Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૨૬૮
સ્વપક્ષની સિદ્ધિ ન થવી એ પરાજય છે. (૩૨)
74. વાનિ: પ્રતિવાદનો વા યા સ્વપક્ષમ્ય ‘અસિદ્ધિ' સા ‘પાનય:’। सा च साधनाभासाभिधानात् सम्यक् साधनेऽपि वा परोक्तदूषणाમુન્દ્રરાવતિ "રૂરા
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા
74. વાદી કે પ્રતિવાદીના પોતાના પક્ષની અસિદ્ધિ તે પરાજય છે. તે અસિદ્ધિ યા પરાજય સાધનના બદલે સાધનાભાસનો પ્રયોગ કરવાથી અથવા સમીચીન સાધનનો પ્રયોગ કરવા છતાં પણ પ૨ોક્ત દૂષણનું નિવારણ ન કરવાથી થાય છે. (૩૨)
75. નનુ યદ્યસિદ્ધિ: પાનય:, સ તર્ષિ જીવૃશો નિગ્રહૈં ? નિગ્રહાન્તા દિ कथा भवतीत्याह
स निग्रहो वादिप्रतिवादिनोः ॥३३॥
--
75. sist - જો અસિદ્ધિ જ પરાજય છે તો નિગ્રહ કેવો હોય છે ? વાદ નિગ્રહાન્ત હોય છે અર્થાત્ વાદી કે પ્રતિવાદી નિગ્રહસ્થાનને પામે છે ત્યારે વાદ સમાપ્ત થઈ જાય
છે.
આ શંકાના સમાધાનમાં આચાર્ય કહે છે—
તે (અર્થાત્ પરાજય જ) વાદિ અને પ્રતિવાદીનો નિગ્રહ છે. (૩૩)
76. ‘સ:’- પાનય ત્ર ‘વાતિપ્રતિવાનિોઃ’ ‘નિગ્રહઃ' ન વધવન્ધાતિ:। अथवा स एव स्वपक्षासिद्धिरूपः पराजयो निग्रहहेतुत्वान्निग्रहो नान्यो यथाहुः परे – “विप्रतिपत्तिरप्रतिपत्तिश्च निग्रहस्थानम्" [ न्यायसू. १. २. १९] इति
મારા
76. વાદી કે પ્રતિવાદીનો તે પરાજય જ નિગ્રહ છે; વધ, બન્ધ વગેરે નિગ્રહ નથી. અથવા પોતાના પક્ષની અસિદ્ધિરૂપ પરાજય જ નિગ્રહનું કારણ હોવાથી નિગ્રહ કહેવાય છે. તેનાથી ભિન્ન કોઈ નિગ્રહ નથી, જેમ બીજાઓ (નૈયાયિકો) કહે છે, ‘વિપ્રતિપત્તિ અને અપ્રતિપત્તિ નિગ્રહસ્થાન છે.’ [ન્યાયસૂત્ર, ૧.૨.૧૯]. (૩૩)
77. તત્રાહ—
77. આ અંગે આચાર્ય કહે છે—
Jain Education International
न विप्रतिपत्त्यप्रतिपत्तिमात्रम् ॥३४॥
For Private & Personal Use Only
www.jainelibrary.org