________________
અથ શ્રી વિદિશા દિશાશૂળ તથા નક્ષત્ર દિશાશૂળ વિષે. ( ૨૧ ) अथ श्री विदिशा दिशाशलना परिहार विषे. श्रीखंड दधी मृत् सर्पि । पृष्टि तेल स्वलक्रमात् ॥ वारेादौ सदा वंद्या। दिग् शूला च शूभे दिने ॥६७॥
ભાવાર્થ –વિદિશા દશાશળમાં સામા જતાં નીચેના પદાર્થ વાપરીને જવાથી દશાશળને દેષ નથી.
રવીવારે સુખડનું તીલક કરીને જવું. સોમવારે દહીંનું તીલક કરીને જવું. ગુરૂવારે લેટનું તીલક કરીને જવું. શુકવારે તલ ખાઈને જવું. શનીવારે ખેળ ખાઈને જવું. મંગળવારે કૃતિકા (માટી)નું તીલક કરીને જવું. બુધવારે ઘીઈનું તીલક કરીને જવું.
अथ श्री नक्षेत्र दिशाशूल विषे. पूर्वीस्यामाषाढा । श्रवण धनिष्टा विशाखायाम्यं ।। पूषो मूलं प्राच्यं । हस्त उदित्यां च धिनशूलानि।।६८॥
ભાવાથ–પુર્વાષાઢા નક્ષેત્રમાં પુર્વ દીશામાં ન જવું શ્રવણ, ઘનિષ્ટા, વિશાખા નક્ષેત્રમાં દક્ષીણ દીશામાં ન જવું, પુષ્ય, મુળ એ બે નક્ષેત્રમાં પશ્ચીમ દીશાએ ન જવું; હસ્ત નક્ષેત્રમાં ઉત્તર દીશાએ ન જવું. વિશેષ નીચેના ચાર નક્ષેત્ર ચાર દીશાએ જરૂર વજેવા. ૬૮. છે
अथ श्री नक्षेत्र शूल विषे. उत्तरे हस्त दक्षिण चित्ता। पूर्वे रोहिणी सुणरे मित्ता ॥
નક્ષેત્રમાં કારમાં દક્ષીણ
ઉત્તર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org