________________
અથ શ્રી ૨૮ નક્ષત્રમાં કાણું આંધળા વિ ( ૧૩)
ગ્રહ અતીચારી દીવસ. મંગળ પંદર દિવસ અતીચારી રહે, બુધ દશ દીવસ અતીચારી રહે, બ્રહસ્પતી પીસ્તાલીસ દીવસ અતીચારી રહે, શુક દશ દિવસ અતીચારી રહે, શની છ માસ અતીચારી રહે.
શની, મંગળ બ્રહસ્પતીથી રવી પાંચમી રાશિને હોય તે વક્રી વિશેષ કરીને જાણ; નવમી રાશી ઉપર હોય તે સરલ ગતીએ સમજ. એ પ્રમાણે ગૃહોનું અતીચારનું તથા વકીનું ફળ જાણવું. ૩૧-૩૨-૩૩
अथ श्री २८ नक्षत्रमा काणां आंधळां वि० अश्वनीभरणीतिका । रोहिणीमृगशिर्षआद्रा ॥ पुनर्वसुपुष्यअश्लेषा । मघापूर्वाफाल्गुनीउत्तराफाल्गुनी ॥ हस्तचित्रास्वातिविशाखा । अनुराधा ज्यष्टा मूल । पूर्वाषाढा उत्तराषाढा । अभिजित श्रवण धनिष्टा ॥ शतभिषा पूर्वाभाद्रपदा । उत्तराभाद्रपद रेवती ॥
ભાવાર્થ –અઠ્ઠાવીશ નક્ષત્રમાં કાણું, ચીપડાં, દેખતાં, આંધળાં વિગેરેને યંત્ર અને તેનું ફળ નીચે પ્રમાણે.
કાણું. ચીપડાં. દેખતાં. આંધળાં..
૧૦
અશ્વની ૮ | ભરણું ૧૫ | કૃતીકા ૨૨ { રહિણી મૃગશિર્ષ
આકા
| પુનર્વસુ અષા
મવા ૧૭ | પુર્વાફાલ્ગણ ૨૪ ઊત્તરાફાગુની . ૧૧ ચીત્રા ૧૮ સ્વાંતો
વીશાખા અનુરાધા ૧૨ જેષ્ટા ૧૯ | મુલ ઊત્તરાપાડા
અભીચ | ૨૦ | શ્રવણ
ધનીષ્ટા શતભીષા
પુવોભાદ્રપદ ઊત્તરાભાદ્રપદ ૨૮ | રેવતી.
૨૬ | પવાડ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org