________________
(૨૧) ખરા ભાવથી હમેશા આરાધન કરવું એ દરેક સર જનની ખાસ
સમકિતના પાંચ અતિચાર,
રાગ-આશાગેડી. સમકિત સહીત આચરીએ, વૃત બાર સમકિત સહીત આચરીઓએ ટેક સુગુરૂ સમીપે રહીને અહરનિશ, અતિચાર પાંચ પર હરીએ
વિતે જૈન ધર્મમાં શંકા તજીને, અન્યમત ઈચ્છા નવ કરીએ
કૃ ત ધર્મના ફળને સદેહ કરતાં, દિલમાં વિચારી ડરીએ. પાખંડીની નહીં કરો પ્રસંશા, પરિચય કુધર્મે નવ કરીએ .
નવૃત
કૃત
શ્રી સમતિના ૬૭ બેલ, આ સડસઠ ભેદ જાણીને તે પ્રમાણે વર્તવાથી સમક્તિ દઢ થાય છે. માટે દરેક સુડ પુરૂષે તે મુજબ વર્તવા ખાસ જરૂર છે –
સમક્તિની ચાર પ્રકારની સારણ ૧-જીવાદિક નવ તત્વને જાણવાને અભ્યાસ ઉધમ કરે.
–આથાર્ય ઉપાધ્યાય તથા ગુરૂની સેવા ભક્તિ કરવી. ૩–સમક્તિથી પહેલા એવા પુરૂષને સંગ તજ. ૪– બેટા મતવાળાઓને સંગ તજ