________________
૬ ૧૪૩) ૯૬૦ થીઠલગઢ
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અંહીથી ગામ શ્રી સાબલીરાહ સ્ટેશન ૫ માલ થાય છે, અહીંથી શ્રી વર્ષોદ જવું.
૯૬૧ વાદ.
જવું.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી શ્રી સેજકપુર જવું. ૯૬૨ સેજકપુર,
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી ગામ શ્રી પાળીઆ
૯૩ પાનીઆદ.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી મેટાદ ૯ ભાવ થાય છે, અહીંથી ગામ શ્રી ઉપરીઆળા જવુ", ૯૯૪ ઉપરીઆળા (તીર્થ )
દેરાસર તથા ધર્મશાળા છે, પહેલા તથા બાવીસમા અનેષરાદીની ચાર સંપ્રતિ રાજાએ ભરાવેલી ધણી ચમત્કારી પ્રતિમાજી છે, કે તીથૈ કહેવાય છે, કાગણ શુદ ૮ મે દર વર્ષે મેળા ભરાય છે, વાસણ ગાદડાં કારખાનાથી મળે છે, ત્યાંથી બે ગાઉ ઝુર સ્ટેશન થાય છે, અહીંથી ગામ શ્રી ખજાણા જવુ,
૬૫ મંજાણા.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીં ગામ શ્રી દસાડા જવું. ૯૬૬ દસાડા.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અઢીથી ગામ શ્રી વડગામ જવું. ૯૬૭ વડગામ
દેરાસર ૧ તથા ઉત્તરવાની જગા છે, અહીંથી ગામ શ્રી કલાડા
જવું..