________________
અય શ્રી ત્રિગડાંત યોગ વિચાર. ( ૪૧ ) वइ असणीमष्भे । असलेसा महामष्भयारमि ॥ जिग मूलं मष्भे। दो दो घडीयाय गंडांते ॥१९॥ पितृ मातृ क्षयं कारि । युष्मं गंडो भवेत् सुत ॥ अश्लेषा गंडजो बालं । जेष्ट भ्रातृ विघातकः ॥२०॥ जेष्टायां संभवे गंडे । बालस्यात् पितृ घातकः॥ तिले विध गंडांते । बालको द्रव्य घातकः ॥२१॥
ભાવાર્થ-ગડાંત ગ ત્રણ પ્રકારને થાય છે. તેનાં નામ નક્ષત્ર મંડાંત, તિથી ગંડાંત, અને લગ્ન ગંડાંત. હવે પહેલે નક્ષેત્ર ગંડાંત કહે છે. અશ્વિની નક્ષેત્રથી નવમું નક્ષેત્ર અકલેષા આવે, તેથી નવમું , તેથી નવમું રેવતી નક્ષેત્ર આવે. એ નક્ષેત્રની અતની બે ઘડી નક્ષેત્ર મંડાંત થાય છે. હવે બીજે તીથી ગંડાંત કહે છે. પડવેથી પાંચ પાંચ તીથી ગણતાં ૫, ૧૦, ૧૫ આવે તેની અંતની એક એક ઘી તેને તીથી ડાંત કહે છે. હવે ત્રીજે લગ્ન ગંડાંત કહે છે. તેમાં મેષથી ચાર ચાર રાશી ગણતાં કર્ક, વૃશ્ચિક ને મીન એ ત્રણ લગ્નની અંતની અડધી ઘી લગ્ન ગંડાંત યોગ કહે છે. એ ત્રણ ગડાંત છે. વળી અમાસ ને મંગળવાર તેને ચે ગંડાંત પણ કહે છે. હવે તેનું ફળ કહે છે.
ગંડાંતમાં જેને જન્મ લેય તે પુરૂષની પરણેલી સ્ત્રી મરણ પામે. વળી તે વિષ પુરૂષ કહેવાય છે. શનિવારે અલેષા નક્ષેત્ર ને બીજ હૈય, સાતમ ને મંગળવારે સભીષા નક્ષેત્ર હોય, બારશ ને રવિવારે કૃતિકા નક્ષેત્ર હેય; ઉપર પ્રમાણે જે જે આવ્યું હોય અને તેમાં જન્મ થયો હોય તે તે પણ પુરૂષ કહેવાય છે. વળી મંગળવાર, શનીવાર, રવિવાર અને ભદ્રા તિથી ૨, ૭, ૧૨ હેય તેમજ સભીષા, અલેષા, કૃતિકા એ જોગમાં જન્મ થયે હેય તે તે પણ વિષ પુરૂષ તથા વિષ કન્યા કહેવાય. ગંડાત એગમાં જેને જન્મ થયેલ હોય તે પુરૂષ અથવા સ્ત્રી તથા
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org