________________
अनिराकृतत्वं सफलयन्ति - સાધના લક્ષણમાં બતાવેલ અનિરાકૃત' શબ્દની સફળતા બતાવે છે.
प्रत्यक्षादिविरुद्धस्य साध्यत्वं मा प्रसज्यतामित्यनिराकृतપ્રમ્ રૂ-૧૬ છે
પ્રત્યક્ષ વિગેરે પ્રમાણોથી વિરુદ્ધ હોય તે સાધ્યતાને ન પામે એટલા માટે અનિરાકૃત' પદનું ગ્રહણ કર્યું છે.
' __ प्रत्यक्षविरुद्धं यथा- 'वह्निरनुष्णः।' अनुमानविरुद्धं यथा-'शब्दस्य एकान्तनित्यत्वम्' । आगमविरुद्धं यथा -'प्रेत्याऽसुखप्रदत्वं धर्मस्य ।' एतादृशानां प्रत्यक्षादिबाधितानां साध्यत्वं मा प्रसज्यतामित्येतदर्थमनिराकृतग्रहणम् ॥१६॥
પ્રત્યક્ષવિરુદ્ધ-વહ્રિઃ અનુ: “અગ્નિ અનુણ (શીતલ) છે.' એ પ્રત્યક્ષપ્રમાણથી બાધિત છે. અનુમાન વિરૂદ્ધ :- “શબ્દ એકાન્ત નિત્ય છે' તે અનુમાનથી બાધિત છે. આગમવિરુદ્ધ - “ધર્મ પરલોકમાં સુખ આપનાર નથી' તે આગમથી બાધિત છે. આવા પ્રકારના પ્રત્યક્ષવિગેરેથી બાધિત હોય તેનું સાધ્યપણું ન આવી જાય માટે “અનિરાકૃત' પદનું ગ્રહણ કરેલું છે.
વિશેષાર્થઃ અગ્નિમાં શીતળતાને સાધ્ય રાખવું તે પ્રત્યક્ષ પ્રમાણથી નિરાકૃત (ખંડિત) છે. આવી નિરાકૃત વસ્તુઓ સાધ્ય તરીકે ન થઈ શકે કારણ કે જે પદાર્થ જે રૂપે હોય તેને તે રૂપે સિદ્ધ કરવામાં આવે તો સિદ્ધ કરી શકાય પરંતુ, ઉલટા પ્રકારે સિદ્ધ કરવા જાય તો શુદ્ધ સાધ્ય સિદ્ધ ન કરી શકાય જેમ કે હિંદ: હિંસક પશુતાત્ વત્ આવું સાધ્ય સિદ્ધ ન કરી શકાય કારણ કે સિંહમાં અહિંસકપણું નિરાકૃત છે તે સધાય નહીં પરંતુ સર્વ શ્રા અહિં પશુત્વાન્ અહીં સાધ્યમાં હિંસકપણું કે અહિંસકપણું પણ હોય, આ સાધ્ય અનિરાકૃત છે માટે સાધી શકાય.
अभीप्सितत्वं व्यञ्जयन्ति - સાધ્યના લક્ષણમાં યોજાયેલ ‘અભીણિત' પદની સાર્થકતા જણાવે છે. अनभिमतस्याऽसाध्यत्वप्रतिपत्तयेऽभीप्सितपदोपादानम्।१-१७।
૮૬