________________
( ૧૪ )
શ્રી નચદ્ર જૈન યાતિષ ભાગ ૧ લા
जिणवारे रवी संक्रमे । तीण अमावास्या होय ॥ परथी जगमई | नंदयविर लोकोय
પુના
ભાવાર્થ:“ચાલતી સંક્રાંતી પાછલા માસની જે સક્રાંતી એસતી વેળા જે વાર હાય તેથી ગણતાં જેટલામે વારે બેસે તેનુ શુભાશુભ ફળ કડે છે. ઊદાહરણ..જેમકે, ચાલતી સ’ક્રાંતી બુધવારી એડી, અને તેના પહેલા માસની સ'ક્રાંતી રવીવારે એડી હતી તે તે ગણતાં ચેાથેા વાર બુધ થયે, માટે ચેાથે વારે બેડી તેમ સમજવું. એ પ્રમાણે દરેક સમજવી. ચાલતી સત્ક્રાંતી પાંચમે વારે એટલે ગુરૂવારે બેસે તે જગતમાં દુષ્કાળના ત્રાસ થાય, અને મનુષ્યેાને ભીક્ષા માગતાં પણ મળે નહી. બીજે ત્રીજે વારે સક્રાંતી બેસે તે તે માસમાં રસાર્દિક માંઘુ થાય. પાંચમે વારે બેસે તેા ધાન્ય મેઘુ થાય. દૈવયેાગે જો છઠ્ઠું વારે સંક્રાંતી એસે તા માઢુ ફળ આપે, પૃથ્વી ઉપર ભય થાય, અને મનુષ્યા દેશાવર ચાલ્યા જાય.
વળી જે વારે સ'ક્રાંતી બેસે તે વારની અમાવાસ્યા હાય તે તે માસમાં યુદ્ધને પ્રસંગ થાય, દુષ્કાળાદિક ભય થાય, અને મનુષ્યેામાં મરકીના ઉપદ્રવ થાય. ૫ ૪૮-૫૦. ll
अथ श्री संवत्सरना वशानो विचार.
सुंदर शशि हर विश पावे | दशय निकंदन दिणयरजोवई || मंगल आठ करई बुधवारह | गुरा शुक्रां एवइ अढारह || जो शनि राहु कर्के वयगै । निश्व काल Esteडेव यगै
Jain Education International
For Private & Personal Use Only
પા
www.jainelibrary.org