________________
અથ શ્રી દીનમાન વિચાર.
( ૧૮૫)
पुनरपि षष्टिं हतं तत्तपनश्वित मुख्य राशि फलहीनं । शेषयत्पुनरभिमत लम पलानि तिन दिदि ॥७॥
ભાવાર્થ –-ગુજરાત દેશમાં મકર સંક્રાંતિમાં તથા કુંભ સંક્રાંતિમાં ર૬ ઘધને દીનમાન હોય છે. મકર સંક્રાંતિના દિવસે ૨૬ ઘડી ૧૨ પળને દીનમાન હોય છે. તે દિવસથી ૧ પળ ને ૧૨ અક્ષર (વિપળ) દીન પ્રતિ વધે; ને કુંભ સંક્રાંતિના દિવસે ૨૬ ઘડી ૪૮ પળને દીનમાન હોય છે, તે કુંભ સંક્રાંતિથી ૨ પળ ને પર વિપળ નિત્ય વધે. વધતાં વધતાં મીન સંક્રાંતિના દિવસે ૨૮ ઘડી ૧૪ પળ દીનમાન હોય.
મીન સંક્રાંતિમાં ૩ પળ ને ૩૨ વિપળ નિત્ય વધે. તે વધતાં વધતાં મેષ સંક્રાંતિના દિવસે ૩૦ ઘી પળને દિવસ હોય, રાત દિવસ સરખા થાય તે મેષ સંક્રાંતિથી ૩ પળ, ૩ર વિપળા નિત્ય વધે. તે વધતાં વધતાં વરખ સંક્રાંતિના દિવસે ૩૧ ઘડી ૪૬ પળ દિનમાન હોય, અને વરખ સંક્રાંતિથી ૩ પળ પર વિપળ રોજ વધે. એમ વધતાં વધતાં ૩૩ ઘડી, ૧૨ પળ મિથુન સંક્રાંતિ ના દિવસે દિનમાન હોય અને મિથુન સંક્રાંતિથી ૧ પળ ને ૧૨ વિપળ રેજ વધે. મિથુન સંક્રાંતિથી વધતાં વધતાં કકર સંક્રાંતિના દિવસે ૩૩ ઘડી, ૪૮ પળ દિનમાન હેય. કર્ક સંકાંતિથી ૧ પળ ૧૨ વિપળ ઘટતાં ઘટતાં સિંહ સંક્રાંતિના દિવસે ૩૩ ઘી ૧૨ પળને દિનમાન હોય. સિંહ સંક્રાંતિથી ૨ પળ, પર વિપળ રોજ ઘટતાં કન્યા સંક્રાંતિથી દિવસે ૩૧ ઘડી ૪૬ પળને દિન માન હોય, અને કેન્યા સંક્રાંતિથી ૩ પળ ને ૩૨ વિપળ રોજ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org