________________
(૧૧)
૬૮૩ ઘુમાસણ દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ થી મેંદરડ જવું.
( ૬૪ દરાડ, - દેરાસર ૧ જીસ્થીતીમાં છે. સંવત ૧૮૭૨ મી શાલે પ્રતિમાં છ ત્રણ જમીનમાંથી પ્રસિદ્ધ થયા છે, ધર્મશાળા છે. અહીંથી અણબાલ સ્ટેશન ૧ માઈલ થાય છે. અહીંથી પગરરતે ગામ શ્રી કરજીસણ જવું.
૬૮૫ કરજીસણ, દેરાસર ૧ તથા ધરમશાળા છે. અહીંથી ડાંગરવા સ્ટેશન બે બિલ થાય છે, અહીથી પગરસ્ત ગામ શ્રી ઇરાણ જવું,
૬૮૬ ઈરાણ, - દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, આથી પગરસ્તે ગામ શ્રી ખેપુર જવું.
૬૮૭ ખેરપુર, - દેરાસર ૧ જીણું સ્થીતીમાં છે, અહીથી પગરસ્તે કડી સ્ટેશન રગા થાય છે, અહીથી પાટણ જવું.
- ૬૮૮ પાટણ, " મંડળી મહારાજ શ્રી કુમારપાલનું પાટનગર આ પાટણ શહેર છે, મોટા દેરાસરે સુમારે ૯૩ તથા ઘર દેરાસરો ૧૧૬ મળી ૨૦૦ દેરાસર ધરમશાળાઓ તથા જેનશાળા છે, પંચાસરાજીની ચમત્કારી મુર્તિ શ્રીસ કોઈ કારણથી અને વાવીને બીરાજમાન કરી છે. એ પંચાસરાઇ તેવીસમાં ભગવાનનું તીર્થ અહી છે. કલીકાલ સર્વ શ્રી હેમચંદ્રાચાર્ય સ્થાપિત પ્રાચીન જ્ઞાન ભંડાર અહી ઘણે મોટે છે, તાડપત્ર ઉપર લખેલી એ
રસી સમાજના પચાસ છે. પંચાયત શાપિત