Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ
૨૯૧ 103. આમ અક્ષપાદે ઉપદેશેલા પરાજયના (નિગ્રહના) પ્રસંગો (સ્થાનો)ની પરીક્ષા કર્યા પછી હવે આચાર્ય બૌદ્ધસમ્મત પરાજયના પ્રસંગોની પરીક્ષા કરે છે–
અસાધનાંગવચન અને અદોષોદ્ભાવના પણ પરાજયના પ્રસંગો (સ્થાનો) નથી. (૩૫)
104 વપક્ષસ્થસિદ્ધિદેવ પી ગયો “” “બસાધનાવવનમ્' 'अदोषोद्भावनम्' च यथाह धर्मकीर्तिः
"असाधनाङ्गवचनमदोषोद्भावनं द्वयोः । નિપ્રસ્થાનમન્યા યુમિતિ નેતિ '-[વાચા: . ૨] 104. સ્વપક્ષની અસિદ્ધિ જ પરાજય છે, અસાધનાંગવચન અને અદોષોભાવન પરાજય નથી જેમ ધર્મકીર્તિ માને છે અને કહે છે – “અસાધનાંગવચન અને અદોષોદ્દભાવન બન્ને માટે (વાદી અને પ્રતિવાદી બન્ને માટે) નિગ્રહસ્થાન છે, આ બે સિવાય બીજ નિગ્રહસ્થાનો સ્વીકારવા યોગ્ય નથી એટલે અમે બીજાં નિગ્રહસ્થાનો માનતા નથી' [વાદન્યાય, કારિકા ૧].
105. માત્ર હિ સ્વપક્ષે સપનું સાધન વા વહિપ્રતિવાહિનોર તરોऽसाधनाङ्गवचनाददोषोद्भावनाद्वा परं निगृह्णाति ? । प्रथमपक्षे स्वपक्षसिद्ध्यैवास्य पराजयादन्योंद्भावनं व्यर्थम् । द्वितीयपक्षे असाधनाङ्गवचनाधुद्भावनेपि न कस्यचिज्जयः, पक्षसिद्धरुभयोरभावात् ।
105. બૌદ્ધોની આ માન્યતા અંગે વિચારણીય છે કે શું વાદી અને પ્રતિવાદીમાંથી કોઈ પણ અસાધનાંગવચન અને અદોષોભાવન દ્વારા બીજાને નિગૃહીત કરે છે ત્યારે પોતાના પક્ષને સિદ્ધ કરીને નિગૃહીત કરે છે કે સિદ્ધ કર્યા વિના નિગૃહીત કરે છે? પ્રથમ પક્ષમાં સ્વપક્ષની સિદ્ધિ દ્વારા જ વિરોધી પક્ષનો પરાજય થઈ જશે, પછી બીજા દોષોની ઉદ્દભાવના કરવી વ્યર્થ બની જશે. બીજા પક્ષમાં અસાધનાંગવચન આદિ દોષોની ઉભાવના કરવા છતાં કોઈનો જય નહિ થાય કારણ કે બન્નેના પક્ષોની સિદ્ધિ થઈનથી.
106. यच्चास्य व्याख्यानम्-साधनं सिद्धिस्तदङ्गं त्रिरूपं लिङ्गं तस्यावचनम्- तूष्णीम्भावो यत्किञ्चिद्भाषणं वा, साधनस्य वा त्रिरूपलिङ्गस्याङ्गं समर्थनं विपक्षे बाधकप्रमाणोपदर्शनरूपं तस्यावचनं वादिनो निग्रहस्थानमिति तत् पञ्चावयवप्रयोगवादिनोऽपि समानम् । शक्यं हि तेनाप्येवं
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org