Book Title: Jain Tirthavali Pravas
Author(s): Lakhamshi Nenshi Savani
Publisher: Lakhamshi Nenshi Savani

View full book text
Previous | Next

Page 257
________________ (૨૨૩ ) મુખથી સમેતશીખર જવાના ત્રણ રસ્તા છે. (૧) મુખપૃષ્ટથી નાગપુર—સીની--આસનસાલ-મધુપુર અને ગ્રેટી રેલમાર્ગે માઇલ ૧૧૬૬ ભાડું રૂ. ૧૨-૧૧-૦ અને ત્યાંથી ગાઉ ૯ મધુવન સમેતશીખરની તલાટી પગરસ્તે છે. - (ર) મુંબથી ભુસાવલ–જખલપુર-અલાહાબાદ-લખેસરાઈ-મધુપુર અને ચેટી રેલમાર્ગે માઇલ ૧૨૫૦ ભાડું રૂ. ૧૫-૦-૦ ત્યાંથી ઉપર પ્રમાણે, (૩) મુંબઇથી અમદાવાઃ–અજમેર જેપુર-આગ્રા-કાનપુર-લખેસરાઇમધુપુર અને ગ્રેટી માઇલ ૧૬૮૮ ભાડુ રૂ. ૧૯–૧૪-૦ અને લખ સરાથી કલકતે થઇ જવુ હોય તે। માઇલ ૧૮૩ ભાડું રૂ. ૨-૪-૨ વધારે પડશે ગ્રેટીથી ઉપર પ્રમાણે. અમદાવાદથી જવાના રસ્તા ત્રણ છે. (૧) ઉપર કલમ ૩ માં બતાવ્યા પ્રમાણે અજમેર થઈ જવુ, ૧૩૭૨ માઇલ ભાડું રૂ. ૧૬-૪-૦ (ર) અમદાવાદથી આણુ’દ-ગોધરા રતલામ-મગસીજી-ખીના-કતની અલાહાબાદ-લખેસરાઇ–મધુપુર અને ગ્રેટી રેલમારગ માઇલ ૧૦૧૮ ભાડુ રૂ. ૧૩-૬-૭ ત્યાંથી પગરસ્તે ઉપર પ્રમાણે. (૩) અમદાવાદથી સુરત-ખારાલી-સાનગઢ-વ્યારા-અમલનેર-જળગામમેરૂ-ભુસાવલ-આકાલા ( અહીંથી સેાળ ગાઉ અતરીક્ષજીતુ' તીરથ પગરસ્તે છે. )–નાગપુરસીની–આસનસાલ-મધુપુર અને ગ્રેટી રેલમારગે માઈલ ૧૨૮૯ ભાડુ ૧૫-૫-૦ ત્યાંથી પગરસ્તે ઉપર પ્રમાણે. ૧૧ અ’તરીક્ષજી, મુખથી જી. આઇ. પી. રેલને રસ્તે નાશીક-ભુસાવલ અને આકાલા માંઈલ ૩૫૩ ભાડુ રૂ. ૩-૧૨-॰ ત્યાંથી પગરસ્તે ગાઉ ૧૬ મીરપુર ( અંતરીક્ષજી તીરથ ) છે.

Loading...

Page Navigation
1 ... 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290