Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भावबोधिनी टीका प्रथमसमवाये पापापण्यनिरूपणम् मूलम्-एगे पुण्णे ॥सू. ११॥
टीका--'पुण्णे' पुण्य--पुण शुभे' इति वचनात् पुणति-शुभं-करोतिआत्मानं पवित्रीकरोतीति पुण्यं-शुभकर्म तच्च 'एगे' एकम् । यद्यपि अन्नपुण्यादिभेदेन नवप्रकारकमस्ति, यद्वा-पुण्यानुबन्धि पापानुवन्धि चेति द्विविधमपि, यद्वादान कारण जीव और पुदगल ही हैं। तथापि निमित्त कारण जो कार्य की उत्पत्ति में अवश्य अपेक्षित है वह उपादान कारण से भिन्न होना ही चाहिये । इसीलिये जीव पुदगल की गति में निमित्तरूप से धर्मास्तिकाय की और स्थिति में अधर्मास्तिकाय की सिद्धि हो जाती है। इसी अभिप्राय से "गतिस्थित्युपग्रहोधर्माधर्मयोरुपकारः” ऐसा कहा गया है। आकाशद्रव्य की सिद्धि के विषय में बतला ही दिया गया है कि
आकाशस्यावगाहः अपने में इन धर्मादिक द्रव्यों को स्थान देना आकश का कार्य है। इस कार्य से उसकी भी अबाध सिद्धि हो जाती है ॥९॥१०॥ ___ 'एगे पुण्णे' 'एगे पावे। _____एक पुण्य है, एक पाप है। पुण धातु से पुण्य बनता है। पुण का अर्थ शुभ होता है। जो आत्मा को पवित्र करे उसका नाम पुण्य है। शुभ कर्म ही आत्मा को पवित्र किया करते हैं, अतः शुभ कर्म ही पुण्य हैं। यह पुण्य भी सामान्य की अपेक्षा एक है। यद्यपि पुण्य प्रकृतियों के भेद से पुण्य नौ प्रकार है, तथा पुण्यानुबंधी पुण्य और पापानुबंधी पुण्य के ગતિ અને સ્થિતિનું ઉપાદાન કારણ જીવ અને પુદ્ગલ જ છે. છતાં પણ નિમિત્ત કારણ કે જે કાર્યની ઉત્પત્તિમાં અવશ્ય અપેક્ષિત છે તે ઉપાદાન કારણથી જુદું હોવું જ જોઈએ. તેથી જીવ, પુદ્ગલની ગતિમાં નિમિત્તરૂપે ધર્માસ્તિકાય અને સ્થિતિમાં निभित्त३५ अस्तिय सिद्ध २४ लय छ. 24 १ २ "गतिस्थित्युपग्रहो धर्माधर्मयोरुपकारः युवायु छ. २मा ४श द्र०यनी सिद्धिना विषयमा मतावी हवामा मायुं छे -"आकाशस्यावगाहः" पातानी म४२ मे या द्रव्याने સ્થાન દેવાનું કાર્ય આકાશનું છે. તે કાર્યથી તેની પણ સિદ્ધિમાં મુશ્કેલી નડતી નથી મા
'एगे पुण्णे 'एगे पावे' इति
પુણ્ય એક છે, પાપ એક છે. “પુણ ધાતુમાંથી પુણ્ય બને છે. પુણ એટલે શુભ. આત્માને જે પવિત્ર કરે તેનું નામ પુણ્ય છે. શુભ કર્મો જ આત્માને પવિત્ર કર્યા કરે છે, તેથી શુભ કર્મો જ પુણ્ય છે. તે પુણ્ય પણ સામાન્યની અપેક્ષાએ એક છે. જો કે પુણ્ય પ્રકૃતિના ભેદ પ્રમાણે પુય નવ પ્રકારનું છે. તથા પુણ્યાનુબંધી પુણ્ય અને પાપાનુબંધી પુણ્ય એવા બે પ્રકારના પણ ભેદ છે. અથવા પ્રત્યેક જીવમાં
શ્રી સમવાયાંગ સૂત્ર