________________
*
*
*
* *
અથ શ્રી રાશી સંજ્ઞા વિચાર, ( ૧૨૯) વળી બીજી રીતે કુર, અકુર સંજ્ઞા ઉપર પ્રમાણે સમજવી. જેમકે, મેષ રાશીની કુર સંજ્ઞા અને વરખની અકુર સંજ્ઞા. એમ બારે રાશીની અનુક્રમે જાણવી.
વળી ત્રીજે પ્રકારે બાર રાશીની ચર, સ્થિર, દ્વી સ્વભાવ એટલે બે સ્વભાવવાળી એ ૩ પ્રકારે જાણવી. જેમકે, મેષ રાશી (ચર), વરખ રાશી (સ્થિર), અને મિથુન રાશી કી સ્વભાવ એટલે ચર, સ્થિર. એ પ્રમાણે બારે રાશીની સંજ્ઞા સમજવી. વિશેષ યંત્રથી જણાશે.
હવે રાશીની નવમાંશની રીત કહે છે. દરેક રાશીના ત્રીશ અંશ હોય છે, અને તેના નવ પાયા થાય છે. જેમકે, મેષ રાશીને નવમાંશ જે હોય તે મેષ રાશીથી ગણવું એટલે મેષ રાશીને પહેલે અંશ મેષ અને બીજો અંશ વરખ. એ પ્રમાણે મેષ રાશીને નવમે અંશ ધન રાશી જાણવી. વિશેષ યંત્રમાં જેવાથી જણાશે. . ૫. છે
-
-
રાશી દિશા યંત્ર.
રાશી સ્ત્રી, પુરૂષ યંત્ર.
મે. સિ. |
ઈશાન.
અગ્નિ.
૨ સ્ત્રી ૩ પુરૂષ.
પુરૂષ ૧. |
મેષ
૧૨ સ્ત્રી. ૧૧ પુરૂષ.
ક. મી. વૃશ્ચિક.
9.ક.મ.|
૪
સ્ત્રી.
૧૦ સ્ત્રી.
વાયવ્ય. |મિ તુ કે નૈઋત્ય
વાયવ્ય,
૫ પુરૂષ.
.૭ પુરૂષ. ૬ સ્ત્રી.
૯ પુરૂષ. ૮ શ્રી. |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org