Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
તુલનાત્મક દાર્શનિક ટિપ્પણ
૩૪૭ न स्यात् । अत्र अनुपलम्भमप्रमाणयन् सर्वज्ञादिविशेषाभावे कुतः પ્રમાયે, મેવાતું સાધવધિપ્રમાણમાવત્ / લઘીયસ્ત્રીસ્વવિકૃતિ, ૧.૪.
પૃ. ૧૦૩ વટ્વીન્'- મીમાંસકે સર્વજ્ઞત્વના નિષેધમાં વસ્તૃત્વ, પુરુષત્વ વગેરે જે હેતુઓનો પ્રયોગ કર્યો છે તેમની અસાધકતા સર્વજ્ઞવાદી શાન્તરક્ષિત (તત્ત્વસંગ્રહ, કારિકા ૩૩૫૯-૩૪૬૬), અકલંક (અષ્ટશતી-અષ્ટસહસ્ત્રી, પૃ.૪૪) અને પ્રભાચન્દ્ર (પ્રમેયકમલમાર્તડ, પૃ. ૭૩A) પોતપોતાના ગ્રંથોમાં દર્શાવી છે પરંતુ ઉક્ત ત્રણે આચાર્યોની અસાધક–પ્રદર્શનની રીત કંઈક ભિન્ન ભિન્ન છે. વકતૃત્વ હેતુના નિરાસની રીત પ્રભાચન્દ્ર અને આચાર્ય હેમચન્દ્રની સમાન છે.
પ્ર. ૧૦૬ “મના વ્ય’ – મન:પર્યાયજ્ઞાનના સ્વરૂપ અંગે બે પરંપરાઓ જણાય છે. એક પરંપરા માને છે કે મન:પર્યાયજ્ઞાન પરકીય મન દ્વારા ચિજ્યમાન અર્થોને જાણે છે જ્યારે બીજી પરંપરા માને છે કે મન:પર્યાયજ્ઞાન ચિન્તનવ્યામૃત મનોદ્રવ્યના પર્યાયોને સાક્ષાત્ જાણે છે અને ચિત્યમાન પદાર્થ તો પછીથી અનુમાન દ્વારા જાણવામાં આવે છે કારણ કે ચિજ્યમાન પદાર્થ મૂર્તિની જેમ અમૂર્ત પણ હોઈ શકે છે જેમને મન:પર્યાયજ્ઞાન વિષય નથી કરી શકતું. પહેલી પરંપરા આવશ્યકનિયુક્તિની ગાથા (૭૬) –
मणपज्जवनाणं पुण जणमणपरिचिन्तियत्थपायडणं ।
माणुसखित्तनिबद्धं गुणपच्चइयं चरित्तवओ ॥ -થી તથા તત્ત્વાર્થભાષ્ય (૧.૨૯)ના “અવધિજ્ઞાનવિષયસ્થાનત્તમ મનઃपर्यायज्ञानी जानीते रूपिद्रव्याणि मनोरहस्यविचारगतानि च मानुषक्षेत्रપર્યાવસાનિ વિરુદ્ધતિરાખિ તિ” શબ્દોથી પ્રગટ થાય છે. બીજી પરંપરા વિશેષાવશ્યકભાષ્ય ગાથા (૮૧૪) –
दव्वमणोपज्जाए जाणइ पासइ य तग्गएणन्ते ।
तेणावभासिए उण जाणइ बज्झेणुमाणाणेणं ॥ -થી તથા નદીચૂર્ણિ “યસ્થ પુ પન્નવલું નો પેવડું, ને મi મુત્તમમુત્ત વા, સો ય છ૩મલ્યો તે અમાનતો પેવર ત્તિ" પૃ. ૧૬ B આદિથી સ્પષ્ટ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org