Book Title: Jain Tirthavali Pravas
Author(s): Lakhamshi Nenshi Savani
Publisher: Lakhamshi Nenshi Savani

View full book text
Previous | Next

Page 285
________________ (૨૧) ખરા ભાવથી હમેશા આરાધન કરવું એ દરેક સર જનની ખાસ સમકિતના પાંચ અતિચાર, રાગ-આશાગેડી. સમકિત સહીત આચરીએ, વૃત બાર સમકિત સહીત આચરીઓએ ટેક સુગુરૂ સમીપે રહીને અહરનિશ, અતિચાર પાંચ પર હરીએ વિતે જૈન ધર્મમાં શંકા તજીને, અન્યમત ઈચ્છા નવ કરીએ કૃ ત ધર્મના ફળને સદેહ કરતાં, દિલમાં વિચારી ડરીએ. પાખંડીની નહીં કરો પ્રસંશા, પરિચય કુધર્મે નવ કરીએ . નવૃત કૃત શ્રી સમતિના ૬૭ બેલ, આ સડસઠ ભેદ જાણીને તે પ્રમાણે વર્તવાથી સમક્તિ દઢ થાય છે. માટે દરેક સુડ પુરૂષે તે મુજબ વર્તવા ખાસ જરૂર છે – સમક્તિની ચાર પ્રકારની સારણ ૧-જીવાદિક નવ તત્વને જાણવાને અભ્યાસ ઉધમ કરે. –આથાર્ય ઉપાધ્યાય તથા ગુરૂની સેવા ભક્તિ કરવી. ૩–સમક્તિથી પહેલા એવા પુરૂષને સંગ તજ. ૪– બેટા મતવાળાઓને સંગ તજ

Loading...

Page Navigation
1 ... 283 284 285 286 287 288 289 290