________________
-
' ,
' '
(૧દરે
૧રપ પાછિઆપુંરા. દેરાસર ૧ તથા ઉતરવાની જ છે, ત્યાંથી ગામ શ્રી અણસ્ત જવું.
૧૨૫૮ અણુસ્તુ દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી કાલિ જવું.
૧૨૫૯ કારેલ, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી કરજણ જવું.
૧૨૬૦ કરજણ, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી વલણ જવું.
૧૨૬૧ વલણ, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાં શ્રી ડભેઇ રેલ રસ્તે જવું.
૧ર૬ર હશે. તેવીસમા ભગવાન ગોડીજીનું પ્રસિદ્ધ તીરથ છે, તથા બીજા ૮, દેરાસર મળી નવ દેરા છે. ધરમશાળા છે. ગામ મેટું છે સરવ જણસ ભાવ શાળી શકે છે ત્યાંથી વડોદરે પાછા આવવું. વડોદરેથી ગામ શ્રી કારણ જવું.
૧૨૩ કારવણ, દેરાસર ૧ તથા ઉતરવાની જંગા છે, ત્યાંથી ગામ શ્રી વ્યારા જવું.
૧૨૬૪ વ્યારા, દેરાશર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી નામ શ્રી પાદરા જવું. રેલમાર્ગે.
૧ર૬પ પારા, દેરાસર ૧ તથા ધરમશાળા છે, જણસ વસ્ત મળે છે, ત્યાંથી ગામ ૧ દરાપુરા જવું.