________________
અથ શ્રી તારાબ વિચાર. તે ઘરભંગ થાય, જાત્રાએ જાય તે નિષ્ફળ થાય, વિવાહ કરે તે સ્ત્રી વિધવા થાય, યુદ્ધમાં જાય તે મરણ થાય. એવી રીતે જાણું જન્મને ચંદ્રમાં ઉપરના કામમાં વજે. કે ૫૦-૫૭
अथ श्री ताराबल विचार. यत्रचंद्रयुते जन्म । यस्यततस्य जन्मभं । ततश्चदशमकर्म । स्यादाधानां ततोपि च ॥५८॥ त्रिरेभ्यो नवतारास्यु । त्यजेत्पंचत्रिसप्ताम ॥ शुभा शेषा कृशेचंद्रे । ग्राह्यमा संबलं बुधैः ॥५९॥ जन्मर्श गणेयदादौ । दिन रिक्षतु यावतः ॥ नवभिस्तु हरेत् भागं। शेषा तारा विनिर्दिशेत् ॥६०॥ शांतामनोहराकूरा । विजयाचकुलद्भवा ॥ पद्मनी राक्षसी बाला । आनंदा नवमि स्मृता ॥६१॥ जन्मतारा दितिया च । षष्टि चैव चतुर्थिका ॥ अष्टमि नवमि चैव । षट् तारा फलदायका ॥२॥ नवमि षष्टि चतुर्थि। उत्क्रष्टा भवति सर्व ताराणां ॥ द्विप्रथमाष्टम माध्या । त्रिपंचसप्ताधमास्तारा ॥६३॥ आधान जन्म सप्तत्रि । पंचम्योनगभे शुभा ॥ एता च भ्युद्यते रोगो। चिरंक्लेशोधवामृति ॥४॥
ભાવાર્થ –જે નક્ષેત્રમાં ચંદ્ર હોય તે જન્મ નક્ષેત્ર કહેવાય. તે નક્ષેત્રથી દશમું નક્ષેત્ર કમનક્ષેત્ર કહીએ. કર્મનક્ષેત્રથી દશમું આધાન નક્ષેત્ર કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org