Book Title: Jain Tirthavali Pravas
Author(s): Lakhamshi Nenshi Savani
Publisher: Lakhamshi Nenshi Savani
View full book text
________________
(૨૪૧)
છે
૨૨ મા ત્તિ ચાવીશીના નામેા ઉતાયા છે (તે થઇ ગઇ છે. ) શ્રી તીર્થંકરાના નામ
સખ્યા.
૧
ર
;
'
પ
૧૦
૧૧
૧૨
...
100
...
900
...
...
000
...
...
ad
800
...
...
0.0
...
...
...
...
...
000
...
...
...
...
નામ. સંખ્યા. કેવળજ્ઞાની. ૧૩ નિર્વાણી. ૧૪
સાગર.
૧૫
મહાયશ.
વિમળ.
૧૬
૧૭
સર્વાનુભૂતિ. ૧૮
૧૯
૨૦
શ્રીધર.
દત્તતીય.
દામેાદર.
સુતેા. સ્વામી.
રર
૨૩
મુનિસુવ્રત. ૨૪
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
008
...
...
...
નામ.
સુમતિ.
શિવગતિ. અસ્માંગ.
નેમીશ્વર.
અનિલ.
યશાયર.
કાર્ય.
જીનેશ્વર.
સુમતિ. શિવર.
સત.
સુપ્રતિ.
શ્રી સમતસીખર તીર્થપર શ્રી અજીતાદિક વીશ તીર્થંકર મોક્ષપદ પામ્યા છે. તેમનાં નામ તથા જન્મ નગરી, તેમના પીતાનું નામ, માતાનું નામ, શરીરનું માન. આયુષ્ય પ્રમાણ, લાંછન, શરીરનો વર્ણન, ફૈટલા દિવસની સંલેષણા કરી, કહેવા આસને રહ્યાથકા માક્ષ ગયા, અને કેટલા સાધુઓની સાથે મેાક્ષ ગયા, તેની સખ્યા; એટલા ખેલના યંત્ર ચોવીશ તીર્થંકરના આંહી દાખલ કરીએ છીએ. તેમાંથી પહેલા શ્રી આદિશ્વર ભગવાન અષ્ટાપદે સિદ્ધિ પામ્યાં છે. તથા બારમાં શ્રી વાસુપુજ્ય સ્વામી ચંપાનગરીયે* સિદ્ધિ પામ્યા છે. અને બાવીશમાં શ્રી નેમિનાથજી ગિરનાર પર્વતવિષે સિધ્ધિ પામ્યા છે. વલી ચાવીશમાં શ્રી વીરપરમાત્મા પાવાપુરીને વિષે સિદ્ધિ પામ્યા છે. એવચાર તીર્થંકર વર્ઝને સેષવીશ તીર્થંકરનુ" મેાક્ષસ્થાન એ શ્રી સમેતશિખરજી મહાતીક્રુજ છે એમ સમજવુ, k

Page Navigation
1 ... 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290