Book Title: Jain Tirthavali Pravas
Author(s): Lakhamshi Nenshi Savani
Publisher: Lakhamshi Nenshi Savani

View full book text
Previous | Next

Page 262
________________ (૨૨૮) જન ધરમન જ જાણી રે, માનવ તિરથ એ સ્થળ સુરનર કિંમર ૫ વિદ્યાધરોરે, કરતા નાટા રંભ. માત્ર ૪ ધન ધન દહાડે રે ધન ધન એ ઘડી રે, ધરી ઉદય મઝાર; જ્ઞાન વિમળસુરી ગુણ એનાં ઘણારે કહેતાં નાવે રે પાર. માણ૦ ૫ ૩ તિર્થ ફળ આશ્રી સિદ્ધગિરી સ્તવન. સિદ્ધગિરિ ધા ભવિકા, સિદ્ધગિરિ ધ્યા: ઘેર બેઠાં પણ બહુ ફલ પાવો ભવિકા, બહુ ફલ પાવે. આ આંકણું નદીસર જાત્રા જે ફલ હવે, તેથી બમણે ફલ પુંડરગારે હવે. ભકj ૧ તિગણું રૂચકગિરિ ચેમણે ગજદંતા, તેથી બમણેર ફલ જબુ મહેતા - ભ૦ ખટગણું ઘાતકી ચૈત્ય ગુહાર, છત્રીશ ગણે ફલ પુષ્કલ વિહારે. ભપુ૨ તેથી તેરશગાણું ફલ મેરૂ ચિત્ય ગુહારે, સહસ ગણરૂં ફલ સમેતશિખરે. સહ લાખ ગણેર ઉલ અંજન ગિરિ હારે, દશ લાખ ગણે ફલ અષ્ટા પદ ગિરનારે. ભ૦ અ. ૩ કેહિ ગુરૂ પલ શ્રી સિદ્ધાચલ ભેટ જેમ અનાદિનાં દુરિત ઉમે.... ભાવ અને અનંત ફલ પાવે, વન વિમલ સુરિ એમ ગુણ ગાવે.. ભ૦ એ૪

Loading...

Page Navigation
1 ... 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290