Book Title: Narchandra Jain Jyotish
Author(s): Anand Indu Pustakalay
Publisher: Anand Indu Pustakalaya
Catalog link: https://jainqq.org/explore/002028/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Page #2 -------------------------------------------------------------------------- ________________ લે તે ॥ શ્રી ૫ નરચંદ જૈન બોતિષ જૈન લમેન્ટ ॥ ॥ માઁનું | યથામતી સંશાધન કરી છપાવી પ્રસિદ્ધ કરનાર, C. આનંદ ઇન્દુ પુસ્તકાલય તરફથી, રતીલાલ પ્રાણજીવનદાસ સૂડીવાળા. ઠે. હરીપુરા—સુરત આવૃત્તિ ૧ લી. વિદ્યા ( સર્વ હક્ક સ્વાધીન ) સવંત ૧૯૬૯. પ્રત ૧૦૦૦. સને ૧૯૧૩. મૂલ્ય રૂ. ૧—૪=૦, EDI L Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રી સત્યપ્રકાશ પ્રિન્ટિંગ પ્રેસમાં શા. પ્રેમચંદ નહાલચંદ તથા ડાહ્યાભાઇ શકરાભાઈ ગાંધીએ છાપ્યું. ઠે. ખાડીઆ અમદાવાદ, - Page #4 -------------------------------------------------------------------------- ________________ મતાવના. આ જ્યોતીષ ગ્રંથની પ્રત જૂના ભંડારમાંથી ટઞા સહીત મારે હાથ આવતાં મેં એકવાર વાંચી જેથી મને સાધારણુ આનંદ થયા, પણ પુરતી સમજણ પડી નહી. ફ્રી વાંચવાનું જારી રાખતાં મને કાંઇક વિશેષ માહેતગારી મળી. આથી મારા મનમાં વિચાર થયો કે આ પ્રતના કાર્ય વિદ્વાન જેશીની પાસે શુદ્ધ ગુજરાતીમાં તરજુમા કરાવ્યા હૈય તે ધણા ઉપયોગી થઇ પડે; જેથી કેટલાક બેશીઓને મેં આ વ્રત બતાવી પશુ તેમની નજર નહીં પહેાંચવાથી ના પાડી. છેવટે રૂપનગઢ નિવાસી મારવાડી જેશી શ્રીયુત પરમાનદ્ન રામપાળજી કે જેમણે ન્યાતીત્રા ઘણા સારે। અભ્યાસ કર્યો છે, તેમની મુલાકાત લીધી, અને તેમને આ ગ્રંથનું ભાષાન્તર કરવા વિદીત કર્યું. તેઆશ્રીએ આ ગ્રંથ એકવાર તપાસી જવાબ આપ્યા, કે આ પુસ્તકનું શુદ્ધ ગુજરાતી ભાષાન્તર થવાની ખાસ જરૂર છે; આ ગ્રંથમાં ન્યાતીષના તમામ ગ્રંથૈાના સમાવેશ થાય છે, અને આ એકજ પુસ્તકથી માણસનું કામ સીદ્ધિદાયક થશે એમ મારૂ ધારવું છે. આ પુસ્તકમાં હું મ્હારાથી બનતી મદદ આપવા તૈયાર છું. આ પ્રમાણે તેઓશ્રીના હીમતભરેલા વચન સાંભળીને મ્હારા આનંદમાં આર વધારા થયા, અને ગમે તેમ થાય તેપણુ આ પુસ્તકને એકવાર જાહેરમાં લાવવા નિશ્ચય કર્યો. ત્યારબાદ આ પુસ્તકનું કામ શરૂ કીધું' પણ વચમાં એટલી હરકત આવી પડી, કે તે બેશીને ગુજરાતી ભાષાના બેએ તેવા અભ્યાસ નહી હેાવાથી કેટલેક ઠેકાણે શબ્દના પ્રાસ તથા દેશ રીતરીવાજના કાર્યની ભાષામાં ભંગ થવા લાગ્યા. આથી અમે એક વાડાસીના પુરાણી કે જે ગુજરાતી, સંસ્કૃત તથા જ્યેાતીષનું કાંઈક જ્ઞાન ધરાવતા હતા તેમને સાથે રાખી આ પુસ્તકમાં બનતી મહેનતે સુધારે।વધારે કરી તરજુમા કરાવ્યા છે. તેમ છતાં હજી પણ કેટલીક જગ્યાએ એઇએ તેવા પુરતા ખુલાસા થયા નથી . તેનું કારણુ એ, કે બન્ને ભાગ અમેને પાછળથી મળી આવ્યા. તેમાં લૈાક સિવાય સસ્કૃત ટીકા કે મા કાંઈ પણ હતું નહી, યંત્ર ઉપર મથાળું પણુ હતું નહીં; છતાં તે નેશીશ્રીએ પાતાની હીંમતથી ખુલાસા સહીત તરજુમા કર્યાં છે. કેટલેક સ્થળે વિષય બહુ ખારીક હાવાથી વાચકવર્ગને કંટાળા આવે એવા ભયથી ભાવાર્થ સ ંક્ષેપ (ટુકા)માં મૂકયેા છે. આ પુસ્તક તૈયાર કરાવવામાં જૈન મુનીશ્રીઓએ પણ પેાતાના કીમતી વખતને ભાગ આપી જે મદ કરી છે તેને માટે તે સર્વેના અમે અંતઃકરણપૂર્વક ઉપકાર માનીએ છીએ, Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રિય વાચકવર્ગ! આ પુસ્તક કાળજીપૂર્વક જેમ જેમ વાંચશે તેમ તેમ આપને માલમ પડશે, કે તિષ શી ચીજ છે, અને એમાં શું ખુબી રહી છે ! ગ્રંથકર્તાની મહેનત અને વિદ્વતા તરફ નજર કરતાં આપણે આ શ્રર્ય પામ્યા વગર રહીશું નહીં; પણ એટલું તો જરૂર યાદ રાખવું જોઈશે કે વાચકવર્ગને જ્યોતીષને કાંઈક શેખ અને અભ્યાસની જરૂર તો પડશે જ. ગ્રંથકર્તાના જીવનચરીત્ર વિષે કેટલીક તજવીજ કરતાં જોઈએ તેવી હકીકત મળી શકી નહીં જેથી લખવાનું મુલતવી રાખ્યું છે, પણ વિદ્વાને તરફથી ખાત્રીપૂર્વક જીવનચરીત્ર અમને મળશે તો બીજી આવૃત્તિમાં દાખલ કરવામાં આવશે. આ ગ્રંથનાં બે ભાગ રાખવામાં આવ્યા છે, તેમાં એક મુહુર્ત વિષે અને બીજે ગણુત કુંડળી વિષે છે. શ્રીમાન નરચંદ્ર આચાર્યે આ બે ભાગમાં તીષના ઘણું ગ્રંથનો સમાવેશ કર્યો છે, અને ગ્રંથનું નામ પણ તેમના નામથીજ રાખ્યું જણાય છે. એ બે ભાગ સિવાય પણ, સૂત્રોને આધારે, કેટલીક જાણવાજોગ બિના સંક્ષેપમાં છેવટ દાખલ કરવામાં આવેલ છે. તેમાં લકીક અને લકત્તર એમ બે ભાગ દેખાડ્યા છે. તે સીવાય કેટલીક બિના જુના લખાણ ઉપરથી તેમજ કેટલીક બિના અનુભવીઓને મુખેથી જેવી સાંભળી તેવી તેમાં દાખલ કરી છે. તેમાં કઈ જગ્યાએ લખાણુદેષ, છાપ દેષ, અને દૃષ્ટિદેષથી રહેલી ભુલો વાચકવર્ગની નજરે દેખાય તે સુધારી વાંચવા તરદી લેશે, અને મેહેરબાની કરી અમને લખી જણાવશો તો બીજી આવૃત્તિમાં બનતે ફેરફાર કરી શકાશે. આ પુસ્તકના પ્રફ સુધારવામાં લિંબડી નિવાસી (હાલ અમદાવાદ) સંધવી વાડીલાલ કાકુભાઈએ તન-મનથી જે મહેનત લીધી છે તે માટે અમે તેમને અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ, અને અમારી ખાત્રી આપીએ છીએ, કે તેઓ પ્રફ સુધારવાનું કામ બહુજ સતેષકારક રીતે બજાવે છે દેશાવરથી પુસ્તક છપાવનારે પ્રફ સુધરાવવાનું કામ તેમની મારફત કરાવવા અમે આગ્રહપૂર્વક ભલામણ કરીએ છીએ. આ પુસ્તકનું ગુજરાતી લખાણ તૈયાર કરાવવામાં શા. નાગરદાસ લધુભાઈએ જે મહેનત લીધી છે તેને માટે અમે તેમનો આભાર માનીએ છીએ. લી. હું છું, ચાર તીર્થને દાસ, ૨. મ. Page #6 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા. પ્રથમ કિરણ. પૃષ્ટાંક, ૧૧ વિષયાંક. વિષયનું નામ. ૧ અથ શ્રી તીથી વિચાર ૨ અથ શ્રી સીદ્ધીયોગ, મૃત્યુગ વિચાર ૩ અથ શ્રી શુભ કામમાં ત્યાગ કરવા ગ્ય તીથીઓના નામ. ૪ અથ શ્રી સૂર્યદવા તીથી વિષે. ... ૫ અથ શ્રી ચંદ્રદગ્ધા તીથી વિષે.... ૬ અથ શ્રી હેરા વિચાર 9 અથ શ્રી દિવસ રાત્રીના ચોઘડીઆની સમજ... ... ૮ અથ શ્રી વાર વેલા વિષે. - ૯ અથ થી વાર દેષ ભંગ વિષે .. ૧૦ અથવે ગ્રહ એક રાશી ઉપર કેટલો વખત રહે તે વિષે. ૧૧ અથવા ગ્રહ અતીચાર વક્રી થાય તેનું ફળ... ૧૨ અથ શ્રી ગ્રહ વક્રીનું દ્રષ્ટાંત. ... ૧૩ અથ શ્રી ગ્રહ અતીચારી વક્રીનું વિસ્તારપૂર્વક ફળ. .. ૧૪ અથ શ્રી ગ્રહ અતીચાર વકીના દિવસ વિષે.... ૧૨ અથ શ્રી ૨૮ નક્ષત્રમાં કાણુ, આંધળા વિ. .. ૧૬ અથ શ્રી નક્ષત્રનાં તારા પ્રમુખનો વિચાર. ... ૧૭ અથ શ્રી અભીચ નક્ષત્રની સમજણ ૧૮ અથ શ્રી નક્ષેત્રની સંજ્ઞા વિષે ૧૭ ૧૮ અથ શ્રી નક્ષેત્રમાં કાર્ય કરવાની સમજ ૧૮ ૨૦ અથ શ્રી સત્તાવિશ યોગનાં નામ ... ૧૮ ૨૧ અથ શ્રી રાશી ઉપરથી ઉપજતા નક્ષત્ર પાયા, અને અક્ષરોનું કેપ્ટક ૨૨ અથ શ્રી બાર પ્રકારના ચંદ્રમાનાં ફળનો વિચાર ૨૩ અથ શ્રી તારાબેલ વિચાર ••• ૧૧ ૧૫ : ૧૩ ૧૪ . ૧૯ ૨૧ Page #7 -------------------------------------------------------------------------- ________________ વિષયાંક, વિષયનું નામ, પૃષ્ટાંક, ૨૮ 0. ૨૯ or ૩૨ ૩૪ ૩૪ ૩૫ ૨૪ અથ શ્રી ચંદ્રભંગ વિચાર . .. ... ૨૪ ૨૫ અથ શ્રી ભદ્રા વિચાર ••• .. . ૨૫ ૨૬ અથ શ્રી ભદ્રાની ઘડી તથા સ્થાન વિચાર તથા તેનું ફળ. ૨૬ ૨૭ અથ શ્રી વિષ્ટીની દિશાઓનાં સ્થાનક તથા ભદ્રાના પુંછની સમજ. ૨૬ ૨૮ અથ શ્રી ભદ્રા રાશી વિચાર અથ શ્રી વિષ્ટી મુખ વિચાર ૩૦ અથ શ્રી પ્રહરાર્ધ કુલીક ઉપકુલીક કંટક યોગ વિચાર .... અથ શ્રી કાળ વેળા ૩૨ અથ શ્રી સ્થિવર વેગ ૩૩ અથ શ્રી કર્ક વેગ વિષે ૩૪ અથ શ્રી યમઘંટ યુગ વિષે ૩૫ અથ શ્રી અમૃત સિદ્ધિ વેગ વિષે ૩૬ અથ શ્રી ઉત્પાત, મૃત્યુ, કાંણુ યુગ વિષે ૩૭ અથ શ્રી વજપાત યોગ વિષે ૩૮ અથ શ્રી વિજય યુગ વિષે ૩૯ અથ શ્રી સંવત્તક બેગ વિષે ૪૦ અથ શ્રી કાલમુખી પેગ વિષે ૪૧ અથ શ્રી રવી યોગ વિષે અથ શ્રી અઠ્ઠાવીશ યોગ આવવાને પ્રકાર ૪૩ અથ શ્રી કુમાર યુગ વિષે ૪૪ અથ શ્રી રાજ યુગ વિષે ૪૫ અથ શ્રી ત્રિગડાંત યોગ વિચાર. ... ૪૬ અથ શ્રી નક્ષેત્ર પંચક વિષે. ૪૭ અથ શ્રી ચંદ્રમાની બાર પ્રકારની અવસ્થા વિષે ૪૮ અથ શ્રી ચંદ્રમાના ઘરની દીશાઓ વિષે. ... ૪૫ ૪૯ અથ શ્રી ચંદ્રમાના ફળ વિષે ૪૫ ૫૦ અથ શ્રી ત્રીપૂષ્કર તથા યમલ યોગ વિષે ૫૧ અથ શ્રી ત્રીપુષ્કર, યમલ વેગ તથા પંચક ફળ વિષે.... પર અથ શ્રી કર્ણ વિષે. ૫૩ અથ શ્રી કર્ણ ગણવાની રીતી. ૩૫ છે : : : : : : : : : : : : : : ૩૫ ३७ ૩૯ ૪૩ ૧૭ Page #8 -------------------------------------------------------------------------- ________________ પુણાંક, ४७ . ૪૮ ૪૯ પ૦ ૫૩ ૫૪ પપ પ૭ વિષયાંક, વિષયનું નામ, ૫૪ અથ શ્રી કર્ણનાં નામ. ૫૫ અથ શ્રી ઉપર કહેલાં કર્ણમાં શું શું કામ કરવું તથા ન કરવું તે વિષે. ... ••• ૫૬ અથ શ્રી શકુની, ચતુષ્પદ, નાગ અને કિડુક્ય એ ચાર કર્ણના સ્વામી વિષે .. પ૭ અથ શ્રી સંક્રાંતિ પ્રકાર .... ... ૫૮ અથ શ્રી સંક્રાંતિનાં મુહર્ત જાણવાનો પ્રકાર, ૫૯ અથ શ્રી સંક્રાંતિ ફલ વિચાર ૬૦ અથ શ્રી સંક્રાંતિ વાર ફલ વિચાર ૬૧ અથ શ્રી સંવત્સરના વશાને વિચાર ૧૨ અથ શ્રી પરદેશ ગમન પ્રસ્થાન પ્રમાણ ૬૩ અથ શ્રી ગમન નક્ષેત્ર વિચાર ... ૬૪ અથ શ્રી ન ચાલવાના નક્ષત્રના વખત વિષે ... ૬૫ અથ શ્રી પરિઘોગ જેવા વિચાર ૬૬ અથ શ્રી ગમન મુહૂર્ત વિચાર ... ... ૬૭ અથ શ્રી દિશાશૂલ વિચાર ૬૮ અથ શ્રી દિશાથલના ભંગ વિષે ••• ૬૯ અથ શ્રી વિદિશા દિશાશૂલ વિષે ... ... ૭૦ અથ શ્રી વિદિશા દિશાશૂલના પરિહાર વિષે ૭૧ અથ શ્રી નક્ષેત્ર દિશાશૂલ વિષે .• • • અથ શ્રી નક્ષેત્ર શૂલ વિષે ૭૩ અથ શ્રી ગિની વિચાર ... ... અથ શ્રી યોગીનીનાં નામ તથા વાહન અથ શ્રી યોગીનીનું ફળ. અથ શ્રી ગ્રહનાં વાહનને વિચાર ... અથ શ્રી નવગ્રહના નવ વાહન અને તેનું ફળ. ૭૮ અથ શ્રી રાહુ વિચાર. ૭૮ અથ શ્રી સ્વદય વિચાર ૮૦ અથ શ્રી વિશેષ કામ વાર સ્વદય વિચાર ૮૧ અથ શ્રી સૂર્યના વાસા વિષે એ. ७४ બ ૧૭૫ ૧૪ ५८ 19 Page #9 -------------------------------------------------------------------------- ________________ વિષયાંક, વિષયનું નામ. પણાંક ,, sh A S . GT ૮૦ - IT ૮૨ અથ શ્રી કાલ પાસ વિચાર ૮૩ અથ શ્રી વત્સ વિચાર ‘૮૪ અથ શ્રી શુક્ર વિચાર ૮૫ અથ શ્રી શુક્ર ઉગવાનું માસ ફળ ... ૮૬ અથ શ્રી સિભાગ્યવતી સ્ત્રીને સાસરે તથા પીયર જવાનું મહૂરત ... અથ શ્રી ગુરૂ તથા શુક્રના અસ્તમાં તજવાનાં કામ ૮૮ અથ શ્રી સિંહના ગુરૂનો વિચાર •••••• ૮૯ અથ શ્રી રોગીને સ્નાન કરાવવાનું મુહુરત ૯૦ અથ શ્રી સ્ત્રીને પ્રસૂતિ સ્થાન મુહુરત ... ૯૧ અથ શ્રી પ્રથમ પ્રસૂતી સ્નાન મુહુરત ... અથ શ્રી કન્યાને પહેલું આણું કરવાનું મુહૂર્ત .... ૯૩ અથ શ્રી ઘરાણું તથા વસ્ત્ર ધારણ કરવાનું મુહુર્ત અથ શ્રી વિદ્યારંભ મુહૂર્ત વિચાર ... અથ શ્રી વર વધુને આઠ ગુણ જેવાને વિચાર ... ૯૬ અથ શ્રી એક બીજાને લેણદેણુંનો સંબંધ જેવા વિષે ૯૭ અથ શ્રી વર્ણ વિષે. ૯૮ અથ શ્રી ગણ વિચાર •••••• ૯૯ અથ શ્રી વૈશ્ય તથા શડાષ્ટક વિચાર ... ૧૦૦ અથ શ્રી તારા જેવાને વિચાર ... ૧૦૧ અથ શ્રી વિવાહમાં સર્પાકાર નાડી વેધનો વિચાર... ૧૦૨ અથ શ્રી નાડી જોવાના કાર્યો. ૧૦૩ અથ શ્રી યુજ વિચાર ૧૦૪ અથ શ્રી નાડી જોવાનું વિચાર ૧૦૫ અથ શ્રી રોગી પુરૂષ એવા વિષે ૧૦૬ અથ શ્રી બાર રાશીનાં સ્વામિ ૧૦૭ અથ શ્રી ગ્રહ ઉંચ નીચ રાશી વિચાર... ૧૦૮ અથ શ્રી ગ્રહના અતિ વેર વિષે ... ૧૦૯ અથ શ્રી ની તથા અષ્ટ પ્રિતિ વિચાર - ૮૮ - - - • ૯૮ • ૯૮ •.. ૯૯ ...૧૦૦ Page #10 -------------------------------------------------------------------------- ________________ વિષયાંક વિષયનું નામ: પૃષ્યાંક ૦ ...૧૦ ૩ •૦-૧૦૫ • ૧૦૮ ૧૧૦ અથ શ્રી મુંડન મુહૂર્ત તથા યાત્રા જવામાં તથા . વિદ્યા ભણવામાં વર્જવાના દિવસ તથા વાર . . ૧૧૧ અથ શ્રી વસ્ત્ર પહેરવાનું મુહર્ત ... ... ...૧૦૩ ૧૧ર અથ શ્રી વસ્ત્ર પહેરવામાં વર્જવાના દિવસ તથા તેનું ફળ ૧૧૩ અથ શ્રી કાંસાના વાસણમાં પ્રથમ જમવાનું મુહુર્ત • ૧૦૪ ૧૧૪ અથ શ્રી બાળકને પ્રથમ અન્ન ખવરાવવાનું મુહર્ત ૧૦૪ ૧૧૫ અથ શ્રી નક્ષેત્રમાં ગએલી વસ્તુ મળવા વિષે .... •••૧૦૫ ૧૧૬ અથ શ્રી નક્ષત્ર અવસ્થા વિચાર ... ૧૧૭ અથ શ્રી સર્પ દંશ કરે તેને વિચાર • ૧૦૬ ૧૧૮ અથ શ્રી ઘાત તિથી વિશે ૧૦૭ ૧૧૯ અથ શ્રી રોગીને રોગથી મુક્ત થવાને વિચાર .. ...૧૦૭ ૧૨૦ અથ શ્રી પ્રેત કાર્ય વિષે વિચાર ... ૧૨૧ અથ શ્રી મૃત ક્રિયા વિષે. ...૧૦૯ ૧૨૨ અથ શ્રી પ્રથમ ગોચરી તપશ્ચર્યા તથા લોચ કરવાનું મુહુર્ત • ૧૦૯ ૧૨૩ અથ શ્રી ચંદ્રમાના ઉદયને વિચાર ••• ...૧૧૦ ૧૨૪ અથ શ્રી રવી સંક્રાંતીનું ફળ ..૧૧૧ ૧૨૫ અથ શ્રી લગ્ન ઘડી પણ પ્રમાણુ ... ૧૧૨ ૧૨૬ અથ શ્રી ચારપગી જનાવર લેવાનું મુહુર્ત ..૧૧૪ ૧૨૭ અથ શ્રી રાહુ ફળ વિચાર. ૧૨૮ અથ શ્રી ઘર કરવાનું તથા વસવાનું મુહુર્ત ...૧૧૬ ૧૨૮ અથ શ્રી શેષ નાગની વિધિ. ૧૩૦ અથ શ્રી ગુરૂનું ફળ. ૧૩૧ અથ શ્રી કુંડળી જેવા વિષે. ...૧૧૮ ૧૩૨ અથ શ્રી સવગ વેગ યંત્ર ..૧૧૮ ૧૩૩ અથ શ્રી વર્ગના ચાર સ્થંભને યંત્ર •..૧૨૧ ૧૩૪ અથ શ્રી ગયેલી વસ્તુ મળવા ન મળવાનો વિચાર. • ૧૨૨ ૧૩૫ અથ શ્રી શુભ ગ યંત્ર •.-૧૨૩ ૧૩૬ અથ શ્રી અશુભ યોગ યંત્ર ૧૩૭ અથ શ્રી વિષ બાળક યંત્ર •••૧૨૫ ...૧૧૫ •..૧૨૪ Page #11 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય કીરણ વિષયાંક. વિષયનું નામ. પૃષ્ટક : : : : : : : : : : : : : : ૧૩૮ અથ શ્રી બાર રાશી વિચાર ૧૨૮ ૧૩૯ અથ શ્રી રાશી સંજ્ઞા વિચાર. •••૧૨૮ ૧૪૦ રથ શ્રી રાશી બલાબ વિચાર. ...૧૩૦ ૧૪૧ અથ શ્રી ગ્રહ પરમ ઉચ્ચ અંશ વિચાર ૧૩૧ ૧૪ર અથ શ્રી પરમ નીચ ગ્રહ વિચાર ... ૧૩૨ ૧૪૩ અથ શ્રી બાર ભુવન ગ્રહ કુંડલી વિચાર. ૧૪૪ અથ શ્રી પાપ સૈમ ગ્રહ દીશા વિચાર. .૧૩૭ ૧૪૫ અથ શ્રી ગ્રહ લીંગ સંજ્ઞા વિચાર. ... ••૧૩૮ ૧૪૬ અથ શ્રી ગ્રહ ભેદ વિચાર. -૧૩૯ ૧૪૮ અથ શ્રી દિવસ રાત્રી બલ વિચાર. ... ૧૪૯ અથ શ્રી નિસર્ગ બલ વિચાર. ૧૪૧ ૧૫૦ અથ શ્રી ગ્રહ દ્રષ્ટિ વિચાર. •••૧૪૧ ૧૫૧ અથ શ્રી ગ્રહ મૈત્રી વિચાર ...૧૪૩ ૧૫૨ અથ શ્રી ગોચર ગ્રહ વિચાર • ૧૪૪ ૧૫૩ અથ શ્રી અષ્ટ વર્ગ ફળ વિચાર ...૧૪૭, ૧૫૪ અથ શ્રી શુભ કાર્યમાં વર્જવા યોગ સમય વિચાર ..૧૫૫ ૧૫૫ અથ શ્રી ગૃહવાસ્તુ, દેવ પ્રતિષ્ઠા અને દીક્ષા મુહુર્ત વિચાર...૧૫૬ ૧૫૬ અય શ્રી ગુરૂ શુક્રના ઉદય અસ્તનો વિચાર •••૧૫૭ ૧૫૭ અથ શ્રી દીક્ષા નક્ષત્ર વિચાર ...૧૫૮ ૧૫૮ અથ શ્રી વેધ, લત્તાપાત, એકાગલ વિચાર ...૧૫૯ ૧૫૯ અથ શ્રી એકાર્ગલ યંત્ર વિચાર ૧૬૩ ૧૬૦ અથ શ્રી લા દોષ વિચાર ...૧૬૩ ૧૬૧ અથ શ્રી પાત દેષ વિચાર ...૧૬૪ ૧૬૨ અથ શ્રી ઉપગ્રહ વિચાર ૧૬૩ અથ શ્રી કાંતિ સાંખ્ય વિચાર ૧૬૪ અથ શ્રી પ્રતિષ્ઠા મુહૂર્ત લગ્ન વિચાર... ...૧૬૭ ૧૬૫ અથ શ્રી નવમાંશક ફળ વિચાર •..૧૬૮ ૧૬૬ અથ શ્રી લગ્ન ગહ બલ વિરાર ...૧૭૦ Page #12 -------------------------------------------------------------------------- ________________ વિષયાંક, વિષયનું નામ. પૃષ્ટાંક, ... •૦.૧૯૮ ૧૬૭ અથ શ્રી લગ્ન પ્રમાણુ ફળ વિચાર ... •••૧૭ર ૧૬૮ અથ શ્રી લગ્ન સ્પષ્ટ કરવાનો વિચાર •.૧૭૩ ૧૬૮ અથ શ્રી રાશી પતિ વિચાર •..૧૭૪ ૧૭૦ અથ શ્રી સણમાંશ વિચાર ...૧૭૫ ૧૭૧ અથ શ્રી ષડ્વર્ગ શુદ્ધિ વિચાર .૧૭૬ ૧૭૨ અથ શ્રી સંક્રાંતી નામ ફળ વિચાર ... ...૧૮૨ ૧૭૩ અથ શ્રી દીનમાન વિચાર •.૧૮૨ ૧૭૪ અથ શ્રી મેષાદિક રાશી મધ્યપાદ વિચાર ૧૮૮ ૧૭૫ અથ શ્રી દિક્ષા પતિષ્ટા મુહુર્તમાં ચંદ્રબલ વિચાર ... ૧૮૯ ૧૭૬ અથ શ્રી પ્રહ નિર્મળ ફળ વિચાર ... •• ૧૯૩ ૧૭૭ અથ શ્રી ગ્રહ વસા વિચાર ૭૮ અથ શ્રી ધ્રુવ ચક્ર વિચાર છેઅથ શ્રી ઠાણગ, જંબુદ્વિપ પન્નતી વિગેરે સૂરોને આધારે આ પાંચ સંવત્સર, તીથી વિગેરે કહે છે. ૧૮૦ અથ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રને આધારે રાત્રિ દિવસની પરથી ભરવાનું માન કહે છે. ••• .૨૧૨ ૧૮૧ અથ શ્રી દીક્ષા વિચાર તથા પ્રસ્તાવીક બેલ. ... ...૨૧૭ ૧૮૨ અથ શ્રી ગાળી વિચાર, ૧૮૩ અથ શ્રી ફાંકડું અથવા ચોથાના ઘરને વિચાર. ... ...૨૧૯ ૧૮૪ અથ શ્રી ગ્રહ શાન્તિ કરવાનો જાપ. ... ... ...૨૨૦ sex જાહેર ખબર. ૨૦૫ ભીમશી માણેક વિગેરેનાં છાપેલાં તમામ જાતનાં જૈન ધર્મનાં તેમજ વાર્તાઓ, નૉવેલા, કાયદાઓ, નાટક વિગેરે પુસ્તક અને સંવત્સરીના છાપેલા કાગળે અમારે ત્યાંથી વ્યાજબી કીંમતે મળશે. જથ્થાબંધ મંગાવનારને 5 કમીશન આપવામાં આવશે. લખે – શાહ ત્રીભોવનદાસ રૂગનાથદાસ, જૈન બુકસેલર આકાશેઠના કુવાની પોળ–અમદાવાદ, · Page #13 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક મળવાનાં ઠેકાણું– સુરત. ૧. પ્રગટકર્તા પાસેથી. ૨. શા. નાગરદાસ લધુભાઈ, છે. ભાગા તળાવ, પિસ્ટ ઑફીસની પાછળ, ઘર નં. ૧૭૮. અમાવાદ. શા. ત્રીવનદાસ રૂઘનાથદાસ જૈન બુકસેલર, ઠે. રાયપુર, આકાશેઠના કુવાની પિળ. ખંભાત પૂજ્ય શ્રી હરખચંદ્રજી સ્વામી પુસ્તકાલય, હા. શાહ છોટાલાલ મેતીચંદ ઠે. સુતારવાડે. Page #14 -------------------------------------------------------------------------- ________________ ॥ श्री गौतमभ्यो नमः॥ ॥ श्री नरचंद्र जैन ज्योतिष.॥ प्रथम कीरण ( भाग १ लो. ) । मंगळाचरण, ॥ ॥श्लोक.॥ श्री अर्हतजिनंनत्वा । नरचंद्रेणधीमता । सारमुध्रीयते किंचित् । योतिषः क्षीरनिरधे ॥१॥ ભાવાથી–ગ્રંથકત નરચંદ્ર આચાર્ય બુદ્ધિમાન પિતાના ઘવ શ્રી અર્વત જન તિર્થંકર પ્રભુને વંદન નમસ્કાર કરીને, જ્યોતિષરૂપી સમુદ્રમાંથી સારને ઉદ્ધાર કરે છે. અર્થાત્ સાગરને ગાગરમાં ભરવા રૂપ કરે છે. મતલબ કે આ ગ્રંથમાં ૪૮ વિષ એમાં ઘણુ ગ્રંને સમાવેશ થાય છે. તે અડતાલીસ વિષયેનાં નામ નીચે પ્રમાણે છે ૧. | तिथि वार विश्न योगा। राशि शशि तारकाबलं भद्रा॥ कुलिकोप कुलिक कंटक । अर्द्धप्रहरा कालवलाच ॥२॥ स्थिवर शुभाशुभर व्युप । कुमार राजादि योगगांडां॥ पंचक चंद्रावस्था । त्रिपुष्कर यमल करणानि ॥३॥ प्रस्थानक्रम दिग् धिश्न। शूल कीलाश्च योगिनी राहु ॥ हंस रवि पासा काला । वच्छ शुक्रेगति रितिगमने ॥४॥ स्नानाभिधान विद्याक्षौरं । बर पात्र नष्ट रुग्विगमा ॥ पैत्रिक गेहारंभा । प्रकीर्णकान्यत्रवक्षते ॥५॥ Page #15 -------------------------------------------------------------------------- ________________ ( ૨ ) શ્રી નરચંદ્ર જૈન જ્યોતિષ ભાગ ૧ લો. vvvvvvvvvvvvvvv૧/૧૧૧૧* * ૧/ ૧ \/ / */vv / - ભાવાર્થ – ૧ પંદર તિથીને વિચાર. ૨૭ દીશી વિદીશીને વિચાર, ૨ સાત વાર વિચાર. ૨૮ નક્ષત્રને વિચાર. ૩ અઠ્ઠાવિસ નક્ષત્રને વિચાર. ૨૯ દીશાળનો વિચાર. ૪ સત્તાવિસ ગ ફળને વિચાર, ૩૦ કીલક ગન વિચાર, ૫ બાર રાશીને વિચાર. ૩૧ મેગીની વિચાર. ૬ ચંદ્રમાને વિચાર. ૩૨ રાહુને વિચાર. ૭ તાર બળને વિચાર. ૩૩ નાસીકને વિચાર. ૮ ભદ્રાને વિચાર. ૩૪ સૂર્યને વિચાર. ૯ કુલીક એગ વિચાર. ૩૫ પાસને વિચાર. ૧૦ ઉપકુલીક એગ વિચાર. ૩૬ કાળપાસને વિચાર. ૧૧ કંટક યોગ વિચાર. ૩૭ વત્સને વિચાર. ૧૨ અદ્ધ પ્રહર વિચાર. ૩૮ ઉદય અસ્ત શુકની ગતિને ૧૩ કાળ વેળા વિચાર. વિચાર. ગમન મૂહુર્ત ૧૪ સ્થિર ચર ચોગે વિચાર. ૩૯ સ્નાન મુહુર્તને વિચાર. ૧૫ શુભ યોગ વિચાર. ૪૦ નામ કરણ યુજા વિચાર. ૧૬ અશુભ ગ વિચાર. ૪૧ વિદ્યા ભણવાના મુહુર્તને વિ. ૧૭ રવી રોગ વિચાર. ૪૨ પ્રથમ મુંડન મુહુર્ત વિચાર, ૧૮ કુમાર એગ વિચાર. ૪૩ વસ્ત્ર પહેરવાના મુહુર્તને વિ. ૧૯ રાજ યુગ વિચાર. ૪૪ કાંસ્ય પાત્રાદિ મુહુર્ત વિચાર. ૨૦ ગડાંત એગ વિચાર. ૪૫ ગત વસ્તુના લાભને વિચાર. ૨૧ પંચક વિચાર ૪૦ રેગી રોગથી છુટશે કે ૨૨ ચંદ્રમાની અવસ્થાને વિચાર. નહિ તેને વિચાર, ૨૩ ત્રીપુસ્કર ચોગ વિચાર. ૪૭ પૈત્રી કાર્ય કરવાનું વિચાર, ૨૪ યમળ પેગ વિચાર. ૪૮ ઘરનો આરંભ કરવાને મુ૨૫ સાત કર્ણને વિચાર. હુ વિચાર. ૨૬ પ્રસ્થાન કરશું વિચાર. એવી રીતે નરચંદ્ર આચાચે અડતાલીસ પ્રકરણમાં ગ્રંથને સમાવેશ કર્યો છે તે ક્રમવાર આગળ વર્ણન કરીને કહીશું. ર-૫. Page #16 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી તીથી વિચાર. ( 3 ) अथ श्री तीथी विचार. नंदा भद्रा जया रिक्ता । पूर्णाश्चनामतः क्रमसः ॥ तिथयःपतिप्रत्यषष्टी । एकादशाद्यास्वनामफला ॥६॥ पडिवा षष्टि अग्यारसिनंदा। बीजसातमि बारसिभद्रा ।। त्रीजआठमतेरसजया। चोथ नवमि चउदशि रिक्ता ॥७॥ पांचमि दशमि पून्यम पूर्णा ॥ તીથી યંત્ર १६ | ११ नह तथा asova | रीता तीथी. ५ १० १५ पु तया. ભાવાર્થ –ઉપર કહેલી તીથી જેવી કે નંદા, ભદ્રા, જયા, રીક્તા, પણ એ પાંચે તીથીઓમાં ફક્ત રીક્તા તીથી શુભ કાર્યમાં વજેવી; તે શિવાય ચાર તીથીએ પોતપોતાના નામ પ્રમાણે ફળ भापवावाजी छ.* ॥१-७॥ अथ श्री सीद्धीयोग मत्युयोग विचार. शुक्रे नंदा बुधे भद्रा । जयाचदितिनंदने । शनी रिक्ता गुरौ पूर्णा । तिथयः सर्व सिद्धिदा ॥८॥ * કાણુગ સૂત્રના ચોથે ઠાણે ભદ્રા સહીત દીવસ પાપકારી કહ્યા છે. તે ભદ્રા એટલે વિષે સમજવી, પણ ભતા તીથી સમજવી નહી Page #17 -------------------------------------------------------------------------- ________________ ( ૪ ) શ્રી નચંદ્ર જૈન જ્યોતિષ ભાગ ૧ લો. भवेत्भोमार्कयोनंदा । भद्राजिवशशांकयो ॥ जयाचशोमपुत्रेण । रिक्ताचेवंतुभार्गवे ॥९॥ पूर्णाशनिश्वरेज्ञेया । मृत्युयोगाप्रकिर्त्तिता ॥१०॥ તીથી અને વાર બે ભેળા થવાથી સીદ્ધી ચગ અને મૃત્યુ યોગ થાય છે. તેની સમજ નીચેના યંત્રથી જાણવી. સીદ્ધી પગ યંત્ર. મૃત્યુ યોગ યંત્ર, તીથીનું નામ. તીથી. વાર, તીથીનું નામ. તીથી. વાર. નંદા. ૧ ه ه | ભદ્રા. ૨. ૭ ૧૨ સાયુ જયા. ૩. ૮ ૧૩ મંગળ. જયા. ૩ | ૮ | ૧૩ | બુધ. રિક્તા રીક્તા. ૪ | ૯ | ૧૪ પુ. ૫ | ૧૦ | ૧૫ ગુરૂ. 1 |પુર્ણ ૫ | ૧૦ | ૧૫ | શની. ભાવાર્થ –ઉપર બતાવેલા રસીદ્ધીગ સર્વે શુભ કામમાં સીદ્ધદાયક સમજવા, અને મૃત્યુગ શુભ કામમાં સર્વથા ત્યાગ કરવા. ૮-૯-૧૦ | अथ श्रीशुभ काममा त्याग करवा योग्य તીથોના નામ. अमावास्याष्टमिषष्टि । द्वादशीशुभकर्मसुं॥ त्रयस्पृगवमेरिक्ता । दग्धाक्रूराश्चवर्जयेत् ॥११॥ वारत्रयंस्पृशंसंति । त्रिदिनस्पृतिथिर्भवेत् ॥ वारेतिथित्रयंस्पर्शि । न्यवमंमध्यमातिथी ॥१२॥ Page #18 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી સૂર્યદગ્ધ તીથી વિષે. कष्टंक्षौरंबरेदौस्थ्य । गृहप्रवेशेशून्यतं ॥ आयुधेमरणंयात्रा । क्रष्युद्धाहो निरर्थका ॥१३॥ ભાવાર્થ—અમાસ, આઠમ, છઠ, બારસ, વધેલી તીથી તથા સુર્યને ન દેખે તે તીથી તથા રીક્તા તીથી એટલે ૪, ૯, ૧૪, તથા ચંદ્રદગ્ધા તીથી તથા સુર્યદગ્ધા તીથી તથા એક વાર ત્રણ તીથીને ભોગવે તે દીવસ તથા એક તીથી ત્રણ દીવસ ભેગવે તે એ સવે શુભ કામમાં વર્જવી. વળી વિશેષમાં તેનું ફળ કહે છે કે, ઘટી તીથીમાં તથા વધેલી તીથીમાં જે બાળકનું પ્રથમ મુંડન કરાવે તે મૃત્યુ થાય તથા નવા ઘરમાં પ્રવેશ કરે છે તે ઘર શન્ય થાય તથા નવું હથીયાર બાંધે તે મૃત્યુ પામે, જાત્રાએ જાય તે નીષ્ફળ થાય, ખેતી કરે તે નીપજે નહીં, વિવાહ કરે તે વીન થાય; માટે તે તીથીમાં મુક્ત કામ ન કરવા. તે તીથીઓ ત્યાગ કરવા યોગ્ય છે. • ૧૧-૧૨-૧૩. છે . अथ श्री सूर्यदग्धा तीथी विषे. द्वितियाधनमीनेषु । चतुर्थीवृषकुंभयो । मेषकर्कटयोःषष्टि । कंन्यामिथुनचाष्टमि ॥१४॥ શનિવૃશ્ચિસિદે દ્વામિનરેનુચ્છે છે : तिथयो अर्कदग्धाश्च । सर्वकार्यविवर्जिता ॥१५॥ ભાવાર્થ –ધનરાશી તથા મીનરાશીની સંક્રાંતીમાં બીજ તીથી દગ્ધા કહેવાય, વૃષભ રાશી તથા કુંભ રાશીની સંક્રાંતીમાં થ દગ્ધા તીથી જાણવી, મેષ રાશી તથા કરક રાશીની સંક્રાંતીમાં છઠ્ઠ દગ્ધા તીથી જાણવી. કન્યા રાશી તથા મીથુન રાશીની સંક્રાંતીમાં આઠમ દગ્ધા તીથી જાણવી, વૃશ્ચિક રાશી તથા સિંહ રાશીની સંક્રાંતીમાં દશમ દગ્ધા તીથી જાણવી, મકર રાશી તથા તુલા રાશીની સંક્રાંતીમાં બારશ દગ્ધા તીથી જાણવી. એ તીથીઓ સવે શુભ કામમાં ત્યાગ કરવી. ૧૪-૧૫. Page #19 -------------------------------------------------------------------------- ________________ ovemmanA AA (2) श्री नरय - ज्योतिष भाग १ ... अथ श्री चंद्रदग्धा तीथी विषे. दशमिवृषर्केषु । द्वितियाधनकुंभयोः । द्वादशिअलिकंन्येषु । झषेमृगेतथाष्टमि ॥१६॥ षष्टितुलाचसिंहेषु । चतुर्थिमेषद्वंद्वयोः॥ रेताचंद्रदग्धाश्च । वर्जनियासदाबुधैः ॥१७॥ मेषादिकानांक्रमसश्चतस्त्र । पूर्णाश्चतुर्णामपिपंचमिस्यात्।। परापरेषांपरतस्तैव । शङ्करराशेरशुभातिथिस्यात् ॥१०॥ ભાવાર્થ –વૃખ રાશી તથા કરક રાશીને ચંદ્રમા હેય તે દશમ ચંદ્ર દગ્ધા તીથી જાણવી. ધન રાશી તથા કુંભ રાશીને ચંદ્રમા હોય તે બીજ ચંદ્ર દુગ્ધા તીથી જાણવી. વૃશ્ચિક તથા કન્યા રાશીને ચંદ્રમા હેય તે બારશ દિગ્ધા તીથી જાણવી. મીન તથા મકર રાશીને ચંદ્રમાં હોય તે આઠમ દગ્ધા તીથી જાણવી. તુલા તથા સીંહ રાશીને ચંદ્રમાં હોય તે છઠ દગ્ધા તીથી જાણવી. મેષ તથા મીથુન રાશીને ચંદ્રમા હોય તે ચેથ દગ્ધા તીથી જાણવી. એ સવે ચંદ્ર દગ્ધા તીથીઓ એ શુભ કામમાં qaf वी. ॥ १६-१८. ॥ अथ श्री होरा विचार. सार्द्ध घटिद्वयमाद्या । दिनवारस्याथषष्टषष्टस्य ।। होरास्युपूर्णफला । पादौनफलस्तुदिनवार ॥१९॥ Page #20 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી દિવસ રાત્રીના ચોઘડીઆની સમજ. (૭) उद्धेगस्तपनामृतं । निशिकरेरोगांमाहनंदने ॥ लाभश्चंद्रसुते गुरौ । शुभकरोशुक्रेश्चलत्वं घटि॥ रोरंकालकरोति । सूर्य तनयः षट्गुण्यतेविदिने । रात्रौपंचविचार्य यह । यदि फलं होरातिसार्द्धद्वयं।।२०॥ ભાવાર્થ –હારા હંમેશા અઢી ઘીની હોય છે. તે આખા દિવસમાં બાર હેરા ભગવે છે, તેમજ રાત્રીની પણ બાર હીરા જાણવી. એમ રાત–દીવસ મળી ૨૪ હેરા થઈ. તે હેરા ગણવાની સમજ ચેઘડીઆ પ્રમાણે ગણાય છે. જેમકે, રવીવારની પહેલી હેરા ઉગ અઢી ઘડીની છે, તે બીજી હેરા કેવી રીતે ગણવી? તે કે રવીવારથી છઠ્ઠા વાર શુક્ર આવ્યું તે શુક્રવારની પેલી હેરા ચળ છે. ત્યારે સમજે કે રવીવારની બીજી હેરા થઈ. એમજ શુક્રવારથી છક્કે વારે જે પેલી હેરા આવે તે રવીવારની ત્રીજી હેરા સમજવી. એમ અનુક્રમે રાત દીવસની હારા ગણી લેવી. તેમાં રાત્રે પાંચ પાંચ ગણવી. નામ સર્વના ઘીઆ પ્રમાણે સમજવા. વિશેષમાં શુક્રવાર, રવીવાર, મંગળવાર, શનીવારે એ હેરાઓ આવે તે અશુભ જાણવી. શુભ કાર્ય ના કરવું. વિશેષ બીના માટે ચોઘડીઆની ગણત્રીમાં લક્ષ આપે. . ૧૯-૨૦. છે अथ श्री दिवस रात्रीना चोघडीआनी समज. आदित्यसोम मंगल । बुधगुरुशुक्राशनिश्चरो सौम्याशशिबुधगुरुव । शुक्रश्चतथापरेक्रूरा ॥ २१ ॥ ઉતારગા. માશુમાવી . सूर्यादौसप्तवाराणि । रात्रौपंचदिनानिषद् ॥ २२ ॥ Page #21 -------------------------------------------------------------------------- ________________ ( ૮ ) શ્રી નરચંદ્ર જૈન જ્યોતિષ ભાગ ૧ લે. દિવસના ચોઘડીયાં. રવી. | સોમ. મંગળ. | બુધ, 1 ગુરૂ. | શુકર. | શની. ઊગ લાલ ચલ અમૃત રેગ | લાભ શુભ ચલ કાળ ચલ | કાળ ! ઊગ | અમૃત | ગ | લાભ | શુભ | લાભ શુભ ચલ કાળ | ઊગ | અમૃત | રાગ અમૃત રાગ શુભ ચલ કાળ ઉદ્વેગ ઊગ અમૃત રોગ લાભ શુભ ચલ કોલ ઊગ | અમૃત રોગ લાભ. રોગ લાભ શુભ | ચલ | કાળ | ઉગ | અમૃત | ઊઠેગ અમૃત રોગ | લાભ | શુભ ! ચલ કાળ રાત્રીનાં ચેઘડીયાં, રવી. | સમ. મંગળ, બુધ. | ગુરૂ | શુ. | શની. | ચલ | કાલ ! ઊઠેગ | અમૃત રોગ | લાભ અમૃત | રાગ | લાભ | શુભ | ચલ કાળ | ઊઠેગ ચલ | કાલ | ઊગ | અમૃત ૨ાગ ! લાભ | શુભ | લાભ | શુભ ચલ કાળ ! ઊઠેગ | અમૃત | ઉદ્દેગ ! અમૃત | રોગ લાભ શુભ ચલ. | લાભ | શુભ ચલ કાળ ઉદ્વેગ અમૃત | રાગ | ઉદ્વેગ અમૃત રોગ ! લાભ | શુભ ચલ કાળ શુભ | ચલ કાળ ! ઊઠેગ | અમૃત રોગ લાભ ઉપર યંત્રમાં દેખાડેલા ચેઘડીઆ દીવસ અને રાત્રીમાં પુરા થાય છે. તેમાં દીવસના આઠ અને રાત્રીનાં પણ આઠ સમજવા. તેમાં શુભ કાર્યમાં કાળ, ઉદ્વેગ અને રેગ એ ત્રણ વર્જવાં, અને શુભ, અમૃત, લાભ, ચળ એ શુભ કાર્યમાં લેવા. વળી આ ચેઘ આ ગણવાની સમજ નીચે પ્રમાણે – ભાગ કાલ - - Page #22 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી વાર વેલા વિષે. દોહરા. રવી ઉદ્વેગ અમૃત શશી, મંગળ રાગ બેહાલ; બુધ લાભ શુભ ગુરૂ, ભૃગુચળ શનીશ્ર્વર કાળ. એણીપેરે એક એક છે, ષટ ષટ ગણા ખચીત; દીન ચેઘડીઆ દાખવેા, રયણી પાંચે રીત. ભાવાઃ—જેમકે રવીવારે પહેલું ચાઘડીયું ઉદ્વેગ છે તે બીજી' ચાઘડીયુ. કયું સમજવું તે કે રવીવારથી છ વાર ગણવા એટલે શુક્રવાર આત્મ્યા; ત્યારે શુક્રવારનું પહેલું ચાઘડીયુ જે ચળ છે તે રવીવારનું બીજું ચેાઘડીયું સમજવું. તેમજ શુક્રવારથી છૉડ વાર બુધવાર આવ્યે; ત્યારે જે બુધવારનુ પહેલુ ચાઘડીયુ તે રવીવારનુ' ત્રીજું ચાઘડીયું સમજવું. એ પ્રમાણે આઠે સમજવા. પણ રાત્રીમાં પાંચ ગણવા. જેમકે, રવીવારથી પાંચમે વાર ગુરૂ આવ્યું, ત્યારે ગુરૂવારનુ પહેલું ચાઘડીયુ' શુભ છે; ત્યારે સમજો કે, રવીવારે રાત્રે પહેલું ચાઘડીયુ' શુભ છે તે પ્રમાણે બીજી, ત્રીજી એમ આઠે સમજવા. એ પ્રમાણે ચેાઘડીઆ સમજવા. તેમજ તે સાત વારમાં ત્રણ વાર ક્રુર અને ચાર વાર સામ્ય છે. રવી, મગળ, શની, એ ત્રણ વાર ક્રુર કહ્યા છે માટે શુભ કામમાં તજવા. તથા ગુરૂ, બુધ, શુક્ર, સામ એ ચાર વાર સેામ્ય છે માટે સારા કામમાં લેવા. હેારાની ગણત્રી ઊપર દેખાડેલી છે. વિશેષ ચાઘડીઆ પ્રમાણે ગણત્રી, અને તેના નામ રવીવારની પહેલી હારા ઉદ્વેગ, સામવારની અમૃત, મગળની રાગ, બુધની લાભ, ગુરૂની શુભ, શુક્રની ચળ, શનીની કાળ એ પ્રમાણે અનુક્રમે છઠ્ઠા વારથી ઉપર પ્રમાણે ગણવી. નામ પ્રમાણે ગુણ જાણવા. ૫ ૨૧–૨૨ ॥ अथ श्री वार वेला विषे. अजअलि घटमिने भास्करेस्तं प्रयाते । वृषधनुष कुलिरे चार्द्धरात्रौतुलाई || ( ૯ ) Page #23 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦ ) શ્રી નરચંદ્ર જૈન તિષ ભાગ ૧ લો. मिथुन मकरसिंहे कंन्यकायं प्रभाते । इति विद्गतितोयं वार संक्रांतिकाल ॥ २३ ॥ ભાવાર્થ–મેષ, વૃશ્ચિક, કુંભ, મીન એ રાશીની સક્રાંતિમાં સૂર્ય અસ્ત સમયે વાર વેલા સમજવી. વરખ, ધન, કર્ક, તુલા સંક્રાંતિમાં અર્ધ રાત્રીએ વાર વેલા બેસે. મીથુન, મકર, સીંહ, કન્યા રાશીની સંક્રાંતીમાં પ્રભાત સમથમાં વાર વેલા બેસે. એ પ્રકારે વાર વેલા સમજવી. એ વાર વેલા શુભ કામમાં રા ઘડી જવી. એ ર૩ છે अथ श्री वार दोष भंग विषे. न वार दोषा प्रभवंति रात्रौ । विशेषतो भौम शनिश्वरान् । अंधोयथाभत्रुविलासनिनां । कटाक्षबाणा विफला भवंति ॥२४॥ ભાવાર્થ–સાતે વારને દેષ રાત્રીમાં કામકાજ કરતાં જતાં આવતાં લાગે નહિ. વિશેષ મંગળ, શની, રવી એ ત્રણ વાર રાત્રીએ સર્વથા દુષણ નહિ. તેના ઉપર દષ્ટાંત કહે છે. જેમ કે આ પિતાના અંધ પતીની પાસે રતી વીલાસ, કીડા, હાવભાવ, આંખના કટાક્ષ કરે તે સર્વે નિષ્ફળ છે કેમકે તેને પતી અંધ છે તે તેના હાવભાવાદિક દેખી શકતા નથી તેમ રાત્રીમાં પાપવાર પિતાનું પાપફળ આપી શકતા નથી. ૨૪ છે अथ श्री नवे ग्रह एक राशी ऊपर केटलो वखत रहे ते विषे. मासं रवि बुध शुक्रा । सार्द्ध भौम त्रयोदशाचार्य । त्रिंशन्मदोष्टादशराहु । शशिदिन युगंशंशं ॥२५॥ Page #24 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી ગ્રહ અતીચાર વક્રી થાય તેનું ફળ. ( ૧૧ ). ભાવાર્થ –ત્રણ ગ્રહ એક મહીને એક રાશી ભગવે છે. તે રવી, બુધ, શુક્ર, એ ત્રણે ગૃહની એક માસની સ્થિતિ સમજવી. મંગળવાર દેઢ માસ એક રાશી ભેગવે, ગુરૂ તેર માસ એક રાશી ભગવે, અને શનિશ્ચર ત્રીસ મહિના એક રાશી ભગવે (અઢી વરસ). રાહુ અને કેતુ અઢાર માસ એક રાશી ભગવે છે. ૨૫ છે अथ श्री ग्रह अतीचार वक्री थाय तेनुं फळ. अतिचारगताकेचित् । केचित्वकमुपागता ॥ पूर्वराशिफलंविदद्यात् । ब्रहस्पतिविवर्जिता ॥ २६ ॥ ભાવાર્થ –અતીચાર એટલે પિતાની ગતીના પ્રમાણુથી વિશેષ ચાલે તેને અતીચારી ગૃહ કહે છે, અને જે ગ્રહ પોતાની રાશીથી પાછલી રાશીમાં ચાલે તે ગ્રહ વક્રી કહેવાય. તે ગ્રહ પિતાની રાશીથી પાછલી રાશી ઉપર જાય તે તેજ રાશીનું ફળ આપે, પણ બહસ્પતી વઈને સર્વે ગ્રહ ઉપર પ્રમાણે ફળ આપે છે. તે ૨૬ છે અથ શ્રી ય વધીનું દ્રષ્ટાંત. यत्रप्रज्वलितोवन्हि । दाहंतत्रैवकारयत् ॥ यस्मिन् राशिस्थिताःखेटा । फलंतस्येवदापयेत् ॥२७॥ ભાવાર્થ –જેમ અગ્નિ જે જગ્યાએ બાળીએ તેજ જગ્યા અગ્નિ બાળે, તેવી જ રીતે જે રાશી ઉપર ગ્રહ વક્રી તથા અતીચારી થઇને જાય તેજ રાશી ફળ આપે છે ૨૭ अथ श्री ग्रह अतीचारी वक्रीनुं विस्तारपूर्वक फळ. अतीचारे गते जिवे । वक्रि भूते शनिश्वरे ॥ સુહામૃતના 1 નાનોયુદ્ધમુક્યતા | ૨૮ Page #25 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) શ્રી નચદ્ર જૈન જ્યોતિષ ભાગ ૧ લી. भौम व वना वृष्टी । बुध वक्रे रस क्षयं ॥ गुरु वक्रे जने पिडा । शुक्र वक्रे प्रजा सुखी ||२९|| शनि वक्रे भवेत् रोगी | राहु वक्रे जन क्षयं ॥ एते वक्र गता खेटाः । क्षयं तस्य फलाफलं ૨૦॥ ભાવાઃ—ગુરૂ જે વરસમાં અતીચારી હાય એટલે ઘણી ગતીવાળે એટલે પાંચની ગતી તથા છથી અધિક ગતીમાં ચાલે તે અતીચારી કહેવાય. જો તે અગીઆર માર સુધી વધે અને તે સમયમાં શની વક્રી થાય તે જગતમાં હાહાકાર કરાવે; એટલે ભય, અનાવૃષ્ટી, પ્રજાપીડા, રાજાઓમાં માંહેામાંહે યુદ્ધ થાય. મંગળ વક્રી થાય તે અનાવૃષ્ટી એટલે વરસાદ ન વરસે. બુધ વક્રી થાય તેા રસકસ મેાંઘા કરે. ગુરૂ વક્રી થાય તેા મનુ ષ્યમાં પીડા કરે. શુક્ર વક્રી થાય તે પ્રજાને સુખ આપે. શની વક્રી થાય તે રાગ ચાલે. રાહુ વક્રી થાય તેા મનુષ્યાને પીડા કરે. એ ગ્રહ પોતપેાતાના વક્રી પ્રમાણે ફળ આપે. ૫૨૮-૩૦ના अथ श्री ग्रह अतीचार वकीना दीवस विषे. त्रिमुनि दीनौस्त्रक नेत्रे । गुणेश्वरेशर युगेन भोविश्वे ॥ वक्र त्यागं क्रमशः । कुर्वंति कुजादयः खेटा ॥ ३१ ॥ अर्द्ध मासो दशा हानि । त्रियक्षी दिवसादश ॥ માસાષટ્ મજ્ઞાની । ગતિવાર વિનિતા !! ૩૨ || शन्यांगारकजिवानां । पंचमस्थो यदा रवि ॥ તતા ન વિઞાનિયાન્ । નવમે સાતિ ||૩૩|| ભાવાર્થ:—મગળ તેર દીન વક્રી રહે, બુધ ૨૩ દીન વક્રી રહે, ભ્રહસ્પતી એકસે તેર દીવસ વક્રી રહે, શુક્ર તેતાલીસ દીન વક્રી રહે, શની એકસેસ ચાલીસ દીવસ વક્રી રહે. Page #26 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી ૨૮ નક્ષત્રમાં કાણું આંધળા વિ ( ૧૩) ગ્રહ અતીચારી દીવસ. મંગળ પંદર દિવસ અતીચારી રહે, બુધ દશ દીવસ અતીચારી રહે, બ્રહસ્પતી પીસ્તાલીસ દીવસ અતીચારી રહે, શુક દશ દિવસ અતીચારી રહે, શની છ માસ અતીચારી રહે. શની, મંગળ બ્રહસ્પતીથી રવી પાંચમી રાશિને હોય તે વક્રી વિશેષ કરીને જાણ; નવમી રાશી ઉપર હોય તે સરલ ગતીએ સમજ. એ પ્રમાણે ગૃહોનું અતીચારનું તથા વકીનું ફળ જાણવું. ૩૧-૩૨-૩૩ अथ श्री २८ नक्षत्रमा काणां आंधळां वि० अश्वनीभरणीतिका । रोहिणीमृगशिर्षआद्रा ॥ पुनर्वसुपुष्यअश्लेषा । मघापूर्वाफाल्गुनीउत्तराफाल्गुनी ॥ हस्तचित्रास्वातिविशाखा । अनुराधा ज्यष्टा मूल । पूर्वाषाढा उत्तराषाढा । अभिजित श्रवण धनिष्टा ॥ शतभिषा पूर्वाभाद्रपदा । उत्तराभाद्रपद रेवती ॥ ભાવાર્થ –અઠ્ઠાવીશ નક્ષત્રમાં કાણું, ચીપડાં, દેખતાં, આંધળાં વિગેરેને યંત્ર અને તેનું ફળ નીચે પ્રમાણે. કાણું. ચીપડાં. દેખતાં. આંધળાં.. ૧૦ અશ્વની ૮ | ભરણું ૧૫ | કૃતીકા ૨૨ { રહિણી મૃગશિર્ષ આકા | પુનર્વસુ અષા મવા ૧૭ | પુર્વાફાલ્ગણ ૨૪ ઊત્તરાફાગુની . ૧૧ ચીત્રા ૧૮ સ્વાંતો વીશાખા અનુરાધા ૧૨ જેષ્ટા ૧૯ | મુલ ઊત્તરાપાડા અભીચ | ૨૦ | શ્રવણ ધનીષ્ટા શતભીષા પુવોભાદ્રપદ ઊત્તરાભાદ્રપદ ૨૮ | રેવતી. ૨૬ | પવાડ, Page #27 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪ ) શ્રી નરચંદ્ર જૈન જોતિષ ભાગ ૧ લો. ઉપરને યંત્ર સમજવાની રીત. ભાવાર્થ –કાણાં નક્ષેત્રમાં ગઈ વસ્તુ ત્રણ દિવસમાં મળે તથા દક્ષીણ દીશામાં ગઈ જાણવી. ચીપડા નક્ષેત્રમાં ગઈ વસ્તુ ૬૪ દીનમાં મળે તથા પશ્ચિમ દીશામાં ગઈ જાણવી. દેખતા નક્ષત્રમાં ગઈ વસ્તુ ન મળે તથા ઉત્તર દિશામાં ગઈ જાણવી. આંધળાં નક્ષત્રમાં ગઈ વસ્તુ તરત મળે તથા પૂર્વ દિશામાં ગઈ જાણવી. अथ श्री नक्षत्रनां तारा प्रमुखनो विचार. त्रित्रिषट्पंचकत्येक चतुस्त्रीरसपंचक । द्विद्विपंचतथैकैक चतुरंबुधय स्वय ।। एकादशचतुर्वेदा त्रिं त्रि वैदा शतुंद्धिकं । द्विद्वात्रिंश दिमास्तारा स्तत्संख्यावर्जयेततिथि ॥३४॥ तुरंगमुषसद्रशं योनिरुपंखुराभं । शकटसम मथैण स्योत्तमांगेन तुल्यं ॥ मणि गृह शरचकंभानशालोपमानां । शयसदशमन्यं चात्रपर्यंक रूपं ॥३५॥ हस्ताकारतमश्चमाक्तिकसम चान्यत् प्रवालोपमं । धिनंतोरणवत स्थितं वलिनिभंसकुंडलाभपरं ॥ क्रुध्य केसरि विक्रमेण सद्रशशज्यासमानं परं। चान्यदति विलास्मितमत शृगाटकं व्यक्तिव ॥३६॥ Page #28 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી નક્ષત્રનાં તારા પ્રમુખના વિચાર. ( ૧૫ ) त्रिविक्रमानंद मृदंगरुपं । वृत्तंततोन्यत् यमल दयाभं पर्यकतुल्यं मुरजानुंकारं । मित्येव मस्वादिभिचक्ररूपं ३७ अश्वयमदहनकमलज | शशिशूलभृदंतिजीवफणिपितरं ।। યોન્યયમાન સ્વષ્ટા । પવનશનિ મિત્રાચા शुक्रोनिरतीस्तोयं । विश्वे ब्रह्माहरिर्वसु ॥ वरण अजपादोच अमिबुध । पूषाचेतीस्वराभानां ॥ ३९ ॥ નક્ષેત્ર, તારા, આકૃતી, સ્વામી તથા પાયાના નક્ષેત્રનાં નામ. તારા. આકાર. સ્વામીનાં નામ. ૭ તારા ધાડાના મુખ આકાર ૩ તારા યાની આકાર હું તારા ઇર આકાર ૫ તારા ગાડલીના આકાર ૩ તારા હરણના સીંગાકાર મણી આકાર ૧ તારા ૪ તારા ઘર આકાર ૭ તારા શર આકાર ૬ તારા ચક્ર આકાર ૧૦ મા ૫ તારા ૧૧ પુર્વા ફાલ્ગુણી ૨ તારા ૧૨ ઊત્તરા ફાલ્ગુણી ૨ તારા ૫ તારા ૧ તારે। ૧ તારા ૪ તારા ૪ તારા ૧ અશ્વની ૨ ભરણી ૩ કૃતીકા ૪ રાહિણી ૫ મૃગશર હું દ્રા ૭ પુનર્વસુ ૮ પુષ્ય ૯ અશ્લેષા ૧૩ હત ૧૪ ચીત્રા ૧૫ સ્વાંતી ૧ વીશાખા ૧૭ અનુરાધા ૧૮ જેટા ૧૯ મુળ ૨૦ પુર્વાષાડા ૨૧ ઉત્તરાષાડા માળા આકાર શેજા આકાર પલંગ આકાર હાથને આકાર મેાતીને આકારે પરવાળા આકાર તારણુના આકાર વળીના આકાર કુંડલ આકાર સીંહને આકારે ૩ તારા ૧૧ તારા ૪ તારા શેજા આકાર ૪ તારા હાથીદાંત આકાર અશ્વ યમ અગ્નિ બ્રહ્મા ચંદ્ર શી દૈત્ય ગુરૂ સ પીતર લગ સુ વા વાયુ ઇંદ્ર અગ્નિ મીત્ર અક્ષર પાચાના અક્ષર મા મી મુ મે મે ટા ટીકુ કે અર્યમાટે ટા ૫ પી શુક્ર નીતિ જલ ચુ ચે ચા લા લી લુ લે લેા અ ઇ ઉ એ ઉ વા વી વ્ વે વેકિ ૩ ધ ૩.૭ કે કા હૈ હી હું હું હૈા ડા ડી ટુ ડે ડા પુ ષ ણુ કે મે પેા ૨ રી ૨ શતા તિ તુ તે તા ન ની તુ ને ના ય યિ યુ જે જે ભ ભી ભુ ધ ક્રૂ ઢ ભે ભેા જ જી Page #29 -------------------------------------------------------------------------- ________________ ( ૧૬ ) શ્રી નરચંદ્ર જૈન જ્યોતિષ ભાગ ૧ લો. ૨૨ અભીચ ૩ તારા ગાયના મુખ આકાર વિશ્વ : જી જે જે વા ૨૩ શ્રવણ ૩ તારા કાવડનો આકાર હરી ખી ખુ ખો ૨૪ ધનીષ્ટા ૪ તારા પંખી પીંજર આકાર વસુ ગ ગી ગુ ગે ૨૫ શતભીશા ૧૦૦ તારા ઝાલરને આકાર વરૂણ ગેસ સિ સુ ૨૬ પુર્વાભાદ્રપદ ૨ તારા અર્ધ પલંગ આકાર અજેક સે સ દ દિ ૨૭ ઉત્તરાભાદ્રપદ ૨ તારા બન્ને થઈ પૂર્ણ પલંગ અહિરનું દ સ ઝ શ્ર ૨૮ રેવતી ૩૨ તારા વહાણને આકારે પુષા દે દો ચ ચી - ભાવાર્થ–ઉપરના યંત્રમાં વિશેષ એટલું સમજવાનું છે, કે જે નક્ષત્રના પાયાના ચાર ચાર અક્ષર આપવામાં આવ્યા છે તેની મતલબ એવી છે, કે અશ્વની નક્ષત્રના ચાર પાયા છે એટલે ચાર ભાગ સમજવા, અને તેના ચાર અક્ષર ચુ. ચે. ચિ. લા. એ પ્રમાણે સંજ્ઞા બતાવી છે. ધારે, કે કોઈ માણસને અશ્વની નક્ષત્રમાં જન્મ થયો છે ત્યારે વિચારવું કે કયા પાયામાં અશ્વની નક્ષત્ર છે. જે પેલા પાયામાં હોય તે તેને (ચ) અને બીજા પાયામાં હેય તે તેને ચે) અને ત્રીજા પાયામાં હોય તે (એ) અને ચોથામાં હોય તે (લા) એ પ્રમાણે સમજવું. માટે પેલા પાયામાં જન્મ થયે હોય તે તેનું નામ ચુનીલાલ, બીજા પાયામાં હોય તે ચેતનદાસ, ચેલાજી વિગેરે નામ, ત્રીજા પાયામાં હોય તે ચેાથમલ વિગેરે નામ આવે, ચોથામાં હોય તે લાલચંદ, લાખાભાઈ વિગેરે. એ પ્રમાણે અઠ્ઠાવીશે નક્ષત્રના પાયા ઉપરથી નામની સંજ્ઞા સમજવી. રાશીના અક્ષરેપરથી નામની સંજ્ઞા પાછળ આપીશું. એ ૩૪-૩૯ છે अथ श्री अभीच नक्षेत्रनी समजण. श्रवणघटिकाचतुस्वय । मायंचरमोन्हि उत्तराषाढा ।। आभिजित् भोगावेधे । कागललतोपयोगादो ॥४०॥ ભાવાર્થ –શ્રવણ નક્ષેત્રની ઘી ચાર, ઉત્તરાષાઢા નક્ષેત્રને છેલ્લે પાયે તેની ઘડી સેળ તથા શ્રવણના પેલા પાયાની ચાર ઘી અભીચ ભોગવે. એ અભીચ નક્ષત્રને સમય એકાત લતાપાત કરવામાં જે. ૪૦ છે Page #30 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી નક્ષેત્રની સંજ્ઞા વિષે ( ૧૭ ) - અથ શ્રી નક્ષેત્રની સંજ્ઞા વિષે. चरं चलं स्मृतं स्वाति । पुनर्वसुश्रुतित्रयं ॥ રમુખે મધા પૂર્વા IT ત્રિતયે મળ તથા ! ૪૨ | ध्रुवंस्थिरविनिर्दिष्टं । रोहिणी चौत्तरात्रयं ।। તાલુકામાં ચેષ્ટા મૂઢ સંવ મે ૪૨ | लघुक्षिप्रं स्मृतं पुष्यो । हस्तोश्विन्यभिजित्तथा ॥ मुदुमैत्रं स्मृतं चित्रा । अनुराधा रेवती मृग ॥४३॥ मिश्रं साधारणं प्रोक्तं । विशाखाकृतिकास्तथा ॥ नक्षत्रेष्टेषु कर्माणि । नामतुल्यानिकारयेत् ॥ ४४ ॥ ભાવાર્થ –શ્રવણ, સ્વાંતી, પુનર્વસુ, ઘનીષ્ટા, સતભાશા એ પાંચ નક્ષત્રની ચળ સંજ્ઞા છે. ત્રણ પુર્વ એટલે પુર્વાફાલ્ગણી, પુર્વાષાઢા, પુર્વભાદ્રપદ, મઘા, ભરણી એ નક્ષત્રની કુર તથા ઉગ્ર સંજ્ઞા છે. રોહિણ, ત્રણ ઊત્તરા એટલે ઉત્તરાષાઢા, ઉત્તરાફા ગુણું, ઊત્તરાભાદ્રપદ એ નક્ષેત્રની સ્થીર સંજ્ઞા છે. અલેષા, જયેષ્ટા, મુળ, આદ્રા એ નક્ષત્રની દારૂણ સંજ્ઞા છે. પુષ્ય, અભીચ, હસ્ત, અશ્વની એ ચાર નક્ષેત્રની લઘુ ક્ષીપ્ર સંજ્ઞા જાણવી. ચીત્રા, અનુરાધા, રેવતી, મૃગશર એ ચાર નક્ષત્રની મૃદ તથા મૈત્રી સંજ્ઞા છે. - વિશાખા, કૃતિકા, મિશ્રની સાધારણ સંજ્ઞા છે. જે નક્ષત્રની સંજ્ઞા બતાવી તે નક્ષત્રના નામ પ્રમાણે ગુણ જાણવા એટલે તે નક્ષેત્રની સંજ્ઞા જાણું કામ કરવાથી ફળદાયક થાય છે. ૪૧-૪૪ Page #31 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) શ્રી નરચંદ્ર જૈન તિષ ભાગ ૧ લો. अथ श्री नक्षेत्रमा कार्य करवानी समज. प्रस्थानचरलघुभि । शांति ध्रुवमृदुभिरुभिर्युद्धं ॥ तिक्षणाधिछेदो । मिश्रेमिश्रक्रियाकार्या ॥ ४५ ॥ ભાવાર્થ –ચર તથા લઘુ નક્ષત્રમાં જે કોઈ પરદેશ જવાનું પસ્તાનું કરે તે શુભ ફળ છે. ધ્રુવ તથા મૃદુ નક્ષત્રમાં સ્વાંતીનું કામ કરે તે સિદ્ધ થાય, ઊગ્ર નક્ષત્રમાં યુદ્ધનું કામ કરે તે જય પામે, તીક્ષણ નક્ષત્રમાં ઔષધ કરે તે રોગની શાંતિ થાય, મિશ્ર નક્ષત્રમાં સઘળા કામની સીદ્ધી થાય. એ નક્ષેત્ર ઉપર બતાવ્યા છે. ૪૫ अथ श्रीसताविश योगनां नाम. विष्कुंभ प्रीति आयुष्मान् सौभाग्य शोभनस्तथा अतिगंज सुक्रमाच धृति शूल गंडो वृद्धि ध्रुवश्चै व्याघातो हर्षणस्तथा वज्र सिद्धि व्यतिपात वरियाण परिघः शिव सिद्धि साध्य शुभो शुक्ल ब्रह्मा ોિ પૈતિ છે ૬૪૭ | ૧ વિષ્કભ. ૧૦ ગંડ. ૧૯ પરિઘ. ૨ પ્રીતિ. ૧૧ વૃદ્ધિ. ૨૦ શિવ. ૩ આયુષ્યમાન, ૧૨ ધ્રુવ. ૨૧ સિદ્ધિ. ૪ સોભાગ્ય. ૧૩ વ્યાઘાત. ૨૨ સાધ્ય. ૫ શેભન. ૧૪ હર્ષણ. ૨૩ શુભ. ૬ અતિગંડ. ૧૫ વજ. શુકલ, ૭ સુકમ ૧૬ સિદ્ધિ. ૨૫ બ્રહ્મા. ૮ ધૃતિ. ૧૭ વ્યતિપાત. ૨૬ એક. ૯ શળ ૧૮ વરીયાન. ૨૭ વૈધૃતિ. Page #32 -------------------------------------------------------------------------- ________________ Aryanvirohvvvvvvvvv અથ શ્રી રાશી ઊપરથી ઉપજતા નક્ષેત્ર, પાયા, અક્ષરનું કાટક. ( ૧૮ ) ઉપરના સત્તાવીશ વેગમાં શુભ કામમાં જવાને ગ. परिगार्द्ध व्यतिपातौ । वैधृति सकलं त्यज्येत् ॥४८॥ विष्कुंभे घटिका पंच । शूले सप्त प्रकिर्त्तिता ॥ षट् गंजे चाति गंजे च। नव व्याघात वर्जयेत् ॥४९॥ ભાવાર્થ –પરિઘ યુગની અડધી ઘડી એટલે ૩૦ ઘી શુભ કામમાં ત્યજવી. વૈધત અને વ્યતિપાત સર્વથા વજે. વિકુંભ ગની પ્રથમની પાંચ ઘડી તજવી. શૈલ ગની સાત ઘડી તજવી. ગંજ ગની અને અતિગંજ ગની છ ઘડી તજવી. વ્યાઘાત એગની નવ ઘી તજવી. . ૪૮-૪૯ છે अथ श्रीराशी ऊपरथी उपजता नक्षत्र, पाया, ___ अने अक्षरोनु कोष्टक. मेष वृष मिथुन कर्क सिंह कन्या तुला वृश्चिक धन मकर कुंभ मिन इति बार राशि. अश्वनि भरणि कृतिका पाए मेष ॥१॥ कृतिकाणां त्रयः पादा रोहिणी मृगसिरोई वृष ॥२॥ मृगशिर्षद्धं आद्रा पुनर्वसु पाद त्रय मिथुन ॥३॥ पुनर्वसुपाद मेक पुष्य अश्लेषांतां कर्क . ॥४॥ मघा च पूर्वाफाल्गुणि उत्तराफाल्गुणि पाए सिंह ॥५॥ उत्तरा फाल्गुणी पादत्रयं हस्त चित्रार्द्ध कन्या ॥६॥ चित्रार्द्ध स्वाति विशाखा पादत्रयं तुल ॥७॥ विशाखा पादमेकं अनुराधा येष्टांतां वृश्चिक ॥८॥ मूलं च पूर्वाषाढा उत्तराषाढा पाए धन . ॥९॥ उत्तराषाढानां त्रय पाया श्रवण धनिष्टा धर्म कर ॥१०॥ । Page #33 -------------------------------------------------------------------------- ________________ નંબર. રાશી નક્ષત્ર પાયા. નક્ષત્ર પાયા. નક્ષત્ર. પાયા. અક્ષર ૧ મેષ અશ્વની ૪ ભરણી ૪ કૃત્તિકા ૧ ચ ચે જે લા લીલુ લે છે અ. ૨ વૃષભ કૃત્તિકા ૩ રોહીણી ૪ મૃગશીર્ષ ૨ ઈ ઉ એ એ વા વીવુ વે વો. ૩ મીથુન મૃગશર ૨ આ જ પુનર્વસુ ૩ ક કિ કુ ઘ ડ છે કે કે હ. જ કર્ક પુનર્વસુ ૧ પુષ્ય ૪ અષા ૪ હિ હ હ હ ડ ડિડુ ડે. સિંહ મૃઘા ૪ પૂર્વાફેબ્રુની જ ઉત્તરાફાલ્યુની ૧ મમિ મ મ મ ટ ટિ ટુ ટે. કન્યા ઉત્તરાફાલ્ગની ૩ હસ્ત ૪ ચિત્રા ૨ ટ પ પિ પુ ષ ણ ઠ. એ પિ. તુલા ચિત્રા ૨ સ્વાંત ૪ વિશાખા ૩ ૨ રિ રે રે ૩ તા તો તુ તે. વૃશ્ચિક વિશાખા ૧ અનુરાધા ૪ જેષ્ટા જ તે ન ની નું ને ને ય થી યુ, ધન મૂળ કે પૂર્વાષાઢા ૪ ઉત્તરાષાઢા ૧ યે યે ભભિ ભૂ ધ ફ & ભે. મકર ઉત્તરાષાઢા ૩ શ્રવણ ૪ ધનિછા ૨ ભો જ છ જુ ખા ખી ખ ગ ગ. ૧૧ કુંભ ધનિકા ૨ સતભિષા : પૂર્વાભાદ્રપદ કે ગુ ગે ગેસ સી સુસે સે . ૧૨મીન પૂર્વાભાદ્રપદ ૧ ઉત્તરાભાદ્રપદ ૪ રેવતી ૪ દિ દુ શ ઝ થ દે દો ચ ચી. ( ૨૦ ) पुर्वा भाद्र खंत्यं मिन धनिष्टा पूर्व भाद्रपाद यंत्र कुंभ શ્રી નરચંદ્ર જૈન જ્યોતિષ ભાગ ૧ લો. | ૨૨ | | ?? | Page #34 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી બાર પ્રકારના ચંદ્રમાના ફલનો વિચાર ( ૨૧ ). ભાવાર્થ –ઉપરના યંત્રની સમજ એવી છે કે આગળ નક્ષત્રના પાયાના અક્ષર દેખાડેલા છે, તેવી જ રીતે આ બાર રાશી સાથે અક્ષરોની સમજુતી આપી છે. તે એવી રીતે કે, એક રાશી સવા બે દિવસ સુધી રહે ત્યારે સવા બે નક્ષત્ર પણ રહે ત્યારે એક એક નક્ષત્રના ચાર ચાર પાયા હોય છે. માટે સવા બે દિવસના નવ પાયા થયા. તે નવ પાયાના નવ અક્ષર તેની લાઈનમાં દેખાડેલા છે. તે નવ અક્ષર પ્રમાણે માસણનું નામ જોડવામાં આવે તે જ સાચું નામ સમજવું. તે બાબત આગળ જણાવેલ છે તેમ અત્રે નવ પાયામાં નવ અક્ષરનું ગણી લેવું. વળી એ પ્રમાણે ચંદ્રમા રાશી ભોગવે છે તથા સર્વે ગ્રહ એજ પ્રમાણે સમજવા. अथ श्री बार प्रकारना चंद्रमानां फलनो विचार. जन्मस्थे कुरुते पुष्टिं । द्वितिये नास्ति निर्वृति॥ तृतीये राज सन्माना । चतुर्थे कलहागमं ॥५०॥ पंचमे अर्थ परिभ्रंस । षष्टे धान्य धनागम॥ सप्तमे राज्य पूजा च । अष्टमे प्राण संशय ॥५१॥ नवमे कार्य हानिश्च । सिद्धिश्च दशमे भवेत् ॥ एकादशेजयो नित्यं । द्वादशे मृत्युमादिशेत् ॥५२॥ जन्मत्रिषट् सप्तम । दशमेकादश गतः सदा शुभदः ॥ शूक्ते द्विपंचम नवमे । स्थितोपिनिजराशितचंद्रः॥५३॥ वेदाष्ट द्वादशे क्रश्ने । शुक्ले द्वि नव पंचमे ॥ यथा रक्षेत् शतं माता । स्तथा रक्षति चंद्रमा ॥५४॥ Page #35 -------------------------------------------------------------------------- ________________ ( ૨૨ ) શ્રી નરચંદ્ર જૈન જ્યોતિષ ભાગ ૧ લો. जन्मस्थेन शशांकेन । पंचकार्याणि वर्जयेत् ।। यात्रा युद्धं विवाहं च । क्षौरं गृह प्रवेशनं ॥५५॥ खले क्षेत्रे गृहे ग्रामे । व्यापारे राजदर्शने ॥ नामराशि प्रधानत्वं जन्मराशि न चिंतयेत् ॥५६।। क्षारे रोगी गृहे भंग । यात्रायां निर्धनो भवेत् ॥ विवाहे विधवा नारि । युद्धे च मरणं भवेत् ॥५७॥ ભાવાર્થ –ચંદમાં જન્મને પહેલે હોય તે પુષ્ટી કરે, બીજે ચંદ્રમાં દુઃખ કરે, ત્રીજે રાજમાં સન્માન કરાવે, એથે કલેષ કરાવે, પાંચમે અર્થને નાશ કરાવે, છ ધન ધાન્યને સમાગમ કરાવે, સાતમો રાજમાં સન્માન કરાવે, આઠમે પ્રાણુને કષ્ટ કરાવે, નવમે કાયાની હાની કરાવે (કૃશ્નપક્ષમાં તથા શુકલ પક્ષમાં નવ સારે), દશમે ચંદ્રમાં સીદ્ધી કરે, અગ્યારમે ચંદ્રમા સદા જય કરાવે, બારમે ચંદ્રમા મૃત્યુ કરાવે. પહેલે, ત્રીજે, છઠ્ઠ, સાતમે, દશમે, અગ્યારમે, સદા શુભ કરે. શુકલ પક્ષમાં બીજે, પાંચ, નવમે, શુભ જાણો. પિતાની રાશીએ રહ્યાં થકાં એ ચંદ્રમા ભલા. એવી રીતે બાર ચંદ્રમાનું ફલ કહ્યું છે. ચોથે, આઠમે, બારમે કૃષ્ણપક્ષમાં સારે જાણ. શુકલપક્ષમાં બીજે, નવમો, પાંચમો ભલે. જેમ માતા પુત્રનું પાલન કરે તેમ ચંદ્રમા રક્ષણ કરે છે. પણ જન્મને ચંદ્રમા જાત્રા, યુદ્ધ, વિવાહ, પ્રથમ મુંડન, ઘર પ્રવેશ એ પાંચ કામને વિષે વર્જ. વળી કેટલા કામમાં નામ રાશી સર્વ ગ્રહમાં લેવી તે કહે છે. અને એટલે ખેતરમાં, ઘર પ્રવેશમાં, ગામ જવામાં, વેપારમાં, રાજાની મુલાકાતમાં, એટલા કામમાં નામની રાશી પ્રધાન જાણવી. જન્મ રાશી ન જેવી એમ શાસ્ત્રનું પ્રમાણ છે. ઉપર કહ્યા પ્રમાણે ન કરે તો તેનું ફળ નીચે પ્રમાણે – પ્રથમ ચંદ્રમામાં મુંડન કરાવે તે રોગી થાય, ઘર બંધાવે આ એ ચંદ્રમા ભય તેલ કહ્યું છે. ભો માં સારે જ Page #36 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી તારાબ વિચાર. તે ઘરભંગ થાય, જાત્રાએ જાય તે નિષ્ફળ થાય, વિવાહ કરે તે સ્ત્રી વિધવા થાય, યુદ્ધમાં જાય તે મરણ થાય. એવી રીતે જાણું જન્મને ચંદ્રમાં ઉપરના કામમાં વજે. કે ૫૦-૫૭ अथ श्री ताराबल विचार. यत्रचंद्रयुते जन्म । यस्यततस्य जन्मभं । ततश्चदशमकर्म । स्यादाधानां ततोपि च ॥५८॥ त्रिरेभ्यो नवतारास्यु । त्यजेत्पंचत्रिसप्ताम ॥ शुभा शेषा कृशेचंद्रे । ग्राह्यमा संबलं बुधैः ॥५९॥ जन्मर्श गणेयदादौ । दिन रिक्षतु यावतः ॥ नवभिस्तु हरेत् भागं। शेषा तारा विनिर्दिशेत् ॥६०॥ शांतामनोहराकूरा । विजयाचकुलद्भवा ॥ पद्मनी राक्षसी बाला । आनंदा नवमि स्मृता ॥६१॥ जन्मतारा दितिया च । षष्टि चैव चतुर्थिका ॥ अष्टमि नवमि चैव । षट् तारा फलदायका ॥२॥ नवमि षष्टि चतुर्थि। उत्क्रष्टा भवति सर्व ताराणां ॥ द्विप्रथमाष्टम माध्या । त्रिपंचसप्ताधमास्तारा ॥६३॥ आधान जन्म सप्तत्रि । पंचम्योनगभे शुभा ॥ एता च भ्युद्यते रोगो। चिरंक्लेशोधवामृति ॥४॥ ભાવાર્થ –જે નક્ષેત્રમાં ચંદ્ર હોય તે જન્મ નક્ષેત્ર કહેવાય. તે નક્ષેત્રથી દશમું નક્ષેત્ર કમનક્ષેત્ર કહીએ. કર્મનક્ષેત્રથી દશમું આધાન નક્ષેત્ર કહેવાય. Page #37 -------------------------------------------------------------------------- ________________ ( ૨૪) શ્રી નરચંદ્ર જેન તિષ ભાગ ૧ લો. જન્મનક્ષેત્રથી ત્રણ ત્રણ નક્ષેત્રની એક એક નાડી કહેવાય. તેમાં પાંચમી, ત્રીજ, સાતમી તારા વર્જવી. બાકી તારા લેવી. જન્મ નક્ષેત્રથી દીન નક્ષેત્ર સુધી ગણી તેને નવે ભાગ દેતાં શેષ રહે તે તારા જાણવી. હવે તારાનાં નામ કહે છે–પ્રથમ શાંન્તા, બીજી મનેહર, ત્રીજી કુર, ચોથી વિજયા, પાંચમી કુલભવા, છડી પટ્ટમની, સાતમી રાક્ષસ, આઠમી બાળા, અને નવમી આનંદા, જન્મની બીજ, છઠ્ઠી, ચેથી, આઠમી, નવમી એ છ તારા ભલી (ફળદાયક ) જાણવી. નવમી, છઠ્ઠી, ચેથી તારા સર્વમાં શ્રેષ્ઠ છે; બીજી, પેલી, આઠમી તારા મધ્યમ છે; ત્રીજી, પાંચમી, સાતમી તારા અધમ છે માટે તે ત્યાગ કરવી. કૃષ્ણપક્ષમાં પહેલી, સાતમી, ત્રીજી, પાંચમી તારા ચાલવામાં શુભ છે; પણ એ તારામાં જે રોગ થાય તે મૃત્યુ પામે છે ૫૮-૬૪ છે અથ શ્રી તારો બલ યંત્ર, તારા. મધ્યમ મધ્યમ જઘન્ય ઉતકૃષ્ટ જઘન્યાઉત કૃષ્ટ જઘન્ય મધ્યમ ઉતકૃષ્ટ જન્મ અશ્વ. ભરણ.કૃતિકા રહિ. મૃગશિ. આદ્રા. પુનર્વસુ પૂ. અલૈ. કર્મ. મઘા. પૂર્વા. ઉત્તરા. હસ્ત. ચિત્રા. સ્વાતિ વિશા. અનુ. ચેષ્ટા. આધાન. મૂલ. પૂ. ઉત્તરા. શ્રવણ ધનિ. શત. પૂર્વા. ઉત્તરા. રેવતિ. अथ श्री चंद्रभंग विचार. न कृश्नपक्षे शशिनः प्रभावः । ताराबलं तत्र विचारणिया ॥ देशांतरस्थे विकले च पत्यौ । सर्वाणि कार्याणि करोति नारी ॥ ६५ ॥ Page #38 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી ભદ્રા વિચાર. ( ૨૫ ) तारा बलेन किं तत्र । चंद्रमायविदुर्बलं ॥ नहिं आधार ते वल्ली । न पतंति महा दुमं ॥६६॥ | ભાવાર્થ –કૃષ્ણપક્ષમાં ચંદ્રમાને પ્રભાવ (બળી નહિ માટે તારાનું બળ વિચારવું. તે ઊપર દ્રષ્ટાંત કહે છે. જેમ, કેઈ સ્ત્રીને સ્વામી દેશ પરદેશ ગયે હોય અથવા ગાંડે થયે હેય ત્યારે તે સ્ત્રી પિતાના ઘરનું કામકાજ સારી રીતે ચિત્ત રાખી કરતી નથી પણ તેનું ચિત્ત બેભાન રહે છે, તેમ ચંદ્રમાં કૃષ્ણપક્ષમાં ક્ષણ કળાને હોવાથી તે બરાબર ફળ આપી શકતા નથી તે માટે તારાનું બળ જેવું, અને તેથી શુભાશુભ ફળને વિચાર લે. તે પુર્ણ ફળ આપે છે એમ શાસ્ત્રમાં કહ્યું છે. વળી કેઈ આશાર્યને મત એવો છે, કે જેમ મોટું વૃક્ષ પડે ત્યારે ઊપર ચડેલી વેલીઓ તે વૃક્ષને આધાર આપી શકતી નથી તેમ ચંદ્રમાં દુર્બળ હેય તે તારા બળથી શું થાય ? ૬૫-૬૬ अथ श्री भद्रा विचार. शुक्ले चोथ एकादशि रात्रौ । अष्टमि पूर्णिमादिवा ॥ क्रश्नच त्रिदशा रात्रौ । दिपा सप्त चतुर्दशि ॥७॥ (किन्ह निशितइए दशमि । सप्तमिचाउदाश च अहवुठी।। શુ ચતુર્થાશનિાશામ પુનમા વિવાદા) रात्रिभद्रादिवायस्य । दिवा भद्रा यदा निशी ॥ न तत्र भद्रा दोषस्यात् । सर्व कार्याणि साधयेत् ॥६९॥ ભાવાર્થ-શુક્લપક્ષમાં ચોથ તથા અગીઆરશે રાત્રીના ભાગમાં વીછી જાણવી, અને આઠમ તથા પુનમે દીવસના ભાગમાં વીછી જાણવી; અને કૃષ્ણપક્ષમાં ત્રીજ તથા દશમે રાત્રીના ભાગમાં વિષ્ટી જાણવી, અને સાતમ તથા ચોદશે દીવસના ભાગમાં વીટી i Page #39 -------------------------------------------------------------------------- ________________ ( ૨૬ ) શ્રી નચંદ્ર જૈન જ્યોતિષ ભાગ ૧ લે. જાણવી. રાત્રીના ભાગની ભદ્રા દીવસે આવે તથા દીવસના ભાગની ભદ્રા રાત્રે આવે તેા તે ભદ્રાને દ્વેષ નહી. તે વીધી સર્વ કાર્યની સીદ્ધી કરે. ॥ ૬9-૬૯ u अथ श्री भद्रानी घडी तथा स्थान विचार तथा तेनुं फल. विष्टिर्मुखे कला पंच | कंठे द्रे हृदये दश || नाभौ पंच कटौ पंच । पुच्छे तिस्र कला स्मृता ॥७०॥ विष्टिरंगेषु षट्स्वेषु । करोत्येव मुखादिषु । कार्य हा मृतिस्व । बुद्धिर्नाश कलिर्जयं ॥ ७१ ॥ ભાવાર્થ:——ભદ્રા એટલે વીછી તે મુખે પાંચ ઘડી, કઠે એ ઘડી, છાતીમાં દશ ઘડી, નાભીમાં પાંચ ઘડી, કે પાંચ ઘડી, અને પુછે ત્રણ ઘડી જાણવી. વીષ્ટીના છ અંગ છે. તેના મુખની પાંચ ઘડીમાં કામ કરે તા કાર્યની હાની થાય, કડની એ ઘડીમાં કામ કરે તે મૃત્યુ થાય, છાતીની દશ ઘડીમાં કામ કરે તેા કાર્ય નિષ્ફળ થાય, નાભીની પાંચ ઘડીમાં કામ કરે તે બુદ્ધિને નાશ થાય, કેડની પાંચ ઘડીમાં કામ કરે તે કલેષ થાય, અને પુછની ત્રણ ઘડીમાં કામ કરે તે કાર્યની સીદ્ધી થાય. એ રીતે ભદ્રાનુ ફળ જાણવું. તા ૭૦-૭૧ ll अथ श्री विष्टीनी दिशाओनां स्थानक तथा भद्राना पुंछनी समज. क्रश्न पक्षे त्रतियायां । मुखंचेदनिगोचरे || सप्तम्यांनैरतवंद्या । दशम्या वायगोचरे ||૭|| Page #40 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી વિષ્ટીની દિશાઓનાં સ્થાનક તથા ભદ્રાના પુંછની સમજ. ( ર ) ईशानां चतुर्दशिज्ञेया । वीष्टी वर्ऋतु वर्जयेत् ॥ चतुर्थि शुक्लपक्षे च । विष्टि वक्रतु दक्षिणे ॥७३॥ अष्टम्यांपश्चिमेवंद्या । एकादशितुनुतरे ॥ पूर्णिमा पूर्वतो ज्ञेया। विष्टि वकंतु वर्जयेत् ॥७४॥ दशम्यामष्टभ्यां प्रथम घटीका पंचक परं । हरियसप्तम्यौ त्रिदशकां तेत्रि घटीकां ॥ त्रतियायांराकासुकुद्धि घटीकां तेत्रि घटिक । ध्रुवं वृष्टि पुच्छे शिव तिथी चतुथ्योश्वविगमै ।।७५॥ मनुवसु मुनि तिथी युरादिग् । शिवगुण संख्या सुतिथी पूर्वदो ॥ तद्वत् प्रहरेप्यष्टसु । प्रष्टेसु भद्रा पुरोषु वा विष्टी ।।७६।। ભાવાર્થ –કૃષ્ણપક્ષની રાત્રીમાં ત્રીજ તીથીએ અગ્નિ ખુણમાં ભદ્રાનું મુખ હોય છે, સાતમે નૈરૂત્ય ખુણામાં ભદ્રાનું મુખ હોય છે, દશમે વાયવ્ય ખુણામાં ભદ્રાનું મુખ હોય છે, અને ચૌદશે ઈશાન ખુણામાં ભદ્રાનું મુખ હોય છે, માટે જે દીશાએ ભદ્રાનું મુખ હોય તે દીશા વર્જવી. શુકલપક્ષની ચેથ તીથીએ ભદ્રાનું મુખ દક્ષિણ દીશામાં હોય છે, આઠમે ભદ્રાનું મુખ પશ્ચીમ દીશામાં હોય છે, અગીઆરશે ભદ્રાનું મુખ ઊત્તર દિશામાં હોય છે, અને પુનમે ભદ્રાનું મુખ પૂર્વ દીશામાં હોય છે. ઉપર પ્રમાણે ભદ્રાના મુખ તરફ ન જવું એમ વિદ્વાન પુરૂષે કહે છે. દશમે તથા આઠમે પ્રથમની પાંચ ઘડી ઉપરાંત ત્રણ ઘડી ભદ્રાના પંછની જાણવી, અગીઆરશે તથા સાતમે પ્રથમ તેર ઘડી ઉપરાંત ત્રણ ઘડી પુંછની જાણવી, ત્રીજ તથા પુનમે પ્રથમની શાળામાં ભાગ Page #41 -------------------------------------------------------------------------- ________________ ( २८ ) શ્રી નરચંદ્ર જૈન જ્યાતિષ ભાગ सी. એકવીસ ઘડી ઉપરાંત ત્રણ ઘડી પુંછની જાણવી, અને ચેાથ તથા ચાદશે પ્રથમની છવીસ ઘડી ઊપરાંત ત્રણ ઘડી પુછની જાણવી. यादृश, आम, सातम, पुनम, थोथ, दृशम, अशी आरश, ત્રીજ એ તીથીઓમાં ભદ્રા લાગે તે સમયે પાંચ ઘડી ભદ્રાનું મુખ કહ્યું છે તે નીક્ષેધ કરેલુ છે. ભદ્રાની અંતની ત્રણ ઘીમાં પુછ આવે તે સારી છે એમ મુહુર્ત ચિન્તામણીમાં કહ્યું છે. ૭૨-૭૬૫ अथ श्री भद्रा राशी विचार. मिन मेष वृष कर्कट स्वर्गे । मकर तुला वृश्चिक धन नागे ॥ कन्या मिथुन घट केसरि मृत्यु | विचरति भद्रा त्रिभुवन मध्ये 11:00 11 भावार्थ:- मीन १२, भेष १, १२५ २, १४, से यार મકર ૧૧, તુલા ૭, વૃધ્ધીક ૮, પાતાળમાં રહે છે. કન્યા ૬, મિથુન ૭, કુંભ સીંહ એ ચાર રાશીની ભદ્રા મૃત્યુલેાકમાં રહે છે. તેમાં મૃત્યુલેાકની સર્વથા પ્રકારે વર્જવી. ॥ ૭૭ ! રાશીની ભદ્રા સ્વર્ગમાં રહે છે. ધન ૯, એ ચાર રાશીની ભદ્રા अथ श्री विष्टी मुख विचार. 1102 11 दिवा सप्पमुखी प्रोक्ता । रात्रौवृश्चिकमेव च ॥ विपरिता चयाभद्रा | साभद्रा भद्रदाइनि भद्रा तिस घडी संयुति । आठ घडीका सुस्वर्ग पोहति ॥ सोल घडी महीयल मति । षट् घटिका पाताल वदिति । ७९/ स्वर्गे विचरति राज्यं । पाताले च धनागम । मृत्युलोके महा कष्टं । त्रिभि भद्रा विचारणा ॥८०॥ Page #42 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી પ્રહરાધ કુલીક ઉપકુલીક કટક યેગ વિચાર. ( ૨૯ ) ( I आयात घटिका पंच | वर्तमानां दशास्मृतां । मध्ये च द्वादशि प्रोक्ता । अंते त्रि घटिका जयं ॥ ८१ ॥ आदौ धन विनाशाय । वर्तमान भयं करि ॥ मध्ये प्राण हराज्ञेया । विष्टि पुछे धृवं जयं રાજા ભાવાર્થ :---દીવસે વીછી પુર્વ મુખી કહીએ, અને રાત્રે પશ્ચીમ મુખી કહીએ. રાત્રીની ભદ્રા દીવસે આવે, અને દીવસની ભદ્રા રાત્રે. આવે તે શુભ છે. ભદ્રા ત્રીસ ઘડી ભાગવે છે. તેમાં આઠ ઘડી સ્વર્ગમાં રહે, સાળ ઘડી મૃત્યુલેાકે રહે, અને ૬ ઘડી પાતાળમાં રહે. હવે તેનાં ફળ કહે છે. સ્વર્ગમાં ભદ્રા હોય તે વખતે કામ કરે તેા રાજ મળે, પાતાળમાં ભદ્રા હોય તે વખતે કામ કરે તે ધન મળે, મૃત્યુલેાકમાં ભદ્રા હાય તે વખતે કામ કરે તે દુઃખ ભેગવે. એમ ભદ્રાની ત્રીસ ઘડીનુ ફળ કહ્યું છે, ભદ્રા બેસતા પહેલી પાંચ ઘડી તથા મધ્યની દશ ઘડી તથા ખાર ઘડી પાછલી તથા ત્રણ ઘડી છેલ્લી એમ તેનુ ફળ જાણવું. પ્રથમની પાંચ ઘડી ધનના નાશ કરે, વર્તમાનની દશ ઘડી ભય કરે, મધ્યની ખાર ઘડી પ્રાણ હરે, અને છેલ્લી ત્રણ ઘડી જય કરે. ॥ ૭૮-૮૨૫ अथ श्री प्रहरार्ध कुलीक उपकुलीक कंटक योग विचार. मनुर्क दिग्वसुरितु वेद पक्ष । रंकीन मुहुर्ते कुलिका भवति ॥ दिवानिरेके रथयामिनीषु । तेगीरुता कर्मसु सोभनेषु || ૮૩ || कुलिकोप कुलिक कंटका नामनिशौरिभौमांता ॥ दोशास्यु प्रतिवारं वर्ज्या प्रहरार्द्धमीहवी बुधैः ॥ ८४ ॥ Page #43 -------------------------------------------------------------------------- ________________ ૧ ૦. 2 m - , ૫ « - ( ૩૦ ) શ્રી નરચંદ્ર જૈન જ્યોતિષ ભાગ ૧ લો. शन्यातः कुलिकः । जिवंत उपकुलिक । भौमंत कंटकः सदार्द्ध प्रहराख्या। वारेष्वकीदिषुक्रमात् । चतुसप्तद्विपंचाष्ट । त्रिषष्टा शुभ कर्मसु | ૮ || અથ શ્રી કુલીગ યંત્ર. | રવી સામ મંગળ બુધ ગુરૂ ! શુક્ર શની | ગ્રહનાં નામ ૧૪ ૧ર | ૧૦૮ ૨ | દિન કુલિક ૧૩ ૧૧ રાત્રી કલિક રવી સમ | મંગળ બુધ ગુરૂ શુક્ર શની સાત વાર | કુલિકોગ ૩ ૨ ૧ ૦ ૬ ઉપકુલગ ૨ ૧ ૧ ૭ ૬ ૫ | ૪ | ફટકાગ રવી સોમ મંગળ બુધ ગુરુ શુ શની સાત વાર અદ્ધપ્રહરા રવી . સોમ મંગળ બુધ ગુરૂ શુક્ર શની ! સાત વાર | ૮ ૩ ૬ / ૧ ૪ ૭ | ૨ | કાલાવેલા ગુરૂ ૧૩ : ૮ : ૪ | ૯ ૧૪ ] [ સ્થિવરોગ | શની કૃત્તિકા આદ્ર ! અષા ઉત્તરા! સ્વાતિ ષ્ટ ઉ.ષા.ત. રેવ ભાવાર્થ –રવીવારે ૨૬ ઘડી દિવસ ગયા પછી બે ઘી કુલીકગ જાણ. સેમવારે ૨૨ ઘડી દીવસ ગયા પછી બે ઘડી સુધી કુલીગ જાણવે. મંગળવારે ૧૮ ઘડી દીવસ ગયા પછી બે ઘડી સુધી કુલિકેગ જાણ. બુધવારે ૧૪ ઘડી દીવસ ગયા પછી બે ઘડી સુધી કુલિક્યોગ જાણ. ગુરૂવારે ૧૦ ઘધ દીવસ ગયા પછી બે ઘડી સુધી કુલિગ જાણ. શુક્રવારે ૬ ઘડી દીવસ ગયા પછી બે ઘડી સુધી કુલિગ જાણ. શનીવારે ૨ ઘી દીવસ ગયા પછી બે ઘડી સુધી કુલિગ જાણ. એવી રીતે કુલીક શુભ કામમાં તજ. કુલીક ઉપકુલીક ને કંટક નામના જે યોગ છે તેમાં રવીવારથી શનીવાર સુધી કુલીક આવે, રવીવારથી ગુરૂવાર સુધી ઉપકુલીક આવે, અને રવીવારથી મંગળવાર સુધી કંટક આવે. Page #44 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી કાળ વેળા. ઊપરના ત્રણ ચેાગતું ઉદાહરણ નીચે પ્રમાણે:—— રવીવારથી શનીવાર સાતમે થયે માટે સાતમું મુહુરત કુલીક આવે. રવીવારથી ગુરૂવાર પાંચમેા થયા માટે પાંચમુ મુહુરત ઉપકુલીક આવે. રવીવારથી મગળવાર ત્રીજો થયેા માટે ત્રીજું મુહુરત કટકયાગ આવે. એમ સાતે વારે ગણુતાં અનુક્રમે ત્રણુ ચેગ વાર પરત્વે આવે. વિશેષ ઉપર યત્રમા જેવાથી જણાશે. રવીવારે ચાથા પેહેરના અર્ધા પેહાર, સામવારે સાતમા પાહારને અર્ધા પાહાર, મગળવારે બીજા પાહારનો અર્ધા પાહાર, બુધવારે પાંચમા પેહારના અધૂં પહેાર, ગુરૂવારે આઠમા પાહારના અર્ધા પાહાર, શુક્રવારે ત્રીજા પહેારના અર્ધા પાહાર, શનીવારે છઠ્ઠા પાહારને અર્ધી પાહાર, ઊપર પ્રમાણે શુભ કામમાં અર્ધા પાહાર વર્જવે. ! ૮૩-૮૫ ।। ( ૩૧ ) अथ श्री काळ वेळा. आद्या बुद्धे सूर्य सुते द्वितिया । सोमे तृतिया च गुरौ चतुर्थि ॥ षष्टीकुजे सप्तमिका शुक्रे । सूर्याष्टमि काल कला विवर्ज्या ॥ ૮૬ - ભાવા : બુધવારનુ પહેલુ ચાઘડીયુ' કાળ વેળા, શિનવારનુ' ખીજી' ચાઘડીયુ' કાળ વેળા, સેમવારનું ત્રીજી' ચાઘડીયુ કાળ વેળા, ગુરૂવારનું ચેાથુ ચાઘડીયું કાળ વેળા, મગળવારે છઠ્ઠું ચોઘડીયુ કાળ વેળા, શુક્રવારે સાતમુ' ચાઘડીયુ' કાળ વેળા, રવીવારે આઠમુ ચાઘડીયુ કાળ વેળા; એવી રીતે કાળ વેળા સારા કામમાં તજવી. ! ૮૬ ૫ अथ श्री स्थिवर योग. त्रयोदस्याष्टमिरिक्ता । स्थिवरेस्यात् गुरुशनि ॥ ऋतिकादि ध्यंतराणि | रोगेच्छेदादिकं शुभं ॥८७॥ । Page #45 -------------------------------------------------------------------------- ________________ ( ३२ ) श्री नस्यद्र जैन ज्योति मा १ वा. भावार्थ:-ते२१, साम, याथ, नाम, यश येसी તીથીમાં ગુરૂવાર તથા શનીવાર આવે તથા કૃતિકા, આકા, અલેષા, ઉત્તરા ફાલગુણી, સ્વાતિ, જયેષ્ટા, ઉત્તરાષાઢા, અભિષા, રેવતી એવી રીતે કૃતિકાથી બન્ને નક્ષત્ર મુકીને એ નક્ષત્ર તથા વાર ઉપર કહ્યા પ્રમાણે તીથી સાથે હોય તે સ્થિવર પેગ જાણ. એવી રીતે સ્થિવર યોગમાં ઔષધ કરે તે રોગ જાય. એ બીના ગને યંત્રમાંથી જોઈ લેવી. ૫ ૮૭ | अथ श्री कर्क योग विषे. षष्टितु शनिवारेण । शुक्रेणैवतु सप्तमि ॥ अष्टमि गुरुवारेण । नवमि च बुधैः पुन ॥८॥ दशमि भुमि पुत्रेण । सोमे एकादशीस्तथा ॥ सूर्येण दादशि प्रोक्ता । कर्कयोगा प्रकिर्त्तिता ।।८९॥ ભાવાર્થ-છઠ ને શનીવાર હેયસાતમ ને શુક્રવાર હોય, આઠમ ને ગુરૂવાર હેય, નેમ ને બુધવાર હય, દશમ ને મંગળવાર હોય, અગીયારશ ને સોમવાર હોય, બારશ ને રવિવાર હોય તે ક ગ જાણ. . ૮૮-૮૯ अथ श्री यम घंट योग विषे. सूर्येपंचदशात्रयो दशमि । तासोमेकुजेष्टादश । एकासोमसुते गुरु मुनि । समा शुक्रे तथा सप्तकं ॥ त्याज्यासूर्य सुते तथैव । घटिका सप्ताधिकानो पुनः। ख्यातोयां यमघंटयोग।कलितं कालो विवज्यों बुधैः९० मघार्कवारे शशिने विशाखा । आद्रा कुजे सोमे सुते च मूलं ॥ Page #46 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી અમૃત સિદ્ધિ યુગ, गुरु च कृतिका ब्रह्मवति शुक्रे । शनौ च हस्ते यम घंट योगः ચમકંટેમતેમૃત્યુ । બુઢાર ગૃહૈ ॥ कर्तुमृत्युप्रतिष्टायां । शिशुजातो न जीवती ( ૩૩ ) ॥१२॥ ભાવાર્થ-રવિવારે પદર ઘડી, સોમવારે તેર ઘડી, મગળવારે અઢાર ઘડી, બુધવારે એક ઘડી, ગુરૂવારે સાત ઘડી, શુક્રવારે સાત ઘડી, શનીવારે સાત ઘડી, એટલી એટલી ઘડી યમ ઘંટની છે, તે ત્યાગ કરવી, તે યમઘંટ કયારે આવે છે તે કહે છે. રિવવારે મઘા નક્ષત્ર હોય, સોમવારે વીશાખા હાય, મગળવારે આર્દ્ર હોય, બુધવારે મુળ હોય, ગુરૂવારે કૃતિકા હાય, શુક્રવારે રહિણી હાય, અને શનીવારે હસ્ત હોય તે યમઘ'ટ ાણુવા, એ યમઘંટ યાગમાં ગામ જાય તેા મરણ થાય, લગ્ન કરે તેા મૂળનો નાશ થાય, પ્રતિષ્ટા કરે તે તે કરનાર મરું, અને પુત્ર જન્મતા મરણ પામે. ॥ ૯૦-૯૨. In મા अथ श्री अमृत सिद्धि योग विषे. आदित्य हस्तो गुरुणा च पुष्यो । बुधानुराधा शनि रोहिणी च ॥ सोमेन सोम्या भृगु रेवति च । भौमाश्विनीचामृत सिद्धि योगाः ॥ ૨૩ ॥ ભાવાથ ઃ——રવિવારે હસ્ત નક્ષત્ર હોય, ગુરૂવારે પુખ્ય હાય, બુધવારે અનુરાધા હાય, શનીવારે રાહિી હાય, સામવારે ભૃગશર હાય, શુક્રવારે રેવતી હાય, અને મગળવારે અશ્વિની ડાય તે અમૃત સીદ્ધિ યાગ જાવે. એ યાગમાં કામ કરે તે સીદ્ધ થાય. ! ૯૩ !! Page #47 -------------------------------------------------------------------------- ________________ ( ૩૪ ) શ્રી નચંદ્ર જૈન યાતિ ભાગ ૧ લે. अथ श्री उत्पात, मृत्यु, कांण योग विषे. विशाखात्रयमादित्यं । पूर्वाषाढात्रयं शशि || धनिष्टादि त्रयं भौमे । बुद्धे स्यात् रेवतित्रयं ॥ ९४ ॥ रोहिण्यादित्रयंजीवे । पुष्यत्रयं च भार्गवे ॥ त्रयमुत्तराफाल्गुण्यां | शनिवारे विवर्जयेत् ॥९५॥ विशाखादि चतुष्केषु । भास्करादौक्रमेण च ॥ उत्पात मृत्युकांणाच । मृत्यु योगा प्रकिर्त्तिता ॥ ९६ ॥ ભાવાર્થ:—રવીવારે વિશાખા નક્ષત્ર હાય તે! ઉત્પાત ચેાળ જાવે. રવીવારે અનુરાધા હોય તે મૃત્યુ યોગ જાગુવે. રવીવારે જ્યેષ્ઠા હાય તા કાંણુ ચેગ જાણવા. એવી રીતે સેામવારે પુર્વાષાઢાથી ત્રણુ નક્ષત્રમાં ક્રમવાર ઉત્પાત, મૃત્યુ, તથા કાંણા ચેત્ર આવે, મગળવારે ધનિષ્ઠા નક્ષત્રથી વણ નક્ષત્રમાં ક્રમવાર ઉત્પાત, મૃત્યુ તથા કાંણુ ચેગ આવે, બુધવારે રેવતી નક્ષત્રથી ત્રણ નક્ષત્રમાં ક્રમવાર ઉત્પાત, મૃત્યુ, તથા કાંણુ ચેગ આવે, ગુરૂવારે રાહિણી નક્ષત્રથી ત્રણુ નક્ષત્રમાં ક્રમવાર ઉત્પાત, મૃત્યુ, તથા કાંણુ ચેગ આવે, શુક્રવારે પુષ્ય નક્ષત્રથી ત્રણ નત્રમાં ક્રમવાર ઉત્પાત, મૃત્યુ, તથા કાંશુ ચૈત્ર આવે, શનીવારે ઉત્તરાફાલ્ગુણી નક્ષત્રથી વધુ નક્ષત્રમાં ક્રમવાર ઉત્પાત, મૃત્યુ, તથા કાંણુ ચેાગ આવે. એ ચેગમાં શુભ કામ કરવું નહીં. ॥ ૯૪-૯૬ ॥ अथ श्री वज्रपात योग विषे. हस्त मुलं मघा रोहे । अनुराधा उत्तरात्रयं ॥ वज्रपात क्रमात् सप्त | पंचतुर्य द्वित्रिके तिथौ ॥९७॥ ભાવાથ-પુસ્ત, મુળ, મધા, રાહિણી, અનુરાધા, ત્રણ ઉત્તરા; એ નક્ષત્રમાં ક્રમવાર સાતમ, પાંચમ, રોાથ, ખીજ, ત્રીજ Page #48 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી વિજય, સંવર્તક અને કાળની યોગ. ( ૫ ) આવી હોય તે વજપાત પેગ જાણ. એ રોગમાં ગઢ, કીલ્લા, મકાન, મઠ, મંદિર, બંધાવે તે તેના ઉપર પથ્થર પ્રમુખને પ્રહાર પડે, માટે તે એગ ભજવે. : છા ૩થ શ્રી વિના જ વિ. दो प्रहरी घटिकाहिनौ । दो प्रहरी घटिकाधिकौ ॥ विजयोनांमयोगोयं । सर्व कार्या प्रसाधकः ॥९८॥ - ભાવાર્થ –વિજયગ નિત્ય આવે છે. તે એવી રીતે કે દરરોજ બપોરે તેની ગણત્રી. દીવસના ચાર પહોર તેના પહેલાં બે પહોરની છેલ્લી ઘડી તથા બીજા બે પહોરની પહેલી ઘડી એ બે ઘડી વિજયોગ છે. તે યુગમાં સર્વ કાર્યની સીદ્ધિ થાય. તે વિજય યોગ રાજદ્વાર, દેવ દરબારમાં સર્વ લોકોએ માનવો એવું શાસ્ત્રનું વચન છે. છેલ્લા अथ श्री संवर्तक योग विषे. प्रतिपत् तृतियाज्ञेन । सप्तम्यां शनिसूर्ययो । षष्टयां गुरु दितियायां। शुकौ संवर्तको भवेत् ॥१९॥ ભાવાર્થ –પડે, ત્રીજ ને બુધવાર હોય, સાતમને શનીવાર તથા રવીવાર હોય, છ ને ગુરૂવાર હેય, બીજ ને શુક્રવાર હોય તે સંવર્તક ગ જાણો. એ વેગ ચોમાસાની ઋતુમાં હોય તે વરસાદનો યોગ સારો સમજવો. ફ્લા अथ श्री कालमुखी योग विषे. अनुराधा द्वितिया च । तृतिया उत्तरात्रयं । पंचमि मघा संयुक्ता । हस्ते मूले च सप्तमि ॥१०॥ षष्टी रोहिणी काचैव । चित्रा वांति त्रयोदशी ॥ एषु योगेषु यत् कर्म । षष्ठे मासे मृति ध्रुवं ॥ १ ॥ Page #49 -------------------------------------------------------------------------- ________________ ( ૩૬ ) શ્રી ચંદ્ર જૈન જ્યોતિષ ભાગ ૧ લો. उत्तरा पंचमि अमघा। कित्तिय नवमि अतइअ अणुराहा।। अष्टमि रोहिणी सहिवा। काल मुहि जिवनासयरी ॥२॥ ભાવાર્થઅનુરાધા ને બીજ હેય, ત્રણ ઉત્તરા (ઉત્તરા ફાગુ, ઉત્તરાષાઢા, ઉત્તરા ભાદ્રપદ) ને ત્રીજ હોય, મઘા ને પાંચમ હોય, હસ્ત અથવા મુળ ને સાતમ હોય, રોહિણી ને છડું હેય, ચિત્રા અથવા સ્વ તિ ને તેરશ હોય તો તે વેગ મહા નષ્ટ છે; માટે એ ગમાં શુભ કામ કરવું નહિ. કરે તે છ માસમાં તેનું મૃત્યુ થાય. ઉત્તરા અથવા મઘા નક્ષત્ર ને પાંચમ હોય, કૃતિકા ને નેમ હય, અનુરાધા ને ત્રીજ હેય, આઠેમ ને રેહિણી હોય તે કાળમુખી ગ જાણ. શુભ કામમાં તે યંગ ત્યજ. ૧૦૦ -રા अथ श्री रवी योग विषे. चतुर्थि षष्टि नवमे । दशमे च त्रयोदशे ॥ विशे दिने समाधिश्ने । रवि योगःशुभास्तथा ॥३॥ इकसभएपंचाणस्स । भजति गयघड सहस्स ॥ तहर वियोग पइठा । गयणं मिगहानदिसंति ॥४॥ सर्व विरुद्ध दिवस । यद्यैको भवति सूर्य जोगस्तु ॥ हिमवदिन कर किरणे। सर्वे दोषा प्रलियंते ॥५॥ ભાવાર્થસૂર્યના નક્ષેત્રથી દીવસના નક્ષેત્ર સુધી ગણતાં જે દિવસનું નક્ષેત્ર ચોથું, છડું, નવમું, દસમું, તેરમું હોય તે રવિયેગ જાણુ. એ વેગમાં શુભ કાર્ય કરવું. દ્રષ્ટાંતઃ જેમ સિંહ વનમાં એકલે રહે છે પણ તેની સામે હારે બળવાન હાથી એ હોય તે પણ હાથીઓ નાશી જાય છે તેમ એ રવીગ શુભ હોય તે અશુભ યોગ નાશી જાય છે. વળી સ ગ ખરાબ હોય પણ એક રવિયોગ સારો હોય તો બીજા ગની પ્રબળતા ચાલતી નથી. જેમ, સૂર્યના કિરણથી હિમાચળ પર્વતનું હીમ ગળી જાય છે તેમ અશુભ યોગને ગાળી નાંખે છે. ૩-૫ Page #50 -------------------------------------------------------------------------- ________________ २५५ या पाश यो गावाने प्रा२. (39) अथ श्री अठावीश योग आववानो प्रकार. अश्वनी मृगशीर्ष च । अश्लेषा हस्त एव च ॥ अनुराधोत्तराषाढा । शतभिषा च वक्रमात् ॥६॥ एतं नक्षत्रतोवर्त्त । मानवारक्ष संख्यया ।। आनंदाधुपयोगास्यु । स्वनाम सदृशं फलं ॥७॥ आनंद काल दंडश्च । प्रजापति शुभस्तथा सौम्यो ध्वाक्षो ध्वजश्चैव । श्री वत्सो वज्रमुद्गरो॥ छत्रो मित्र मनोज्ञश्व । कंपो लुपक एव च ॥ प्रवाशो मरणं व्याधि । सिद्ध शूलामृतो तथा ॥८॥ मुशलो गज मातंग । क्षय क्षिप्र स्थिरस्तथा ॥ वर्द्धमान श्चेतिनामास्यु । अष्टाविंशतिते क्रमात् ॥९॥ ભાવાર્થ – રવિવારે અશ્વની નક્ષેત્રથી દીની આ નક્ષેત્ર સુધી ગણવું. ગણતાં જે સંખ્યા આવે તે રોગ આનદગ વિગેરે જાણવા. સોમવારે મૃગશર નક્ષેત્રથી, મંગળવારે અલેષા નક્ષેત્રથી, બુધવારે હસ્તથી, ગુરૂવારે અનુરાધાથી, શુકવારે ઉત્તરાષાઢા નક્ષેત્રથી, શનીવારે સભીષાથી વર્તમાન નક્ષેત્ર સુધી ગણવું. જે ક્રમ આવે તે આનંદાદિક ગ જાણવો. તે યુગોનું ફળ તેનાં નામ પ્રમાણે આવે છે. તે અઠ્ઠાવીશ યોગનાં નામ કમવાર કહે छ. १ थान, २ ४ , 3 पति, ४ शुभ, ५ सौम्य, ६ वाक्ष, ७ ५, ८ श्री वत्स, ६. व ये, १० भु६२, ११ छत्रयो, १२ भित्र, १३ मनाश, १४ , १५ ९५४, १६ प्रवास, १७ म२६५, १८ व्याधि, १८ सिद्ध, २० शूस, २१ अभृत, २२ भुशव, २३ 3100, २४ भान, २५ १५, २१ क्षिप्र, २७ | Page #51 -------------------------------------------------------------------------- ________________ નર. ઉપયાગ. " ス આવયાગ ફાલદ ડયાય શુભયાગ ધ્રાંક્ષયાગ સામ્યયાત ધ્વજાયાગ વયાગ બળપતિયાગ મુદ્ગયાગ | શ્રીવત્સયેાગ યોગ મિત્રયેાગ માયાગ ક પ્રયાગ પ્રવાસયે ગ લુપકયેાગ માણ્યાગ વ્યાધીયાગ L @h_* or f F સિયાગ ક્ષયાગ અમૃતયેાગ મૂશલયેાગ ગુજયાગ માત ગયેાગ રવા આ ભકત શું મૂ આપું પુ અમ પૂઊ હું ચિસ્યા વિ એ જે ભૂપુઊ આ શ્ર ધા | ક્ષયાગ ઞામમ આ પુ પુ અમ પૂરી હુ ચિસ્વા વિ એ જે મૂ યૂ ઊ એ શ્રધશ પૂ ઊ ર્ આ ભ lc'Ky ཡིས ༥ ཡ ༣ " યુધ હુચિ સ્વાત્રિ આજે મૂ પૂર્ણ આ શ્રધા પૂરે ભટ્ટ રે। મ આ પુ સ્થિરયાગ વમાનયેાગ ૩ મગળ આ મપૂ ધ ટુ ચિરવાં ત્રિ આજે મૂ પૂઊ અશ્ર ધ પૂ ઊ રે આભ રે મૃ આ પુ +1 પુ અ પુ ગુરૂ એ જે મૂ ંÝ ઊ| શુક્રગ અત્ર ત્ર શ પૂગે રે લગ્ન રા મૃ પુ પુ અમરૢ ઊ હું ચિસ્યાં વિ એ જે ગ્ છ શનિ શ પૂ ઊ રે. અભ્ર રૃમ આ પુ પૂ આમ પુરા ચિત્રા વિ આ જે મૂ· પુ ઊ શ્ર -' *e ice_ll]>'ête & te ,U' = ty શ્ર`ધ શ પૂ ઊરે ભાટ્ટારા મૃ પુ પુ અ મ પુ ોહ ચિસ્વાં વિ અ | P ( ૩૮ ) હકીકત નીચેના પત્રથી જોઈ લેવી. ! ૬-૯ | સ્થિર, ૨૮ વ માન. એ રીતે અઠ્ઠાવીશ ચેાગ જાણવા. વિશેષ શ્રી નચંદ્ર રાજ્યતિષ ભાગ ૧ કૈા Page #52 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી કુમાર તથા રાજગ વિધે. ( ૩૯ ). अथ श्री कुमार योग विषे. नंदायां पंचम्या शुभो दशम्यां। कुजज्ञ शशी भृगुभि ।। द्वयं तरिताश्विन्यादिभि । रुडुभिर्योग कुमाराख्या ॥१०॥ बंगाल मुनि प्रोक्तं । कुमार योगे दिने सदोषेपि ॥ अस्मिन् योगे कार्या । दिक्षा यात्रा प्रतिष्टादौ ॥११॥ ભાવાર્થ –નંદા તીથી ૧, ૬, ૧૧, ૫, ૧૦ એ પાંચ તીથીઓમાં મંગળવાર, બુધવાર, સોમવાર, શુક્રવાર તથા અશ્વની નક્ષેત્રથી બળે નક્ષેત્ર મુકીને નક્ષત્ર લેવું, એટલે અશ્વની, રોહિણી, પુનર્વસુ એ પ્રમાણે ગણતાં તે તીથી વાર તથા નક્ષત્ર મળે તે કુમાર ગ જાણ. આ કુમાર એગ માસામાં આવે તે તે દિવસે વરસાદ થાય એ સંભવ છે. કુમાર હેગનું ફળ ઉપર પ્રમાણે બંગાલ મુનિએ કહ્યું છે. તે દિક્ષા, યાત્રા, પ્રતિષ્ઠાદિ ધર્મ કાર્યમાં શુભ ફળ આપે છે. ૧–૧૧ છે અથ શ્રી કુમારગ યંત્ર, તીથી તથા વાર. ૧ છે ! ૧૧ ૫ મે બુ સ. શું | નક્ષત્ર. અશ્વનો રોપુ. મ હ મૂિ શ્ર પૂર્વમા | अथ श्री राजयोग विषे. पूर्णिमा तृतिया भद्रा । भृगु भौमार्क सोमजा।। राजयोग शुभायस्यु । भरण्यादौधिकांतरे ॥१२॥ ભાવાર્થ –પુનમ, ત્રીજ, ( ભદ્રા તીથી) એટલે ૨, ૭, ૨, શુક્ર, મંગળ, રવિ, બુધ એ વારે ભણે નક્ષત્રથી બબ્બે Page #53 -------------------------------------------------------------------------- ________________ (80) શ્રી નરચંદ્ર જેન ન્યાતા ભાગ ૧ લા. નક્ષત્ર મુકીને નક્ષત્ર મળે તે રાજયાગ જાણવા, એનુ ઉદાહરણ યંત્રથી જાણવું. આ યોગમાં જેને જન્મ થાય તે માસને રાજવૈભત્ર જેટલુ સુખ મળે. ॥ ૧૨ અથ શ્રી રાજયોગ યંત્ર, નાથા તથા વાર. ૧૫ ३ २ क्षेत्र ७ ર २.. भ. 123. 2. भरणा भृ. पुण्य. पु. । यि अनु. प्र. पा. ध. उ. मा. अथ श्री त्रिगंडांत योग विचार. गंडांतः त्रिविधः त्याज्यौ । नक्षत्र तिथी लभतः ॥ नव पंच चतुर्थ्यां । देकार्द्ध घटिकामता ॥१३॥ गंडांत त्रतियां | अमावास्या भौमवासरे ॥ योजातः स्त्री विनाशायः । सभवेविष पुरुष ||१४|| शन्यश्लेषाद्वितियाभिः । सप्तमि भौम वारुणी ॥ कृतिका द्वादशि सूर्ये । अपत्य विष संज्ञकः ||१५|| इलात्मज सूर्य सुतो दिनाधिपा | भद्रा तिथी वारुणमामि सर्पभं ॥ यस्यां प्रसुति भवति काले । विषांग नाशा परिवर्जनिया गंडांतेषु ये जाता । नरनारी तुरंगमा || स्वगृहे नैव तिष्टति । यदि तिष्टंति दुखदा ॥१७॥ यतो न जिवति नरो । मातुरपत्योः भवेत्सकुलहंता ।। यदि जिवति गंडांते । बहु गज तुरंगो भवेदभुपः||१८|| ॥१६॥ Page #54 -------------------------------------------------------------------------- ________________ અય શ્રી ત્રિગડાંત યોગ વિચાર. ( ૪૧ ) वइ असणीमष्भे । असलेसा महामष्भयारमि ॥ जिग मूलं मष्भे। दो दो घडीयाय गंडांते ॥१९॥ पितृ मातृ क्षयं कारि । युष्मं गंडो भवेत् सुत ॥ अश्लेषा गंडजो बालं । जेष्ट भ्रातृ विघातकः ॥२०॥ जेष्टायां संभवे गंडे । बालस्यात् पितृ घातकः॥ तिले विध गंडांते । बालको द्रव्य घातकः ॥२१॥ ભાવાર્થ-ગડાંત ગ ત્રણ પ્રકારને થાય છે. તેનાં નામ નક્ષત્ર મંડાંત, તિથી ગંડાંત, અને લગ્ન ગંડાંત. હવે પહેલે નક્ષેત્ર ગંડાંત કહે છે. અશ્વિની નક્ષેત્રથી નવમું નક્ષેત્ર અકલેષા આવે, તેથી નવમું , તેથી નવમું રેવતી નક્ષેત્ર આવે. એ નક્ષેત્રની અતની બે ઘડી નક્ષેત્ર મંડાંત થાય છે. હવે બીજે તીથી ગંડાંત કહે છે. પડવેથી પાંચ પાંચ તીથી ગણતાં ૫, ૧૦, ૧૫ આવે તેની અંતની એક એક ઘી તેને તીથી ડાંત કહે છે. હવે ત્રીજે લગ્ન ગંડાંત કહે છે. તેમાં મેષથી ચાર ચાર રાશી ગણતાં કર્ક, વૃશ્ચિક ને મીન એ ત્રણ લગ્નની અંતની અડધી ઘી લગ્ન ગંડાંત યોગ કહે છે. એ ત્રણ ગડાંત છે. વળી અમાસ ને મંગળવાર તેને ચે ગંડાંત પણ કહે છે. હવે તેનું ફળ કહે છે. ગંડાંતમાં જેને જન્મ લેય તે પુરૂષની પરણેલી સ્ત્રી મરણ પામે. વળી તે વિષ પુરૂષ કહેવાય છે. શનિવારે અલેષા નક્ષેત્ર ને બીજ હૈય, સાતમ ને મંગળવારે સભીષા નક્ષેત્ર હોય, બારશ ને રવિવારે કૃતિકા નક્ષેત્ર હેય; ઉપર પ્રમાણે જે જે આવ્યું હોય અને તેમાં જન્મ થયો હોય તે તે પણ પુરૂષ કહેવાય છે. વળી મંગળવાર, શનીવાર, રવિવાર અને ભદ્રા તિથી ૨, ૭, ૧૨ હેય તેમજ સભીષા, અલેષા, કૃતિકા એ જોગમાં જન્મ થયે હેય તે તે પણ વિષ પુરૂષ તથા વિષ કન્યા કહેવાય. ગંડાત એગમાં જેને જન્મ થયેલ હોય તે પુરૂષ અથવા સ્ત્રી તથા * Page #55 -------------------------------------------------------------------------- ________________ ( ૨ ) શ્રી નરચંદ્ર જૈન જ્યોતિષ ભાગ ૧ લે. ઘેડા વિગેરે પિતાને ઘેર આવ્યા હોય તે રહેવા પામે નહિ, અને રહે તે દુઃખદાઈ થાય. ગંડાંતમાં જન્મે તે જીવે નહીં. જીવે તે માતા-પિતાને કષ્ટ આપનાર અથવા કુળને ક્ષય કરનાર થાય. પણ વિશેષમાં તે માણસ આગળ જતાં ઘણા હાથી, ઘોડા, વૈભવ, રાજ સન્માન સુખ ભોગવે. વિશેષ વળી ગડાંતગ વિષે કહે છે. રેવતી નક્ષેત્રની છેલ્લી એક ઘડી અને અશ્વિનીની પહેલી એક ઘડી તે પણ ગંડાંત એગ કહેવાય છે. અલેષાની છેલી એક ઘડી તથા મઘાની પહેલી એક ઘડી તે પણ ગંડાંત કહેવાય છે. જ્યેષ્ટાની છેલ્લી એક ઘડી, મુળની પહેલી એક ઘડી એમ બન્ને ઘડી ગંડાંત એગ થાય તેમાં રેવતી ગંડાંતમાં બાળકને જન્મ થાય તે માતા પિતાને નાશ કરે, અશ્લેષા ગંડાંતમાં જન્મે તે મેટા ભાઈને નાશ થાય, જયેષ્ટા ગંડાંતમાં જન્મે તે પિતાને નાશ કરે, અને ત્રણે ગડાંતમાં જન્મે તે ધનને નાશ કરે.૧૯-૨૧ ગડાંત ચોગનું યંત્ર. વાર નક્ષેત્ર ગડાંતોગનું યંત્ર નક્ષેત્ર મંડાંત અશ્લેષા છા રેવતી રે ઘડી નક્ષેત્ર અને સત કૃતિકા ૧૦ ૧૫ ૧ ધડ તિથી ૨૭ તિથી ગંડાંત ૫ કર્ક વૃશ્ચિક મિન ને ઘ. વાર . શ. મં રવિ अथ श्री नक्षेत्र पंचक विषे. धनिष्टा पंचके वा । तृण काष्टादि संग्रह ॥ શથ્થા સન હિજ યાત્રામાં મૃત્યુવાર્થ વૃદમાં રરા वासवोत्तर दलादि पंचके । याम्य दिग्गमने गेह गोपनं ॥ Page #56 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી ચંદ્રમાની બાર પ્રકારની અવસ્થા વિષે. ( ૩ ) प्रेतकार्य तृण काष्ट संग्रहः । शयका वितनादि वर्जयेत् ॥२३॥ धनिष्टा धन नाशाय । शतभिषा प्राणघातक ।। पूर्वाभिः राजदंडंतु । उत्तरा मरणं धूवं ॥२४॥ अमि दग्ध चरे वत्यौ । इत्येते पंच वर्जिता ॥ सर्वे कार्येषु हीनेषु । पंचकं परिवर्जयेत् ॥२५॥ ભાવાર્થ –ધનિષ્ઠા આદિ લઈને રેવતી નક્ષેત્ર સુધી પાંચ નક્ષેત્રમાં પંચક કહેવાય છે. પંચકમાં તૃણુ, કાષ્ટને સંગ્રહ ન કર; શય્યા, પલંગ આદિ ન કરવા તથા દક્ષિણ દિશામાં ગમન કરવું નહી ઘર બંધાવેલું હોય તેને ઢાંકવું નહીં, પ્રેતક્રિયા કરવી નહીં, તનવું ઘર બાંધવાનું મુહુર્ત એટલે આરંભ કરવું નહીં. ધી ના બે પાયા જાય ત્યારે પંચક બેસે. તે રેવતીના અંત સુધી છે.ચક રહે છે. એ પંચકમાં ઉપરનાં કામ કરવાં નહીં, અને તે કામ કરે તે તેનું ફળ શું થાય તે કહે છે. ધનિષ્ટામાં કરે તે ધનને નાશ થાય, શતભીષામાં કરે તે મૃત્યુ કરે, પુર્વાભાદ્રપદમાં કરે તે રાજા તરફથી ઉપાધી થાય, ઊત્તરાભાદ્રપદમાં કામ કરે તે નિશ્ચ મરણ થાય, ને રેવતીમાં કરે તે અગ્નિને ભય થાય માટે નક્ષત્ર પંચકને ત્યાગ કરે. જે ૨૨-૨૫ છે अथ श्री चंद्रमानी बार प्रकारनी अवस्था विषे. प्रवासो नष्ट मरणं । जया हास्य रितिवस्था । क्रीडा निद्राथ भुक्ताश्च । जरा कंपोथ सुस्थिता ॥२६॥ राशि भागो द्वादशां सौ । विभागा द्वादशाप्यमु ॥ भुक्तवस्था शशीतासां । स्वनाम सदृशं फलं ॥२७॥ Page #57 -------------------------------------------------------------------------- ________________ ( ૪૪ ) શ્રી નચંદ્ર જૈન જ્યોતિષ ભાગ ૧ લે. ભાવાર્થ. ૧. પ્રવાસ અવસ્થા, ૨. નષ્ટાવસ્થા, ૩. મરણાવસ્થા, ૪. જયાવસ્થા, ૫. હાસ્યાવસ્થા, ૬. રતી અવસ્થા, ૭. ક્રીડાવસ્થા, ૮. નિદ્રાવસ્થા, ૯. બુક્તાવસ્થા, ૧૦. જરાવસ્થા, ૧૧. કંપાવસ્થા, ૧૨. સુસ્થિતાવસ્થા. ઊપરની આર અવસ્થા જાણવાની રીતઃ-~~ ચંદ્રમા એક રાશીને એકસે પાંત્રીસ ઘડી ભાગવે છે. તેને ખારે ભાગ દેતાં સવા અગીયાર ઘડી આવે. તે ચંદ્રમાની એક અવસ્થા જાણવી. એમ દરેક જુદી જુદી અવસ્થા જાણવી. એ અવસ્થાએ પેાતપેાતાના નામ પ્રમાણે ફળ આપે છે. તે નીચે લખેલા ચત્રથી વિશેષ સમજાશે. ૫ ૨૬-૨૭૫ અથ શ્રી ચંદ્ર અવસ્થા યત્ર. સુસ્થિતાવસ્થા ૧૧ લડી ૧૫ પળ (૧૨) (12) કપાવસ્થા ૧૧ ઘડી ૧૫ પળ ભુતાવસ્થા ૧૧ ઘડીકેપ પળ. (1) વાસાવસ્થા ૧૧ ધડી જરાવસ્થા ૧૧ ઘડી ૧૫ પળ. ચંદ્ર અવસ્થા યંત્ર. (૧) (<) નિદ્રાવસ્થા ૧૧ ઘડી ૧૫ પી. ૧૫ પુળ (૧) ક્રીડાવસ્થા ૧૧ ઘડી ૧૫ પળ (n) નહાવસ્થા ૧૧ ઘડી ૧૫- પળ (૨) મરણાવસ્થા ૧૧ વડી ૧૫ પળ (૩) જયાવસ્થા ૧૧ ધડી ૧૫ પળ (૪) રતી અવસ્થા ૧૧ ઘડી ૧૫ પી. ૯.સ્યાવસ્થા ૬૧ ધડી ૧૫ પળ (૫) (3) Page #58 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી ચંદ્રમાના ઘરની દિશાઓ તથા ફળ વિ. (૪૫ ) अथ श्री चंद्रमाना घरनी दीशाओ विषे. मेषे च सिंहे धन पूर्व भागे ॥ वृषे च कन्या मकरे च याम्यां॥ मिथुने च तुले कुंभ पश्चिमायां । कर्के च माने अलि उत्तरायां ॥२८॥ ભાવાર્થ –મેષ, સીંહ તથા ધન રાશીને ચંદ્રમા હોય ત્યારે પુર્વ દીશામાં ચંદ્રમાનું ઘર જાણવું; વરખ, કન્યા તથા મકર રાશીને ચંદ્રમા હોય ત્યારે દક્ષિણ દીશામાં ચંદ્રમાનું ઘર જાણવું, મીથુન, તુલા, તથા કુંભ રાશીને ચંદ્રમાં હોય ત્યારે પશ્ચિમ દિશામાં ચંદ્રમાનું ઘર જાણવું; ને કર્ક, મીન તથા વૃશ્ચક રાશીને ચંદ્રમા હોય ત્યારે ઉત્તર દિશામાં ચંદ્રમાનું ઘર જાણવું. अथ श्री चंद्रमाना फळ विषे सन्मुखो अर्थ लाभाय । पृष्टतोपि धनं हरेत् ॥ दक्षिणे सुख सोभाग्यं । वामे चंद्रे धन क्षयं ॥२९॥ ભાવાર્થ-સન્મુખ ચંદ્રમાનું ઘર હોય તો ધન લાભ કરે, પાછળ ચંદ્રમાનું ઘર હોય તે ધનની હાની કરે તથા મૃત્યુ કરે, ડાબા હાથ ભણી ચંદ્રમાનું ઘર હોય તે ધનને ક્ષય કરે અને જમણા હાથ ભણી ચંદ્રમાનું ઘર હોય તે સુખ સંપત્તિ આપે. ૨૯ अथ श्री त्रीपूष्कर तथा यमल योग विषे. रविमंद भौमवारे । भद्रा तिथीषु त्रिपादके धिने ॥ योगः त्रिपुष्कराख्यो। द्विपादको यमल नामानि॥३०॥ Page #59 -------------------------------------------------------------------------- ________________ ( ૪ ) શ્રી નચંદ્ર જૈન જ્યાતિષ ભાગ ૧ સૈા ભાષા :—(ભદ્રા તીથી) બીજ, સાતમ, ખારશ; રવી, શની, મંગળવાર ક્રમવાર હાય તયા કૃતીકા, પુનર્વસુ, ઊત્તરાષાઢા, પુર્વા ભાદ્રપદ એ ત્રણે એકી દીવસે હોય તે તે ત્રપુષ્કર યાગ કહેવાય છે. ખીજ, રવીવાર ને મઘા નક્ષત્ર હોય; સાતમ, શનીવાર ને ચિત્રા નક્ષત્ર હોય; બારશ, મગળવાર ને ધનિષ્ઠા નક્ષત્ર હોય તે યમલયેગ જાણવા It ૩૦ ॥ શ્રી પુષ્કર ચેગ યત્ર. રવી. | સા. * . ७ પુ. મ. હું વાર. ૧૨ તીથી પૂર્વા ભા. ઉત્તરા. શ્રી યમલ યોગ યંત્ર. રવી. શની. મ ંગળવાર. ૧૨ તીથી મધા. ચિત્રા. ધનિષ્ઠા નક્ષત્ર. अथ श्री त्रीपुष्कर, यमल योग तथा पंचक फळ विषे. જ पंचके पंच गुणितं । त्रिगुणं च त्रिपुष्करे ॥ यमले द्विगुणं सर्वं । हानि वृव्यादिकं मतं ॥३१॥ ભાષા :-પચકમાં બાળક જન્મે તે પાંચ બાળક સુધી તેવુંજ થાય, અને પંચકમાં મરણ થાય તે પાંચ મરણ થાય. ત્રીપુષ્કરમાં પુત્ર થાય તેા ક્રમવાર ત્રણ પુત્ર થાય, અને કન્યા જન્મે તે ક્રમવાર ત્રણ જન્મે, અને મરણ પણ ત્રણુ થાય. આભૂષણ વિગેર કરાવે તાપણ ત્રણ થાય. એમજ યમલ યેાગમાં પશુ ઉપર કહ્યા પ્રમાણે અમે અમે કામની હાની તથા વૃદ્ધી સમજવી. ૫૩૧૫ Page #60 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી કર્ણ વિશે. (४७) अथ श्री कर्ण विषे. कृश्न चतुर्दश्यर्द्धा । धूवाणि शकुनानिश्चतुपदनागं ॥ किस्तुघ्नमपि प्रतिप । तिथ्यर्द्धादथ बवादिनि ॥३२॥ ભાવાર્થ –કૃષ્ણપક્ષની ચિદશના ઉત્તર દળમાં શકુની કર્ણ આવે, અમાવાસ્યાના પહેલા દળમાં ચતુષ્પદ કર્ણ આવે, બીજા દળમાં નાગ આવે, અને શુકલપક્ષની એકમને દીવસે પહેલા દળમાં કૌતુક્ત આવે તે એ કર્ણ સ્થિર જાણવા. એકમને પાછલા દળમાં બવાદિ કમવાર આવે. ૩રા अथ श्री कर्ण गणवानी रीती. अतिति तिथयोर्दिगुणी । शुक्ल प्रतिपदादितः॥ एकोना सप्त हुता । शेष करणं बवादिकं ॥३३॥ ભાવાર્થ –ગયેલી તીથીને બમણી કરવી, શુકલપક્ષ પ્રતીપદાને આદી લઈને તેમાંથી એક એક કર, સાતને ભાગ છે, અને શેષ રહે તે બવારી કર્ણ જાણવા, છે ૩૩. ! अथ श्री कर्णनां नांम. बव बालव कौलव तेतलाय । गीर वणिज वीष्टि संज्ञानि ॥ सप्तःकरणानि पुनः पुन । रिहतिथ्यर्द्ध प्रमाणानि ॥३४॥ पा:-१. ५१, २. मासव, 3. अस१, ४. तेल, ५. २, ६. Nar, ७. वीटी; मे सात ४ य२छे. ते मे એક દિવસમાં બબે કર્ણ આવે છે. ૩૪ Page #61 -------------------------------------------------------------------------- ________________ ( ४८ ) श्री नस्य । ज्योतिष भाग १ . अथ श्री उपर कहेलां कर्णमां शुं शुं काम कर तथा न करवू ते विषे. पौष्टिक स्थिर शुभानि बवाख्यो । बालवेधी जहितान्यपि कर्मा ॥ कौलवे प्रमदा मित्र विधानां । तेतले शुभ गजाश्रय कर्मा ॥३५॥ गरेच बिजाश्रय कर्षणानि । वाणिर्य विस्थैर्य वणि क्रियाश्च ॥ न सिद्धि माइंति कृतश्च विघ्न । विषारा विघातादिषु सिद्धि कर्म ॥३६॥ मंत्रोषधा निशकुलानि सपौष्टिकानि । गो विप्र राज्य पितृ कर्म चतुष्पदेषु ॥ सौभाग्य दारुणति भ्रूव कर्म नागे । किस्तुघ्न नानि शुभ पौष्टिक मंगलानि ॥३७॥ ભાવાર્થ – પિષ્ટિક કમ, સ્થિર કમ એટલે ગૃહારંભ, વાવ, કુવા, તળાવ, ધર્મશાળા, આદિ આશ્રમ તથા સ્થિર શુભ કર્મો બવ કર્ણમાં કરવાં; બાલવ કર્ણમાં બ્રાહ્મણને પ્રીતિથી દાન પુન્યાદિ શુભ કામ કરવાં; કૌલવ કર્ણમાં સ્ત્રીની મીત્રાઇ કરવી, તથા મિત્ર સાથે પ્રીતિ કરવી, તિતલ કર્ણમાં શુભ કર્મ કરવાં તથા કેઈની નેકરી ચાકરી કરવી, ગીર કર્ણમાં બીજ રોપવા તથા ખેતી કરવી; વણું જ કર્ણમાં વેપારાદિ કામ કરવાં, વિષ્ટી એટલે ભદ્રામાં કઈ પણ કામ કરેલું સીદ્ધ ન થાય પણ દુષ્ટ કામ કરવામાં પુષ્ટી Page #62 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી ચારે કર્ણના સ્વામિ વિષે. ( ૪૮ ) કર્તા છે; શની કર્ણમાં મંત્ર ઔષધી સીદ્ધ થાય છે તથા પિષ્ટિક એટલે શાતિ થાય છે, ને ગાય બ્રાહ્મણાદિકનું દયાનું કામ તથા રાજકારભારાદિક તથા પીત્રુ કાર્ય કરવામાં શ્રેષ્ઠ ગણાય છે; નાગ કર્ણમાં સિભાગ્યાદિક કામ તથા દારૂણ કામ શ્રેષ્ઠ ગણાય છે અને કીસ્તુશ કર્ણમાં શુભ, મંગળીક, ગૃહ શાન્તિ આદિ કાર્ય શ્રેષ્ઠ ગણાય છે. વિશેષ કર્ણ જેવાની રીત નીચેના યંત્રથી સમજવી. શ્રી શુકલપક્ષનાં કર્ણન યંત્ર. શ્રી કૃષ્ણપક્ષનાં કર્ણને યંત્ર. તીથી. દિવસનાં. રાત્રીનાં. તીથી. દીવસનાં. રાત્રીનાં. - કીસ્તુ નવ - બાલવ કેલવા - બાલવ કોલવ તેતલ ગર તેતલ ગર વણજ વીણી ૪ વણજ વીણી ૪ બવ બાલવ અવ બાલવ કેલવ તેલ કેલવ તેલ વણી જ ગર વણજ. ૭ વણી વીણી બવ છે ' ૮ બાલ , કલવ બાલવ લવ ૯ તેતલ તેલ ગર ૧૦ વણજ વીણી , ૧૧ વર્ણીજ વીછી ૧૧ બવ બાલવ ૧૨ બવ . બાલવ ૧૨ કેલવા તેતલ ૧૩ કોલવ તેલ ૧૩ ગર વણી જ ૧૪ ગર વણજ ૧૪ વીછી શકુની . ૧૫ વીટી બવ ૧૫ ચતુષ્પદ નાગ, अथ श्री शकुनी चतुष्पद नाग अने किस्तुघ्न ए चार कर्णना स्वामि विषे.. शकुनि प्रमुख चतुर्णामिश । कलि वृषभ सर्प पवना युद्धः।। અવ ગર Page #63 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦ ) શ્રી નરચંદ્ર જૈન તિષ ભાગ ૧ - सप्तानामिद्राब्ज मित्रा । र्यमभुश्रियः सयमा ॥३०॥ विष्टी विना बवायेषु । करणेषु दशस्वपि ॥ चतुर्वगाश्रिता सर्वा । करणीया शुभा क्रिया ॥३९॥ - ભાવાર્થ –શની, ચતુષ્પદ, નાગ, કસ્તુન એ ચાર કર્ણના સ્વામી કહે છેઃ–૧, કલી, ૨. વૃષભ, ૩. સ૫, ૪. પવન. બવાદિક સાત કર્ણના સ્વામી કહે છે-૧. ઇંદ્ર, ૨. બ્રહ્મા, ૩. મીત્ર, ૪. આર્ય, ૫. પૃથ્વી, ૬. શ્રી, ૭. યમ. વીષ્ટી કરણ વિના દશ કરણું ધર્મ, અર્થ, કામ, મોક્ષ એ ચાર વસ્તુને આપવાવાળા છે. છે ૩૮-૩૯. છે અથ શ્રી સંઘાંતિ પ્રવર: सुतस्य संक्रमे नागे। तेतले च चतुष्पदे ॥ निविष्टस्यगरे विष्टो । वणिजे बालवे बवे ॥४॥ ऊर्द्धस्थितस्य किस्तुघ्ने । शकुनै कौलवे रमे ॥ अनिष्ट मध्येष्ट फलो । वृष्टि धान्यार्थ विग्रहे ॥४१॥ उर्द्ध सुभिक्षकारी । मध्यम फलकारकैानिविष्टस्तु ॥ शयन करोतु वृष्टि । दुर्भिक्षं तस्कर भयं च ॥४२॥ ભાવાર્થ –નાગ કર્ણ, ચતુષ્પદ તથા તેતલ એ ત્રણ કણમાં સંક્રાંતી બેસે તે સુતી કહીએ; ગર, વીછી, ઘણું જ, બાલવ, બવ એ પાંચ કર્ણમાં સંક્રાંતી બેસે તે બેઠી કહીએ; કસ્તુ, શકુની, લવ એ ત્રણ કર્ણમાં સંક્રાંતી બેસે તે ઊભી કહીએ. હવે તેનું ફળ કહે છે – સુતી સંક્રાંતી માઠા ફળને આપનારી છે, બેઠી મધ્યમ છે, અને ઊભી શ્રેષ્ઠ છે. તે પ્રમાણે ફળ સમજવું. તેમાં ઉભી સંક્રાંતી હોય તે સુકાળ સમજ, બેઠી સંક્રાંતી મધ્યમ ફળ આપે, સુતી વરસાદ ઘણે પણ મેંઘવારી તથા ચેરને ભય ઉત્પન્ન કરે. ૪૦-૪૨, Page #64 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી કાંતી. વાહનાદિ, વસ્ત્રાદિ વિચાર યંત્ર. ૧ નં. કરણ સ્વામી સંજ્ઞા વાહન વસ્ત્ર શસ ભજન લેપન જાતી પુષ્પ વય અવસ્થા ૧ બવ કલી બેઠી સહ શ્વેત ભી અન્ન કસ્તુરી દેવતા નાગકેસર શિશુ પંથા બેઠી વ્યાવ્ર પીત ગદા પાયશ કંકુ ભુત જાતી કુમાર ભેગ 3 કોલવ સપ ઊભી વરાહ નીલ ખડગ ભીક્ષા ચંદન ૫ બકુલઅશોક ગતાલકા રતી ૪ તૈતલ વાયુ સુતી ગદહા ગુલાબી લાકડી પકવાન માટી પક્ષી કેતકી ચૂવા હાસ્ય ૫ ગર ઇંદ્ર બેઠી હાથી લાલ ધનુષ દુધ ગેરૂચંદન પશુ બીવ પ્રૌઢ દરમુખી ૬ વણજ બ્રહ્મા બેડી મહીષ કૃશ્ન બાણું દહીં હળદર મરઘ આક પ્રગભા ક્વારા ૭ વીઠ્ઠી મીત્ર બેઠી ઘેડા શામ મુદગર ખીચડી જવખાર બ્રાહ્મણ દૂર્વા વૃદ્ધ ભુક્તા ૮ શકુની આર્ય ઊભી કુત્તા ચીત્ર કુંત ગેળ બીડાલમદ ક્ષત્રી કમળ વધ્યા કંપ ૯ કીસ્તુઘ પૃથ્વી ઊભી મેઢે કબળ પાસ મવશ્વ સુર્મો વૈશ્ય વેલા વંધ્યા ધ્યાન ૧૦ નાગ શ્રી સુતી બળદ નંગા અંકુશ ઘી અગુરૂ શુ ગુલાબ સુતાથની કર્કશ ૧૧ ચતુષ્પદ યમ સુતી મરઘ વાદળી બાણ સાકર કપૂર શંકર એ પરીવાછમ વૃદ્ધા અથ શ્રી સંક્રાંતિ પ્રકાર. ( ૧૧ ) Page #65 -------------------------------------------------------------------------- ________________ ( પર ) શ્રી નરચંદ્ર જેન wwwwwwwwwwwwrrr .... । તિષ ભાગ ૧ લે. अथ श्री संक्रांतिनां मुहूर्त जाणवानो प्रकार. अश्लेषा स्वाति ज्येष्टादा। शत तारा यमाधुयं ॥ पंचदश मुहूतानि । षधिश्नं नाम किर्तियेत् ॥४३॥ उत्तरात्रिणि रोहिण्यौ । विशाखा च पुनर्वसु ॥ चत्वारि सहसा पंच । मुहुर्ता मुनि किर्त्तिता ॥४४॥ अश्लेषादा भरण्यां च । स्वाति येष्टा च वारुणि ॥ एतेपंचदशी मुहूर्ता । शेषात्रिशन मुहूर्तिका ॥४५॥ पूर्वात्रयं हस्त मघा धनिष्टा । मुलानुराधा मृग कृत्तिका च ॥ चित्राश्विनी रेवति कर्ण पुष्यं । त्रिंशन मुहूर्त्ता प्रवदंतितज्ञा ॥४६॥ भावार्थ:-मवेषा, स्वाती, टा, पाद्री, शतमीषा, એ નક્ષેત્રોમાં સંક્રાંતી બેસે તે ૧૫ મુહુરતી જાણવી. ત્રણ ઉત્તરા, રોહિણી, વિશાખા, પુનર્વસુમાં સંક્રાંતી બેસે તે ૪૫ મુહુરતી જાણવી. હવે બીજા પ્રકારથી કહે છે. અશ્લેષા, આદ્ર, ભરણી, સ્વાંતી, જ્યેષ્ઠા, શતભાશા, એ નક્ષત્રમાં ૧૫ મુહરતી સંક્રાંતી જાણવી. બીજા રહેલાં નક્ષત્રમાં ૩૦ મુહુરતી જાણવી. તે ત્રીસ મુહુરતીનાં નક્ષેત્ર કહે છે. ત્રણ પુર્વા, હસ્ત, મઘા, ધનિષ્ટ, भुव, अनुराधा, भृगश२, तृती, यात्रा, अश्वनी, रेवती, श्रवण, પુષ્ય, એ પંદર નક્ષેત્રમાં સંક્રાંતી બેસે તે ત્રીસ મુહુરતી જાણવી. विशेष यत्रमा नेपाथी . ॥ ४३-४६. ।। Page #66 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી સંક્રાંતિ વાર ફલ વિચાર. ( ૫૩ ) અથ શ્રી સંક્રાંતી મુહુર્ત યંત્ર. અશ્લેષા. સ્વાંતિ. પેણ, આદ્રા. શત. ભરણી ૫ મુદ્રત. | ઉ. ફા. ઉ. . . ઉ. ભારહિ, વિશા. પુન. ૪૫ મુહુર્ત એ નક્ષેત્ર પૂ. ફા. એ પુ ષા. પૂ. ભા. હસ્ત મધા ધનિ અનુ| મૃ કૃતિકા ચિત્રા. અશ્વ રેવ. શ્રવ પૂષ્ય૩૦ મુહ अथ श्री संक्रांति फल विचार. शीयाले सुति भली। बेठी वर्षाकाल ॥ उन्हाले उभी भली । जोशी खडी निहाल ॥४७॥ ભાવાર્થ –શીયાળાની ઋતુમાં એટલે કાતક, માગશીર્ષ, પિષ, માઘ, એ ચાર માસમાં સુતે કર સંક્રાંતી બેસે તે અન્નાદિક સેંઘા ભાવે વેચાય તથા ચોમાસાની ઋતુમાં એટલે અષાડ, શ્રાવણ, ભાદ્રપદ, આ એ ચાર માસમાં બેઠે કણે સંક્રાંતી હોય તે વરસાદ સારો થાય; અને ઉનાળામાં એટલે ફાગણ, ચિત્ર, વૈશાખ, જેઠ એ ચાર માસમાં ઊભું કર્યું સંક્રાંતી બેસે તે શુભ ફળ આપે, લોકમાં સુખાકારી સારી રહે. ઊપરની સંક્રાંતી જે માસમાં અનુકુળ બેસે તેજ માસ સારે સમજ. એ ૪૭ | ___ अथ श्री संक्रांति वार फल विचार. विजइतिजइ पंचमइरवी संचारो होय ॥ પરથી ગામમફમાવવા જેવું કા बीइतिइरसएरइ पंचमइससी मुहगो थाय ॥ देव संयोगे छठई पडई। तो पुहवी पलंगजाई॥४९॥ Page #67 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪ ) શ્રી નચદ્ર જૈન યાતિષ ભાગ ૧ લા जिणवारे रवी संक्रमे । तीण अमावास्या होय ॥ परथी जगमई | नंदयविर लोकोय પુના ભાવાર્થ:“ચાલતી સંક્રાંતી પાછલા માસની જે સક્રાંતી એસતી વેળા જે વાર હાય તેથી ગણતાં જેટલામે વારે બેસે તેનુ શુભાશુભ ફળ કડે છે. ઊદાહરણ..જેમકે, ચાલતી સ’ક્રાંતી બુધવારી એડી, અને તેના પહેલા માસની સ'ક્રાંતી રવીવારે એડી હતી તે તે ગણતાં ચેાથેા વાર બુધ થયે, માટે ચેાથે વારે બેડી તેમ સમજવું. એ પ્રમાણે દરેક સમજવી. ચાલતી સત્ક્રાંતી પાંચમે વારે એટલે ગુરૂવારે બેસે તે જગતમાં દુષ્કાળના ત્રાસ થાય, અને મનુષ્યેાને ભીક્ષા માગતાં પણ મળે નહી. બીજે ત્રીજે વારે સક્રાંતી બેસે તે તે માસમાં રસાર્દિક માંઘુ થાય. પાંચમે વારે બેસે તેા ધાન્ય મેઘુ થાય. દૈવયેાગે જો છઠ્ઠું વારે સંક્રાંતી એસે તા માઢુ ફળ આપે, પૃથ્વી ઉપર ભય થાય, અને મનુષ્યા દેશાવર ચાલ્યા જાય. વળી જે વારે સ'ક્રાંતી બેસે તે વારની અમાવાસ્યા હાય તે તે માસમાં યુદ્ધને પ્રસંગ થાય, દુષ્કાળાદિક ભય થાય, અને મનુષ્યેામાં મરકીના ઉપદ્રવ થાય. ૫ ૪૮-૫૦. ll अथ श्री संवत्सरना वशानो विचार. सुंदर शशि हर विश पावे | दशय निकंदन दिणयरजोवई || मंगल आठ करई बुधवारह | गुरा शुक्रां एवइ अढारह || जो शनि राहु कर्के वयगै । निश्व काल Esteडेव यगै પા Page #68 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી પરદેશ ગમન પ્રથાન પ્રમાણુ. (44) ભાવા—ક સંક્રાંતી સેામવારી બેસે તે વીશ વસાનુ વર્ષ જાણવું; એટલે તે સારૂં' જાણવું. કર્ક સક્રાંતી રવીવારી એસે તે દશ વશાનું વર્ષ જાણવું; એટલે તે મધ્યમ છે, મગળવારે બેસે તે આઠ વશાનું વર્ષ જાણવું. તે મધ્યમ છે. બુધવારે મેસે તેા ખાર વશાનુ જાણ્યું. તે સાધારણ છે. ગુરૂવારે તથા શુક્રવારે બેસે તે અઢાર વશાનું વર્ષ જાણવું. તે સારૂં છે. શનીવારે બેસે તા હળાહળ કાળ સમજવા. ॥ ૫૧. ૫ अथ श्री परदेश गमन प्रस्थान प्रमाण. प्रस्थान मुर्द्ध मुदितं दशकार्द्धनुना । मर्घाग्नु शतक पंचकतश्रुभाय ॥ तत्रेव मंडलिक भूपति शेष लोके । स्छेयेतु सप्त दश पंच दिपा क्रमेण प्रस्थान मारुरूद्धनुषां शतानि ॥ पंचात्रके विधनुषा शतार्द्ध ॥ स्वस्थांन गस्या दशभिर्द्धनुर्भि ॥ गतः खलु प्रस्थीत एव मन्ये बुधेदुश्रुक जिवानां । दिन प्रस्थानमुत्तमं ॥ पुर्णिमाया अमावास्यां । चतुर्दश्यां च नैष्यति ॥५४॥ पुर्णिमायां न गतव्यं । व्यासस्य वचनं यथा ॥ शुक्ला वा यदि वा क्रश्ना । वर्जरिया चतुर्दशि ॥ ५५ ॥ -॥५३॥ ભાવાર્થ:—પોતાના ઘરથી પ્રસ્થાનું દશ ધનુષ્ય એટલે ચાલીસ હાથ દુર મુકવું. તે ઉપરાંત પાંચસો ધનુષ્યની અંદર મુકવું; તેા કા સીદ્ધી થાય. હવે તેના દીવસ કહે છે. ॥५२॥ • Page #69 -------------------------------------------------------------------------- ________________ ( ૧૬ ) શ્રી નરચંદ્ર જૈન જ્યાતિષ ભાગ ૧ લા. મડલીક રાજાને દીવસ દસ સુધી પ્રસ્થાન રહી શકે. સામાન્ય રાજ્યને સાત દીવસ સુધી રહી શકે. બીજા સર્વે લેાકેાને પાંચ દીવસ સુધી રહી શકે. ઉપરના દીવસેાની અંદર અવશ્ય તેને ગમન કરવું જોઇયે. વળી કેટલાક આચાર્યાં એમ પણ કહે છે કે પાંચસે ધનુષ્ય વેગળું મુકવું જોઇયે તે ઉત્તમ છે, સેા ધનુષ્ય મધ્યમ છે, અને પચાસ ધનુષ્ય સાધારણ છે. પ્રસ્થાન ગમન કરવામાં બુધ, સામ, શુક્ર, ગુરૂ એ વાર સારા છે. ગમનમાં પુનમ, અમાવાસ્યા, મન્ને પક્ષની ચાદશ એ તીથીએ અવશ્ય વવી. ૫ ૫૨-૫૫. I અથ શ્રી પરદેશ ગમન પ્રસ્થાન યંત્ર. ૧૦ દિન સુધી રાખે. છત્રપતિ રાજા. ૭ દિન સુધી રાખે. ૧૦ ધનુષ્ય ઉપરાંત ૫૦૦ ધનુષ્ય મુકવુ. માંડી. + ૧૦ ધનુષ્ય ઉપરાંત ૫૦૦ ધનુષ્ય મુકવું, માંહી. ૧૦ ધનુષ્ય ઉપદંત ૫૦ ધનુષ્ય મુકવુ. માંડી. ૫ દિન સુધી રાખે. માંડલિક રાજા. પા अथ श्री गमन नक्षेत्र विचार. अश्वनी पुष्य रेवत्यां । मृगो मुलं पुनर्वसु ॥ हस्त जेष्टानुराधास्युं । यात्रायै तारकाबलं विशाखा द्यूतरातिख । तथाद्रा भरणी मघा ॥ अश्लेषा ऋतिकाचैव । मृत्युवैतासु मध्यमा ॥५७॥ रोहिणी त्रिणी पूर्वाणि । स्वाति चित्रा च वारुणी ॥ श्रवण तथा धनिष्टा च । प्रस्थाने मध्यमास्मृता ॥ ५८ ॥ ભાવાર્થ:—અશ્વની, પુષ્ય, રેવતી, મૃગશર, મુળ, પુન સુ, હસ્ત, જ્યેષ્ટા, અનુરાધા એ નવ નક્ષત્ર ગમન કરવામાં સારાં છે. સામાન્ય પ્રા . Page #70 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી ન ચાલવાના નક્ષત્રાના વખત વિષે. ( ૧૭ ) વિશાખા, ત્રણ ઉત્તરા, આર્ટ્ઝ, ભરણી, મઘા, અશ્લેશા, કૃતિકાએ નક્ષત્રામાં ગમન કરે તે મરણુ થાય; માટે તે ત્યાગ કરવાં. invil રાહિણી, ત્રણ પુર્વા, સ્વાંતી, ચિત્રા, સતભિષા, શ્રવણુ, ધનિષ્ઠા, એ નક્ષત્રા ચાલવામાં મધ્યમ છે. ૫ ૫-૫૮. ૫ अथ श्री न चालवाना नक्षत्राना वखत विषे. ध्रुवै मिर्न पूर्वाह्ने । क्रूरैर्मध्यं दिनेनभिः || अप्रां न च क्षिप्रैः । प्रदोषे मृदुभिर्न च निशीत कालेनो तीक्ष्णै । निशांते च चरेनहि ॥ તળે । જ નાદ दिने शुभे दिवा यात्रा । यात्रा निशितुभे शुभे ॥ ६० ॥ ભાવાર્થ:—-ત્રણ ઉત્તરા, રાહિણી, વિશાખા, કૃતિકા, એ નક્ષેત્રામાં સવારથી મધ્યાન સુધી ન ચાલવું. મઘા, ત્રણ પુર્વા, ભરણી એ નક્ષેત્રમાં મધ્યાન વેળાએ ન ચાલવું. પુષ્ય, હસ્ત, અશ્વની, અભિજીત, એ નક્ષેત્રમાં પાછલે પાહારે ન ચાલવું. ચિત્રા, અનુરાધા, રેવતી, મૃગશર એ નક્ષત્રમાં સંધ્યા વખતે ન ચાલવું. અશ્લેષા, જ્યેષ્ટા, આર્દ્રા, મુળ એ નક્ષત્રમાં મધ્ય રાત્રીએ ન ચાલવું. સ્વાંતી, પુનર્વસુ, શ્રવણ, ધનિષ્ઠા, સતભિષા એ નક્ષત્રમાં પરોઢીએ ન ચાલવું. પરદેશ જવામાં વારના વિચાર–સામ, બુધ, ગુરૂ, શુક્ર એ વાર ચાલવામાં સારા છે, અને મંગળ, શની, રવી એ વાર ચાલવામાં સારા નથી. વિશેષમાં પરાઢીએ તા જેવા. ૫ ૫૯ ૬૦. !! મ. શ. ઊ. ઊ. ઊ. વિ. રૃ. સવારથી મધ્યાન્ સુધી ન ચાલવું. પૂ. પૂ. ભ. એ નક્ષત્રમાં ખપેારે ન ચાલવું. પુષ્ય. હું. અ. અભિ. એ નક્ષત્રમાં પાછલે પહેારે ન ચાલવું. ચિ. ઋતુ. રેવ. મૃગ, એ નક્ષત્રમાં સંધ્યા વખતે ન ચાલવું. અચ્છે. જયે. આદ્રા. મૂલ, એ નક્ષત્રમાં મધ્યરાત્રીએ ન ચાલવું. સ્વાં. પૂન. શ્ર. ધનિ. સત, એ નક્ષત્રમાં પરાઢીએ ન ચાલવું. * Page #71 -------------------------------------------------------------------------- ________________ (૫૮ ) શ્રી નરચંદ્ર જેન તિષ ભાગ ૧ લે. अथ श्री परिघ योग जोबानो विचार. प्राच्यादि दिग् चतुष्केषु । क्रमात् शुभोग्न्यादि सप्तकं ॥ चतुष्क प्रागुत्तरयोःप्रत्यग्याम्यो । मध्यौ मध्यौन्यथा परिघः ॥६॥ अमि मारुतयोलमा । परिघातिष्टते महिं ॥ देवा अपि न लंघति। मानवा न च दानवाः ॥२॥ ભાવાર્થઃ–પુર્વ દિશા આદિ લઈને નામપુર્વક કૃતિકા નક્ષેત્રથી સાત સાત નક્ષેત્ર દીશાઓમાં મુકીએ, અને પરીઘ ગ માસમાં જે નક્ષેત્ર ઉપર પરીઘ ગ હેય તે પરીઘ યેશ ઉલંઘન કરીને તે દીશામાં ન જવું. તે દિશા દેવતા, દૈત્ય તથા મનુષ્ય એ સર્વેને વજિત છે. જે ૬૧-૬૨ છે मथ श्री परीध योग यत्र .. . मा. न. ५. मा . I. ३. ६. स. पु... सव, . भ. पु... 66 . २४ा. पि. पश्रिम अनु. ज्ये. भूग. पूपा. 6.पा. मलि. श्रवण अथ श्री गमन मुहूर्त विचार. सर्वदिग् गमने हस्त । श्रवण रेतीद्रयं । पृय पूष्यं च सिद्धिस्यु।कालेषु निषिलेक्वपि ॥६३।। Page #72 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી ગમન મુહુર્ત તથા દિશાશૂળ વિચાર. (૫૯ ). ભાવાથ–ગમન મુહુર્તમાં ચારે દિશાઓમાં જવાનાં નક્ષેનાં નામ –હસ્ત, શ્રવણ, રેવતી, મૃગશીર્ષ, પુષ્ય. એ નક્ષેત્રો સીદ્ધિદાયક છે. તે ૬૩. છે अथ श्री दीशाशूल विचार. न गुरु दक्षिणां गच्छेत् । न पूर्वा शनि सोमयो । शुक्रार्कयो प्रतिचीनां । नोतरां बुध भौमयो ॥६॥ ભાવાર્થ –ગુરૂવારે દક્ષીણ દીશામાં દિશાશુલ માટે તે દિશા માં ન જવું. શનીવારે તથા સોમવારે પૂર્વ દિશામાં દશાશુલ માટે તે દિશામાં ન જવું. શુકવારે તથા રવીવારે પશ્ચીમ દિશામાં વિશાશુલ માટે તે દિશામાં ન જવું. બુધવારે તથા મંગળવારે ઉત્તર દિશામાં દીશાશુલ માટે તે દીશામાં ન જવું. જે કદી તે દીશાશુલ સામું જવું પડે તે નીચેનાં કાર્યો કરીને જવું. આ ૬૪ છે અથ શ્રી દિશાશૂળ યંત્ર, પૂર્વ દિશા. શની તથા સેમવારે. ઉત્તર દિશા. બુધ તથા મંગળવારે. અથ શ્રી દિશાશૂળ યંત્ર દક્ષિણ દિશા. ગુરૂવારે. પશ્ચિમ દિશા. શુક્ર તથા રવીવારે. अथ श्री दिशाशूलना भंग विषे. रवि तंबोल मयं कह दप्पण । धाणा चावो धरणिनंदन ॥ Page #73 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦ ) શ્રી નરચંદ્ર જૈન તિ ભાગ ૧ લો. गुल राउत दहीं गुरुवारई । राइ चावो शुक्रवारे ॥ जो शनिश्चर विडंगमचावई । સર્વે જ્ઞા વરે ઘરિગાવવું છે ઘર | આ ભાવાથ–દશાશૂળ સન્મુખ જરૂરીઆત કામ માટે જવું પડે તે નીચેની ચીજને ઉપયોગ કરી જવામાં દશાશુળને દોષ નથી. રવીવારે તાંબુલ (પાન) ખાઈને જવું. સમવારે દર્પણમાં મુખ જોઈને જવું. મંગળવારે ધાણા ખાઈને જવું. બુધવારે મેળ ખાઈને જવું. ગુરૂવારે દહીં ખાઈને જવું. શુક્રવારે રાઈ ખાઈને જવું. શનિવારે વાવડીંગ ખાઇને જવું. એ પ્રમાણે વાર પ્રમાણે શુકન સાંધીને જાય તે કાર્યની સીદ્ધિ થાય. ૬પ છે अथ श्री विदिशा दिशाशूल विषे. मंगले मारुते शूलं । इशाने बुध शनिश्चरौ । नैरुते शूक्र सूर्यास्यां । आमेयो गुरु सोमयो ॥६६॥ - ભાવાર્થ –મંગળવારે વાયવ્ય ખૂણામાં દશાશૂળ હોય છે. બુધવારે, શનીવારે ઈશાન ખૂણામાં દશાશુળ હોય છે. શુકવારે, રવીવારે નિત્ય ખૂણામાં દશાશુળ હોય છે. ગુરૂવારે, સેમવારે અગ્નિ ખૂણામાં દશાશુળ હેય છે. જે દર ! Page #74 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી વિદિશા દિશાશૂળ તથા નક્ષત્ર દિશાશૂળ વિષે. ( ૨૧ ) अथ श्री विदिशा दिशाशलना परिहार विषे. श्रीखंड दधी मृत् सर्पि । पृष्टि तेल स्वलक्रमात् ॥ वारेादौ सदा वंद्या। दिग् शूला च शूभे दिने ॥६७॥ ભાવાર્થ –વિદિશા દશાશળમાં સામા જતાં નીચેના પદાર્થ વાપરીને જવાથી દશાશળને દેષ નથી. રવીવારે સુખડનું તીલક કરીને જવું. સોમવારે દહીંનું તીલક કરીને જવું. ગુરૂવારે લેટનું તીલક કરીને જવું. શુકવારે તલ ખાઈને જવું. શનીવારે ખેળ ખાઈને જવું. મંગળવારે કૃતિકા (માટી)નું તીલક કરીને જવું. બુધવારે ઘીઈનું તીલક કરીને જવું. अथ श्री नक्षेत्र दिशाशूल विषे. पूर्वीस्यामाषाढा । श्रवण धनिष्टा विशाखायाम्यं ।। पूषो मूलं प्राच्यं । हस्त उदित्यां च धिनशूलानि।।६८॥ ભાવાથ–પુર્વાષાઢા નક્ષેત્રમાં પુર્વ દીશામાં ન જવું શ્રવણ, ઘનિષ્ટા, વિશાખા નક્ષેત્રમાં દક્ષીણ દીશામાં ન જવું, પુષ્ય, મુળ એ બે નક્ષેત્રમાં પશ્ચીમ દીશાએ ન જવું; હસ્ત નક્ષેત્રમાં ઉત્તર દીશાએ ન જવું. વિશેષ નીચેના ચાર નક્ષેત્ર ચાર દીશાએ જરૂર વજેવા. ૬૮. છે अथ श्री नक्षेत्र शूल विषे. उत्तरे हस्त दक्षिण चित्ता। पूर्वे रोहिणी सुणरे मित्ता ॥ નક્ષેત્રમાં કારમાં દક્ષીણ ઉત્તર Page #75 -------------------------------------------------------------------------- ________________ શ્રી નચંદ્ર જૈન જ્યોતિષ ભાગ ૧ લા. पश्विमे श्रवणा मकरा सगमणा । हरिहर बंभ पूरंदर निचे मरणा યાદ્દા ભાવાર્થ:—ઉત્તર દીશામાં હસ્ત નક્ષત્રમાં ન જવું. ચિત્રા નક્ષત્રમાં દક્ષીણ દીશામાં ન જવું. પુર્વ દીશામાં રૈાહિણી નક્ષત્રમાં ન જવું. પશ્ચીમ દીશામાં શ્રવણ નક્ષત્રમાં ન જવુ'. એ જાય તે બ્રહ્મા, ઇંદ્ર પણ તેને માતથી બચાવે નહી. નિશ્ચે મૃત્યુ થાય. ૫દા કેટલાક આચાર્યને નક્ષેત્ર ળમાં નીચે પ્રમાણે મત છે. ज्येष्टा भद्रपदा पूर्वा । रोहिणी उत्तराफाल्गुणी ॥ पूर्वादिषुक्रमात् कीला । गतस्येतेषु नागतः ॥७०॥ ભાવાર્થ :—જ્યેષ્ઠામાં પુર્વ દીશામાં ન જવું. પુર્વાભાદ્રપદમાં દક્ષીણ દીશામાં ન જવું. રાહિણીમાં પશ્ચીમ દીશામાં ન જવું. પુર્વાફાલ્ગુણીમાં ઉત્તર દીશામાં ન જવું. એ પ્રમાણે જો જાય તે પા ન આવે, એમ કેટલાક આચાર્યં કહે છે. ! ૭૦ ॥ अथ श्री योगिनी विचार. ( ૬૨ ) पूर्वि पडिवा नवमि । तइ अएगारसी अग्गीअ || दाहिण पंचम तेरसि । बारसि चउच्छीय नेरइए ॥ ७१ ॥ पश्चिम छठ्ठी चउदशी । सप्तमि पार्ड पुनवायवे कूणे ॥ दशमि बिया उत्तर | अठमि अमावस ईसा ॥ ७२ ॥ ભાવા:–એકમ, નામે પુર્વ દીશામાં યાગીનીનુ ઘર જવું. ત્રીજ, અગીઆરશે અગ્ની ખૂણામાં યાગીનીનુ ઘર જાણવું. પાંચમ, તેરશે દક્ષીણુ દીશામાં ચેાગીનીનું ઘર જાવું. ચેાથ, ખારશે નૈઋત્ય ખૂણામાં યાગીનીનુ ઘર જાણવું. છઠ્ઠું, ચાદશે પશ્ચિમ દીશામાં યાગીનીનુ ઘર જાણવું. સાતમ, પુનમે વાયવ્ય ખૂણામાં ચેાગીનીનુ ઘર જાણવું. બીજ, દશમે ઉત્તર દીશામાં ચગીનીનું ઘર જાણવું. આમ, અમાસે ઈશાન ખૂણુામાં યાગીનીનુ ઘર જાણવું. Page #76 -------------------------------------------------------------------------- ________________ * * * * * * * * * * * * * * * * * * * **, vvvvv v - * અને અથ શ્રી યોગીનીનાં નામ તથા વહન. (૬૩ ) अथ श्री योगीनीनां नाम तथा वाहन. प्राच्यां ब्रह्माणी। कौबेर्या माहेश्वरी ॥ आमेयो कौबेरी । नैरुत्यां नारायणी ॥ याम्या वाराही। वारुण्यां इंद्राणी ॥ वायव्यां चामुडा । इशाने महालक्ष्मी । योगिनी तिथी संप्राप्तं । संग्रामे सन्मुखी त्यजेत् ॥७३॥ योगिनी नाम धज धर्मोस्तथा सिंहो । स्वांन वृषभ खरो गजा ॥ ध्वांक्षश्चैव क्रमेणैव । क्षेत्रपाला प्रकिर्त्तिता ॥७॥ ભાવાર્થ–પુર્વ દીશામાં મેગીની બ્રહ્માણી નામે છે. પશ્ચિમ દિશામાં ચગીની મહેશ્વરી નામે છે. અગ્નિ ખૂણામાં ભેગીની કુબેરી નામે છે. નૈઋત્ય ખૂણામાં ભેગીની નારાયણ નામે છે. દક્ષિણ દિશામાં મેગીની વારાહી નામે છે. ઉત્તર દિશામાં ગીની ઈંદ્રાણી નામે છે. વાયવ્ય ખૂણામાં યેગીની ચામુંડા નામે છે. ઈશાન ખૂણામાં યોગીની મહાલક્ષ્મી નામે છે. પરદેશ જવામાં જમણી તથા સન્મુખની ગીની ત્યજવી. અથ શ્રી ચગીનીનાં વાહનનાં નામ, ૧. ધ્વજ, ૨. ધર્મ, ૩. સિંહ, ૪. ધાન, ૫. વૃષભ, ૬. ખર, ૭. હાથી, ૮. ધવંશઃ એ આઠ ચગીનીનાં વાહન પુર્વ દિશાથી અનુક્રમે ગણી લેવા. ૭૩-૭૪ છે Page #77 -------------------------------------------------------------------------- ________________ (૧૪) શ્રી નરચંદ્ર જૈન જ્યોતિષ ભાગ ૧ લો. अथ श्री योगीनी, फल. योगीनी सुखदा वामा । पृष्टे वंछित दायनि ॥ दक्षिणे धन हताश्व । सन्मुखो मरणं प्रदा ॥७५॥ ભાવાર્થ-ડાબી ગીની સુખની આપવાવાળી છે, પુંઠની યેગીની મન વચ્છિત કાર્ય સિદ્ધ કરવાવાળી છે, જમણી ગીની ધનને નાશ કરવાવાળી છે, સન્મુખ લેગીની મર્ણત કષ્ટ આપવાવાળી છે. જે ૭૫ છે अथ श्री ग्रहनां वाहननो विचार. रवि रिख सिरि धरियां । नाम रुषाय जो नई भागं॥ वियायां नव वाहण । लहियां फलहि सब्बाइं ॥७६॥ शशिरिख सिरि धरियां। नाम रिखाय यजो नई भागं ॥ विवायं नव वाहण । लहिये फलहि सव्वाइं ॥७७॥ तिथी वारं च नक्षत्रं । नम नक्षत्र संयुतं ॥ . नव भिस्तु हरेत् भागं। शेष वाहन मुच्यते ॥७॥ ભાવાર્થ –સુર્ય નક્ષત્ર ૧૩ તથા ૧૪ દીવસનાં હેય છે. તે નક્ષત્રથી પિતાના નામ નક્ષત્ર સુધી ગણવું, અને જે આંક આવે તેને નવે ભાગતાં બાકી રહે તે વાહન સમજવું. તેમાં શની, રાહુ અને ગુરૂ એ ત્રણનું જાણવું. બીજા ગ્રહોને માટે ચંદ્રમાં જે નક્ષત્ર ઉપર જે દીવસે હોય તેથી નામ નક્ષત્ર સુધી ગણવું. તેને નવે ભાગ દેતાં બાકી રહે તે વાહન. તેમાં મંગળ, બુધ, રવી, શુક, એ ચાર ગ્રહનું વાહન જાણવું. હવે બીજી રીત ગણવાની કહે છે. જે દિવસે જે ગ્રહ જે રાશી ઉપર બેસે તે તેને ન ભાઈ એ ત્રણ થી નામ Page #78 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી નવ ગ્રહના નવ વાહન અને તેનુ મૂળ, (184) દીવસની તીથી, વાર, નક્ષત્ર અને પેાતાના નામના અક્ષર નાંખવા. એકમથી તીથી ગણવી, રવીવારથી વાર ગણવા, અશ્વનીથી નક્ષત્ર ગણવું, અને જે આંક આવે તેને નવે ભાગ દેતાં શેષ રહે તે वाहन ॥ ७६-७८ ।। अथ श्री नव ग्रहना नव वाहन अने तेनुं फळ. खर हय गय मेशाय । जंबू सिंहे अकागमोराई ॥ हंसोयं नव वाहण | नारद पुछेइहरि कहियं ॥७९॥ लच्छी हीणं रासभं । धन लाभोहय गएहिसु अबहूअं ॥ मेसे मरणंकीरइ | जंबू सुह हरई सव्वाई ॥८०॥ सिंहो इपि सुण मरणं । कागो दुह कारई विसेसं ॥ मोराइं अध्थ लाभं । हंसो सुह सयण वढेइ ॥८१॥ भावार्थ:-- १. भर, २. घोडे, 3. हाथी, ४. मोडो, प. शियाण, ६ सिड, ७. अगडो, ८ भोर, ८. इस; मे नव વાહન અનુક્રમે સમજવા.' હવે તેનુ ફળ કહે છે;-- ^^^^ ગધેડાનું વાહન હોય તેા લક્ષ્મીની હાની કરે, ઘેાડાનુ વાહન હાય તા ધનના લાભ કરે, હાથીનુ વાહન હેાય તે સુખ આપે, એકડાનું વાહન હોય તેા મણાંત કષ્ટ થાય, શિયાળનું વાહન હાય તા સુખનેા નાશ કરે, સિંહનું વાહન હેાય તા મરણ થાય, કાગડાનું વાહન હોય તેા ઝેરની ઉપાધી થાય, મારનુ વાહન ડાય તા ધનના લાભ થાય, હંસનુ* વાહન હોય તેા સુખ આપે. ૭૯-૮૧. अथ श्री राहू विचार. अष्टासु प्रथमाद्येषु । प्रहराद्धेष्ट हर्नितां ॥ Page #79 -------------------------------------------------------------------------- ________________ (११) श्री नरयन ज्योति भाग 1 ला. पूर्वस्यां वामतो राहू । स्तुर्य तुर्या व्रजे दिशं ॥८२॥ जयाय दक्षिणे राहू । योगनी वामतः स्थिता ॥ पृष्टतोधय मप्येतत् । चंद्रमा सन्मुख सुनः ॥८३ ॥ मिगसर पोसह अने वली माह । पूर्व दिशाने रुंधई राहू ॥ फागुण चैत्र अने वैशाख । दक्षिण दिशीने रुंधई राहू ॥ ८४ ॥ जेठ असाढ अने श्रावण सही । पश्चिम दिश राहूनी वही ॥ भाद्रव आसो कार्तिक जांण । उत्तर दिशी राहूनो प्रमाण ॥ ५॥ इण दिशजिको जाइ उचली । सही दुख पांमे कष्ट ते वली ॥ तिण दिशी गृह गांमेतर करे। सो नर चिंता शोक करि मरे ॥ ८६ ॥ गढ मढ मंदिर पोल पगार । साहमे राहन कीजे बार ॥ Page #80 -------------------------------------------------------------------------- ________________ 1.3 vv અથ શ્રી રાહુ વિચાર ( ૬૭ ) मरे कलत्रके निर्द्धन होय । પરંતર રાનો ગોર | ૮૭ | ભાવાર્થ-રાહુની વામ ગતિ છે, એટલે અવળી ગતિ સમજવી. પુર્વ દીશા આદ્ય લઇને ચાર ચાર ઘી દીશી વિદીશી, તેમાં ચોથી ચાથી દીશામાં ચાર ચાર ઘી રહે છે. તે રાત્રી તથા દિવસમાં. તેનું ઉદાહરણુ–સૂર્યોદયથી ચાર ઘી દિવસ સુધી પુર્વ દીશામાં રાહુ રહે છે. પછી ચાર ઘડી વાયવ્ય ખૂણામાં રહે છે. પછી ચાર ઘડી દક્ષિણ દીશામાં, ચાર ઘડી ઈશાન ખૂણામાં, ચાર ઘડી પશ્ચિમ દિશામાં, ચાર ઘડી અગ્નિ ખૂણામાં, ચાર ઘડી ઉત્તર દીશામાં તથા ચાર ઘડી નિત્ય ખૂણામાં રહે છે. હવે રાહુનું ફળ કહે છે – જમણે રાહુ હોય તે જ કરે, યાગની ડાબી સારી, યુકે રાહુ તથા ભેગની હોય તે બહુ સારી, અને ચંદ્રમા સામે સારે. એવું મુહૂર્ત લઈને ગમન કરે તે સુખ સંપત્તિ મળે. હવે માસિક રાહુ કહે છે – માગશર, પિષ, માહ એ ત્રણ માસમાં પુર્વ દીશામાં રાહ હોય છે. ફાગણ, ચિત્ર, વૈશાખ એ ત્રણ માસમાં દક્ષીણ દીશામાં રાહુ રહે છે. જેઠ, અષાડ, શ્રાવણુ એ ત્રણ માસમાં પશ્ચિમ દીશામાં રાહુ રહે છે. ભાદર, આસે, કારતક એ ત્રણ માસમાં ઉત્તર દીશામાં રાહુ રહે છે. જે દીશામાં રાહુનું ઘર હોય તે દીશામાં ન જવું. જે જાય તે કણ પામે. તે દિશામાં નવા ઘરમાં અગર પિતાનું ઘર છોડી બીજા ઘરમાં તથા બીજા ગામમાં વાસ કરે તે ચિત્તા, શેક ઉપજે. નગરને કોટ, કિ, નવું ઘર, પિળ વગેરે કરવું હોય તે રાહુની દીશા ટાળીને કરવું. જે રાહુની દીશામાં કરે તે સ્ત્રી માટે અથવા ધન જાય અથવા કુટુંબથી ફેશ થાય. એ રાહુનું પ્રમાણ શ્રાસ્ત્ર પ્રમાણે જાણવું. વિશેષ સમજણ નીચેના યંત્રથી જોઈ લેવી. ૮૨-૮ળા · Page #81 -------------------------------------------------------------------------- ________________ ( ૮ ) મુ. ઉ. કન્યા,તુલા વૃશ્રિક. વા. શ્રી નરચંદ્ર જૈન જ્યોતિષ ભાગ ૧ લા ત્ર અગ્નિ ખૂણા માં છઠ્ઠી ચાર ઘડી. અથ શ્રી રાહુ ઇશાન ખૂણા પૂર્વ દિશામાં ચાથી માં પહેલી ચાર ઘડી. ચાર ઘડી. ઉત્તરમાં સા· | દિન રાહુ ચ-દક્ષિણ દિશાતમી ચાર *ની ઘડીની માં ત્રીજી ચાર ઘડી. સમજ. ઘડી. વાવ્ય દિશામાં બીજી ચાર ઘડી. પુ. ધન,મકર, કુંભ. સાત રાહુ ચક્ર. . ૐ. મી. મે. વરખ મિથુન,કર્ક ન. સિંહ. પશ્ચિમમાં પાંચમી ચાર ઘડી. નરૂત્યમાં આઠમી ચાર ઘડી. છે. ૩. ભા... કા. પુ. માગશર, પાષ, માહ. ૫. વા. । જે. અ ત્રા મ. માસ રાહુ ચક્ર. કા. ચ. વૈ છે. अथ श्री स्वरोदय विचार. प्राह प्रवेशे वह नाडि पादं । कृत्वा पूरो दक्षिणमर्कविं ॥ गच्छेत शुभायारि बद्धे तु सूर्य । પુછે વુિ મુખ્ય હતું 7 મૃત્ ॥ ૮૮ ।। शशि प्रवाहे गमनादेिशस्तं । ન. Page #82 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી અશોદય વિચાર. सूर्य प्रवाहे नहिं किंचिनापि ॥ प्रष्टुर्जयस्याबह माने भागे। रिक्ते तु भागे विफलं समस्तं ॥ ८९ ॥ ભાવાર્થ-સ્વરોદય એટલે નાસીકામાંથી વહેતે પવન. જમણી નાસીકામાંથી પવન નીકળતું હોય તે તેને સુર્યનાડી, ડાબીમાંથી વહેતું હોય તેને ચંદ્રનાડી અને બંનેમાંથી વહેતું હોય તે તેને સુષુણ્ણ કહે છે. હવે તેમાં પ્રથમ પરદેશ જતી વખતે જે નાસીકામાંથી પવન વહેતે હેય તેજ તરફને પ્રથમ પગ ઉપાડી-આગળ મુકીને ચાલવું, તેમજ ગામમાં પ્રવેશ કરતાં પણ તે જ પ્રમાણે પગ મુકો. જીત મેળવવાના કામમાં જવું હોય તે સુર્ય નાડી સારી સમજવી; પણ વિવાદ વખતે શત્રને જમણી બાજુ અથવા "ઠે રાખી વિવાદ કરે. વળી બીજી રીત કહે છે – સ્થિર કામમાં ચંદ્ર નાડી વહેતી વખતે ચાલવું સારું છે. ઊતાવળા કામમાં સુર્ય નાડી ચાલવામાં સારી છે. સુષુણ્ણા નાડીમાં કેઈ કામમાં ચાલવું નહીં, માત્ર ધર્મધ્યાન કરીએ તે સારી રીતે થાય. વળી કોઈ પ્રશ્ન પુછે, કે અમુક કામ સિદ્ધ થશે ? તે જે નાડી વહેતી હોય તે તરફ ઊભે રહી છે તે સીદ્ધિ સમજવી, અને વિપરીત પુછે તે કાર્યની હાની સમજવી. . ૮૮-૮૯ છે अथ श्री विशेष काम वार स्वरोदय विचार. गमणो गिहप्पवेशं । वच्छ संगाणं च सामि दंशणयं ॥ सहकम धम्मकारण। वामा शशि नाडि सुह भणिया।।९०॥ संग्रामे षुद्द कामे । विजारंभे विवाह विवहारं ॥ भोअण सुरइ पसंग्गे।दाहिण रवि नाडि सुह भणिया।।९१॥ Page #83 -------------------------------------------------------------------------- ________________ (७०) श्री नस्य न याति लामो पुवुत्तर दिशि सुलं । हवइ गमण वजयं ॥ रवि नाडी दिशा शूलं । पश्चिम दक्षिण वजियंगमण।।१२।। शशिशूरवाम दाहिण । नाडी वहमाण शशी हवइ पुत्ती॥ रवि नाडी पुत्तरु भयं । गभविणा संसुए भणियं ॥१३॥ रइदाणे वहे नाडी । ससी तहइसुआउ कप्पति॥ सूरो नाडी पुत्तं । गम्भं न धरे इउ भएहि ॥१४॥ रवि बल ससि बल तमह बल। ताराबलंपमुह सव्व अवगणियं ॥ ससि सुर गहि असुरयं । ठवियं सो पयहि अग्गेहिं ॥९ ॥ नशे शशीवासर शूरं । गमणं करेइ वजइ तुरं ॥ जेजे वहइ पूरं । ते ते पय ठवियरिउ दूरं ॥९६।। | ભાવાર્થ –ઘર પ્રવેશ, સારી વસ્તુ ગ્રહણ કરવામાં, નવિન વસ્ત્ર પહેરવામાં, રાજાને મુજરો કરવામાં, મીત્રતા કરવામાં અને ધર્મ કાર્યો કરવામાં ચંદ્રનાડી લેવી. વિવાદ કરવામાં, વિદ્યા આરંભમાં, વિવાહમાં, વેપારમાં, ભેજન કરવામાં, અને સાંસારીક સુખમાં, સુર્યનાડી લેવી. હવે નાડીની દીશાએ કહે છે. ચંદ્રનાડીમાં પૂર્વ તથા ઉત્તર દીશામાં ન જવું. સુર્ય નાડીમાં પશ્ચીમ તથા દક્ષીણ દીશામાં ન જવું. ચાલતી નાડીમાં પુત્ર પુત્રીનું પ્રશ્ન કરે તે સુર્ય નાડીને પુત્ર અને ચંદ્ર નાડીની પુત્રી કહેવી (સમજવી). સાંસારીક સુખમાં ચંદ્ર નાડીમાં પુત્રી ગર્ભ થાય, અને સુર્ય નાડીમાં પુત્ર ગર્ભ થાય. સ્વરોદય જોઈને ચાલનારને કઈ પણ જાતના મુહૂર્ત કે ચંદ્ર . जवानी ४३२ नथी.. Page #84 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી સૂર્યના વાસા તથા કાલપાસ વિચાર. ( ૧૧ ) વળી કેટલાક આચાર્યાં એમ પણ કહે છે, કે દક્ષીણ, પશ્ચિમ દીશામાં સુર્ય નાડીમાં જવું હાય તેા જમણા પગ પ્રથમ ત્રણુ પગલાં સુધી ઉપાડી ચાલી જવું. ચદ્ર નાડીમાં પુ` તથા ઉત્તર દીશામાં જવું હોય તે! ડામા પગનાં ચાર પગલાં પ્રથમ ઉપાડી આગળ ચાલી જવું. રાત્રીમાં ડાબી નાડી વહેતી હોય તે સારી જાણવી, અને દીવસમાં જમણી નાડી વહેતી હૈાય તે સારી જાણવી. વળી ચાલતી વખતે કોઇ વાજી'ત્ર વાગતું હોય અને તે વાજી ંત્રને સ્વર પુરા થયે પગ ઉપાડી મુકીએ તેા કામ સીદ્ધ થાય. એ સર શુકન કહીએ. ! ૯૦-૯૬ ॥ अथ श्री सूर्यना वासा विषे. याम युग्मेषु राव्यांत । यामात्पूर्वादि गोरवि | यात्रा स्मिन् दक्षिणे वामे | प्रवेशे पृष्टके डयं ॥९७॥ न तत्रां गारकौ विष्टी । व्यतिपातो न वैधृति ॥ सिध्यंति सर्व कार्याणि । यात्रायां दक्षिणे रवौ ॥९८॥ ભાવાઃ—પુ દીશાથી એક એક પહેાર એક દીશા, વિદીશામાં સુર્ય રહે છે. તે ચાલવામાં તથા જાત્રામાં ડાબે) તથા જમણે। . સારી અને પુના તથા સન્મુખના વવા. ચાલવામાં ઉપરને બતાવેલે સૂર્ય હાય તે। સર્વ દોષ દૂર કરે છે. તે મગળ, વ્યતિપાત, વૈધૃત, ભદ્રા એ સર્વે દોષને દૂર કરી સર્વે કામની સીદ્ધ કરે છે. ! ૯૭-૯૮ ૫ अथ श्री काल पास विचार. प्रतिदिनमेकैकस्यां । दिशिपासः सन्मुखोस्य कालस्यात् ॥ प्राच्यां शुक्ल प्रतिप्रदा । मारभ्य ततः क्रमात्पास्यौ ॥९९॥ Page #85 -------------------------------------------------------------------------- ________________ ( ૭૨) શ્રી નચદ્ર જૈન જ્યાતિષ ભાગ ૧ લા. जो उगे सो पूव्वदिजे । इस छोडिने सृष्ट गणिजे ॥ जोसीएममझं पोआल । जिहांशनिश्चरतिहां वे काल ||१०० आदित्ये उतरे कालं । सोमे कालं च वायवे | भोमे च पश्चिमे कालं । बुधै नैऋत्यमेव च न गुरु दक्षिणां गच्छेत् । आमेयां शुक्रमेव च ॥ पूर्वं शनिश्चरेज्ञया । काल पास विनिर्दिशेत् ॥२॥ 11211 ભાવા:-શુકલપક્ષમાં એકમથી, પૂર્વ દીશાથી અનુક્રમે ગણતાં આઠ દીશામાં આઠ કાળ પાસ આવે છે તે નીચે પ્રમાણે:-- શુકલપક્ષમાં એકમે પુર્વ દીશામાં કાળ, ખીજે અગ્નિ ખૂણામાં કાળ, ત્રીજે દક્ષીણુ દીશામાં કાળ, ચા છે. નૈઋત્ય ખૂણામાં કાળ, પાંચમે પશ્ચિમ દીશામાં કાળ, છઠ્ઠું વાયવ્ય ખણામાં, સાતમે ઉત્તરમાં, આઠમે ઈશાનમાં. એ પ્રમાણે ફરી કરી મુકતા જે તીથીએ જે ક્રીશામાં કાળ આવે તે દીશાવવી.હવે વાર કાળ પાસ કહે છે. જે વાર વર્તમાન દીવસે હૈાય તે વાર પુર્વ દીશામાં મુકીને ગણવું. દીશી, વિદીશી ગણતાં ઇશાન ખૂણા વઈને જે દીશામાં શનીવાર ઢાય તે દીશામાં કાળ સમજવા. જેમકે, ગુરૂવાર છે તા તે ગુરૂવારને પૂર્વ દીશામાં મુકી ગણુતાં પૂર્વમાં ગુરૂ, અગ્નિમાં શુક્ર, દક્ષિણમાં શની, એ પ્રમાણે સમજવું કે ગુરૂવારે દક્ષીણ દીશામાં કાળ આળ્યે, અને એમ સર્વેમાં ગણી લેવું, કાળ પાસને ત્રીજો પ્રકાર હવે કહે છે. રવિવારે ઉત્તર દીશામાં, સામવારે વાયવ્ય ખૂણામાં, મ ́ગળવારે પશ્ચિમ દીશામાં, બુધવારે નૈઋત્ય ખૂણામાં, ગુરૂવારે દક્ષિણ દીશામાં, શુક્રવારે અગ્નિ ખૂણામાં, અને શનીવારે પૂર્વ દીશામાં કાળ પાસ જાણવા. ૫ ૯૯-૧૦૨ ૫ Page #86 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી વત્સ વિચાર. (७३) अथ श्री वत्स विचार. कन्यात्रये स्थिते । प्राच्यां धनुर्ष त्रये तुयाम्यायां ॥ मिन त्रये प्रतिच्यां रहै । मिथुन त्रये तुकोबेर्या ॥३॥ वत्सोभ्युदयतियस्मिन्न । सन्मुखं शस्यते प्रवास विधि ॥ चेत्यादिनांदारं । ना_दिनां प्रवेशंश्च ॥४॥ वत्सोतिय संक्रांति । कन्या तुल वृश्चिकेहिं उगए पुट्विं॥ धन मकर कुंभ दक्षिण पश्चिम मिनेहिच्छगवसहं ॥५॥ मिथुने कर्कटे सिंहो । उत्तर मुह वच्छवसइनहू ममणं॥ न हूं चेइ अधरवार । बिंबं न धरेइ निवेशं च ॥६॥ अमतो हरते आयु । पृष्टतो हरते धनं ॥ वाम दक्षिणतो पाच । सर्व कार्यार्थ साधकः ॥७॥ वत्साचार न जानंतो । गृह प्राकार मेव च ॥ कुलक्षयार्थ हानिश्च । सोग संतापकारकः ॥८॥ पंचशीर्ष त्रयं पुछ । नव नाभि पद षोडस ॥ त्रिणशतानिषष्टानि । शृंगः कर शतानि च ॥९॥ ભાવાર્થ-કન્યા, તુલા, વૃશ્ચિક સંકાંતીમાં પૂર્વ દિશામાં વસ્થ રહે છે. ધન, મકર, કુંભ સંકાંતીમાં દક્ષીણ દીશામાં વચ્છ રહે છે. મીથુન, કર્ક, સિંહ સંકાંતીમાં ઉત્તર દિશામાં વચ્છ રહે. છે. મીન, મેષ, વરખ સંક્રાંતીમાં પશ્ચિમ દિશામાં વચ્છ રહે છે. વચ્છ જે દીશામાં ઉગે તે દિશામાં સામું ગમન ન કરવું તથા મદિર, ઘર બંધાવવું હોય તે તે દીશામાં બારણું ન મુકવું. પુજા, પ્રદેશ, અનુષ્ઠાનાદિકમાં સન્મુખ ન બેસવું. એ પ્રમાણે વચ્છ Page #87 -------------------------------------------------------------------------- ________________ (७४) श्री नस्यद्र हैन ज्योतिष लाग १ मी. વિચાર જાણ. ઘરમાં પ્રવેશ પણ ન કરે. હવે તેનું ફળ કહે છે. સન્મુખ વચ્છ હેય તે આયુષને નાશ કરે, પુઠે વચ્છ હોય તે ધનને નાશ કરે, ડાબે તથા જમણે વચ્છ સર્વ કાર્યની સીદ્ધિ કરે. વચ્છ વિચાર જાણ્યા વિના ઘર બંધાવે, કિલ્લો બંધાવે, બારણું બેસાડે તેમાં વચ્છ સામે હોય તે કુળને ક્ષય કરે, શેક સંતાપ ઉદ્વેગ કરે, માટે જોઈને કામ કરવું શ્રેષ્ઠ છે. હવે વછનું રૂપ કહે છે. વછને પાંચ માથા, ત્રણ પુંછડી, નવ નાભી, સોળ પગ, ત્રણ મેં સાઠ શીંગડાં છે. તે શીંગડું સે સે હાથનું ઊંચું છે. એ પ્રમાણે વછનું સ્વરૂપ કહ્યું છે, માટે કાર્ય વખતે વચ્છ જોઈ કામ કરવું અને તેમાં ઘણું સંભાળ રાખવી. __अथ श्री शुक्र विचार. .. उदयतियादयस्यं याति यत्र भ्रमाद्धा। - विचरति सचक्रे येषु दिग्धारवेषु ॥ त्रिविध मिह सितस्य प्रोच्यते सन्मुखत्वं । मुनिाभि रुदय एव तज्यते तत्र यत् नान् ॥१०॥ सन्मुखे लोचनाहंति । दक्षिणो शुभकारकः॥ पृष्टि लग्नश्चवामश्च । प्रोक्त शुक्र शुभो बुधौ ॥११॥ शुक्र प्राच्यां द्वयसर युगान् । २५४ वासरांस्तत्रचास्तं ॥ याते मासः द्वितिय सहिता नवससन्दाशेवसुधिभिः॥१२॥ पदपंचधी २५६ प्रमित । दिवसान् तिष्टते तु प्रतिच्यां । अस्तंयातोत्रचपुल । रसौवासरान् यक्ष संख्यान ॥१३॥ भिगु पुवेहि उग्गहि । दिहाबावनविसय अच्छवणं ॥ पण पक्षति दिहिउणा । पुब्ब दिसितिनिवायाला ॥१४॥ Page #88 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી શુક્ર વિચાર તથા શુક્ર ઉગવાનું માસ ફળ. ( છપ ). अठ मास पुब्वइं दिन बारह । एह प्रमाणं अछई भृगुतारह ॥ नष्ट रहे तिहां दिवस बहूत्तरि । तामह गमण करे पच्छितरि ॥१५॥ दुनिसय सतसठि दिन । पश्चिमेषुक्कतब्वेण ॥ दह दिहावोलं करई । तह पुत्व दिसई उग्गई ॥१६॥ ભાવાર્થ –શુક જે દિશામાં ઉગે તે દિશામાં ગમન ન કરવું. સન્મુખ શુકમાં ચાલે તે આંખે નુકશાન થાય, જમણે શુક્ર હોય ને ચાલે તે અશુભ કાર્ય કરે, પાછળ તથા ડાબે શુક્ર હોય તે શુભ કરે. શુક્ર પૂર્વ દિશામાં ઉગે તે બસે ચેપન દિવસ પૂર્વ દિશામાં રહે પછી અસ્ત પામે. તે બે માસ તથા બાર દિન સુધી અસ્ત રહીને પછી પશ્ચિમ દિશાએ ઉગે. તે બને છપ્પન દિવસ ઉગેલે રહે, ને તેર દિન ત્યાં જ અસ્ત રહે ને પછી પૂર્વમાં ઉદય પામે. શુક્ર પૂર્વમાં ઉગેલે બસં બાવન દીવસ રહે પછી પૂર્વમાં અસ્ત રહે. તે પાંચ પખવાડીયાં ને ત્રણ દિવસ (૭૮ દિવસ) રહે. હવે બીજે પ્રકારે શુક્ર કહે છે. શુક્ર પૂર્વમાં ઉગેલે આઠ માસ ને બાર દિવસ રહે. અસ્ત બાર દિન પૂર્વમાં રહે, પછી પશ્ચિમમાં ઉગેલે બસે ને સડસઠ દીન રહે. તે પછી દશ દીન અસ્ત રહી પછી પૂર્વ દિશામાં ઉગે. એ ૧૦-૧૬. | अथ श्री शुक्र उगवानुं मास फल. सवि सुख चित्त मासे । जिठे आणंद जलहि आसाढे ॥ बहू सीय पोस माहे । भाद्र वैशाखे पशु पीडा ॥१७॥ विग्गहकत्ति फगुण । मगसिरनिवभंगपरजदुहि आसो॥ अन्न महघ श्रावण । अच्छि भृगुएरिसं अंगं ॥१८॥ Page #89 -------------------------------------------------------------------------- ________________ ( ૬ ) શ્રી નરચંદ્ર જૈન જ્યોતિષ ભાગ ૧ લો, भिगु चखू वाम कांणय । दाहिण चखू रेवयातिन्नि । कित्तिगरिखा इग पय । अंधो भियुकरइनहुं दोसो ॥१९॥ ભાવાર્થ –શુક્ર ચૈત્ર માસમાં ઉગે તે સુખશાંતી આપે, જેઠ માસમાં ઉગે તે આનંદ કરે, અષાડમાં ઉગે તે વરસાદ સારે થાય, પિષમાં ઉગે તે ટાઢ ઘણી પડે, ભાદરવા તથા વૈશાખ માસમાં શુક ઉગે તે પશુઓને પીડા ઘણી થાય, કારતક તથા ફાગણ માસમાં ઉગે તે વિગ્રહ કરે, માગશર માસમાં ઉગે તે રાજ્ય ભંગ કરે, આશેમાં ઉગે તે પ્રજાને દુઃખ, ભય કરે, શ્રાવણમાં ઉગે તે અન્ન મેવું કરે. એવી જ રીતે શુક્ર અસ્તમાં પણ ઉપર પ્રમાણે ફળ આપે છે. હવે શુકનું રૂપ તથા ફળ કહે છે. શુક ડાબી આંખે કાણે છે, અને તે જમણી આંખે દેખે છે; માટે રેવતી નક્ષત્ર આદિ લઈને કૃતીકાના એક પાયા સુધી શક આવેલું રહે છે તે સમયમાં શુક સમૂખ તથા જમણું દીશામાં હોય તો સૌભાગ્યવતી સ્ત્રી પીયરથી સાસરે જાય અથવા સાસરેથી પિયર જાય તેને દોષ નથી. છે ૧૭–૧૯. I अथ श्री सौभाग्यवती स्त्रीने सासरे तथा पीयर जवानुं मुहरत. भर्तुस्थाना तुया नारी । गच्छंतु पितु मंदिरे ॥ देवसुप्ते शूक्र नष्टे । तत्र दोषो न दीयते ॥२०॥ हरि सुते धन मीने । शूक्र सन्मुख दक्षिणे । पति गृहे न गंतव्यं । गंतव्यं पितु मंदिरे ॥२१॥ पोनादि अमिपर्यंत । जाव तिष्टति चंद्रामा । तावत् शुक्रो भवत्यंधो। न दोषो सन्मुखेपि च दक्षिणे।।२२॥ Page #90 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી ભાગ્યવતી સ્ત્રીને સાસરે તથા પિયર જવાનું મુહુર્ત. ( 9 ) अप्रसुता यदा कन्या । प्रथमा गर्भ संयुता ॥ पितुस्थाना तुया नारी । न गच्छेत् पति मंदिरे ॥२३॥ गर्भणी श्रवते गर्भ । बालास्त्री प्रियते सुतं ॥ नववधु भवेद्वंध्या । नृप शीघ्रं विनस्यति ॥२४॥ ભાવાર્થ દેવ પિલા હોય અને શુભ તીથી હેય તે પણ સાસરેથી પીયર જવાને દોષ નથી. પણ જે દેવ સુતાં હોય અને ધન, મીન, સંકાંતી હાય તથા શુકે સન્મુખ અથવા જમણે હોય તે પીચરથી સાસરે ન જવું, પણ સાસરેથી પીયર જઈ શકે છે. રેવતી નક્ષેત્રથી કૃતીકાના એક પાયા સુધી ચંદ્રમા મેષ રાશીને રહે ત્યાં સુધી શુક આથમેલે રહે છે તે સમયમાં સ્ત્રીને પીયર કે સાસરે ગમે ત્યાં જવામાં દેષ નથી. વિશેષ સ્ત્રીને સાસરે જવામાં મુહૂર્વ વિસ્તારીને કહે છે. જે શુકને અસ્ત હોય તે પીયરથી સાસરે ન જવું. જે શુક ડાબો તથા પૂઠને હોય તે જવામાં ઘણે સારે; પિતાની ઈરછા પ્રમાણે જઈ શકે છે. વળી શુક જમણો તથા સન્મુખ હાય અને રેવતી નક્ષત્રથી મેષને ચંદ્રમા રહે ત્યાં સુધીમાં ત્રણ દિવસમાં શુક અંધ રહે છે તે સમયમાં જવામાં સ્ત્રીને દેષ નથી. પણ એટલું વિશેષ કે જે સ્ત્રીને બાળક ન થયું હોય અથવા ગર્ભવંતી સ્ત્રી હોય તે સ્ત્રીએ શુક્ર સમ્મુખ તથા જમણે તજ. જે જમણે શુક તથા સન્મુખ શુકમાં ઉપર કહેલા. આંધળા શુક્રના ત્રણ દિવસ વિના બીજા દીવસમાં જાય તે ગર્ભને વિનાશ થાય તથા તે સ્ત્રીના પતીને હાની થાય અથવા તે આ વધ્યા થાય; બાળક હોય તે મરણ પામે; માટે ઉપર દેખાડેલા શુકમાં ન જવું. રાજાને પણ પરદેશ ગમન ન કરવું. જાય તે વિનાશ થાય. ૨૦-૨૪. છે Page #91 -------------------------------------------------------------------------- ________________ (७८) श्री नरयंद्र ज्योति लाम १ . अथ श्री गुरु तथा शुक्रना अस्तमां तजवानां काम. वापि कूप तडागयाग गमनं क्षौरं प्रतिष्टाव्रतं । विद्या मंदिर कर्णवेधन महादानंवनसेवनं ॥ तिर्थ स्नान विवाह देवसदनं मंत्रादि देवेक्षणं । इरेणैव युधिष्टिरेचास्तं गुरु भार्गवे ॥२५॥ एक ग्रामे पुरे वापि । दुर्भिक्षे राज विग्रहे ॥ विवाहे तिर्थयात्रायां । षभि शुक्रो न विद्यते ॥२६॥ गर्भणीच सवत्सा च । नववधु भूप एव च ॥ यदिच्छेत्सफलं कार्यं । न गच्छेभृगु सन्मुखे ॥२७॥ शुक्रे नष्टे पतिहति । गुरु नष्टे च कन्यका।। चंद्र नष्टे उभौहंति । तस्मादिनं विवर्जयेत् ॥२८॥ स्वग्रामे स्वामिनोदेशे । लोकयात्रारिशंकया ॥ राजोपद्रव दुर्भिक्षे । प्रति शुक्रो न दूषणं ॥२९॥ मावार्थ:-44, सुवो, त विगरे न ४२१११, यज्ञ આરંભ ન કરવા, યાત્રા ગમન, પ્રથમ મુંડન તથા શિષ્યને દીક્ષા તથા ઘરની પ્રતિષ્ઠા તથા નવા વ્રત આરંભ, વિદ્યા આરંભ તથા નવું ઘર કરાવવામાં તેમજ કાન વીંધાવવામાં, મેટી દાનશાળા માંડવામાં, વનવાસ કરવામાં, તીર્થાદિક કરવામાં, વિવાહ, ધર્મસ્થાન કરાવવામાં, ના મંત્ર સાધવામાં કે જલદેવના દર્શનમાં એ સર્વે ગુરૂ તથા શુક્ર અસ્ત હોય તે ન કરવા એમ મોટા પુરુષે કહે છે. હવે ગુરૂ તથા શુકના અસ્તમાં જે કામ કરવાં તેનાં નામ કહે છે. Page #92 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી ગુરૂ, શુક્રના અસ્તમાં તજ્જાનાં કામ; સિહુના ગુરૂના વિચાર. ( ૭ ) પોતાના ગામમાં સાધારણ કામ માટે જવા આવવામાં દોષ નહીં, દુષ્કાળ પડયા હોય તે વખતે પરદેશ જવામાં દોષ નહીં, રાજાના ભયથી જવામાં દોષ નહીં, વિવાદ પ્રસગમાં દોષ નહી, વિશાહ તથા ભેાજન જમવા જવામાં દોષ નહીં, ગામની પાસે તીર્થયાત્રામાં જવાના દોષ નહીં, મેળા જેવા મગળીક દીવસેામાં જવામાં દોષ નહીં. એટલા કામેામાં શુષ્ક, ગુરૂ અસ્ત, ઉદય જોવાની જરૂર નથી. વળી ગર્ભવાળી સ્ત્રી તથા પુત્રવાળી તથા તુરતમાં પરણેલી સ્ત્રીઓએ ભલુ ઈચ્છે તે શુક્ર સન્મુખ ન જવું. જે શુક્રના અસ્તમાં સ્વામીના ઘેર જાય તે પતીને હાની થાય, ગુરૂ, શુકના અસ્તમાં આણું કરે તે કન્યા મરે, ચંદ્ર અસ્તમાં એટલે અમાવાસ્યામાં આણું કરે તે અનિષ્ટ ફળ થાય. કેટલાક દીવાળીની અમાસ શુભ ગણે છે તેા તે શિવાય તમામ અમાસ વર્જવી. ॥ ૨૫–૨૯. ॥ अथ श्री सिंहना गुरुनो विचार. उद्यान चुडो व्रत बंध दिक्षा । विवाह गोदान वधु प्रवेश ॥ तडाग कुपादि सुर प्रतिष्टा । ब्रहस्पते सिंह गते न कुर्यात् || जीव भार्गवयोचास्ति । सर्व कर्माणि वर्जयेत् ॥ વિશેષેળ માદેવા । તિર્થોનિ ૬ પુનઃપુનઃગાર્શી मिने मेषे द्वयोर्मध्ये | यदा च रति चंद्रमा || તાવત્ જીદ્દો મવયંધો । તમ્બુનું ગમન શુક્ષ્મ રા ભાવાર્થ:—ઉધ્યાન, ઉજમણું, ચુડા પહેરવામાં, નવીન વ્રત લેવામાં, દિક્ષા લેવામાં, વિવાહમાં, ગાયેાના દાનમાં, નવી નુ Page #93 -------------------------------------------------------------------------- ________________ ( ૮ ) શ્રી નરચંદ્ર જૈન જ્યોતિષ ભાગ ૧ લો. આણું કરવામાં, તળાવ, કુવાના મુહુરતમાં તથા દેવતા દેવાલયની પ્રતિષ્ઠામાં એ સર્વે કામ વખતે ગુરૂ સિંહ રાશીનો હોય તે ઉપરનાં સર્વે કામ ન કરવાં. તેમજ વળી ઉપર કહેલા કામોમાં ગુરૂ તથા શુકને અસ્ત થયે હેય તે પણ ન કરવાં. વિશેષ કરીને રાજાને તથા યાત્રા તથા સંઘ કાઢવામાં વર્જવાં. પણ તે વખતે જે ચંદ્રમા મીન તથા મેષ રાશીને હોય તે તે વખતે શુક આંધળો થાય છે. જે તે વખતે શુક્ર સમુખ હોય તે પણ જવામાં દોષ નથી. જે ૩૦-૩૨. છે · अथ श्री रोगाने स्नान कराववानुं मुहुरत. न स्नानं रोगमुक्त्यार्थ । कार्यशुक्रेदुवासरे ॥ मघाश्लेषा ध्रुवं स्वांति । पुनर्वसु च पौनवे રૂા . द्वितीया वर्जिता स्नानं । दशमिदाष्टमि तथा ॥ चतुर्दशी त्रयोदश्यौ । षष्टी पंचदशीकुहूं ॥३४॥ लमेचरे सूर्य कुजे च वारे । रिक्तातिथौ चंद्रबलेचहीने ॥ केंद्रत्रिकोणार्धगतेचपापे।स्नानहितरोगविमुक्तकानां॥३५॥ आदित्यादिषु वारेषु । ताप कांति मृतिर्द्धनं ॥ दारिद्रंदुर्भगत्वंच । कामाप्ति स्नानं च क्रमातः ॥३६॥ ભાવાર્થ –રોગી માણસને માથે પાણી ઘાલવાનું–સ્નાન કરવાનું મુહુર્ત કરવામાં નીચેના વાર તીથી વર્જવા. શુકવાર, સેમવાર, તથા મઘા, અશ્લેષા, ત્રણ ઉત્તરા, રોહિણ, પુનર્વસુ, રેવતી એ નક્ષેત્ર તથા તીથી બીજ, આઠમ, દશમ, તેરશ, ચિાદશ, છઠ્ઠ, પુનમ અને અમાસઃ એ ઉપર કહેલા સર્વ વાર તીથી રોગીને સ્નાન કરવામાં વર્જવાં. બાકી સવે લેવા. હવે રેગીને સ્નાનમાં સારો વખત બતાવે છે. Page #94 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી સ્ત્રીને પ્રસૂતિ સ્થાન મુહરત. ( ૮૧ ) ચર લગ્ન લેવું; રવીવાર, મંગળવાર લેવે રીક્તા તીથી એટલે ચોથ, નેમ લેવી, તથા ચંદ્રમા થે, આઠમે, બારમે सेवा. डवे वन शुद्धी हे छे. જન્મ કુંડળીમાં કેદ્રસ્થાને એટલે પહેલે, ચોથે, સાતમે, દસમે, પાંચમે, પાપ ગ્રહ હોય તે સમયમાં રેગીને સ્નાન કરાવે તે રેગી રેગથી મુક્ત થાય. વળી રેગીને તેલ મર્દન કરી જે રવીવારે સ્નાન કરાવે તે તાવ આવે, સેમવારે કાન્તિ વધે, મંગળવારે મરણ થાય, બુધવારે ધનની હાની થાય, ગુરૂવારે દરીદ્ર વધારે, શુક્રવારે ભાગ્યહીન કરે, શનીવારે કામની પ્રાણી કરે. ૩૩-૩દા अथ श्री स्त्रीने प्रसूति स्थान मुहुस्त.. कृतिका भरणी मूलं । आद्रा पुष्य पुनर्वसु ॥ मघा चित्रा विशाखा च । दशमं श्रवणं तथा ॥३७॥ एताप्राणहराज्ञेया । स्त्रीभिः स्नानं न कारयेत् ॥ यदि स्नानं प्रकृर्वति । पुनःप्रसूतिर्न विद्यते ॥३०॥ भौमादित्ये तथा पुष्ये । हस्ते मूले च वैश्नवे ॥ एतेरीष्या प्रशंसंति । स्नाना स्त्री गर्भ संयुताः ॥३९॥ पुनर्वसुध्वयं हस्ते । श्रुति मूलेंदुभिः सदा ॥ . गुरु भौमार्क वारेषु । सीमंते नयनं शुभं ॥४०॥ विवाहे कन्यका दाने । आधाने गर्भसोधने ॥ . स्त्रीणां चंद्रबलं ग्राह्यं । पुंशनिंदुर्बलं स्मृतं . ॥४१॥ भावार्थ:-तीsi, १२७, भुण, भाद्री, पुष्य, सु, મઘા, ચિત્રા, વિશાખા, શ્રવણ એ દસ નક્ષેત્રમાં સ્નાન કરે તે પ્રાણની હાની થાય અથવા ફરી બાળક જન્મે નહિ. મંગળવાર, Page #95 -------------------------------------------------------------------------- ________________ ( ૨ ) શ્રી નરચંદ્ર જૈન જ્યોતિષ ભાગ ૧ લો. રવીવાર તથા હસ્ત, મુળ, પુષ્ય, શ્રવણ એ નક્ષેત્ર તથા એ વારમાં સ્નાન કરાવે તે સ્ત્રી સારી પ્રજા આપવાવાળી થાય. સ્ત્રીને મેળાભરણું કરતી વખતે પુનર્વસુ, પુષ્ય, હસ્ત, श्रवण, मुण, भृशशर, ७ नक्षेत्र सेवा मन शु३, भ , રવી એ વાર લેવા. એ સીમંત વખતે સારા છે તથા સ્ત્રીને વિવાહમાં, કન્યાદાનમાં, અગ્રણમાં, ગર્ભ સંસ્કારમાં ચંદ્રમાનું બળ જેવું. બીજા કામમાં પુરૂષના નામથી મુહુરત જોવું. ૩૭–૪૧ - अथ श्री प्रथम प्रसूती स्नान मुहुरत. प्रतिपत् नवमिश्चैव । षष्टि मंगल शुक्रयो। सप्त जन्म भवे वंध्या । स्त्रीभिः स्नानं न कारयेत् ॥४२॥ दशमि पुत्र नाशाय । त्रयोदशी यश नाशनी ॥ द्वितिया गर्भ नाशाय । स्त्रीभि स्नानं न कारयेत् ॥४३॥ मृत्येहिसोरिपयहांनिश्चंद्रे । काकेहिवंध्या भवतीह शुक्रे ॥ प्रयातिवृधीषुरुभानुभौमे।मृत्युप्रजापुंशदिनेबुधस्यात्।४४ उत्तरा रोहिणी हस्त । सोम्यंपवन खति ।। प्रसूता स्त्रीभि स्नानं च । अनुराधाश्वनि शुभो ॥४५॥ बुधे च नीयते वत्स । शनैश्च म्रियते कन्यका ॥ सोमे च पय हिनं च । स्त्रीभिः स्नानं न कारयेत् ॥४६। प्रसूता स्त्री स्नान मुहूर्त । सोम्यादित्ये तथा पुष्यो॥ हस्ते मूले च वैश्नवे जल पूजा च नारीणां । पुत्रात्सं पद्यते सुखं ॥४७ Page #96 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી પ્રથમ પ્રવૃતિ કનાન મુહરત. ( ૮૩ ) शनि शुक्रार्क भौमाश्च । एतानि परिवर्जयेत् ॥ રૂપે ગુસ્તથા સોમ . સ્ત્રી હિ ન ફૂગને नंदायां पुत्र लाभं च । भद्रायां पुत्र नाशनं ॥ जया पूर्णा कुलं वृधि । रिक्ता संतापकारणी ॥४९॥ ભાવાર્થ એકમ, નમ, છઠ્ઠ તથા મંગળવાર, શુક્રવાર એ વારે અને એ તીથીએ જે પ્રથમ પ્રસુતા સ્ત્રીને સ્નાન કરાવે તે સાત જન્મ સુધી વંધ્યા એટલે વાંઝણી રહે માટે તેમાં સ્નાન ન કરાવવું. - દશમે સ્નાન કરાવે તે પુત્રને નાશ થાય, તેરશે સ્નાન કરાવે તે જશને નાશ થાય, બીજે સ્નાન કરાવે તે ગર્ભને નાશ થાય, માટે એ તીથીમાં સ્નાન ન કરાવવું. શનીવારે સ્નાન કરાવે તે મરણ થાય, સેમવારે સ્નાન કરાવે તે બુદ્ધિની હાની કરે, શુકવારે સ્નાન કરાવે તે કાક વધ્યા એટલે એકજવાર જન્મ આપે. ગુરૂવારે, રવીવારે, મંગળવારે સ્નાન કરાવે તે બાળકને નું મૃત્યુ થાય, ત્રણ ઊત્તરા તથા રહિણી, હસ્ત, મૃગષર, રેવતી, સ્વાંતી, અનુરાધા, અશ્વની એ નક્ષેત્રે સ્નાન કરાવવામાં શુભ છે. બુધ, સોમ, શનીવાર, સ્નાન કરાવવામાં વવાં. પ્રથમ પ્રસુતાને જળ દેવતાનું પૂજન કરાવવાનું મુહુરતઃ મૃગશર, પુનર્વસુ, પુષ્ય, હસ્ત, મુળ, શ્રવણ એ નક્ષેત્ર લેવા અને શની, શુક્ર, રવી, મંગળ એ વાર તજવા. બુધ, ગુરૂ, સોમ એ વાર જળ પૂજા કરાવવામાં લેવા સારા છે તથા જળ પૂજામાં નંદા તીથી એટલે એકમ, છઠ્ઠ, અગીઆરશ એ તીથીઓમાં પૂજન કરે તે પુત્ર લાભ થાય તથા ભદ્રા તીથી એટલે ૨, ૭, ૧૨ માં કરે તે પુત્ર નાશ થાય તથા જયા તીથી તે ૩, ૮, ૧૩ તથા પુર્ણ તીથી ૫, ૧૦, ૧૫ એ તીથીઓમાં પુજન કરે તે કુળની વૃદ્ધિ થાય. રક્તા તીથી એટલે ચેાથ, નેમ, ચિદશમાં જળ પુજા કરે તે સંતાપ, કલેશ થાય. છે ૪૨-૪૯ છે Page #97 -------------------------------------------------------------------------- ________________ (૮૪) શ્રી નરચંદ જૈન જ્યોતિષ ભાગ ૧ લો. अथ श्री कन्याने पहेलं आणुं करवानुं मुहूर्त. पुष्यादित समिरणादिति वसु त्रिएयुराश्विनी । रेखत्योपि मृगछनोपि शुभ कृत्येषालि कुंभेरखौ ॥ कन्या मन्मथ मनि भेद न वधु यानंवृषं तौलिके । देवाचार्य सितेंदू सोम्यदि वसौ शुधै गुरु भार्गवे ॥५०॥ पुष्योधनिष्टा मृदूवाय मूले। थिराश्विनीवरण मघाचहस्ते ॥ दभिःप्रतिष्ठा बहुपुत्रपुत्री। भवतिनारीपतिवल्लभा च॥५१॥ वारेण सूर्येण भवंतिरोगि। बुधे च विधवा भोमे च मृत्या॥ जीवेंदु शुक्रण शनिश्चरेणा एतानिवाराणि वधु प्रवेशः।५२। ભાવાર્થ–પુષ્ય, પુનર્વસુ, ચિત્રા, ધનિષ્ટ, ત્રણ ઉત્તરા, અશ્વની, રેવતી, મૃગશર, એ નક્ષેત્ર લેવા; તથા મેષ, કન્યા, મકર, મૈથુન, વૃશ્ચક, કુંભ, વરખ, તુલા એ સંક્રાંતી લેવી; તથા ગુરૂ, સોમ, શુક્ર, બુધ, એ વાર લેવા; તથા શુક્ર, ગુરૂને ઊદય હેય તે સમયે ચાલવાનું મુહુરત કરવું શ્રેષ્ઠ છે. વળી પ્રથમ પ્રસુતાને ઝીઆણું એટલે પહેલું બાળક લેઈ સાસરે જવામાં પુષ્ય, ધનિષ્ઠા, ચિત્રા, મુળ, અશ્વની, મઘા, સ્વાંતી, હસ્ત એ નક્ષેત્ર સારાં છે. વળી એ નક્ષેત્રમાં પ્રથમ બાળકને લઈને સ્ત્રી ઘરમાં પ્રવેશ કરે તે ઘણું પુત્રવંતી થાય, વળી તે સ્ત્રી પતીને ઘણું પ્રિય લાગે. પણ જે રવીવારે પ્રવેશ કરે તે રોગની પ્રાપ્તિ થાય, બુધવારે પ્રવેશ કરે તે ફરી બાળક ન થાય, મંગળવારે પ્રવેશ કરે તે મૃત્યુ પામે, માટે એ વાર તજવા; પણ ગુરૂ, શુક્રવાર, શનીવાર ઘર પ્રવેશમાં સારા છે. કે ૫૦–પર છે Page #98 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી ઘરાણું તથા વસ્ત્ર ધારણ કરવાનું મુહુરત. ( Vvvrd अथ श्री घराणुं तथा वस्त्र धारण करवानुमुहूर्त. अश्वन्य पौश्नवसुभिः कर पंचकेन । मार्तंड भौम गुरु दानव मंत्र वारे । मुक्ता सुवर्ण मणि विद्रुमशंषदत्तं । रक्तांबराणि विधृतानि भवंति धृत्यै ॥५३॥ हस्ताद्यापंच नक्षत्रा । धनिष्टाश्विनि खेती ॥ हेम कुंकम रक्तानां । भौमार्क गुरु भार्गवे ॥५४॥ लाक्षाकुसुभमंजिष्टो । रक्तो कांचन भूषणे॥ प्रशस्तो कुज मार्तंडो । लोहकत्ये शनिश्चरे ॥५५॥ सोम शनिश्चर पुंअरो । जइ रत्तो बुधवार ॥ पंथ पलोवइघदृडो । जाइ मसाणहबार ॥५६।। उत्तरात्रिणे परिहरो । रोहिणी पाडे वज । पुष्य पुनर्वसु परिहरो । जइ भरतार कज ॥५७॥ पु पुष्य पुनर्वसु चैव । रोहिणी चोत्तरात्रयं ॥ कुसुमं वर्जयेत् वस्त्रं । भर्तघातो भवेत् कृच्छ॥५०॥ माथ:-मनी, रेवती, घनिष्टा, स्त, भित्रा, स्वाती, વિશાખા, અનુરાધા એ નક્ષેત્ર તથા રવી, મંગળ, ગુરૂ, શુક્ર એ વાર આભુષણ પહેરવામાં સારા છે. તે આભુષણનાં નામ –મતી સોનું, મણી, પરવાળા, શંખ, ચુડે સેના સાથે તથા વસ્ત્ર વિગેરે પણ આભુષણે જાણવાં. તેને માટે ઉપરના વાર નક્ષેત્રે જેવા. વળી લાલ વસ્ત્ર, કંકુ, રાતુ આભુષણ તથા સેનાનું આભરણ વિગેરે ધારણ કરવામાં હસ્ત આદિ પાંચ નક્ષેત્ર તથા અશ્વની, Page #99 -------------------------------------------------------------------------- ________________ (८१) श्री नरयंद्र मेन याति५ ला 1 वो. રેવતી એ નક્ષેત્ર તથા મંગળવાર, રવિવાર, ગુરૂવાર, શુકવાર શુભ છે. લાખને ચુડે, કસુંબ, મજીઠ [દાંત રંગવાનું), મેંદી વિગેરે રાતી વસ્તુ ધારણ કરવામાં શ્રેષ્ઠ છે. લેઢાનાં આભરણ તથા કાળી વસ્તુ ધારણ કરવામાં શનીવાર શ્રેષ્ઠ છે. સોમવાર તથા શનીવારે કસુંબલ વસ્ત્ર ન પહેરવાં, બુધવારે રાતું વસ્ત્ર ન પહેરવું, અને જે પહેરીને જાય તે જાય મસાણ. ત્રણ ઉત્તરા, રોહિણી, પુષ્ય, પુનર્વસુ એ નક્ષેત્રમાં ઊપર કહેલાં વસ્ત્ર ધારણ કરે તે શરીરે પથ્થર વાગે. પુષ્ય, પુનર્વસુ, રેહિણી, ત્રણ ઉત્તરા એ નક્ષેત્રમાં કસુંબા વસ્ત્ર ન પહેરવું. જે પહેરે તે પિતાના સ્વામીને દુઃખ ५३. ।। ५३-५८. ॥ अथ श्री विद्यारंभ मुहूर्त विचार. विद्यारंभेश्विनि मूले । पूर्वासु मृगपंचके । हस्त शतभिषक् स्वाति । चित्रायां श्रवणे इयं ॥५९।। पूर्णिमाया अमावास्यां । अष्टम्यां च चतुर्दशी॥ सप्तम्यां च त्रयोदश्यो । विद्यारंभे गलग्रहे ॥६॥ विद्यारंभे गुरु श्रेष्ट । मध्यमो भृगु भास्करो ।। मरण मंद भोमाभ्यां । नाविद्या बुध सोमयो ॥६१॥ विद्यारंभे तृणंवारा । कुर्वति भास्करादयः ॥ आयुर्जाम्या मृतिनेस्वां । बुद्धि सिद्धिचपप्रतां ॥६॥ गुरुर्विवाहे गमने च शुको । ज्ञानंबुद्धौदिकणकैवशौरी ॥ युद्धेचभोमोनृपदर्शनेकः। सर्वेषुकार्येषुबलिशशांकः।।६३॥ साचा:-अश्वनी, भुस, पुर्वाशगुणी, पुर्वाषाढा, पुर्वालापह, भृगश२, भाद्री, पुनर्वसु, पुष्य, २त, सतनीषा, स्वाती, Page #100 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી વર વધુને આઠ ગુણુ જેવા વિચાર. ( ૮૭ ) ચિત્રા, શ્રવણ, ધનિષ્ઠા, એ નક્ષેત્ર પ્રથમ જ્ઞાન આરંભમાં સારા છે માટે લેવા. પણ પુનમ, અમાસ, આઠમ, ચિદશ, સાતમ, તેરશ એ તીથીઓમાં વિદ્યા આરંભ ન કરે, અને જે કરે તે ગળામાં રોગ થાય. વિદ્યા આરંભમાં ગુરૂ સિાથી શ્રેષ્ઠ છે, તેમજ શુક, રવી એ મધ્યમ છે. અને શની, મંગળ મૃત્યુ આપનાર છે. બુધવારે. સેમવારે ભણે તે નિષ્ફળ થાય. વિદ્યામાં રવી, સોમ, મંગળવાર લેવા. રવીવારે ભણે તે આયુષ્યને વાંધો ન આવે, સેમવારે ભણે તે જડ બુદ્ધી થાય, મંગળવારે ભણે તે મૃત્યુ થાય, બુધવારે ભણે તે દારીહિ થાય, ગુરૂવારે ભણે તે વહેલે વિવાહ થાય, શુકવાર પણ શ્રેષ્ઠ છે. શનીવાર વજે. વિવાહમાં ગુરૂવાર શ્રેષ્ઠ છે. ગમન કરવામાં શુક્રવાર શ્રેષ્ઠ છે. જ્ઞાન ભણવામાં બુધવાર શ્રેષ્ઠ છે. [ઉપર વિદ્યામાં બુધવાર વળે છે તેનું કારણ એજ છે કે વિદ્યા એટલે દુનીઆદારીની કળા; પણ આત્મિક જ્ઞાન ભણવામાં બુધ, ગુરૂ સારા છે. ] દીક્ષામાં , શનીવાર શ્રેષ્ઠ છે, વિવાદ કરવામાં મંગળવાર શ્રેષ્ઠ છે, અને રાજાની મુલાકાત કરવામાં રવીવાર શ્રેષ્ઠ છે. એ સર્વે કાર્યમાં ચંદ્રમા શ્રેષ્ઠ જે. તેમાં એથે, આઠમે, બારમે વજે. કે -૬૩. છે अथ श्री वर वधुने आठ गुण जोवानो विचार. वर्णो गणो युयि वैश्यां । भयोनि राशि मिलत ॥ પ્રદ મિત્રી ના વેપા રંપત્યો બિતિ થયા છો अकचटतपयश वर्गेष्ट । सुगुरुडो बिलाड सिंहाख्यो । कुकर सो मुषक । हरणो मेषाधिप क्रमसः ॥६५॥ वैरं मुषक मंजारी । वैरं गुरुड सर्पयोः॥ वैरं मृग सिंहे च । वैरं स्वानं च मांढयोः ॥६६॥ Page #101 -------------------------------------------------------------------------- ________________ ( ૮૮ ) શ્રી નરચંદ્ર જૈન જ્યોતિષ ભાગ ૧ લો. ભાવાથ–વર કન્યાના વિવાહ કરવાના સમયમાં પહેલાં તેમના જન્મવાર જોઈને આઠ ગુણ મેળવવા તે કહે છે. એક તે બંનેને વર્ણ મેળવ, બીજો ગુણ જોવે, ત્રીજી રાશી તથા પ્રીતિ, વૈશ્ય ની, ભૂટ, ગૃહમંત્રી, નાડી એ સર્વે જેવા તથા મંગળ જે. હવે તેમાં પ્રથમ વર્ગ કહે છે. વર્ગ એટલે જેમકે, અ. ઈ. ઊ. એ. એ ચાર અક્ષરને સ્વામી ગરૂડ છે. ક, ખ, ગ, ઘ. ડ. એ પાંચ અક્ષરને સ્વામી બીલાડે છે. ચ, છ, જ, ઝ. ય. એ પાંચને સ્વામી સિંહ છે. એ પાંચને સ્વામી સ્વાન છે. એ પાંચને સ્વામી સપ છે. ૫. ફ. બ. ભ. મ. એ પાંચને સ્વામી મેર છે. એ ચારને સ્વામી હરણ છે. સ. ષ. શ. હ. એ ચારને સ્વામી બકરે છે. - એ પ્રમાણે આઠ વર્ગના સ્વામી જાણવા. હવે તેમને વૈર- ભાવ દેખાડે છે. જેમકે, ઊંદર અને બીલાને વેર, ગરૂડ અને સપને વેર, હરણ અને સિંહને વેર, સ્વાન અને બકરાને વેર જાણવું. એમ પોતાના વર્ગથી અનુક્રમે વેર વર્ગ જાણ ૬૪-૬૬ अथ श्री एकबीजाने लेणादेणीनो संबंध जोवा विषे. नृप भृत्या द्वाद्यक्षर । वर्गाकस्य क्रमोक्रम गतस्य ।। अष्टाभिरपद्धतस्यौ । धरितांका विशेषकासुं ॥६७॥ देसोतरांकविभुना । लभ्या प्राच्यादथैक वर्गेषु ॥ पूर्वोत्तराक्षरांकस्थाप्य । स्याच्छेद्य विधी नाम विधी॥६८॥ ભાવાર્થ રાજાના નોકરના નામને પહેલે અક્ષર તથા રાજાના નામને પહેલે અક્ષર લેવો અને બન્નેને જે વર્ગ હાય Page #102 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી વર્ણ વિષે. (૮૯) તે આંક માંડ તથા બીજા અક્ષરના જે જે વર્ગો હોય તેની સંખ્યા એકઠી કરવી. તેને જુદે આઠે ભાગ દે. ભાગ દેતાં શેષ અધીક જેનું રહે તેનું લેણું અધીક જાણવું. હવે બીજે પ્રકાર કહે છે. પિતાના વર્ગને બમણા કરવા, સામાના વર્ગને જડ, આઠે ભાગ દે, શેષ રહે તે જુદા મુકવા. તે રીતે પહેલા વર્ગને બમણું કરીને પિતાને વર્ગ મેળવ, આઠને ભાગ દેવ, ભાગ દેતાં અધીક રહે તેનું વધારે લેણું જાણવું. ઊદાહરણુ–જેમકે, એકનું નામ ગુણવાન અને બીજાનું નામ વિદ્યાવાન છે. એ બેમાં અધીક લેણું કેનું તે કહે છે. ગુણવાનમાં ગા.ને વર્ગ છે, તેને બમણુ કરતાં ચાર થાય, તેમાં વિદ્યાવાનના વકારના વર્ગને એક છે તે જોડતાં દશ થયા, તેને આઠે ભાગતાં બે રહ્યા. હવે વિદ્યાવાનમાં વર્ગ છો, તેને બમણું કરતાં બાર થયા, તેમાં બે નાખતાં ચિદ, તેને આડે ભાગતાં છ રહ્યા. એટલે વિદ્યાવાન ગુણવાન પાસે અધીક માગે છે ૬૭-૬૮. | अथ श्री वर्ण विषे. मिन कर्का लिनो विप्रा । क्षत्रे मेषो हरिनु ॥ वृष कन्या मृगो वैश्य । युग्मं तुला घटात्यजा ॥६९।। मीन कर्का वृश्चिक विपौ। खतिय तुलेहि धन सिंहो ॥ छगमिहुणकुंभवेसं । कन्या वृष मकर सुदाय ॥७॥ ભાવાર્થ-મીન, કર્ક, વૃદ્ધીક ત્રણ રાશીને વિપ્ર વર્ણ જાણ; તુલા, ધન, સિંહ એ ત્રણ રાશીને ક્ષત્રી વર્ણ જાણે; મેષ, કુંભ, મીથુન એ ત્રણ રાશીને વૈશ્ય વર્ણ જાણ; કન્યા, વરખ, મકર એ ત્રણ રાશીને શુદ્ર વર્ણ જાણ. ૬૯-૭૦ Page #103 -------------------------------------------------------------------------- ________________ (८०) श्री नरय रेन यातिष भाग १ . અથ શ્રી વણુ યંત્ર. | भान श्री विध्र प[. - धनक्षत्री व વરખ 3 કન્યા : મકર | વૈશ્ય વર્ણ. ] ७ . ११ તુલા કુંભ શુદ્ર વર્ણ. ૮ ૧૨ મીથુન ૪ - चउरोय वन विवरण । विप्पो परणेइ सव्व राशीयं ॥ वैश्यो षड रासीयं । खतिय न विपरिणय सुई ॥७१॥ इग वन भवे सिद्धि । मध्यमविप्पोइ खतिउ होइ । अधमो अविप्पवेसं । विपो सुदाहिवजेहिं ॥७२॥ विप्र वर्णयते सर्वान् । क्षत्रियोनवराशय ॥ वैश्यषट्राशिजाज्ञेया । सौदा सौद्रेण वर्णितः ॥७॥ वर्णयेष्टा तुया नारी । तस्यं भर्ता न जीवती ॥ यदि जीवति भ" च । आद्य गर्भो न जीवती ॥७॥ विप्रवंशेषया नारी । सुद्रवंशेषुयः पति ॥ ध्रुवं भवति वैधव्यं । शक्रस्य दुहिता यदि ॥७५।। | ભાવા–ઉપર કહેલા વર્ણમાં વર કન્યાના ગુણ જોતાં અધિક વર્ણવાળો વર છે. તેમાં જે કન્યા વિપ્ર વર્ષની Page #104 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી ગણુ વિચાર. (૯૧ ) હેય ને વર શુદ્ર વર્ણને હોય તે વિવાહ ન કરવા. વિક વર્ણવાળ સર્વે વર્ણવાળી કન્યાને પરણી શકે પણ કન્યા ઉત્તમ વર્ણવાળી અને નીચ વર્ણવાળા વરને વિવાહ ન કર. વરકન્યા બનેને એક વર્ણ હોય તે સામાન્ય રીતે ઘણું સારૂં. બ્રાહ્મણ ને ક્ષત્રી વર્ણ હેય તે મધ્યમ, વૈશ્ય વર્ણ હેય તે અધમ વિઝ વર્ણ કન્યાને, શુદ્ર વર્ણ પતીને વર્જ. વિપ્ર વર્ણને વર ચારે વણને પરણે, ક્ષત્રી વર્ણને વર ત્રણે વર્ણને પરણે, વૈશ્ય વર્ણ. વાળે બે વર્ણને પરણે, શુદ્ર વર્ણવાળે પિતાના વર્ણને પરણે. ઉત્તમ વર્ણની કન્યા હેય અને નીચ વર્ણને વર હેય તેને ભરથાર ન જીવે, અને જીવે તે પહેલે ગભ ન આવે. વિપ્ર વર્ણની કન્યા હોય અને શુદ્ર વર્ણને વર હેય તે ની વિધવા થાય. તેમાં ઇંદ્રની કન્યા હોય તે પણ શું? ૭૧-૭૫ છે अथ श्री गण विचार. हस्त स्वात्यनुराधा । श्रवण पुनर्वसु मृगाश्विनी पुण्या ।। खत्योपि देवगण । पूर्वीस्त्रयोत्तरा भरण्याद्रा ॥७॥ रोहिण्यपि मृत्यगणो । ज्येष्टा मूलंद्धयं धनिष्टा या॥ સ્ટેશા તિવાવિત્રા વિજ્ઞાવા મા પાણll૭૭ वकुले परमा प्रिति । मध्यमा देव मर्त्ययोः॥ देव राक्षसयोवैरं । मरणं मृत्यु राक्षसयोः ॥७॥ कदाचित् राक्षसि कन्या । वरो भवति मानवा॥ भर्त्तार अष्टमे मासे । मारते च विवाहिता ॥७९॥ विवाहे शुद्ध भावेन । समीक्षगणकैगण । सेल कार्य प्रयत्नेन । प्रजल्पति महाधिजा ॥८॥ Page #105 -------------------------------------------------------------------------- ________________ ( ૨ ) શ્રી નરચંદ્ર જૈન તિષ ભાગ ૧ લો. - ભાવાર્થ –હસ્ત, સ્વાંતી, અનુરાધા, શ્રવણ, પુનર્વસુ. મૃગશર, અશ્વની, પુષ્ય, રેવતી એ નવ નક્ષેત્રને દેવગણ કહેવાય છે; ત્રણ પુર્વા, ભરણી, આદ્ર, રેહિણી, ત્રણ ઉત્તરા એ નવ નક્ષેત્રને મનુષ્યગણ કહેવાય છે; જ્યેષ્ટા, મુળ, ધનિષ્ટા સતીશા, અશા, કૃતીકા, ચિત્રા, વિશાખા, મઘા એ નવ નક્ષેત્રને રાક્ષસ ગણ કહેવાય છે. વર કન્યાને એક ગણ હોય તે ઘણી પ્રીતી રહે, દેવગણને મનુષ્યગણ હોય તો મધ્યમ પ્રીતી રહે, દેવગણ ને રાક્ષસગણ હોય તે વૈરભાવ રહે, રાક્ષસગણ તથા મનુષ્યગણવાળા સ્ત્રી પુરૂષ હોય તે મનુષ્યગણવાળાનું મૃત્યુ થાય, કદાચિત રાક્ષસગણુની કન્યા હોય અને મનુષ્યગણનો વર હોય તે આઠમે માસે ધણીની હાની કરે. એ માટે શુદ્ધ ગણ જોઈને મેળવીને વિવાહ કરે. . ૭૬-૮૦. છે અથ શ્રી ગણુ યંત્ર, હસ્ત સ્વતિ અનુ. શ્રવણ. પુન. મૃગસર અશ્વ પુષ્ય રેવતી દેવગણ જાણો. પૂ. ફા પૂ. પા. પૂ. ભા ઉ.ફા. ક. પા.ઉ. ભા . આકા. રાહી માનવ ગણ જાણવા. જે મૂ ધ શ. અલે. કૃત્તિ. ચિત્રા. વિશા. મઘા. રાક્ષસગણ જાણવા. अथ श्री वैश्य तथा शडाष्टक विचार, मीन तुला धन वसह । केसरि मकराय मेष कन्याय ॥ विच्छिय मेहूण ककड । कुंभायपर सरवरं ॥१॥ मेषालि मकर मिहूणा । तुल वृख धन कक्क कुंभ कन्याय ॥ मिनो सिंहोह अतहा । गुलसकठहोइ एवंतु ॥२॥ Page #106 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી વૈશ્ય તથા સડાટક વિચાર. (૯૩) मकर वृख मिन कन्या। वृश्चिक कर्काष्टमेरि पूत्वंस्यात् ॥ अज मिथुन धन्विहरि घट।तुलाष्टमे मित्रता वस्यां ॥३॥ शत्रु षडाष्टके मृत्यु । कलहो नव पंचमे ॥ દિપુ રારિદ્ર ! શપુ નિતિ કૃત્તમા દશા मकर सकेसरमेष युवत्या।तुल सिंह मिन कुलिरघटाद्या॥ धन वृख वृश्चिक मन्मथ गामी । एते मृत्यु षडाष्टक गामी I૮s असनस्तु वरी ग्राह्यो । नासन्ना कन्यका पुनः॥ म्रियते मातृ पितरं । संग्राह्यं नव पंचमं ॥८॥ ભાવાર્થ–મીન, તુલા, ધન, વેશ્યને શડાષ્ટક, સિંહ, મકરને શડાષ્ટક, મેશ કન્યાને ચડાઇક, વૃશ્ચિક મનને શવાષ્ટક, કર્ક કુંભને શડાષ્ટક. એવી રીતે રાશીને શડાટક જાણ. મેશ, વૃશ્ચિક, મકર, મીથુન, તુલા, ધન, વરખ, કર્ક, કુંભ, કન્યા, મીન, સિંહ અને મીત્ર શડાષ્ટક કહે છે. મકર, વરખ, મીન કન્યા, વૃશ્ચિક, કર્ક એ રાશીથી આઠમી રાશી તથા મેશ, મીથુન, ધન, સિંહ, કુંભ, તુલા, એ રાશીથી આઠમી રાશી શત્રુ શડાટક જાણુ મીત્ર શડાષ્ટક રાશીમાં શત્રુ શડાષ્ટક રાશી હોય તે મૃત્યુ થાય, બંનેની નવમી, પાંચમી રાશી હેય તે કલેશ થાય, બીજ, બારમી રાશી હોય તો દરીદ્ર થાય. બાકીની શેષ રાશી ઉત્તમ કહી છે. હવે મૃત્યુ શડાષ્ટક કહે છે. મકર તથા સિંહ, મેશ તથા કન્યા, તુલા તથા મીન, કર્ક તથા કુંભ, ધન તથા વરખ, વૃદ્ધીક તથા મીથુન, એ મૃત્યુ થડાટક રાશી જાણવી. કન્યા રાશી પાસે વરની રાશી હોય તે સારી. વર રાશી પાસે કન્યા રાશી હોય તો માઠી. એ રાશી પ્રમાણે સગાઈ સંબંધ કરે તે માતાપિતાની હાની કરે. કોઈક આચાર્યને એ મત છે, કે નવમી, પાંચમી રાશી ગ્રહણ કરવી એ શ્રેષ્ઠ છે. . ૮૧-૮૬. Page #107 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી ડાષ્ટક ચં. દુબારા, નવ પંચમ ઉત્તમ. નવ પંચમ મધ્યમ. મૃત્યુ થડાષ્ટક મિત્ર શડા. શત્રુ ઘડાષ્ટક, (૯૪) મેષ વૃશ્ચિક મિત્ર મ. સિં. શત્રુ મે. વ. ૨, ૧૨ મે. | સિંહ ૯, ૫ તુ કુંભ ૯, ૫ મકર સિંહ | મૃત્યુ મિન મ. મિત્ર વર ધન શત્રુ મિ. ક. ૨, ૧૨ િક , પશ્ચિ. મીન ૯, ૫ મેષ કન્યા શ્રી નરચંદ્ર જૈન તુલા | વ. મિત્ર. મી. તુ શત્રુ સિંહ ૨, ૧૨ મિ. | _ ૯, ૫ ધ. મેં. ૯, ૫) તુલા મીન મૃત્યુ ધન કે. મિત્ર ક. મે. શત્રુ સિંહ ક. ૨, ૧૨ ક | પૃ. ૯, ૫ મવરખ ૯, ૫ ક. કુંભ મૃત્યુ ! તિલ ભાગ ૧ . કુંભ ક. મિત્ર | 9 મિ. શત્રુ | ક. તુલા ૨, ૧૨ મિ. વ. ૯, ૫ કુંભ મીયુન , પ ધન વર. મૃત્યુ | કુંભ શ૩ તુલા વૃશ્ચિક ૨, ૧૨ કક . , પ મીન ક. , પથક મિસુ Page #108 -------------------------------------------------------------------------- ________________ शपथ श्री तारा, नाडीवध, ग्यने नाडी लेवाना अय विषे. ( प ) अथ श्री तारा जोवानो विचार. त्रि पंच सप्तमि तारा । चान्योन्य गुरु शिष्ययो ॥ वर्जनीया शुभायस्या । एक नाडि गतं शुभं ॥८७॥ ભાવાથઃ-ગુરૂ શિષ્યને માંહેામાંહે ત્રીજી, પાંચમી, સાતમી એ ત્રણ તારા તજવી. એટલે શુભ કામમાં તારાને તજવી કહી, પણ બંનેની એક નાડી હોય તે શુભ ફળ આપે. ! ૮૭ ૫ अथ श्री विवाहमां सर्पाकार नाडीवेधनो विचार. विवाहे फणि चकंतु । अश्वन्यादित्रिनाडिकं ॥ एक नाडि गतंरुख्यं । रुख्यसाम्यं विवर्जयेत् ||८८|| ભાવા—અશ્વની નક્ષેત્ર આદિથી લેઇને સત્તાવીશ નહ્યુંમાં ત્રણ ત્રણ નક્ષેત્રની એક નાડી સમજવી. એક નાડીના નક્ષેત્ર ઉપર અને સ્ત્રી પુરૂષની એક નાડી હાય તાર્જિત ४२वी ॥ ८८. t अथ श्री नाडी जोवाना कार्यो. ग्रामे च नगरेवापि । राजसेवकयोस्तथा । एकरुख्य भवेत् प्रिति । विवाहे दुषमादिशेत् ॥८९॥ एक नक्षत्र जातानां । परेषां प्रितिरुत्तमा । दंपत्यो मरणज्ञेयं । पुत्रो जातो रिपुर्भवेत् ॥९०॥ भावार्थ:- शाभमां, नगरमा, शन्नने त्यां, नामां मेटो ઠેકાણે તમા વિવાહમાં સ્ત્રી પુરૂષને નાડી પ્રીતી જોવી, એક નીઁત્રમાં અનેને જન્મ હોય તે સારી પ્રીતી રહે; પણ સ્ત્રી પુરૂષ Page #109 -------------------------------------------------------------------------- ________________ (४५) श्री नरय है। ज्योति५ मा १ वा. બન્નેને એક નાડીમાં જન્મ હોય તે નષ્ટ ફળ આપે, સંતાનને ક્ષય કરે, તથા સ્ત્રી પુરૂષની એક જ નાડીમાં બાળકને પણ તેજ નાડીમાં જન્મ થાય તે શત્રુ સમાન થાય. ૮૯-૯૦: છે अथ श्री युजा विचार.. रेवयरिसियायखंडं । हवइनरनारीजमजयमझे ॥ तह इच्छियाय पुरिसो। वल्लहो होइ चिरकालं ।।९१॥ जिठाय नरिसिया । मष्भेजहजम्म नारि नरहवई ॥ तह पुरिस्साणयजुवइणं । बल्लहोहोइबहु आइं ॥१२॥ जइ जम्मो नर नारि । हवई अद्याय बारसिरिसा ।। बहु पेमाउं उभयं । कहियं जूं जाइ एवेयं ॥९३॥ - ભાવાર્થ રેવતીથી છ નક્ષત્ર મૃગશર સુધી પુર્વ ભાગમાં યુજા કહેવાય છે. તેમાં સ્ત્રી પુરૂષ બન્નેને જન્મ હોય તે અત્યંત પ્રીતી રહે, ઘણા વખત સુધી સુખ ભોગવે. ચેષ્ટા નક્ષેત્ર આદિ લેઈને નવ નક્ષેત્રમાં સ્ત્રી પુરૂષ બનેને જન્મ હોય તે બહુ સારો પ્રેમ રહે. આદ્રાથી બાર નક્ષેત્રમાં જન્મ હોય તોપણ સારી प्रीती २९. सभ युग ३ M. 1 ८1-८3. ॥ अथ श्री नाडी जोवानो विचार, अस्सणि अदा पुनर्वसु । उत्तर हस्ता यजिवमूलाई ॥ सयभिस पुव्व भदवय । पढमा नाडि अएकहिया ॥१४॥ भरणी मृगसर पुष्य । पूर्वा फाल्गुणि यचित्तअणुराहा ॥ पुर्वाषाढा धनिष्टाय । उत्तर भदवयबीयनाडिउं ॥१५॥ ASANA. Page #110 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી રોગી પુરૂષ જેવા વિષે. ( ૯૭ ). कित्तियस्सरोहिणी असलेसा । मघा साइविशाहाइ उत्तराषाढा ॥ सवर्णरेवयइया । नाडितियरिखनायवा ॥१६॥ मित्रामित्रेषुचाश्चन्यां । विवाहे ऋतिकादेषु ॥ वर्षाकालेषु चादाई । रोगी सूर्यादि रुख्यते ॥१७॥ ભાવાર્થ –અશ્વની, આદ્રા, પુનર્વસુ, ઉત્તરાફાલ્ગુણી, હસ્ત, જેષ્ટા, મુળ, સતભીષા, પુર્વાભાદ્રપદ એ નક્ષેત્રો પ્રથમ નાડીનાં જાણવાં. ભરણી, મૃગશર, પુષ્ય, પુર્વાફાગુણી, ચિત્રા, અનુરાધા, કોમવષાઢા, ધનિષ્ઠા, ઉત્તરાભાદ્રપદ એ નવ નક્ષેત્ર મધ્યમ નાડીનાં બાળવાં. કૃતીકા, રોહિણી, અલેશા, મઘા, સ્વાંતી, વિશાખા, ઉત્તરાષાઢા, શ્રવણ, રેવતી, એ નવ નક્ષત્ર અંત્ય નાડીનાં જાણવાં. રેગીને વિવાહમાં, પ્રીતીમાં, વર્ષકાળમાં આદ્રા નક્ષત્રથી નાડી અને તીથી એવી. . ૯૪-૯૭. 1 अथ श्री रोगी पुरुष जोवा विषे. વૈદુ નામ નક્ષત્ર : વનાળ્યાં થતા મત . तदाहि जायते मृत्यु । यथा सर्वज्ञ भाषितं ॥९॥ रोगिणो जन्म नक्षत्रं । एकनाड्यां यदा शशी ॥ : तदा पीडा विजानियात् । अष्ट प्रहरके ध्रुवं ॥१९॥ - ભાવાર્થ –રવી નક્ષત્ર એટલે તેર દીવસનું નક્ષત્ર તથા ચંદ્રમાનું નક્ષત્ર તથા નામ નક્ષત્ર એ ત્રણ નક્ષત્ર એ નાડી ઉપર આવે તે રેગી મૃત્યુ પામે; એમ જ્ઞાની પુરૂષો કહે છે. હવે રાગીને દવા કરવાનું મુહર્ત કહે છે. રેગીના જન્મ નક્ષત્ર તથા સુર્ય નક્ષત્ર તથા ચંદ્ર નક્ષત્રની તક નાડી આવે છે તે દિવસે ષડ લેવું નહી. ઉપર પ્રમાણે *, * Page #111 -------------------------------------------------------------------------- ________________ ( ૯૮ ) શ્રી નરચંદ્ર જૈન ન્યાતિષ ભાગ ૧ લે. તેગ રાગીને આવે તે આઠ પહેારની અંદર રાગી મરણ તુલ્ય કષ્ટ પામે. ॥ ૯૮-૯૯ ૫ अथ श्री बार राशीनां स्वामि. मेष वृश्चिकयोर्भो । शुक्रो वृख तुला भृतो । बुध कन्या मिथुनयो । प्रोक्त कर्कस्य चंद्रमा || १०० || स्यान्मीन धन्वितो जीव । शनिर्मकर कुंभयो । सिंहस्याधिपति सूर्य । कथितंगणकोच्छमैः 11811 ભાવા—મેશ ૧, વૃક્ષીક ૮ એ બે રાશીને સ્વામી મંગળ છે; વરખ ૨, તુલા ૭ એ બે રાશીના સ્વામી શુક્ર છે; કન્યા ૬, મીથુન ૩ એ બે રાશીના સ્વામી બુધ છે; કર્ક ૪, એ રાશીનેા સ્વામી ચંદ્ર છે; ધન ૯, મીન ૧૨ એ રાશીના સ્વામી ગુરૂ છે; મકર ૧૦, કુલ ૧૧ એ બે રાશીના સ્વામી શની છે. સિંહ ૫, એ એક રાશીના સ્વામી રવી છે; એ જ્યેાતિષ શાસ્ત્રનું પ્રમાણ છે. ૫ ૩૦૦- u अथ श्री ग्रह उंच नीच राशी विचार. मेष रवि वृखे चंद्रो । मकरे च महिसत || कन्यायां रोहिणी पुत्रौ । गुरु कर्क झखेभृगु शनिस्तुलायामुचश्च | मिथुन सिंहकासुत || उच्चात्सप्तमग्रानींचा । राशोयदिनवांशकः 11311 ભાવાથઃ—રવી મેષ ૧ રાશીના હોય તે ઉંચના સમજવે. ચંદ્રમા વરખ ૨ રાશીના હોય તે ઉંચના સમજવેા. મગળ મકર ૧૦ રાશીના હોય તે ઉંચને સમજવા. બુધ કન્યા ૬ રાશીના હાય તે ઊંચને સમજવા. ગુરૂ કર્ક ૪ રાશીના હોય તે ઉંચના સમજવા. શુક્ર મીન ૧૨ રાશીના હોષ તે ઊંચને સમજવા. IRII Page #112 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી ગ્રહના અતિવેર વિષે. ( ૯ ) શની તુલા ૭ રાશીના હોય તે ઊચનેા સમજવા. રાહુ મીથુન ૩ રાશીના હાય તા ઊ'ચના સમજવા. એ ઊઁચ ગ્રહની રાશી કહી. હવે જે પેાતાની રાશી હોય તેથી સાતમી રાશી નીચની સમજવી. તે રાશી ઉપર જે ગ્રડ હોય તે ગ્રહ નીચના જાણવે. એટલે રવી મેષ ૧ રાશીના ઉંચને કહ્યો છે, તેથી સાતમી તુલા રાશી આવે; તે રાશીના રવી હોય તેા નીચના સમજવા. એ પ્રમાણે ચંદ્રમા વૃથ્વીક ૮ રાશીના નીચના સમજવા. મગળ ` ૪ નીચ, બુધમીન ૧ર નીચ, ગુરૂ મકર ૧૦ રાશીના નીચ, શુષ્ક કન્યા ૪ રાશીના નીચ, શની મેષ ૧ રાશીના નીચ, રાહુ ધન ૯ રાશીને નીચ સમજવા. ૫ ૨-૩ ॥ ઊંચ નીચ ગ્રહો તથા સ્વગૃહ રાશી જોવાનું યંત્ર ગૃહ ઊંચ રાશી અશ નીચ રાશી રવી ચંદ્ર મગળ બુધ ગુરૂ શુક્ર શની ક મેષ | વરખ | મકર કન્યા ધરની) રાશી. ૧૦ તુલા વૃશ્ચિક ક અય ૧૦ ૩ ૨૮ સ્વગૃહ પેાતાના સિદ્ધ ક ૦૩ ૨૮ ૧ ૧૫ મૈત્ર તથા તૃશ્રીક મીન મીન મર કન્યા ૧૫ ૫ 219 પ २५ મીથન ધન વરખ તથા તમા તથા કન્યા · મીન તુલા તુલા ૨૦ મેષ ૨૦ મકર अथ श्री ग्रहना अति बेर विषे. राहू रूयो परं वैरं । गुरुभार्गवयोरपि ॥ તથા કુંભ રાહુ મીથુન " ધન 4) કન્યા Page #113 -------------------------------------------------------------------------- ________________ ( १०० ) श्री नस्य जैन नयोतिष भाम 1 सा. हिमांसुबुद्धयोवैरं । विवस्त्रा न मंदयोरपि ॥४॥ - ભાવાર્થ –રાહુને તથા રવીને પૂર્ણ વેર છે, ગુરૂ તથા શુકને પૂર્ણ વેર છે, ચંદ્ર તથા બુધને પૂર્ણ વેર છે, રવી તથા શનીને પૂર્ણ વેર છે. એ પ્રમાણે માંહોમાંહે ગ્રહને અધીક વેર જાણવું. બાર ભવનમાંમી કેઈ ભવનમાં ઉપર પ્રમાણે બે ગ્રહ આવ્યા હોય તે તે ભવનના સુખની હાની કરે. એ જ છે अथ श्री योनी तथा अष्ट प्रिति विचार., छागो च कृतिका पुष्यो । नागो च मृग रोहिणी ॥ मूल आद्रा तथा स्वानो । मुषको मघा फाल्गुणी ॥५॥ हस्त स्वातिं च महिषो । गोयोनिः उत्तराद्रयं ।। व्याघ्रो विशाखा चित्रा च । मृगेयेष्टानुराधिका ॥६॥ मर्कटो श्रुति पूर्वाषाढा । रेवती भरणी गजो ॥ धनिष्टा भद्रपदा सिंहो । अश्वनि वारुणिहयोः ॥७॥ अश्लेषादित्यमार्जारो । उत्तराषादिकाभिजो ॥ न कुलापि समाख्याता । उडूनायोनयः स्मृता ॥८॥ गोव्याघ्र गजसिंह । अश्वमहिषं स्वानं च बभूरगं ॥ वैरं वा नर मेषकं च सुमहदिडालोदरं। लोकानां व्यवहारतोन्यदपि च ज्ञात्वाप्रयत्रादिदं ॥ दंपत्यो नृप भृतयोरपि । सदावर्ज गुरु क्षुल्लयो ॥९॥ ભાવાર્થ-કૃતિકા તથા પુષ્ય નક્ષત્રની બકરાની યોની જાણવી; મૃગશર તથા રેહીણીની નાગની પેની જાણવી; મુળ તથા આદ્રાની સ્વાનની યોની જાણવી; મઘા તથા પુર્વાફાગુણની Page #114 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી મંડન મુહર્ત વિગેરે. (૧૦૧) ઊંદરની જેની જાણવી; હસ્તના સ્વાંતિની પાડાની યેની જાણવી; ઉત્તરાફાલ્ગણું તથા ઉત્તરાભાદ્રપદ એ બેની ગાયની જેની જાણવી; વિશાખા તથા ચિત્રાની વાઘની યેની જાણવી; જેણા તથા અનુ. રાધાની મૃગની પેની જાણવી; શ્રવણ તથા પૂર્વાષાઢાની વાંદરાની ચેની જાણવી, રેવતી તથા ભરણીની હાથીની યોની જાણવી; ધનિષ્ટ તથા પુર્વાભાદ્રપદ એ બેની સિંહની ની જાણવી, અશ્વની તથા સતભીષાની ઘોડાની ની જાણવી; અશ્લેષા તથા પુનર્વસુની બીલાડાની યેની જાણવી; ઉત્તરાષાઢા તથા અભીચ એ બેની નળીઆની ની જાણવી. એ પ્રમાણે નક્ષેત્રની યોની કહી છે. હવે એની સાથે વેર કહે છે ગાયને વાઘ સાથે વેર, હાથીને સિંહ સાથે વેર, ઘડે ને પાડાને વેર, હરણને અને કુતરાને વેર, સર્પ અને નેળીઓને વેર, વાંદરાને અને ઘેટાને વેર, બીલાડી અને ઊંદરને વેર, એ લોકીક વહેવારે કરીને વૈરભાવ છે. તે નીને વિરભાવ સ્ત્રી-પુરૂષ ને જે, રાજા–નેકરને જે, ગુરૂ-શિષ્યને જોવે, અને વરભાવ હોય તે ત્યાગ કરે શ્રેષ્ઠ છે. કે ૫-૯. છે अथ श्री मुंडन मुहूर्त तथा यात्रा जबामां तथा विद्या भणवामां वर्जवाना दिवस तथा वार, सूर्याकि भौम षट् तुर्य । नवाष्टांत्यपिथिद्वये ॥ नष्ट क्षौरंनसा विद्या । यात्रा दौन च पर्वसु ॥१०॥ हस्त त्रये मृगे ज्येष्टा । पौनादित्य श्रुतिद्रये ॥ क्षार कर्म शुभंप्रोक्तं । कार्यं शुक्रे दुवासरे ॥११॥ पुष्य पुनर्वसु रेवति चित्रा। Page #115 -------------------------------------------------------------------------- ________________ ( १०२ ) श्री नरय रेल यातिर लाग 1 al. श्रवण धनिष्टा मृगाश्विनि हस्त ॥ एषुरुखेनवकः क्षुर कर्मणी । बलिधृत पुष्टिकरः शुभकर्ता ॥१२॥ पंच मघा अनुराधा । प्रजापत्याष्टकं सकृनांमूलं ।। उतरत्रिकरो मृत्यु । ब्रह्मापिनजवतिवर्ष ॥१३॥ रात्रौ संध्या सुविद्यादौ । क्षौरंनोकुतथोत्सव ।। भूषाभ्यं गंतु स्नानं च । पर्व यात्रा रथक्षपि ॥१४॥ चतुर्थि नवमिषष्टि । चतुर्दश्याष्टमि तथा ।। अमावस्यां च देवत्या । और कर्माणि नेक्षते ॥१५॥ क्षौरे राजा ज्ञेया जाते । स्वामिदत्ते च वाससे ॥ तिथिवारिक्ष्य शीतांशु । तिथ्यादिनां विलोकयेत् ।।१६।। रतिर्वांते चिता धुम । स्पर्शदुस्वप्न दर्शने ॥ क्षौर कर्म मपि स्नायात् । गलितेशु धनाराधि ॥१७॥ भावार्थ:-२वी, शनी, भण तथा याथ, नाम, यश, આઠમ, પુનમ, અમાવાસ્યા એ તીથી તથા વાર યાત્રા જવામાં ત્યાગ કરવા. रत, चित्रा, स्वाती,भृशश, लेटा, पुनर्वसु, २१, अनिष्ट એ નક્ષત્ર તથા શુક, સેમ એ બે વાર લેવા. હવે તેનું ३॥ ४ छे. पुष्य, पुनसु, चित्रा, २१ती, श्र, पनिष्टा, भृग. શર, અશ્વની, હસ્ત એ નક્ષત્રમાં મુંડન કરે તે બળ, કાન્તિ, બુદ્ધિ વૃદ્ધી પામે, અને શુભ ફળની પ્રાપ્તી થાય; મઘા, અનુરાધા નક્ષત્રમાં મુંડન કરે તે બાળકને કષ્ટ થાય; રહિણ, ઉત્તરાડા Page #116 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી વસ્ત્ર પહેરવાનું મુહૂર્ત વિગેરે. ( ૧૦૩ ) તથા ઉત્તરાફાલ્ગણી એ નક્ષત્રમાં મુંડન કરાવે તે મૃત્યુ પામે. બ્રહ્મા રક્ષા કરે તે પણ બચે નહી. હવે સંધ્યા સમય વર્જવાનાં કામ કહે છે. સંધ્યા સમય વિદ્યા ન ભણવી, મુંડન ન કરાવવું, કોઈ પણ જાતને ઓચ્છવ ન કર, આભરણ વસ્ત્ર પ્રમુખ નવાં ન પહેરવા, સ્નાન ન કરવું, યાત્રા ન જવું. હવે મુંડન વખતે થિ, નામ, ચાદશ, આઠમ, છઠ્ઠ, અમાસ એ તીથી ત્યાગ કરવી. ઉપર મુહુર્ત કહેવામાં આવ્યાં છે પણ એવી બીનામાં મુહુર્ત જોવાની જરૂર નથી. જેમકે, રાજાની આજ્ઞાથી કામ કરવું પડે તે મુહુર્ત જેવું નહી, પિતાને સ્વામી સંતુષ્ટ થઈને કાંઈ આપે છે તેમાં મુહુર્ત જેવું નહીં, તેમજ વિવાહ-લગ્ન પ્રસંગમાં કઈ માનપૂર્વક કોઈ આપે અથવા ત્યાં જવું પડે તે મુહુર્ત જોવાની જરૂર નથી. હવે રાત્રીમાં સ્નાન ન કરવા વિષે કહે છે. સુર્ય અસ્ત પામ્યા પછી સ્નાન કરવાનું ત્યાગ કરેલું છે, પણ સ્મશાન જઈ આવીને તથા વમન, ઝાડે, આભડછેટ ઈત્યાદિક જરૂરીઆત કામમાં સ્નાન કરવાને ષ નથી. તે ૧૦–૧૭ | अथ श्री वस्त्र पहेरवानुं मुहूर्त. हस्तादि पंचके ध्रुवं । वत्यश्विनी पुनर्वसु धनिष्टा ।। पुष्य शुक्र गुरुज्ञ । शुभदा वस्त्रस्य परिधाने ॥१०॥ ભાવાર્થ –નવાં વસ્ત્ર પહેરવામાં હસ્ત, ચિત્રા, સ્વાતિ, વિશાખા, અનુરાધા, ધ્રુવ, ઉત્તરાફાલ્ગુણી, ઉત્તરાષાઢા, ઉત્તરાભાદ્રપદ, રેવતી, અશ્વની, પુનર્વસુ, ધનિષ્ટા, પુષ્ય એ નક્ષેત્ર તથા બુધ, ગુરૂ, શુક, એ વાર લેવા. એ શુભ ફળ આપે છે. ૧૮ છે अथ श्री वस्त्र पहेरवामां वर्जवाना दिवस तथा तेनुं फल. आदित्ये जीवरे वस्त्रं । सोमे नित्यं जलाइता ॥ Page #117 -------------------------------------------------------------------------- ________________ ( १०४ ) श्री नरयन ज्योतिष भाग १ सौ. अंगारे च दहत्यामि । बुधे चार्थ समागम ॥१९॥ ज्ञानलाभो गुरुवारे । शुक्रे मित्र समागम ॥ मलिनं च सदा वस्त्रं । निवेदितं शनिस्वरे ॥२०॥ वारानवीनवअस्य । परिधाने शुभामता ॥ सोमार्क शुक्र गुरुवौ । रक्ते वस्त्रे कुजेपि च ॥२१॥ ભાવાર્થ –રવીવારે નવું વસ્ત્ર પહેરે તે ફાટી જાય, સેમવારે પહેરે તે પલળતું રહે, મંગળવારે પહેરે તે અગ્નિથી બળી જાય, બુધવારે પહેરે તે ધનને લાભ થાય, ગુરૂવારે પહેરે તે વિદ્યાને લાભ થાય, શુક્રવારે પહેરે તે મિત્રને મેળાપ થાય, શનીવારે પહેરે તે મલીન રહે, ધોવા વખત આવે નહીં. રાલ, વસ્ત્ર પહેરવામાં મંગળવાર સારે છે. તે ૧૯-૨૧ છે अथ श्री कांसाना वासणमां प्रथम जमवानुं मुहूते. मृग पुष्योश्विनि चित्रा । अनुराधारेवतिकर ॥ शशीच जीव वारेषु । पात्रोयं शुभदायकाः ॥२२॥ सावार्थ:-भृगश२, पुष्य, मश्वनी, nिal, अनुराधा, રેવતી, હસ્ત, એ નક્ષત્ર તથા સોમવાર, ગુરૂવાર, એ વાર નવા પાત્રમાં જમતાં સુખદાયક છે. તે ૨૨ છે अथ श्री बाळकने प्रथम अन्न खवराववानुं मुहूर्त. सोमे शुक्रे च मंदामि । शनि भोमे बलक्षयं ॥ बुधार्क गुरुवारेषु । प्रसन्ना च हितावहा ॥२३॥ Page #118 -------------------------------------------------------------------------- ________________ A५ श्री क्षेत्र २५१२या विया२. (१०५ ) खती श्रुति पुनर्वसुहस्त । ब्राह्मयत्वष्टि मृगशिर्षद्धये च ॥ उत्तरंचगदितंपृथुकानां । प्रसन्नेहितनवान्नविधानां॥२४॥ भावार्थ:-सोम,शुपारे माने अन्न भरावे तो माण. ની ભૂખ મરી જાય; શનીવારે તથા મંગળવારે બાળકને અન્ન ખવરાવે તે બાળકના બળને નાશ થાય; બુધવાર, રવીવાર, ગુરૂવારે બાળકને અન્ન ખવરાવે તે બાળકને સુખશાંતી થાય. रेवती, श्रा, पुनर्वसु, ९२त, डिली, चित्रा, भृगशर, , , ત્રણ ઉત્તરા એ નક્ષત્ર અને ઉપર કહેલા વાર બાળકને मा. पवरावामा साछ. ॥ २३-२४ ॥ . . अथ श्री नक्षेत्रमा गएली वस्तु मळवा विषे. रोहिण्यादि वतुष्केषु । प्रतिभंचाभि धाइमा ॥ अंधदृगकेकराएयं च । चिपडाष्पंचदिव्य दृग् ॥२५॥ ભાવાથી–હિણી નક્ષત્રથી ચાર ચાર નક્ષત્ર અનુક્રમે ગણવાં. તે ગણતા આંધળા, કાંણા, ચીપડાં દેખતા નક્ષત્ર આગળ કહી ગયા છીએ તે પ્રમાણે સમજવા. ૨૫ છે अथ श्री नक्षेत्र अवस्था विचार. अकाइछथेरानव बाला । बारहति तरुणाय ॥ रवि रिखाउं गणिणं । दिनरखं ग्रावनिष्भंतं ॥२६॥ थेरां ठाणानहू चलइ । बालावति अवंति ॥ तरुणाजिहां गयानिहां गया। बलि पाछा न भवंति।॥२७॥ नस्तंनष्ट दूतंद्रव्यं । द्रगांधेर्यन्नतःपरे ॥ लभ्यते चिप्पटै वार्ता | दिव्याक्षेसापिनाप्यते ॥२८॥ Page #119 -------------------------------------------------------------------------- ________________ १०) श्री नरय जेन ज्योति५ भाग १ . अंधेषुलभते शीघ्रं । काणकं च दिन त्रयं ॥ चिर्पटं मासमेकं च । दिव्य चक्षु न लभ्यते ॥२९॥ जात्यंधेषुदिशि पूर्व । केकरि दक्षिणे पुनः॥ . पश्चिमं चिर्पटेधिश्ने । दिव्य चक्षु सिरुत्तरां ॥३०॥ गत वस्तु लभ्य नक्षत्र । न जीवत्यहिनादष्ट ॥ सुपर्णेनापिरक्षित । मघाश्लेषा विशाखादा ॥ मूलेषु भरणि द्वयं ॥३१॥ ભાવાર્થ–સૂર્યના તપતા નક્ષત્રથી દીન નક્ષત્ર સુધી ગણતાં નવ નક્ષત્રમાં આવે તે બાળક અવસ્થા જાણવી. નવથી બાર નક્ષત્ર એટલે એકવીસ નક્ષત્ર સુધી તરૂણ અવસ્થા રહે છે. પાછલા છ નક્ષત્રમાં વૃદ્ધાવસ્થા સમજવી. કોઈ વસ્તુ જુવાન અવસ્થાના નક્ષત્રમાં ગઈ હોય તે ન મળે, બાળક અવસ્થાના નક્ષત્રમાં ગઈ હોય તે તરત મળે, વૃદ્ધાવસ્થાના નક્ષત્રમાં ગઈ હોય તે સ્થિરતાથી ( ઘણુ વખતે ) મળે. કઇ વસ્તુ ભુલી જાય અથવા ઉઠાવીને લઈ જાય તે આંધળા નક્ષત્રમાં ગઈ હોય તે તુરત મળે, ચીપડા નક્ષત્રમાં ગઈ હોય તે શ્રમ પડતાં મળે; અને દેખતા નક્ષત્રમાં ગઈ હોય તે ન મળે. વિશેષ બીના આગળ આપેલ છે. . ૨૬-૩૧ છે अथ श्री सर्प दंश करे तेनो विचार. उरगवरुणरोद्रावासवेदतिपूर्वा । यमं दहन विशाखा पापवारेण युक्ता ॥ तिथीषु नवमि षष्टि द्वादशिभिः चतुर्थि । भवति मरणयोगो रोगिणां मृत्युरेव ॥३२॥ Page #120 -------------------------------------------------------------------------- ________________ जय श्री पात तिथा तयाराभान या भुत याने वया२. (१.१ ) भावार्थ:--सेषा, सतली, भाद्री, धनिष्टा, टी, त्रय पुर्वा, भरणी, कृती, विशामा, मे नक्षत्र होय; २वी, भाग, શનીવાર હોય; ચોથ, નેમ, છઠ્ઠ, બારશ, એ તીથીઓ હોય તે મરણ પેગ જાણવો. તેમાં સર્ષે ડંશ કરે તે પુરૂષનું મરણ થાય. એ ૩૨ છે अथ श्री घात तिथी विषे नंदा वृश्चिक मेषे च । भद्रा मिथुन कर्कयोः॥ कन्याराशोयदाज्ञेया । एषाकालस्यषट्दिना ॥३३॥ जया धन कुंभ सिंहे । रिक्ता तुले वृखे तथा ॥ पूर्णा मिन मकरयोः । कालो यं मुनि भाषितं ॥३४॥ ભાવાર્થ–મેષ રાશી તથા વૃશ્ચિક રાશીવાળાને ના તીથી ઘાતક જાણવી, મીથુન તથા કર્ક રાશીવાળાને ભદ્રા તીથી ઘાતક જાણવી; કન્યારાશીવાળાને પુર્ણ તીથી ઘાતક જાણવી. એ તીથીઓ રેગી પુરૂષને ભારે કષ્ટ કરનારી જાણવી. ધનરાશી તથા કુંભશશીવાળાને જયા કાળ તીથી જાણવી; વરખ તથા તુલા રાશીવાળાને રક્તા કાળ તીથી જાણવી, મીન તથા મકર રાશીવાળાને પુર્ણ કાળ તીથી જાણવી. એ મુનીઓનાં વચન છે. ૩૩-૩૪ अथ श्री रोगीने रोगथी मुक्त थवानो विचार. स्वातिपूर्वास्त्रयाश्लेषा । ज्येष्टादा रोगीणो मति । रेवत्यामनुराधायां । कष्टानिरोगता भवेत् ॥३५॥ मासान्मृगोत्तराषाढा । मघासुदिन विंशति ॥ विशाखा भरणि हस्त । धनिष्टासुचपक्षत् ॥३६॥ एकादशाहा चित्रायां । श्रुतो शतभिष्यज्यति ॥ अश्वान कृतिका मूले । नीरुज्यनवभिर्दिने ॥३७॥ For Private &Personal Use Only । Page #121 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦૮ ) શ્રી નરચંદ્ર જૈન તિષ ભાગ ૧ લો. पुष्पोत्तरा भद्रपदा । फाल्गुणि रोहिणिषु च ॥ પુનશોસતીશું. તારા વેઢાનું રમી રહ્યા चरेषु मृदूषुक्षिप्र । वर्गे मूले च भेषजां ॥ रोग नासवय स्थायि । देह वृंहण मिष्यति ॥३९॥ ભાવાર્થ-સ્વાતિ, પુર્વાફાલ્ગણ, પુર્વાષાઢા, પુર્વાભાદ્રપદ, અષા, જ્યેષ્ઠા, આદ્રા એ નક્ષત્રમાં રોગીને પ્રથમ રેગ થાય તે મૃત્યુ પામે, રેવતી, અનુરાધામાં રેગ થાય તે રેગ વહેલે મટે; મૃગશર, ઉત્તરાષાઢા, મઘા એ નક્ષત્રોમાં રોગ થયે હાય તે વીસ દિવસ સુધી દુઃખ પામે; વિશાખા, ભરણ, હસ્ત, ધનિષ્ઠા એ નક્ષત્રમાં રોગ થાય તે પંદર દિવસ દુઃખ રહે, ચિત્રા નક્ષત્રમાં રેગ થાય તે અગીઆર દીવસ સુધી રોગ રહે, શ્રવણ, સતીશા, અશ્વની, કૃતિકા, મુળ એ નક્ષત્રોમાં રેગ થાય તે નવ દીવસ સુધી દુખ ભેગ; પુષ્ય, ઉત્તરાભાદ્રપદ, ઉત્તરાફાલગુણી, પુનર્વસુ એ નક્ષત્રમાં રોગ થાય તે સાત દીવસ સુધી રેગ રહે. રેગીને ચેથી તારા સારી જાણવી. હવે રોગીને ઔષધ કરવાનું મુહુર્ત કહે છે. ચર નક્ષત્ર એટલે સ્વાતિ, પુનર્વસુ, શ્રવણ, મૃદ નક્ષત્ર એટલે મૃગશર, ચિત્રા, રેવતી, ક્ષિપ્ર નક્ષેત્ર એટલે હસ્ત, અશ્વની, પુષ્ય, અભિજીત એ નક્ષત્રમાં ઓષધ કરે તે રેગને નાશ થાય એટલે જન્મપર્યતને રોગ નાશ પામે, અને શરીરને પુષ્ટ કરે. ૩૫–૩૯ છે अथ श्री प्रेत कार्य विषे विचार. प्रेत क्रिया न कर्त्तव्या । यमलेच त्रिपुष्करे ॥ आदा मुलानुराधायां । मिश्र क्रूर ध्रुवेषुच ॥४०॥ Page #122 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રા મૃત યા તથા પ્રથમ ગોચરી તપશ્ચર્યા લાચ કરવાનું મુહૂર્ત.( ૧૦૯ ) प्रेत क्रिया न कर्तव्या । रविवारे पुनर्वसु ॥ आद्रा मूलानुराधाया । मिश्र क्रूर ध्रुवेषुच ॥४१॥ यमलं त्रिपुष्करंश्चैव । तथा श्रावण पंचकं ॥ प्रेत कार्य न कर्त्तव्यं । मूलादा भरणी तथा ॥४२॥ अश्वनिपुष्यहस्तस्य । स्वाति श्रवण खति ॥ ज्येष्टा प्रेत क्रिया कार्यं । रविवारे विनाबुद्धैः ॥४॥ ભાવાર્થ–પ્રેત કાર્યની ક્રિયા યમલ ગ તથા ત્રીપુષ્કર समान ४२वी. माद्री, भुज, अनुराधा, मिश्र, २, धूव, ये नक्षત્રામાં પ્રેતની ક્રિયા ન કરવી. યમલ યોગ, ત્રીપુષ્કર યોગ, શ્રવણ, ધનિષ્ટા આદિ પાંચ નક્ષત્ર એટલે પંચકમાં પ્રેતની ક્રિયા ન કરવી, भुस, माद्री, भरणी, अश्वनी, पुष्य, उत, स्वाति, २१ती, येष्टा; રવીવાર તથા બુધવાર એ નક્ષત્ર તથા વાર તજવા. ૪૦-૪૩ अथ श्री मृत क्रिया विषे. पूर्वास्त्रयाश्विनिमूलं । कृतिकाच श्रुतिद्धये ॥ हस्त चित्रा मघा पुष्य । नुराधारेवति मृगे ॥४४॥ मृते साधा भवेदेक । पुत्रकोद्धौपुनबूंवे ॥ पुनर्वशो विशाखाया । मपिनान्येषकिंचन ॥४५|| ભાવાર્થ–મરણ પામેલા માણસ પાછળ તેર દીવસ ગયા પછી તેની પેગ કિયા ઉપર લેકમાં દેખાડયા પ્રમાણે કરવામાં આવે છે. ૪૫ છે अथ श्री प्रथम गोचरी तपश्चर्या तथा लोच करवानुं मुहूर्त. मृदु ध्रुव चर क्षिप्रौ । वारे भौम शनिर्विना । Page #123 -------------------------------------------------------------------------- ________________ ( ११० ) श्री नस्य याति५ भाग १ क्षा. आद्याटनं तपोनंद्या । लोचादिक शुभंमत्तं ॥४॥ कृतिका च विशाखा च । मघा च भरणीषु च ॥ एभि चतुर्भि नक्षत्रे । लोच कर्म न कारयेत् ॥४७॥ भावार्थ:-भृ? नक्षत्र मेरो भृगश२, रेवती, शिक्षा, ધ્રુવ નક્ષત્ર એટલે ત્રણ ઉત્તરા, રોહિણી, ચર નક્ષત્ર એટલે સ્વાંતિ, पुनर्वसु, श्रवण, क्षिप्र नक्षत्र मेटले स्त, अश्वनी, पुष्य, सली. જીત એ નક્ષત્ર અને મંગળવાર, શનીવાર એ બે વાર તજી બાકીના વાર લે તે સારૂં ફળ આપે. કૃતિકા, વિશાખા, મઘા, ભરણી એ ચાર નક્ષત્ર લોન્ચ કરવામાં તજવાં. ૪૬-૪૭ છે ___ अथ श्री चंद्रमाना उदयनो विचार. अलिसिहे धनुर्वको । शुलावः कन्यका तुले । दक्षिणाभ्युदितोमिन । मेषे कुंभ वृषेसम ॥४०॥ मिथुने मकरेचौत्त । रुनतोथहलोपम ।। धनु कर्कखोलाध्यौ । नवेंदूर शुभोन्यथा ॥१९॥ विडवरहिसमचंद्रे । दुर्भिक्षं चौत्तरैनते ॥ व्याधी पिडा भयां शूले । सुभिक्षं दक्षिणोनते ॥५०॥ रक्ते रसाक्षयंयांति । शुक्ले वृष्टि समागम ॥ धुमेतु विड्वरं विद्यात् । कृश्न मृत्युन शंशय ॥५१॥ आद्रा भरणि असलेषा | जिठाअनेशतभिषाशाईछठा।। एहरिखेउगामइमयंका तोमहीमंडलरुलइंकरका ॥५२॥ | ભાવાર્થ-વૃશ્ચિક, સિંહ, ધન, એ ત્રણ સંક્રાંતીમાં ચંદ્રમાં વાંકે ઉગે; કન્યા, તુલા, એ સંક્રાંતીમાં ઉભે શુળીને આકારે ઉગે; મીન સંકાંતીમાં જમણી બાજુએ ઊંચે હોય; મેષ, કુંભ, Page #124 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી રવિ સંક્રાંતીનું ફળ. ( ૧૧૧ ). વૃષભ, સંક્રાંતીમાં સમાન એટલે સરખે ઉગે; મિથુન, મકર, સકાંતીમાં હળને આકારે ઉગે તે સારૂં ફળ આપે. ધન, કર્ક, સંકાંતીમાં નિર્મળ વાદળા વિના ઉગે તે સારે, અને ઉપર કહ્યાાથી વિપરીત ઉગે તે માઠું ફળ આપે. સમ એટલે સરખે ચંદ્રમાં ઉગે તે બહુ સારે. ઉત્તર દિશામાંથી ઉચે ઉગે તે મેંઘવારી તથા ભય કરે. શુળીને આકારે ઉગે તે રોગાદિક પીડાને ભય કરે. દક્ષીણ દીશામાં ચંદ્રમાનું શીંગડું એટલે અણી ઉંચી હોય તે સુકાળ કરે. રાતા રંગને ચંદ્ર ઉગે તે રસવાળી વસ્તુ મેંઘી થાય. શુદ્ધ ઘેળે ચંદ્ર ઉગે તે ઉત્તમ સારે વરસાદ થાય. સાડા જેવો ચંદ્રમા ઉગે તે ભય તથા દુઃખ કરે, કાળા રંગને ચંમા ઉગે તે દુનીઆમાં મરણને વધારે થાય. આદ્રા, ભરણી, અલેષા, જ્યેષ્ટા, સતભીષા, સ્વાંતિ એ છે નક્ષત્રમાં ચંદ્રમા ઉગે તે પૃથ્વી ઉપર ભયાનક તેફાન થાય. ચંદ્રમા ઉગવા સંબંધી જે હકીક્ત કહી છે, તે બીજાને ચંદ્રમા ઉગતે જાણ. ૪૮-પર છે __ अथ श्री रवी संक्रांतीनुं फल. भानोदय विषवत्ती जगत्त विपत्ती । मध्येदिने सकल शस्प विनाशहेतु ॥ अस्तंगते सकल शस्प समृद्ध वृध्यौ । क्षेमं सुभिक्ष्यम तुलं निसि चार्द्ध रात्रौ ॥५॥ - ભાવાર્થ–સુર્યોદયમાં સંક્રાંતી બેસે તે વિષવતી કહીએ એટલે પ્રજામાં વિપત્તી થાય; મધ્યાન સમયમાં સંક્રાંતી બેસે તે સર્વ ધાન્ય મેંળુ કરે, અને ખેતીને વિનાશ થાય; સુર્યાસ્ત સમયમાં સંકાંતી બેસે તે સર્વ ધાન્યની વૃદ્ધિ થાય, સેંઘુ થાય; અર્ધી રાત્રીમાં સંકાંતી બેસે તે દુઃખને નાશ થાય, સુભિક્ષ કરે, સર્વ વસ્તુ સમભાવે રાખે. એ પ૩ u Page #125 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧૨.) શ્રી નરચંદ્ર જૈન જ્યોતિષ ભાગ ૧ લે. अथ श्री लग्न घडी पळ प्रमाण. घटी चतुष्क मापानां । प्रमाणां मेष मीनयोः ॥ सोडसः पला च घटा । चतुस्रो वृष कुंभयोः ॥५४॥ मिथुने मकरे पंच । घटी पंच पलाधिका ॥ धन कर्के कला पंच । एक चत्वारि सत्पले ॥५५|| पल्याधी चत्वारि सद्भिः । कला पंचालि सिंघयोः ॥ एक त्रिंशत् पलान घटा। पंचेव तुल कन्ययोः॥५६॥ सार्द्ध सप्त अजा मीन ॥ सार्द्ध अष्टो घटौ वृखा। दश मकरे दश मिथुने । कर्के धने एकादश ॥५७।। एकादश अलि सिंहो । कन्ये तुले एकादश ॥ भानुं संक्र मतो मांन । पलंहित्वा दिने दिने ॥५०॥ द्वादश लग्न घटिपल मांन । कृतिका भरण्यश्लेषा । मघा मूलद्धिदेवेत पूर्वा त्रयानवेताच । अधो वका प्रकिर्त्तिता ॥५९॥ एषु कुप तडा गानि । पर्व देव ग्रहाणि च विद्यारंभ निधी स्थाप्यं । निधानो खननं तथा ॥६०॥ गणितंयोतिषारंभ । खएवं बिल्व प्रवेशनं ॥ अधो मुखानि कार्याणि । तानि सर्वाणि साधयेत् ॥६१॥ भावार्थ:-भीन, भेष, an ayusी ४५ ५७ माग વરખ, કુંભ લગ્ન, ચાર ઘડી ને ૧૫ પળ ભોગવે, મિથુન, તથા મકર લગ્ન પાંચ ઘડી ને પાંચ પળ ભેગ; ધન તથા કર્ક લગ્ન Page #126 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી લગ્ન તથા સંક્રાંતી ઘડી, પળ, માન યંત્ર. (૧૩) પાંચ ઘડી ને ૪૧ પળ ભેગ; સિંહ તથા વૃશ્ચક લગ્ન પાંચ ઘડી ને ૪૨ પળ ભેગ; કન્યા તથા તુલા લગ્ન પાંચ ઘડી ને ૩૧ પળ ભેગવે. એ લગ્નની ઘડી તથા પળનું માન કહ્યું. હવે સંક્રાંતીનું ઘડી પળનું માન કહે છે. મેષ તથા મીન સંક્રાંતી સાડા સાત ઘડી ભેગવે; વરખ તથા કુંભ સાડા આઠ ઘડી ભેગ; મીથુન તથા મકર દશ ઘડી ભેગ; કર્ક તથા ધન અગીઆર ઘડી ભેગ; સિંહ તથા વૃશ્ચક : અગીઆર ઘડા ભેગ; કન્યા તથા તુલા અગીઆર ઘડી ભેગ; * કર્ક સંક્રાંતીથી દીનમાન ઘટે; મેષ તથા તુલા સંક્રાંતીમાં દીવસ રાત્રી સરખાં હોય; મકર સંક્રાંતીથી દીનમાન વધે અને રાત્રી ઘટે; એમ અનુક્રમે દીવસ રાત્રી વધે તથા ઘટે. વિશેષ ઘડી પળનું માન નીચેના યંત્રથી સમજાશે. ૫૪-૬૧ છે અથ શ્રી લગ્ન, ઘડી, પળ માનનું યંત્ર. લગ્ન માન. મેષ વરખ મીથુન. કક સહિ. કન્યા તુલા વૃશ્ચિક ધન મકર કુંભ મીન લકી માન. ૪ ૫ ૫ ૫ ૫ ૫ ૫ ૫ : ૩ | પળ માન ૪૫ ૫ ૫ ૪૧ ૪૨ ૩૧ ૩૧ ૪ર ૪ ૫ ૧ અથ શ્રી સંકાંતી, પળ, વિપળ માન યંત્ર. સંક્રાંતિ મિષવરખ. મીથુન, કર્ક સહ કન્યા. તુલા, વૃશ્ચિક ધન મકર, કુંભ સીન પળ માન. ૭ ૮ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૧ ૧૧ ૧૧ ૧૦ ! ૮. ૭ અક્ષરમાન. ૩૦ ૩૨ ૩ર ૧૦ ૨૨ ૨ ૨ ૨ ૨૪ રર ૧૦ ૩૨ ૩૦ દીન પ્રત્યેક ભેગવે. ભેગ ભેગવે. ભગવે. ભેગવે. ભેગ. | ભગવે. | ભગવે.) ભોગવે ભગવે. ભેગવે ભોગવે. Page #127 -------------------------------------------------------------------------- ________________ ( ११४ ) श्री नस्य हैन ज्योति५ मा १ स. . અથ શ્રી નીચા મુખવાળા નક્ષત્રને વિચાર. कृति, लणी, मवेषा, मघा, भुण, विशा, 3 पूर्वा એ નવ નક્ષત્ર નીચા મુખવાળાં કહ્યાં છે, માટે એ નક્ષત્રોમાં કુવો તથા તળાવ કરાવવાં નહીં. પણ દેવસ્થાન, નવું ઘર, વિદ્યાનો આરંભ તથા કઈ વસ્તુ જમીનમાં થાપણ તરીકે મુકવામાં તથા જમીનમાંથી ધન કાઢવામાં, ગણીત વિદ્યા ભણવામાં, તિષને અભ્યાસ કરવામાં એ સર્વે કામ નીચા મુખવાળા નક્ષત્રમાં કરે તે સિદ્ધ થાય. अथ श्री चारपगां जनावर लेवानुं मुहूर्त. खेति श्विनी चित्राश्च । स्वाति हस्त पुनर्वसु ॥ अनुराधा मृगे ज्येष्टा । एता च पार्श्वतो मुखा ॥२॥ एतेषा श्वंगजोष्दं च । अनड्वाहं मदंखरं॥ वप्यनं कृष्य वाणिज्यं । गमनं क्रूर कर्मसु ॥३॥ अर वृचक्रयं वाणि । तानि सर्वाणि कारयेत् ॥६४॥ रोहिण्याद्रा धनिष्टा च पुष्यं त्रिणुतराणि च ॥ श्रवणं शतभिषाचैव । नवेत्युर्द्ध मुखा स्मृता ॥६५॥ एषु राज्याभिषेकं च । पट्टबंधतु कारयेत् ॥ आराम गृहे प्रासादे । प्राकार छत्र तोरणं ॥६६॥ धज चिह्नो पताका च । शंख चामर मोक्तिकं ॥ नारिणां अभिषेकं च । तानि सर्वाणि कारयेत् ॥६७॥ भावार्थ:-रेवती, अश्वनी, चित्रा, स्वiति, उस्त, पुनर्वसु, અનુરાધા, મૃગશર, જેટ એ નક્ષત્ર વાંકા મુખવાળાં જાણવા. એ નક્ષત્રમાં હાથી, ઘોડા, ઊંટ, બળદ વિગેરે ખેતી વાવવામાં તથા Page #128 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી રાહ ફલ વિચાર. ( ૧૫ ) વણજ વેપાર કરવામાં સારા છે. ગાડી રથ વિગેરે વાહનમાં પ્રથમ બેસવાના સારા છે. રેડિયું, આદ્ર, ઘનિષ્ટા, પુષ્ય, ત્રણ ઉત્તરા, શ્રવણ, સતીશા, એ નક્ષત્રે ઊંચા મુખમાં કહ્યાં છે. રાજ્યાભિ પેક તથા પાટ અભિષેક તથા બગીચે, મહેલ એ કામમાં એ નક્ષત્રો સારાં છે. વિશેષમાં ઊધમુખી નક્ષત્ર ધ્વજા, કળશ, પતાકા તથા સ્ત્રીઓને નવા આભુષણ પહેરવામાં સારાં છે. એ દર૬૭ अथ श्री राहू फल विचार. निज राशौ ग्रहण दिने । त्रिषट् दशेकादश शुभौ राहू ॥ अपरे राहू पाहू । બન્મસ્થ વિનંત શશિવત || ૬૮ છે. ग्राम स्त्री तीये नवम चतुर्थे । तथायु संख्या शुभदश्च राहू ।। सुत्पांत्यः रंध्रां दशमश्च मध्ये । हीनो मुनि नेत्र रसास्तदादौ ॥ ६९ ॥ ભાવાર્થ –પોતાની રાશીથી ગણતાં રાહુ આવે તેનું ફળ નીચે પ્રમાણે – ત્રીજે, છ, દસમ, અગીઆરમે એ રાહુ હોય તે શુભ ફળ આપે, પણ જન્મને રાહુ વજીત કરવો. તે રાહુનું ફળ ચંદ્રમા સમાન જાણવું. પિતાની રાશીથી પાંચમે, ત્રીજે, નવમે, ચોથે, અગીયારમે એ ગણત્રીના રાહુ હોય તે સારૂ ફળ આપે, શુભ કરે; પાંચમે, બારમે, આઠમે, દસમે મધ્યમ ફળ આપે, અને પહેલે, છઠ્ઠ, બીજ, સાતમે એ રાશીને રાહુ અનિષ્ટ ફળ આપે. ૬૮-૬૯ છે Page #129 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧૬ ) શ્રી નરદ્ર જૈન ન્યાતિષ ભાગ ૧ લા. अथ श्री घर करवानुं तथा वसवानुं मुहूर्त्त. देवगृहं स्वगृहं वा । प्रारचं शोक कारणं भवति ॥ चैत्रे मास अवस्यां । वैशाखे विपुल धन हेतु ॥ ७० ॥ चैत्रे शोक करं विद्यात् । वैशाखे च धनागम ॥ ज्येष्ट मासे भवेन्मृत्यु | आषाढे पशु नाशनं ॥७१॥ श्रावणे धन धान्यानि । शुन्य भाद्रपदेन च ॥ आश्विने कलहं घोरं । कार्त्तिके मृत्युदायकं मार्गशीर्ष धन प्राप्ति । । पोषे च सर्वं संपदा ॥ माघे अभियं विद्या । फाल्गुने च श्रियागम ॥ ७३ ॥ वास्तु मध्ये समाख्याता | चिरायु विश्व कर्मणा || वैशाखे श्रावणे मार्गे । फाल्गुने क्रियते गृहं ||૪|| Ill ભાવાર્થ:—દેવગૃહ તથા પેાતાના ઘરમાં પ્રવેશ કરવામાં જો ચૈત્ર માસ હોય તે શાક સંતાપ થાય તેમજ તે મકાન થાડા વખત રહી શકે; જો વૈશાખ માસમાં પ્રવેશ કરે તે ઘણું ધન પ્રાપ્ત થાય; જેઠ માસમાં પ્રવેશ કરે તેા મૃત્યુ થાય; અષાડમાં પ્રવેશ કરે તેા પશુને નાશ થાય; શ્રાવણ માસમાં પ્રવેશ કરે તે ધન ધાન્યની સારી પ્રાપ્તી થાય; ભાદરવામાં પ્રવેશ કરે તેા મકાન શૂન્ય થાય; આસા માસમાં ઘર પ્રવેશ કરે તે કલેશ થાય; કારતક માસમાં ઘર પ્રવેશ કરે તેા મૃત્યુ થાય; માગશર માસમાં ઘર પ્રવેશ કરે તે ધનની પ્રાપ્તિ થાય; પાષમાં ઘર પ્રવેશ કરે તે સપદા મળે; મહા માસમાં ઘર પ્રવેશ કરે અગ્નિને ભય થાય; ફાગણ માસમાં ઘર પ્રવેશ કરે તા લક્ષ્મીની પ્રાપ્તિ થાય; એ પ્રમાણે શિલ્પશાસ્ત્રમાં કહ્યું છે. ઘર તે + Page #130 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી શેષ નાગની વિધિ. ( ૧૭ ) બાંધવામાં વૈશાખ, શ્રાવણ, માગશર અને ફાગણ એ ચાર માસ ઉત્તમ કહ્યાં છે. જે ૭૦-૭૬ છે अथ श्री शेषनागनी विधि. वैद्यां वृषे गृहे सिंघे । त्रिक मीने सुरालये ॥ मित्रा मित्रस्य स्थानेषु । शेषनाग विधीयते ॥७॥ ईशानह धुरि आदिदे । धुरे गणिजे मिन ॥ ત્રિદૂ માને વર્ગ વરહું શા સિંહારમતિ Ifછઠ્ઠા सिरिच पइंगहण मरई । कडीयां मरज स्वामि ॥ पुठि कुडंबोपरिहरई । कुसलं च वच्छे ठामि ॥७७॥ ભાવાર્થ –શેષ નાગના યંત્ર પ્રમાણે મકાન તથા પરણવાની ચોરીની ખૂટી વિષે કહે છે. મીન રાશીથી અનુક્રમે સરવર બનાવવામાં સમજવું. મીન લગન અથવા સિંહ લગ્ન ઘર બાંધવામાં લેવું, અને સિંહ લગ્નથી શેષ નાગનું ઘર જેવું. વરખ રાશીથી તથા વરખ સંક્રાંતીથી ચેરીમાં શેષ નાગને વાસ સમ. દેવમંદીર વિષે મીન રાશીથી સમજ. ઈશાન ખૂણેથી લઈને ચાર ખૂણે ત્રણ ત્રણ સંક્રાંતીએ શેષ નાગ સમજે. સિંહ, કન્યા, તુલા એ ત્રણ સંકાંતીમાં ઈશાન ખૂણામાં શેષ નાગનું ઘર હોય છે. એમ અનુક્રમે ત્રણ ત્રણ રાશી સમજવી. તેમાં જે મકાન બાંધતી વખતે શેષ નાગના માથે ખીલી આવે તે સ્ત્રી મરે, કેડમાં ખીલી આવે તે ઘરધણી મરે, પેઠે ખીલી આવે તે કુટુંબને નાશ થાય, પૂંછ ઉપર ખીલી આવે તે સર્વે કાર્યની સીદ્ધિ થાય. છે ૭૫–૭૭. Page #131 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮ ) શ્રી ચંદ્ર જેન તિ ભાગ ૧ લે. अथ श्री गुरुर्नु फल. एकदशो द्वातियस्य । नव सप्तम पंचम ॥ गुरु धर्मार्थ कामादि । भवेसिद्धि करस्तदा ॥७॥ साथ-भीमारमा, गीत, श्री, नमा, सातमा, પાંચમા, એ ગુરૂ હેટા ધર્મકાર્ય કરવામાં સીદ્ધિદાયક કહાાં છે; માટે ગુરૂનું બળ જોઈ કામ કરવું. ૭૮ अथ श्री कुंडली जोवा विषे. देहं १ द्रव्य २ पराक्रमौ ३ सुख ४ सुतं ५ शत्रु ६ कलत्रं ७ मृति ८ भाग्यं । ९ राज्यपदं १० क्रमेण गदिता लाभ ११ व्ययौ १२ लग्नतः ॥ भावा द्वादश तत्र सौख्य शरणं देहं मतं देहीनाम् । तस्मादेव शुभा शुभाख्य कलजो कार्योबुधै निर्णयः॥१॥ अथ श्री सर्वांग योग यंत्र. | २il | साम[म.71 ] शु५ | १३ | २ | शना | | २ | ५ | ४ | ३ |७ ८ ८ લિમિ દુઃખ લાભ| શાક | સુખ ધીરજ અન્ન ભાવાથ–સર્વાગ યોગ એટલે રવીવારે ૧ ૨ ૬ એ મુહર્તમાં કામ કરે તો લક્ષ્મિની પ્રાપ્તિ થાય; અને એ જ પ્રમાણે સાતે વારના મુહુર્ત અને લાભાલાભ ઉપરના યંત્રથી સમજવા. મુહ એટલે બે ઘડી જાણવી. Page #132 -------------------------------------------------------------------------- ________________ કંડલી ( ૧૧ ) કંડલી. દ્રવ્ય. વરખ. ખરચ. મીન. પ્રાક્રમ. દેવસ્થાન. મેષ, લાભ. કુંભ. મીથુન. Rાય. મકર. છી. ભાગ્ય ધન, તુલા. શત્ર. કન્યા. આયુષ્ય, વૃશ્ચિક. ભાવાથી–ઉપરની કુંડલીની મતલબ એવી છે કે અનુક્રમે બાર ભુવન (સ્થાન) આપ્યા છે, તેમજ બાર રાશીના નામ દેખાડેલા છે. હવે તેમાં જેવું, કે કયા સ્થાનમાં ક ગ્રહ આવ્યા છે, અને તે ઊંચાને છે કે નીચાને છે, શત્રુ છે કે મીત્ર છે, એ બીના સર્વે ઉપર દેખાડેલી છે, તે જોવાથી આખી જીંદગીનું સુખ દુખ આપણે જાણી શકીશું તેમજ ઉપર દેખાડેલા બાર ભુવનમાં ૧ ૪ ૭ ૧૦ એ સ્થાનમાં મંગળ ગ્રહ આ હોય તે સ્ત્રીને ઘાટીએ અને પુરૂષને પાઘડીએ એમ સમજવું. વિશેષ બીન ઉપર આપી છે. તે ૧ Page #133 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી રેગીને રેગથી મુક્ત થવાને ધંધ. પાયે ! પા પા | ૧ લે. મે ૨છે. ૩ જે. ( પાયો | પાપે ? પાયે નક્ષેત્ર. ૧ કે ૨ જે. કે જે, પા ૧ લી. પા પાયે | ૨ જો. ૩ જે, કak | | જ | * | » * - ૧ કૃતિકા. દીન ૫ દીન ૧૦ મરણ ૧૦ ઊત્તરાફા ! દીન ૧૪ દીન ૭ | દીન ૮ ૧૯ઊતરાષાઢા દીન ૧૫ દીન ૧૨ દીન ૨૨ ૨ રહિણી દિન ૯. દીન ૧૩ દીન ૧૧૧ હસ્ત ! દીન ૮ | દીન ૪ દિન ૫ ૨૦ શ્રવણ દીન છે દીન ર૦ દિન ૧ ૩ મૃગશર. દીન ૭ દીન ૧૩ દીન ૧ર ચીત્રા દીન ૩ દીન ૯ દીન ૧ર૧ ધનીટી દીન ૨૭ દીન રદ દીન ૯ - આદ્રા | દીન ૧૫ દીન ૧૨ મરણ ૧૩ સ્વાતી | દીન ૧૦ દીન ૧૨ મરણ -૨ શતભીષા દિન ૮ દીન ૧૮ દીન ૧૬. તો ૫ પુનર્વસુ દીન ૪૫ દીન ૭ દાન ૨૫૧૪ વિશાખા, દીન ૪૮ દીન ૧૨ દીન ૨૫રિક પૂર્વાભાદ્ર. દીન ૯ મરણ દીન ૧૨. ૬ પુષ્ય. દીન છે દીન ૧૨ દીન ૨૧/૧૫ અનુરાધા દિન ૭ | દીન ૧૫ મરણ ૨૪ ઊતરાભાદ્ર. દીન ૧૦ દીન ૨૦ દીન ૨ અશ્લેષા દિન ૯ દાનમરણ દિન ૪૪૬ જેછા | દીન ૪૫ દીન ૧૬ મરણ પરિવતી દીન ૮ : દીન ૬૭ મરણ - ૮ મઘા. દીન ૭ દીન ૨૦ મરણ- ૧ ભૂલ ! દીન ૧૫ મરણ મરણ ૬ અશ્વિની દીન ૧૦ દીન ક૭ દીન ૩ર ૯ પૂર્વાફા. દીન ૧૩ દિન ૭ મા ૧૮ પૂર્વાષાઢા દીન ૯૦ દાન ૧૬ મરણ રકમરણ , દીન ૯ મણ મરણ સ + * : Page #134 -------------------------------------------------------------------------- ________________ vinnananiona અથ શ્રી વર્ષના ચાર સ્થંભને યંત્ર. ( ૧૨૧ ) ભાવાથ–પ્રથમ રોગીને પુંછવું કે કયે દિવસે રંગ થયે, તે પછી તે દિવસનું નક્ષેત્ર જેવું. જે નક્ષેત્ર હોય તે નક્ષેત્રના ત્રણ ભાગ (પાયા) કરવા એટલે પહેલે પાયે વીસ ઘડી, બીજે પાયે વીસ ઘડી, ત્રીજે પાયે વીસ ઘડી, એમ એક નક્ષેત્ર સાઠ ઘડી હોય છે. તેના ત્રણ ભાગ વીસ ઘડીના થયા. ત્યારે ધારે, કે રેગીને પુછતાં રેગીએ કૃતીકા નક્ષેત્રના પહેલા પાયે રોગ થયે એમ કહ્યું; તે ઉપર યંત્રમાં જેવું તે ત્યાં પાંચ દીન મુક્યા છે, તે જાણવું કે પાંચ દીવસમાં રેગી રેગથી મુક્ત થશે, જે બીજે પાયે હોય તે દસ દીનમાં રેગી રેગથી મુક્ત થશે, અને જે ત્રીજે પાયે હેાય તે મરણ અથવા મરણાંતીક કષ્ટ; એમ સત્તાવીસે નક્ષેત્ર ઉપલા યંત્રથી જોઈ લેવા. પણ બરાબર તેના નક્ષેત્ર તથા પાયા ચક્કસ કરીને બોલવું. જેમ તેમ બોલવું નહીં. अथ श्री वर्षना चार स्थंभनो यंत्र. T સ્થલ | | પાણુને | તાપનો 4 અવનનો અજનો માસ | તીથી નક્ષત્ર ચિત્ર શુદી | ૧ રેવતી વૈશાખ સુદી ૧ ભારણ જેઠ સુદી ૧' મૃગશર અષાઢ સુદી [ ૧ | પુનર્વસુ ભાવાથ–ઉપરના માસ, તીથી, નક્ષત્ર જે વર્ષમાં હેય તે વર્ષ સારું ગણાય છે. જેમકે, ચૈત્ર સુદી ૧ને દીવસે રેવતી નક્ષત્ર હોય તે વરસાદ સારે થાય, વૈશાખ સુદી ૧ને દીવસે ભરણી નક્ષત્ર 4 હોય તે તાપ અનુકુળ પડે, જેઠ સુદી ૧ને દીવસે મૃગશર નક્ષત્ર હોય તે પવન અનુકુળ વાય, અને અષાઢ સુદી ૧ને દિવસે પુનર્વસુ હોય તે અન્ન સારૂં પાકે. Page #135 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨૩ ) શ્રી નરચંદ્ર જૈન જ્યાતિષ ભાગ ૧ āા. अथ श्री गयेली वस्तु मळवा न मळवानो विचार. નગર. નક્ષેત્રનાં નામ. નખર. નક્ષેત્રનાં નામ. ૧ અશ્વનીમાં ગયેલી વસ્તુ દીન ૯ માં મળે. ૧૫ સ્વાંતીમાં ગઇ વસ્તુ ન મળે, ૨ ભરણીમાં દીન ૧૫ માં મળે ૧૬ વિશાખામાં દીન ૧૫માં મળે. ૭ કૃતીકામાં દીન ૯ માં મળે. ૪ રેાહિણીમાં દીનછ માં મળે. ૫ મૃગશરમાં દીન ૩૦ માં મળે. ૬૬ આદ્રામાં ગઇ વસ્તુ ન મળે. ૭ પુષ્યમાં દીન ૭ માં મળે. ૮ પુનર્વસુમાં દીન ૭માં મળે. ૯ અશ્લેષામાં ગઈ વસ્તુ ન મળે. ૧૧ અનુરાધામાં કષ્ટથી મળે, ૧૮ જયેષ્ઠામાં ગઇ વસ્તુ ન મળે. ૧૯ મૂળમાં દીન ૯માં મળે. ૨૦ પૂર્વાષાઢામાં ગઇ વસ્તુ ન મળે. ૨૧ ઉત્તરાષાડામાં દીન ૩૦માં મળે. ૨૨ અભીયમાં દીન ૧૨માં મળે. ૨૩ શ્રવણમાં દીન ૧૫માં મળે. ૨૪ ધનિષ્ટામાં દીન ૧૧માં મળે. ૨૫ શતભીષામાં દીન ૧૧માં મળે. ૨૬ પુર્વાભાદ્રપદમાં ગઇ વસ્તુ ન મળે. ૨૭ ઉત્તરાભાદ્રપદમાં દીન ૭માં મળે. ૨૮ રેવતીમાં ગઇ વસ્તુ કષ્ટથી મળે. ભાવા—ગયેલી વસ્તુ કયારે મળશે એમ કઈ સવાલ પુછું તે તે દિવસનુ નક્ષેત્ર જોઈ તેના દીવસ કહેવા અથવા નહિ' મળે એમ કહેવું. તે વસ્તુ કઇ દીશામાં ગઇ છે તે જોવા વિષે આગળ જણાવેલ છે. ૧૦ મધામાં દીન ૨૦માં મળે. ૧૧ પુર્વાફાલ્ગુણીમાં ગઇ વસ્તુ ન મળે. ૧૨ ઉત્તરાફાલ્ગુણીમાં દીન ૭ માં મળે. ૧૩ હસ્તમાં દીન ૧૫માં મળે, ૧૪ ચિત્રામાં દીન ૧૧માં મળે. Page #136 -------------------------------------------------------------------------- ________________ નક્ષેત્ર अथ श्री शुभ योग यंत्र. વાર. તીથી યોગ, રવી | | ૮ | ૯ હસ્ત ઉત્તરાષા. ઊત્તરાફા ઊત્તરાભા મુળ રિવતી |અશ્વના ધનિક પુષ્ય | શુભ | સિમ | ૨ | ૯ |અશ્લે શ્રવણ રોહીણી મૃગશર અનુરાધા | ૦ | ૦ ૦ ૧ ૦ | શુભ મંગળ ૧૩ | ૮ | ૬૩ રેવતી મુળ અષા શ.ભા. મૃગશર અશ્વની | | . ! શુભ બુધ | ૨ | ૧૨ ૭ શ્રવણ, રેહીણી પુષ્ય અનુરાધા અંગશર ૧ કૃતિકા | | . | શુભ છે ગુરૂ | ૫ | ૧૦ | ૧૫ ૧૧ પુષ્ય નર્વસ વિશાખા રવતી અશ્વની હસ્ત ફિ. ફ. | શુભ ! શુક | ૧ | | ૧૧ | ૧૩ પુનર્વસ હસ્ત ઉત્તરાષાઢારવતી અશ્વની અનુરાધા | પુ. ફ | શુભ શની | | | | ૮ | પુ રાહીણી વાંતિ સત, શ્રવણ | * |- | * શુભ અથ શ્રી શુભ ગ યંત્ર. ભાવાર્થ-જેમકે, રવીવાર અને ૧ ૮ ૯ એ તીથી તથા હસ્ત, ઊત્તરાષાઢા, ઉત્તરફાલ્ગણી, ઉત્તરાભાદ્રપદ, મુળ, રેવતી, અશ્વની, ધનિષ્ટ, પુષ્ય એ નક્ષત્ર હોય તે શુભ યોગ જાણવે. એમ સાતે વારનું સમજવું ( ૧૨ ) Page #137 -------------------------------------------------------------------------- ________________ अथ श्री अशुभ योग यंत्र. નક્ષેત્ર, ( ૧૨૪ ) વાર. તીથી, યોગ અશુભ શ્રી અશુભ અશુભ બુધ ૪ | | | | _ ૧૩ મુળ ધનિકા રવતી અશ્વની | રવી | ૭ | ૧૨ | ૬ | ૧૧, ૧૪ | ભરણી | વિશાખા અનુરાધા ચેષ્ટા | મઘા સમ| ૭ | ૧૧ | ૧૨ | ૧૩ | પુ. પા. / ઉ. પા. | ચિત્રા | વિશાખા ૦ મંગળ ૧ | ૧૧ / ૧૦ પા. ધનિષ્ટા સતભિષા, પુ. ભા. | આ | ૦ ૧ | ૯ | ૩ | ૮ ૧૩ | મુળ | ધનિકો [ રેવતી ! અશ્વની ૧૨ ૭ / ૧૨ | ૪ | કૃતિકા | ઉ. ફા! રોહીણી | મૃગશર | આ ૩ | ૭ | ૮ | ૧૪ ] પુષ્ય ! અશ્લેષા, મઘા | છ | રોહીણી , | શની | છ | જ | | ૧૦ ૧૫ ] રેવતી | ઊ. વા. | ૦ | . કા. | ૦ | હસ્ત | ચિત્રા | અશુભ અશુભ અશુભ ચંદ્ર જૈન જાતિય ભાગ ૧ લે. ભાવાર્થ –ઉપર પ્રમાણે અશુભ ગ સાતે વારના સમજવા. એ અશુભ ગ સારા કામમાં વર્જવા. Page #138 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી વિષે માલ પત્ર. अथ श्री विष बालक यंत्र. વાર. નક્ષત્ર. તીથી. શની. અશ્લેષા. મગળ. ધનિષ્ટા. રવી. કૃતિકા. ર 19 ૧૨ ભાવાઃ- શનીવાર, અશ્લેષા, નક્ષત્ર; અને ખીજ તીથીમાં જે બાળકના જન્મ થાય તે તે વિષ ખાળક કહેવાય; મગળવાર, ધનિષ્ઠા નક્ષત્ર અને સાતમ તીથીમાં જો બાળકને જન્મ થાય તે તે વિષ બાળક કહેવાય; રવીવાર, કૃતિકા નક્ષત્ર, અને ખારશ તીથીમાં જો બાળકને જન્મ થાય તે તે પણ વિષ આળક કહેવાય. એ બાળક કુટુંબને દુઃખદાયક સમજવાં. प्रथम भाग समाप्त. ( ૧૨૫ ) Page #139 -------------------------------------------------------------------------- ________________ Page #140 -------------------------------------------------------------------------- ________________ ॥ श्री गौतमेभ्यो नमः ॥ श्री नरचंद्र जैन ज्योतिष. द्वितीय कीरण ( भाग २ जो.) ॥ मंगळाचरण. ॥ ॥ श्लोक.॥ रात्रि प्रभेद १ संज्ञा २ ग्रह भेदा ३ गोचरा ४ ष्टवर्गौच ५ सवत्सर ६ मास ७दिन ८क्ष ९ शुद्धयः क्रांति साम्यं च १०॥१॥ बलं ११ मीनं १२ च लमस्य षट्वोदय शोधनं १३॥ प्रतिष्टायां व्रते वापिं ग्रहा १४ स्त दोष १५ तद्गुणा १६ ॥२॥ ध्रुव १७ छायावि लग्ने च १८ दारांण्याादश क्रमात् ॥ अथै तानि प्रवक्षते जन्म शुद्धि विधित्सया ॥३॥ ભાવાર્થસાગરચંદ્રસુરીકૃત નરચંદ્ર નામ પ્રથમ કિરણ પૂર્ણ કરી દ્વિતીય કીરણ પ્રારંભે છે. તેમાં મુખ્ય વિષય ૧૮ છે. તેનાં નામ નીચે પ્રમાણે ૧. બાર રાશીને વિચાર. ૩. ગ્રહ ભેદ વિચાર. ૨. રાશી સંશા વિચાર. ૪. ગોચર ગ્રહને વિચાર! Page #141 -------------------------------------------------------------------------- ________________ vvvvvvvvvvv (૧૨૮) શ્રી નરચંદ્ર જૈન જ્યોતિષ ભાગ ૨ જે. ૫. અષ્ટ વર્ગને વિચાર. ૧૨. મીન વિચાર, ૬. સંવત્સરને વિચાર. ૧૩. લગ્ન ષડવર્ગને વિચાર. ૭. માસને વિચાર. ૧૪. દિક્ષા પ્રતિષ્ઠા વિચાર. ૮. દિનને વિચાર. ૧૫. ગ્રહું વિચાર. ૯. નક્ષત્ર શુદ્ધિને વિચાર. ૧૬. ગ્રહ દેષ વિચાર, ૧૦. કાંતિ સામ્યને વિચાર. ૧૭. ગ્રહ ગુણ વિચાર. ૧૧. ગૃહ બળને વિચાર. ૧૮. ધ્રુવ છાયા વિચાર. ઉપર કહેલાં અઢાર વિષય અનુક્રમે વિસ્તાર સહીત કહે વામાં આવે છે. ૧-૩. છે अथ श्री बार राशी विचार. कुंभाकुंभ शिरास्तुला धृत तुलो धन्वश्व पश्चार्द्धको । विभ्र चापम मीन रातृ मिथुनंदीणा गदा भृत्करं ॥ मीनो मीन युगं विपर्य मुषंशस्यां मियु कन्यका । नौस्वासी हरिणानिनस्तु मकरो नामानु रूपापरे ॥४॥ - ભાવાર્થ–મીન, કર્ક, એ રાશીઓ ઉત્તર દિશામાં મીથુન, તુલા, કુંભ, પશ્ચિમ દિશામાં વરખ, કન્યા, મકર દક્ષિણ દિશામાં અને મેષ, સિંહ, ધન, પૂર્વ દિશામાં રહે છે. . ૪. છે अथ श्री राशी संज्ञा विचार. पुः स्त्री क्रूराक्रूराश्वर स्थिर द्विश्वभाव संज्ञा च ॥ अज वृष मिथुन कुलीरा पंचम नवमैः सहेंद्रायाः॥५॥ ભાવાથ–મેષ રાશી અનુક્રમે ગણતાં પુરૂષ તથા સ્ત્રી રાશીની સંજ્ઞા સમજવી. જેમકે, મેષ રાશીની પુરૂષ સંજ્ઞા છે, અને વરખ રાશીની સ્ત્રી સંજ્ઞા છે. એમ બારે રાશીની અનુક્રમે સંજ્ઞાઓ સમજવી. . - Page #142 -------------------------------------------------------------------------- ________________ * * * * * અથ શ્રી રાશી સંજ્ઞા વિચાર, ( ૧૨૯) વળી બીજી રીતે કુર, અકુર સંજ્ઞા ઉપર પ્રમાણે સમજવી. જેમકે, મેષ રાશીની કુર સંજ્ઞા અને વરખની અકુર સંજ્ઞા. એમ બારે રાશીની અનુક્રમે જાણવી. વળી ત્રીજે પ્રકારે બાર રાશીની ચર, સ્થિર, દ્વી સ્વભાવ એટલે બે સ્વભાવવાળી એ ૩ પ્રકારે જાણવી. જેમકે, મેષ રાશી (ચર), વરખ રાશી (સ્થિર), અને મિથુન રાશી કી સ્વભાવ એટલે ચર, સ્થિર. એ પ્રમાણે બારે રાશીની સંજ્ઞા સમજવી. વિશેષ યંત્રથી જણાશે. હવે રાશીની નવમાંશની રીત કહે છે. દરેક રાશીના ત્રીશ અંશ હોય છે, અને તેના નવ પાયા થાય છે. જેમકે, મેષ રાશીને નવમાંશ જે હોય તે મેષ રાશીથી ગણવું એટલે મેષ રાશીને પહેલે અંશ મેષ અને બીજો અંશ વરખ. એ પ્રમાણે મેષ રાશીને નવમે અંશ ધન રાશી જાણવી. વિશેષ યંત્રમાં જેવાથી જણાશે. . ૫. છે - - રાશી દિશા યંત્ર. રાશી સ્ત્રી, પુરૂષ યંત્ર. મે. સિ. | ઈશાન. અગ્નિ. ૨ સ્ત્રી ૩ પુરૂષ. પુરૂષ ૧. | મેષ ૧૨ સ્ત્રી. ૧૧ પુરૂષ. ક. મી. વૃશ્ચિક. 9.ક.મ.| ૪ સ્ત્રી. ૧૦ સ્ત્રી. વાયવ્ય. |મિ તુ કે નૈઋત્ય વાયવ્ય, ૫ પુરૂષ. .૭ પુરૂષ. ૬ સ્ત્રી. ૯ પુરૂષ. ૮ શ્રી. | Page #143 -------------------------------------------------------------------------- ________________ ( ૧૩૦ ) શ્રી નરચંદ્ર જૈન જ્યોતિષ ભાગ ૨ એ. ક્રૂર અક્રૂર યંત્ર. ચાર સ્થિર દ્વી સ્વભાવ યંત્ર. અ. ૨ અ. ૧૨/ ૨ સ્થિ. હી. ૧૨ ૧ ચર સ્થિ. ૧૧ અમું ૪ ૧૦ અ ૪ ચ. T૧૦ ચ. 1 રિથ. ૫. _| અક્ર. ૬. ! ૭ કુર 9 ચર { ૮ સ્થિ . अथ श्री राशी बलाबल विचार. नो विश्रांमश्वरे लमे । विश्राम द्वितयं स्थिरे ॥ विश्रांम त्रितयं ज्ञेयं । द्वि श्वभावे द्विरात्मके ॥६॥ मेषाद्याश्चत्वारः सधन्वि मकराःक्षिपा बला ज्ञेया॥ पृष्टोदया वि मिथुनास्त । एव मानो द्युभय लमं ॥७॥ ભાવાથ–મેષ રાશીથી ચાર રાશી એટલે મેષ, વરખ, મિથુન, કર્ક તથા ધન, મકર, મીન એ રાશી રાત્રીએ બળવાન છે, અને સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, કુંભ એ દીવસે બળવાન છે. મેષ, વરખ, કર્ક, ધન, મકર એ રાશીની પૃદય સંજ્ઞા છે; મિથુન, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, કુંભ એ રાશીની શીદય સંજ્ઞા છે; અને મીન રાશીની ઉભય સંજ્ઞા છે. તે ૬-૭. છે Page #144 -------------------------------------------------------------------------- ________________ મે અથ શ્રી રાશી મલ યંત્ર. મિ ક સિ પૃશ્ચે પૃથા શીષ દે શી } મિ રાશી રાત્રી રાત્રી રાત્રી રાત્રી દિવા દિવા દિવા દિવા રાત્રી રાત્રી દિવા રાત્રી દીવા રા. શી શીષ શીર્ષ પૃ ા શીર્ષ ઉભ. શી.પૃ अथ श्री ग्रह परम उच्च अंश विचार, अज वृष मृगांकना कर्क मीन वणिजां शकष्किना | छुच्चाः दश शिख्यष्टा विंशति तिथींद्रिय विघन विंशेषु ॥ ८ ॥ ભાવા—મેષ રાશીના રવી જેમ દશ અંશ સુધી પરમેષ્ટ ઉંચના કહેવાય છે તેમ વરખ રાશીના ચંદ્રમા ત્રણ અ’શ સુધી પરમ્ ઉંચના કહેવાય છે; મકર રાશીના મ’ગળ અઠ્ઠાવીસ અંશ સુધી પરમ્ ઉંચના કહેવાય છે; બુધ કન્યા રાશીના પાંચ અંશ સુધી પરમ્ ઉંચ કહેવાય છે; ગુરૂ કર્ક રાશીના પાંચ અંશ સુધી પરમ 'ચ કહેવાય છે; શુક્ર મીન રાશીના સત્તાવીસ અંશ સુધી પરમ્ ઇંચના કહેવાય છે; શની, તુલા રાશીના વીસ અંશ સુધી પરમ્ ઉંચના કહેવાય છે. રાહુ, મીથુન રાશીના પરમ્ ઉંચને કહેવાય છે. વિશેષ બીના નીચેના ય ́ત્રથી જાણવી. ૫૮ અથ શ્રી રાશી ખલ યંત્ર તથા ગ્રહ પરમ ઉચ્ચ અશ વિચાર. ( ૧૩૧ ) Page #145 -------------------------------------------------------------------------- ________________ ( ૧૩૨ ) શ્રી નરચંદ્ર જૈન જ્યોતિષ ભાગ ૨ છે. અથ શ્રી ઉરચ ગ્રહ યંત્ર, रवि यंद्र म. सु. ! शु. शु. श. २. ५६ यत्र. મેષ વૃષ. મકર કન્ય કર્મ મિન તુલા મિથુન ઉચ્ચ ગ્રહ. ० । ५८ અ ા अथ श्री परम् नीच ग्रह विचार. उचानी चं सप्तम मर्कादीनां त्रिको संज्ञानि । सिंह वृषाज प्रमदाः कार्मुक भृतौल कंभ धरा ॥९॥ | ભાવાર્થ –ઉપર કહેલા ઉંચ ગ્રહની રાશીથી સાતમી રાશી નીચ રાશી સમજવી, અને ઉપર કહેલા અંશ પ્રમાણે પરમ નીચ ગ્રહ સમજવા. તુલા રાશીને રવી નીચ સમજ. ચંદ્રમા વૃશ્ચિક, મંગળ ना, सुध भीननी, शु३ भ४२ना, शु न्यानो, शति भेषना, રામુ ધનને; એ સર્વ નીચના સમજવા. છે ૯. છે अथ श्री बार भुवन ग्रह कुंडली विचार. तनु १ धन २ सहज ३ सुहत ४ सुत ५ रिपु ६ जाया ७ मृत्यु ८ धर्म ९ कर्म १० आयो ११ व्यय १२ ॥१०॥ पातालहिबुक सुख वेस्मबंधु संज्ञं तथायुज । चतुर्थ नवपंचमं त्रिकोणं नवमाख्यं त्रित्रिकोणं च ॥११॥ Page #146 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી બાર ભુવન પ્રહ કંડલી વિચાર. ( ૧૩૩ ) सप्तमकंया मित्र युनं द्युन मष्ट मष्टमं । च्छिद्रंधी पंचमं तृतियं दुश्विक्यं विक्रमवापि ॥१२॥ मध्ये मे पूर्णमंबरं च दशमं तथा तिमरिष्यु । एकादशंतु कथयंति सूरय सर्वतो भद्रं ॥१३॥ केंद्रं चतुष्टयं कंटकं च लमास्त दशा चतुर्थानां ।। संज्ञा परतः पणफर मापोक्लम मस्य यत्पुरतः ॥१४॥ त्रिषडेकादशमान्युपचय भवनान्यथान्यानि । वर्गोत्तमान वांशाश्चरादिषु । प्रथमंमध्यांताः ॥१५॥ ભાવાર્થ –જન્મ કુંડળીમાં અથવા વર્ષ કુંડળીમાં લગ્નથી બાર ભુવનનાં નામ કહે છે. ૧. તન ભુવન, ૨. ધન ભુવન, ૩. ભાઈ ભુવન, ૪. માતા ભુવન, પ. પુત્ર ભુવન, ૬. શત્રુ ભુવન, ૭. શ્રી ભુવન, ૮. આયુષ્ય ભુવન, ૯. ધર્મ ભુવન, ૧૦. પિતા રાજ્ય ભુવન, ૧૧. લાભ ભુવન, ૧૨. ખર્ચ ભુવન; એ બાર ભુવનનાં નામ જાણવા. હવે બારે ભુવન વિસ્તારપૂર્વક કહે છે. ચેથા ભુવનનું નામ પાતાલહેબુક વાહન સુખસ્થાન, બંધુસ્થાન, તથા કેન્દ્રસ્થાન કહેવાય છે. નવમા તથા પાંચમાં ભુવનને ત્રિકોણસ્થાન કહ્યું છે. સાતમા ભુવનને યામિત્ર તથા ઘુન નામ કહ્યું છે. આઠમા ભુવનને છિદ્ર ભુવન કહ્યું છે. પાંચમા ભુવનને બુદ્ધિ તથા વિદ્યા ભુવન કહ્યું છે. ત્રીજા ભુવનને દુધ્ધિક્ય તથા પરાક્રમ ભુવન કહ્યું છે. દશમાં ભુવનને અમ્બર તથા વેપાર ભુવન કહ્યું છે. અગીઆરમાં ભુવનને સર્વથી શ્રેષ્ઠ એટલે લાભ ભુવન કહ્યું છે. એમ પંડિત પુરૂષે કહે છે. Page #147 -------------------------------------------------------------------------- ________________ ( ૧૩૪) શ્રી નરચંદ્ર જૈન જ્યોતિષ ભાગ ૨ જે. પહેલા, ચોથા, સાતમા, દશમા ભુવનેને કેંદ્ર ભુવને કહે છે, તથા તેને કંટક સંજ્ઞા પણ કહી છે. વળી બારે ભુવનને ૧. પણ, ૨. ફ૨, ૩. આ પોકિલમ એવી સંજ્ઞા પણ કરી છે. એ બારે ભુવન યંત્રમાં જુવે. હવે બાર ભુવનની સંજ્ઞા કહે છે. ૩, ૬, ૧૧ ભુવનને ઉપચય સ્થાન કહે છે, તથા ગ્રહ વર્ગોત્તમ પ્રકાર કહે છે. બળવાન ચર રાશીના પહેલા નવમાંશમાં જે ગ્રહ હોય તેને વર્ગોત્તમ કહે છે; એટલે અધિક બળવાન સમજવા. સ્થિર રાશીને મધ્ય નવમાંશમાં એટલે પાંચમા નવમાંશમાં જે ગ્રહ હોય તેને વર્ગોત્તમી કહે છે, અને શ્રી સ્વભાવ રાશીના અંત્યના એટલે નવમાંશમાં જે ગ્રહ હોય તે પણ વર્ગોત્તમી કહેવાય છે. ૧૦-૧૫. અથ શ્રી બાર ભુવન સંજ્ઞા યંત્ર. ધન ૨. પણ કર કેંદ્ર ચતુષ્ટયું. કંટક | ચતનું ૧. મૂર્તિ નામાનિ: તનું ૧. ખ) ૧૨. વ્યય રીy. આપોકિલમ. સહજ ૩. વિક્રમ આપકિમ. ઉપચય. લાભ ૧૧ ૫ણ ફર. સર્વતે ભદ્ર. ઉપચય - - - - સુખ ૪. કંદ્ર, ચતુષ્ટય કંટક, ચતુરત્ર પાતાલ હિબુક, બંધુ, વાહન માતા. કર્મ ૧૦. કે. ચતુષ્ટય. ઉપચય કંટદશમ. મધ્યમપૂર્ણ અંબર. I K સુત ૫. પંચમ. ધી. ત્રીકાણુ. પણ ફર. કલત્ર છે. સ્ત્રી કે, ચતુષ્ટય. કંટક. યામિત્ર. અસ્ત, સપ્તમ. ધર્મ ૯ ત્રીકરણ પણ ફર. રીપુ ૬. આપોકિલમ. ઉપચય. આયુષ્ય ૮. ચતુર. છી. પણ ફર. Page #148 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી નવમાંશ જેવાને યંત્ર. ૬ મે, 1 9. 1 મિ. | ક. T સિં, કં. . I . Tધ. | મ. કુલ | મી | અંશ. કલા. ૧ મિષ મિ. ૧૦pલા. ૭ ક. ૪ોમલ મ. ૧ તુલા કક. ૪૬. મ. ૧૦pલા કર્ક | ૩-૨૦ ૬-૪૦ ૧૦–૦ ૨ .૨ક.૧૧છે. સિં. પવિ. ર૬.૧૧. સિં. વ. ૨. ૧૧ સિંહ પણ મી. મી.૧૨ ધ ક. મા. ૩મી ૧૨ ધ કાક. મિ.મી.૧૨/ધન. કન્યા ૪ ક. ૪. ૧. ૧૦d ક. કમિ. મ. ૧ ૭ક. મ. ૧ ૧લા. ૫ સી. પાવ. ૨ ક. ૧૧. લિ. પાવ. ૨. ૧૧. સિં. પવિ. ૨૬૧૧| | અથ શ્રી નવમાંશ જોવાનો યંત્ર. ૧૩-૨૦ ૧૬-૪૦ ૨૦-૦ ર૩-૨૦ ૬ કિ. મી. મી.૧૨ ધ. ૯. ૭ કુ. ક. ૪ મિ. ૧૦ ( ૮. સિ પાવ. ૨. ૧૧ ૯ ધિ. ક. મી. મી.૧૨/ધ મી. મી.૧૨/ધ કે. મિ. ૩મી ૧૨ ધિન. ક. ૪ મે, મિ. ૧૦ ક. ૪મિ ૧મ. ૧૦ મિ પવિ. રાકે. જે. સિ. વ. ૨. ૧૧ ક. મી. મી.૧ર. કે. કમિ. ૩મી.૧૨ ૩૦૦ (૧૫) Page #149 -------------------------------------------------------------------------- ________________ ( ૧૩૬ ) શ્રી નરચંદ્ર જૈન તિષ ભાગ ૨ જે. અથ શ્રી નવમાંશ જાણવાનો પ્રકાર, એક રાશીના નવ પાયા ગણાય છે, અને એક રાશીના ત્રીસ અંશ થાય છે. હવે જે તેને નવમાંશ કર હોય તે જે ગ્રહ સ્પષ છે તેના રાશી, અંશ, કલા, વિકલા તે ત્રીશ અંશના નવ ભાગ જાણવા. ૩ અંશ, ૨૦ કલાને પહેલો નવમાંશ થાય છે. એ રીતે નવ ભાગ સમજવા. જ્યારે નવમાંશ કરે હોય ત્યારે સ્પણ ગ્રહની રાશી જેવી. જે રાશી ધન તથા સિંહ હોય તે મેષ રાશીને આદ્ય લઈને ગણતાં જેટલા ભાગમાં જે રાશી આવે તે રાશીને નવમાંશ સમજ. ઉદાહરણ. લગ્ન સિંહ એટલે ૪ રાશી, ૨૫ અંશ, ૩૦ કલા, ૪૩ વિકલા છે તેની નવમાંશમાં જોવાની રીત – ૩-૨૦ ૬-૪૦ ૧૦–૦ ૧૩–૨૦ ૧૬-૪૦ ૨૦–૦ ૨૩-૨૦ ૨૬–૪૦ ૩૦- એ નવ ગ્રહ. માટે, ૪ રાશી, ૨૫ અંશ, ૩૦ કલાને નવમાંશ ૮માં ભાગમાં એટલે ર૯-૪૦માં આવ્યું. ત્યારે સિંહ રાશી હોય તે મેષ રાશીથી ગણતાં વૃશ્વિક રાશીને નવમાંશ લગ્નને આજે. એવી રીતે નવ ગ્રહ જેવા. ધન રાશી અને સિંહ રાશીને નવમાંશ જેવામાં મેષ રાશીથી ગણવું; મેષ રાશીને નવમાંશ જે હોય તે મેષ રાશીથી ગણવું; વરખ, કન્યા, મકર, રાશીને નવમાંશ જ હોય તે મકર રાશીથી ગણવું; મીથુન, તુલા, કુંભ તથા વૃશ્ચિક રાશીને નવમાંશ જોવામાં તુલા રાશીથી ગણવું; કર્ક રાશીને નવમાંશ તથા મીન રાશીને નવમાંશ કરવામાં કર્ક રાશીથી ગણવું; એવી રીતે પિતપતાની રાશીના અંશ કલા પ્રમાણે નવમાંશ જાણો. ઉપર બતાવેલા યંત્રમાં જે ઠેકાણે (વ) મુકયે છે તેની વર્ગોત્તમી સંજ્ઞા જાણવી. એટલે વર્ગોત્તમ સંજ્ઞાને ગ્રહ જાણ. ઉત્તમ જાણુ. બળવાન જાણુ, અને ૩-૨૦, ૬-૪૦ એ સંજ્ઞા અશ કલાની જાણવી. Page #150 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી પા૫ સેમ્ય ગ્રહ દીશા વિચાર. (૧૩૭) अथ श्री पाप सौम्य ग्रह दीशा विचार. (मेषाद्या धनु सिंहश्च मकराया कन्ययोवृषः । तुलाद्या घट मैथुनं वृश्चि मीना कुलीराद्या ॥) चर चतुष्टये मेष कर्क तुला मकरेषु प्रथमे नवांशाः स्थिर चतुष्टये वृष सिंह वृश्चिक कुंभेषु पंचमाः नवांशाः विश्वभाव चतुष्टयेषु मिथुन कन्या धन मीनेषु नवमा नवांशां वर्गोत्तमाः प्राच्या दीसा रवि सित कुज राहुय मेदु सौम्य वाक्य तयः क्षीणेदर्कयमराः पापास्तैः સંયુતઃ સૌમ્યઃ || ૬ | ભાવાર્થ–સૂર્યની પૂર્વ દીશા, શુક્રની અગ્નિકેણ, મંગળની દક્ષિણ, રાહુની નિત્ય, શનિની પશ્ચિમ, ચંદ્રમાની વાયવ્ય, , બુખની ઉત્તર, ગુરૂની ઈશાનઃ એ પ્રમાણે દીશાઓમાં ગ્રહ રહે છે. ઉપલી બાબતના પ્રશ્ન સમયે જે ગ્રહની રાશીનું લગ્ન હોય અથવા જે ગ્રહ લગ્નમાં હોય તે દિશામાં ગયેલી વસ્તુ સિદ્ધ થાય અથવા જે કંઈ કામ કરવું હોય તે પણ તે દિશામાં સિદ્ધ થાય. હવે કુર તથા સિમ્ય ગ્રહને વિચાર કહે છે. ક્ષીણ ચંદ્રમાને કુર ગ્રહ સમજ; એટલે કૃષ્ણપક્ષની આઠમથી અમાવાસ્યા સુધી ક્ષીણ ચંદ્રમાં કહ્યું છે, અને રવી, મંગળ, શની એ કુર ગ્રહ એટલે પાપગ્રહ કહેવાય છે; તથા પાપગ્રહની સાથે જે બુધ હોય તે તે પણ પાપ ગ્રહ કહેવાય છે. ચંદ્ર, બુધ, ગુરૂ, શુકર એ ગ્રહ સામ્ય (શ્રેષ્ઠ) કહ્યા છે. વિશેષ યંત્રથી જણાશે. ૧૬ Page #151 -------------------------------------------------------------------------- ________________ ( ૧૩૮ ) શ્રી નરચંદ્ર જૈન જ્યોતિષ ભાગ ૨ જે. અથ શ્રી ગ્રહદશા ચં. અથ શ્રી ક્રૂર તથા સેમ્ય ગ્રહ અગ્નિ ઈશાન. ગુરૂ ક્ષિીણ ચંદ્ર કૃર | ચંદ્ર | સામ્ય રવી સૌમ્ય ઉત્તર દક્ષિણ | | મંગળ શનિ બુધ કર | મંગળ] રવિ બુધ કર | શ | સભ્ય | મંગળ બુધ ફર | બુધ | સૌમ્ય | સૌમ્ય વાયવ્ય | પશ્ચિમ નૈઋત્ય * ચંદ્ર I શનિ | શનિ | રાહુ - ૩૪થ શ્રી મદ્દ રીંગ સંજ્ઞા વિવાર. सप्तम ग्रह गोज्ञेयो त्रिधु तुदा क्रांत वेश्मतः केतुः । कलीव स्त्री पुरुषाणां बुध शौरौ शशी शितौ परेचशा ॥१७॥ ભાવાર્થ –રવી, મંગળ, ગુરૂ એ ગ્રહની પુરૂષ સંજ્ઞા સમજવી ચંદ્ર, શુકર, કેતુ, એ ગ્રહોની સ્ત્રી સંજ્ઞા સમજવી; અને બુધ શની એ ગ્રહની નપુંસક સંજ્ઞા સમજવી. ૧૭ છે અથ શ્રી ગ્રહ લીગ યંત્ર, પુરૂષ ગ્રહ. | રવી. મંગળ. ગુરૂ. સ્ત્રી ગ્રહ. | શુક્ર નપુંસક ગ્રહ. બુધ. . . શની. Page #152 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી ગ્રહ બલાબલ તથા ગ્રહ ભેદ વિચાર. ( ૧૩૯ ) अथ श्री ग्रह बलाबल विचार. વાન્મિત્ર નવધ્વલિતઃ શુમૈશ્રાપ चंद्र सितो स्त्री क्षत्रे पुरु प्राच्याद्या जीव बुध शशांक મિતી લિપ વિપુશ્ચ . ૨૧ ભાવાર્થ –જે ગ્રહ મિત્રની રાશીપર સ્થિત હોય, સ્વગ્રહી હોય, ઉચને અથવા નવમાંશકમાં પિતાની રાશીને હાય, અને શુભ દષ્ટીવાળા હોય તે બળવાન કહેવાય છે. બીજે સ્ત્રી રાશી એટલે વરખ, કરક, કન્યા, વૃશ્ચિક, મીન, મકર એ રાશી પર બેઠેલે સ્ત્રી ગ્રહ ચંદ્ર શુક સ્થિત હોય તે બળવાન કહે છે. પુરૂષ રાશી એટલે મેષ, મીથુન, સિંહ, તુલા, ધન, કુંભ એ પુરૂષ રાશી ઉપર રવી, મંગળ, શની, ગુરૂ, બુધ એ સ્થિત હોય તે તે ગ્રહ બળવાન કહેવાય. એટલે તે ગ્રહ કાલ બલના ગણતમાં બળ પામે છે. વિશેષ યંત્રમાં જેવાથી જણાશે. જે ૧૯ છે અથ શ્રી ગ્રહ અલાબલ યંત્ર, . . ચ. આ | સાયા. ૪ ૮ ૧૦૨ મ. રાક મલવત. આ હ. ારી. ૧] - તા. . . . ૦ માલવ સ. પુશ સત્ર | अथ श्री ग्रह भेद विचार. ग्रह युद्धे चोत्तरगा केंद्रेण समागताश्च रवि वर्ज । વેવિનોmયાઃ અહિ વ = ક્ષત્વિયુના રબા ભાવાર્થ-જ્યારે ગ્રહમાં માહેરમાંહે વિગ્રહ (યુ) થાય ત્યારે રવી વજીને બીજા ગ્રહ લેવા. યુદ્ધમાં શુક્ર ગ્રહને સદા જય થાય છે. જે ૨૦ છે. Page #153 -------------------------------------------------------------------------- ________________ (૧૪૦ ) શ્રી નચદ્ર જૈન જ્યોતિષ ભાગ ૨ શે. अथ श्री दिवस रात्री बल विचार. अहनिसितार्क सुरेज्याद्यु निशि ज्ञानत्त मिदं कुजु शौराः ॥ स्वदिनाद शुभशुभा बहुलोत्तर पक्षयावजिनः ॥२१॥ ભાવા—શુક્ર, રવી, ગુરૂ, એ ગ્રહેા દીવસે મળ પામે છે, અને મુખ્ય, ચંદ્ર, મંગળ, શની એ ગ્રહેા રાત્રે ખળ પામે છે. અથ શ્રી દીવસ રાત્રી અલ યત્ર રવી. ગુરૂ. શુક્ર દીવસે અળવાન પુત્ર. રાત્રે તથા ચંદ્ર अथ श्री नैसर्ग बल विचार. वाक्यनिसित चंद्रार्कालिनः नैसर्गिक || बलमेतछलस्यामेस्यादधिकचिंता નારા ભાવાઃ—શની, બુધ, ગુરૂ, શુક્ર, ચંદ્ર, રવી એ ગ્રહેા અનુક્રમે અંશેામાં એકએકથી એછા અંશમાં હોવાથી નેસ અલ પામે છે. તથા દીશા ખલમાં પૂર્વ દીશાથી અલ કહે છે. ગુરૂ પૂર્વ દીશામાં બળવાન હોય છે એટલે પૂર્વ દીશામાં તે ફૂલ આપે છે. બુધ ઈશાનમાં, રવી ઉત્તરમાં, મગળ વાયવ્યમાં, શની પશ્ચિ મમાં, ચંદ્રમા નૈઋત્યમાં, શુક્ર દક્ષિણમાં એ પ્રકારે ઉપર કહેલા ગ્રહે દીગ્દલ કહેવાય છે. ॥ ૨૨ ૫ દીવસે બળવાન મંગળ ન રાત્રે અળવાન Page #154 -------------------------------------------------------------------------- ________________ wwwwwwwwwwwww અથ શ્રી દીશા બલ યંત્ર તથા ગ્રહ દષ્ટિ વિચાર. ( ૧૪૧ ) અથ શ્રી દીશા બલ યંત્ર. ગુર બધા રી માંગળ શની ચંદ્ર શુક્ર ગ્રહમલ પૂર્વ ઇશાન ઉત્તર વાયવ્ય પશ્ચિમની દક્ષિણ દિલ अथ श्री ग्रह दष्टि विचार. ये नव पंचमे च चतुर्थाष्ट मेकतपाद ॥ वृध्या मते न पूर्ण निजा तथा च पूर्ण पश्यति॥२३॥ रविजस्तृतिय दशमे । तृकोणमपि जीवाः॥ चतुर्वेभूतार्क बुधहि मकराः कलत्रं च ॥२१॥ एकादशमपि भवनं सर्वे पश्यति खेचराः॥ सम्यक् मूर्ती च शकल दृष्ट्वा फलानि चैवं प्रयच्छति।।२५॥ जन्मस्थ च दितियं च स्वस्थानाष्टाष्टमं तथा ॥ षष्टं द्वादशमं न पश्यति शेषाणि पश्यंतिते ग्रहाः॥२६॥ दितिये द्वादशे षष्टे मूतौचैकादशे तथा ॥ दीपहस्ता न पश्यंतिं जात्यंधाईव खचरा ॥२७॥ ભાવાર્થજન્મ કુંડળીમાં જે ગ્રહ જે સ્થાનમાં હોય તે સ્થાનથી ગણતાં ત્રીજા અને દશમાં સ્થાનમાં ગ્રહની પાંચ વસા દ્રષ્ટિ હોય છે, ત્મા અને પમા સ્થાનમાં દશ વસા દ્રષ્ટિ હોય છે, ૪થા અને ૮મા સ્થાનમાં ૧૫ વસા દ્રષ્ટિ હોય છે, અને સર્વે ગ્રહની સાતમા સ્થાનમાં ૨૦ વસા પૂર્ણ દ્રષ્ટિ હોય છે. વિશેષમાં શની ૩જા, દશમા સ્થાનપર વીસ વસા દ્રષ્ટિએ જુએ છે, ગુરૂ ૯ભા, પમા સ્થાન પર વીસ વસા પૂર્ણ દ્રષ્ટિએ જુએ છે Page #155 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪૨ ) શ્રી ચંદ્ર જૈન જ્યોતિષ ભાગ ૨ જે. અને મંગળ ૪થા ૮મા સ્થાન ઉપર સંપૂર્ણ દ્રષ્ટિએ જુએ છે. વળી કેટલાક આચાર્યને એવો મત છે, કે અગીઆરમાં ભુવનમાં બેઠેલે ગ્રહ સંપૂર્ણ ૨૦ વસા દ્રષ્ટિએ જુએ છે. હવે જે ગ્રહની દ્રષ્ટિ બીજા ભુવને ઉપર ન પડે તે ભુવનનાં નામ કહે છે. ૧લા, રજા, ૬ઠ્ઠા, ૮મા, ૧૧મા, ૧૨મા એ સ્થાને ઉપર એટલે જે ગ્રહ કેઈ પણ ભાવપર બેઠેલ હોય તે ભાવથી ઉપર કહેલા ભુવન ઉપર તેની દ્રષ્ટિ પડતી નથી. તેમાં આઠમા ભુવનમાં પોતાની રાશીથી જે ગ્રહ બેઠેલે હોય તે ગ્રહ દ્રષ્ટિથી જેતે નથી. " ઉપરની બીના બીજી રીતે વિસ્તારપૂર્વક દ્રષ્ટાન્ત સાથે કહે છે. જેમકે, કોઈ પુરૂષના હાથમાં દીવે છે ને તે પુરૂષ દૂર બીજાને પ્રકાશ આપે છે પણ પોતાને પ્રકાશ આપી શકતો નથી તેમજ જે ગ્રહ સામી બાજુએ જુવે છે તે પાછળ જોઈ શકો નથી. એ રીતે ઉપરને કમ સમજ. વળી જાત્યાધ પુરૂષના હાથમાં દીપક હેય ને તે પોતે જેમ જોઈ શક્યું નથી તેમ દ્રષ્ટિ વિચાર સમજ. ૧ ૨૩-૨૭ છે અથ શ્રી ગ્રહ દ્રષ્ટિ યંત્ર. | ૧૦ ૩ ૧ પાદ રિ પ વસા | શની સંપૂર્ણ દ્રષ્ટિ ૨૦ ૮ ૫ ૨ પાદ દ્રષ્ટિ ૧૦ વસા ગુરૂ | સંપૂર્ણ દ્રષ્ટિ ૨૦ ૩ પાદ દ્રષ્ટિ ૧૫ વસા મંગળ સંપૂર્ણ દ્રષ્ટિ ૨૦ ૧૧ ૭. સંપૂર્ણ દ્રષ્ટિ ૨૦ વસા રવી | ચંબુ શુ. પૂર્ણ દ્રષ્ટિ Page #156 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી ગ્રહ મૈત્રી વિચાર- (१४३ ) __ अथ श्री ग्रह मैत्री विचार. शत्रूमंद शितौसमश्च शशिजो मित्राणि शेषारवेः । तल्लिं शुर्हिमरस्मिजश्च सुहृदोशेषासम शीतगोः ॥ जीवेश्नकराः कुजस्य सुहृदोज्ञोरिः सितार्कीसमौ । मित्रौ सूर्य सितो बुध सिह मयुःशत्रू समाश्चापरे ॥२८॥ सूरे सौम्य सितावरी रवि सुता मध्योपरे अन्यथा । सौम्याी सुद्धदौ समौ कुज विधू शुक्रस्य शेषावरी ॥ शुक्रज्ञौ सुहृदौसमः सुरगुरुः शौरस्यचानेरयः तत्काले च । दशाय बंधु सहज स्वांतोषु मित्रं स्थिताः ॥२९॥ मित्रमुदाशीनो व्याख्याताये निसर्ग भावेन । तेधि सुहन्मित्र समास्तत्कालमुप स्थिताः ॥३०॥ - . मावार्थ:-सूर्यना शत्रु शु सन शनी 2. सूर्य ने सुधन। સમભાવ છે. ચંદ્ર, મંગળ, ગુરૂ એ ગ્રહ સૂર્યના મિત્ર છે. ચંદ્ર अना २वी, सुध, मण, शु, शनी, गु३, समलाप छ; अने राहु शत्रु छ. मग अडने १३, ५, २वी भित्र छै; शु४, शनी, સમ છે, અને બુધ શત્રુ છે. બુધ ગ્રહને ચંદ્રમા શત્રુ છે; મંગળ, ४३, शनी, समलाप छ; अने. २वी, शु भित्र छ. ४३ने २वी, ચંદ્ર, મંગળ મિત્ર છે; શની સમ છે; બુધ, શુક શત્રુ છે. શુક્રને सुध, शनी, भित्र छे; मण, ४३, सम छ; अने २वी शत्रु छ. शनीन शु४, बुध भित्र छ; गु३ सम छ; २वी, यद, भगत, शत्रु 2. राहुन शु, सुध, शनी, भित्र छ; शु३ सम है; २वी, ચંદ્ર, મંગળ શત્રુ છે. એ ગ્રહને મૈત્રીભાવ કહ્યો. હવે સ્વભાવ મૈત્રી સ્થાન કહે છે. Page #157 -------------------------------------------------------------------------- ________________ (૧૪૪) શ્રી નરચંદ્ર જૈન તિષ ભાગ ૨ એ. પોતાના સ્થાનથી ૨, ૩, ૪, ૧૦, ૧૧, ૧૨માં કઈ પણ ગ્રહ રહેલો હોય તે તે સ્વભાવ મૈત્રી અને ૧, ૫, ૬, ૭ ૮, ભાં કેઈ ગ્રહ હોય તે શત્રુ કહેવાય છે. જે ૨૮-૩૦ છે ' અથ શ્રી ગ્રહ મૈત્રી યંત્ર. - - સૂર્ય | ચંદ્ર મંગળ બુધ | ગુરૂ શુક્ર ! શની રવી ચંદ્ર મિશ્રમ ગળ | રવી | ચંદ્ર ગુરૂ | બુધ = = = = = = = રવી | રવી ને બુધ | શુક્ર શની | ૨, ૩, ૪, | શની | બુધ | બુધ ૧૦.૧૧,૧૨, મંગળ રાહુ ( રાહુ 1 શુક્ર - મિત્રના સમ મ ગળ બુધ | ગુરૂ | શુક્ર મંગળ શની મંગળ ગુરૂ છે ગુરૂ શુક્ર ! શની ! ગુરૂ 1 ગુરૂ | ૯ ' શુક્ર રવી . રવી રવી ? ૧, ૫, ૬, જે શત્રુ શની રાહુ ! બુધ | ચંદ્ર | શુક્ર | ચંદ્ર | ચંદ્ર | ચંદ્ર ૭, ૮, ૯, મંગળ મંગળ શત્રના રાહુ अथ श्री गोचर ग्रह विचार. स्वापयितुः शिष्यस्य च गोच शुद्धौ गरौस्त्रु चंद्र बले । स्थापन दक्षे कार्ये जन्मेंदुग्रहात्यु साग्राह्या ॥३१॥ सूर्य षट् त्रिदश स्थित स्त्रि दश षद् सप्ताद्य गश्चंद्रमाः। जीवःसप्तनवद्विपंचमगतोवकार्कजौषत्रिगौसौम्यः॥३२॥ Page #158 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી ગોચર ગ્રહ વિચાર ( ૧૪૫ ) पद्धि चतुदशाष्टम गतः सर्वेषुपांतेः शुक्र सप्तम । षट् दशर्क्षसहिताशालवत्राश कृत् न सुत धर्मेषु रविर्मध्यः शुभदः शशीतुशतपक्षे । ग्राह्यं तारा बलमपि शशी निक्षीणे च विवलै च ॥३४॥ रवि शशि जीवेः शवलैःशुभदः स्याद्गोचरोद तदभावे । ग्राह्याष्टक वर्गशुद्धिर्जन्मविल अहेभ्यस्त्र ॥३५॥ દાવાદ નિવવઃ વાર્ષિ મમ મા. षट् शप्तान्येषु १२ सितात् षडा ६ य ११ धी ५ धर्म ९ गोजीवात् ભાવાર્થ –ગોચર ગ્રહ એટલે પિતાની નામ રાશીથી જે ગ્રહ જે રાશીને હોય ત્યાં સુધી ગણવે. તેમાં દીક્ષાના કામમાં જન્મ રાશીથી ગ્રહ ગણવા અને જન્મ રાશી જાણવામાં ન હોય તે નામ રાશીથી ગણવું. તેમાં ચંદ્ર બલ સારો છે. હવે ગોચર ગ્રહનું ફળ કહે છે. રવી ૬, ૩, ૧૦, ૧૧ હોય તે ઉત્તમ ફળ આપે છે; ચંદ્રમા ૩, ૬, ૭, ૧૦, ૧૧, નં. ૧ લે હોય તે ઉત્તમ ફળ આપે છે; મંગળ ૬, ૩, ૧૧મે હોય તે ઉત્તમ ફળ આપે છે; બુધ ૬, ૨, ૪, ૧૦, ૮, ૧૧મે હોય તે ઊત્તમ ફળ આપે છે; ગુરૂ ૭, ૯, ૨, ૫, ૧૧મે હોય તે શુભ ફળ આપે છે; શુક ૭, ૬, ૧૦, ૧૧મે હોય તે ઉત્તમ ફળ આપે છે; અને શની ૩, ૬, ૧૧મે હોય તે શુભ ફળ આપે છે. જે ગોચર ગ્રહ કહા તેમાં રવી મધ્યમ હોય તે ચંદ્રબલ ગ્રહણ કરે. જે ચંદ્ર શુકલપક્ષમાં સારે હોય તે ઉત્તમ ફળ આપે, નહીં તે તારા બલ જેઈને શુભ કાર્ય કરવું. તારા બલ ન મળે તે ગુરુ બળવાન જે કાર્ય કરવું; અને રવી, ચંદ્ર, ગુરૂ બળવાન ન હોય તે અષ્ટ વર્ગ સુધી જન્મ લગ્નથી જોઈને શુભ કાર્ય કરવું. ૩૧-૩૬ છે Page #159 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪ ) શ્રી નરચંદ્ર જૈન તિષ ભાગ ૨ જે. અથ શ્રી ગોચર ગ્રહ યંત્ર, રવી. ૬ ! ૩ : ૧૦ ઉત્તમ ગ્રહ ગોચરે. | ૩ ૧૦ | ૬ | ૭ | ૧ | ૧૧ મંગળ ૬ ૩ ૧૧ ગુરૂ. ૭ / ૯ / ૨ ૫ શુક્ર ૭ ૬ ૧૦ ૧૧ શની. ૬ | ૩ [ ૧૧ Page #160 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી અષ્ટ વર્ગ ફળ વિચાર. ( ૧૪૭) अथ श्री अष्ट वर्ग फळ विचार. उपचय ३६१११० गोर्कः चंद्रा दुपचय नवम्यात्यंधी सुताः । सौम्यात् लमा दुपचय बंधु ४ व्यय १२ स्थितः शोभनप्रोक्तः ॥३७॥ प्रस्थावादन्येषामपि शश्युपचयेषु लमात्साद्य मुनिः। स्यात् कुजाश नवधीस्वः सूर्यात्सब्जष्ट स्मरग स्त्रि षडायसुतेषु सूर्य सुतात् ॥३८॥ ज्ञावकेंद्र त्रिसुतायाष्टगो गुरोर्व्यय मृत्यु केंद्रेषु । त्रिचतुःसुत नवदश सप्तममायगश्चंद्रमा शुक्रमात् ॥३९॥ भोमः स्वादायाष्टदि केंद्रेगळ्याय षट् सुतेषु बुधात् । जीवादशाय शत्रू व्ययेविना दुपचय सुतेषु ॥४०॥ उदय दुपचय तनपुत्रिषडायेष्विं दुतः शमोदशमः । भृगुजा दंत्य षडष्टायेथ सिता केंद्राय तव च सुषु ॥४१॥ सौम्यौ त्यषष्ट नवायात्मजे विनात्स्वातृत । मुदशयुतेषु सुदस स्मरेषु शौरारयौर्ययायरिषु वसुषुगुरु।१२। जीवो भोमादह्यारया ११ष्ट ८ केंद्र गोऽर्कार धर्म सहेषु । स्वात्स त्रिकेषु शुक्रान्नवदवालीभश्वधीरि पुरुषु ॥४॥ Page #161 -------------------------------------------------------------------------- ________________ ( १४८ ) श्री नरय है यति माग २ . शशिनः स्मर त्रिकोणार्थ लोभग स्त्रिरिषधिवयेषयमात् । नवदिक् सुखाद्यधीश्वाय शत्रूषु ज्ञात्सकामगोलमात्॥४४ शुक्रो लमा दासुन नवष्टि लाभेषु सत्ययश्चंद्रात् । स्वात्सदिकसिता त्रिसुखात्मजाष्ट दिग्धर्मलाभेषु ॥४५॥ वस्वंत्यायेघर्का भवदिग्लाभस्वधो स्थितो जीवात् । ज्ञात्रि सुत न वारिघायस्त्रता प्रोक्तमेषु कुजात् ॥४६॥ स्वात् शौरि स्त्रि सुतायारिंगः कुजादंत्य कर्म सहितेषु । स्वाष्टाय केंद्र गोर्कात् शुक्रात्यष्टांत्य लाभेषु ॥४७॥ त्रिषडायगः शशाकदुदयात्समुखाद्य कर्मगोथ गुरोः । सुत षट् व्ययाय गोशाक्यायायदिप रिपु नवाष्टस्थः॥४८॥ स्थानथेतेषुहिताः शेषेवहिता भवंतितेष्टानां । अशुभशुभ विशेषफलं ग्रहा प्रयच्छतिवारगता ॥४९॥ यत्र रेस्वा शुभं तत्र बिंदुभिः पादशोभनं । समाने न समं विद्या दष्टवर्गेपि लक्षितं ॥५०॥ राहू केतु सदावको शीघ्र गोचंद्र भास्करौ । वक्राति चारणंचापि ज्ञेयं भोमादि पंचकैः ॥५१॥ कष्टस्यादेक रेखायांद्वाभ्यामर्थक्षयो भवेत् । त्रिभि क्लेशं विजानियात् चतुर्भिः समतामताः ॥५२॥ Page #162 -------------------------------------------------------------------------- ________________ v ianwwwwwww અથ શ્રી અષ્ટ વર્ગ ફળ વિચાર. ( १४८ पंचभित्न सौख्यं स्यात् षडभिरर्थग्मो भवेत् ।। सप्तभिः परमानंदश्वाष्टभिः सर्व कामकाः ॥५३॥ अथञ्च च वुरेख मध्यफलंहिने हीनंततोधिकं । श्रेष्टं विफलं गोचर गणितं त्वष्टकवर्गे विनिर्दिष्टं ॥५४॥ अथससर्वासामीलनेफलं शशसप्तादशभिस्त्राष्टादशभिर्द्ध न क्षयः प्रोक्त कुमतिर्वाधव पीडा भवेत्थैको न विंशत्या ॥५५॥ विशंतिभिर्व्ययकलहो हदिदुषं भवतिचैकविशत्यादा। विंशतिभिर्दैन्या पराभवोमफल कर्मकता ॥५६॥ नूनं त्रिवर्गहानिर्भवेन्नराणां आधिक विंशत्या द्रव्य । क्षयस्वकस्मादेषाभिश्चतुरधिकविंशत्या ॥५७॥ करत लगत मपितु धनं नश्यतिनृणांतुपंच विंशत्या । षद विंशत्या क्लेशासमतास्यात्सप्त विंशत्या ॥५॥ अष्टाधिक विंशत्याद्रव्या गमनं तथा सुखं भवति । एको न विंशति भिलेकिषु नर स्त्रुज्यतामेति ॥५९॥ मानं सुकृता व्याप्ति स्त्रिं सत्यानास्तिकोपि संदेहः । द्रव्य सुकृतं सौरव्यं नृणामेकाधिकाभिरिमकाभः॥६०॥ रेखाधिक्यं शस्तं सून्याधिक्यं तथा धमं कथितं ।। एतत्सयोगस्युः षट् पंचाशप्तथै निशास्त्रमतां ॥१॥ Page #163 -------------------------------------------------------------------------- ________________ ( ૧૫૦ ) શ્રી નરચંદ્ર જૈન તિષ ભાગ ૨ જે. ભાવાર્થ એક રેખા ઉપર સિમ્ય ગ્રહ તથા પાપ ગ્રહ હોય તે ધનની હાની કરે, ત્રણ ગ્રહ એક રેખા ઉપર હોય તે કલેશની પ્રાણી કરે, તે ગ્રહની ચાર રેખા હોય તે સમતા ફળ આપે, પાંચ રેખા હોય તે સુખ આપે, છ રેખા હોય તે ધન પ્રાણી કરે, સાત રેખા હેાય તે પરમ આનંદ આપે, અને આઠ રેખા હોય તે સર્વ કામ સિદ્ધ કરે. જે ગ્રહની રેખા ત્રણ સુધી હેય તે હીન જાણવી અને અધીક હોય તે શુભ ફળ આપવાવાળી છે. એ પ્રકારનું ફળ અષ્ટ વર્ગમાં જવાથી જણાશે. ઉપરની સર્વ રેખાને મેળાપ કરવાથી જે ૭, ૧૦, ૮ સંખ્યા આવે તે ધનને ક્ષય કરે; ૧૯ આવે તે બેટી બુદ્ધિ કરે, બાંધવામાં પીડા કરે; ૨૧ હેય તે કલેશ કરાવે, ૨૨ હોય તે દીનતા, ફળની નાસ્તિ કરાવે; ૨૩ હોય તે દ્રવ્યને નાશ કરાવે; ચોવીસ હોય તે દુશ્મનાઈ કરાવે; ૨૫ હોય તે હાથમાં આવેલ પિતાના ધનને નાશ કરાવે; ૨૭ હોય તે સમતા ફળ આપે; ૨૮ હેાય તે ધનની પ્રાપ્તિ કરે, ૨૯ હેય તે મંદવાડ કરાવે; ૩૧ હેય તે શુભ કામમાં ખર્ચ કરાવે, મનુષ્યમાં અધિકપણું પામે. શન્ય રેખા કરતાં અધિક રેખા હોય તે તેનું ફળ સારૂં છે. રેખા કરતાં શૂન્ય અધિક હોય તે માઠું ફળ સમજવું. વિશેષ રેખા તથા શૂન્ય યંત્રમાં જુઓ. (આ રેખા વિષયમાં ગ્રંથકર્તાએ એવી બારીકતા દેખાય છે જેથી વાંચનાર અકળાયા વિના રહે નહિ પણ તેને કાંઈક સારાંશ દેખાવ મુળ બ્લેક અને યંત્ર અમેએ મુક્યા છે. વિશેષ વિદ્વાનને પુછીને વાકેફ થવું). ૫ ૩૭-૬૧ છે Page #164 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી સૂર્યષ્ટક યંત્ર. અથ શ્રી ચંદ્રાષ્ટક યંત્ર, ૧૦ !!!! ITી ૮ શ. | ૧૦ || | ૯ !! | ૮ શ. ૦૦૦૦૦૦) ૦૦૦ છે. ૦૦૦૦૦ ૧૧ | ૧૧ ૦૦૦ T . TITL ૭ ૦૦૦૦૦ અથ શ્રી સૂયષ્ટક તથા ચંદ્રાષ્ટક યંત્ર. | ૧૨. શુ. રા. I ૦૦૦૦ RTI ૬ !!! શું. રા. ૧૨ T!!! ૦૦૦૦ ૧ યુ. ૩ !! ૧ બુ. !!! | ૦ ૦૦૦ ૩ | T ૫ ગુ, ચં.. | ૧ ૦૦૦૦૦ ૪ મં. ૪. ! ! ! મં. ૦૦૦૪. ૨ !!!! ૨ ૦૦૦૦૦૦ ( ૧૫૧ ) Page #165 -------------------------------------------------------------------------- ________________ . (૧૫ર ) અથ શ્રી ભેમાષ્ટક યંત્ર, અથ શ્રી બુધાષ્ટક યંત્ર, ૧૧ ૦૦૦ I !!! ૮ ! ૦૦૦ | સ. ૮, ૧૦ ] [ ૧૦ IT!!! - ITI શ. ૮ !!! 111 6 ૭ ૦૦૦૦ T ૧૧ ૦ ૦૦૦૦ શુરા. ૧૨ શુ. રા. ૦ ૦૦૦૦૦૦ ૬ ૦૦૦૦૦૦ LL LL. ૦૦ ૦૦ શ્રી નરચંદ્ર જૈન જ્યોતિષ ભાગ ૨ જે. ૫ 9. ચં. ૦ ૩ ૩ LLLL | ૫ 9. ચં. ૦૦૦૦૦ LLLL ܐ ܙ ܙ ܙ ૦૦૦ ૦૦૦ બુ. ૧. ! ૦૦૦૦ બુ. ૪ ૦૦૦૦ ૨ ૦૦૦ HTT! ૨ ૪ ૦૦૦ Hiiiii ܐܙܐ ܐ ܐܐܐܐܐ ܐ ܂ Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ||||| ... ૧૧૦૦૦ શુ. રા. અથ શ્રી ગુરૂષ્ટક યંત્ર. 0000 11111 '1 11 ૧ યુ. ૦૦૦ ર ૨૦૦૦૦ ૧૨ 1111 ૯ ! ! ! ! 00 . ૩ 11 ૦૦૦૦ 21.211 ૦૦૦૦૰'ૐ ૭-૦૦૦૦ 1 1 1 1 '; |||| ૦૦૦૦ ૫ રૃ. ૨. 11111 ૦૦૦ ૪ !!!! .... ૧૦ ||| ૦૦૦૦૦ ૧૧ ।। ૦૦૦૦૦ અથ શ્રી શુક્રષ્ટક યંત્ર, શુ. સ. ૧૨ |||||||| . ૧ યુ. ૦૦ 1 1 1 1 1 0 ૨૨૦૦૦૦૦ !!! . ૩ | | | | ૦૦૦ . ૮ !!!! ૦૦૦૦૦ છ !!! ૦૦૦૦ 1 1 1 1 { ૦૦૦૦ ૫. વૃ. યુ. ૦૨૦ 8 7.1111 ૦૦૦૦ અય શ્રી ગુરૂષ્ટક તથા શુક યંત્ર ( ૧૫૩ ) Page #167 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી શનીષ્ટક યંત્ર. અથ શ્રી સર્વ ગ્રહ રેખાષ્ટક વર્ગ યર, ( ૧૫૪ ) ૧૦ |ી ૮ શ. ૦૦૦૦૦ શ. ૮ MRI શ. ૧૦ !!!!!!! || !!! Itill li!llllilit ૦૦૦ ૨૮ U illitian 94 !!!|||||||IIII hillilittle ૩૨ ૧૧ RTI ગુ.રા.૧૦ Hindi |||||||||||||||||| th ૩૧ શ્રી નરચંદ્ર જૈન lium ૨૮ શુ. રા. ૧૨ ૬ !!! ૦૦૦૦ 9. ચં. ૫. છે ૦૦૦ ૦. 1 બુo willuu lutill ૩ unt huum ૩૨ તિષ ભાગ ૨ જે. ૧ બુ. ! | ૩ !!! | ૫ વૃ. ચં. આ ૨ ૨ા Hill ૪ , WHI INIIll I ૪ મં. !! ૨૦૦ ૦ || ઉપર બતાવેલ રેખાષ્ટક યંત્ર જન્મપત્રિકા બનાવવાના કામમાં આવે છે. તેમાં રેખા તથા બની સંખ્યાનું ફળ ઉપર સંક્ષેપમાં બતાવેલું છે. $ Page #168 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી શુભ કાર્યમાં વર્જવા યોગ્ય સમય વિચાર. ( ૧૫૫ ) अथ श्री शुभ कार्यमां वर्जवा योग्य समय विचार. रवि क्षेत्रगते जीवे जीव क्षेत्रगतैरवौदीक्षा । मुच्छापनं चापि प्रतिष्टांनैव कारयेत् ॥२॥ सिंहस्ते देव गुरौ च कन्या विवाहिता पंच करोति भर्ता । विवादक्षौरं व्रतबंध दीक्षा यात्रा प्रतिष्टा च वर्जनीया ॥६३। शोक विवाहे मरणं व्रतेषु क्षौरे दलिदंनिफला च यात्रा। बती च मूर्खाप्य शुभाप्रतिष्टासिंहस्थोत सर्ववर्जनीया६४ ભાવા –જે માસમાં રવીની રાશીપર ગુરૂ હોય એટલે સિંહ રાશીને ગુરૂ હોય અને ગુરૂ રાશીપર રવી હોય એટલે ધન તથા મીનના સૂર્ય હોય તે મલમાસ કહેવાય. તેમાં શુભ કાર્યોને ત્યાગ કર. તે સમયમાં દીક્ષા ન દેવી અને ઘરની વાસ્તુ પણ ન કરવી. જે સિંહ રાશીને ગુરૂ હોય અને તેમાં લગ્ન કરે તે તેના સ્વામીને નાશ થાય. તેમાં પ્રથમ મુંડન, ઉપવીત સંસ્કાર, ડીક્ષા, વાસ્તુ, દેવની પ્રતિષ્ઠા; એ કાર્ય ન કરવાં. જે સિંહ રાશીના ગુરૂમાં લગ્ન કરે તે સ્વામીને નાશ થાય. પ્રથમ મુંડન કરવાથી દરીદ્ધિ થાય, યાત્રા ગમન નિષ્ફળ થાય, ઉપવીત સંસ્કાર કરવાથી તે બાળક મૂર્ખ રહે, દીક્ષા દે તે અજ્ઞાન રહે, અને પ્રતિષ્ઠા કરે તે વિઘ થાય. તે કારણથી સિંહ રાશીને ગુરૂ શુભ કામમાં ત્યાગ કરે. પણ મેષ રાશીને સૂર્ય થાય ત્યારે ઉપર કહેલાં શુભ કાર્યો કરવાથી સિંહ તથા ગુરૂને દેષ લાગુ પડતા નથી. એ ૬૨-૬૪ છે Page #169 -------------------------------------------------------------------------- ________________ vvvvvvv , ( ૧૫૬ ) શ્રી નરચંદ્ર જન જ્યોતિષ ભાગ ૨ એ. अथ श्री गृह वास्तु, देव प्रतिष्टा, अने दीक्षा मूहूर्त विचार. हरि शयने अधिक मासे गुरु शुक्रास्ते न लम मन्वेष्यं । लमेशांशापयोनिचास्तगते च न शुभं स्यात् ॥६५॥ कुलिकार्द्धयाम भद्रा गंडांतो त्यात मुख्य दोष । युतंत्याज्यं सदादिनं च कुजवारोपि पुनःप्रतिष्टायां ॥६६॥ त्र्येक द्वितीय पंचम दिनां निपक्षद्वयेपिशस्तानि । शुक्ले तिम त्रयोदश दशमांन्यपि प्रतिष्टायां ॥७॥ पक्षद्वितिएतुष्टि षष्ट द्वादशांत्य नवम दिनाः। त्याज्याश्चतुर्दशापि च दीक्षायामुत्तमास्त्वन्ये ॥६॥ ભાવાર્થગૃહ વાસ્તુ, પ્રતિષ્ઠા મુહુર્તમાં દેવ શયન હોય (અશાડ શુદી ૧૧ થી કારતક સુદી ૧૧ સુધી), અથવા કર્ક સંક્રાંતીથી તુલા સંક્રાંતી પર્યત (અશાડ સુદી ૧૪ થી કારતક સુદી ૧૪ સુધી) દેવ શયન કહેવાય છે. તેમાં ઉપર કહેલ શુભ કાર્ય ન કરવું, અને અધિક માસ તથા ગુરૂ, શુકને અસ્ત ત્યાગ કર. લગ્ન શુદ્ધિ જોવામાં લગ્ન તથા નવમાંશને પતિ નીચ રાશીને અથવા અસ્તને હેય તે તે લગ્ન ત્યાગ કરવું. - હવે માસ શુદ્ધિ વિષે કહે છે. કુલીગ, અર્થ પ્રહર, ભદ્રા, ગંડાંત યોગ, ત્રણ પ્રકારને પાત તથા ઉત્પાત એટલે જે નક્ષત્ર ઉપર ગ્રહને ગ્રહણદિક ઉપાત હોય તે નક્ષત્ર વર્જ કરવાં, અને મંગળવાર વજ કરીને સારો વાર ગ્રહણ કર. - હવે તીથી પ્રકાર કહે છે. ૩, ૧, ૨, ૫ એ તીથીઓ અને પક્ષની સારી જાણવી. શુકલપક્ષની તેરશ તથા દશમ લેવી, અને Page #170 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી ગુરુ શુક્રના ઉદય અસ્તને વિચાર, ( १५७ : બન્ને પક્ષની ૪, ૮, ૯, ૧૨, ૧૫, ૯, ૧૪ એ તીથીએ શુભ કામાં તથા દિક્ષામાં ત્યાગ કરવી. વિશેષ ય ́ત્રમાં જોવાથી માલુમ घडशे ॥ ६५-६८ ॥ અથ શ્રી ઉભય પક્ષ શુભાશુભ તીથી યંત્ર. 3 ४ ૧૩ ૧૦ ૧૨ ૧૫ ८ १४ कृष्णपक्ष, શુક્લપક્ષે શુભ अथ श्री गुरु शुक्रना उदय अस्तनो विचार. पूर्वाश्यां उपनो शुक्रो बाल्य भावादि न त्रयं त्याज्याः । पश्चिमायां च दशदिवशस्त्याज्याः || पूर्वश्यामस्त्यभिलाषी शुवर्द्धिकभाचात्यक्ष परित्याज्यः । पश्चिमायां च दिन पंचक त्याज्याः || गुरु पुनरुदयेस्तमने च पूर्व पश्चिमेः पक्षंत्याज्याः । आन्ये पुनरुदयास्तमने च पुरः प्रतीच्यौरपि ॥ गुरु शुक्रो दिन सतकं त्यजति प्रस्तावात् स्वोपज्ञं शुक्रः । प्राच्यांद्रयपैसरयमान शुक्रस्यास्तमनं दिवसभुक्तिः ॥ संख्या १ पक्ष च पंचदिवसान् भृगुजः । प्रवृद्ध स्त्रीन् बालकस्तदश चापिपुरः । प्रतीच्योः सर्वत्र सूरि रुदयेऽस्तमने च पक्ष । मनैस्त्वमौ दिवस सप्तक मेव वज्य ॥ ६९ ॥ ग्रहणस्य दिनं तदादिमंदिनंमागामि दिनानि सप्त च । त्यज संक्र मवासुरं पुनः सह पूर्वेण च पश्चिमेन च ॥७०॥ ઉભય પક્ષમાં अशुभ. Page #171 -------------------------------------------------------------------------- ________________ ( ૧૫૮ ) શ્રી નચંદ્ર જૈન જ્યાતિષ ભાગ ૨ શૈ. કરવા. ભાવા—પૂર્વ દીશામાં શુક્ર ઉય થાય ત્યાર પછી ખાલ્યભાવના ત્રણ દિવસ ત્યાગ કરવા, પશ્ચિમમાં ઉદય થાય તે દશ દિવસ ત્યાગ કરવા, પૂર્વ દીશામાં અસ્ત થાય તે વૃદ્ધપણાના અસ્ત થતાં પહેલાં ૩ દિવસ ત્યાગ કરવા, પશ્ચિમ દિશામાં અસ્ત થાય ત્યારે ૫ દિવસ અસ્ત પહેલાં ત્યાગ કરવા, અને ગુરૂ ઉદય તથા અસ્તમાં પૂર્વ પશ્ચિમ દિશામાં ૧૫ દિવસ ત્યાગ એટલે ૭ દિવસ ઉદ્ભયના ને છ દિવસ અસ્તના, કેટલાક આચાર્યના એવા પણ મત છે, કે પૂર્વ, પશ્ચિમ ગુરૂ, શુક્ર અસ્ત ઉદયમાં સાત સાત દિવસ ત્યાગ કરવા. એટલે ૩ દિવસ ઉડ્ડય અસ્ત થતાં પહેલાં, એક દિવસ ઉદય અસ્ત થાય તે, ને ૩ દિવસ ઉદય અસ્ત થયા પછી; કુલ સાત દિવસ વવા. ગ્રહણ (ચંદ્રસૂર્ય)ના ૭ દિવસ પૂક્ત રીતે વવા. ૫ ૬૯-૭૦ u अथ श्री दीक्षा नक्षत्र विचार. दीक्षायां स्थापनायां चशस्तं मूलं पूनर्वसुः । स्वातिमैत्रंकरः श्रोत्रं पोक्षं ब्राहृमूत्तरात्रायं ॥७१॥ प्रतिष्टायां धनिष्टा च पुष्यः सौम्यं मघा अपि दिक्षाया। शस्यते सद्भिरश्विनी वारुणं तथा ||૭|| जन्म दशमे चैव षोडसेष्टादशे तथा । पंचविशे त्रयोविंशे प्रतिष्टांनैव कारयेत् ग्रहणस्थ ग्रह भिन्नं मुदितस्तमित ग्रहं क्रूरा | मुक्ताग्रगाक्रांतं नक्षत्रं परिवर्जयेत् ||G ||૭| ભાવાર્થ:——મૂલ, પુન સુ, સ્વાંતિ, અનુરાધા, હુસ્ત, શ્રવણુ, રેવતી, રાહિણી, ત્રણ ઉત્તરા, મૃગશર, મઘા, પુષ્ય, અશ્વિની, સતભિશા એ નક્ષત્ર દિક્ષા, પ્રતિષ્ઠામાં ગ્રહણ કરવાં. Page #172 -------------------------------------------------------------------------- ________________ અય શ્રી વધ, લત્તાપાત, એકાગલ વિચાર. ( १५८ ) વળી પેાતાના જન્મ નક્ષત્રથી ૧૦ ૩, ૧૬ ૩, ૧૮ મુ, ૨૩ સુ, ૨૫ મુ. એ નક્ષત્ર પ્રતિષ્ઠામાં ત્યાગ કરવાં, અને ગ્રહણના દિવસનુ* નક્ષત્ર શુષ્ક, ગુરૂ અસ્તના દિવસનું નક્ષત્ર, અને જે નક્ષત્રપર ઉત્પાત ભિન્ન ક્રુર ગ્રહ હાય તે નક્ષત્ર વજ્ર કરવું. અથ શ્રી નક્ષત્ર શુદ્ધિ યંત્ર. भूझ पुन स्वां य्य. ४. श्र. २. २1. ७. ५। ७. पा. ७. भा मुझ पुन स्वां श्र. २. २1. 3. 3 मश्व. श. દિક્ષા નક્ષત્ર. ૧૧૦ ૧૬ ૧૮૨૩૨૫ ४न्म नक्षत्रथी प्रतिष्टा (हीन) नक्षत्र त्याग श्वां ॥७६॥ अथ श्री वेध, लत्तापात, एकार्गल विचार. aa कार्गल लत्तापातोप ग्रह युतं च भंत्याज्यं । ar कार्गल दोषो पादांतरितौ न दोष करौ ॥७५ || सप्तोर्द्ध सप्ततिर्यग रेखा कायास्तदग्रतः । पूर्वादौ कृतिकादीनि सप्त २ चतुर्द्दिशं एव मिष्ट भरेस्वायां ग्रहो यदि तदा व्यधः । ग्रह राहू हते शुद्धिचंद्र भुक्तार्द्ध वर्षयोः पढमो चउथपायं विधईवीयो अतइ अपायं च । तईउंय बीयपायं चउच्छ पढगपायं च उत्तोत्तरा सौम्यमभीचि रोहिणी पुनर्वसु । मुफा च पोना मकरोत्तरा भद्रपदे || मघामेऽनुराध सापशतभोनल पुनः 110011 भृ. भ. પ્રતિષ્ટા नक्षत्र. ||26|| ॥७९॥ Page #173 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦ ) શ્રી નરચંદ્ર જૈન જ્યોતિષ ભાગ ૨ જે. त्यज्येदुमूः क्रूर निवास दूषितं विवाहकाले । वहु दुःखदायकं पद प्रतिष्टा समयेपि ॥ निंदित कराद्य पादांतरितंतुसस्यात् ॥८॥ रवि वेधे च वैधव्यं कुज वेधे कुल क्षयं ।। बुद्ध वेधे भवबंध्या प्रवा गुरु वेधतः ॥१॥ अपुत्रा शुक्र वेधे न शोरे दाशी च दुखिता। राहु वेधे भवेद्वेश्या केतो स्वच्छंदचारीणी ॥२॥ ભાવાર્થ–સૈમ્ય ગ્રહ ને પાપ ગ્રહને વેધ હોય તે એકાર્ગલ તથા લત્તાપાત દેષ વર્ક કરીને શુદ્ધ લગ્ન જેવું. એ દોષ જેવા માટે સપ્ત શલાકા ચક કરવું. તે સપ્તશલાકા ચક બનાવવાની રીત એવી છે, કે સાત રેખા ઉભી અને સાત રેખા આધ કરીને પૂર્વ દિશામાં કૃતિકાને આદ્ય લઈને ચાર દિશામાં નક્ષત્ર મૂકવાં, અને જે દિવસનું લગ્ન જેવું હોય તે દિવસનું નક્ષત્રનું ચિન્હ જુદું કરવું, ને તે દિવસે જે જે નક્ષત્રપર જે જે ગ્રહ હોય તે તે પિતપોતાના નક્ષત્રપર મૂકવા. જે ચંદ્રમા તથા રાહ એક લીંટી પર આવે તે વેધ સમજે. એવી રીતે સામ્ય ને પાપ ગ્રહ એક લીંટીમાં હોય તે વેધ સમજ. વળી વિશેષ ખુલાસાથી કહે છે. રોહિણી તથા અભિજીતને વેધ, પુનર્વસુ ને મુલને વેધ, ઉત્તરા ફાલ્ગણ ને રેવતીને વેધ, અને હસ્ત ને ઉત્તરાભાદ્રપદને વેધ સમજ. - પાપ ગ્રહ ને સૈમ્ય ગ્રહને વેધ હોય તે દુઃખ પ્રાપ્ત કરે, રવીને વેધ કન્યાને વિધવા કરે, મંગળને વેધ હોય તે કુળને ક્ષય કરે, બુધને વેધ હોય તે સ્ત્રી વધ્યા થાય, ગુરૂના વેધથી સંતાનને નાશ થાય, શુકના વેધથી સ્ત્રી પુત્રરહિત થાય, શનિશ્વરના વેધથી સ્ત્રીને દુઃખ થાય, રાહુના વેધથી વેધ્યાપણું થાય, અને કેતુના વેધથી સ્વછંદાચારી થાય. ૭૫-૮૨ ૫ Page #174 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી સપ્તશલાકા યાને વેધ યંત્ર. ( ૧૬૧ ) અથ શ્રી સપ્તશલાકા યાને વેધ યંત્ર, 3. રોડ મુ. આ પુ પુ . - શ્ર. અભી. ઉં. પૂ. મૃ. . અનુ. Page #175 -------------------------------------------------------------------------- ________________ ( ૧૬૨ ) શ્રી નરચંદ્ર જૈન જ્યોતિષ ભાગ ૨ જે. અથ શ્રી એકાગલ યંત્ર. ---- - -- - - - ---- - - - - - - ---- -અ . - - - - - - - —— —વાં. અભી, અન. Page #176 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી અકાર્બલ ન વિચાર. ( १९३) अथ श्री एकार्गल यंत्र विचार. त्रयोदश तिरो रेषा एकोड़ मस्तके ततः। न्यस्ते योगोक्त नक्षत्रे भवेदेकार्गलंस्तदा ॥ ८३ ॥ शूले मूर्द्धनि मृगो मघा च परिघे चित्रा तथा वैधृतौ। व्याघाते च पुनर्वसुर्निगदितः पुष्यश्च वज्रे स्मृतः॥ गंडे मूल मघाश्विनी प्रथमके मैत्रो तिगंडे तथा । सर्पिश्च व्यतिपात इंदुतपनावेकार्गलस्थो यदा ॥४॥ ભાવાર્થ-તેર રેખા આડી ને એક ઉભી કાઢવાથી ઉપર પ્રમાણે એકાગલ યંત્ર થાય છે. લગ્નને દીવસે જે ફૂલ વેગ હેય તે માથે મૃગશર નક્ષત્ર મુકીને બધાં નક્ષત્ર ગોઠવવાં, ને પરીઘ ગ હોય તે મઘા નક્ષત્ર માથે ગઠવવું. વૈધત ચુંગ હોય તે ચિત્રા નક્ષત્ર, વ્યાઘાત યેગ હેય તે પુનર્વસુ નક્ષત્ર, વ્રજ યુગ હેય તે પુષ્ય નક્ષત્ર, ગંડ વેગ હેય તે મૂલ નક્ષત્ર, અને અતીચંડ એગ હેય તે અલેષા નક્ષત્ર મસ્તક ઉપર ગોઠવવાં. સામ્ય ને પાપ ગ્રહ એક લીંટી પર આવે તે એકાલ समन्या . ।। ८३-८४ ।। अथ श्री लत्ता दोष विचार. सूर्याष्ट त्रित्रिविंशर्तुपंच विशाष्ट संष्याभे । सूर्यादीनां क्रमालतैक विशतम सोग्रतः ॥५॥ करोति यत्र नक्षत्रे राकातं रजनी करत । तश्चाष्टम नक्षत्रं सपरोहंति लत्तया ॥८६॥ अग्रते नवमे राहाः सप्त विंशे भृगो शुभे । केचिज्योतिर्विदः प्राहुलतांतामाप वर्जयेत् ॥७॥ Page #177 -------------------------------------------------------------------------- ________________ ( १६४ ) श्री नरया है न्योति५ ।। २ . रवि लत्तावित्त हरी नित्यं कौजी समादिशति । मरणंचांदीत्रासंकुर्यादौधी मृत्यु करोत्येवं ॥८॥ शौरी मरणं कथति बंधु विनाशं बृहस्पतिर्लता। मरणं राहोर्लत्ता कार्य विनाशं भृग वदति ॥९॥ ભાવાર્થ-લગ્નના દિવસના નક્ષત્રથી સૂર્ય ૧૨માં નક્ષત્ર પર હોય, ચંદ્રમા ૮માં નક્ષત્ર પર હોય, મંગળ ૩જા નક્ષત્ર પર હય, બુધ ૨૩માં નક્ષત્ર પર હેય, ગુરૂ દઠ્ઠા નક્ષત્ર પર હેય, શુક ૨૫માં નક્ષત્ર પર હોય, શની ૮માં નક્ષત્ર પર હેય, અને રાહ ૨૧માં નક્ષત્ર પર હોય તે લત્તા દોષ જાણ. વળી કેટલાક આચાર્યો કહે છે કે, શુક ર૭માં નક્ષત્ર પર હેય ને રાહુ માં નક્ષત્રપર હોય તે લત્તા દેષ સમજ. હવે તે દોષનું ३७ ४३ छ.. રવીની લત્તાથી ધનને હાની થાય, મંગળની લત્તાથી મૃત્યુ થાય, બુધની લત્તાથી ત્રાસ થાય, ગુરૂની લત્તાથી બંધુને નાશ થાય, શનિશ્ચરની લત્તાથી મૃત્યુ થાય, રાહુની લત્તાથી મૃત્યુ થાય, અને શુકની લત્તાથી કાર્યને વિનાશ થાય. ૫ ૮૫-૮૯ अथ श्री पात दोष विचार. सापि पितृ देव चित्रा मैत्र श्रुति पौनभानि सूर्याक्षात् । यत्सख्यन्यश्चन्यास्तत्संख्याक्षे भवेत्पातः ॥१०॥ साध्यहर्षण शूलानां वैधृती व्यतिपातयो । यद्भगंडस्य चातेस्यात्तत्पातेन निपातितं ॥९१।। पातेन पतितो ब्रह्मा पातेन पतितो हरिः।। पातेन पतितः शंभूः पातः स्त्रीलोक्यपातक ॥९२॥ Page #178 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી ઉપગ્રહ વિચાર. ( ૧૫ ) ભાવાર્થ–સૂર્યના નક્ષત્રથી ગણવું, અને અલેષા, મઘા, ચિત્રા, અનુરાધા, શ્રવણ, રેવતી, એ નક્ષત્ર આવે ત્યાં નિશાની રાખવી, ને તે લગ્ન દિવસના નક્ષત્રથી ગણતાં ઉપર કહેલાં નિશાનીવાળાં કઈ પણ નક્ષત્ર આવે તેને પાત દેષ કહે છે માટે તે વર્જવાં. તેમજ સાધ્ય રોગ, હર્ષણ વેગ, શુલ ગ, વિધૃત, વ્યતિપાત, નક્ષત્ર મંડાંત, એ પણ યંગ પાતની માફક શુભ કાર્યમાં વર્જવાં. ઉપર કહેલા પાત દોષથી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર સરખાં પણ પતિત થાય છે ! માટે તે પાત દેષ સર્વથા ત્યાગ કર. अथ श्री उपग्रह विचार. विद्युत्मुख शूला शनिके उल्का वज्रकंपनिर्घाताः। ङ ५ ज ८ढ १४ द १८ ध १९ फ २२ ब २३ भ २४ संख्ये रंवि पुरत उपग्रहाधिष्णे ॥९३॥ विद्युत्पुत्र विनाशनिगदतिभछंबंधझटति शूलः । दशम दिनेऽशनिपातं पत्युर्घातं सदेवरं केतुः ॥१४॥ द्रव्य विनाशं चोक्ला परपुरुष रता करोति वज्राख्या। कंपाश्यानिधिनाशं कुल संहारं च निधाते ॥९५॥ - ભાવાર્થ –સૂર્યના નક્ષત્રથી ગણતાં લગ્ન દિવસનું નક્ષત્ર જે પમું, ૮મું, ૧૪મું, ૧૮મું, ૧ભું, ૨૨મું, ૨૩મું, ૨૪મું; એ સંખ્યાનું હોય તે તેને ઉપગ્રહ કહે છે. ઉપર કહેલા નક્ષત્રમાંથી પમું નક્ષત્ર હોય તે તેને વિદ્યુત નામને ઉપગ્રહ કહે છે, તેમાં લગ્ન કરવાથી પુત્રને નાશ થાય. ૮માં નક્ષત્રને શુલ ઉપગ્રહ કહે છેતેમાં લગ્ન કરવાથી બંધન થાય છે. ૧૪માં નક્ષત્રને અશની નામને ઉપગ્રહ હોય છે, તેમાં Page #179 -------------------------------------------------------------------------- ________________ (૧૬ ૬ ) શ્રી ચંદ્ર જૈન નિ ભાગ ૨ જે. લગ્ન કરે તે પતિને ઘાત થાય. ૧૮મું નક્ષત્ર હોય તેને કેતુ ઉપગ્રહ કહે છે. તેમાં લગ્ન કરે તે દીયરને નાશ થાય. ૧લ્માં નક્ષત્રને ઉલ્કા ઉપગ્રહ કહે છે, તેમાં લગ્ન કરવાથી દ્રવ્યને નાશ થાય. ૨૨માં નક્ષત્રને વ્રજ ઉપગ્રહ કહે છે, તેમાં લગ્ન કરે તે નિધિને નાશ કરે. ૨૩માં નક્ષત્રને કમ્પ ઉપગ્રહ કહે છે, તેમાં લગ્ન કરવાથી કંપાયમાન કરે. અને ૨૪મું નિત ઉપગ્રહ હાય તે સંહાર કરે છે ૯૩-૯૫ છે અથ શ્રી ઉપગ્રહ યત્ર. ગ. વિદ્યુત. શુલ, અશનિ કેતુ. ઉલ્કા વજ. કંપ. નિર્ધાત. નક્ષત્ર : પ જ. ૮ ૮ ૧૪ ક. ૧૮ ધ.૧૯. ૨૨બ. ૨૩ ભ. ૨૪ अथ श्री क्रांति साम्य विचार. रविं दुभुक्त राशीनां योगे षट् द्वादशादया यदिस्युः। स्यात्तदाहेयः क्रांति साम्यस्य संभवः ॥९॥ मनि कन्नह मेस सिंहस्स वृष मकरह धणु मिहुण। हवहवीछीवेउतुलकुंभहससिस्वरहकुंतहसांमिगणेउ ॥९७॥ षड्डाहतोमिनादग्धोनागदष्टोपिजीवितिक्रांतिसाम्ये । कृतोदाही न जीवति मानव क्रांति साम्यः ॥९८॥ ભાવાર્થ –રવી અને ચંદ્રની ભેગવેલી રાશી ઉપર રવી ચંદ્રને કાંતીસાંખ્ય યંત્રમાં મુકવાથી અને એક રેખા પર રવી ચંદ્ર આવવાથી કાંતી સાંઓનો સંભવ થાય છે. મીન તથા કન્યાને, મેષ તથા સિંહને, વરખ તથા મકરને, તુલા તથા કુંભને, વૃશ્ચિક તથા કરકને, અને મિથુન તથા ધનને એવી રીતે કાંતી સાંખ્ય Page #180 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી પ્રતિષ્ટા મૃત્ત લગ્ન વિચાર. ( ૧૭ ) થાય છે. તે ક્રાંતી સામ્ય દોષ એવા છે કે, કોઇ અગ્નિમાં પડયે હાય તેા ખર્ચે, અને સર્પ કરડયા હોય તે ઝેર ઉતરે; પણ ક્રાંતી સાંખ્યમાં પરણેલેા માણુસ જીવે નહિ.... ૫ ૯૬-૯૮ ૫ અથ શ્રી કાંતી સાંખ્ય યત્ર. ૩ ૧ ક્રાં સાં ૧૨ તી મ્ય ૧૧ ७ ૧૦ L अथ श्री प्रतिष्टा मुहूर्त्त लग्न विचार. द्विश्वभाव प्रतिष्टा सुस्थिरं वा लग्न मुत्तमं । तदा भावे चरे ग्राह्यं तदामगुण भूषितं मिथुन धन राद्य भाग प्रमदाशाः शुभाःस्यु प्रतिष्टशयं । मीन तुला घर केशरि नवांशका मध्यमा ज्ञेया ॥१००॥ મારા ८ ભાવાર્થ:—ઘરની વાસ્તુ તથા પ્રતિષ્ઠાના મુહુરતમાં શ્રી સ્વભાવ લગ્ન ( મિથુન, કન્યા, મીન. ) ને સ્થિર લગ્ન (વરખ, સિંહ, વૃશ્ચિક, કુંભ) અને ગ્રહ કરવાં. તે બે લગ્ન સારાં ન આવતાં હાય તે બહુ ગુયુક્ત ચર લગ્ન પણ ગ્રહણુ કરવું. મિથુન તથા ધન લગ્નના અરધા ભાગ પહેલા શુભ છે, અને મીન, તુલા, તથા સિંહના મધ્ય ભાગ શ્રેષ્ટ છે. ! ૯૯-૧૦૦ Page #181 -------------------------------------------------------------------------- ________________ ( १६८ ) શ્રી નરચંદ્ર જૈન જ્યોતિષ ભાગ ૨ નૈ. अथ श्री यर, स्थिर, द्वी स्वभाव यंत्र. ૧ ४ २ 3 } ७ ૧૦ ८ ८ ૧૧ ૧૨ ચર લગ્ન. स्थिर लग्न. શ્રી સ્વભાવ. अथ श्री नवमांशक फल विचार. इदानीमंशक फलं मेषांशे स्थपितं बिंबं वह्नि दाह । भयावहं वृषांशे मृतये कर्त्ता स्थापकश्च दिन त्रये ॥१॥ मिथुनांश शुभो नित्यं भोगदः सर्व सिद्धिदः । कुमारंतु हरेत्कर्कः कुलनाश मृतु त्रये ॥२॥ विनश्यति ततो देव षडूभिख्दै न संशयः । सिहांसे सोक संतापः कर्तृ स्थापक शिल्पिनां ॥३॥ संजायते पुनः ख्यातो लोकैर्वादैवदेवहि भोगः । सदैव कन्यां सदेव देवश्य जायते 11811 नैवधान्ययुतः कर्त्ता नंदते सुचिरं भुवि । उच्चाटन भवेत्कर्तुबंध श्वेव भवेत्सदाः स्थापकस्य भवेत रस्युस्तुलां शेवच्छरद्वये । वृश्चिकेपि महाकोपं राज पीडा समुद्भवं 11411 ||६|| Page #182 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી નવમાંશ કુલ વિચાર. (૧૯) अमिदाहं महाघोरं दिनत्रये विनिर्दिशेत् । धन्वंशे धन वृधिः स्यात् सुभोगं प्रतिमाप्नुयात् ॥७॥ प्रतिष्टापक कर्तारौनदत्तः सुचिरं भुवि । मकरांशे महां मृत्युकर्त्ता स्थापक शिल्पिनां ॥॥ वज्रादि नश्पते देव स्त्रि भिरब्दौन शंशयः। कुभांसेसिद्यते देवौ जलपाते न वच्छरात् ॥९॥ जलोदरेणकर्ता च त्रिभिरब्दै न शंशयः । मीनांशे पूज्यते देवो शक्राद्यैः ससुरासुरैः ॥१०॥ मनुजैश्च सदा पूज्यो विनाकारापकेन च । प्रतिष्टामंशकफलं विख्यातं शास्त्र बुद्धिनां ॥११॥ ભાવાર્થ –મેષના નવમાંશકમાં જે પ્રતિષ્ઠા કરે અથવા દેવ મૂર્તિ સ્થાપન કરે તે અગ્નિને ભય થાય; જે વરખના નવમાંશકમાં સ્થાપન કરે તે ૩ દિવસમાં પ્રતિષ્ઠા કરવાવાળાનું મૃત્યુ થાય. મિથુનના નવમાંશકમાં સ્થાપના કરવાથી શુભ ફળ આપે છે અને સંપૂર્ણ સુખની પ્રાપ્તિ થાય છે. કર્કના નવમાંશકમાં સ્થાપના કરે તે કરનારના કુળને છ માસમાં નાશ થાય. સિંહના નવમાંશમાં સ્થાપન કરે તે ૬ વરસમાં વિઘ થાય, અને શેક સંતાપ થાય. કન્યાના નવમાંશકમાં સ્થાપન કરે તે સંસારમાં પ્રખ્યાતીપણું પામે, ભેગ સુખની પ્રાપ્તિ થાય; ને તે દેવની ઘણું લેક પુજા કરે. તુલાના નવમાંશકમાં સ્થાપન કરે તે તે પુરૂષને દરિદ્ધાવસ્થા પ્રાપ્ત થાય. વૃશ્ચિકના નવમાંશકમાં જે સ્થાપન કરે તે રાજાને કેપ થાય, પીડા થાય, અને અગ્નિને પણ ભય થાય. ધનના નવમાંશમાં સ્થાપન કરવાથી ધનની વૃદ્ધિ થાય, ભેગ વૃદ્ધિ, થાય, અને ઘણું વર્ષ સુધી સુખ ભેગવે. મકરના નવમાંશકમાં Page #183 -------------------------------------------------------------------------- ________________ ( ૧૭૦ ) શ્રી નરચંદ્ર જૈન જ્યોતિષ ભાગ ૨ જે. સ્થાપન કરવાથી તુરત મૃત્યુ થાય તથા દેવ પ્રતિમા ઉપર ૩ વરસમાં વજૂપાત થાય. કુંભના નવમાંશકમાં સ્થાપન કરવાથી ૧૨ મહિનામાં જલપાત થાય અથવા કરનારને જલંધર થાય. મીનના નવમાંશકમાં સ્થાપન કરે તે તે પ્રતિમાની ઇંદ્રાદિક દેવતા પુજા કરે, અને મૃત્યુલોકમાં પણ સારી પુજા થાય. વળી બુદ્ધિમાન આચાર્યો કહે છે કે શુદ્ધ નવમાંશકમાં શુભ કામ કરવું તેથી શ્રેષ્ઠ ફળ થાય છે. જે ૧–૧૧ છે અથ શ્રી નવમાંશક ફળ યંત્ર. મેશષિ. જવન્ય. | સિંહાંશ. જધન્ય. ધનાશ. | ઉત્તમ વખશ. જધન્ય. કન્યાંશ ઉત્તમ. મકરશ. જધન્ય. મિથુનાશ. ઉત્તમ. કે તુલાશ. જધન્ય. કુંભાશ. જધન્ય. કર્કીશ. જધન્ય. વૃશ્ચિકોશ. જઘન્ય. મનાંશ. મધ્યમ. अथ श्री लग्न ग्रह बल विचार. वृश्चिक मिथुन धनुर्द्धर कुंभेषु शुभा यदि क्षण भवति । पंचम केतु नवांशे वृषा जयोर्नान्य राशीनां ॥१२॥ लमेंदोरस्तगः क्रूरो दुखस्थाव स्थितः रासी। वर्गोत्तमं विनाचांत्यो नवांशेपि न गृह्यते ॥१३॥ दीप्तः स्वस्थो मुदितः शांत शक्त प्रपीडितो दीनः। वेकलखलश्च कथितो नव प्रकारो ग्रहो हरिणा ॥१४॥ Page #184 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી લગ્ન ગ્રહ બલ વિચાર. (૧૭૧ ) वोच्चै भवतिहि दीप्तः स्वस्थः स्वगृहे सुहृद्गृहे मुदिताः। शांतः शुभ वर्गस्थःशक्तः स्फूट किरण जालश्च ॥१५॥ विकलो रवि लुप्तकरो ग्रहाभि भूतः प्रपीडितोज्ञेय । पाप गणस्थ च खलोदीवोनिचः समाख्यातः ॥१६॥ न जन्मराशौ नो जन्मराशि लमांतिमाष्टमे । न लमं साधिपे लमं षष्टाष्टमे गते बिंदुः ॥१७॥ जन्मराशि विलमाभ्यां रंधेशौरंध्र सस्थितौ । त्याज्यौ क्रूरांतरस्थौ च लम पीयूषरोचिषो ॥१०॥ सति दर्शनेयदिश्यादंश द्वादशक मध्यगक्रूरः । इंदो लमस्य तथा न शुभो राहुस्तु सप्तमगः ॥१९॥ त्रयः सौम्य प्रहा यत्र लमेस्युर्बलत्तराः । बलबत्तदपिक्षेयं शेषहीन बलै रपि ॥२०॥ ભાવાર્થ-વૃશ્ચિક, મિથુન, ધન, કુંભ, એ રાશીને ચંદ્રમા શુભ કાર્યમાં શ્રેષ્ઠ કહેવાય છે કે, પાંચમાં ભવનમાં નવમાંશમાં શુભ કહેવાય છે; અને વરખ તથા મેષ લગ્નને ચંદ્રમા શુભ કહેવાય છે. કુર ગ્રહ ૬ઠ્ઠા, ૮માં સ્થાનમાં શુભ કહેવાય છે. ચંદ્રમાં નવમાં નવમાંશકમાં હોય તે ગ્રહણ કરે નહી, પણ તે ચંદ્ર વર્ગોત્તમી હોય તે ગ્રહણ કર. હવે ગ્રહની નવ અવસ્થાને से । . १. हित अवस्था, २. स्वस्थ, 3. भुद्धत, ४. शत, ५. सुस्त, ६. प्रचालित, ७. हीन, ८. qिs, ६. Ha; थे अभाये નવ પ્રકારની ગ્રહની અવસ્થા કહી છે. જે ગ્રહ ઉંચને હોય તેને દિસ અવસ્થા કહે છે; સ્વગ્રહીની સ્વસ્થ અવસ્થા; મિત્રના ગ્રહને Page #185 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) શ્રી નરચંદ્ર જૈન જ્યોતિષ ભાગ ૨ જે. વિષે રહેલે ગ્રહ તે મુદિત કહેવાય છે, શુભ ગ્રહ સહિત જે ગ્રહ હોય તેને શાંત કહે છે; બળવાન ગ્રહ હોય તેને સુસ કહે છે; રવીથી અસ્ત ગ્રહ હોય તે વિકલ કહેવાય છે, જે ગ્રહને પાપગ્રહ જુએ તે પ્રપીડિત કહેવાય છે; અને પાપગ્રહ અથવા નીચ ગ્રહ સહિત જે હોય તે દીન કહેવાય છે. હવે લગ્ન શુદ્ધિને પ્રકાર કહે છે. શુભ કાર્યમાં જન્મ રાશી હોય તે લગ્ન ન લેવું, તથા જન્મ રાશીથી આઠમું લગ્ન, ને જન્મ લગ્નથી આઠમું લગ્ન તથા લગ્નથી ૬-૮મે ચંદ્રમાં હોય તે લગ્ન વર્જવું. જન્મ રાશીથી વા જન્મ લગ્નથી આઠમી રાશી અથવા લગ્ન, તથા આઠમી રાશીને પતિ તેનું લગ્ન ત્યાગ કરવું; તથા કર ગ્રહ બે બાજુ હોય તે લગ્ન વર્જવું. એ રીતે નવમાંશક દ્વાદશાંશકમાં કુર ગ્રહની વચમાં જે દ્વાદશાંશક નવમાંશક હોય તે વર્જ કરે. ક્રર ગ્રહની મધ્યમાં ચંદ્ર હોય તે વર્જ કરે, ને રાહુ ૩-૭મે હોય તે અશુભ છે. લનમાં ૩ શુભ ગ્રહ બળવાન હોય તેવું લગ્ન લેવું. પછે બીજા કેઈ ગ્રહ બળહીન હોય તેની હરકત નહીં. ૧૨-૨૦ अथ श्री लग्न प्रमाण पळ विचार. मेष स्तत्वयमे २२५ रसेषुयमलै २५६ राशि वृषोभपलैः। पंचव्योमहुताशनैश्च मिथुनः ३०५ कर्कः कुवेदामभिः॥ ३४१ सिंहः पाणिपयोधिपावक ३४२ मितैःकन्या कुलोक। त्रिकै ३३१ रेतेप्य क्रमत स्तुलादय ग्रहस्युगुंजरे मंडले।२१। कुभुज २१ नगेंद्रिय ५७ सरवसु ८५ ।। मुनि निधि ९७ वस्वष्ट ८८ भुजरस ६२ क्षैः ।। Page #186 -------------------------------------------------------------------------- ________________ ५५ श्री सन २५८ ४थाना पिया२. (१७३ ) स्वं २७ ऊष सप्तलिप्ता सृणनगै ७ कगुण । वयुग ४० सुर ३३ शिवै ११ शेषे ॥२२॥ ___ n:-मेष राशीनी २२५ ५१, १२मनी २५६, मिथु. નની ૩૦૫, કર્કની ૩૪૧, સિંહની ૩૪૨, કન્યાની ૩૩૧, તુલાની ૩૩૧, વૃશ્ચિકની ૩૪૨, ધનની ૩૪૧, મકરની ૩૦૫, કુંભની ૨૫૬, મીનની ૨૨૫; એ પ્રમાણે લગ્નની પળ સમજવી. આ પળે ગુજરાત દેશને અનુસરીને સમજવી. . ૨૧-૨૨ अथ श्री लग्न स्पष्ट करवानो विचार. सूर्याध्याशित राशैमानें रवि भुक्त नाडिकाभिहते । संक्रांति भोग भुक्तै लब्धं यत् सूर्य भुक्तं तत् ॥२३॥ तस्मिनुदयत्र्यंशेदत्तेशेषं खेर्भवेद्भोग्यं । इति दिन लमे कार्यनिशि लमे सप्तमस्यार्कात् ॥२४॥ वांछित लमस्याप्यथ भुक्तैन्यस्तैत्तदुदयेत्र्यंशं । दत्त नवांशपलानांत्र्यशं दद्यात्प्रवृतेश्च ॥२५॥ इच्छं संस्कृतमखिलं वांछित लमस्य मुक्त मिन भोग्यं । युतमांतरोदयै रपि षष्टि हृते नाडिकापलान्युन्यताः॥२६॥ एवमधिवशानांशे स्थापन दत्तांतरांशपलिमिलिते । षष्टि हृतै घटिकाः स्युः पलानि शेषं प्रतिष्टांशः ॥२७॥ ભાવાર્થ –પ્રથમ સૂર્ય સ્પષ્ટ કરી તેમાં અયનાંશા જોડવા. અયનાંશા કરવાની રીત –શકમાંથી ૪૫ બાદ કરવા, શેષ રહે તેને ૬૦ ભાગ દેવાથી શેષ રહે તે ઘડી કહેવાય ને લબ્ધ રહે તે અંશ કહેવાય. રવીની રાશી પ્રમાણે પાંચ પાંચ પળ લેવી. તે સ્પષ્ટ અયનાંશા થાય. તે અયનાંશા રવીમાં જોડવાથી સાયનાક Page #187 -------------------------------------------------------------------------- ________________ ( ૧૭ ) શ્રી નરચંદ્ર જન જાતિ ભાગ ૨ એ. થાય. તે સાયનાર્કની રાશી પ્રમાણે પળ લેવી અને તેને ૬૦થી ભાગ દેતાં જે આવે તે ઘી ને રહે તે પળ. તેને ગેમૂત્રીકા કાઢીને સાયનાર્કના અંશ, કલા, વિકલાથી ગુણવા. તે ગુણવાના બે પ્રકાર છે. એટલે પ્રભાત ઈષ્ટકાલથી અર્ધી રાત્રી પર્યત ઈષ્ટ હેય તે સાયનાર્કના અંશને ત્રીસમાંથી કાઢીને ગુણવા ને અર્ધ રાત્રીથી પ્રભાત સુધી લગ્ન હોય તે જે અંશ, કલા હોય તે અંશથી ગુણવા. ૩ જગ્યા જુદા જુદાને દવને ભાગ દઈને એક ઉપરાઉપરી યુક્ત કરવા. એમ કરવાથી રવી મુક્ત થાય છે. હવે ઈષ્ટ ઘડીની પળ કરવાની રીત કહે છે. - ઈષ્ટ ઘડીને ૬૦ ગણું કરવા ને નીચે જે પળ હોય તેને ચુક્ત કરવાથી પળ થાય ને રવી ભેગ્યમાં બીજી રાશીની જે પળો છે તે ઈષ્ટ ઘડીની પળોમાં હીન હોય તેટલી રાશીની પળે લેવી. તે ઈષ્ટ ઘડીની પળે હીન કરતાં જે રાશી સ્પષ્ટ હોય તે રાશી એક બાજુ મુકવી ને તેને ૬૦ ગણુ કરી અશુદ્ધ રાશીને ભાગ દે ને અંશ લેવાને શેષ રહે તેને ૬૦ ગણે કરીને અશુદ્ધ રાશીને ભાગ દઈને ઘડી પળ લેવી અને તે લગ્નમાંથી અયનાંશ. હીન કરવાથી સ્પષ્ટ લગ્ન થાય. લગ્ન સુક્ષમ પ્રકારે જોવાની રીતઃ–પ્રભાતે રવી જે રાશી, જે અંશે ઉદય થાય છે તે લગ્ન સમજે. તેમાં ઉપર કહેલી પળે જોડવાથી લગ્નની ખબર પડે છે, અને સાંજ વેળા સાતમું લગ્ન આવે એવું અનુમાન થાય છે. લગ્ન પત્રથી લગ્ન કરવાની રીતઃ–રવીની રાશી, અંશ પ્રમાણ લગ્ન પત્રમાં જેવું ને તેમાં ઈષ્ટ ઘડીયુક્ત કરીને લગ્ન પત્રમાં જોવું. જેમાં જે અંશ રાશી આવે તે લગ્ન સમજવું. એ ૨૩-૨૭ છે अथ श्री राशी पति विचार. कुज शुक्रे शेर्दक शुक्र कुज जीव शैरियम गुरवः । भेझा नवांशकानामज मकर तुला कुलीराद्याः ॥२८॥ તને ૬૦ ગણ કરીને વીર ભાગ દઈને ઘડી પળ લે Page #188 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી સમશક વિચાર. (૧૫) स्वगृह्य द्वादश भागाकाणाः प्रथम पंचननपाना । हारेविषमेऽर्केदाः समराशौचं प्रति क्षणं सो ॥२९॥ ભાવાર્થ–મેષને પતિ મંગળ, વરખને શુક્ર, મિથુનને બુધ, કર્કને ચંદ્રમા, સિંહને રવી, કેન્યાને બુધ, તુલાને શુક્ર, વૃશ્ચિકને મંગળ, ધનને ગુરૂ, મકર તથા કુંભને શની, મીનને ગુરૂ; એ પ્રમાણે રાશીના પતિ કહેલ છે. દ્રષ્કોણ ચક બનાવવામાં પિતાની રાશીથી દશ અંશ પર્યત હોય તે પ્રથમ તે રાશીને કોણ સમજ, દશથી વીશ સુધી તે રાશીની પાંચમી રાશીને કેણ સમજ, અને ૨૦ થી ૩૦ અંશ પર્યત નવમી રાશીને કેણ સમજ. એવી રીતે કેણ સમજ. વિશેષ યંત્રથી જાણવું. હેરામાં વિશમ રાશી હોય તે રવીની તથા સિંહની હોરા ૧૫ અંશ સુધી રહે, પાછલા ભાગમાં ૧૫ અંશમાં કર્કની ચંદ્રમાની હારા રહે, સમ રાશીમાં ૧૫ અંશ સુધી કર્કની ચંદ્રમાની હેરા રહે અને પાછલા ભાગમાં રવીની હેર રહે. . ૨૮–૨૯ अथ श्री सप्तमांश विचार. कुज यम जीवज्ञ सिताःपंचेद्रि व्यवसु मुनिद्रियांशानां । विष मेष समर्केषुक्रमेण त्रिंशंशकाकल्पाः ॥३०॥ लिसाष्टादश १८०० नव ९०० । षट् ६०० दि ०० सार्द्धशत् १५० षष्टि ॥ ६० मांन परिगणिताः गृहहोराद्रेष्काणा। नव भाग द्वादशांशक त्रिंशाः । III ભાવાર્થ–સમાંશમાં સાત ભાગ કરવા. તેમાં ૪ અંશ, ૧૭ ઘડીને એક ભાગ થાય છે. પહેલો મેષ રામાં શક કહેવાય છે. તે મેષ રાશીના ૪ અંશ, ૧૭ ઘડી સુધી મંગળને સતાંશક હોય Page #189 -------------------------------------------------------------------------- ________________ ( ૧૭૬ ) શ્રી નરચંદ્ર જૈન જોતિષ ભાગ ૨ જે. ઝ A - - - - - - - - - શક સમજદિપતિ સમક્ષ રાશીમાં શ્રી કુંભ : છે. પછી શુકને વરખ લગ્ન, બુધને મીથુન, ચંદ્રમાને કર્ક, રવીને સિંહ, બુધને કન્યા, શુક્રને તુલા, અને વરખ રાશીમાં પહેલા ભાગમાં વૃશ્ચિકને મંગળ, બીજામાં ધનને ગુરૂ, ત્રીજામાં મકરને શની, ચેથામાં કુંભને શની, પાંચમામાં મીનને ગુરૂ, પછી મેષને મંગળ, વરખને શુક, એવી રીતે સમાંશક થાય છે. વિશેષ યંત્રમાં જેવાથી જણાશે. નવમાંશકની રીત ઉપર કહેલી છે. વળી દ્વાદશાંકમાં ૧૨ અંશને ભાગ લેવો એટલે ૨ અંશ, ૩૦ ઘડી સુધી ૧ ભાગ આવે છે. સ્પષ્ટ ગ્રહ પિતાની રાશીથી જે ભાગમાં આવે તે ભાગ સુધી ગણતાં જે રાશી આવે તે દ્વાદશાંશક સમજ, અને ત્રીશાંશકમાં સમ રાશી તથા વિષમ રાશીમાં જુદા જુદા અધિપતિ સમજવા. ત્રીશાંશકમાં વિષમ રાશી મેષ, મથુન, સિંહ, તુલા, ધન ને કુંભ રાશીમાં ૫ અંશ સુધી મેષ રાશી મંગળની લેવી; ૧૦ અંશ સુધી શનીની રાશી કુંભ લેવી; ૧૮ અંશ સુધી ગુરૂની રાશી ધન લેવી, ૨૫ અંશ સુધી મીથુન રાશી બુધની લેવી; અને ૩૦ અંશ સુધી તુલા રાશી શુકની લેવી. હવે સમ રાશીમાં ૫ અંશ સુધી વરખ રાશી લેવી, ૧૨ અંશ સુધી કન્યા રાશી લેવી, ૨૦ અંશ સુધી મીન રાશી લેવી, ૨૫ અંશ સુધી મકર રાશી લેવી, અને ૩૦ અંશ સુધી વૃશ્ચિક રાશી લેવી. એવી રીતે ત્રીશાંશક કરે. . ૩૦-૩૧ છે अथ श्री षड्वर्ग शुद्धि विचार. इत्यार्या चतुष्टयस्यात्मीयकृतविंशति भिरार्याभिः षड्वर्गशुद्धयेचाख्या गृहहोरा द्रेष्काणान्नव भाग द्वादशांशक त्रिंशात् प्रत्येक राशीनांवक्षेमुग्धाविवोधाय ॥३२॥ पंचद्वियमैर्मेषः षड्वांण युगै २५६ वृषस्तदनुक । નવા નૈ ૨૦ મૈિથુન શશિ वारिधिवह्निभिः ३४१ कर्काः Page #190 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી ષ વર્ગ શુદ્ધિ વિચાર. (૧૭૭ ) भुज जलधिवह्नि संख्यैः३४२सिंह कन्याःकुलोक दहनैश्वः। ३३१ अंभःपलैस्फरे तेगौर्जरमाने न विख्याताः ॥३॥ उत्क्रमितो विज्ञेयं कुलादि षटकं प्रमाण तस्त्वेवं । षद्या भक्त पलांकालव्धे नाम्यौ भवंत्यत्र ॥३५॥ मंगलकविबुध चंद्रादित्येंदुज शुक्र भौमधिषणानां । . शनियम देव गुरूणा क्रमेणगेहानि मेषाद्या ॥३६॥ लमस्यार्द्ध होराद्धाभ्यां भक्तात्पलाकतो लब्धैः । . होराके षष्टि हते शेषे द्वि हृतेतु विपलानि.. ॥३७॥ रवि चंद्रो विषमांके राशौ भवतः समे च चंद्र रवि । होराधिपति सवलौ राशिपतेः सर्वदा ख्यातौ ॥३८॥ अधवह्नि हते राशौ लब्धे द्वेषकाणो माहुराचार्याः । तच्छेषे षष्टि हृते वह्नि हृते लब्धैतौ वर्णाः · · · ॥३९॥ क्रमतस्तेषा मीशा आदिमपंच मनवःनाघास्त्रु। .. होराधिपते बलवत्तरानि मान्सूरयः प्रोच्युः ॥४०॥ राशि पलांके नदैर्भक्ते लब्धं नवांशकस्य स्यात् । पष्टिने घौ शेषे नंद हृते चांस विपलानि ॥४१॥ अथ शेषं पुनरिक्षम भागाः कुजः १ . शुक्र २ सौम्य ३ चंद्र मांस ४ रवि ५॥ . बुध ६ कविं ७ कुज ८ गुरुव ९ शनि १० । शनि ११ गुरुखो १२ घिपास्तेषां ॥४२॥ मेषाद्याथ सिंहाद्या चापाद्या ४ राशयः क्रमेण स्युः । चत्वारः २ छगमकर तुला कुलीराद्याः ॥४३॥ Page #191 -------------------------------------------------------------------------- ________________ ( १७८) श्री नस्य याति५ भाग २ २. पूर्वेभ्य इमे फलदा भवंति लग्ने अधिकाधिक नृणं । नामा नयने जन्म निकिल बलवंतः स्युरिमाएव ॥४४॥ द्वादश भक्त फलांकालब्धं सद्धादशांशको भवति । षष्टिने रवि भक्ते लब्धं कघयंति न द्वर्णा ॥१५॥ अभिमतिराशिपतिः प्राग्वद्गएय। इति द्वादशांशकाधीशाः कुज १ कवि २ ॥४६॥ बुध ३ विधु ४ रवि ५ बुध ६ कवि ७ कुज ८। गुरु ९ मंद १० शनि ११ गुरुख १२ ॥४७॥ आदिमवर्गेशेभ्यो बहु फलदा द्वादशांशकाधीशाः। कैरवपतिस्तु फलदो विशेषतो द्वादशांशकस्थः ॥४८॥ अथ सून्यवह्नि ३० भक्ते त्रिंशांशलब्धितो विदुर । राशौ रवि रसैहतेऽथ शेषे त्रिंशद्भक्ततु वर्णाः स्युः ॥४९॥ पंचे५षु वसुट हये७द्रिये५ भागे कुज मंद जीव बुध शुक्राः। विषमेषु पुनव्य॑त्यू यतस्तत्रतत्पतयः ॥५०॥ पूर्वतमपंच वाधिपेभ्यएतेबलाधि ज्ञेयाः।। सागरचंद्रेणैषामाख्याता भाग संज्ञेति ॥५१॥ षड्वर्ग शुद्धिं रेषागवेषणीयासुधीभिरादरतः । पृच्छा लमे जन्मनि विवाह दीक्षां प्रतिष्टादौ ॥५२॥ ભાવાર્થ –ઉપર કહેલા કલેક પ્રમાણે પ વર્ગ શુદ્ધિ પંડિતએ કહી છે. તે પ્રશ્ન લગ્નમાં, જમ લગ્નમાં, વિવાહમાં, દિક્ષામાં, દેવ પ્રતિષ્ઠામાં તથા ગ્રહ વાસ્તુમાં વિચારવી, અને જ વર્ગમાં ગ્રહ બળવાન હેય તે જોઈને લગ્ન શુદ્ધિ લેવી. એ જ વર્ગ વિચાર લગ્ન શુદ્ધિને માટે કહે છે. વિશેષ નીચેના વર્ગ યંત્રથી જોવું. ૨-પર છે Page #192 -------------------------------------------------------------------------- ________________ ! ! ! - | * ! ] ૧. અથ શ્રી હેરા યંત્ર. ૨. અથ શ્રી પ્લેણુ યંત્ર. | ૩. અથ શ્રી સપ્તશક યંત્ર. રાશી ! અંશ અંશ | રાશી ! અંશ ! અંશ | અંશ રાશી અંશ અંશ અંશ અંશ અંશ અંશ અંશ : ૧૫ ૩૦ ૦ ૧૦ ૨૦ | ૩૦ | ૦ ૪ ૮ ૧૨ ૧૭ - ૨૧ ૨૫ ૩૦ ૧૭ ૩૪ ૫૧ ૮ ૨૫ ૪ર | ૦ મેષ ૦ ૫ ૪ ૯ | ૦ ૧ ૨ ૩ ૪ ૫ ૬ વરખ ૧ ૪ : ૧૦ ૧ ૧ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧ ૨ મિથુન ૨ ૫ ૧૧ | ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૨ | ૩ ૧૦ ૧૧ ૧૨ ૧ ૨ ૩ | | સિંહ ૪ ૫ ૧ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ! કન્યા ૫ ૪ ૨ | ૫ ૧૨ ૧ ૨ ૩ ૪ ૫ તુલા ૬ ૫ ૩ [ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ વૃશ્ચિક - ૪ ૧૨ | ૪ | ૭ | ૨ ૩ ૪ ૫ ૬ ૭ | ધન ૮ ૫ ૧ | ૫ | ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧ ૨ | મકર ૯ કુંભ ૧૦ | ૧૦ | ૧૧ ૭ ૧૦ | મીન ૧૧ ૪ | પ ] ૧૧ ૧૨ ૪ ૮ ૧૧ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨] અથ શ્રી હેરા, ઝેણુ, સતાંશક યંત્ર. | 9 | ૪ م أ ( ૧૭ ) Page #193 -------------------------------------------------------------------------- ________________ રાશી અશઅશ અશ અંશ અ ંશ ૧ Q 2 પ سال yo 19 ૨૦ ૪૦ ૩ ૪ પ્ ૧૧ ૧ ૧૦ ૧૧ ૧૨ ક્ ' 19 ८ જી 19 ૪. અથ શ્રી નવમાંશક યંત્ર. ૪ **** ગ્ ૧૦ ૧૩ ८ 1 ૯ ૧૦ ૧૧ ૦ ૭ ८ ૪ પ . . ૨૦ ૪૦ 0) ત ^) d ૪ ૫ ૯ ૧૦ ૧૧ ૧૨ 0) ૧૨ ૯ ७ 11 ८ ૯ ૧૦ ૧૧ 1 ૫ } م ૧૬ २० ૨૩ ૨૬ ૩. ૨૦ ૪૦ . ૪ ૫ ७ ४ જ ૬૦ ७ ८ ૫. અથ શ્રી દ્વાદશાંશક યંત્ર. અંશ ! અંશ અગ્ન અંશ. રાશી અંશ અંશ અંશ અશ અં.અ. અ.અં. અં. શ ¬' . ૫ ર ૧૧ ८ p) w d) t ૯ ૧૦ 11 y 19 ८ ૧૨ ૪ ૫ سی 91 ७ જ ४ ર જ مان ૩ મ ર ૧૧ ૧૨ . ' ૪ ૩ . ૩ ~ | . જ ! ♥ ! | | | ૫ ૬ ૧૦ 11 ૧ર ७ ' ૯ • ४ ૧ ૧૦ ૨ ૩૦ ૧ ૨ ૩ || . હ ૪ પ ७ . ૯ ७ ८ ♦ ૧૦ ૯ ૧૦ ૧૧ ૯,૧૦ ૧૩ ૧૨ ૩ ૧૦ ૧૧ ૧૨ ૧ ૧૦ ૧૧ ૧૨ ૧ ७ ૧૦ ૮ ૩૦ ३ ४ મ ૬ ७ જ . ૩૦ ४ ૫ ૬ 19 ૪ ૧૨-૧૫૧૭૨૦૨૨૨૫૨૭ ૩૦ ૦૭૦ ૦૩૦ ૦૩૦ . ૬ ૭ 1 ૧૧ ૧૨ ૐ ७ ८ ૧૦ ૧૧ १२ จ ૭ ૮ ર ૩ と ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૧ ૧૨ ૧ R ૩ | ૪ મ ૮ ૧૨ ૧ ૯ ૧૦ ૧૧ ૧૨ ૯ ૧૦ ૧૧ ૧૨ ૯ ૧૦ ૧૧ ૧૨ ૫ ૯ ૧૦ ૧૧ ૧૨ ૨ ૧ ર ૨ ૩ ૪ ૫ ૩ ૪ ૫ ૬ ૬ ૨ G ૩ ૧ ૭ २ ૩ ૪ ૧ ૨ ૩ ૩ ૪ ૫ ૬ ૪ ૫ ७ ૭ ૮ ' by ४ ૧ $ ७ ' ૮ ૯ ૧૦ ૯ ૧૦ ૧૧ ( ૧૨૦ ) શ્રી નરચંદ્ર જૈન જ્યાતિષ ભાગ ૨ એ. Page #194 -------------------------------------------------------------------------- ________________ (૧૮૧ અથ શ્રી વિશમ અને સમ ત્રીશાંશ યંત્ર. અથ શ્રી વિશમ ત્રીશાંશ યંત્ર. અંશ અંશ અંશ | અંશ || રાશી અંશ - - - ૧૦ ૧૮ ૨૫ ૩૦ ૧૧ ૧ - ૧૧ - અથ શ્રી સમ ત્રીશાંશ યંત્ર, ૨૦ ૨૫ ૧૦ ૧૨ ૧૦ ૯ ૨ : ૬ : ૧૦ ૧૧ ૨ ક . ૧૨ ! Page #195 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) શ્રી નરચંદ્ર જેને જ્યોતિષ ભાગ ૨ જે. अथ श्री संक्रांती नाम फल विचार. ख्यादिषु संक्रांति|रा ध्वाक्षी महोदरी च तथा । मंदाकिनी च मंदा मिश्रानांन्माथ रात्रिचरी ॥५३॥ मंदा च कुरते वृष्टि मंदाकिनी रस क्षयं । ध्वांक्षीवीति महावाता घोरा शस्त्र भयंकरी ॥५४॥ महोदरा चोर भयं मिश्रका च जने शुभां । सर्वेषां कार्याणां च राक्षशी विफल प्रदा ॥५५।। ભાવાર્થ –મેષાદિક બાર સંક્રાંતીનાં નામ કહે છે. તે નામ બવાદિક કર્ણના આધારે થાય છે. તે પ્રકાર આગળ આવી ગયેલ છે. વળી વિશેષ તેનું નામ તથા ફલ કહે છે. ૧ ઘોરા, ૨ દ્વાક્ષી, ૩ મહાદરી, ૪ મંદાકિની, ૫ મંદા, ૬ મિશ્રા, ૭ રાત્રીચરી ઈત્યાદિક નામ કહ્યાં છે. વર્ષ કાતુમાં મંદા સંક્રાંતી હોય તે વરસાદ સારે થાય, મંદાકિની સંક્રાંતી હોય તે રસ વસ્તુને નાશ કરે, વાક્ષી નામની સંકાંતી હોય તે ઘણે પવન કરે, ઘોરા સંકાંતી અને ભય કરે, મહેદરી સંકાંતી ચોરને ભય કરે, મિશ્રા સંક્રાંતી મનુષ્યને ફળ આપે અને રાક્ષસી સંક્રાંતી ફલને નાશ કરે. એ ૫૩–૫૫ છે. अथ श्री दीनमान विचार. प्रस्तावदिन प्रमाणं मृगादिनं नाम्यौ गोजरे । षड्विंशतिः सद्धादशपला वृद्धौ पलमेकं द्वादशक्षराः।५६। षड्विंशतिर्घाटिकुंभोष्टचतुः पल संयुता। वृद्धौ पल द्विकं वर्णान द्विपंचा सद्विदतिहि ॥५७॥ Page #196 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી દીનમાન વિચાર. ( १८३ ) 114011 ॥५९॥ मीनेष्टा विंशति नाम्यौश्वतुर्दश पलान्विताः । वृद्धौ पल त्रिकं चाहुर्दा त्रिंशर्द्धण संयुता केवलं घटिका स्त्रिं शन्मेष संक्रांति वासराः । पल त्रिकं ततो वृद्धौदा त्रिंशदक्षराणि च षट चत्वारिं च फलानिचैक त्रिंशद् घटी वृषे | वृद्धौ पल द्विकं वर्णाः द्विपंचाशत् प्रकीर्तिताः ||६० || त्रित्रिंशन्मिथुने नाम्यः पल द्वादशकान्विताः । पल मेकं ततौ वृद्धौ प्रत्यहं द्वादशाक्षरा वह्नित्रिंशद घटि कर्कष्ट चतुः पल संयुतः । पल मेकं ततोहीनं द्वादशाक्षर संयुतं ॥६९॥ ||६२|| शब्दादश पला घट्राः सिंहे त्रित्रिंशतिर्मताः । हानौ पल कंवर्णा द्विपंचाशत् प्रकीर्त्तिताः ॥६३॥ एक त्रिंशद् घटाः षट् चत्वारिंशत्पलानि च । कन्या यांहां निशदिनादि त्रिपली द्वादशशाक्षराः ॥६४॥ केवलं घटिका त्रिंशतुलायां मुख्यवासर । पल त्रिकं ततौहानौ द्वात्रिंशद्वर्ण संयुतं अष्टाविंशति नाम्यौलौचतुरदशा पलान्विताः । हानौ पल किं तस्मात् द्विपंचाशत्तथाक्षराः ॥६५॥ ||६६|| Page #197 -------------------------------------------------------------------------- ________________ ( १८४ ) श्री नरयन ज्योतिष भाग २ . षविंशति घटीचापेःऽष्ट चतुः पल संयुताः। एकं पलं ततोहानी द्वादशाक्षर संयुतं ॥६॥ रात्रौ त्रिंशद्भक्तै षष्ठिघ्नं शेषमघ ततः कुर्यात् । त्रिंशद्भक्तं पुनरपि दिन भोगो दिनकरहिस ॥६॥ मकरादौ षट् त्रिंशत्याडशतिः षड दिकं शतंन्वयनाः । उत् क्रमतौ मेषादौ दिन वृद्धौ मकरा पदके च ॥६९॥ दिन हानौ काये षट् केप्येवविदुःपलानि बुधा । अभिमत दिवशस्य कृते भुक्तादिवसवसात् ॥७॥ दिमुनिंद्रियहि मरोचिषी १५७२ । ध्रुवकेमेकरादिके गणकः निक्षिप्य षष्टि भक्ते लब्धं ॥ दिनमानमभि विद्यात् ॥७॥ उदयास्त भोग युक्तै षष्टि हृते मध्य राशि पल मिलि। तेलब्धं दिन घटिकाः स्युं पलानि वर्णाश्च दिनमान।।७२॥ गणिते भुक्ति भोग्याहेः सर्वाहेर्विभजेत्ततलब्धे । भोरग्यं च भुक्तं च षष्टि नाच्छषतो वर्णाः . ॥७३॥ रेसशरगुणतार्द्ध दिनै पल । मिलिते मधिही न वसु गुणुया ॥ षट पंचासद्युतयां सप्तां गुल संकुच्छयया भक्तो ॥७४॥ लब्धं गतं शेष दिनं शेष षष्टाहतंत्तया भक्तं। पल वर्णांद्यं विद्या दिनमानमभिष्टकाष्ट कालस्य ॥७॥ Page #198 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી દીનમાન વિચાર. ( ૧૮૫) पुनरपि षष्टिं हतं तत्तपनश्वित मुख्य राशि फलहीनं । शेषयत्पुनरभिमत लम पलानि तिन दिदि ॥७॥ ભાવાર્થ –-ગુજરાત દેશમાં મકર સંક્રાંતિમાં તથા કુંભ સંક્રાંતિમાં ર૬ ઘધને દીનમાન હોય છે. મકર સંક્રાંતિના દિવસે ૨૬ ઘડી ૧૨ પળને દીનમાન હોય છે. તે દિવસથી ૧ પળ ને ૧૨ અક્ષર (વિપળ) દીન પ્રતિ વધે; ને કુંભ સંક્રાંતિના દિવસે ૨૬ ઘડી ૪૮ પળને દીનમાન હોય છે, તે કુંભ સંક્રાંતિથી ૨ પળ ને પર વિપળ નિત્ય વધે. વધતાં વધતાં મીન સંક્રાંતિના દિવસે ૨૮ ઘડી ૧૪ પળ દીનમાન હોય. મીન સંક્રાંતિમાં ૩ પળ ને ૩૨ વિપળ નિત્ય વધે. તે વધતાં વધતાં મેષ સંક્રાંતિના દિવસે ૩૦ ઘી પળને દિવસ હોય, રાત દિવસ સરખા થાય તે મેષ સંક્રાંતિથી ૩ પળ, ૩ર વિપળા નિત્ય વધે. તે વધતાં વધતાં વરખ સંક્રાંતિના દિવસે ૩૧ ઘડી ૪૬ પળ દિનમાન હોય, અને વરખ સંક્રાંતિથી ૩ પળ પર વિપળ રોજ વધે. એમ વધતાં વધતાં ૩૩ ઘડી, ૧૨ પળ મિથુન સંક્રાંતિ ના દિવસે દિનમાન હોય અને મિથુન સંક્રાંતિથી ૧ પળ ને ૧૨ વિપળ રેજ વધે. મિથુન સંક્રાંતિથી વધતાં વધતાં કકર સંક્રાંતિના દિવસે ૩૩ ઘડી, ૪૮ પળ દિનમાન હેય. કર્ક સંકાંતિથી ૧ પળ ૧૨ વિપળ ઘટતાં ઘટતાં સિંહ સંક્રાંતિના દિવસે ૩૩ ઘી ૧૨ પળને દિનમાન હોય. સિંહ સંક્રાંતિથી ૨ પળ, પર વિપળ રોજ ઘટતાં કન્યા સંક્રાંતિથી દિવસે ૩૧ ઘડી ૪૬ પળને દિન માન હોય, અને કેન્યા સંક્રાંતિથી ૩ પળ ને ૩૨ વિપળ રોજ Page #199 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮૬ ) શ્રી નરચંદ્ર જૈન જ્યાતિષ ભાગ ૨ એ. ઘટે તે ઘટતાં ઘટતાં તુલા સંક્રાંતીના દિવસે ૩૦ ઘડી ૦ પળને દિનમાન હોય એટલે રાત્રી દિવસ ખરાખર જાણવા. તુલા સ’કાંતિથી ૩ પળ, ૩૨ વિપળ નિત્ય ઘટતાં વૃશ્ચિક સક્રાંતિના દિવસે ૨૮ ઘડી ૧૪ પળના દીનમાન હોય; વૃશ્ચિક સંક્રાંતિમાં ૨ પળ ને પર વિપળ નિત્ય ઘટતાં ધન સ'ક્રાંતિના દિવસે ૨૬ ઘડી ૪૮ ૫ળના નિમાન હાય; ધન સક્રાંતિમાં ૧ પળ ને ૧૨ વિપળ નિત્ય ઘટતાં મકર સક્રાંતિના દિવસે ૨૬ ઘડી ૧૨ પળના નિમાન હોય. વિશેષ ચત્રમાં જોવાથી જણાશે. હવે રાત્રી ઘડી પળ જાણુવાની રીત કહે છેઃ—દિનમાનને સાઠમાં ખાદ કરવાથી રાત્રીની ઘડી હોય. મકરના સૂર્યથી ૬ મહિના કના સૂર્ય સુધી દિવસ વધે ને રાત્રી ઘટે, અને કર્કના સૂર્યથી ૬ માસ મકરના સૂર્ય સુધી રાત્રી વધે ને દિવસ ઘટે. એવી રીતે રાત્રીના તથા દિવસના દિનમાન સમવે. હવે દિનમાન ગણિત કહે છેઃ—૧૫૭૨ તેમાં જે જે રાશીના ધ્રુવ હોય તે મૂકીને ૬૦ ના ભાગ દેવાથી નિમાન થાય. વળી તેની બીજી રીત કહે છે. ઉદય રવીની અશ કલા વિકલાનુ’ ભુક્ત ભાગ્ય ( ગણિત) કરવું તે ૬૦ ના ભાગ દેવાથી ક્રિનમાન ઘટીકા આવે. હવે દિવસના માપ કરવાના શંકુ ( લાકડીના કકડાવહૈ મપાય તે) કહે છે. સાત આંગળના શંકુ લઈને છાંયા માપવી, તેમાં ૬ ઉમેરવા અને ધ્રુવાંકુ ભાગ દેવાથી આવેતે ઘડી ને રહે તે પળ, વાંકુ એટલે માસ માસ અંક. આશા અને ચૈત્ર માસમાં ૧૪૪ ને ભાગ દેવાથી આાવે તે ઘડી અને રહે તે પળ. ૫૬-૦૬ Page #200 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી દિનમાન યંત્ર, રાશી. ! ધડી. પળ વૃદ્ધિહીન, પળ . વિપળ, દીન ભેગ પળ. . વિપળ. : ૩ [ મેષ ખ મિથુન વરખ ૩૧ ૩૧ ૪૬ 9 | ૩૦ ૩ર ૧૦. ૩ | 9 ૮ ૧ ૧૧ ૩૩. ૧૦ ૩૩ | | ૨૨ સિંહ અથ શ્રી દીનમાન યંત્ર ૨૪ ૩૩ ૩૧ ૪૬ | હી. | ૩ | ૩૨ | દીનબેગ : પર દીનબેગ પર | દીનભાગ ! ૧ર ! દીનબેગ | દીનભાગ | દીનબેગ ૩ર | દીનભોગ | દીનભોગ પર દીનભેર . ૧૨ દીનભોગ ૧૨ | દીનબેગ પર | દીનબેગ - ૩૨ | દીનભોગ કન્યા તુલા વૃશ્ચિક ધન મકર ૩૦ ૨૮ २४ ર | ૪૮ | ૧ | ૪૮ હી. { ૪૮ ( ૧૮ ) મીન , ૨૮ | _ ૧૪ | Page #201 -------------------------------------------------------------------------- ________________ ( १८८) શ્રી ચંદ્ર જૈન જ્યેતિષ ભામ ૨ તે. अथ श्री मेषादिक राशी मध्यपाद विचार. त्रिक खेंदु पक्षाज्ञि युगेषु षट् सरायुगाः । क्रमान्मीनादि राशीनां मध्यपादा प्रकीर्तिताः ॥७७ | इत्यनेनानुमानेन नवांशस्यानुसारतः । कार्या षट् वर्ग संशुद्धिः स्थापनादिक्षयो शुभाः ॥ ७८ ॥ यथा २ सोभन वर्गला भंस्तथा २ स्थापन मुत्तमंस्यात् । नवांशकस्तावदवश्यमत्र सौम्यग्रहस्यैवविलोकनीया ॥ ७९ भृगोकोदय वारांश भुवनेक्षण पंचके । चंद्रासोदयवारेच दरशनेचननदीक्षयेत् अंशकया मित्र पादौ पश्यति लमास्तमस्तशुद्धिस्यात् ।. अंशकपतिस्तुलमं यदि पश्यत्युदय शुद्धि स्यात् ॥ ८१ ॥ प्रतिष्ठा दिक्षयोर्ग्राह्या विशुद्धि रुदयास्तयोः । अथवोदय संशुद्धिः केवलैव निरीक्षते ||८०|| ॥८२॥ भावार्थ:- भेषना २, वरना १, १ सिद्धना २, पुन्याना उ, तुसाना ४, वृश्चिश्ना प, धनना है, भरना 4, कुंलना ४, भीनना 3 से प्रहारे मध्य पाद समन्वा थे અનુમાને લગ્ન લઇને શુદ્ધિ તથા નવમાંશ ષડ્વ શુદ્ધિ, દિક્ષા, પ્રતિષ્ઠાદિ કરવાં, જે લગ્ન ઉપર શુભ ગ્રહની દ્રષ્ટિ હાય તથા શુભ લગ્ન હોય તે સ્થાપન મુહુરત સારૂં સમજવું. શુક્રને નવમાંશક તથા કૃષ્ણપક્ષને ચંદ્રમા હોય તે દીક્ષામાં વર્જ કરવે. નવમાં શકમાં સાતમી દ્રષ્ટિ લગ્ન ઉપર શુભ હાય તે નત્રમાંશક શુદ્ધિ સમજવી. પ્રતિષ્ટા અને દિક્ષામાં ઉદય અસ્ત શુદ્ધિ જોઇને મુહુરત ४२. ।। ७७-८२ ॥ Page #202 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી ક્રિશ્ના પ્રતિષ્ટા મુહૂર્તમાં ચંદ્રબલ વિચાર अथ श्री दिक्षा प्रतिष्टा मुहूर्त्तमां चंद्रबल विचार. शौरार्कक्षिति सूनवस्त्र रिपुगाद्वित्रि स्थित चंद्रमा । एक द्वित्रिख पंच बंधुषुबुंधुशस्तः प्रतिष्टा विधौ ॥ जीव केंद्र नवस्वधीषु भृगुजो व्योम त्रिकोणे तथा । पातालोदययौः सराहु शिखिनः सर्वेषपांत्ये स्थिताः ॥८३॥ खेर्कः केंद्रमवारिंगः शशिधरः सौम्यो नवास्तारिगः । षष्टो देव गुरुः सितस्त्र धन गोमध्या प्रतिष्टा क्षणे ॥ अर्के दुक्षितिजासुते सहज गोजीवोव्ययास्तारिगः । शुक्रो व्योम शुतेवि मध्यम फलः शौरिव सद्भिमतः ॥८४॥ भोमे लम कलत्रनै धन गते शुक्रोरि सप्ताष्टके । चंद्र रंभवि लम षष्ट निरते लमास्तगे भास्वति ॥ तद्भानुसुते गुरु निधनगे सौम्येष्टया मित्रगा । जायां भो निधि लम भाजितमसिप्राहुर्नपाणिग्रहः ॥८५॥ सर्वे परत्र वर्ज्या जन्म स्मरगः शिखिशशियुतश्च । शुभदस्त्रिशतु संस्थ परत्र मध्याविधुंतुदस्तद्वत् ॥८६॥ भौमेनार्केणवायुक्ते दृष्टेचामेर्भयं भवेत् । पंचत्वंशनिनायुक्ते समृद्धि स्त्रिदुजन्मना सिद्धार्चि तत्वं जायेत् गुरुणायुत वीक्षते । शुक्र युक्ते चंद्रे प्रतिष्टायां समृद्धयः ( १८५ ) 112011 ॥८८॥ Page #203 -------------------------------------------------------------------------- ________________ ( ૧૯૦ ) શ્રી નરચંદ્ર જૈન જ્યોતિષ ભાગ ૨ શે. ભાવા-દિક્ષા તથા પ્રતિષ્ઠાના મુહુર્તમાં શની, રવી, મંગળ લગ્નથી ત્રીજે તથા છઠ્ઠું હોય, અને ખીજે, ત્રીજે, પાંચમે, ચેાથે કેદ્રસ્થાને ચંદ્રમા હાય તેા શુભ જાણવા. ગુરૂ ૧, ૬, ૭, ૧૦માં કેન્દ્ર સ્થાનમાં હોય અને શુક્ર ૯, ૧૦, ૧૧માં કેન્દ્રમાં હોય તા શુભ જાણવા. રાહુ તથા કેતુ તે સિવાય પાપગ્રહ તથા શુભ ગ્રહ ૧૧માં ભવનમાં અધા સારા કહેવાય છે. જો રવી ૧૨મે, ૬, હાય તથા તે સિવાય બીજા ગ્રહો પણ ૧૨મે, છઠ્ઠું હોય તે શુભ જાણવા, અને ગુરૂ, શુક્ર, ત્રીજે છઠ્ઠું હાય તા મધ્યમ જાણવા. રવી, ચંદ્ર, મગળ ને શુરૂ એ ગ્રહેા ૧૨મે, છઠ્ઠું હોય તે મધ્યમ સમજવા, અને શુક્ર ખારમે હોય તે મધ્યમ ફળ સમજવું. હવે દિક્ષા પ્રતિષ્ઠામાં વર્જવા ચેાગ્ય લગ્ન કહે છે. મ’ગળ લગ્નમાં હાય તથા ૭મે ૮મે હોય તે વર્જ કરવા. શુક્ર અે, મે ૮મે હોય તેા વર્જ કરવા. ચદ્રમા ૮મે હાય, લગ્નમાં હાય, હોય, તથા સાતમે હોય તે વર્જ કરવા. અને મે લગ્નમાં હાય તા વવા. ગુરૂ ૮મે હાય તથા સામ્ય ગ્રહ પણ ૮મે હાય તથા ૭માં ભવનમાં સામ્ય તથા પાપગ્રહ હોય તે વિવાહ, દિક્ષા, પ્રતિષ્ઠામાં વર્જવા. વિશેષ યત્રથી સમજવું. વળી સપૂર્ણ ગ્રહ લગ્નમાં ચંદ્રમા ને કેતુ હોય તે અશુભ ફળને આપવાવાળા જાણવા. મે તથા અે ચંદ્રમાનું ફળ અશુભ જાણવું. જો મગળ તથા શની એક સ્થાનમાં હોય અથવા લગ્ન ઉપર દ્રષ્ટિ પડતી હોય તે અગ્નિને ભય થાય, અને ચંદ્રમા શનીથી યુક્ત હાય તેા ધનની હાની કરે. જો ગુરૂની દ્રષ્ટિ ચદ્રમા ઉપર હાય અથવા ગુરૂએ સહિત ચંદ્રમા હોય તે શુભ કાર્ય જાવું. ચંદ્રમા બુધ, ગુરૂ, શુક્રથી સહિત હોય તે શુભ ફળ સમજવું. II ૮૩-૮૮ ૫ Page #204 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી દિક્ષા પ્રતિષ્ટા ઉત્તમ તથા મધ્યમ લગ્ન યંત્ર. અથ શ્રી દિક્ષા પ્રતિષ્ટા ઉત્તમ લગ્ન યંત્ર. ચ.યુ. ૨. ચ. મ. શ અ ગુ. શુ અ. શુ. . ૨. ચં. ગુ. શ. શુક્ર શુ. ગુ. ચંદ્ર ૨. . મ. શ યુ. યુ. ૩. શુ ગુરૂ. અથ શ્રી દિક્ષા પ્રતિષ્ટા મધ્યમ લગ્ન યંત્ર, ચંદ્ર ચ. યુ. Â. ૦૦૦૦૦૦૦૦૦ ૨. . મ. જી. ગુ. શુ. શ. રા. કે. અ ગુ. શુ ચુ શુ ૦૦૦૦૦૦ શુક્ર ( ૧૯૧ ) ૨. ય. મ. ગુ. શુ. શ. રા. મુ. ૨. ચં. શ. ચ, બ્રુ. ૦૦૦૦૦૦૦ Page #205 -------------------------------------------------------------------------- ________________ ( ૧૯૨ ) શ્રી નરચંદ્ર જૈન જ્યેાતિષ ભાગ ૨ નૈ. અથ શ્રી દિક્ષા પ્રતિષ્ઠા અધમ લગ્ન યત્ર. ૦૦૦ ૦૦૦ રા. કે. ૦૦૦ . શુ. ર. સ. મ. ચ. શ . સુ ૨. ગુ . . ૨. . મ. શ. ર. કે. ૨. ચ. જી. બ્રુ. શ. રા. કે. અથ શ્રી ગ્રહ યુક્ત યંત્ર. ૦૦૦૦૦૦૦ . મ. યુ. ૩. શુ. ૦૦૦ મરણ. સમૃદ્ધિ 000 ૦૦૦ અગ્નિ ભય. સમય. મહાપ્રભા, Page #206 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી પ્રહ હીન બળ ફળ યંત્ર તથા વિચાર. ( ૧૯૩ ): અથ શ્રી ગ્રહ હીન બલ ફલ ચં. રવિ હીન બલે पति भ२५ . . . - - - - - ચંદ્ર હીન બલે ભાર્યા મૃત્યુ : શુક હીન બલે ધન નાશ । ४३ डीन पर સુખ નાશ अथ श्री ग्रह निर्बळ फळ विचार. सूर्येविबले गृहयो गृहणी मृग लंछने धनं भृगुजे । चावस्यतौनुसौख्यं नियमानाशसमुपयति ॥८९॥ उदयनभस्तल१० हिबुके४ श्वस्तमयेद्वत्रिकोणसंज्ञे९॥ ५ सूर्य शनैश्वर वक्राः प्रासाद विनाशनं प्रकुर्वति ॥२०॥ क्रूर ग्रह संयुक्ते वृष्टवाशशिनि सूर्य । सुषरोति कर्तुं कृत्वा प्रतिष्टाऽयनेयाम्ये ... ॥९१॥ अंश्चैव राहु भास्करकेतवः। भृगु पुत्र समायुक्ता स्त्रिका ग्रहाः ॥९२॥ स्थपति स्थापक कर्तृणां सयोजकाः। तस्मात्सर्व प्रयत्ने न सप्तमस्थान ॥९३॥ Page #207 -------------------------------------------------------------------------- ________________ • ( १८४ ) श्री न२यद्र जैन याति५ ॥ २ . बलीयशी सुहदृष्टे केंद्रस्थे रवि नंदने। त्रिकोणगेचनेष्यते शुभारंभामनीषिभिः ॥१४॥ निधन ८ व्यय १२ धर्मस्थः केंद्र गोवाधरासुप्तः ।। अपि सौख्य सहस्त्राणि विनाशयति पुष्टिमान् ॥१५॥ गुण शत मपि दोषः कश्चिदेकोपि वृद्धिः । स्थगयति यदि नान्यस्त विरोधी गुस्ति । पदमिव परिपूर्ण पंचगव्ये न पूतं । मलिनयति सुसयाविदुरेकोपि सर्वः । ॥९६॥ बलवति सूर्यस्य सूते बलहीने गारके बुद्धेचैव । मेष वृषस्थे सूर्यक्षपाकरे चाहति स्थाप्या ॥१७॥ न तिथिर्न च नक्षत्रं नवारो न च चंद्रमाः। लममेके प्रशंसंति त्रिषडेकादशेरवौ ॥९॥ हिबुकौ ४ दय १ नवश९ बर १० पंचम गृहगः सितदवा। जीवाः लघुहति लमदोषांस्तटरुहइवनिम्नगावेगा ॥१९॥ त्रिषडेकादशे संस्थाः क्षितिसुत रवि चंद्र सूर्य । सुतशिखिनः सनियंदेवानां निवेशकाले प्रकुर्वति।।१००॥ बुध भार्गवं जीवानामेकोपिहि केंद्रमाश्रितो बलवान । यद्य क्रूर सहायसद्योरिष्टस्य नाशाय ॥१॥ लमं दोषशते न दूषितमहो चंद्रात्मजो लमगः । केंद्रोवाविमलीमकरोति सुचिरंयद्यर्क । Page #208 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી પ્રહ નિર્મળ ફળ વિચાર. (૧૮૫ ) बिंबाच्चुत शुक्रस्त द्विगुणं सनिर्मलवपुर्लमस्थितोनाशये। दोषाणामघ लक्ष मप्यपहरे लम स्थितो वाक्यति ॥२॥ येलमदोषाः नवांशदोषाःपापैकता दृष्टिनिपातदोषाः। लमेरुस्तान्विमलीकरोति फलोयघांभःकतकट्ठमस्य ॥३॥ अनिष्टस्थांन संस्थोपि लमा क्रूरो न दोष कृत् ।। . . बुध भार्गव जीवास्तु दृष्टि केंद्र त्रिकोणगैः ॥४॥ सुतहिबुकवियद्विलमधर्मेश्वमरगुरुय॑दिदामवार्चितोवा । यदि शुभमुपयाति तच्छुभत्वं शुभमपि वृद्धिमुपैतित् प्रभावात् ॥५॥ कार्यमात्यंतिकंचतस्यात्तदा बहु गुणान्वितं । स्वल्पदोष समाश्रत्पल संतत्सर्वमाचरेत् ॥६॥ प्रतिष्टा ग्रह बलं ग्रह दोष गुणाः। प्रस्तावात् क्रूरेस्तनुगैर्मर्म च ॥ पंचम नवमे च कटकं भवतिं दशम । चतुर्थे शल्पंया मित्रे भवतितच्छिद्रं ॥७॥ मर्मणि विढे मरणं कंटकविधे च रोग परिवृद्धिः। शल्पे शस्त्रनिपातं छिदेछिद्रं च मत्रिगणं ॥८॥ त्रिषडष्टगतः सूर्यः सूर्यपुत्रस्तथैव च । धनत्रिलाभे चंद्रश्च भोम षट् त्रिनवस्थितः ॥९॥ Page #209 -------------------------------------------------------------------------- ________________ ( ૧૯૬ ) શ્રી નાચંદ જૈન જ્યોતિષ ભાગ ૨ જે. लमाद्या षष्ट पर्यंत धर्म कर्मा युगेषु च । गुरुज्ञौददतूरेषा गुरूरस्तेकियन्मतं व्ययास्त सप्त सप्त षष्टे च एतदर्ज शुभप्रदः । शुक्रो रषाप्रदो ज्ञेया एतज्ञात्वा फलं वदेत् ॥११॥ ભાવાર્થ–સૂર્ય નિર્બળ હોય તેમાં પ્રતિષ્ઠા કરે તે ઘરધણનું મૃત્યુ થાય, ચંદ્રમા નિર્બળ હોય તેમાં વિવાહ કરે તે સ્ત્રીનું મૃત્યુ થાય, શુક નિબળમાં શુભ કાર્ય કરે તે ધનને નાશ થાય, અને ગુરૂ નિબળમાં દિક્ષા લે તે સુખને નાશ થાય. જે રવી તથા શની સાથે ૧ મે, થે, ૭મે, મે, પમે હેય તે શુભ કામમાં વિનાશ થાય. કુર ગ્રહે સહિત ચંદ્ર હોય અથવા ક્રૂર ગ્રહની દષ્ટિ ચંદ્ર રવી પર હોય તે પ્રતિષ્ઠા અને દિક્ષામાં વર્જ કરે, મૃત્યુદાયક છે. જે મંગળ, શનિ, રાહુ, કેતુ, શુક એ સાત ગ્રહ સાથે એક રાશી ઉપર હોય તે દિક્ષા લેનાર તથા પ્રતિષ્ઠા કરનાર-કરાવનારનું મૃત્યુ સમજવું. તે માટે સમ ગ્રહ ગ વર્ક કરે. વળી જે શની કેંદ્રસ્થાને બેઠા હોય અને તેના ઉપર મિત્રની દષ્ટિ હોય અથવા શની મે, પગે સ્થાને હોય અને મંગળ મે, ૧૨મે, મે હેય તે હજારગણા સુખને નાશ કરનાર છે. ઉપરની બાબતમાં દષ્ટાન્ત કહે છેઃ—જેમકે, કોઈ માણસમાં સે ગુણ સારા હોય પણ જે એક અવગુણ ભારે હોય તે સે સારા ગુણને નાશ કરી એક અવગુણ પિતાનું પરીબળ દેખાડે છે; તથા પંચામૃતના પાત્રમાં એક મદિરાનું બિંદુ નાખવાથી પંચામૃતની પવિત્રતાને નાશ કરે છે, તેવી રીતે ઉપર કહેલા અશુભ ગ્રડ હોય તે સર્વે શુભ ગ્રહની હાની કરે છે. વળી જે શનિશ્ચર બળવાન હોય અને મંગળ, બુધ બળ Page #210 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી પ્રહુ નિર્મળ ળ વિચાર. ( ૧૯૭ ) હીન હાય તથા મેષ વરખ રાશી ઉપર સૂર્ય સ્થિત હોય તે ઉપરનુ' મુહૂર્ત લેવું સારૂ છે. જે લગ્ન શુદ્ધિમાં ૩, ૬, ૧૧મે રવી હોય તેા તે લગ્ન ઘણું સારૂ કહેવાય છે. એવા લગ્નમાં તીથી, વાર, નક્ષત્ર એ સર્વેના દોષ દૂર થાય છે. જે લગ્ન શુદ્ધિમાં ૧લે, ૪થે, ૫મે, મે, ૧૦મે શુક્ર તથા ગુરૂ હોય તે લગ્ન વચ્ચે આવેલા દોષો પણ દૂર કરે છે. જો ૩, ૬, ૧૧મે, મગળ હાય તથા રવી, ચંદ્ર, શની, કેતુ એ પાપગ્રહ હોય તે સારા કહેવાય છે. II ૮૯–૧૦૦ || બુધ, ગુરૂ, શુક્ર એ ત્રણ ગ્રહમાં એક પણ ગ્રહ જે અળવાન કેંદ્રસ્થાનમાં હોય તે ક્રુર ગ્રહોને દેષ નાશ કરવાવાળે થાય છે. જો બુધ કેંદ્રમાં વા લગ્નમાં બળવાન હોય તે સા દોષને દૂર કરે છે; શુક્ર કેંદ્રસ્થાનમાં બળવાન હોય તે ખસે દોષના નાશ કરવાવાળા છે, અને ગુરૂ લગ્નમાં તથા કેદ્રસ્થાનમાં બળવાન હોય તેા લાખ દોષને દૂર કરવા સમર્થ છે. વળી લગ્નના દોષ, નવમાંશના ઢોષ, પાપગ્રહ ષ્ટિના દોષ એ સર્વ દોષોને ગુરૂ દૂર કરે છે. જે અનિષ્ટ ગ્રહ લગ્નમાં બેઠે હાય અને લગ્નપર તેની દૃષ્ટિ હોય, તે અનિષ્ટ દોષને બુધ, શુક્ર, ગુરૂ ત્રીકેાણુ (૯, ૫મે* ) બેઠા હોય અથવા કેન્દ્રસ્થાનમાં રહેલા હોય તે સર્વ દોષને દૂર કરે; જો પમે, ૪થે શુક્ર હોય અને લગ્નમાં ગુરૂ હાય તા સ અશુભ દોષને દૂર કરીને શુભ ફળ આપે છે. વળી જે કામ ઉતાવળું કરવાનુ... હાય અને તેમાં ઘણાં શુભ ગુણ મળતા હાય અને સ્વલ્પ દોષ હોય તે તે દોષને ગણવા નહીં, તે શુભ કાર્ય કરવું. પ્રતિષ્ઠા અને દિક્ષામાં ગ્રહ મલ જોવું અને ગ્રહના દોષ તથા ગુણુને વિસ્તારપૂર્વક સમજવા. પાપગ્રહ લગ્નમાં હાય તેા મર્મવેધ સમજવા તથા ૯મે, પમે પાપગ્રહ હાય તા ક'ટક વેધ સમજ, ૧૦મે, ૪થે પાપગ્રહ હોય તે શક્ય વેધ સમજવા, અને સાતમે પાપગ્રહ હોય તેા છીદ્ર વેધ સમજવે, Page #211 -------------------------------------------------------------------------- ________________ ( १७८ ) શ્રી નચંદ્ર જૈન જ્યોતિષ ભાગ ૨ એ. હવે ઉપરના વેધનુ ફળ કહે છે. મમ વેધ હોય તે મૃત્યુ થાય, કંટક વેધ હાય તો રાગ થાય, શલ્ય વેધ હાય તા શસ્રને ઘા થાય, અને છિદ્ર વેષ હોય તે મંત્રીગણમાં સ્નેહુ આછા थाय. 3, ६, ८मे सूर्य होय तथा शनी जी, श्री, ११ मे होय तो सारी. चंद्रमा, भग छहे, त्री, हमे होय तो सारी. વળી લગ્નથી ૬ઠ્ઠા ભાત્ર પર્યંત અને ૯માં, દેશમાં ભાવમાં ગુરૂ तथा युध होय तो साई आपे ले १२ मे, मे, ७भे, छठे એ ભાવને વર્જ કરી શુક્ર હોય તે સારૂં ફળ સમજવું, ૫૧-૧૧૫ 118211 118311 अथ श्री ग्रह वसा विचार. खौशार्द्धस्त्रयोभागाचंद्रे पंचगुरो त्रयं । दौशुकै दौबुद्धे चैव एते भागा विशोपमा मंदे भो तथा राहौ सार्द्धं प्रत्येक मिद्रयते । दुर्बलंबलं च लभ ज्ञातव्यं ज्ञानवेदिभिः षटद्वैकादश पंचमोदिनकरत्रि ध्याय षष्ट शशी । लग्नात्सौम्यः कुजो शुभावपचये केंद्र त्रिकोणे गुरु ॥ शुक्रऽष्टमशुतद्वयेकादशोमंदगोलग्नांसादि गुरु । इंचंडमह सासौरव दिक्षा विद्धौ रविस्त्रतीयोदशमःशशांकोजीवेंदु जावंति मनासवर्ज्यो । केंद्राष्टवज्यभृगुजस्त्रिशत्रू संस्थः शनिः प्रव्रजनेमतोन्येः । १५ । शुक्रांगोरक मंदानांनाभिष्टः सप्तमः शशीतमः । केतुतु दीक्षायां प्रतिष्टाव शुभाशुभौ 113811 ||१६|| Page #212 -------------------------------------------------------------------------- ________________ - અથ શ્રી ગૃહ વસા વચાર. ( ૧૯૯ ). कलह भय जीवनासधनहानिविपत्तिनृपतिभित्तिकरः। प्रवायांनेष्टौ भौम्यादियुतः क्षपानाथः ॥१७॥ लग्नांदाधवचित्तवैरिषशशि शुक्रों शुमानेषु च । प्रवर्जाचकुजेंदुजावुपचयेकेंदु त्रिकोणे गुरुः ॥ मंदोधीधननै धनयरिंगतो धर्म त्रिषष्टव्यये शुक्रः । केतु विधुतुं दौत्रिरिपुगौलाभेनवाप्युत्तमाः ॥१८॥ - ભાવાર્થ –રવીના ડા, ચંદ્રમાના ૫, ગુરૂના ૩, શુક્રના ૨, બુધના ૨ અને શની, મંગળ રાહુના દોઢ દોઢ વસા કહેલા છે, એમ જ્ઞાની પુરૂષ કહે છે. રવી છે, રજે, ૧૧મે, પમે, અને ચંદ્રમા ત્રીજે, “હે લગ્નથી હોય; બુધ ને મંગળ કેદ્રમાં ( ૯, પામે) હોય; અને ગુરૂ, શુક્ર, ૮મે, ૧૧મે તથા શની લગ્નમાં નવમાંશમાં હોય તે વર્જ કરી દિક્ષામાં ચંદ્ર બલ અદ્ધ લેવું. રવી ૩જે, ૧૦મે હોય; ચંદ્રમા તથા ગુરૂ કેદ્રમાં હોય; ૮મા ભાવમાં કોઈ ગ્રહ ન હોય; શુદ્ધ હેય, અને શની ૩જે, “હે હેય તે તે શુભ ફળ આપે છે. શુક, મંગળ, ને શની એ શુભ સ્થાનમાં હોય તથા ૭મે શુભ ગ્રહ હેય તે દિક્ષા પ્રતિષ્ઠામાં શુભ ફળ આપે છે. જે ચંદ્રમા પાપગ્રહ (મંગળ) સહીત હોય તે કલહ, ભય, જીવને નાશ, ધનની હાની, વિપદા, રાજ ભય એવું ફળ આપવાવાળે છે. લગ્નમાં ૪થે, દહે, જે ચંદ્રમા શુક્રની સાથે હોય તેને પ્રવજ્ય ગ કહે છે, મંગળ તથા ચંદ્રમા ઉપચય સ્થાનમાં વા કેન્દ્રમાં હોય તથા ગુરૂ ત્રીકેણ સ્થાનમાં હોય; શની પમે, રજે ૩જે, કહે, હોય તે શુભ ફળ આપે છે, અને શુક મે, ૩જે, , ૧રમે હોય તે ઉત્તમ સમજ. એવી રીતે ઉત્તમ ગ્રહ બલ, લગ્ન બલ જોઈને દિક્ષા દેવાનું મુહર્ત જાણવું. તે ૧૨-૧૮ છે Page #213 -------------------------------------------------------------------------- ________________ .......... ( २०० ) श्री न२यद्र हैन ज्योति५ ॥ २ . अथ श्री ध्रुव चक्र विचार. ध्रुव चक्रे स्थितेतिर्यक् प्रतिष्ठादी क्षणादिकं । उर्द्धस्थिते ध्वजारोपः स्वातप्रमुषमाचरेत् ॥१९॥ कित्तियउदयतिरिउअठोयमघोदएधुदोहाइ । अणुराहुदएतिरिउंधणीउउदयंमिउदोय ॥२०॥ शनौ शुक्रे च सौमे च सा न्यष्टो प्रकीर्तिताः। ज्ञेष्टौकुजेनवगुरौ सप्तैकादश भास्करे ॥२१॥ पदानि सिद्धिच्छाया स्युस्ता सुकार्याणि साधयेत् । तिथि वारङ्ख्शीतांशुविद्यादिनविलोयेत् ॥२२॥ उदयाद्गत लग्न संख्यं संक्रांति भोग दिन संख्या च । सैकां विधिय विबुधः पृथक् पंचधावि लिख्येत् ॥२३॥ क्षित्वा तत्र क्रमशस्तिथि १५ रवि १२ दश १० वसु ८ मुनि ७ समजेनचभिः । शेषांकः सरसख्यो यदि भवति तदादे निपुणः ॥२४॥ कलहः कृशानुभिति भूपभभयं चौरविद्रवो मरणं । क्रमशोभवेत् प्रतिष्टा परिणयनादौ तदारिष्टं ॥२५॥ इत्येवं खेचरेंद्र प्रबल युते दोष मुक्ते च लमे । शास्त्रोद्देशानुसारिस्युटशकुनबलेत्युज्वलेडागरूकेपीयुषां। शुवाहेक्षितिसलिलगते कार्यमाचद्यतेयैस्तेषां ।। मक्षीण लक्ष्मी परिवय रुचिरावासराःसंभवंति ॥२६॥ Page #214 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી ધ્રુવ ચક્ર વિચાર. * ( ૨૧ ) ભાવાર્થ-ધ્રુવ ચક્ર દિક્ષા, પ્રતિષ્ઠાન અને વજા રેપણના મુહૂર્તમાં જેવું, અને તે દવજાકાર ચક્રમાં સ્વાતિ નક્ષત્રથી લઈને ફળ વિચારવું. કૃતિકા નક્ષત્રથી આઠ નક્ષત્ર એટલે મઘા સુધી, અને મઘાથી આઠ નક્ષત્ર અનુરાધા સુધી, અને અનુરાધાથી આઠ નક્ષત્ર સતભિષા સુધી, એમ ગણતાં ઉત્તમ, મધ્યમ, સમજવા. એટલે પ્રથમ આઠ ઉત્તમ, બીજા આઠ મધ્યમ, એમ અનુક્રમે સમજવા, ને સ્થિર લગ્ન લેવા. હવે છાયા લગ્ન કહે છે–શનિ, શુક્ર, અને સોમવારના દિવસે પિતાના શરીરની છાયા ભરતાં ૮ પગલાં છાયા થાય તે વખતે શુભ કાર્ય કરવું, તે છાયા લગ્ન કહેવાય છે, અને બુધવારે ૮ પગ, મંગળ અને ગુરૂવારે ૭ પગ, રવીવારે ૧૧ પગ છાયા થાય તે વખતે શુભ કામ કરવું. તે છાયા લગ્ન શુદ્ધિ હોય તે તીથી, વાર, નક્ષત્ર, ભદ્રા, કઈ પણ દેષને જોવા કારણ નથી. હવે બુધ પંચક કહે છે–સંક્રાંતિના અંશને પાંચ જગ્યાએ લખવા, પછી એક જગ્યાએ ૩૫થી -ગુણવા, બીજી જગ્યાએ ૧૨થી, ૩જી જગ્યાએ ૧૦થી, કથી જગ્યાએ ૮થી, ૫મી જગ્યાએ ૭થી ગુણવા અને તે ભાગ દે (પાંચ જગ્યાએ), તેમાં શેષ પ જે જગ્યાએ રહે તે બુધ પંચક સમજ. તે શુભ કામમાં કલેશ કરે. ૧લી જગ્યાએ પાંચ રહે તેને ક્લહ બાણ, ૨જી જગ્યાએ પાંચ રહે તેને અગ્નિ બાણ, ૩જી જગ્યાએ પાંચ રહે તેને ૫ બાણુ, કથી જગ્યાએ પાંચ રહે તેને ચાર ભાણુ, અને પમી જગ્યાએ પાંચ રહે તેને મૃત્યુ બાણ કહે છે. તે બુધ પંચક વિવાહ, પ્રતિષ્ઠા, અને દિક્ષામાં વર્જ કરે. ઉપર કહેલા દોષને વર્જ કરીને, શુદ્ધ લગ્ન લેઈને, શાસ્ત્ર દેશાનુસાર શુકન બલ લેઈને શુભ કામ કરે તેને કોઈ કારે લફિમ ક્ષિણ થાય નહીં, સદા સર્વદા તેને ત્યાં લક્ષ્મિ નિવાસ કરે. વિશેષ નીચેના યંત્રથી જાણવું. ૧૯-૨૬ Page #215 -------------------------------------------------------------------------- ________________ (૨૦૨ ) શ્રી નચંદ્ર જૈન જ્યેતષ ભાગ ૨ એ. અથ શ્રી ઉત્તમ દિક્ષા કુંડેલી યત્ર. ૨. ચ. શુ. ચ. ગ. મુ. શુ. ગુરૂ. ૩. શ ૨. સ. મ. મુ. શુ. ૨. યુ. જી. સૈા. શ. ૨. યુ. ૩. શ. ગુરૂ. શુ. ગુ. મુ. ગુ જી. શુ શુ છુ. . રૂ. રૂ. અથ શ્રી મધ્યમ દિક્ષા કુડેલી યંત્ર ૩. શુ. ૩. ગુ. ૨. સા. મ. ટી. યુ. શુક્ર. મ. યુ, ગુ. ૩. શુ. શની. O ૨. મુ. ગુ. શુ. શુક્ર ચ. યુ. . અ. ગુ. શુ. . . મ O in Page #216 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી ચંદ્ર યુત ફળ તથા બુધ પંચક યંત્ર. ( ૨૦૩ ) અથ શ્રી ચંદ્ર યુર ફળ થa. ચં. મં. 1 ચં. બુ. ચં. ગુ. | ચં. શુ. | ચં. ૨. I ચં. ૨. કલહ. | ભય. | મરણ. ધનહાની. વિપત્તિ. [રાજભય. અથ શ્રી બુધ પંચક યંત્ર. ૧૫ અગ્નિ ભય. ૫ ભય ચોર ભય. મરણ. ઉપરની દિક્ષા કુંડલીના બાર ભુવનમાં જે ગ્રહ દેખાડવામાં આવ્યા છે તે જ પ્રમાણે દિક્ષા વખતે લગ્નમાં ગ્રહ હોય તે ઉત્તમ મુહૂર્ત સમજવું. તે ન મળે તે જોડે મધ્યમ કુંડલી આપી છે તે જે દિક્ષા દેવી. Page #217 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦૪ ) શ્રી નરચંદ્ર જૈન જ્યાતિષ ભાગ ૨ શ્વે. इति श्री सागरचंद्रस्य पारंये प्राप्नुमिच्छति । गृह्यतांतत्तरीतुल्पं यंत्रंकोद्वार दिप्पनं || ૨૭ ॥ ॥ इति श्री नरचंद्र जैन ज्योतिष प्रथम अने द्वितिय किर्ण समाप्तम् ॥ ભાવા:-શ્રી નરચદ્ર આચાર્ય રચિત આ નરચંદ્ર જૈન જ્યોતિષ નામે ગ્રંથ જયાતિષ્ય રૂપી સમુદ્રમાંથી ઉદ્ધાર કરી રચ્ચે છે, માટે આ ગ્રંથ પણ સમુદ્રતુલ્ય છે. જે ભવ્ય જીવને જ્યોતિષ્મરૂપી સમુદ્ર પાર પામવાની ઈચ્છા હાય તેમણે આ ગ્રંથ યંત્ર, અર્થ સહિત મનન (અવલેાકન) કરવા જેથી પાર પામશે. ॥ ૨૭ II ઇતિ શ્રી સાગરચ`દ્રસુરિષ્કૃત શ્રી નરચંદ્ર જૈન જ્યોતિષ પ્રથમ અને દ્વિતીય કિણું ચ ́ત્ર સહિત સમાપ્ત, द्वितीय भाग समाप्त. Page #218 -------------------------------------------------------------------------- ________________ अथ श्री ठाणांग, जंबुद्धिप पन्नंती विगेरे सूत्रोने आधारे पांच संवत्सर, તીથી વિગેરે વહે છે. પાંચ સંવત્સરનાં. નામ:--૧. નક્ષેત્ર સંવત્સર, ૨. યુગ સંવત્સર, ૩. પ્રમાણ સંવત્સર, ૪. લક્ષણ સંવત્સર, ૫. શનિશ્ચર સંવત્સર, હવે તેને વિસ્તાર કહે છે. પ્રથમ નક્ષેત્ર સંવત્સરના બાર ભેદ. તેનાં નામ –૧. શ્રાવણ, ૨. ભાદર, ૩. આસે, ૪. કારતક, પ. માગશર, ૬. પિષ, ૭. મહા, ૮. ફાગણ, ૯. ચિતર, ૧૦. વૈશાખ, ૧૧. જેઠ, ૧૨. અશાડઃ એ બાર ભેદ જાણવા, અથવા બ્રહસ્પતિ નામે ગ્રહ બાર વર્ષે સર્વ નક્ષેત્રના મંડળને ભેગવીને પૂર્ણ કરે, તેને નક્ષેત્ર સંવત્સર કહીએ. હવે બીજે યુગ સંવત્સર કહે છે. તે યુગ સંવત્સરના પાંચ ભેદ. ૧. ચંદ્ર, ૨. ચંદ્ર, ૩. અભીવર્ધન, ૪, ચંદ્ર, પ. અભીવ. ધન. એ પાંચ ભેદ જાણવા. હવે પ્રથમ ચંદ્ર સંવત્સરના ચોવીસ પખવાડમાં. એમ ત્રણ ચંદ્ર સંવત્સર છે. એ ત્રણના થઈને ચોવીસ તરી બહોતેર પખવાડીઆ, અને અભીવર્ધન સંવત્સરના છવીસ પખવાડીઆં; એમ બે અભીવર્ધનનાં મળીને છવી ટુ બાવન પખવાડી જાણવાં. એમ પાંચનાં થઈને ૧૨૪ એક વીસ પખવાડીઆં થાય. તેને યુગ સંવત્સર કહે છે. હવે ત્રીજો પ્રમાણુ સંવત્સર તથા ચોથ લક્ષણ સંવત્સર કહે છે. તેના પાંચ ભેદ. ૧. નક્ષત્ર, ૨. ચંદ્ર, ૩. અતુ, ૪. Page #219 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦૬ ) શ્રી નરચંદ્ર જન જોતિષ. આદિત્ય, ૫. અભીવન. નક્ષત્ર સરખાં આવે એટલે જે વખતે જે નક્ષત્રને ચંદ્રમા સાથે જોગ જેડ જોઈએ તે નક્ષત્ર જેગ જે. જેમકે, કાર્તકી પુનમે કૃતિકા, માગશરની પુનમે મૃગશર, પષે પુષ્ય, મહાએ મઘા, ફાગણે ઉત્તરાફાલ્ગણી, ચિતરે ચિત્રા, વિશાખે વિશાખા, જેઠે જેષ્ટા, અષાડે ઉત્તરાષાઢા, શ્રાવણે શ્રવણ, ભાદરવે ઉત્તરાભાદ્રપદ, અને આસોએ અશ્વની; એ પ્રમાણે માસને નામે નક્ષત્ર આવે તે સમ નક્ષત્ર કહીએ; તથા સમ ઋતુ સરખી પરીણમે એટલે ટાઢ વખતે ટાઢ, તાપ વખતે તાપ, વરસાદ વખતે વરસાદ હોય તેને નક્ષત્ર સંવત્સર કહીએ. હવે બીએ ચંદ્ર સંવત્સર કહે છે. ઉપર કહ્યું તેથી વિપરીત (બીજી રીતે) હોય; જેમકે, પુનમે ચંદ્રમા સાથે, તે પુનામના નામ પ્રમાણે નક્ષત્ર ન હોય, પણ બીજું હોય; તથા તાપ ઘણે, ટાઢ ઘણ, ઘામ ઘણે, વરસાદ ઘણે વરસે તેને ચંદ્ર સંવત્સર કહીએ. હવે ત્રીજો તુ સંવત્સર કહે છે. વનસ્પતિના પ્રવાળ વીશમ રીતે પરીણમે 2હતુ વિના ફળપુલ આપે; વરસાદ સરખી રીતે ન વરસે તેને ઋતુ તથા કર્મ સંવત્સર કહીએ. હવે ચોથે આદિત્ય સંવત્સર કહે છે. તે છેડા વરસાદે કરી પૃથ્વિ, પાણી, ફળકુલને રસ આપે, સમ્યક્ પ્રકારે ધાન્ય નીપજે; તે આદિત્ય સંવત્સર કહીએ. હવે પાંચમો અભીવન સંવત્સર કહે છે. સૂર્યના તાપે કરી તપ્યા થકા ક્ષણ, લવ, દિવસ, ઋતુ, પરીણમે, અને નીચાં સ્થાનક જળે કરી ભરાય; તેને અભીવર્ધન સંવત્સર કહીએ એ ત્રીજે પ્રમાણ તથા થે લક્ષણ સંવત્સર જાણ. * હવે પાંચમે શનિશ્ચર સંવત્સર કહે છે. અભિજીતાદિ ૨૮ નક્ષત્રને શનિશ્ચર મહા ગ્રહ ૩૦ વર્ષે ભોગવી લે તેને શનિશ્ચર સંવત્સર કહીએ. એ સંવત્સર અઠ્ઠાવીશ પ્રકારના. તે અભિજીત, શ્રવણ, ધનિણ, જાવત ઉત્તરાષાઢા; એ અઠ્ઠાવીશ પ્રકાર જાણવા. એ સંવત્સરના બાર માસ તેના બે પ્રકાર છે. તે લાક Page #220 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી પાંચ સંવત્સર, તીથી વિગેરે. (2019) અને લેાકેાત્તર. હવે લાકીક એટલે વેદાંત, બ્રાહ્મણ શાસ્ત્ર શ્રી જાણવું, અને લેાકેાત્તર તે જૈન શાસ્ત્ર આશ્રી જાણવું. હવે તેમાં લાફિક ખાર માસ કહે છે.—શ્રાવણ, ભાદરવા, આસા, કારતક, માગશર, પાષ, મહા, ફાગણુ, ચેતર, વૈશાખ, જેઠ, અને અષાઢ હવે લેાકાત્તર એટલે જૈન પક્ષે માર માસનાં નામ કહે છે.-૧. અભિનઢી એટલે શ્રાવણ માસ સમજવા, ૨. પ્રતીષ્ઠિત, ૩. વિજય, ૪. પ્રીતિવર્ધન, ૫. શ્રીયાંશ, ૬. સીવ, ૭. શીશીર, ૮. હીંમત, ૯. વસ'ત, ૧૦ કુસૂમ સંભવ, ૧૧. નીંદાઘ, અને ૧૨, વનવિરાધ, હવે એક માસના બે પક્ષ તેનાં નામ કહે છે:——૧. મહુલ પક્ષ, અને ૨. શુકલ પક્ષ. એક પક્ષના પદર દિવસ. તેનાં નામઃ— ૧. પુષાંગ, ૨. સીદ્ધ મનેરમ, ૩, મનેહર, ૪. યશેાભદ્ર, ૫. યશોધરા, ૬. સર્વ કામ સમધે, ૭. ઈંદ્રમુૌં ભિષક્ત, ૮. સેમસુશ, હં. ધનજય, ૧૦. અ સીદ્ધ, ૧૧. અભિજાત, ૧૨. અત્યાશન, ૧૩. સતજય, ૧૪. અગ્નિવેશ્મ, ૧૫. ઉપશમઃ એ પંદર દિવસ કૃષ્ણપક્ષના કહ્યા. હવે તેજ પક્ષની તીથીએનાં નામ કહે છે—૧. ના, ૨. ભદ્રા, ૩. જયા, ૪. રીક્તા, ૫. પૂર્ણાં. એ રીતે પાંચને ત્રણ વાર ગણુતાં ૧૫ તીથી થાય. હુવે એ પક્ષની પ'દર રાત્રીનાં નામ કહે છેઃ-૧. ઊત્તમા, ૨. સુનક્ષત્રા, ૩. એલાપત્યા, ૪. યશાધરા, સેામણુશા, ૬. શ્રી સંભૂતા, છ. વિજયા, ૮. વિજયંતી, ૯. જયંતી. ૧૦. અપરાજીતા, ૧૧. ઇચ્છા, ૧૨. સમાહારા, ૧૩. તેજા, ૧૪. અતીતેજા, અને ૧૫. દેવાનઢા. - હવે એ પદર રાત્રીની પંદર તીથીઓનાં નામ કહે છેઃ૧. ઊગ્રથતી, ૨. ભાગવતી, ૩. યશેાવતી, ૪. સસીદ્ધા, ય. શુભ નામ; એ પાંચને ત્રણવાર ગણુતા ૧૫ રાત્રીની તીથી જાણવી. તેનાં નામ હવે એક રાત્રી–દીવસના ૩૦ મુહુર્ત થાય કહે છેઃ-૧. દ્ર, ૨. શ્વેત, ૩, મીત્ર, ૪, વાયુ, ૫. સુપીન, ૬. અભીચદ્ર, છ. માહેદ્ર, ૮. મળવાન્ , ૯. બ્રહ્મ, ૧૦. બ્રહ્મસત્ય, Page #221 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦૮ ) શ્રી નરચંદ્ર જૈન જ્યોતિષ ૧૧. ઈશાન, ૧૨. ત્વષ્ટા, ૧૩ ભાવિતાત્મા ૧૪, વૈશ્રમણ, ૧૫, વારણ, ૧૬. આનંદ, ૧૭. વિજય, ૧૮. વિશન, ૧૯. પ્રજાપત્ય, ૨૦. ઉપશમ, ૨૧. ગાંધર્વ, ૨૨. અગ્નિ વૈશ્ય, ૨૩. શત વૃશભ, ૨૪. આતપવાન, ૨૫. અમમ, ૨૬. ઊણવાન, ૨૭. ભામ, ૨૮. વૃષભ, ૨૯. સર્વાર્થ, અને ૩૦, રાક્ષસ. હવે અગીઆર કરણનાં નામ કહે છે --1, બર, ૨, બાલવ, ૩. કાલવ, ૪. સ્તિમિત લેચન, ૫. ગરદી, ૬. વણજ, ૭. વિછી, ૮. શકુની, ૯. ચતુષ્પદ, ૧૦. નાગ, અને ૧૧ કસ્તુ%. તેમાં પ્રથમના સાત કરણ ચર, અને છેલ્લાં ચાર કરણ સ્થિર છે. શુકલ પક્ષની એકમની રાત્રે બવ કરણ હોય, બીજને દિવસે બાલવ કરણ હોય, અને રાત્રે લવ કરણ હોય; એમ તીથીના દીવસ રાત્રીને કરણ એક પછી એક લેતાં–મુકતાં જાવત્ પુનમના દીવસે વીછી અને રાત્રે બવ કરણ આવે. કૃષ્ણપક્ષનાં પડવાને દીવસે બાલવ અને રાત્રે કેલવ કરણ આવે. એમ દીવસ રાત્રીનાં અનુક્રમે કરણ લેતાં–મુકતાં જાવત્ ચાદશને દીવસે વણી અને રાત્રે શકુની કરણ આવે; અમાવાસ્યાને દીવસે ચતુષ્પદ અને રાત્રે નાગ કરણ આવે. શુકલપક્ષના પડવાના દીવસે કસ્તુન ચર કરણ બદલાય અને સ્થિર કરણ હંમેશાં તેજ તીથી એ આવે. ઉપર કહેલી બીનાઓમાં મુખ્ય કેણ છે, તે કહે છે – સંવત્સરમાં મુખ્ય ચંદ્ર સંવત્સર, આયનમાં મુખ્ય દક્ષીણાયન, ઋતુમાં મુખ્ય પ્રવૃ, માસમાં મુખ્ય શ્રાવણ, પક્ષમાં મુખ્ય કૃષ્ણ પક્ષ, અહોરાત્રીમાં મુખ્ય દીવસ, મુહૂર્તમાં મુખ્ય રેદ્ર, કરણમાં મુખ્ય બાલવ અને નક્ષેત્રમાં મુખ્ય અભીજીત. - હવે એક યુગના પાંચ સંવત્સર, દશ આયન, ત્રીશ ઋતુ, સાઠ માસ, એકસ વીસ પક્ષ, એક હજાર આઠસેં ને ત્રીશ અહેરાત્રી, અને ચેપન હજાર નવ મુહર્ત થાય; એ સવે એક યુગના જાણવા. Page #222 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી પાંચ સંવત્સર. તીથી વિગેરે. ( ૨૦૯ ). ઉપર બતાવેલાં નક્ષેત્ર અશ્વનીથી ગણ્યા છે, અને સૂત્રમાં અભીજીત નક્ષત્રથી ગયાં છે. હવે તેનાં નામ કહે છે. ૧. અભીછત, ૨. શ્રવણ, ૩. ધનિષ્ઠા, ૪. સતીશા, ૫. પુર્વાભાદ્રપદ, ૬. ઉત્તરાભાદ્રપદ, ૭. રેવતી, ૮. અશ્વની, ૯. ભરણી, ૧૦. કૃતિકા, ૧૧. રોહિણી, ૧૨. મૃગશર, ૧૩. આદ્રી, ૧૪, પુનર્વસુ, ૧૫. પુષ્ય, ૧૬. અલેશા, ૧૭. મઘા, ૧૮. પૂર્વાફાલ્ગણી, ૧૯. ઉત્તરાફાલ્ગણી, ૨૦. હસ્ત, ૨૧. ચિત્રા, ૨૨. સ્વાંતિ, ૨૩. વિશાખા, ૨૪. અનુરાધા, ૨૫. ચેષ્ટા, ૨૬. મુળ, ૨૭. પુર્વાષાઢા, ૨૮. ઉત્તરાષાઢાઃ એ અઠ્ઠાવીસ નક્ષત્ર કહ્યાં. તેમાંથી છ નક્ષત્ર ચંદ્રમાને બાહીરલે પંદરમે માંડેલે દક્ષિણ તરફ જોગ જોડે છે. તેનાં નામઃ૧. મૃગશર, ૨. આદ્ર, ૩. પુષ્ય, ૪. અશ્લેષા, ૫. હસ્ત, ૬. મુલાઃ એ છ નક્ષત્ર જાણવા. હવે ચંદ્રમાથી ઉત્તર દિશે બાર નક્ષત્ર જેગ જેડે છે તેનાં નામ ૧. અભીજીત. ૨. શ્રવણ, ૩. ધનિષ્ટા, ૪. સભીશા, ૫. પુર્વાભાદ્રપદ, ૬. ઉત્તરાભાદ્રપદ, ૭. રેવતી, ૮. અશ્વની, ૯. ભરણ, ૧૦ પુર્વાફાલ્ગણી, ૧૧. ઉત્તરા ફાલ્લુણી, ૧૨. સ્વાંતિ. હવે ચંદ્રમાને ઉત્તર અને દક્ષિણ દિશે સાત નક્ષત્ર જેગ જોડે છે તેનાં નામ –૧. કૃતિકા, ૨. રેહિણી, ૩. પુનર્વસુ, ૪. મઘા, ૫. ચિત્રા, ૬. વિશાખા, ૭. અનુરાધા. તેમજ ૧. પુર્વાષાઢા અને ૨. ઉત્તરાષાઢા; એ બે નક્ષત્ર સર્વ બાહીરલે માંડલે દક્ષીણે ચંદ્રમાને અમર દીને જેગ જેડે છે, અને ચેષ્ટા નક્ષત્ર સદા ચંદ્રમાને અમર દીને જોગ જોડે છે. અઠ્ઠાવીસ દેવના નામ તે આગળ કહ્યાં છે ત્યાંથી જેવું. વળી અભીજીત નક્ષત્રથી તારાની સંખ્યા નીચે પ્રમાણે જાણવી. ૩. ૩. ૫. ૧૦૦. ૨. ૨. ૩૨. ૩. ૩. ૬. પ. ૩. ૧. ૫. ૩. ૬. ૭. ૨. ૨. ૫. ૧. ૧. ૫. ૪. ૩. ૧૧. ૪. ૪. એ અઠ્ઠાવીસ નક્ષત્રના અનુક્રમે તારા જાણવાં. Page #223 -------------------------------------------------------------------------- ________________ ( ૨૧૦ ) શ્રી નરચંદ્ર જૈન જ્યોતિષ. હવે અઠ્ઠાવીસ નક્ષત્રનાં ગોત્ર કહે છે–૧. મુગલાયન, ૨. સંખ્યાયન, ૩. અગ્રભાવ, ૪. કરલાયન, ૫. જાતુકર્ણ, ૬. ધનંજય, ૭. પુષ્પાયન, ૮. અશ્વાયન, ૯. ભાર્ગવેશ, ૧૦. અગ્નિવેશ, ૧૧ ગાતમ, ૧૨. ભારદ્વાજ, ૧૩. લેહત્ય, ૧૪. વાસીષ્ટ, ૧૫. અવમજાયન, ૧૬. માંડવ્યાયન, ૧૭. પીંગલાયન, ૧૮, ગેવલાયન, ૧૯. કાશ્યપ, ૨૦, કેશીક, ૨૧. દíયન, ૨૨. ચામરછાય, ૨૩. શૃંગાયન, ૨૪. ગેલ વ્યાયન, ૨૫. તીગીછાયન, ૨૬. કાત્યાયન, ૨૭. અવધ્યાયન, અને ૨૮, વ્યાઘાપત્ય. નક્ષત્રની આકૃત્તિ તેમજ નક્ષત્રની મુહુર્તી આગળ કહી છે ત્યાંથી જેવી.. - હવે કુળ ઊપકૂલાદિક કહે છે. અઠ્ઠાવીસ નક્ષત્રમાં બાર કુળ નક્ષત્ર છે. તેનાં નામ –૧. ધનિષ્ઠા, ૨. ઉત્તરાભાદ્રપદ, ૩. અશ્વની, ૪. કૃતિકા, ૫. મૃગશર, ૬. પુષ્ય, ૭. મઘા, ૮, ઊત્તરાફાગુણ, ૯. ચિત્રા, ૧૦ વિશાખા, ૧૧. મુળ, અને ૧૨. ઉત્તરાષાઢા. - હવે ચાર નક્ષત્ર કુલપકુળ કહે છે–૧. અભીજીત, ૨. સતભિશા, ૩. આદ્ર, ૪. અનુરાધા, એ કુલપકુલ જાણવાં, અને બાકી રહ્યાં તે ઉપકુલ જાણવાં. હવે દરેક પુનમે નક્ષત્ર જેગ જેડે તેનાં નામ કહે છે – શ્રાવણ માસની પુનમે ત્રણ નક્ષત્રમાંથી એક નક્ષત્ર જોગ જોડે; તે ૧. અભીજીત, ૨. શ્રવણ, ૩. ધનિષ્ટા. એ ત્રણમાંથી એક હાય. એમજ ભાદરવાની પુનમે પણ ત્રણમાંથી એક હોય; તે ૧. સતભિશા; ૨. પૂર્વાભાદ્રપદ, ૩. ઉત્તરાભાદ્રપદ. એ ત્રણમાંથી એક હેય. આસની પુનમે બેમાંથી એક હેય તે ૧. રેવતી, ૨. અશ્વની; કાર્તકી પુનમે ૧. ભરણું, ૨. કૃતિકા; માગશરે હિણી કે મૃગશર; પિષે આદ્ર, પુનર્વસુ કે પુષ્ય; મહાએ અશ્લેષા કે મઘા; ફાગણે પૂર્વાફાલગુણી કે ઊત્તરાફાલ્ગણી; ચિતરે હસ્ત કે ચિત્રા; વૈશાખે સ્વાંતિ કે વિશાખા; જેઠે અનુરાધા, જ્યા Page #224 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી પાંચ સંવત્સર, તીથી વિગેરે. ( ૨૧૧ ) કે મુળ; અષાડે પુર્વાષાઢા કે ઉત્તરાષાઢા; એ નક્ષત્ર કહ્યાં તેમાંથી ગમે તે એક નક્ષત્ર પુનમે દ્વેગ જોડે. હવે અમાસનાં નક્ષત્ર કહે છે. શ્રાવણ વદી અમાસે અશ્લેષા કે મઘા એ બેમાંથી એક હાય; ભાદરવા વદી અમાસે પુર્વાફાલ્ગુણી કે ઉત્તરાફાલ્ગુણી હાય; આસા વદી અમાસે હસ્ત કે ચિત્રા હાય; કારતક વદી અમાસે સ્વાંતિ કે વિશાખા હોય; માગશર વદી અમાસે અનુરાધા, જ્યેષ્ઠા કે મુળ હૈાય; પાષ વદી અમાસે પુર્વાષાઢા કે ઉત્તરાષાઢા હાય; મહા વદી અમાસે અભીચ, શ્રવણુ કે ધનિષ્ટા હોય; ફાગણ વદી અમાસે સતભીષા, પૂર્વાભાદ્રપદ કે ઉત્તરાભાદ્રપદ હોય; ચૈત્ર વદી અમાસે રેવતી કે અશ્વની હોય; વૈશાખ વદી અમાસે ભરણી કે કૃતિકા હોય; જેઠ વદી અમાસે રહિણી કે મૃગશર હોય; અશાડ વદી અમાસે આર્દ્રા, પુનર્વસુ કે પુષ્પ હાય. હવે જ્યારે શ્રાવણની પુનમે જે નક્ષત્ર હોય તેજ નક્ષત્ર મહા વદી અમાસે હાય; એમજ મહાની પુનમે જે નક્ષત્ર હાય તેજ નક્ષત્ર શ્રાવણુની અમાસે હોય. એ પ્રમાણે પુનમે પુનમે તથા અમાસે અમાસે એમ બબ્બે મહીનાને માંતરે એના એજ નક્ષત્ર આવે. अथ श्री ठाणांग सूत्रमां ज्ञान भणवानां दस नक्षत्र कह्यां छे तेनां नाम. ૧ મૃગશર, ૨ આદ્ર, ૩ પુષ્ય, ૪ પૂર્વાષાઢા, પ પૂ ભાદ્રપદ, દ્ પૂર્વા ફાલ્ગુણી, ૭ મુલ, ૮ અશ્લેષા, ૯ હસ્ત, ૧૦ ચિત્રા, એ દસ નક્ષત્રમાં જ્ઞાન ભણવાના અભ્યાસ કરે તા જ્ઞાનની વૃદ્ધિ થાય, અને વિાના નાશ થાય; માટે એ નક્ષત્રમાં જ્ઞાન ભગવું શ્રેષ્ટ છે. એમ કેવળજ્ઞાની કહે છે. Page #225 -------------------------------------------------------------------------- ________________ ( ૨૧૨ ) શ્રી નરચંદ્ર જૈન તિષ. अथ श्री उत्तराध्ययन सूत्रने आधारे रात्रि दिवसनी पोरशी भरवानुमान कहे छे. | ગાથા || आसाढे मासे दुपया । पोष मासे चउप्पया ॥ चित्ता साएसु मासेसु तिपया हवइ पोरसी ॥१॥ ભાવાર્થદક્ષિણ દિશા તરફ મેં રાખી ઉભા રહેવું, પછી ડાબે પગ જરા આગળ જમીન ઉપર ઊભે રાખવે, અને ઢીંચણ ઉપર આંગળી મુકવી, તે પગ અને આંગળીની નીશાનીને છાંયે પશ્ચિમ દિશા તરફ પડે તે છાંયાની નીશાની રાખી જમણ પગથી છાંયે ભર એટલે જે અષાડ મહીનાની પુનમ હેય તે પગલાની છાંયાએ રિશી આવી જાણવી. એમ પિષ શુદિપુનમે ચાર પગલે રિશી, આસો અને ચિતરે ત્રણ પગલે રિશી, એ ગાથાના અનુસારે સંક્ષેપથી પરશી કહી. હવે વિસ્તારથી કહે છે. તે એવી રીતે કે અષાડથી પિષ મહિના સુધી દરેક મહિને ચાર આગળ છાંયે વધાર, અને પિષથી અષાડ મહિના સુધી દરેક મહિને ચાર ચાર આંગળ છાંયે ઘટાડવે. જેમકે, અષાડ શુદિ પુનમે બે પગલે પોરશી, અને અષાડ વદી અમાસે બે પગલાં ને બે આંગળે પરશી આવે. શ્રાવણ શુદિ આઠમે બે પગલાં ને ત્રણ આંગળે પરશી આવે, અને શ્રાવણ શુદિ પુનમે બે પગલાં ને ચાર આંગળે પરશી આવે; એમ ભાદરવા શુદિ પુનમે બે પગલાં ને આઠ આંગળે પરશી આવે, અને આ શુદિ પુનમે બે પગલાં ને બાર આંગળ પિરશી આવે એટલે ત્રણ પગલાં થયાં. એક પગલાના બાર આંગળ સમજવા. એમજ કારતક શુદિ પુનમે ત્રણ પગલાં ને ચાર આંગળ; માગશર શુદિ પુનમે ત્રણ પગલાં ને આઠ આંગળ; પોષ સુદિ પુનમે ત્રણ પગલાં ને બાર આંગળ એટલે ચાર પગલાં, Page #226 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી પરશી ભરવાનું માન. (૨૧૩ ). હવે મહા સુદિ પુનમથી ચાર ચાર આંગળ ઘટાડવા, એટલે મહા શુદિ પુનમે ત્રણ પગલાં ને આઠ આંગળે પિરશી આવે, ફાગણ શુદિ પુનમે ત્રણ પગલાં ને ચાર આંગળ પિરશી આવે; ચિત્ર શુદિ પુનમે ત્રણ પગલે પિરશી આવે; વૈશાખ શુદિ પુનમે બે પગલાં ને આઠ આંગળે પરશી આવે; જેઠ શુદિ પુનમે બે પગલાં ને ચાર આંગળે પિરશી આવે; અને અષાડ શુદિ પુનમે બે પગલે પિરશી આવે. હવે પિરશી ભરવાની બીજી રીતે કહે છે. દક્ષિણ દિશા તરફ મેં રાખી જમીન ઉપર બેસવું, અને ડાબા હાથની વેંત પશ્ચિમ દિશા તરફ જમીન ઉપર ઉભી રાખવી; તે તને જે છાં હોય તેને જમણુ હાથની આંગળીએ નીશાન રાખવું, પછી તેજ વેંત જમીન ઉપર ઊંધી વાળવી, તેમાં અષાડ શુદિ પુનમે એક વેંત છાંયે રિશી સમજવી. એમ મહિને મહિને બબ્બે આગળ છાંયા પિષ શુદિ પુનમ સુધી વધારવી. એટલે પિષ શુદિ પુનમે બે વેંત છાંયે રિશી આવે, અને પિષ શુદિ પુનમ પછી દરેક મહિને બબ્બે આંગળ છાંયે ઘટાડે; એટલે અષાડ શુદિ પુનમે એક વેંત છાંયે રિશી આવે. હવે વિસ્તારથી પિરશીનું માપ કહે છે. અષાડ શુદિ પુનમે એક વેંત છાંયે રિશી આવે. એક વેંતના બાર આગળ સમજવા. અષાડ વદી આઠમે એક વેંતને અડધા આગળ પિરશી આવે; અષાડ વદી અમાસે એક વેંત ને એક આંગળ પિરશી ગાવે; શ્રાવણ શુદિ આઠમે એક વેંત ને દેઢ આંગળે પરશી આવે; શ્રાવણ શુદિ પુનમે એક વેંત ને બે આંગળે પરશી આવે, ભાદરવા શુદિ પુનમે એક વેંત ને ચાર આંગળે પિરશી આવે; આશે શુદિ પુનમે એક વેંત ને છ આંગળે પિરશી આવે, કારતક સુદિ પુનમે એક વેંત ને આઠ આંગળે પિરશી આવે, માગશર સુદિ પુનમે એક વેંત ને દશ આંગળે પરશી આવે; અને પિષ શુદિ પુનમે એક વેંત ને બાર આંગળે ( બે વેતે ) પિરિશી આવે, ! Page #227 -------------------------------------------------------------------------- ________________ ( ૨૧૪ ) શ્રી નરચદ્ર જૈન જ્યોતિષ. હવે પેાષ મહીનાથી આંગળ ઘટાડવા એટલે મહા શુદી પુનમે એક વેત ને દશ આંગળે; ફાગણુ શુટ્ટી પુનમે એક વેંત ને આઠ આંગળે; ચૈતર શુટ્ટી પુનમે એક વેંત તે છ આંગળે; વૈશાખ શુદી પુનમે એક વેત ને ચાર આંગળે; જે શુદી પુનમે એક વેંત ને બે આંગળે; અને અષાડ શુઠ્ઠી પુનમે એક વેતે પેારશી આવે. હવે દીવસની ઘડી ભરવાની રીત એટલે કેટલી ઘડી દીવસ ચઢયા તેની સમજ કહે છે.—પ્રથમની રીતે વે'તના છાંયે ભરવેશ. જેમકે, છાંયે ભરતા એક વેંત ને આઠ આંગળ છાંયેા છે, ત્યારે કેટલી ઘડી દિવસ ચઢયે સમજવા તે ગણવાની રીત નીચે પ્રમાણેઃ— વૈતના માર આંગળ અને ઉપર આઠ આંગળી ઉમેરવા, એટલે માર ને આઠ વીસ આંગળ થયા, તે વીસમાંથી અડધા બાદ કરવા એટલે દસ રહ્યા; એ દસમાં બીજા સાત ઉમેરવા એટલે સત્તર થયા; તેને એકસેસ વીસે ભાગતાં સત્તર સતા એગણીશાસે એટલે સાતના આંક આળ્યા; તા સમજવું કે સાત ઘડી દિવસ ચઢયા. હવે બીજી ઊદાહરણ કહે છે. એક વેંત ને ચાર આંગળ છાંયા છે, તેનાં આંગળ સાલ થયા, તેમાંથી અડધા આદ કરતાં આઠ રહ્યા, તેમાં સાત ઉમેરતાં ૫દર થાય, તેને એ. કસે વીસે ભાગતાં પદર અઠ્ઠાવીસુસા એટલે આઠને આંક આન્યા; માટે આઠ ઘડી દિવસ ચઢયે જાણવા. હવે ત્રીજું ઊદાહરણ કહે છે. જેમકે, એ વેડૂત છાંયા છે, એટલે ચાવીસ આંગળ છાયા થઈ તેમાંથી અડધા બાદ કરતાં બાર રહ્યા; તેમાં સાત ઉમેરતાં એગણીસ થયા; તેને એકસા વીસે ભાગતાં એગણી છક ચાદર એટલે છ ઘડી દિવસ ચઢયે સમજવે. એ પ્રમાણે દિવસની ઘડીનું પ્રમાણુ સમજવું. હવે કયે મહિને કેટલી ઘડીને પાહાર થાય તે કહે છેઃ— અષાડ શુઠ્ઠી પુનમે છત્રીસ ઘડીને દિવસ અને ગ્રેવીસ ઘડીની Page #228 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી પરશી ભરવાનું માન. ( ૨૧૫ ) રાત્રી છે.* તે અષાડ શુદી ૧૫થી ગણતાં દરેક મહિને બે ઘડી દિવસ ઘટાડવા, અને બે ઘડી રાત્રી વધારવી; જેથી પાષ શુદી ૧૫મે ચાવીસ ઘડીના દિવસ, અને છત્રીસ ઘડીની રાત્રી થાય. એમ પાષ શુદ ૧૫થી અષાડ શુદ ૧૫ સુધી અમ્બે ઘડી દરેક મહિને વધારવી અને રાત્રી બબ્બે ઘડી ઘટાડવી એટલે અષાડ શુદી ૧૫ ને દિવસે છત્રીસ ઘડીના દિવસ અને ચાવીસ ઘડીની રાત્રી થાય. હવે તે દિવસ ને રાત્રીના પ્રમાણમાં ચેથા ભાગની પારશી સમજવી એટલે અષાડ શુદી ૧૫મે છત્રી ઘડીના દિવસ છે ત્યારે નવ ઘડીની પારશી સમજથી, અને અષાડ વદી અમાસને દિવસે પાણા નવ ઘડીની પારશી સમજવી. શ્રાવણ શુદી પુનમે સાડા આઠ ઘડીની પારશી સમજવી. એમ ભાદરવા શુદી પુનમે આઠ ઘડીની પારશી સમજવી. આસે શુઠ્ઠી પુનમે સાડા સાત ઘડીની પારશી, અને એ પ્રમાણે પોષ શુદી પુનમે છ ઘડીની પેરશી સમજવી. પાષ છુટ્ટી પુનમથી દિવસ વધે છે માટે મહિને બે ઘડી વધારતાં અષાડ શુદ પુનમે નવ ઘડીની પારશી થાય. એવીજ રીતે દિવસ પ્રમાણે ચાઘડીયાં પણ સમજવાં. પાષ શુદી પુનમે ત્રણ ઘડીનું ચાઘડીઉં અને અષાડ સુદી પુનમે સાડા ચાર ઘડીનું' ચેાઘડીઉં જાણવું. હવે નક્ષત્રને આધારે રાત્રીની પારશીનુ અનુમાન કહે છે. જે મહિને જે નક્ષત્રા રાત પુરી કરે એટલે પશ્ચિમ દિશાએ સૂર્ય અસ્ત થાય તેની સાથેજ પૂર્વ દિશામાં નક્ષત્ર ઉદય થાય. તેને આધારે સમજવું કે, ચેાથે ભાગે નક્ષેત્ર આવ્યુ' હાય તે સમજવું, કે પહેાર રાત્રી ગઈ, મધ્યમાં આવ્યુ હાય । મધ્ય રાત્રી સમજવી, અને ચેાથે ભાગે રહ્યું હાય તે! પાછલી રાત્રી સમજવી. એને આધારે જ્ઞાની મહાત્માએ ધર્મકરણી, નિદ્રા વિગેરે પેાતાના ધર્મ પ્રત્યેા કરે છે. હવે કયે મહિને કેટલા નક્ષેત્રે રાત્રી પુરી કરે તે કહે છેઃશ્રાવણ મહિને ચાર નક્ષેત્ર રાત્રી પુરી કરે તેનાં નામઃ-૧. ઉત્તરા* આ ગણત્રી સામાન્ય છે. વિશેષ આગળ જણાવેલ છે. Page #229 -------------------------------------------------------------------------- ________________ ( ૨૧ ) શ્રી નરચંદ્ર જૈન જ્યોતિષ. ષાઢા ચાર દિવસ સુધી રહે, ૨. અભીજીત સાત દિવસ સુધી, ૩. શ્રવણ આઠ દિવસ સુધી, ૪. ધનિષ્ટ એક દિવસ સુધી એમ ચાર નક્ષેત્ર મળી એક મહિને પુરે કરે. ભાદરવા મહિને ચાર નક્ષેત્ર રાત્રી પુરી કરે તેનાં નામ -૧. ધનિષ્ટા ચાર દિવસ, ૨. સતભીષા સાત દિવસ, ૩. પુર્વ ભાદ્રપદ આઠ દિવસ, ૪. ઉત્તરા ભાદ્રપદ એક દિવસ. આસો મહિને ત્રણ નક્ષેત્ર રાત્રી પુરી કરે. તેનાં નામ-૧. ઉત્તરા ભાદ્રપદ ચાર દિવસ, ૨. રેવતી પંદર દિવસ, ૩. અશ્વની એક દિવસ. કારતક મહિને ત્રણ નક્ષેત્ર રાત્રી પુરી કરે તેનાં નામ-૧. અશ્વની ચાર દિવસ, ૨. ભરણી પંદર દિવસ, ૩. કૃતિકા એક દિવસ. માગશર મહિને ત્રણ નક્ષેત્ર રાત્રી પુરી કરે તેનાં નામ-૧. કૃતિકા પંદર દિવસ, ૨. રહિણી ચાદ દિવસ, ૩. મૃગશર એ દિવસ. પોષ મહિને ચાર નક્ષેત્ર રાત્રી પુરી કરે તેનાં નામ–૧. મૃગશર ચોદ દિવસ, ૨. આદ્રા આઠ દિવસ, ૩. પુનર્વસુ સાત દિવસ, ૪. પુષ્ય એક દિવસ. મહા મહિને ત્રણ નક્ષેત્ર રાત્રી પુરી કરે તેનાં નામ –૧. મુખ્ય ચાર દિવસ, ૨. અલેષા પંદર દિવસ, ૩. મઘા એક દિવસ. ફાગણ મહિને ત્રણ નક્ષેત્ર રાત્રી પુરી કરે તેના નામ–૧. મઘા ચાર દિવસ, ૨. પુર્વ ફાલ્ગણી ૧૫ દિવસ, ૩. ઉત્તરા ફાલ્ગણી એક દિવસ, ચિતર મહિને ત્રણ નક્ષેત્ર રાત્રી પુરી કરે તેનાં નામ –૧. ઉતરા ફાલ્ગણ ચાર દિવસ, ૨. હસ્ત પંદર દિવસ, ૩. ચિત્રા એક દિવસ. વિશાખ મહિને ત્રણ નક્ષેત્ર રાત્રી પુરી કરી તેનાં નામ – ૧. ચિત્રા ચાર દિવસ, ૨. સ્વાતિ પંદર દિવસ, ૩. વિશાખા એક દિવસ. જેઠ મહિને ચાર નક્ષેત્ર રાત્રી પુરી કરે તેનાં નામ૧. વિશાખા ચાર દિવસ, ૨. અનુરાધા આઠ દિવસ, ૩. ચેષ્ટા સાત દિવસ, ૪. મુલ એક દિવસ. અષાડ મહિને ત્રણ નક્ષેત્ર રાત્રી પુરી કરે તેનાં નામ –૧ મુલ ચાર દિવસ, ૨. પુર્વષાઢા પંદર દિવસ, ૩. ઉતરાષાઢા એક દિવસ. એ પ્રમાણે નક્ષેત્રના આધારે પારસી સમજવી. આ અનુમાન ગયું છે. Page #230 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી દીક્ષા વિચાર તથા પ્રસ્તાવક બેલ. (૨૧૭) A AAAA - ક अथ श्री दीक्षा विचार. દીક્ષા દેવાના નક્ષત્રનાં નામ કહે છે -૧. પુનર્વસુ, ૨. પુષ્ય, ૩. સ્વાંતી, ૪. અનુરાધા, ૫. હસ્ત, ૬. શ્રવણ, ૭. ધનિષ્ટા, ૮. રેવતી, ૯. રહિણી, ૧૦. અશ્વની, ૧૧. સર્ભીષા, ૧૨. ઉત્તરાષાઢા, ૧૩. ઉત્તરા ભાદ્રપદ, ૧૪. ઉત્તરા ફાલ્ગણી; એ ચાદ નક્ષેત્રમાં દિક્ષા દેવી. હવે દીક્ષા દેવાની તીથી કહે છે–એકમ, બીજ, ત્રીજ, ચોથ, પાંચમ, દશમ, અગીઆરશ, બારશ, અને તેરશ. હવે વારના નામ કહે છે –શનિવાર, સોમવાર, બુધવાર, ગુરૂવાર અને શુક્રવાર. એ વાર અને ઉપર બતાવેલી તીથીમાં આગળ બતાવેલા ચંદ્રનું બળ જોઈને દીક્ષા દેવી, એમ હટા પુરુષે કહે છે. ( કેઈક પાનામાં લખ્યું છે.) વિશેષમાં ચૈત્ર અને જેઠ માસમાં દીક્ષા આપવી નહી. આપે તે વિઘ થાય એમ અનુભવીઓ કહે છે. प्रस्तावीक बोल. अथ श्री स्वान शुकन विचार. ૧. ગામ જતાં રસ્તામાં કુતરે રમતે દેખીએ તે લાભ થાય. ૨. ગામ જતાં રસ્તામાં કુતરે કાન ફફડાવે તે ગામ ન જવું, મરણાન્ત કણ ઉપજે. ૨ ગામ જતાં કુતરાને ખાટલા ઉપર સૂતેલે દેખીએ તે ગામ ન જવું; મૃત્યુ થાય. ૪. ગામ જતાં કુતરો ભીંત સાથે પોતાનું અંગ ઘસતે અથવા લેટતે દેખીએ તે ઘણેજ લાભ થાય, Page #231 -------------------------------------------------------------------------- ________________ કમળ ( ૨૧૮ ) શ્રી નરચંદ્ર જૈન જ્યોતિષ. ૫. ગામ જતાં કુતરાનું ટોળું સામું મળે તે જે ગામ જઈએ તે ગામને વિનાશ સમજ; અથવા તે ગામમાં સારા માણસનું મૃત્યુ થયું હોય એમ સમજવું. ૬. ગામ જતાં કુતરાને રતી ક્રીડા કરતે દેખીએ તે મરણ ઉપજે. ૭. ગામ જતાં કુતરાને ભેય સુંઘતે દેખીએ તે પાછું વળવું મુશ્કેલ; સંકટમાં આવી પડે. ૮. ગામ જતાં કુતરે એકલે સામે મળે તે ચિંતવેલ કામ ઘણું સારું થાય. ૯. ગામ જતાં કુતરે કાદવે ખરડાયેલે સામે મળે તે ગામ ન જવું; દુઃખ પડે. અથ શ્રી ની વિવાર. ૧. જમતાં ભાણામાં ગળી પડે છે તે માણસ મહા સુખ પામે. ૨. ઘોળી ગોળી માથા ઊપર પડે તે છત્ર ધરાવે એટલે રાજ્ય તરફથી સુખ મળે. ૩. કાળી ગોળી માથા ઉપર પડે તે કઈ જાતનું દુઃખ ભેગવવું પડે. ૪. કાળી કે ઘળી ગમે તે ગળી કપાળ ઊપર પડે તે ધનને લાભ થાય. ૫. આંખ ઊપર પડે તે પિતાના ધણી, સ્વાથી કે પિષકને નાશ થાય. ૬. ઉપલા હોઠ ઉપર પડે તે ધનનો નાશ થાય. ૭. નીચેના હેઠ ઊપર પડે તે હાથ બંધાવે. ૮. નાક ઊપર પડે તે રાજા તરફથી દુઃખ થાય. ૯. જમણે કાને પડે તે ધનની હાની થાય. ૧૦. ડાબે કાને પડે તે ધનની પ્રાપ્તિ થાય. ૧૧. કેડ ઉપર પડે તે કઈ પણ જાતનું નુકશાન થાય, Page #232 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી કાંકડું અથવા ચાથાના ધરના વિચાર. ૧૨. જમણા હાથ ઊપર પડે તે કલેશ, વઢવાડ થાય. ૧૩. ડામા હાથ ઊપર પડે તેા બધન કરાવે. ૧૪. ગળા ઊપર પડે તે ખાળકના નાશ થાય. ૧૫. પેટ ઊપર પડે તે પુત્ર તરફથી દુઃખ થાય. ૧૬. જમણી કેડ ઊપર પડે તે પુત્રી તરફથી પીડા તથા કલેશ થાય. ૧૭. પુઠ ઊપર પડે તેા રોગ થાય. ૧૮. કુખ ઊપર પડે તેા વિઘ્નનો નાશ થાય. ૧૯. ખેાળામાં પડે તેા પુત્રની આશા પુરી થાય. ૨૦. મરડા ઉપર પડે તે રાજ્ય તરફથી માન મળે. ૨૧. જમણા પગની ઘૂંટી ઉપર પડે તેા પેાતાના વિલને માથે દુઃખ આવે. ૨૨. ડાબા પગની ઘૂંટી ઉપર પડે તે વિડયાને સુખી દેખે. ૨૩. પગની આંગળી ઉપર પડે તે સાસુ મરે. ૨૪. પગના તળીા ઊપર પડે તે દૂર મુસાફરી કરવાનું થાય. ઊપર કહ્યા પ્રમાણે સર્વે બેલ સમજવા. પણ એટલે ફેર છે કે સવે ઠેકાણે ધાળી ગરાળી પડે તે સારી અને કાળી ગરાળી પડે તે અનિષ્ટ જાણવી. अथ श्री फांकडुं अथवा चोथाना घरनो विचार. એકમ ને શનીવાર, ખીજ ને શુક્રવાર, ત્રીજ ને ગુરૂવાર, ચેાથ ને બુધવાર, પાંચમ ને મ'ગળવાર, છઠ્ઠ ને સેામવાર, અને સાતમ ને રવીવાર હાય તે એ દીવસેામાં ફાકડું અથવા ચેાથાનું ઘર કહે છે. તે દીવસે શુભ કામ ન કરવુ', વિહાર ન કરવા, ચામાસુ જવું હાય તે તે દીવસે ગામમાં ન પેસવું. તે સિવાય કોઈપણુ શુભ કામ ન કરવું, ચદ્રમાં સન્મુખ હોય તેપણ શુભ કામ ન કરવું એમ કેટલાક આચાર્યા કહે છે, ( ૨૧૯ ) mo Page #233 -------------------------------------------------------------------------- ________________ (૨૨૦ ) શ્રી નરચદ્ર જૈન જ્યેતિષ, હવે ચેાથાનુ' ઘર ગણવાની રીત કહે છેઃ-મુસલમાનની જે તારીખ હાય તે તારીખ લેવી. એ તારીખમાં બીજા કે ઉમેરવા અને રવીવારથી વાર ઊમેરવા. એ સર્વેને ભેગા કરી ચારે ભાગવાં, જે વધે તેટલાનું ઘર સમજવું. કાંઈ ન વધે તે ચેાથાનું ઘર સમજવું. તેમાં પરગામ જવું હોય તે, પહેલાનુ ઘર શ્રેષ્ટ સમજવું, ગામમાં પ્રવેશ કરવા હોય અથવા ઘરમાં પ્રવેશ કરવા હાય તા ખીજાનુ ઘર શ્રેષ્ટ સમજવું, રાજકાજના કામમાં ત્રીજાનુ ઘર શ્રેષ્ટ સમજવું, અને ચાથાના ઘરમાં જાય અથવા કામ કરે તા મરે નહી તે માંદે પડે. ઉદાહરણ. જેમકે, મુસલમાનની તારીખ બીજી છે. તેમાં બે ઊમેશ એટલે ચાર થયા. બુધવાર લઈએ તેા રવીવારથી વાર ગણતાં બુધવાર ચેાથા થયા. એ સર્વેને એકઠાં કરતાં આઠ થયાં. તેને ચારે ભાગતાં કાંઇ વધ્યુ' નહી એટલે ચેાથાનું ઘર જાણવું. તે દીવસે કાંઈ પણ શુભ કાર્ય કરવું નહી. વળી ઊપર મતાવ્યું છે કે શની એટલે એકમના એક અને શનીના રવીવારથી ગણતાં સાત વાર થાય એટલે એક ને સાત આઠ થયા; એટલે કાંઈ વધ્યુ' નહી'. એ પ્રમાણે ચેાથાના ઘર સમજવા. अथ श्री ग्रह शान्ति करवानो जाप. માણસાને એક પછી એક નવગ્રહ હમેશાં સારા માઠા આવે જાય છે. તે વખતે માઠા ગ્રહમાં માણુસ આકુળવ્યાકુળ ખની આમતેમ દોડાદોડ કરે છે; પણ તેમ ન કરતાં જાપ કરવાથી ગ્રહ શાન્ત થાય છે. તે જાપ કરવાની રીત નીચે પ્રમાણેઃ— * મુસલમાની તારીખ લેવાનું કારણ એટલું છે, કે આપણામાં તીથી વધે તથા ઘટે તે વખતે માણસ ગણતાં ચાય તેથી તે તારીખ લીધી છે, બાકી તા જે બે ઉમેરવાના છે તે એકમ ને બીજ સમજવી. Page #234 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી પ્રહ શાન્તિ કરવાને જાપ. (૨૧) સૂર્યની દશાને જાપ. રાતા વસ્ત્ર તથા રાતી નવકારવાળી ધારણ કરી પુર્વ તથા ઉત્તર દિશા તરફ બેસી સવારમાં સૂર્યની દશા હોય ત્યાં સુધી એ, , પામુ નમતુમ મમ નિ સાત્તિ. આ મંત્ર ભણી એક મણકે મુ, અને એમ એક આખી નવકારવાળી ફેરવવી. ચંદ્રની દશાને જાપ. ધળા વસ્ત્ર તથા ધેાળી નવકારવાળી ધારણ કરી ઉપરની વિધિ પ્રમાણે ઍ, તો ચંદ્રબાબુ નમરતુઓ રાત્તિ રાત્તિ. એ પ્રમાણે મંત્ર ભણી એક નવકારવાળી ફેરવવી. મંગળની દશાને જાપ. રાતાં વસ્ત્ર તથા રાતી નવકારવાળી ધારણ કરી ઉપરની વિધિ પ્રમાણે છે, તે વાસુપૂજ્ય પ્રમ્ નમતુમ મમ રાત્તિ રાત્તિ એ પ્રમાણે મંત્ર ભણી એક નવકારવાળી ફેરવવી. બુધની દશાને જાપ. પીળા વસ્ત્ર તથા પીળી નવકારવાળી ધારણ કરી ઉપરની વિધિ પ્રમાણે ૐ, દે, જોનાથ પ્રભુ નમતુ મન રાત્તિ શક્તિ એ પ્રમાણે મંત્ર ભણી એક નવકારવાળી ફેરવવી. ગુરૂની દશાને જાપ, પીળા વસ્ત્ર તથા પીળી નવકારવાળી ધારણ કરી ઉપરની વિધિ પ્રમાણે ૩, , vમેવ ભુ નમતુ મન રાત્તિરાત્તિ. એ પ્રમાણે મંત્ર ભણી એક નવકારવાળી ફેરવવી. શુકની દશાને જા૫. ધોળા વા તથા ધોળી નવકારવાળી ધારણ કરી ઉપરની વિધિ પ્રમાણે છે, દો હુવિધિનાથ પ્રભુ નમતુ મમરાત્તિ રાત્તિ એ પ્રમાણે મંત્ર ભણી એક નવકારવાળી ફેરવવી. Page #235 -------------------------------------------------------------------------- ________________ ( રરર ) શ્રી નરચંદ્ર જૈન જ્યોતિષ શનિની દશાને જાપ. ધોળા વા તથા કાળી નવકારવાળી ધારણ કરી ઉપરની વિધિ પ્રમાણે ૨, ફ્ર, મુનીસુવ્રત પ્રભુ નમસ્તુભ્ય મન રાન્તિ રાતિ એ પ્રમાણે મંત્ર ભણી એક નવકારવાળી ફેરવવી. - રાહુની દશાને જાપ. પીળા વસ્ત્ર તથા પીળી નવકારવાળી ધારણ કરી ઉપરની વિધિ પ્રમાણે , દો નેમીનાથ પ્રભુ નમરતુભ્ય મન રાત્તિ રાત્તિ. એ પ્રમાણે મંત્ર ભણી એક નવકારવાળી ફેરવવી. કેતુની દશાને જાપ. લીલા વસ્ત્ર તથા લીલી નવકારવાળી ધારણ કરી ઉપરની વિધિ પ્રમાણે , દો, પાર્શ્વનાથ પ્રભુ નમરતુન્ મમ શાન્સિ જિ. એ પ્રમાણે મંત્ર ભણી એક નવકારવાળી ફેરવવી. છે સમાપ્ત. કે તે છે. મા Kછે Page #236 -------------------------------------------------------------------------- ________________ અગાઉથી આશ્રય આપનાર સગૃહસ્થોનાં નામ. સુરત, ૫૧ શેઠ મેતીચંદભાઈ ઉત્તમચંદભાઈ. ૨૫ શેઠ હંસરાજભાઈ ચાંદમલજી. ૨૫ શા. પ્રાણજીવનદાસ ઉત્તમચંદ. ૨૫ શા. રૂપચંદ નાનચંદની વિધવા બાઇ જશકેર હા. બહેન મંગુ, ૨૦ શેઠ બાલુભાઈ ડાહ્યાભાઈ ૧૩ ઝવેરી ચુનીભાઈ લલ્લુભાઈ હા. સાકરલાલ તથા ગુલાબબાઇ. ૧૧ મારફતી આ પ્રેમચંદભાઈ અભેચંદ. ૧૧ શેઠ તારાચંદ ઉત્તમચંદ. ૧૧ શા. ધરમચંદ ડાયાભાઈ વકીલ. ૫ શા. નગીનભાઈ નથુભાઈ હા. ઝવેરી છેટુભાઈ. ૫ ભા. ગુલાબચંદ કલ્યાણચંદ. ૫ ઝવેરી મોહનલાલ રાજુભાઈ હા. ચંપકલાલ. ૫ . બાઈ તરફથી. ૨ ગોપીપુરા સ્થાનક ખાતે. ૨ હરીપુરા સ્થાનક ખાતે. ૨ સગરામપુરા સ્થાનક ખાતે. ૨ શા. છગનલાલ તારાચંદ. ૧ શા. નગીનદાસ ડાહ્યાભાઈ ગેળવાળા. ૧ શા. રંગીલદાસ ચુનીલાલ. ૧ શા. મગનલાલ ચુનીલાલ. ૧ દલાલ પ્રેમચંદભાઈ ઉમેદચંદ. ૧ ચેકશી ડાહ્યાભાઈ રતનચંદ. ૧ ચેકશી કાળીદાસભાઈ નરોત્તમદાસ. ૧ શા. હરકીશનદાસ કસ્તુરચંદ. Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧ શા. છેટાલાલ વજેચંદ કાપડીઆ. ૧ સુખડીઆ ઠાકરલાલ સુંદરલાલ. ૧ શા. તારાચંદ કીકાભાઈ ટોપીવાળા. ૧ શા. ઉત્તમચંદ જગજીવનદાસ. ૧ શા. લલ્લુભાઈ ફકીરચંદ. ૧ શા. મતીરામ ગુલાબદાસ રેશમ દલાલ. ૧ શા. ઘેલાભાઈ દેવચંદ. ૧ માસ્તર મગનલાલ નવલચંદ. ૧ શા. કસ્તુરચંદ હીરાચંદ. ૧ શા. મગનભાઈ નગીનદાસ. ૧ સિદ્ધિવિજય પાઠશાળા હા. ઉમેદભાઈ ખીમચંદ. ૧ ગુણમુની પુસ્તકાલય. ૧ જરીવાળા ઝવેરચંદ અમીચંદ. ૧ ભા. ચીમનલાલ ભુખણદાસ. ૧ ભા. દલીચંદ માણેકચંદ. ૧ વૈદ શીવલાલ જીવણરામ. ૧ ભા. ધરમચંદ નરસિંહદાસ. ૧ ભા. કસ્તુરચંદ કપુરચંદ ૧ ભા. હરકીશનદાસ ધરમચંદ. ૧ લુવાર છગનલાલ કુલચંદ ઘડીયાળી. ૧ લુવાર હીરાલાલ છોટાલાલ પચીગર. ૧ માસ્તર ચુનીલાલ ઝીણાભાઈ ૧ ભા. અમીચંદ કાશીભાઈ પટેલ. ૧ ભા. ઉત્તમચંદ ધરમચંદ. ૧ ભા. વીઠલદાસ જેઠાભાઈ. ૧ સુખડીયા કાળીદાસ રણછોડદાસ. ૧ શા. ચીમનલાલ ખુશાલદાસ. ૧ શા. ટાલાલ પ્રાણજીવનદાસ. ૧ વોરા રતીલાલ અમરશી. ૧ રા. કાળીદાસ અમરતરામ. ૧ શા. મેહનલાલ. ૧ શેઠ છબીલદાસ ધરમચંદ. Page #238 -------------------------------------------------------------------------- ________________ કાર. ૫. ભા. માહનલાલ નરાતમદાસ પટેલ, ૩. જૈન સ્થાનકવાશી પુસ્તકાલય હા. ઠાકારલાલ, ૨. ભા. કુબેરદાસ હરજીવનદાસ. ૧. ભા. નેમચંદ નારણદાસ. ૧. ભા. ત્રીભેાવનદાસ દેવચ‘દભાઈ. ૧. ભા. રામચંદ નાથાભાઈ. નવસારી. ૧. ભાવસાર છગનલાલ લખમીચંદ. વડાદરા. ૧. ઝવેરી ઉત્તમચંદ માણેકચંદ હા. મગનભાઈ. ૧. માસ્તર ગેરધનભાઇ છેટાલાલ, ૧. લુવાર કેશવલાલ હરીભાઈ. વસે. ૧. ભાવસાર ભાઇલાલભાઇ જગજીવનદાસ. અમદાવાદ. ૨. ડાક્ટર જીવરાજભાઇ ઘેલાભાઈ. L. M. & I. ૧. સંઘાણી હીરાચદભાઇ વેલજીભાઈ. ૧. શા, મલીચ'દ બુલાખીદાસની વિધવા બાઇ વીજળીબાઈ, હા. શા. ત્રીભાવનદાસ રૂઘનાથદાસ. ૧. સઘવી:,વાડીલાલ કાકુભાઈ (લીંબડીવાળા.) ૧. લુવાર કુલચંદ સાકરચંદ પંચાળ. ૧. શા. સામનાથ હરીલાલ. ડી. ૧ ભાવસાર દલસુખભાઈ માનચă. ૧ ભાવસાર મનસુખલાલ, ડાસાભાઇ. સાણંદ. ૧. શા. રાધવજી પ્રેમચંદ, ૧. શા. ઉજમશી માણેકચંદ કારભારી. ૧. શા. છગનલાલ ગગાભાઈ. Page #239 -------------------------------------------------------------------------- ________________ ખંભાત. ૨ સંઘવીની પિળની સ્થાનકવાસી જૈનશાળા ખાતે. ૧ કડાકટના ઉપાશ્રય ખાતે, ૧ શા. દલિતચંદ ભાણુભાઈ. ૧ શા. છોટાલાલ મોતીચંદ. ૧ શા. વખતચંદ તારાચંદ. ૧ શા. મેહનલાલ દોલતચંદ. ૧ શા. રૂપચંદ કસ્તુરચંદ. ૧૦ પા, ગીરધરલાલ ભાઈલાલ મારફત. ૧ ગીરધરલાલ ભાઈલાલ. ૧ પા. ચુનીલાલ ભુરાભાઈ. ૧ પા. છોટાલાલ દામોદરદાસ. ૧ પા. હરીલાલ છોટાલાલ. ૧ પા. છગનલાલ પ્રાણજીવનદાસ. ૧ પા. ભગવાનદાસ લલુભાઈ. ૧ પા. બાપુભાઈ ભાઈજી. ૧ પા. ભેગીલાલ દયાળજી. ૧ પા. નાથાલાલ ઠાકરલાલ. ૧ પા. હરજીભાઈ ગોરધનદાસ. વીરમગામ. ૨ શા. સાકરચંદ લાલચંદ. ૨ શા. ટેકરશી છગનલાલ. ૧ ડાક્તર સુખલાલ જીવણલાલ. ૧ શા. હરગોવનદાસ જીવરાજભાઈ. ૧ ભા. મગનલાલ લખમીચંદ. ૧ બાઈ મંછા, ભા. મેહનલાલ કરશી મારફત. ૧ ભા. હરગોવનદાસ પરામ. ૧ દેશી ત્રીભવનદાસ ચત્રભુજ. ૧ શા. પ્રેમચંદભાઇ સુરચંદ. Page #240 -------------------------------------------------------------------------- ________________ ચારવડેદરા. || જૈન સ્થાનકવાશી ઉપાશ્રયની લાયબ્રેરી ખાતે. હા. રા. મગનલાલ ખુશાલદાસ. માડલા, ૩ શેઠ મોહનલાલભાઈ પરશોત્તમદાસ હા. પરભુભાઈ. વઢવાણ શહેર, ૫ શા, લધુભાઈ ધરમશી. ૫ શા. છોટાલાલ દેવજીભાઈ. ૨ શા. નાગરદાસ જેઠાભાઈ ૨ શા. મગનલાલ હરખચંદ. ૧ શા. વાલલાલ દેવજીભાઈની કું. ૧ શા. ડાહ્યાભાઈ જેઠાભાઈ ૧ શા. ઊજમશી રઘુભાઈ. ૧ વકીલ વરધમાન ચતુરભાઈ. ૧ શા. છોટાલાલ મેહનલાલ. ૧ શા. મુળચંદ ઠાકરશી. ૧ ગાંધી કેશવલાલ જેરાજ. ૧ શા. મગનલાલ લધુભાઇ. ૧ શા. ઉજમશી કચરાભાઈ. ૧ શા. વાડીલાલ શીવલાલ દાદરવાળા, ૧ શા. નાગરદાસ છગનલાલ. ૧ શા. મુળજી ચત્રભુજ. ૧ શા. વજુભાઈ નરશી. ૧ વેરા છોટાલાલ લાલચંદ કાપડીયા. વઢવાણ કાંપ, ૧ શા. લખમીચંદ ત્રીવનદાસ. ૧ શા. કસ્તુરભાઈ હરખચંદ, ૧ શેક જીવણલાલ મુળજી. ૧ ૨. રતીલાલ અમરશી. Page #241 -------------------------------------------------------------------------- ________________ સુળી. ૧ શા. મનસુખલાલ પોપટલાલ. સાયલા. ૧ શા. શીવલાલ વરધમાન. જશાપુર. ૧ શા. મોહનલાલ તુલસીદાસ. પાટણ. ૪ ભણશાળી જેઠુભાઈ હરચંદભાઈ ૨ હેારા તારાચંદ દોલતચંદ. ૨ ભણશાળી જેશંગલાલ લહેરચંદ. ૨ ભણશાળી મોહનલાલ લહેરચંદ. ૨ શા. જેશંગલાલ ત્રીભવનદાસ: ૧ પાટણના સ્થાનક ખાતે. ૧ ભણશાળી અમથાલાલ નાગરદાસ. ૧ ભણશાળી ડાહ્યાભાઈ ખુબચંદ ૧ શેઠ કેશવલાલ મગનલાલ કલોલવાળા. સીધપુર, ૧ સંઘવી કકલભાઈ સવચંદ. ૧ સંઘવી કકલભાઈ પુછરામ ખેરાળુવાળા ૧ સંઘવી ચુનીલાલ મુગટલાલ. ટાણું. ૧ શા. મોહનલાલ ધનજી. મુંબઈ ૨ માસ્તર જગજીવનદાસ કેવળદાસ, - ભાવનગર, ૧ સંઘવી જેચંદ દલીચંદ મો. ( અપર બરમા.) ૨. રા. શીવલાલ મોહનલાલની કું. Page #242 -------------------------------------------------------------------------- ________________