Book Title: Jain Tirthavali Pravas
Author(s): Lakhamshi Nenshi Savani
Publisher: Lakhamshi Nenshi Savani

View full book text
Previous | Next

Page 233
________________ (૧૯) ૧૨૯ ગોધરા દેરાસર બે તથા ધર્મશાળા છે, ત્યાંથી ગામ શ્રી દાહોદ જવું, ૧૩૨૧ દાહોદ, દેરાશર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી વેજલપુર જવું. ૧૩રર વેજલપુર, - દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ થી વાડાસિનોર જવું. ' ૧૩ર૩ વાડાસીનેર, દેરાસર તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી વીરપુર જવું. ૧૩૨૪ વીરપુર દેરાસર બે તથા ધરમશાળા છે, જણસ વસ્ત મળે છે, ત્યાંથી ગામ શ્રી છોટાઉદેપુર જવું. ૧૩રપ ઉદેપુર (છટા.) દેરાસર ૧ તથા ધરમશાળા છે, ત્યાંથી ગામ શ્રી ભાદરકા જવું ૧૩ર૬ લાધરબા, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી પરેલી જવું. ૧૩ર૭ પરોલી, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ થી ઝગડીયા જવું, ૧૩ર૮ ઝગડીયા, દેરાસર ૧ તથા ધરમશાળા છે, પ્રાચીન તીરથ સ્થળ છે, જણસ વસ્ત મળે છે સ્ટેશન ઝગડીયા છે, ત્યાંથી રેલ માર્ગે શ્રી સુરત જવું. ” ૧૩ર૯ સુરત, સ્ટેશનથી ૧ માઈલ શહેર છે, પણ સ્ટેશન લાગલાગી જ વસ્તી

Loading...

Page Navigation
1 ... 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290