________________
पूर्वचरोत्तरंचरयोः स्वभावहेतौ तदुत्पत्तिहेतौ वाऽन्तर्भावो न सम्भवति, તો: સ્વભાવ ë-વ્હારી ભાવો: વ્હાલવ્યવહિત-જાત્તવ્યવધાને, अनुपलम्भात् ।
अयं भावः - साध्य - साधनयोस्तादात्म्ये सति स्वभावहेतावन्तर्भावो भवेत्, यथा- 'अयं वृक्षः शिंशपात्वात्' इत्यस्य स्वभावेऽन्तर्भावः तथा साध्यसाधनयोः कार्य-कारणभावे सति कार्यहेतौ कारणहैतौ वाऽन्तरर्भावो विभाव्यते, तथा ‘पर्वतो वह्निमान् धूमात्' इत्यस्य कार्ये, 'भविष्यति वर्ष तथाविधवारिवाहविलोकनात्' इत्यस्यकारणेऽन्तर्भावः । न च पूर्वचरोत्तरचरयोः स्वभावे कार्यकारणभावे वाऽन्तर्भावसम्भवति, स्वभावकार्य-कारणभावयोः कालव्यवधाने उप्पलम्भाभावात्, पूर्वचरोत्तरचरयोस्तु कालव्यवधाने ऽपि उपलम्भो भवति, तस्मान्न स्वभावे कार्ये कारणे वाऽन्तर्भावः ॥ ७१ ॥
પૂર્વચર અને ઉત્તરચર હેતુઓનો સ્વભાવ હેતુમાં અને તદુત્પત્તિ એટલે કે કાર્યકારણભાવ હેતુમાં અન્તર્ભાવ સંભવતો નથી તયો:= સ્વભાવ અને કાર્યકારણભાવમાં કાળનું વ્યવધાન દેખાતું નથી.
તેનો ભાવ આ પ્રમાણે છે ઃ- સાધ્યસાધનભાવનું તાદાત્મ્ય હોતે છતે સ્વભાવ હેતુમાં અન્તર્ભાવ થાય. જેમ કે અયં વૃક્ષ: શિશપાત્વાત્ અહીં વૃક્ષત્વ એ શિશપાનો સ્વભાવ છે એટલે કે વૃક્ષ અને શિંશપાનો તાદાત્મ્ય સંબંધ છે માટે આ અનુમાનનું સ્વભાવહેતુમાં અન્તર્ભાવિતપણું છે. તથા સાધ્ય અને સાધનમાં કાર્ય-કારણભાવ હોતે છતે કાર્યહેતુમાં અથવા કારણહેતુમાં જોડાણ વિચારી શકાય છે જેમકે- ‘પર્વતો વિજ્ઞાન્ ધૂમાત્’ અહીં ધૂમ હેતુ કાર્યરૂપ છે તથા મવિષ્યતિ વર્ષ તથાવિધવારિવાવિતો નાત્ અહીં વરસાદ થશે તેવા પ્રકારના વાદળો દેખાતા હોવાથી. આ અનુમાનમાં વરસાદ થવા રૂપ જે કાર્ય તેનું કારણ હેતુમાં અન્તર્ભાવ છે. પૂર્વચર અને ઉત્તરચરનો સ્વભાવ કે કાર્યકારણભાવમાં અન્તર્ભાવ સંભવતો નથી કારણ કે સ્વભાવ કાર્ય-કારણભાવમાં કાળનું વ્યવધાન જણાતું નથી અને પૂર્વચર અને ઉત્તરચરમાં તો કાળનું વ્યવધાન હોય છે છતાં પણ બોધ થાય છે તેથી સ્વભાવ કાર્ય કે કારણમાં અન્તર્ભાવ થતો નથી.
વિશેષાર્થ : જ્યાં તાદાત્મ્ય સંબંધ છે ત્યાં સમસમયભાવી છે અને તે
૧૧૯