________________
અથ શ્રી ગમન મુહુર્ત તથા દિશાશૂળ વિચાર. (૫૯ ). ભાવાથ–ગમન મુહુર્તમાં ચારે દિશાઓમાં જવાનાં નક્ષેનાં નામ –હસ્ત, શ્રવણ, રેવતી, મૃગશીર્ષ, પુષ્ય. એ નક્ષેત્રો સીદ્ધિદાયક છે. તે ૬૩. છે
अथ श्री दीशाशूल विचार. न गुरु दक्षिणां गच्छेत् । न पूर्वा शनि सोमयो । शुक्रार्कयो प्रतिचीनां । नोतरां बुध भौमयो ॥६॥
ભાવાર્થ –ગુરૂવારે દક્ષીણ દીશામાં દિશાશુલ માટે તે દિશા માં ન જવું. શનીવારે તથા સોમવારે પૂર્વ દિશામાં દશાશુલ માટે તે દિશામાં ન જવું. શુકવારે તથા રવીવારે પશ્ચીમ દિશામાં વિશાશુલ માટે તે દિશામાં ન જવું. બુધવારે તથા મંગળવારે ઉત્તર દિશામાં દીશાશુલ માટે તે દીશામાં ન જવું. જે કદી તે દીશાશુલ સામું જવું પડે તે નીચેનાં કાર્યો કરીને જવું. આ ૬૪ છે
અથ શ્રી દિશાશૂળ યંત્ર,
પૂર્વ દિશા. શની તથા સેમવારે.
ઉત્તર દિશા. બુધ તથા મંગળવારે.
અથ શ્રી દિશાશૂળ યંત્ર
દક્ષિણ દિશા. ગુરૂવારે.
પશ્ચિમ દિશા. શુક્ર તથા રવીવારે.
अथ श्री दिशाशूलना भंग विषे. रवि तंबोल मयं कह दप्पण । धाणा चावो धरणिनंदन ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org