________________
(૫)
. રપ૬ નાવલ, દેરાસર ૧છર્ણ સ્થીતીમાં છે, પગરસ્ત ગામ શ્રી કાલિ જવું.
રપ૭ કંટાલી. દેરાસર છ સ્થીતીનું છે ત્યાંથી પગ રસતે ગામ શ્રી સિયાટ જવું,
૨૫૮ સિટ. દેરાસર ૧ છણે થીતીમાં છે ત્યાંથી પમ રસતે ગામ શ્રી કેલવાદ જવું.
૨પ૯ કેલવાદ. દેરાશર ૧ છે અહીંથી પગ તે ગામ શ્રી ખારચી જવું.
ર૬૭ ખારચી. દેરાસર ૧ છે અહીંથી મારવાડ જંકશન ૧ માઇલ થાય છે. માટે મારવાડ જંકશન જવું.
૨૧ મારવાડ જંક્શન, દેરાસર ૧ સારી સ્થીતું છે ઉતારવાની સગવડ છે ધર્મશાળા છે જણશ સર્વ મલે છે અહીથી રેલ ભાર્ગ માઈલ 9) શ્રી મેરતારોડ સ્ટેશને જવું ભાડું રૂ. ૦-૪-૩,
" રદર મેરા રોડ. દેરાસર ચાદ છે ધરમશાલા છે જેનશાલા છે ગામ જોવા લાયક છે જણ વચ્છ સર્વ ભળે છે. ત્યાંથી ગાઉ ચાર પગરસતે શ્રી ફલોદીતીય જવું.
- ર૩ કલેકી તીર્થ દેરાસર બે છે શહેરમાં ધરમશાલા છે તેવીસમાં ભગવાન શ્રી પાર્શ્વનાથી પ્રખ્યાત તીર્થ છે દર વર્ષે મેઠી જાત્રા ભરાય છે તે અક્ષર