Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
પ્રસ્તાવના
૩૯ સંગ્રહ સર્વજ્ઞત્વના સંબંધમાં થયેલા ભૂતકાલીન બૌદ્ધિક વ્યાયામના ઈતિહાસના અભ્યાસીઓના તથા સામ્પ્રદાયિક ભાવનાવાળાઓના કામની ચીજ છે."
૨. ભારતીય પ્રમાણશાસ્ત્રમાં હેમચન્દ્રનું પ્રદાન પરંપરાપ્રાપ્ત ઉપર્યુક્ત તથા બીજા અનેક નાનામોટા તત્ત્વજ્ઞાનના મુદ્દાઓ પર હેમચન્દ્ર કોઈ વિશિષ્ટ ચિન્તન કર્યું છે કે નહિ અને કર્યું છે તો કયા કયા મુદ્દા પર કેવા પ્રકારનું છે જેને જૈન તર્કશાસ્ત્ર ઉપરાંત ભારતીય પ્રમાણશાસ્ત્રમાં સર્વસામાન્યપણે તેમનું પ્રદાન કહી શકાય. આનો ઉત્તર અમેટિપ્પણોમાં તેને સ્થાને ઐતિહાસિક અને તુલનાત્મક દષ્ટિ દ્વારા વિસ્તારથી આપ્યો છેતેનું પિષ્ટપેષણ કરવાની અહીં જરૂરત નથી. વિશેષ જિજ્ઞાસુ તે તે મુદ્દાનાં ટિપ્પણો જોઈ લે.
-સુખલાલ
૧. ટિપ્પણ પૃ.૩૩૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org