Book Title: Jain Tirthavali Pravas
Author(s): Lakhamshi Nenshi Savani
Publisher: Lakhamshi Nenshi Savani

View full book text
Previous | Next

Page 256
________________ (૨૨૨) મુંબઇથી રસ્તે ૧ લો–અમદાવાદ–અબુરોડ-રાણીગામ-અજમેર ચીતડ-ઉદેપુર રેલમાર્ગે માઈલ ૮૦૦ ભાડુ ૨, ૮-૫-૬ ત્યાંથી પગરસ્તે ગાઉ ૧૬કેસરીઆજી. મુંબઈથી રસ્તો ૨ જે–આણંદ-રતલામ–ચીતડ અને ઊદેપુર રેલ માર્ગ માઈલ ૬૧૮ ભાડુ ૭-૦ ત્યાંથી પગરસ્તે ઉપર પ્રમાણે, મુંબઇથી રસ્તે ૩ જે–. આઈ. પી. રેલમાર્ગે ભુસાવલ-ખંડવા ચીતડ-ઉદેપુરમાઈલ ૬૪૫ ભાડુ રૂ.૭ ૧૨૦ ત્યાંથી પગરસ્તે ઉપર પ્રમાણે, ૯ મગસીજી મુંબઈથી રસ્તો ૧ લે–આણંદ-રતલામ-ઉજજન–અને મગસીજી રેલમાર્ગ માઈલ ૫૧૮ ભાડુ રૂ. ૬-૧-૦ મુંબઈથી રસ્તો ૨ જો-ભુસાવલ–ખંડવા-તહાબાદ-ઉજન અને મગસીજી રેલમાર્ગ માઈલ પ૦૭ ભાડુ રૂ. ૫-૧૨-૦ કેશરી આજથી જવું હોય તો–પગરસ્તે ઉદેપુર ત્યાંથી રેલમારગે ચીતોડ-રતલામ-ઉજન–અને મગસીજીબાઇલ ૩૩૧ ભાડુ રૂ. ૨-૧૫-૦ ૧૦ સમેતશીખર, મગસીઝથી સમેતશીખર જવાના બે રસ્તા નીચે પ્રમાણે છે. (૧) રેલમાર્ગે બીનાકટની અલાહાબાદ-ચેટી માઈલ ૧૦૮૦ ભાઠ રૂ.૧૧-૪૦ ત્યાંથી પગરસ્ત ગાઉ ૮ મધુવન સમેતશીખરની તલાટી. (૨) રેલમાર્ગે બીના-કાનપુર-બનારસ લખેસરાઈ અને ગ્રેટી માઇલ ૧૨૮૦ ભાડુ રૂ. ૧૫-૧-૦ ત્યાંથી ઉપર પ્રમાણે

Loading...

Page Navigation
1 ... 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290