________________
અથ શ્રી મંડન મુહર્ત વિગેરે. (૧૦૧) ઊંદરની જેની જાણવી; હસ્તના સ્વાંતિની પાડાની યેની જાણવી; ઉત્તરાફાલ્ગણું તથા ઉત્તરાભાદ્રપદ એ બેની ગાયની જેની જાણવી; વિશાખા તથા ચિત્રાની વાઘની યેની જાણવી; જેણા તથા અનુ. રાધાની મૃગની પેની જાણવી; શ્રવણ તથા પૂર્વાષાઢાની વાંદરાની ચેની જાણવી, રેવતી તથા ભરણીની હાથીની યોની જાણવી; ધનિષ્ટ તથા પુર્વાભાદ્રપદ એ બેની સિંહની ની જાણવી, અશ્વની તથા સતભીષાની ઘોડાની ની જાણવી; અશ્લેષા તથા પુનર્વસુની બીલાડાની યેની જાણવી; ઉત્તરાષાઢા તથા અભીચ એ બેની નળીઆની ની જાણવી. એ પ્રમાણે નક્ષેત્રની યોની કહી છે. હવે એની સાથે વેર કહે છે
ગાયને વાઘ સાથે વેર, હાથીને સિંહ સાથે વેર, ઘડે ને પાડાને વેર, હરણને અને કુતરાને વેર, સર્પ અને નેળીઓને વેર, વાંદરાને અને ઘેટાને વેર, બીલાડી અને ઊંદરને વેર, એ લોકીક વહેવારે કરીને વૈરભાવ છે. તે નીને વિરભાવ સ્ત્રી-પુરૂષ ને જે, રાજા–નેકરને જે, ગુરૂ-શિષ્યને જોવે, અને વરભાવ હોય તે ત્યાગ કરે શ્રેષ્ઠ છે. કે ૫-૯. છે अथ श्री मुंडन मुहूर्त तथा यात्रा जबामां तथा विद्या भणवामां वर्जवाना
दिवस तथा वार, सूर्याकि भौम षट् तुर्य । नवाष्टांत्यपिथिद्वये ॥ नष्ट क्षौरंनसा विद्या । यात्रा दौन च पर्वसु ॥१०॥ हस्त त्रये मृगे ज्येष्टा । पौनादित्य श्रुतिद्रये ॥ क्षार कर्म शुभंप्रोक्तं । कार्यं शुक्रे दुवासरे ॥११॥ पुष्य पुनर्वसु रेवति चित्रा।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org