________________
( ૧૨ )
શ્રી નચદ્ર જૈન જ્યોતિષ ભાગ ૧ લી.
भौम व वना वृष्टी । बुध वक्रे रस क्षयं ॥ गुरु वक्रे जने पिडा । शुक्र वक्रे प्रजा सुखी ||२९|| शनि वक्रे भवेत् रोगी | राहु वक्रे जन क्षयं ॥ एते वक्र गता खेटाः । क्षयं तस्य फलाफलं ૨૦॥
ભાવાઃ—ગુરૂ જે વરસમાં અતીચારી હાય એટલે ઘણી ગતીવાળે એટલે પાંચની ગતી તથા છથી અધિક ગતીમાં ચાલે તે અતીચારી કહેવાય. જો તે અગીઆર માર સુધી વધે અને તે સમયમાં શની વક્રી થાય તે જગતમાં હાહાકાર કરાવે; એટલે ભય, અનાવૃષ્ટી, પ્રજાપીડા, રાજાઓમાં માંહેામાંહે યુદ્ધ થાય. મંગળ વક્રી થાય તે અનાવૃષ્ટી એટલે વરસાદ ન વરસે. બુધ વક્રી થાય તેા રસકસ મેાંઘા કરે. ગુરૂ વક્રી થાય તેા મનુ ષ્યમાં પીડા કરે. શુક્ર વક્રી થાય તે પ્રજાને સુખ આપે. શની વક્રી થાય તે રાગ ચાલે. રાહુ વક્રી થાય તેા મનુષ્યાને પીડા કરે. એ ગ્રહ પોતપેાતાના વક્રી પ્રમાણે ફળ આપે. ૫૨૮-૩૦ના
अथ श्री ग्रह अतीचार वकीना दीवस विषे. त्रिमुनि दीनौस्त्रक नेत्रे । गुणेश्वरेशर युगेन भोविश्वे ॥ वक्र त्यागं क्रमशः । कुर्वंति कुजादयः खेटा ॥ ३१ ॥ अर्द्ध मासो दशा हानि । त्रियक्षी दिवसादश ॥ માસાષટ્ મજ્ઞાની । ગતિવાર વિનિતા !! ૩૨ || शन्यांगारकजिवानां । पंचमस्थो यदा रवि ॥ તતા ન વિઞાનિયાન્ । નવમે સાતિ ||૩૩|| ભાવાર્થ:—મગળ તેર દીન વક્રી રહે, બુધ ૨૩ દીન વક્રી રહે, ભ્રહસ્પતી એકસે તેર દીવસ વક્રી રહે, શુક્ર તેતાલીસ દીન વક્રી રહે, શની એકસેસ ચાલીસ દીવસ વક્રી રહે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org