________________
( ૨ )
શ્રી નરચંદ્ર જૈન
જ્યોતિષ ભાગ ૧ લો.
રવીવાર તથા હસ્ત, મુળ, પુષ્ય, શ્રવણ એ નક્ષેત્ર તથા એ વારમાં સ્નાન કરાવે તે સ્ત્રી સારી પ્રજા આપવાવાળી થાય.
સ્ત્રીને મેળાભરણું કરતી વખતે પુનર્વસુ, પુષ્ય, હસ્ત, श्रवण, मुण, भृशशर, ७ नक्षेत्र सेवा मन शु३, भ , રવી એ વાર લેવા. એ સીમંત વખતે સારા છે તથા સ્ત્રીને વિવાહમાં, કન્યાદાનમાં, અગ્રણમાં, ગર્ભ સંસ્કારમાં ચંદ્રમાનું બળ જેવું. બીજા કામમાં પુરૂષના નામથી મુહુરત જોવું. ૩૭–૪૧ - अथ श्री प्रथम प्रसूती स्नान मुहुरत. प्रतिपत् नवमिश्चैव । षष्टि मंगल शुक्रयो। सप्त जन्म भवे वंध्या । स्त्रीभिः स्नानं न कारयेत् ॥४२॥ दशमि पुत्र नाशाय । त्रयोदशी यश नाशनी ॥ द्वितिया गर्भ नाशाय । स्त्रीभि स्नानं न कारयेत् ॥४३॥ मृत्येहिसोरिपयहांनिश्चंद्रे । काकेहिवंध्या भवतीह शुक्रे ॥ प्रयातिवृधीषुरुभानुभौमे।मृत्युप्रजापुंशदिनेबुधस्यात्।४४ उत्तरा रोहिणी हस्त । सोम्यंपवन खति ।। प्रसूता स्त्रीभि स्नानं च । अनुराधाश्वनि शुभो ॥४५॥ बुधे च नीयते वत्स । शनैश्च म्रियते कन्यका ॥ सोमे च पय हिनं च । स्त्रीभिः स्नानं न कारयेत् ॥४६। प्रसूता स्त्री स्नान मुहूर्त । सोम्यादित्ये तथा पुष्यो॥ हस्ते मूले च वैश्नवे जल पूजा च नारीणां । पुत्रात्सं पद्यते सुखं
॥४७
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org