________________
• (૯૫) હસ ગા ઉપર જતાં અન્યદર્શનીનુ અબાજીનું મંદીર છે. ત્યાંથી એક માઇલ (અડધા ગાઉ) ઉપર પાંચ મેટાં રમણીય દેરાસરો છે. આ દેરાઓની કેરણી વખાણવા લાયક છે. આ યુગર ઉપર અબાજીનું મદીર હેવાથી દાંતાના રાણા સાહેબ તરફથી મુંટક લેવામાં આવે છે. તે મદીર આ ભારીબાજી તીર્થના રસ્તામાં આવવાથી ( કભારીઆ તીર્થની) જાત્રા કરનાર પાસેથી પણ સુટક લેવામાં આવે છે. તે શ્રી સી દાંતાના રાણાને જણાવી મુટક બંધ અગર આછુ કરાવવું જરૂરનું છે જેથી આ તીર્થનો લાભ સર્વ શ્રી સંધ લઈ શકે અહીથી પાછા આબુરોડ સ્ટેશન ખરેડી આવવુ ત્યાંથી પાલણપુર જવુ ભા ૨. ૦-૫૦૦
૫૬૦ પાલણપુર, દેરાસર બાર છે ધર્મશાળા છે, જનશાળા છે, પાંજરાપેલ છે, ગામ પ્રાચીન છે, જશ વસ્ત સરવ મલે છે, અહીંથી બીજી રેલ ગાડી મધ ૧૭ શ્રી દીસા જવું ભાડું રૂ ૦૩-૬
પદા સા, દેરાસર બે જણ સ્થીતીમાં છે, ધર્મશાલા છે, જણસ વસ્ત્ર મલે છે અહીંથી પગ રરતે ચાર ગાઉ શ્રી આસેડા ગામે જવું.
પદર આસેડા, દેરાસર એક જીર્ણ છે, ઉતરવાની જગા છે. અહીંથી ગાઉ ત્રણ વડાવળ જવું.
૫૩ વડાળી, દેરાસર ૧ જીણું છે, ધરમશાળા છે, અહીથી ગાઉ ત્રણ ગામ છે જય જવું