________________
(૩૦)
જવા પામી દેરાસર બે છે, ધરમશાળા છે, જશ મળે છે. અહીંથી પગરસત ગામ શ્રી આના જવું,
જરૂર આના, દેરાસર ૧ છરણ છે, અહીંથી પગ રસતે ગામ જેનડી જવું,
૪૨૩ જેનડી, દેરાસર ૧ કરણ સ્થિતીમાં છે. અહીંથી પગ રસતે ગામ થી દાયલાણાવટે જવું. . '
૪૨૪ દાયલાણવડે. દેરાસર ૧ છે, ધરમશાળા છે. અહીંથી પગ રસતે ગામ શ્રી કાનપુરા જવું.
- ૪રપ કાનપુરા, દેરાસર ૧ છે, જણશ મળે છે, અહીથી પગ રસતે ગામ શ્રી
વેલસર જવું.
- ૪ર૬ વેલસર, દેરાસર ૧ છે, અહીંથી પગ રસતે ગામ શ્રી વરકા જવુ.
. ૪ર૭ વકાણું (તીર્થ છે.) . બે મોટા દેરાસરે છે, તેમાં વરકાણછ નામથી જગત પ્રસિદ્ધ કરાસર અહીં છે, ધરમશાળા છે, જણસ ભાવ મળી શકે છે, અને એ દેરાસરમાં રીલા લેખ ૧ ધાબાપર છે, પણ ઉકલત નથી, પોશ વદ ૧૦ ની જાત્રા ભરાય છે. અહીંથી પગ રસતે ગામ શ્રી બાછા જવું,
૪૨૮ બાછા, દેરાસર ૧ પાર્શ્વનાથનું છે, જણસ મળે છે, અત્રેથી રાણી સ્ટેશન જવાય છે. અહીંથી પગરસ્તે ગામ શ્રી બલા જવું,