Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका पद ८ सू. १ संज्ञापदनिरूपणम् अल्पा वा, बहुका वा, तुल्या वा, विशेषाधिका बा भवन्ति ? भगवान् आह-'गोयमा' हे गौतम ! सव्वत्थोवा देवा आहारसनोवउत्ता' सर्वस्तोकाः सर्वाल्पाः देवा आहारसंज्ञोपयुक्ताः भवन्ति, देवानामाहारेच्छाविरहकालस्यातिप्रचुरतया आहारसंज्ञोपयोगकालस्य चाति स्तोकतया तेषां पृच्छा समये सर्वस्तोकानां समुपलब्धेः, तेभ्यः 'भयसनोवउत्ता संखिज्जगुणा' भयसंज्ञोपयुक्ताः संख्येयगुणा देवा भवन्ति, भयसंज्ञायाः प्रभूतानां प्रभूतकालस्य च सद्भावात् , तेभ्योऽपि- मेहुणसनोवउत्ता संखिज्जगुणा' मैथुनसंज्ञोपयुक्ता देवाः संख्येयगुणाभवन्ति, तेभ्योऽपि 'परिग्गहसन्नोवउत्ता संखेजगुणा' परिग्रहसंज्ञोपयुक्ताः देवाः संख्येयगुणा भवन्ति, 'इइ पन्नवणाए भगवईए अट्ठमं सनापयं समत्तं' इति प्रज्ञापनायां भगवत्याम् अष्टमं संज्ञापदं समाप्तम् ॥ सू० १॥
॥अष्टमं संज्ञापदं समाप्तम् ॥ उपयोग वाले, मैथुनसंज्ञा में उपयोग वाले और परिग्रहसंज्ञा में उपयोग वाले इन देवों में कौन किस की अपेक्षा अल्प, बहुत, तुल्य अथवा विशेषाधिक है ? ।
श्रीभगवान्-हे गौतम ! सब से कम देव आहारसंज्ञा में उपयोगवाले होते हैं, क्योंकि देवों की आहार की इच्छा का विरहकाल बहुत लम्बा होता है और आहारसंज्ञा के उपयोग का काल बहुत थोडा होता है, अतएव पृच्छा के समय वे थोडे ही पाये जाते हैं। आहारसंज्ञा में उपयुक्त देवों की अपेक्षा भयसंज्ञा में उपयुक्त देव संख्यातगुणा अधिक होते हैं, क्योंकि भयसंज्ञा बहुतों को होती है और बहुत काल तक रहती है। भयसंज्ञा के उपयोग वालों की अपेक्षा मैथुनसंज्ञा वाले देव संख्यातगुणा अधिक होते हैं और परिग्रहसंज्ञा वाले देव उनसे भी संख्यातगुणा अधिक होते हैं।
आठवां संज्ञापद समाप्त ॥ મૈથુનસંજ્ઞામાં ઉપગ વાળા, અને પરિગ્રહ સંજ્ઞામાં ઉપયોગ વાળા આ દેવેમાં કાણુ કેની અપેક્ષાએ અલ્પ, ઘણા, તુલ્ય અથવા વિશેષાધિક છે?
શ્રી ભગવાન - ગૌતમ! બધાથી ઓછા દેવ આહાર સંજ્ઞામાં ઉપયોગવાળા હોય છે, કેમકે દેશની આહારની ઈચ્છાને વિરહકાલ ઘણો લાંબો હોય છે અને આહાર સંજ્ઞાના ઉપગને કાળ ઘણે છેડે હોય છે. આહાર સંજ્ઞામાં ઉપયુક્ત દેવાની અપેક્ષાએ ભયસંજ્ઞામાં ઉપયુક્ત દેવ સંખ્યાત ગણું અધિક હોય છે. કેમકે લય સંજ્ઞા ઘણાને હોય છે અને ઘણું સમય સુધી રહે છે. ભય સંજ્ઞાના ઉપયોગ વાળાની અપેક્ષાએ મૈથુન સંજ્ઞા વાળા દેવ અનન્ત ગણા અધિક હોય છે અને પરિગ્રહ સંજ્ઞા વાળા દેવ તેમનાથી પણ સંખ્યાત ગણા અધિક હોય છે.
આઠમું સંજ્ઞા પદ સમાપ્ત
श्री प्रशासनासूत्र : 3