________________
અથ શ્રી કુમાર તથા રાજગ વિધે. ( ૩૯ ).
अथ श्री कुमार योग विषे. नंदायां पंचम्या शुभो दशम्यां। कुजज्ञ शशी भृगुभि ।। द्वयं तरिताश्विन्यादिभि । रुडुभिर्योग कुमाराख्या ॥१०॥ बंगाल मुनि प्रोक्तं । कुमार योगे दिने सदोषेपि ॥ अस्मिन् योगे कार्या । दिक्षा यात्रा प्रतिष्टादौ ॥११॥
ભાવાર્થ –નંદા તીથી ૧, ૬, ૧૧, ૫, ૧૦ એ પાંચ તીથીઓમાં મંગળવાર, બુધવાર, સોમવાર, શુક્રવાર તથા અશ્વની નક્ષેત્રથી બળે નક્ષેત્ર મુકીને નક્ષત્ર લેવું, એટલે અશ્વની, રોહિણી, પુનર્વસુ એ પ્રમાણે ગણતાં તે તીથી વાર તથા નક્ષત્ર મળે તે કુમાર ગ જાણ. આ કુમાર એગ માસામાં આવે તે તે દિવસે વરસાદ થાય એ સંભવ છે. કુમાર હેગનું ફળ ઉપર પ્રમાણે બંગાલ મુનિએ કહ્યું છે. તે દિક્ષા, યાત્રા, પ્રતિષ્ઠાદિ ધર્મ કાર્યમાં શુભ ફળ આપે છે. ૧–૧૧ છે
અથ શ્રી કુમારગ યંત્ર,
તીથી તથા વાર. ૧ છે ! ૧૧ ૫ મે બુ સ. શું | નક્ષત્ર. અશ્વનો રોપુ. મ હ મૂિ શ્ર પૂર્વમા |
अथ श्री राजयोग विषे. पूर्णिमा तृतिया भद्रा । भृगु भौमार्क सोमजा।। राजयोग शुभायस्यु । भरण्यादौधिकांतरे ॥१२॥
ભાવાર્થ –પુનમ, ત્રીજ, ( ભદ્રા તીથી) એટલે ૨, ૭, ૨, શુક્ર, મંગળ, રવિ, બુધ એ વારે ભણે નક્ષત્રથી બબ્બે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org