Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૪00
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા નયતત્તાલોક, ૩. ૨૪). આચાર્ય હેમચન્ટે આ સિદ્ધસેનોપજ્ઞ પ્રત્યક્ષવિભાગને પોતાના ગ્રંથમાં સ્થાન આપ્યું નથી.
પૃ. ૧૮૫ ગ્રામોદ – તુલના – તદ્યામોનિવૃત્તિ થાયામૂહનિસાબિદા ન્યાયાવતાર, ૩.
પૃ. ૧૮૫ “રૂદ =' – તુલના – તો તે યોગ્યતા નિકું परोक्षज्ञानस्य निमित्तम् । यथा बीजमकरस्य । अदृष्टाळूमादग्नेप्रतिपत्तेः । नापि स्वविषयज्ञानापेक्षं परोक्षार्थप्रकाशनम् । यथा प्रदीपो घटादेः । दृष्टादप्यनिश्चितसम्बन्धादप्रतिपत्तेः । तस्मात् परोक्षार्थनान्तरीयकतया નિશ્ચયનમેવ નિચ પરોક્ષાર્થપ્રતિપારનવ્યાપ: 1 ન્યાયબિન્દુટીકા, ૨.૫.
પૃ. ૧૮૬ “ના વ પ્રસિદ્ધ' – હેતુના સ્વરૂપ વિશે દાર્શનિકોમાં ચાર પરંપરાઓ દેખાય છે – (૧) વૈશેષિક-સાંખ્ય-બૌદ્ધ, (૨) નૈયાયિક, (૩) અજ્ઞાતનામક, (૪) જૈન. -
પ્રથમ પરંપરા અનુસાર હેતુનાં પક્ષસત્ત્વ, સપક્ષસત્ત્વ અને વિપક્ષવ્યાવૃત્તત્વ આ ત્રણ રૂપો છે. આ પરંપરાને અનુસરનારાં વૈશેષિક, સાંખ્ય અને બૌદ્ધ એ ત્રણ દર્શનો છે, જેમાં વૈશેષિક અને સાંખ્ય જ પ્રાચીન જણાય છે. પ્રત્યક્ષ અને અનુમાનના રૂપમાં પ્રમાણદ્રયવિભાગની બાબતમાં જેમ બૌદ્ધ તાર્કિકો ઉપર કણાદદર્શનનો પ્રભાવ સ્પષ્ટ છે તેમ જ હેતુના નૈરૂપ્યની બાબતમાં પણ વૈશેષિકદર્શનનું જ અનુસરણ બૌદ્ધ તાર્કિકોએ કર્યું જણાય છે. પ્રશસ્તપાદ ખુદ પણ લિંગના સ્વરૂપના વર્ણનમાં એક કારિકાનું અવતરણ આપે છે જેમાં ત્રિરૂપ હેતુનો કાશ્યપકથિતરૂપે નિર્દેશ છે. માઠર પોતાની વૃત્તિમાં તે જ ત્રણ રૂપોનો નિર્દેશ કરે છે (માઠર, પ.). અભિધર્મકોશ,
૧. પ્રો. શેરબાસ્કીના કથનાનુસાર આ ઐરૂધ્યના વિષયમાં બૌદ્ધોની અસર વૈશેષિકો ઉપર છે.
Buddhist Logic, Vol. I, P. 244 ૨. વિમેન સMદ્ધ પ્રસિદ્ધ ર તત્વ |
तदभावे च नास्त्येव तल्लिङ्गमनुमापकम् ।। विपरीतमतो यत् स्यादेकेन द्वितीयेन वा । વિરુદ્ધસિદ્ધાધિમતિÉ પોદ્રવી પ્રશસ્તપાદભાષ્ય, પૃ. ૨૦૦. કદલી, પૃ. ૨૦૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org