________________
(७४) श्री नस्यद्र हैन ज्योतिष लाग १ मी. વિચાર જાણ. ઘરમાં પ્રવેશ પણ ન કરે. હવે તેનું ફળ કહે છે. સન્મુખ વચ્છ હેય તે આયુષને નાશ કરે, પુઠે વચ્છ હોય તે ધનને નાશ કરે, ડાબે તથા જમણે વચ્છ સર્વ કાર્યની સીદ્ધિ કરે. વચ્છ વિચાર જાણ્યા વિના ઘર બંધાવે, કિલ્લો બંધાવે, બારણું બેસાડે તેમાં વચ્છ સામે હોય તે કુળને ક્ષય કરે, શેક સંતાપ ઉદ્વેગ કરે, માટે જોઈને કામ કરવું શ્રેષ્ઠ છે. હવે વછનું રૂપ કહે છે. વછને પાંચ માથા, ત્રણ પુંછડી, નવ નાભી, સોળ પગ, ત્રણ મેં સાઠ શીંગડાં છે. તે શીંગડું સે સે હાથનું ઊંચું છે. એ પ્રમાણે વછનું સ્વરૂપ કહ્યું છે, માટે કાર્ય વખતે વચ્છ જોઈ કામ કરવું અને તેમાં ઘણું સંભાળ રાખવી.
__अथ श्री शुक्र विचार. .. उदयतियादयस्यं याति यत्र भ्रमाद्धा। - विचरति सचक्रे येषु दिग्धारवेषु ॥ त्रिविध मिह सितस्य प्रोच्यते सन्मुखत्वं ।
मुनिाभि रुदय एव तज्यते तत्र यत् नान् ॥१०॥ सन्मुखे लोचनाहंति । दक्षिणो शुभकारकः॥ पृष्टि लग्नश्चवामश्च । प्रोक्त शुक्र शुभो बुधौ ॥११॥ शुक्र प्राच्यां द्वयसर युगान् । २५४ वासरांस्तत्रचास्तं ॥ याते मासः द्वितिय सहिता नवससन्दाशेवसुधिभिः॥१२॥ पदपंचधी २५६ प्रमित । दिवसान् तिष्टते तु प्रतिच्यां । अस्तंयातोत्रचपुल । रसौवासरान् यक्ष संख्यान ॥१३॥ भिगु पुवेहि उग्गहि । दिहाबावनविसय अच्छवणं ॥ पण पक्षति दिहिउणा । पुब्ब दिसितिनिवायाला ॥१४॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org