Page #1
--------------------------------------------------------------------------
________________
The present state of charitable and religions inztitutious -
6
નવું વર્ષ .... ... .. .. ૭ ! અમદાવાદ કપૂરસમાં થયેલ ફંડ કપૂરન્સને સૂચના
૧૨૫, ૧૫૨, ૧૮૪, ૨૧૬, ૨૪૮ જો ઝવળ .. . ...
જેનોનાં જાહેર ખાતાં અને તેમની જવાડી રિયતિ... ... ... .. ૧૮ | હાલની સ્થિતિ.. ૧૨૯, ર૦૦, ૩૦૨ મુનિ વિદારકર.... ... ... .. ૧૯ અમદાવાદ હિતવર્ધક ગૃહને मी हीरालालजी सुराणाका प्रवास २० રીપોર્ટ ... ... ... ૧૫૧, ૧૮૨ ધાર્મિક હીસાબ તપાસણી ખાતું
મનુષ્યદેહ શાને માટે છે? ... ૧૬૧ અરર, ૨, ૧૧, ૧૪૮, ૧૮, ૨૧૪,
૨૨૬, ૩૩૨ ૨૪૩, ૩૪૩, ૩૭૭ આપણું પવિત્ર તીર્થ શ્રી સમેત શોરાવવંદ્રની નદારનું ગજ =... ૨૬ શિખરજી ... ... ... ૧૬૯, ૩૦૮ કે-પૂરન્સ ઓફીસમાં ચાલતું કામ મરહુમ શેઠ જેસીંગભાઈ હઠીસંગ કાજ ... ... ૨૮, ૧૧૫, ૧૪૨
તથા શેઠ ચાંદમલજી પટવા - ૧૮૩
The Jain Graduates' Associa. પાટણ કોન્ફરન્સ વખતે મળેલી
tion .. ... ... ... મદદ . . . . . . ૩૦
... ૧૮૯ - પાંચમી કેન્ફરન્સ .... ... ... ૩૩
મુંબઈ યુનિવર્સિટી અને જૈન જૈન સમાચાર,૮૯, ૧૦૭, ૧૩૯, ૧૭૧,
સાહિત્ય ... ... ... ... ૧૯૭૦ ૧૮૨, ૧૮૮, ૨૦૩, ૨૪૭, ૨૮૬ ૩૩૭,
મરહમ શેઠ પ્રેમચંદ રાયચદ ૨૦૫, ૨૩૦ અમદાવાદ એફસનો હિસાબ.... ૯૧ આપણી અધોગતિ; તેમાં ફેરફાર કઅમદાવાદ બીજી મહિલા પરિષદ ૯૭ રવા માટે શું કરવું . ૨૦૮, ૨૯૧ નિરાશ્રિત જેન અને વેતાંબર મદદ Higher Technical Education 229
ફંડ . ૧૦૦, ૧૩૩, ૧૫૭, ૧લ્સ શ્રદ્ધા .. . .. .. . રર૩ મુંબઈમાં વસતા ગરીબ જૈનેની मुनि विहार तथा कोन्फरन्ससे लाम २३७ * થતી હાડમારી ...' ૧૦૪, ૧૬૫ जोधपुर राज्य तर्फसे मळेला परवाना २७८ કોન્ફરન્સના ઠરાવને થતે અમલ Jainism vs. Gujarati TextBooks૨૫૩ ૧૧૨, ૧૫૬, ૧૭૪, ૨૩૩, ૩૩૯, ૩૭૩ શ્રી સિદ્ધ ક્ષેત્રમાં આવેલી આપણી જીવદયા . . .. • ૧૧૩
ધર્મશાળાઓ .. . . ૨૫૯ પુસ્તકની પહોંચ..૧૧૮, ૨૪૭, ૨૮૨, જેને દય અને કેપૂરન્સ... - ૨૬૨
હવે તે ચેતે... ... .. . ૨૬૫
Page #2
--------------------------------------------------------------------------
________________
कोन्फरन्स धारण
જૈને એ આપ મળથી આગળ વધ
૨૭૯
૨૮૩
વાની જરૂર જેનાનાં પર્યુષણ પ ધનિષ્ઠ આંખ એને વિજ્ઞપ્તિ. ૨૮૪ નવી ગુજરાતી વાંચનમાળા
૨૮૮
૨૮૮
૨૫૯
૨૯૫
....
....
ક્ષમાપના
Education of our youths
परदेशी खांडमां रहेली भ्रष्टता સરકારના કારોબારની નવી યોજના
•
આ
જૈનાની પૂરજ
જીણુ મદિરાદ્ધારની ટીપેા... સ્વદેશી હિલચાલ
...
...
....
...
રહ
6000
૩૧૪
૩૨૫
૩૨૮
પ્રાંતિક કેન્ફરન્સા
જૈનપત્ર અને અમે
કેળવણી
****
****
....
....
...
૩૪૨, ૩૬૬
જૈન સાહિત્યને ગુજરાતી સાહિત્ય
માં પૂળા ....
....
૨૩ મી નેશનલ કેન્ગ્રેસ ....
શ્રીમાન જૈનેાને વિનંતી ....
મેટ્રીક થયેલા જૈન યુવાને માટે
हडीकी चुडी पहीरनेका बंध करनेक
....
31
****
૩૫
૩૬
૩૭૧
૩૭૨
लिये विनंती
શેઠ ગાકળભાઈ મૂળચંદના દેહાત્સગ ૩૭
મુંબઈ યુનીવર્સીટીના રજીસ્ટ્રાર તર
ફથી આવેલા પત્રનું ભાષાંતર....
Page #3
--------------------------------------------------------------------------
________________
Registered No. B. 525.
वीर सम्बत् २४३३. ॐ विक्रम सम्बत् १९६३
श्री जैन श्वेताम्बर कोन्फरन्स
R
हेरल्ड,
जान्युआरी.
CLAMMAN... SHIELTSAIR SITELUSCLE
पुस्तक ३. नम्बर १. ९ ७ .
सन १९०७. __ प्रगट कर्ता. श्री जैन श्वेतांवर कॉन्फरन्स ऑफिस, मुंबइ.
विषयानुक्रमणिका.
विषय The present state of our मुनि विहारफल. ... ... ... १८ ____charitablet religious मी. हीरालालजी सुराणाका प्रवास २० ___institutions ... ... ... १ घाभी डिसा तपासी भातु... २२ MOन १५. ... ... ... ... ७ सीताबचंदजी नहारनुं जन्मचरित्र २६
अ.५२न्सने सूचना. ... ... ... ५२-सन्यासमां यासतु म०४२८ स्त्री केळवी. ... ... ... 15 पाटणा ३२-स पते भली भ६६.३० मेवाडकी स्थिति ... ... ... १८. मीना विषयानी मनु मसि .
MY
वार्षिक मूल्य डाकका मूल्य समेत सिर्फ रु. १
MARE SANESHADIS
— जैनोदय ' प्रेस-मुंबई.
ANOGORYOGoPoWOO09
Page #4
--------------------------------------------------------------------------
________________
जैन सीरीझ तैयार करवा माटे रु. १००० नुं इनाम !
पाटण खाते मळेली चौथी जैन श्वेतांबर कोन्करन्स वखते थयेला ठराव अनुसार जैन धर्म अने फीलसुफीनुं पुर्ण रीते क्रमवार शान थाय तेवी उत्तरोत्तर भाषा तथा विषयोनी कठीणता वाळी-१ थी ७ पुस्तकोनी सोरीझ गुजराती अथवा हींदी भाषामा तैयार करवामाटे रु. १०००, अंके एक हजार रुपयानुं इनाम नीचेनी शरतोए आपवानुं छे:-- १ जे सीरीझने इनाम आपवामां आवशे तेनी प्रसिद्धी विगेरे हक इनाम मेळवनारनो,
रहेशे परंतु ते प्रसिद्ध करवानी तेणे कबुलात आपवी पडशे. जो ते हक को न्फरन्सने आपशे तो रु. १०००, बीजा आपवामां आवशं. २ सीरीझनी पसंदगी एक खास कमीटी नीमीने कराववामां आवशे. ३ आजनी तारीखथी एक वर्ष सुधीमां पसंदगी माटे आवेली सीरीझोनी कमार्ट |
पासे तपास कराववामां आवशे. ४ तपास माटे आवेली सीरीझोमांथी एकने इनाम आपg एम कमीटी बंधात . नथी परंतु ते पी योग्य हशे तोज इनाम आपवामां आवशे. ५ पसंद करवामां आवती सीरीझ सिवायनी वीजी सीरीझमाथी अमुक चोपड़
ओ अगर तेमांना पाठा कमीटी पसंद करशे तो तेना प्रमाणमां तेना योजने - इनाम आपवामां आवशे. वधु खुलासा माटे नीचेना सरनामे पत्रव्यवहार करवो. चंपा गली मुम्बइ.
आसीस्टंट सेक्रेटरी. ता. २५-५-१९०६.
श्री जैन श्वेतांबर कोन्फरन्स.
ઢઢાછાપનું પવિત્ર કેશર,
સ્વધર્મ રક્ષા અને સ્વદેશ લાભ માટે. ખાસ પ્રતીનીધી મોકલી મંગાવેલ ખાત્રીનું શુદ્ધ અને ઉત્તમ સ્વદેશી કેશર પાંચ તેલ, તથા પા, અરધા અને એક રતલી પિક દબાઓમાં કે જે પર કેન્ફરન્સના ઉત્પાદક મી. ઠઠ્ઠાની છબીને “રેડ માર્ક” છે તે નીચેના સથળमेथी भाशे. મુંબઈ–જૈન શ્વે. કેન્ફરન્સ ઓફીસ ચંપાગલી, માંગરોળ જૈન સભા પદ . यधुनी, श्याम वेयनार मेरा माने. .
કછી દશાઓસવાળ જૈન મહાજન આશ્રીત. જેન મંદીર સામે છે
સ્વદેશી કંપની. मांडवी, मु.
Page #5
--------------------------------------------------------------------------
________________
1073
Rai Setab Chand Nahar Bahadur of Azimganj (Bengal).
PRESIDENT Fifth Jain Swetamber Conference Ahmedabad 1907.
Page #6
--------------------------------------------------------------------------
Page #7
--------------------------------------------------------------------------
________________
11 BAH: SATT: 11
रत्नानामिव रोहणाक्षतिधरः खंतारकाणामिव, स्वर्गःकल्पमहीरुहामिव सरः पंकेरुहाणामिव, पाथोधिः पयसा मिवेंदुमहसां स्थानं गुणानामसा, वित्यालोच्य विरच्यतां भगवतः संघस्य पूजाविधिः ॥२१॥ અર્થ–રેહણાચળ પર્વત જેમ રત્નનું સ્થાન છે, આકાશ જેમ તારાઓનું સ્થાન છે, સ્વર્ગ જેમ કલ્પવૃક્ષોનું નિવાસસ્થાન છે, તળાવ જેમ કમળનું નિવાસસ્થાન છે, સમુદ્ર જેમ ચંદ્રમા સમાન નિર્મળ જળનું નિવાસસ્થાન છે, તેવી રીતે આ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા રૂપ ચતુર્વિધ પૂજ્ય સંઘ જે જ્ઞાન, દર્શન અને ચારિત્રનું નિવાસસ્થાન છે તેની પૂજા કરીએ. The Fain (Swetamber) Conference herald.
Vol. III.]
JANUARY 1907.
[No. I.
ARMANI
THE PRESENT STATE OF OUR CHARITABLE AND
RELIGIOUS INSTITUTIONS.
Notwithstanding the unwillingness of old-fashioned Jains to depart from ☆ the antiquated practice of endowing charitable and religious institutions, and
the over-zeal of new fashioned but half-informed Jains, it is a good sign of the times that ideas and theories, which at one time appeared absurd and fantastic, are slowly but surely being translated into action. The natural instinct of our people being commercial it is easy to understand that once they are convinced by facts and figures that by acting in a particular way they will confer more benefits on their fellow co-religionists than by following other ways, they will surely
follow the first course rather than the other even that other be old and more - to their taste.
Every body wishes that the institutions which he brings into being should last for ever and perpetuate the donor's name. But, unfortunately, few take care to search out the object and find out the way in which to lay out their money to bring about the desired end. Many build new temples at an enormous cast, many build Upashrayas, schools and other institutions but few, very few
Page #8
--------------------------------------------------------------------------
________________
THE JAIN CONFERENCE HERALD.
take care to endow them with a permanent fund for their up-keep, repairs And other necessary expenses. A man in his religious zeal and fervour is able enough to spend a lac or two of rupees on a temple but will not set apart 25000 for its repairs. The other will pay 50000 for opening a new school but will not endow it with some amount for its permanent up-keep. Others will open dispensaries and such other institutions at their costs which are likely to be closed either when the condition of the benefactor changes or when he is no more and his successor in title does not think it proper to run the institution or is unfit and weak or even in the life-time of the benefactor himself when his whim changes in another direction. The result can best be guessed. The insti. tution will be no more and with it the name and excellent wish of the benefactor.
he above remarks I wish to point out that one great blemish which attaches to our present institutions is want of permanency in them. .. That the practice of permanently endowing charitable institutions is not new will be apparent to those who have visited Abu temples. From one of the inscriptions therein it appears that many villages were given away and set apart for the ordinary expenses and even for expenses of anniversary of the presiding deity.
But even if the practice be not old, the advantages attendant upon a permanent institution are varied and various. First, it perpetuates the name of the donor. Secondly, it becomes the living example to imitate for ages and to persons to come. Thirdly, the number that will profit by its existence will be far in excess of that from a temporary one. Fourthly, the religious merit' (i. e. You will be more because the thread will continue as long as the institution is in existence.
What I wish to urge is that let the institution be founded on a small scale on a permanent stony basis rather than on a great but & tem porary sandy foundation. The institution should be so started that it can be maintained only from the income or interest of property or sum endowed.
Secondly, what impairs the usefulness of our present charities is that they are not based on co-operative basis. A millionaire founds a charity. He thinks that because he has founded it, it is his only and of nobody else's right to manage it. He views other person's interference with dislike. He also keeps the endowment property in his own possession or power, renders accounts of the trust to nobody; in fact he manages the property as if it were' his own.
Again where the endowment is by public money or subscription, the managers-very often self-appointed--treat the trust property as their own and Act as if they are the owners of property and are acentąbļe to none
Page #9
--------------------------------------------------------------------------
________________
THE JAIN CONFERENCE HERALD. but to themselves. As long as they manage it, none cares to remove them even if found incapable or known to misappropriate the trust money. There is no rule to change the managers at stated periods. There is nobody to offend the all-powerful managers. There is no safety-valve provided in management of the money or property. There is dearth of moral courage to drag these persons to courts and bring them to justice for their mismanagement,
The dis-advantages of such a system are apparent on the face of it and we have many sad experiences of mis-appropriation, misuse, loss and what not, of such solemn trusts. Daily we hear complaints from one village or the other, with respect to one trust or another, in fact in connection with all sorts of pubiic and private charitable funds e. i. temple funds, Upashraya funds, feasting funds, poor funds and many others too numerous to mention. .
The complaints are that managers do not show Vahivat Books, that the Mehta does not keep proper accounts, that a certain person does not give up trust money to the Panch and all sorts of things.
In face of such constant recurring breaches of public and private trusts of charitable and religious property and money, to defend the practice on ancient usage and custom, shows, to say the least, want of knowledge of what goes on in the world around. I will call such usage a folly pure and simple. What it is, if not folly to allow sacred charitable money to be swallowed, mis-appropriated, to be directed from its proper and legitimate use to improper and silly objects! And what to call those persons, who though able and fit enough to preserve and properly manage these trusts, allow such swindling before their own eyes ? Our venerable Acharyas were very strict against such swindlers, and those who allowed this swindling notwithstanding their ability to check it as will appear from their works viz. Jo Harat &c.
The fact is that our present system of management of public and private charities should be changed so as to bring it in conformity with our old practice as taught to us by our venerable great religious teachers and also with the present day practice as found in other advanced countries.
2 That this is not impossible nor improbable nor a frenzy of a distorted visionary will be apparent to those who have studied the working of our revered firm of Shet Anandji Kalyanji. How well it works after a constitution is given to it and its management placed in capable hands?
What I desire to suggest is that a representative constitution should be given to all charities, either small or large, that managers should be appointed by representation and at specified stated intervals. Hereditary claims should be strictly disallowed even in cases where the persons are fit, for principle's sake.
3. The notable example of mis-use of charities is the selfish management or rather mismanagement of Palitana Dharamshalas and bubble societies that rise and fall. To work out a constitution such as I have above referred to should be the paramount duty of the Jaiswamference.
Page #10
--------------------------------------------------------------------------
________________
THE JAIN CONFEEENCE HERALD.
The evil that conduces to the misuse of trust funds and property is exclusiveness of individual institutions and want of one central governing and guiding body such as was provided for in our old Shastras and practice in the person of a Shripujya or an Acharya in religious matters and of a Nagarseth or Sangapati in secular matters or of a Sanga as a whole in all matters either secular or religious; or as is found in modern times in all good Governments or even in all well managed societies throughout the world.
However much you may blame a Shripujya you can not but admire the constitution which has created him. But for such a constitution bringing good government in your society and every thing that belongs to it the number of good works and deeds, that you see, notwithstanding so many vicissitudes in Mahomedan and Maratha times, might have been lost to us for ever and anon.
There ought to be one central governing body of capable and well-to-do men for all India to manage and take under its power or possession all public and private charitable property and funds; these members to be elected to act far a certain fixed period.
It is true that the present managers will be reluctant to part with their power. But by managing the affairs with tact and circumspection and taking slowly the heads of different castes into confidence the time will not be far off when we shall be fortunate enough to see our long cherished desire
fulfilled.
The benefits of such management by a central body backed by 13 lacs of Jains, who are reputed to be proverbially rich, are too manifest to require any mention. It will be a force in itself strong enough to carry any reforms within and to attract attention of governing class too. In the absence of existence of such an organized force, and in the presence of internal disunion and mis-management so many rights and privileges of Jains-rights and privileges obtainted after so much loss, trouble and tact of ancients and given by solemn documents by representatives of existing Governments, Mahomedan, Peishva and British, are trampled under foot by private and public agencies and power, that it is of paramount importance that such a force should be collected together and made use of. It is not still too late to rise. To give you one example of our present incompetence I will refer you to the finding of so many images in all parts of India. To what trouble the Jains are put to recover the images of their gods admittedly belonging to them is a notorious fact. If such a strong and powerful institution such as the Jain Association of India or Shet Anandji Kalyanji Firm of all India instead of that of Ahmedabad or of Gujerat were in existence, what amount of money and trouble would have been saved? This one instance would be sufficient to arouse you to the necessity of some such central organization to which all Jains can look for help and support in time of need and to support which it should be a salamn duty of all Jains in tin r affluence.
Page #11
--------------------------------------------------------------------------
________________
THE JAIN CONFERENCE HERALD.
The fourth defect is want of that love and self-sacrifice which conduce to good management. There is much envy, ignorance and self-conceit which retard progress. If one man founds an institution, the other instead of helping the institution with more money and sympathy, starts another and in the end both institutions suffer and sometimes are closed. Everybody likes to build new temples even though there is no dearth of them, in cities like Ahmedabad Patan, &c; everybody forms a new club even though one such is existing near his very home, every body wants to open a new school even though there are many in his town or city. But none is self-restrained enough to spend the same money on those institutions already existing so to make them more permanent and self-supporting. So what is wanted is unity and respect and love for charity for charity's sake and not for satisfying one's conceit and love of show.
as
The fifth thing to which I beg to draw your attention is that with the change of times and associations, the modes and objects of charities should also be changed. A thing which suited people of first century may not suit those of 10th century, that which suited people of tenth century may not suit those of twentieth century. Even that which suits us to day may not suit us 25 years hence. Hence we must change with the times. Those charities which suited our fore-fathers do not suit us now. The way in which we spend our money does not suit us. What is necessary is that we should change the objects, grooves and modes in which we spend our money.
Formerly much of the commerce of India was in our hands; now we, are nowhere. So money should be spent upon educating our children in commerce and helping our young in following that pursuit. There was no science in middle ages and so we had no necessity to spend our money after it. Now its knowledge is in-dispensable in capturing commerce, so we should spend much after it. Formerly we were very rich, now we are poor, and so we should curtail our expenditure on pageant and festivities. Formerly there were no-or very few famines in the land and consequently no necessity of founding orphanages, now famine is of daily occurence and orphanages are a dire necessity for the simple reason that preachers of other religions, may not induce our co-religionists to turn Christians or Mahomedans. Formerly we supported Bhojaks, now we don't do it and so schools for teaching the art of singing should be established for the elevation of soul and concentration and meditation. Formerly there were native physicians who administered medicines to patients for very little. Now diseases are increasing, Doctors! fees have increased, medicines are dear and so it is absolutely necessary to open free dispensaries under competent hands. Formerly education was free, now it is so dear and so it is necessary that free schools should be opened. And there are soar directions in which our money and energy
Page #12
--------------------------------------------------------------------------
________________
THE JAIN CONFERENCE HERALD.
45'
,
are wasted and so many objects there are for which our money and energy are urgently and absolutely needed that for the welfare of the community it is high time the methods and ways and objects of charities are changed. When the community took much interest in many subjects, it was immaterial whether a good or an incompetent man managed an institution. But at & time when most of us are solely engaged with our own wordly dash and none caring for anything beyond his own household, it is most material that an educational institution like that founded at Mehsana should be headed and managed by a good educationist rather than a person who knows not ABC of education, however religious he is.
Times being hard and very few avenues open for our people to earn their livelihood, it is necessary to start life scholarships to enable scholars to study religion, make researches in ancient lore and literature to get information of once holy but lost and inbedded places and specially to enlighten other people with the truth of our religion and to correct wrong notions about our ancient and sacred religion,
How much wealth used to be spent upon these objects in ancient times is known to those who know Maharaja Asoka. Shrenik, Kumarpal and Acharyas Sidhsensuri, Haribhadra, Hemchandra, and others. Without some stich material help from the Jains, Sadhus also can do very little as we see from the efforts of Maharaja Dharm vijaya. Where would Hemchandracharya have been, had it not been for the help of king Kumarpal?
We can go to cite many objects and ways in which money ought to be spent where it is not spent at present and others in which it ought not to be spent where it is spent. But the above will suffice for the present.
In conclusion I will cite one glaring example of our apathy to the welfare of our community and this article ends. In the last Conference it was resolved by Graduates that every one will contribute at least, one paper to the ConferenceHerald. How many have done it? When educated people who often find fault with the elders for not doing anything, to do nothing for long 12 months after & solemn promise, and specially when they have to spend not it single pie for it, it is bad on their part to expect people, whom they call uneducated, to do something. These latter people do much according to their own light and leading. If they are mistaken in modes and objects to which they extend their helping hand, it is the fault of the educated and younger generation that they do not lead these elders to the right path by interviews, writings, public and private and any other means in their power.
In conclusion I invite my friends to pursue this subject in detail by a Beries of papers from different stand points.
? WELL WISHER. Ahmedabad.
(Graduate.)
Page #13
--------------------------------------------------------------------------
________________
૧૯૦૭ ]
નવું વર્ષ નવું વર્ષ.
કેન્ફરન્સ ભરાવા માંડયાને ચાર વર્ષ થયાં છે. કોન્ફરન્સ સંબંધી ખબર તથા જેન કોમને લાગુ પડતી શ્રેયમાટેની ધાર્મિક, વ્યવહારિક તથા ઔદ્યોગિક બાબતે ફેલાવવા તથા ચર્ચવા હેરલ્ડનો જન્મ થયો હતે. હેરલ્ડને બે વર્ષ પૂર્ણ થયાં છે, અને તે નાના બાળકે ત્રીજા વર્ષમાં પ્રવેશ કર્યો છે. પ્રથમ વર્ષના છેલ્લા અંકમાં અમે લખ્યું હતું કે “અમારાથી બની શકતું વાચન પુરૂં પાડી વાંચકવર્ગની સેવા બજાવીશું.” તે પ્રમાણે પૂરા થયેલા બીજા વર્ષમાં અમે શકિત મુજબ વાચન પૂરૂ પાડયું છે, તે સિંહાલેકને કરવાથી જણાશે.
જૈન” પત્રની સૂચના અનુસાર પાંચ મહિનાથી કોન્ફરન્સનાં જુદાં જુદાં ખાતાઓને હિસાબ હેરલ્ડમાં આપવામાં આવે છે. હેરલ્ડનું તેટલા વખતમાં લવાજમ રૂ. ૧૨૫૧) આવ્યું છે. જે ગ્રાહકો પાસે હજી લવાજમ લેણું છે, તેમને નમ્ર વિનંતિ કે હેરલ્ડ કોન્ફરન્સનું વાછત્ર છે. તેમાં જે ખેટ જશે તો ધાર્મિક ખાતાને ખેટ જશે તે રીતે ધાર્મિક ખાતાને અને જ્ઞાનને ખોટ જતાં પાપ ભાગી થવું પડશે. માટે દરેક ગુડસ્થ પિતાનું ચડેલું લવાજમ મોકલી આપવા કૃપા કરશે..
આ વખત મેટરમાં ઈગ્રેજી વિષય એક છે, તેના લેખક બાહોશ માણસ છે. હિંદી વિષયે ૨૦ છે. અને બાકીના ગુજરાતી વિષય છે બાળબોધ ટાઈપમાં ઉપલા, હિંદી વિષયો ઉપરાંત કેન્ફરન્સ ઓફીસના પુસ્તકેદ્ધાર ખાતાંના કલાર્ક રવજી દેવરાજે લખેલ ૩ વિષ તથા કચ્છના દેરાસરનો શિલાલેખ છે.
“જૈનપત્રે કોન્ફરન્સ સંબંધી જ હકીકત બહુાર પાડવાને અમને સુચના કરી હતી. અને તે પ્રમાણે નિયમસર પાંચ માસથી હેરલ્ડમાં હિસાબ આપવામાં આવે છે.
ડીરેકટરી ખાતું જે કામ કરે છે, તે બીજા પુસ્તકમાં આવેલ ગામના પાંચ વખતના લીસ્ટ જેવાથી ખાત્રી થશે.
લેખક પગારદાર હોવાથી, તે અધિપતિ તરીકેનું ઉપપદ લેવાનું પસંદ કરતે નથી અને તેથી બીજા પત્રોમાં જે મુખ્ય વિષયો અથવા અધિપતિની નેંધ આવે છે, તેને બદલે આ વર્ષમાં વર્તમાન ચર્ચા, સ્ફટ નેંધ, જૈન સમાચાર તથા નવીન સમાચારમાં વિવેચન રૂપે તેણે લખ્યું છે. ' પ્રથમ વર્ષના એપ્રિલના અંકમાં The Problem of the day નામને વિષય લખનાર શા કલ્યાણજી પદમશી બી. એ, જેઓ રાધનપુર હાઈસ્કૂલમાં, રાધનપુરના નવાબ પાસે, તથા છેવટે ઉમરેઠ હાઈસ્કુલમાં હેડ માસ્તર હતા તેઓ થોડા વખત પર દેહ મુકત થતાં, ગ્રેજ્યુએટ વર્ગમાંથી એક શાંત, સરલ અને સીધું રત્ન ગમ, થયું છે. ઉપરાંત કોન્ફરન્સ સાથે સંબંધ ધરાવનારા, તેના હિતમાં હિત સમજનાર જે રસ્તે ગયાં છે. તેને માટે દિલ દર્શાવવાની ફરજ હેરલ એગ્ય રીતે બજાવી છે.
Page #14
--------------------------------------------------------------------------
________________
જૈન કેન્ફરન્સ હેરલ્ડ.
[ જાનેવારી . કન્યા વિક્રય, જૈન ધર્મના શિક્ષણને કમ, આપણી ઉન્નતિ કેમ થાય, જૈને
નાં જાહેર ખાતાં અને તેમની હાલની સ્થિતિ, સટે, સ્ત્રી કેળવણી, દીક્ષા, મદ્યપાન, વેશ્યાગમન, લગ્ન, આપણી રાજ્યદ્વારી સ્થિતિ, તીર્થયાત્રા, તથા મનુષ્યદેહ શાને છે માટે છે, એ દરેક વિષયે ફરીથી વાંચતા કંઈ નવું આપે તેવા છે.
ધાર્મિક સંસ્થાઓ સંબંધી સૂચના” લખનાર મી. લખુભાઈ ભાઈચંદ વડોદરા પોસ્ટ માસ્તર છે. અને તેમની જેવા કેળવાયેલા માણસો હેરલ્ડ વાંચવા, અને તેને સૂચના કરવા જે કૃપા કરે છે, તેને માટે હેરલ્ડ આભારી છે. ભવિષ્યમાં કે મહિતના, રાજ્યનિષ્ઠાને બાધ ન આવે તેવા વિષયો પર લખવા તેમને, અને તેમની જેવા અનુભવી અધિકારી વર્ગને નમ્ર વિનંતિ છે. ગ્રેજ્યુએટ ભાઈઓએ આ વર્ષમાં તદન ઓછી મદદ કરી છે. એમ જણાવતાં દિલગીરી થાય છે, પરંતુ આશા છે કે તે વાં પિતાની વ્યાવહારિક ઉપાધિઓમાંથી મુક્ત થયા પછી, તેમના હિતના સવાલ માટે કંઈ લખશે. અમારી તે આશા સફળ કરવા ગ્રેજ્યુએટને વિનંતિ છે.
લેખકેમાં મી. ઢઢા, ચુનીલાલ નાથુલાલ, મહાસુખરામ લક્ષ્મીચંદ, સીરિયલ બાપના, મહેતા અમૃતસિંહ, શોભાગમલ હરકાવટ, મી. અમરચંદ પરમાર, લહેરચંદ ચુનીલાલ, રાયચંદ કસળચંદ, રવજી દેવરાજ, ઘીંસીલાલ ગેલેચ્છા, શેભાગચંદ મેહનલાલ, પૂરણચંદ નાહર તથા માણેકલાલ વાડીલાલ, મુખ્ય છે. એ સર્વ લેખક ને અમે આભાર માનીએ છીએ. પગારદાર લેખક શાહ નરોત્તમ ભગવાનદાસ છે. તેણે યથાશક્તિ કામ કર્યું છે. અને તેમ કરતાં કોઈની લાગણી દુઃખવી હોય તે ક્ષમા ચાહે છે.
“જૈનેનાં જાહેરખાતાં”ના ચાલુ વિષયમાં માથાવેરો શબ્દ વાપરવામાં આવ્યો છે, તે ભૂલ થઈ છે, કારણકે પાલીતાણાની બાબતમાં સત્તા સમાન લેખાતા રામેહનભાઈ મગનભાઈએ અમને જણાવ્યા પ્રમાણે તે માથાવેરે છેજ નહિ. માત્ર આપણું રક્ષણ માટે રખોપુંજ છે. - કેળવણી તથા ધાર્મિક કેળવણી એ બન્ને માટે આ બીજા પુસ્તકમાં આવેલા લેખે શાંત ચિતે વિચારવા જેવા છે. તે વિના પિતાના ફરજંદેનું અને તેમનું શ્રય નથી.
લેખોની ઉદાર સહાય આપનાર ઉપલા લેખકેમાં મી. પૂરણચંદ નહાર બાબુસાહેબ રાયબહાદુર સીતાબચંદજીના પુત્ર છે. મી. ઢઢા કેન્ફરન્સના ઉત્પાદક છે. મી. સીરયમલ બાપના શાસ્ત્રીય તથા કાયદાની ડીગ્રી ધરાવનારા ઉત્સાહી ગ્રહસ્થ છે. એમની જેવા શ્રીમાન અને વિદ્વાન લેખકે કૃપા કરશે, એમ આશા છે.
આ નવા વર્ષમાં પણ બની શક્યું વાચન પૂરું પાડવા પરમાત્મા સામર્થ્ય આપે, એજ તે મહાશકિતને પ્રાર્થના છે.
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૯૦૭ ]
કોન્ફરન્સને સૂચના. કોન્ફરન્સને સૂચના
જેન કોન્ફરન્સ આજે ૪-૫ વર્ષથી દર વર્ષે વર્ષમાં એક વખત અગાઉથી નીમેલી જગાએ મળે છે. તે કામ શરૂ કરનાર નામદાર ગુલાબચંદજી ઢઢા જેપુરનાં એક લાયક ડીગ્રી મેળવેલા ગૃહસ્થ છે. તેમણે શ્રી ફલોધીમાં સં. ૧૯૫૮માં કન્ફરન્સ પહેલ વહેલી મેળવી ત્યાં ધાયા પ્રમાણે ફડ થઈ. બાદ બીજી કોન્ફરન્સ મુંબાઈમાં, ત્રીજી વડોદરામાં અને એથી પાટણમાં એમ અનુક્રમે દરવર્ષ થતી ગઈ અને તે બધી સારી રીતે નીવિતપણે ફતેહુ પામી છે. આ વર્ષ આવતા ફાગણ માસની શરૂઆતમાં અત્રે મળવાની છે અને મને લાગે છે કે બધે ઠેકાણેની કોન્ફરન્સ કરતાં અમદાવાદમાં ઘણે મેટો મેળાવડે થશે. જે કોન્ફરન્સો ભરાઈ ફતેહ પામી છે તેમાં આપણામાં જે હાનીકારક રીવાજે છે તે બંધ પાડવા, તીર્થો અને દેરાસરોને વહિવટ ચેખો રખાવ, જીરણ દેરાસરો અને પુસ્તક ભંડારોને ઉધ્ધાર કરે, જીવ દયા સારી રીતે પાળવી, વગેરે બાબતોસર તથા જૈન વિધિ પ્રમાણે લગ્ન ન થતાં મિથ્યાત્વની રીત પ્રમાણે આપણું લગ્ન થાય છે તે જૈન વિધિ પ્રમાણે લગ્ન કરવાને અને છેવટ વિદ્વતામાં આપણી વેપારી કોમ ઘણું પાછળ છે, બીજી નાની કેમ કરતાં આપણી પંદર લાખ માણસની જેન કોમ છતાં ફકત ચાર પાંચ ગ્રસ્થ અમલદારીપર ચઢયા છે, ને ડીગ્રી મેળવેલા પણ ઘણાજ છેડા છે, તેથી તે વિષે વખતે વખતે ને વારેવારે ઘણું બોલાયું છે ને બોલાય છે ને તેથી બહાર ગામ ખાતે રીતી નીતિમાં કેટલાક સુધારા થયા છે ને થાય છે, પણ અમદાવાદમાં છે કઈ જાણવા જોગ સુધારા થયા નથી.
હવે મારે કહેવાની મતલબ એવી છે કે અમદાવાદમાં શેઠ જેસંગભાઈના પ્રયત્નથી જ કોન્ફરન્સ મલશે અને સર્વ રીતે ફતેહુ થશે. તે વિષે શેઠ જેશંગભાઈને ઉપકાર માનવો જોઈએ. પણ કોન્ફરન્સ મંડળમાં જે વાતે ચરચાય છે ને ચરચાઈ છે તે વાતે ઉપર ફરી ફરીને બોલવા કરતાં આ નીચે લખેલી વાત વિષે ચરચા થઈને તેનો પ્રથમ નિર્ણય થવાની મને ખરેખર જરૂર લાગે છે. જેવા કુટવા તથા નાત વરા કરવા તથા ન્હાની ઉમરનાનાં લગ્ન નહીં કરવા, કન્યા વિક્રય, વગેરે હાનીકારક રીવાજે બાબત ઘણું ભાષણે થયાં છે ને તેથી કેટલેક ઠેકાણે સુધારા થતા જાય છે ને હાનીકારક જે વાત કહેવામાં આવી છે તે રહેતા રેહેતાં બંધ થશે ને નહી કરે છેવટે થાકીને બંધ કરશે. માટે હવે અમદાવાદ મળતી કોન્ફરન્સમાં તે વિશે લંબાણથી બેલવા બોલાવવાની જરૂર નથી. પણ હવે તે નીચેની બાબતે વસ્તારથી ચરચવાની તથા તેને સૂકા થવાની જરૂર છે.
Page #16
--------------------------------------------------------------------------
________________
જેને કેન્ફરન્સ હેર૯૭.
[ જાન્યુઆરી. • ૧. ગુજરાતમાં જે તીર્થો છે તેમાં પાલીતાણા, ભોયણી, સંખેશ્વરજી, માતર અને શ્રી તારંગાજી એ તીર્થોના વહિવટ ઠીક ચાલે છે, તેનો વહીવટ કરનારા શુદ્ધ મનના ને સારા સુજ્ઞ જ છે, પણ જુનાગઢના તીર્થની ભારે બેદાદી છે તે જૈન પિપર વાંચીને ભારે દીલગીર થવા જેવું છે તે વાતનો પ્રથમ બંદોબસ્ત થવું જોઈએ. તેના જુના નેકરે જે ખાઈબદેલા છે તે અને સ્વાથી ગામવાળા તેમાં બીજાનો પગ પેસારો થવા દેતા નથી માટે એવો ઠરાવ કરવાની હાલને હાલ જરૂર છે કે જેનનાં બધાં સાર્વજનીક તીર્થો ગામ તથા શહેરોનાં બધા દેહેરાસર, અપાશરા, ધર્મશાળાઓ, અને જીવ દયાના ખાતાં ઉપર શેઠ આણંદજી કલ્યાણજીની અમદાવાદની પેઢીના પ્રતિનિધીઓનું ઉપરીપણું છે, માટે જે કોઈ ઠેકાણેના તીર્થ, ગામ કે શહેરના દેરાસર વગેરે ઉપરના જે શુભ ખાતાઓના વહિવટ બરોબર ચાલતા નહી હોય તે શેઠ આણંદજી કલ્યાણજી, તેમની નજરમાં આવશે તે તેની પાસેથી તે વહીવટ તપાસી લેશે, અગર બીજા કેઈ લાયક ગ્રસ્થાને સપાવશે અગર તેમને જેમ ઠીક લાગશે તેમ કરવાને તે પેઢીના વહિવટદાર પ્રતિનિધીઓ મુખત્યાર છે, એવો ઠરાવ થવો. જોઈએ. મારવાડમાં આબુ, રાણકપુર, વરાણાજી તથા કેશરીયાજી વગેરે કેટલાક તીર્થોના વહિવટ બરોબર નથી, ને પૈસા વાણીયાઓ ઘરમાં જમે માંડીને તથા અનામત લઈને બેઠા છે. દહેરાસરની અશાતના સામું કેઈ જોતું જ નથી. - ૨. તીર્થો સંબંધી બીજું એ કે આપણે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તે બધી જૈન કોમના ભરૂસાવાળું ખાતું છે તેની દેખરેખ રાખનારાઓ ધમ બુદ્ધિવાળા લક્ષાધિપતિઓ છે, તેના વિષે કોઈ રીતે વસવસો લેવા જેવું નથી. માટે જેનના બધા ધર્માદા વગેરે શુભ ખાતાની તીજોરીઓ તે પેઢીમાં રહે ને તે તીર્થો ખાતાને એક નેકર—એ તીર્થોને વાતે એક નેકર એવી રીતે રાખીને તે તીર્થોને ઘણોખરો . વહીવટ આણંદજી કલ્યાણજીની પેઢી મારફત થાય તો તે કામ સારી ચોખી રીતે ચાલે એટલે બધા તીર્થોના હીસાબ કિતાબ વગેરે ચોખા રહે. વળી તેની સાથે એ બધા તીર્થોએ વષના ૮ મહીનામાં એક બાહોશ ને હીસાબી માણસ ઈન્સ્પેકટર તરીકે ફરતો રહે તે ધર્માદો તીર્થો વગેરે ઘણી સારી સ્થિતિમાં આવે. દેવદ્રવ્ય બને ગડતો અટકે અજ્ઞાન લોકો કબજે કરી દુખી થાય છે તે દુઃખી થતા અટકે વળી બંદોબસ્ત વગરના તીર્થમાં જાત્રાળુઓ પૈસા આપતા નથી તે પણ ખુશી થઈને આપે. આ કામે ભેળવી લેવાને શેઠ આણંદજી કલ્યાણજીના હાલના વહિવટદાર પ્રતિનિધિઓ જોઈએ તેવી ખુશી નહી બતાવે તેનું કારણ તેના માથા ઉપર ઘણા ઘર કામના બોજા હોય, માટે આ બીજા તીર્થોની દેખરેખ રાખવાને તેમના હાથ નીચે સુખી, પુરસદવાળા અને ધર્મના રાગી સદ્ગડો ચુંટી કાઢી તેમની એક સબકમીટી કરાવવી જોઈએ તે કામ થયું માર ચાલશે.
Page #17
--------------------------------------------------------------------------
________________
૧૯૦૭ ] કોન્ફરન્સને સૂચના.
- ૧૧ ૩. કેટલાક ગામ અને શહેરોમાં દેરાસરે છે તેમાં કેટલેક ઠેકાણે ૧૦૦-ર૦૦. રૂપી આના ખરચ સારૂ લાંબી મુદતથી પ્રભુજી પણ દાખલ બેસી રહ્યા છે તથા કેઈ ઠેકાણે પ્રતીષ્ઠા કરી ગાદીએ બેસારવાના ફકત ખરચ સારૂ પણ દાખલ છેઅને તેની ઓરડીમાં બેસારેલા છે તે ઉપર ધુળ ગરે છે માટે તેવા ઠેકાણાઓને તપાસ કરાવી હરેક રીતે ખરચ જેગ કરી તેવા ગામો અને શહેરમાં પ્રભુ ગાદીએ બેસારવા જોઈએ ત્યારબાદ જીણું દેરાસર સુધરાવવાનો વિચાર રાખો જોઈએ,
૪ સાધુ સાધ્વી વિષે–આપણે સંવેગી સાધુઓને માનીએ છીએ અને તેઓ પોતાના તથા પરના આત્માનું કલ્યાણ કરવાને ઘર છોડી ભારે મુસીબત વેઠી સાધુઓ થયા છે. તેમાં કેટલાક દીક્ષા લેઈ એકલા ફરતા ફરી લોકોને ધુતી ખાય છે તેઓની આ ઠેકાણે વાત નથી પણ જે સાધુઓ જૈન ધર્મમાં પ્રખ્યાતિ ધરાવે છે તેમાંના કેટલાક મત પકડી તે મત છોડતા નથી ને પિતાને કે ખરો કરાવવા માગે છે. ગચ્છ ભેદની વાત તે કરતાજ નથી. પણ સંવેગી સાધુઓની ક્રિયામાં કાળદોષને લીધે ભેદ પડી ગયા છે–તે એ કે કેટલાક મુહપતિ વ્યાખ્યાન વખતે બાંધનાર અને કેટલાક નહીં બાંધનાર—કેટલાક પડીકમણામાં ત્રણ થાય ને ચાર બેય કેહેવાની તકરારવાળા-કેટલાક ચિથની સંવછરી ને કેટલાક પાંચમની સંવરી કરનાર, આવી તકરારોથી શ્રાવક મોટા હાનાને પ્રણામ કરે છે પણ સાધુઓ સામસામા મળે તો એક બીજાને વંદન પણ કરતા નથી ને આડું જેઈ ચાલ્યા જાય છે તે વાતચીતની શી આશા. આ વાંધા પદ્મવિજયને છેવટ રૂપવિજય મહારાજની હયાતી સુધી નહોતા તે હાલના બધા તેમના વંશનાજ છે તે તે પિતાના વડીલના કૃત્યથી વિરૂદ્ધ કેમ ચાલે છે, માટે સાધુઓમાં કનફરજો વિવેકબુદ્ધિથી સંપ કરાવે જોઈએ.
૫ વળી અગાડી મોટા વિદ્વાન મહાત્માઓ થઈ ગયા તેમણે સાધુએ કેમ વર્તવું તેના નિયમ બધેલા છે તેમાં એક નિયમ એવો છે કે સાધુએ પરદેશ જવા વિહાર કરે ત્યારે ઓછામાં ઓછા બે સાધુ સિવાય તથા ગુરૂણીજીએ ત્રણ ગુરૂજી સાથે સિવાય વિહાર કરે નહિ. છતાં તે નિયમને સુખે સમાધે શ્રાવકના રોટલા વગર મહેનતે મળે તેથી પાળવાની કોઈને જરૂર રહી નથી. દીક્ષા લીધી ને થેડી મુદત થઈ ગુરૂના તાબામાં પડીકમણું શીખ્યા એટલે સાધુ ને સાધ્વી મનમાં આવ્યું તે વખતે વિહાર કરે છે. તેને કોઈ પૂછતું નથી. તેથી સાધુ સાધ્વીની કેટલીક હલકાશ દેખાય તેનું સાધુ સાધ્વીને તેમજ શ્રાવકોને ભાનજ નથી કે આથી આપણા ધર્મની ખોટી વાત કરશે વળી દીક્ષા લેવા માણસને આપવી તેના નિયમ છે તે ધેવાઈ ગયા છે માટે હલ્લ દેશકાળ અનુસાર સંઘે વિચાર કરી નિયમ બાં
Page #18
--------------------------------------------------------------------------
________________
જૈન કોન્ફરન્સ હેરડ.
[ જાન્યુઆરી. થવા જોઈએ, વળી શક્તિવાળા સાધુઓ એક જગાએ લાગ2 બે વર્ષ પડી રહે છેિ તેમ ન થતાં ચોમાસુ ઉતરતાં તેમણે વિહાર કરે જોઈએ, ને તે વિહાર દર, વર્ષ જુદાજુદા ગામેએ કરવો જોઈએ. તેમાં વિદ્વાને અને ધર્મ સારી રીતે સમજાવી શકે તેવા સાધુઓએ લાંબા દેશાવમાં જેમકે આત્મારામજી અને ચેલા તથા સીધી. વિજયજી મહારાજ પિતે દેશાવરમાં વિહાર કરે છે તેમ વિહાર કરવા-કેમકે
એવા કેટલાક ગામ હશે કે જ્યાં સાધુનાં પગલાં પણ થયાં નહીં હોય તે બીચારા જિન ધર્મ શું જાણે-કાઠીયાવાડમાં ઢુંઢીયાના સાધુઓ બહુ ફરે છે તેમજ મારવાડમાં તેથી ઘણાખરા દુધીયા થઈ ગયા છે તથા મિથ્યાત્વી થઈ ગયા છે. ( ૬ જનના છોકરા નાનપણથી પહેલે ધંધે બીડી પીવા શીખે છે એટલું જ નહીં પણ કેટલાક જાતજાતની કેફે કરવા તથા ખરાબ ચીજો ખાવા શીખે છે, તે કંદમુળનું તે હું શું કહું? ઉઘાડે છોગે સડાવાટરની બાટલીઓ છેક મુસલમાન જેવી હલકી જાતે બનાવેલી ભરેલી હાથમાં પકડી મોઢે માંડી પીએ છે, તથા કેટલાક રેલની મુસાફરીમાં જનારા રટેશન પર ચાહા વેચવા આવે તે જે પ્યાલાએ નીચી વર્ણ ચાહા પીધેલો હોય તેજ પ્યાલો પોતાની પાસેની પાણીની ડોલમાં જોઈને તેમાં ચહા નાંખી શ્રાવકોને બ્રાહ્મણોને પાય છે, વગેરે આપણી કોમને ન છાજતી બાબતે બંને જાય છે તેનું અત્યારથી રોકાણ નહીં થાય તે આગળ ઉપર ધરમ રહે બહુ મુશ્કેલ છે. મને આશ્ચર્ય લાગે છે કે જેમાં ઘણા શ્રીમંતો ધમ છે તેમાં ચાર તે અમદાવાદમાં મોટા થંભ છે અને તેમને ધર્મ ઉપર અતિશય પ્રીત છે. તેમનું હૃદય બહારથી ને અંદરથી મને જુદું ભાસતું નથી તે તેઓ આ બાબતમાં કેમ વિચાર કરતા નથી. તેઓ હાલ ધર્માદા કામ કરે છે તેથી તરેહતરેહના બંદોબસ્ત બંને કમીટીએ કરી જેનના ધમાંદા કામો પર દેખરેખ રાખે તે હાલ કરતાં કાંઈ વધારે વખત રોક પડે નહીં. ને કોઈ વખતે રોક પડે તે તે સફળ થાય. એ વાત વીવેકી અને પુન્યશાળી શેઠીયાઓની નજરમાં આવવી જોઈએ.
. કેટલાક જૈન વિષયના લેભે નીચ જાતની કન્યાઓ સાથે રહે છે ને પરશું છે પણ ખરા. સ્વાર્થથી પિતે ઉંચ વરણને છતાં વટલે છે ને બીજાને પણ વટલાવે છે . અને એવું કેટલેક ઠેકાણે બનેલું સાંભળીએ છીએ. જે કાંઈ સખ્ત બંદે. બસ્ત સંઘ તથા નાતે તરફને નહી થાય તે દિન દિન તેને વધારે થશે. ( ૮. વિલાયત અનાર્ય દેશમાં નહી જવાની જેનેમાં છીટ છે, કારણકે ત્યાંહા જાય તે ઘણુંકરી વટલાયા એ ઘણાને વેહેમ (શંકા) છે, પણ તે હીટ રહી નથી ને જેન લે કે વિલાયત તે શું પણ બીજા કેટલાક અનાર્ય દેશોમાં મુસાફરી કરી આતા છે તથા કરવા જાય છે. હાલ ર ો an બચવાય કે ગમે તેમ થાય પણ
. .
!
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૯૦૭ |
કોન્ફરન્સને સૂચના.
૧૩
લેાકેા પૈસા મેળવવાની પેરવીમાં વધારે કરે છે તેમાં કેટલીક નાતાના આગેવાના તેવાને નાત બહાર મુકે છે, ને કેટલીક નાતાવાળા તેની ન ગણકારતાં તેની સાથેના વ્યવહાર જેમ હતા તેમજ ચલાવે છે. અમદાવાદવાલા ખારીસ્ટર જુગલદાસ વીલાયત જઈ આવ્યા તે બાબત તે સંઘ બડાર ટુતા, પણ એક વખતે સ`ઘ મેલવી તેમની પાસેથી રૂ. ૫૦૦) લેઇને તેમને પાવન કર્યાં. ને આયંૐ વીલાયત જાય તે સ`ઘને કે નાતને પુછીને જાય એવા તે વખતે ઠરાવ થએલા છે. છતાં હુમણાં અત્રેની આસવાળની નાતને! મેડન ખાલજી વીલાયત જઇ આવ્યે તેણે સંઘને નાતને પુછ્યું ન્હાતુ છતાં તેને આશવાલની નાતે જુગલદાસની માફક સંઘે પાવન કર્યાં વગર નાતમાં જમાડયા તે કારણથી અમદાવાદમાં નેકારશી થતી હાલ ખ'ધ થઈ છે. એટલે કે એક માણસે પેાતાની પાછળ અમદાવાદના જનાની નેાકારશી જમાડવાનેા ઠરાવ કરેલા તેની પાછળવાળાને નેાકારથી જમાડવાની રજા નહી મળે એવી ખખર મલવાથી તેણે નાકારશી જમાડવી પડતર મુકીને પોતાની નાત જમાડી છે. ધર્મ અને પરમાનાં કામમાં પણ એક બીજાની શરમથી આવા ઝઘડાએ સ`ઘમાં ઉભા થઇને સઘના કામે બગડે છે તેને વાસ્તે પણ કેન્ફરન્સ (જૈન મ`ડળ) માં કોઇ ચેાગ્ય નિયમ થયેા ઘટે છે.
૯. કાન્ફરન્સમાં જે ડરાવથી અમુક નાતવાલાને કે લેાકેાને અપ્રીતિ ઉપજે તથા નાખુશી ઉત્પન થાય તેવા ઠરાવ ચરચવા નહી એવું કેન્ફરન્સમાં પ્રથમથીજ જાહેર થએલું છે એ ભારે ખુશીની વાત છે, પણ તે શીવાય કેન્ફરન્સમાં જે જે ઠરાવ ઘણા મતથી તથા ઘણા દેશના સમુદાયની વિદ્યમાન પસાર થાય અને તે વીરૂપ કાઈ પણ પાતાના મત જણાવે નહી તે કેન્ફરન્સમાં થએલા સર્વ ઠરાવ સર્વ કેઈએ . માન્ય કરવા ઘટે છે
૧૦. કેન્સ આજે પાંચ વર્ષથી મળે છે તેમાં દેશ દેશના લેાકેાને તેડાવવાને કકાત્રીએ લખવામાં આવે છે તેથી ઘણા જૈનેા હાજર થાય છે. તેમને રેલવેનુ ખરચ થાય છે, મોટા માંડવા બાંધવા પડે છે, ઉતારાની સેાઇ કરવી પડે છે, ખાવા પીવાને રસાઈખાનાની સાઈ રાખવી પડે છે, વગેરે ઘણા ખરચ થાય છે. માટે આ યદેથી એમ થાય કે કાન્ફરન્સમાં કેટલુંક ખરચ થાય છે તેમાંનુ કેટલુંક જાશુકને વાસ્તે કરી રાખેતેા તે વારેવારેનુ ખરચ બચે. નહીતે જે રૂ. ૨) ભરે તે કેન્ફરન્સમાં દાખલ થાય તે તેમાં કેટલાક અભણ, ધર્મ ઉપર શ્રધ્ધા નહી તેવા મરદો, ઠેકરાં અને સ્ત્રીઓને એકઠી કરી કાન્ફરન્સના રહસ્ય ગડબડ થવાથી ખરાખર ઉપરની પકતીના લેાકેાના જાણવામાં આવવા ન દેવા એ ઠીક નથી.
૧૧. જે જે દેશમાં કેન્ફરન્સ થાય ત્યાંના લેાકેાને ઉપર પ્રમાણે બધી સાઇ રાખવી પડે તેને સારૂ નાણાં ઉઘરાવવા પડે છે ને તેમાંથી નાણાં વધે તે તે ગામવાળા પેાતાની મરજી પ્રમાણે અમુક તો રાખે છે. તે પણ ઠીક નથી માટે તેવા દરે
Page #20
--------------------------------------------------------------------------
________________
જૈન કેન્ફરન્સ હેરલ્ડ.
[ જાન્યુઆરી ઠેકાણેના વધેલા રૂપીઆ કોન્ફરન્સના ચોપડામાં જમે થઈ એક સારી સીકયુરીટી વાળી જગેએ રેહેતે સારૂ. કારણકે અમુક જગાએ કોન્ફરન્સ ભરવાની જરૂર છે. પણ ત્યાંના રહીશે જોઈત ખરચ કરી શકે તેમ નથી એમ હોય તે આ વધારામાંથી તે ગામવાલાને મદદ આપવા થાય.
૧૨ કેટલાક શહેર અને ગામડાઓમાં તથા મેટા શહેરની પિળના ધર્માદા ખાતાઓમાં એટલે જેમકે દેહેરાં, અપાશરા, ધર્મશાળાઓ, પાઠશાળાઓ, સ્વામીવછળ અને જીવદયા ખાતાઓના રૂપિયા તથા માલમીલકતની બાબતમાં તકરારે પડતાં બે પક્ષ પડીને તે કજીઆ સરકારી કચેરીએ જાય છે ને હાથમાંના ધર્માદા રૂપીયા વિચાર કર્યા વગર વાણીયા મમતે ચડીને બગાડે છે. જેમકે અમદાવાદમાં હજીરાના માજનના જેને ધર્માદા રૂપીયાથી લડી મરે છે વગેરે. માટે એવી તકરારે સરકારી કચેરીઓએ ના જતાં દેશદેશ અને ગામે ગામ સારા પ્રમાણિક, ડાહ્યા સુખી અને ફરસાદવાળા માણસની “જનના શુભ ખાતાઓની સુધારા કમીટી ઓ સ્થાપીને તેવા કોઈ ઝઘડાને ન્યાય થવાને કમીટીવાળા આગળ લઈ જાય એમ થવું જોઈએ, અને નાના ગામમાં ઘણા એકમત થઈને એવા સારા કામને બગાડ કરતા હોય તો તેને ન્યાય થવા અમદાવાદની કમીટીમાં આવવો જોઈએ. જૈને જેમાં ઘરખટલાના ન્યાય પણ આવી કમીટીથી થાય તે વીવાહથી રળીયામણું પણ હાલની રીતભાત પ્રમાણે પ્રથમ ધર્માદા કામનાજ બંદોબસ્ત થાય તે બહુ સારૂ. - ૧૩ જન વિધિ પ્રમાણે લગ્ન કરવાનું અસલથીજ છે અને તેને વિધિ આચાર 'દીનકર ગ્રંથમાં તથા મહામુનિ આત્મારામજીએ રચેલા તત્વનિર્ણયપ્રાસાદ ગ્રંથના બીજા ભાગમાં છે. પણ તેમાં જે વિધિ લખી છે તે તે વખતના દેશકાળને અનુસરીને લખેલ છે એટલે તે વિધિ અઘરી છે. આ વિધિ આજ સુધી અંધારામાં હતી. ને જેન લેકે લગ્ન વખતે બધી વિધિ આજ સુધી મિથ્યાત્વી બ્રાહ્મણો બતાવે તે પ્રમાણે કરે છે. તે વાત કનફરન્સ પ્રસીધીમાં લાવેલ છે તેથી હવે કેટલાક ગામ અને શહેરોમાં “માંગરોળ જૈન જ્ઞાનોદય સભા” તરફથી હાલના જમાનાને અનુસરતી જેના લગ્ન વિધિની ચોપડી બનાવેલી છે તે પ્રમાણે લગ્ન થયા છે, ને થાય છે. પણ આચારદીનકર ગ્રંથના લખાણ પ્રમાણે જેન વિધિ પ્રમાણેનું લગ્ન બની શકે તેમ નથી એમ અમદાવાદની વીસા શ્રીમાળી નાતના શેઠ એમ સમજે છે કે આપણા જોશી જે કરાવે છે તે જ ઠીક છે એમ વીચાર લાવીને બીજે કઈ જૈન વિધિ પ્રમાણે લગ્ન કરાવવાને ઉભો થાય છે. તેને પણ કરવાથી રોકે છે. પરંતુ “માંગરોળ જૈન જ્ઞાનતેજક સભા ” એ જે લગ્ન વિધિની ચોપડી છપાવી છે તેના અનુસારે જેટલું બની શકે
Page #21
--------------------------------------------------------------------------
________________
૧૯૦૭ ]
કેન્ફરન્સને સૂચના
તેવી વિધિથી પોતાના વાડાલા બેટા એટીએનો લગ્ન કરાવવાં એજ લાભ અને કલ્યાણકારી છે.
આપણા જૈનાની આવી ધમી અને મ્હાટી ભાગ્યશાળી, પુન્યશાળી ને આખાદ કામ છતાં તેનું એક પણ શુભ ખાતાનું જાશુક ચાલુ રહે એવું ફંડ નથી એ અક્ સેાસી છે. મુંબઇમાં પારશીઓ ભાટીયા તેમજ બીજી જાતામાં એવા કેટલાક ક્ડા છે કે જેથી ગરીબ ગરબા તથા કેટલાક સારા ખાતાઓના સારી રીતે નીભાવ થાય છે. માટે તે વિષે મારા પ્રિય જૈનાએ જરૂર વિચાર કરવા ઘટે છે. મુંબાઈમાં ચાર શુભ કામાને વાસ્તે જે રકમ ઉપજી હતી તે તે મારા સાંભલવા પ્રમાણે પુરી થવા આવી છે. પછી આજ સુધી જે કામેાને મદદ અપાય છે તે અંધ પડવાના વખત આવતે જાય છે. માટે રાવબહાદુર બદ્રીદાસજીએ દર વર્ષે દર જૈનના ઘર દીડ એછામાં ઓછા ચાર આના લેવાના પલાન કાઢયા છે તે હું તેા ધારૂંછું કે ઠીક છે. તે તેથી દર વર્ષે બે ત્રણ લાખની ઉપજ જારી રહેવાની તથા બીજી પણ જેમકે જૈનાના અંતકાળ વખતે જે ધર્માંદા કરે તેમાંથી અમુક આની આ કુંડમાં આપે તથા તેથી છોકરા છોકરીના લગ્ન અવસરે, નોકારશી તથા નાત વરા કરે તે આંકડામાં અમુક રકમ આપે એવા નિયમ થાયતે બહુ સારૂ. ને પછી ગામેગામના એવી રીતના પૈસા દર વર્ષે અમુક એક જગાએ એકડા કરવા એવા બંદોબસ્ત કરવામાં આવે તેા આ ફંડના દીન દીન વધારા થતા જશે. જેમ કે આખુ પનાલાલજીએ પોતાની પાછળ આઠ લાખનેા ધર્મો કર્યો તેમજ તેમના દીકરા ચુનીલાલજીની પાછલ મોટી રકમ ધર્માંદા કરી તે વખતે આ ઠરાવ હયાત હતા ફંડમાં તેમની મેાટી રકમે ઠરાવ પ્રમાણે આવત. હવેથી ચેતાયતા સારૂં. આવું ફંડ ઉભું થયું હશે ને તે સારા દેખસ્તથી ચાલશે તે દર વર્ષે તેમાં રકમ `ધ પસા આવે જશે. માટે આવું એક કુંડ ઉભું કરવાની ખરેખર આવશ્યક્તા છે.
૧૫
ઉપરની સર્વે વાતા ખરેખર કેન્ફરન્સે ધ્યાનમાં લેવાની છે અને તેજ વાતાપર વિવેચન અને ઠરાવ કરવાની જરૂર છે. આ મીનાએ જૈન કોન્ફરન્સના: મુળ પાસે છે એમ હું સમજું છું. તા ૧૨-૧-૦૭.
કેટલાક નાદાન જૈને આપણા ધર્મ ગુરૂ અને તીર્થંકરોની છબીઓ છપાવી તે વેચવાના ધંધા લઇ બેઠા છે. જૈન તા કદાપી લેતા સાચવી રાખે . પણ તે છમીએ સવ કાઇ પર દર્શની વેચાતી લેછે. તે કાંઇ ગુરૂ કે દેવ છે એમ માનતા નથી. તેથી રખડતી મુકે ને છેવટ છેકરાં છઇયાં ફાડી નાંખે ને તે કચરાની ટોપલી કે ગટરને શરણુ થાય માટે આ યદે કાઇ જૈન આવી છબી છપાવે, વેચે તેને એકદમ સ`ધ બહાર મુકવા, ને પરદેશની તેવું કામ કરાવે તે તેનાપર કાયદાસર ઇલાજ લેવા જોઇએ.
વળી કેટલાક પર દની આપણા ધર્મની મેાટી આશાતનાઓ કરે છે તે ઘણાં શ્રીમતા અને ગ્રહસ્થાના જાણવામાં આવ્યા છતાં તે મુગે માઢે જોયા કરે છે. જેમાં
Page #22
--------------------------------------------------------------------------
________________
જૈન કેન્ફરન્સ હેરલ્ડ,
[ જાન્યુઆરી. પીલવઈમાં ગાયકવાડ દીવાને જુલમ કરાવી આપણી મુરતીયા ખંડીત કરી. પણ કાઇ એલ્યુ નહી. શું માણસા તેમના સામે લડવા તઇયાર થયા હતા. તેમના ઘર ઉડાડી પાડે પણુ અપાશા ને દેરાસર ને તે મધેની મુતીયેાતા તેમના સામે થઈ ન્હાતી,
કેટલાક પરધર્મીએ આપણા ધર્મને લેશ જાણતા નથી ને લગાર એલ.એલ. બી. થયા એટલે પુસ્તક રચે છે ને તેમાં પાતે ઘણા વિદ્વાન છે એવી હુંશીયારી બતાવી જૈન ધર્મને મલીન કરવાને ખાટા ખાટા મન કલ્પીત દાખલા આપે છેને આપણા ધર્મને ખાટું લાછન લગાડે છે. જેમ ચાવડા ચરીત્ર-અનાવનાર મહીપતરામ રૂપરામ તથા હુમણાં એક મગજ ફ્રેલા જૈન વીષે ચાપડીમાં છપાવેલુ તેની શુષ તે આગાવાલાએ લાઇખલ માંડી ઠેકાણે આણી છે. એટલે તેના રૂ. ૫૦૦) દંડ કરાવ્યે છે માટે આયદે તેવું કરે તેને વાસ્તે જરૂર પગલા ભરવાને ડરાવ થવા ઘટે છે.
કાન્ફરન્સના કારભારી જુદી રીતની શ્રધાના હેાય તે તે રદ કરવા જોઈએ. આણંદજી કલ્યાણજીને! બધા તીથે તથા દેશદેશના તથા ગામના દેરાસરે તથા ધર્મના સ્થાને, કુંડા, મીલકતા પર છે એ ઠરાવ પાસ કેન્ફરન્સમાં કરાવવાની જરૂર છે કારણકે કા. પે. એજ'ટ. કરનલ કીટીજ સાહેબે એક વાંધે લીધેા કે આણુ ૪જી કલ્યાણજીની વતી સહી કરનાર કાણુ ને તેમને કેણે અખત્યાર આપે છે તે વાતથી એકન્નુમ દેશ દેશ કાગલે લખી અમદાવાદમાં સઘ મેલવવા પડયા ને વકીલે બેાલાવી સઘના પાવર લીધા તેમ બીજા કાઇ તીરથ વીષે આણુંદજી કલ્યાણજી પુછી શકે તેવા કેન્ફરન્સમાં પાવર મલવા જોઇએ.
લલુભાઇ સુચંદ
અમદાવાદ.
k
स्त्री केळवणी.
नाथद्वारा. ता. २ दिसेम्बर सन १९०६
મહાશય !
हमारी कोममे बहोत कम रिवाज स्त्रियोको शिक्षा देने का है इसही वजे से उनमे कम अकल होता है ओर खानेदारी के काम व हुनर अच्छी तरफ से नहीं सीख सकती ओर हरतरहकी बीमारी व संतानकी खराबी भी इसही सबब से होती है यहही खासकर तमाम खराबीयोकी जड है लेकीन बहोत से साहव बालीकाओको शिक्षा दिलानेमे ऐसा खयाल करते है के पढ़ाने लिखाने से उनका आचरण खराव होजाता है और फिर वो किसी लायक घराने के नहीं रहती इसलीये बालीकाओको शिक्षादेना नहीं चाहिये, यह खयाल उनका गलत
इल्मके पहनेसे किसीका चालचलन क्राव नही होता, अगर इस्तरह इल्म इनस्मन के
Page #23
--------------------------------------------------------------------------
________________
श्री
mqel.
.
१८०७ ] बिगाडने वाली चीज होती तो कयो अपनी अनाज ओलादको कोइ लिखाता पढाता ओर उसके हासल करनेके लीये अपनी दोलतका एक बहोत बड़ा हिस्सा सर्फ करते. हां. अलबते यहवात जरूर है के पढ़ी लिखी ओरतोमेसे जिनका चालचलन खराब होताहै उसको वह यह पाइ जातीहै के उनको आलादरजेको तालीम नही दीजाती और मामूली तालीम पाने के बाद अखलाककी बिगाडने वाली किताबें उनके हाथमे पडजातीहै बबुरी सोहवते उनपर अपना पुरा असर करजातीहै जिससे उनके चालचलनमे फरक आजाताहै ओर उसवकतमे इनका लिखा पढाणेना वेशक किसीकदर उनकी आजादी ओर आवार गीको भी मदद देजाताहै जिसके वास्ते यह बहोत जरूरी अमरहै के ओरतोको अमुमन आला दरजेकी तालीम दीजावे. आलादरजेकी तालीयसे यह मुरादहै के ओरतोको धर्म सम्बन्धी किताबे पढाइ जावे, ओर खानेदारीके कामो के मुत्तालीक शिक्षाभी दीजावे अखलाकके विगाडनेवाली किताव पास तक न आने दीजावे, जनतालीम उम्दा हांसल करलेगी तो फिर आप अखलाकके बीगाडने वाली किताबोसे नफरत करने लगेगी ओर जिस ओरतका चालचलन उनकी नजरमे ठीक नहीं आवेगा उनको अपना चालचलन दुरस्त करनेकी नसीहत करेगी---
आप साहब खयाल फरमावे के ओरतोको उम्दा तालीम होनेपर उनकी ओलादपर कितना भारी असर पड़ेगा यानि वो खुद अपनी ओलादको उम्दा तरीकेसे परवरिश कर सकेगी और वहोत जल्द हरतरहकी नसीहत कर लायक बनालेगी-ओरतोको आलादर जेकी तालीमसे यहभी मालुम होजावेगा के “ पतिताधर्म " कयाहै ओर उसको किस तरह निवाहना चाहिये. इसलीये ओरतोको ऐसो तालीम दीजावे के जिससे वो खानेदारी के मुत्तालिक उम्दा नतीजा पैदा करसके ओर धर्म सम्बन्धी कामोमे रूचि बढावे उम्मेद कोजातीहै के आप साहब इसबाबमे जरुर तवज्जे करके इन्तजाम ओरते व लडकीयोकी नेक तालीमका फरमावेगे जिससे उनका दील खानेदारीके कामकाज व पतिव्रत धर्ममे लगे " पतितधर्म " कया चीज है इस विशयपर फिर कभी लिखाजावेगा फकत इतिशुभम.
महेता अमृतसिंह
नाथद्वारा
मेवाड.
Page #24
--------------------------------------------------------------------------
________________
-२न्स १२८३, [on-युमारी.
मेवाडकी स्थिति. ____ बदनावरमें एक मन्दर पार्श्वनाथ स्वामीका है. यह पार्श्वनाथजीकी प्रतिमाजी १५४५ की है. बिगरफणकी वडी चमत्कारी है. सं. १९५५ की सालमें वडा भारी चमत्कार हुवा के यह प्रतिमाजीकी नारका खंडत होनेसे एक तर्क अपुजा करके कोई वक्त बिगदिये थे बो संवत् १९५६ की साल भादरवा सुदि ८ रातको आधी रातके समय मंदर बंध था सो एकदम खुलगया और वाजेगाजे ओर नृत्यगान होते हुवे वो प्रतिभाजी आकर मुल नायक दुसरे प्रतिमानी सो दोनो तर्फ हट गए ओर ये वीचमे विराजमान होगरे और नासीकाभी ठीक होगई. ये चमत्कार वहाके लोगोके बोहत अछा तरहसे देखा. अवभी उस मंदरमे चमत्कार अछा है उसी संदरले एक दिगम्बर प्रतिमा खडे कावसग पुरानी शामरंगकी हाथ ३५ आसरेकी ऊंची रखी हुई हे जरासी नासिका रखंडत हे इस गाममे पहलेके पुराने मंदरोके पथ्थर मकानोमे सडकमे घरोमे ओटलोमे कवरमे ओर अन्यान्य सर्व स्थलमे लगे हुवे है कोरणीदार कितनेक मुरतीसमेतभी है. ओर जमीनमे खोदनेसे वोही पथ्थर निकलता है मंदरके अंदरकी इंद्राणीके पथ्थर और गिजकके इन्दर पदमावती वगेराके निकलते है इस सहरसे बाहर एक पुरानी जैन यंदर है जिसमे अबूजीके मंदर जैसी कोरण हुई है बडाभारी मंदर है अभी उस मंदरमे विश्ववोने महादेव बेटा रखा है उस्ले एक पदमावतीजी मुरती भगवान सहित हाथ ? | ऊची श्याम पाशानकी रखी हुई है अस्पर वे खडे है जिसकी नकल में लाया हूं सो इस चिठीके साथ आपके देवनेको भेजा है. लोग यह जगेको तुरंगा नगरी होना बताते है. इस गाममे श्रावकके घर १०० आशरे है ये ता० २७ को वहा पोहचा लोगोसे बातचीत की और उनके ध्यानमे डिरेक्टरी करनाज चाया ऊसरोज वहां पर एके ओश्वालके नुक्ता था जिस्मे तमाम पर्गनेके लोग जीमनेको
आयेथे जो उनकोभी समझाया पण उस पर्गनेका काईभी कोन्फ्रेन्सको नही जान्ता है. इस बजेसे कितनेक अछे २ लोगोकी प्रेरणाथी सभा की गई ता० २८ की सुभै १० बजे
ओर श्रावकके करतव्योपर तथा कुलाचारपर सुधारनेपर तथा मूर्तिपूजापर तथा अच्छी स्थिति केसे आवे. त्या कन्याविक्रय बाल लग्नादिपर त्या कोनफ्रेन्स क्या है ईस विषयपर ठीक २॥ घंटेतक भाषण दिया ओर लोगोका दिल रंज किया जिस्पर कन्याविक्रयादिका ठेराव करना निश्चय कियागया लोगोने पूजादर्शनोका नियम किया ओर सर्व चोखरेवाले ने कोनफेन्समे प्रतिगाम दो दो चार चार आदपीको आनेके वास्ते मुझसे कहे के हम जरुर आवेगै इस माफिक बातचीत होकर करीव १ बजे सभा विसरजन हुई फिर वहांपर वकील राशनी नादिया करके है, वो मुझे मिले आरे-हिरेक्तरी समंधी बातचित हुई और
Page #25
--------------------------------------------------------------------------
________________
१८०७ ]
મેવાડકી સ્થિતિ,
૧૯
मेरी निगाहमे आदमि अछा ओर खंतिला नजर आया तो इस परगनेकी डिरेक्तरी के वास्ते ऊनोको समझा बुझाकर बडनगर इन्दोर धार रूनीजा चारो ईलाके के गामोकी डिरेतरी इनके सुपर्द करी ईनोने ईस कुल काममे रु. २०) का फायदा अपनी तर्फसे चाहि तो अपने घरमे रु. १५०) का फायदा होते दसवीस रुपये लगे तो ठीक समझकर मंजूरी ओर रु. १०) रोकडे भी दिये वहाके पंचोको सामलातसे अपनेको ईन ६० गामोका डिरे
३ महीने लगते जिस्मे रु. १००) तो ताके किराया वगेरा खर्च ५०) रुपे जुमला रु. १५०) निश्रय लगते सो कायदा होगया ओर हमे ३ महीनेमे करपाते ओर वो १ महीनेमे तयार करकै भेजदेगा.
लक्ष्मीचंदजी घीया.
मुनि विहारफल.
मुनि महाराज श्री मोहनलालजो के शिष्य राजमुनिजी, रत्नमुनिजी, लब्धिमुनिजी, नमानगर (व्यावर ) से विहार करके मारवाड देखने नीवाज नामी ग्राममे आये वहांपर श्री पार्श्वनाथ स्वामी की प्रतिमाजी ५० वर्ष से दुकानोंमे रखे हये थे अपुज रहेते थे सो - उपदेश देकर मंदिरजो मे पराइ और पुजा शुरू कराई वहांसे विहार करके जेतारण गये वहां पेगच्छके उपाश्रयमे २ प्रतिमाजोथो और २ दादाजीके देरासर मे विराजमान करा पूजाका प्रबंध करा दिया वहांसे बीजाडे होकर भावी गये वहां पर ढुंढक लोग देरासर
उतरते थे जिसबारेमे महाजन लोगोको कहण करी तो ढुंढको के श्रावकोने देरासर मे किसीको नहीं उतरने बाबत कवल किया वहांसे नागोर गये और नागोर के पास रोहणी गाम है वहां के लोगोको उपदेश दिया सो श्री सिद्धाचलजीको जात्रा कोइ जोने जात्राकी ओर सं. १९६३ मे चतुमासा कुचेरामे किया वहां पर कालुराम आसकरण नहार अच्छा सदगृहस्थ है और बडे छोटे २५ लोग लुगाइयोका समुदाय था जो सडक मत मेथे सो ढूंढ मत छोडकर जैन धर्म स्वीकार किया प्रसणजी में प्रभावना करी पुजा देरासरजी से करवाई और कार्तिक वदि ६ का स्वामिवत्सल करा कुचेरासे विहार करके खजवाण आये वहां भी जेठ मळजी चोरडियाको ढुंढक मत छोडकर जैन धर्म स्वीकार क राया ओर ८ नत्र जणीको मुहपति तोडाकर श्रावीका करी
मारवाड प्रगने सोजत स्टेशन चंडावल से एक माइल गांव मुरडावमे भगवत पार्श्वनाथ स्वामीका मंदिर हे जहां गइ साल मंदिरका जीर्णोद्वार होकर प्रतिष्ठा हुई उसी मिती मग
Page #26
--------------------------------------------------------------------------
________________
२० જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
[ न्युमारी. सर मुदी १२-१३ को वर्ष गांठका मेला हुवा जिस्मे करीव ४००० जात्री इकठे हुये मंदिरमे उपज यानी आमदनी रुपया ९०० के करीब हुइ सुप्रसिद्ध मुनि मोहनलालजी महाराज के शिष्य श्री कांतिमुनिजी महाराज व राजमुनिजी महाराज ४ ठाणे इस उत्सव पर वहां पधारे ओर धर्मोपदेश हुवा इन मुनिराजो के विचरनेसे मारवाड के कई ग्रामों में बहुत लाभ पहुंचा सोजत प्रगने के गांव बासना, जिस्मे मंदिर बनाहुवा है वहां के श्रावकोकी जवानी जबमे मुरडावे मेळे के उत्सव पर गया तब मालुम हुवाकि सिर्फ प्रातमाजी बिराजमान करनेमे करीब १००) रुपयेका खर्च है सो मेरी गयमे इस्मे कोन्फरन्स मदद देवे तो श्री प्रतिमाजी महाराज बिराजमान होकर आसातना मिटे कये कि वहांके श्रावक अव रुपया लगानेमे असमर्थहै
गांव द्याकडी प्रगने सोजत के ओसवाल भाइयो से मुरडाव मिला वहांपर भी मंदिर बना हुवाहै प्रतिष्टा कइ कारणोसे नहीं हुई इस्के वास्ते उनको ताकीद की गई तो उन्होने आषाड महीने पहले प्रतिष्टा करदेनेका भंडारी चनण चंदजी के रुवरु इकरार किया.
मो. हीरालालजी सुराणाका प्रवास. गाव चंडावळ प्रगने सोजतके पंचोखेभी श्रीमान मुनि महारानकी सहायतासे मंदिरकी प्रतिष्टाका मोहरत दिखलाकर प्रतिष्टा करवा देने का इकरार कराया गया. ___इन्सपेक्तर हीरालालजीका मये मातहत अहल्कारों के डायरेक्तरीका कामवास्ते जालोर इलाके मारवाडमें जाना हुवा यहांपर उन्होंने डायरेकरी करने पश्चात् तारीख ३ डिसम्बर सन हालको श्रावक समुदायको इकट्ठे कर सभा की जिस्मे विद्योन्नति, ऐक्यता, व बाल वृद्ध लग्न निषेध वगैरह विषय पर भाषण दिया सभामे हाकिम साहब जालोर सहित अनुमान ७०० मनुष्य उपस्थित हुवे थे, जिन्में कई अन्य धर्मावलम्बी महाशयगण भी थे, हाकिम साहब जालोर अन्य धर्म होनेपरभी ऐसे उत्तम कामोकी लागणी करते है बाद भाषणकी कार्यवाही होने के उक्त इन्सपेक्तर महाशयने जालोरके श्री संघको कानफ्रेन्सकी तरफसे सभा मुकर्रर करनेकी प्रार्थना की जिस्को जालोरके श्री संधने कृपा करके स्वीकारी और ( श्री जैन श्वेताम्बर सुधर्मोपदेशदायी सभा जालोर ) इस नामसे स्थापित की इस कार्यमें महता कुशळराजजी जोधपुर निवासीने जो धर्मके उद्योगी है पुरी २ कोशीशकी सभाके कार्य कर्त्ता नीचे लखे माफिक महाशय चुने गये, श्रीयुत रामदेव अचलदासजी हाकिम साहब जालोर पेट्टन श्रीयुत कांकरियां रिववदासजी सभापति, सोलंकी पृथिराजनी उपस
Page #27
--------------------------------------------------------------------------
________________
१८०७ ] भी० डास सुराणा प्रवास.. भापति, महता सलेराजजी मंत्री महता हरकचंदजी उपमंत्री सराफ बैजनाथजी कोशाध्यक्ष सा. वनगमलजी लायब्रेरियन इस्के कय्गवा सभासद इस माफिक कोठारी जसवंतराजजी शेठ अगरचंदजी मोदी दीपसीजी बोरा पेमचंदजी महता गोरूरामजी चोधरो धनरामजी हमीरमलजी महता हीरानंदजी सोनमलजी चुनीलाल घोडा दासफावाला महता जसवंतराजजी लूनिया छोटमलजी गांधी टीकमदासजी हेमराजजी महता समरथराजजी उम्मेदमलजी महता हिम्मतलालजी शा चोथमलजी भंडारी जीवंतराजजी सुराणा हेमचंदजी बेजनीमलजी मुहणोत गणेशराजजी ता, विरधीचंदजी अचळदासजी. ___ यहांपर नींबोरा दरवाजा वाहिर श्री रिषभदेवजी महाराजका मंदिर है जिस्मे पहले राजके सवार सिपाई वगरे उतरकर पूरी आसातना करतेथे जिस्के बाबत गुंफा पुनमचंदजी व पश्चात जालोरने महको खास राज जोधपुरमे दरखास्त की उसपर इस्तिहार बावत मंदिरमें कोई भी नहीं उतरनेके ता. २१ दिसम्बर सन १९०६ इस्वीको कचहरी जालोरसे जारी हुवा के जिस्मे अब कोई नही उतरते है.
इस जालोर मे जो इस वक्त तोपखानेके नामसे स्थान पहचाना जाता है. वह महावीरजीका मंदिर है १३२१ की साल मगसर सुदी १ भट्टारकजी गुरु प्रतिष्टा कराने वाले थे. यह स्थान बहुतही सुन्दर ओर कोरनी नामी है. लाखो रुपये लगे हैं इस्मे राजने विरान पडनेके कारण सिपोईयोंको रखछोडे हैं इस्के नीचे हमारी जैनियोंकी विरासन पानी जिनबिम्ब आदि होनेका अनुभव है.
सोलंकी पृथिराजजी उपसभापति,
महेता सलेरामजी.
Page #28
--------------------------------------------------------------------------
________________
[ જાન્યુઆરી.
'
જૈન કેન્ફરન્સ હેરલ્ડ. ધામક હીસાબ તપાસણી ખાતું.
શ્રી બદરખા મધે આવેલા શ્રી ચંદ્રપ્રભુજી મહારાજના દેરાસરજી તથા શ્રી કુતરા ખાતા તથા શ્રી પરબડી
ખાતાઓને રીપોર્ટ.. | શ્રી બદરખા મધે આવેલા શ્રી ચંદ્રપ્રભુજી મહારાજજીના દેરાસરજી તથા શ્રી કુતરા ખાતા તથા શ્રી પરબડી ખાતાઓના શ્રી સંઘ તરફથી વહીવટ કર્તા શા. ભીખાભાઈ ઘરમચંદ હસ્તકને સં. ૧૫૯ થી સં. ૧૯૬૨ ના આસો વદ ૦)) સુધીને હીસાબ અમે તપાસ્યો છે તે જોતાં વહીવટ કર્તાએ અસલની રૂતી મુજબના મુ રાખી વહીવટ નીખાલસ દીલથી ચલાવેલું જોવામાં આવે છે.
અહીં મુનિમહારાજનું આગમન તેમજ જૈન ગ્રહ સુજ્ઞને સારી સ્થિતિના હેવા છતાં દેરાસરજીને લગતો પૂજનના સામાનને ખર્ચ (ડા લાગાના લીધે બાકીને) ભંડારની ઉપજમાંથી કરવામાં આવે છે. આ ખાતાના વહીવટ કર્તા શા. ભીખાભાઈ ધરમચંદ વહીવટની તેમજ દરેક ખાતાઓની પૂરેપૂરી દેખરેખ રાખે છે ને દિન પ્રતિદિન સુધારો વધારો કરવા પ્રયત્ન કરે છે પણ જૈન ગ્રહસ્થોનો એક સંપ નહિ હોવાથી કાંઈ પણ બની આવતું નથી તે ઉપરથી તા. ૨-૧૨-૧૬ ની રાત્રે સંઘ સમસ્ત એકત્ર કરી કુસંપથી થતા ગેરફાયદા તથા હિંસામય ચીજે નહિ વાપરવા બાબત ભાષણ કરવામાં આવતાં એક જૈન ગૃહસ્થ શા. કુલચંદ ભીખાભાઈએ પરદેશી ખાંડ નહિ વાપરવા નકી કરવામાં આવેલ છે ને કેસર સુખડ તથા પૂજનને લગતા સામાનને જે વાર્ષિક ખર્ચ થાય છે તેના પ્રમાણમાં લાગાનો ઠરાવ કરી સંઘના આગેવાનોની સહીઓ લેવામાં આવેલ છે.
શ્રી ગામ કાસંદરા મધે આવેલા શ્રી સુમતિનાથજી
મહારાજજીના દેરાસરજીને રીપોર્ટ. શ્રી કાસંદરા મધે આવેલા શ્રી સુમતિનાથજી મહારાજજીના દેરાસરજીના શ્રી સંઘ તરફથી વહીવટ કર્તા સા. ડાયાભાઈ મુળચંદ હસ્તકને સં. ૧૯૫૯ થી સં. ૧૨ ના આવેદી ૦)) સુધી અમે એ હીસાબ તપાસ્યા છે તે જોતાં વહીવટ કર્તાએ નામ અસલની રૂઢીએ રાખી વહીવટ સારી રીતે ચલાવેલો જોવામાં આવે છે અને દિન પ્રતિદિન દેરાસરજી તથા વહીવટને સુધારો કરતા જાય છે તે માટે વહીવટ કર્તાને પુરે ધન્યવાદ ઘટે છે. | શ્રી કાસંદરા મધે આવેલા શ્રી પરબડી તથા શ્રી સદાવ્રત
ખાતાને રીપોર્ટ શ્રી કાસંદરા મધે આવેલા સદર ખાતાના શ્રી સંધ તરફથી વહીવટ કર્તા શા. તારાચંદ દામોદર હસ્તકને શ્રી પરબડી ખાતાને સં, ૧૯૫૯ થી સં. ૧૯૬૨ ના
Page #29
--------------------------------------------------------------------------
________________
૧૯૦૭ ] ધાર્મિક હસાબ તપાસણી ખાતું.
૨૩ આશાવાદી ૦)) તથા સદાવ્રત ખાતું સં. ૧૯૬૨ માં ચાલુ કરવામાં આવેલ તેનું સં. ૧૯૯૨ ના આશરદી ૦)) સુધીને હીસાબ અમે તપાસ્યા છે તે જોતાં વહીવટનું નામું અસલની રૂઢી મુજબ ઠામ ખાતાવહી ચોપડામાં રાખી વહીવટ સારી રીતે ચલાવેલ જવામાં આવે છે અને દિન પ્રતિદિન ખાતાને સુધારે કરતા જાય છે માટે ધન્વાદ ઘટે છે. ગામ પીસાવાડા તાબે ધોળકા છલા અમદાવાદ મધે આવેલા શ્રી
સુવિધિનાથજી મહારાજજીના દેરાસરજીને રીપોર્ટ સદર ગામ મધે આવેલા શ્રી સુવિધિનાથજી મહારાજજીના દેરાસરજીના હાલના વહીવટ કર્તા શા. ચુનીલાલ મુળચંદ તથા ભાવસાર કકલદાસ રામજી હસ્તકને અમોએ હિસાબ તપાસ્યા છે તે જોતાં વહીવટનું નામું પ્રથમના વહીવટ કર્તા પાસેથી ચોપડા નહિ મલવાથી હીસાબ કપિત ઉભો કરી લોકો પાસે સં. ૧૯૬૨ માં બાકી કઢાવેલ છે તે તથા સં. ૧૯૬૨ ને હીસાબ જોવામાં આવેલ છે નામું અસલની રૂઢી મુજબ રાખી વહીવટ સારી રીતે ચલાવતા જોવામાં આવે છે.
પુજનના ખરચ માટે જમીનની ઉપજ આવે છે એટલે અડચણ જેવું નથી.
આ દેરાસરજી નંબર ૧ ના વહીવટ કર્તાના વડવા શા. લખમીચંદ તથા હીરાચંદ કરશને સં. ૧૮૯૩ માં બાંધી સં. ૧૮૯૭ માં પ્રતિષ્ઠા કરી પોતાની દેખરેખ થી શ્રી સંઘની વતી શા. મગનલાલ બાપાલાલ તથા કંકુચંદ રાયચંદને વહીવટ સોપેલ ને ખર્ચ ત્રણ ગ્રહ ભાગે પડતું આપતા સં. ૧૯૧૬ માં ત્રણે વહીવટ કર્તા નજદીકના ગામમાં રહેવા જતાં ઉપજ ખર્ચને વાર્ષિક હિસાબ શા. કક્કલદાસ ઊમેદભાઈને રાખવાને સુપ્રત કરવામાં આવેલ ને સાલ આખરે હીસાબ લઈ પોતે જુદા ચોપડા રાખી વહીવટનું નામુ રાખતા દિન પ્રતિદિન બંને વસ્તા જૈન ગૃહસ્થામાં કુટુંબ પરીવાર કમી થતો જોઈ સં. ૧૯૩૬ ની સાલમાં રૂ ૪૯ માં નંબર એકના વડવા શા. લખમીચંદ બારખલી અઘાટ દસ્તાવેજથી જમીન ખરીદી દેરાસરજીના પુજનને ખર્ચ નીભાવવામાં આપી તેને વહીવટ પ્રથમના વહીવટ કર્તાને સેપેલ તે સં. ૧૯૫૮ ની સાલ સુધી ચલાવેલ પણ પડતા દુકાળે તેઓ સાહેબ અમદાવાદ રહેવાના હેઈ નંબર ૧ ના વહીવટ કર્તાને કાંઈપણ વહીવટમાં માહીતગાર કર્યા વિના એક ચેપડે તથા એક દસ્તાવેજનું પિટકુ બારણામાં મુકી ચાલ્યા ગયા નંબર એકના વહીવટ કર્તાએ ઘણુ વખત સુચવ્યા છતાં કોઈ પણ જવાબ આપતા નથી તેમ ચાપડાની અંદર કાંઈ હીસાબ નથી ને જુજ છે તે ઘણોજ ગોટા પડતે છે અદ્યાપિ સુધી જમીનની કાંઈ પણ જોઈએ તેવી ઊપજ આવતી નથી. •
નંબર એકના વહીવટ કર્તા હાલથી થેલી મુદત થયા પિતાને ચાલતે ઢી. આને ધર્મ છોડી આપણી સાથે જોડાવાથી નંબર એકની ગેરહાજરીમાં પરેપૂરી
Page #30
--------------------------------------------------------------------------
________________
છે
જ
- જૈન કેન્ફરન્સ હેરલ્ડ. [ જાન્યુઆરી. દેખરેખ રાખે છે. નંબર એકના વહીવટ કર્તા પિતાના વડવાનું નામ સદાકાળ કાયમ રાખવા પિતાને મળતો હક તથા વેપાર કરવા જોઈતી મદદ આપી ગામમાં એક જૈન ગૃહસ્થ રાખવા પ્રયત્ન કરે છે ને વહીવટની તેમજ દેરાસરજી માટે જે લાગણી ધરાવતા જોવામાં આવે છે તે માટે તેમને પુરેપુરે ધન્યવાદ ઘટે છે. | ગામ સરખેજ મધે આવેલા શ્રી વાસુપૂજ્ય સ્વામી
મહારાજના દહેરાસરજીને રીપોર્ટ. ગામ સરખેજ મધે આવેલા સદર દહેરાસરજીના શ્રી સંઘ તરફથી વહીવટ કર્તા શા. મગનલાલ ગુલાબચંદ, તથા શા. રતનચંદ રાઘવજી તથા શા. મુળચંદ દેવચંદ હસ્તકને સંવત ૧૫૯ થી સં. ૧૯૬૨ સુધીને હીસાબ અમે તપાસ્યો છે તે જોતાં વહીવટ કર્તાઓએ નામુ અસલની રૂઢી મુજબ રાખી વહીવટ સારી રીતે ચલાવેલો જોવામાં આવે છે. આ ગામમાં મુનિ મહારાજનું અવિાગમન વધારે છે, પણ ઉપાશ્રય પડી ગયેલ તેમજ સાધારણના મકાને જીર્ણ હોવાથી સાધુ સાધ્વીજીને ઉતરવાની પુરી અડચણ પડે છે, તેમજ જૈન ગૃહની જુજ વસ્તી હોવાથી હાલ જે લાગો છે તેથી વિશેષ થઈ શકે તેમ નથી, ને શ્રી દહેરાસરજીના ખર્ચમાં ટેટ આવે છે તે ઊપર શ્રીમંત જૈન ગૃહસ્થોનું ધ્યાન ખેંચીએ છીએ.
આ ખાતાના વહીવટ કર્તા શા. રતનચંદ રાઘવજીના ચિરંજીવી ભાઈ મણલાલ દહેરાસરજી તથા ખાતાની પુરેપુરી દેખરેખ રાખે છે માટે તેમને ધન્યવાદ ઘટે છે.
આ ખાતાને વહીવટમાં શા. રતનચંદ રાઘવજી તથા તેમના ચીરંજીવી સીવાય બીજા બે વહીવટ કર્તા ગૃહસ્થ વડવટ ઉપર બરાબર ધ્યાન આપતા નથી તે બહુ દીલગીર થવા જેવું છે. ગામ બીડજના શ્રી વાસુપૂજ્ય સ્વામી મહારાજજીના દેરાસરને રીપોટ
સદરહુ દેરાસરજીના સંઘ તરફથી વહીવટ કર્તા શેઠ ઉમેદચંદ, મુલચંદ તથા શેઠ કેવળદાસ સુંદરજીના હસ્તકને સં. ૧૫૯ થી સં. ૧૮ર ના આસો વદ ૦)) સુધીને હીસાબ તપાસ્યું તે જોતાં અત્રેના વહીવટ કરતા દેરાસરની કઈ રીતે આશાતના ન થાય તેવી રીતે પુરેપુરી કાળજી રાખે છે તે જોઈ ઘણે આનંદ થાય છે દેરાસર ગામના પ્રમાણમાં ઘણું સરસ અને સુશોભિત છે.
આ દેરાસરમાં સં. ૧૯૬૨ ની સાલમાં તીજોરીમાંથી એક અમુક રકમ ઉપડી ગઈ છે તેની પુરેપુરી તપાસ થવાની ઘણી જ અગત્ય છે.
બેડર કુતરાં પરબડી ખાતાને રીપોર્ટ – સદરહુ ખાતાના શ્રી સંઘ તરફથી વહીવટ કરતા શેઠ ઉમેદરામ કુલચંદ તથા શેઠ મોતીરામ પુલચંદના હસ્તકને સં. ૧૯૫૯ થી ૧૯૬૨ ની સાલ સુધીને હી
તાક્યું . જોતાં આતામાં કોઈ લાંબી મુડી જેવામાં આવતી નથી. તે પણ
Page #31
--------------------------------------------------------------------------
________________
૧૯૦૭ ] ધાર્મિક હીસાબ તપાસણ ખાતું.
૨૫ ગામના પ્રમાણમાં રૂ. ૨૩૧) ની રકમ એકઠી થએલી તે રકમ દેરાસરની તીજોરીમાં મુકવામાં આવતી હતી. તે રકમ કોઈ અધર ઉપાડી લઈ ગયું છે તે આ ખાતાના અંગે કાંઈ પણ સીલીક નથી. ગામ માતર શ્રી (સાચા દેવ) સુમતિનાથ મહારાજના
દેરાસરજીના વહીવટને લગતો રીપોર્ટ અમે એ સદર ખાતાને હીસાબ સં. ૧૯૬ર ને તપાસવાની શરૂઆત કરી પણ તે સીવાય બીજી બીજી સાલના ચોપડાઓ તથા મીલકત વહીવટ કર્તા શેઠ લલુભાઈ સુરચંદ શ્રી અમદાવાદ હોવાથી જેવાને મલી નહી શકવાથી વહીવટ કર્તા હાજર હોય ત્યારે બીજી વખત ઉપર જોવાનું રાખ્યું છે.
આ દેરાસરજીના વહીવટ કર્તા શ્રી અમદાવાદ રહેતા હોવાથી અત્રે દેરાસરજીમાં તથા તેના વહીવટમાં કેટલીક અવ્યવસ્થા રહે છે જેથી આવતા જાત્રાળુઓને પુરતી સગવડ નહી હોવાની જાત્રાળુઓ ફરીયાદ કરે છે. વહીવટ કર્તા ગ્રહસ્થ પિતાના તનમન અને ધનથી વહીવટ ચલાવે છે તે માટે તેમને પુરેપુરો ધન્યવાદ ઘટે છે અને આશા રાખીએ છીએ કે ઉપર જણાવેલી બાબત ઉપર પુરેપુરું ધ્યાન આપી યોગ્ય બંદેબસ્ત કરશે. છલ્લે ખેડા તાબાના ગામ મહીજ મધે આવેલા શ્રી શાંતિનાથજી
મહારાજના દેરાસરજીનો રિપોર્ટ. સદરહુ દેરાસરજીના શ્રી સંઘ તરફથી વહીવટ કર્તા શેઠ ત્રીભોવનદાસ મોતીચંદ તથા શેઠ બલાભાઈ પુરતમદાસના હસ્તકને હીસાબ સં. ૧૯૫૯ થી સં. ૧૯૬૨ ના આશો વદ ૦)) સુધીનો અમોએ તપાસ્યા છે. તે જોતાં અત્રેના દેરાસરજીનું નામું અસલની રૂઢી પ્રમાણે રાખવામાં આવ્યું છે. પરંતુ બરોબર નામાની વ્યવસ્થા રાખવામાં આવી નથી.
દેરાસરના રૂપમાં પ્રથમ સંઘમાં વ્યાજે ધીરવામાં આવેલા તેમાંના કેટલા એક આસામીઓ નરમ પડવાથી રૂપીઆ આપી શકયા નથી. માટે તેવી રીતે નાણાં ધીરવાને રીવાજ બંધ પાડી જંગમ તથા સ્થાવર મીલકત ઉપર આપી વ્યાજ ઉપજાવવું જોઈએ.
- આ ગામમાં જેનેનાં ઘર ૧૫-૨૦ હેવા છતાં ઉપાશ્રયની જોગવાઈ બીલકુલ નથી તે તે થવી જોઈએ. ગામ મહીજ મધેના શ્રી ખેડાં ઢેર પરબડી તથા કુતરાંના
રોટલા ખાતાનો રિપોર્ટ. સદરહુ ગામના (ખોડાઢેર, પરબડી કુતરાં) ખાતાને હીસાબ વહીવટ કરતા શેઠ. મફતભાઈ દલાભાઈ હસ્તકને સં. ૧૯૫૯ થી સં. ૧૯૬૨ ના આસોવદી ૦)) સુધીને તપાસ્યા છે તે જોતાં આખાતાના નામાની વ્યવસ્થા બરોબર રાખવામાં આવી નથી તેમ ઢોરની પણ બરોબર માવજત રાખવામાં આવતી નથી તેમાં સુધારે થવાની ખાસ જરૂર છે. છલે ખેડા તાબાના ગામ લોહાલી મધે શ્રી શાંતિનાથજી
મહારાજના દેરાસરજીને રીપોર્ટ. સદરહુ દેરાસરજીના શ્રી સંઘ તરફથી વહીવટ કરતા શા. મગનલાલ મલુકચંદ તથા શા. મગનલાલ ધરમચંદના હસ્તકને સંવત ૧૫૯ થી સંવત ૧૯૬રના આવી
Page #32
--------------------------------------------------------------------------
________________
२६ જૈન કેન્ફરન્સ હેરલ્ડ.
[ न्युमारी. ૦)) સુધીને હીસાબ તપાસ્યા છે તે જોતાં ગામમાં જૈનેનાં ઘર ફકત બેજ છે. છતાં અમારે નામુ તપાસવા બદલ ચાર દીવશ ખોટી થવું પડયું કારણ કે આઠ દશ વરસનું નામું દેરાસરજીના ચોપડામાં બીલકુલ લખવામાં આવ્યું નહોતું. આવી રીતે નામાની ઘણી અવ્યવસ્થા રહે છે.
- અત્રે (ખોડાઢેર, કુતરાં પરબડી) ખાતાને હીસાબ છે. પરંતુ દેરાસરજીના હસાબની માફક તૈયાર નહીં હોવાથી અમો અત્રે તપાસી શકયા નથી તો અમોએ તેમને તૈયાર કરવાની સુચના આપી છે. જીલે ખેડા તાબાના ગામ કનીજ મધેના શ્રી સુવિધિનાથ
મહારાજના દેરાસરજીનો રીપોર્ટ સદરહુ દેરાસરજીના શ્રી સંઘ તરફથી વહીવટ કતાં શેઠ હીરાચંદ મલચંદ તરફથી શેઠ ખેમચંદ મનસુખભાઈ શેઠ કુબેર ભૂખણદાસ અને શેડ અમુલખ વીર ચંદ હસ્તકનો સં. ૧૯૫૯ થી સં. ૧૯૬ર ના આસો વદી ૦)) સુધીને હીસાબ તપાસ્યું છે. તે જોતાં હાલ આ ગામમાં જૈનોનાં ઘર ફકત પાંચજ છે. તેમ છતાં દેરાસરજીની દેખરેખ સારી રાખવામાં આવે છે. દેરાસરજી નાજુક અને ઘણું સુંદર છે. આ દેરાસરજીના બંધાવનારને પુરેપુરો ધન્યવાદ ઘટે છે. કારણ કે તેમને ગામના પ્રમાણમાં પુરતો વિચાર કરી જોઈએ તેવું દેરાસર બંધાવેલ છે તેમ વિસ્તાર પણ તેટલાજ રાખ્યો છે.
शा.सुनीता नानयो. _
_ोट२, जैन अन्न्स . पांचवीं श्री जैन श्वेताश्वर को कर सके प्रमुख अजीमगंज
निवासी राय बहादुर बाबू शितावचंडजी नहार.
जैन शास्त्रोमें ऐसा लेख मोजुद है कि तीर्थकर भगवान "तीर्थ” को नमस्कार करते हैं. वहही उस चतुर्विधरुपी संघक तीर्थको स्थापन करने वाले होते हैं. इस सं. घके मुख्य दो भाग हैं:-साधू सम्प्रदाय और आवक वर्ग-साधू मंडलोको छोडकर इस श्रावक मंडलके मानवते प्रमुखके पदाधिकारी होने की बडो भारी इजत पूर्ण पुन्य. वानकोही मिलती है. लाखों श्रावक श्राविकाओंका नायक होना शुभ कर्मोके उदयसेही हो सकता है. जैसे अभवि जीव श्री सिद्धक्षेत्रकी यात्रा नहीं कर सकता है वैसेही कमनसीब मनुष्य इस महासभाका सभापति नहीं हो सकता है, प्रथम कोनफरन्स जो श्री फलोधी तीर्थपर हुईथी उसके प्रमुख जोधपुर निवासी महता बखतावरमलजीके वास्ते “जैन विजय” ने यद्यपी यह आक्षेप किया है कि उनके कुटुम्बके बड़े छोटे हणूमान वगरह मिथ्यात्वि देवों के दरशण करते हैं हम नहीं कह सकते है कि यह आक्षेप कहांतक ठीक है तो भी जिस किसीन उक्त महताजीसे मुलाकात की है वह कह सकता है कि उनकी कुलामनाय जैनधर्मकी हो या न हो उनको बचपन में जैनधर्म की शिक्षा मिली हो या न मिली हो, इस समय उनके खयालात और जैन समाजकी उन्नत्तिके लिय सची लागणी सराहन लायक ह. "श्री फला
णा सराहन लायक ह. "श्री फलोधी तीर्थीन्नत्ति सभा" के पैटरन तरीक श्री फलोधी तीर्थपर उनका पूरा विश्वास है और जो आठ दस हजार रुपयोंका चंद। होकर फलोधीमें यात्रियोंके वास्ते नये मकान बने हैं उनमे मूल कारण
Page #33
--------------------------------------------------------------------------
________________
१८०७
રાય બહાદુર બાબુ શિતાબચંદજી નાર.
२७
हमारी सभाकं प्रथम प्रसीडेंट है, दूसरी बम्बईकी कोनफरेन्सके समापति कलकता निवासी राय बदरीदासजी मुकीम वहादुरकी--कि जिनकी जैनधर्मको लागणी और इस समाजकी सामाजिक और धार्मिक उन्नति तरफ अथाग कोशिष और महनत सरको अच्छी तरह मालूम है - इस जगह हकीकत लिखना स्लूय के प्रकाशको दीपकके प्रकाशके मुवाफिक दिखलाना है. तौलरी कोनफरसके प्रभुस मुर्शिदाबाद निवासी राय वाबू बुद्धिसिंहजी दुधेडीया बहादुर घर्भसुस्त है. और कई जगह यात्रियों के आरामके वास्ते उनकी तरफ से धर्मशालाये बगरह बनवाइ गइ है पाटनकी चोथी महा सभाके प्रमुख बम्बइ निवासी शंठ वीरचंद जी दीपचंदजी सी. आइ. इ. जे. पी. की दयालुता ओर धर्मज्ञता सबको मालुम है.इन्हाने और इनकी सोभाग्यवति पलीने तन मन धनसे कोशिश करके श्री यशाविजय जैन पाठशाळा, बनारसको तरकीदाह और धर्म कृत्यमें लाखो रुपये खर्च कियेहे इनचारी प्रसिडेटाके धर्म कृत्यों पर नजर डालनेसे यहही मालुम होताहै कि इनकी पूर्ण पुन्याइके कारण कुल जैन संघने इनको अपना नायक बनाकर इनको अथाग इज्जत और आवरु बक्षीहै. - अमदावाद की कोन्फरन्सके लिये प्रमुख के चुननेमें वहांकी स्वागत कमिटीको बडी भारी दिकोत पडी. कलकत्ता निवासा वावू माधोलालजीने, कि जिनको पहिले पसंद कियाथा, किसी मुकद के सवबसे, प्रमुख पद धारण करनेकी दरखुवास्तको नामजुर किया स्वागत कमिटीम इस इनकारकी वजह से खलबलाट मचा और चारों तरफ उनकी द्रष्टी दोडने लगी आखिर कार उन्होंने अजीमगंज निवासी राय बावु शितावचंदजी नहार बहादुरसे प्रार्थना की तो उक्त बाबु साहयने अपने पाक और साफ दिलसे केवल संघ मक्तिकी गरजसे उन दरवुवारतको स्विकार किया. यद्यपी हमारे प्रमुख साहब के वायत हमारे सहचारीयोने मुखतलिक वृतांत प्रगट किये है कयोंकि लेखक के खयालात के मुवकिक लेख हातहि-तामी हमचाहतहकि हमार पाढक गण वस्फ उक्त बाबु साहबसे वाकिक होजावे कि जिसकी वजहसे हमने उनको अपना नायक बनाना पसंद किया है हम भली भांति कहरूकते हैं कि गत दुसरी तीसरी महा सभाओंके प्रसिडेंट बंगालकी तरफके होनसे उसकी नजीर लेकर हमने मिस्टर नहारको अपना प्रमुख नहीं किया है। उनको धावस्थाकै कारण उनको प्रमुख नहीं कियाह जस दसरा, तास। महा सभाका प्रमुख रायवहादुर थ उसहा नजारपर रायब दुर नहारको रायबहादुर हनिके कारण प्रमुख नहीं कियाहै; पिता रायबहादुर होते हुवे उनके जेष्ट पुत्रके रायवहादुरीकी इज्जत पाने की वजहसे हमने उनको प्रमुख नहीं कियाहै: जियादा सनतान होने की वजहसे हलने उनको प्रमुख नही कियाहै उनको जेष्ट पुत्रको उन्होंने यूरोपिअनोखे तालीम दिलवाइ इस कारण उनको यह माल नहीं दिया है उनके दुसरे आर चोथे पुत्रके ज्यूएटस होने के कारण उनको यह इज्जत नहीं दी गइहै; उनके या उनके पुत्रके आनरेरा मजिस्ट हानेकी वजहसे हमने अपनी समाजका इनसाफ उनके हाथमें नहीं दियाहः उनके जेष्ट पुत्रके म्यूनीसीपैलर्शके चेयरमैन होनेकी वजहसे हमने अपनी समाजकी सफाइका काम उनके हस्तगत नहीं कियाह; छोटे बडे लाटोकी स्वागत वगरहमें प्रवीण होने के कारणसे हमने अपनी कोमकी स्वागतका लाटोकी स्वागतका आधिकारी उनको नहीं किया है उनके जगत शेठसे कर पीढीयोसे सम्बन्धचले आनेकी वजहसे हमने जगत जैनसमाजका सम्बन्ध उनसे नही कियाहै; उनके नया मन्दिर बनवानकी वजहसे हमने अपने जैन समाजके मांदरको उनके सिपु. ई नही कियाहै: उनके बड़े भारी जमादार, सरदार, रइस होनेकी वजहसे हमने अपने महासभाकी जमीनको साफ करके ठीक तौर पर काश्त करानेके लिये उनकी निगरानीमें नही दियाहै; हमने उनके प्रमारबंशी क्षत्रि होनेके वजहसे हमारी समाजका मुहाफिज उनको मुकर्रर नही कियाहै; हमने उनके बुजुर्ग प्रेमरावजीके चकूरवर्तिका पद धारण करने या गढ खंबाजमें राज्य करनेकी वजहसे इनको अपनी समाजका
Page #34
--------------------------------------------------------------------------
________________
જૈન કેન્ફરન્સ હેરલ્ડ.
[ न्युमारी. राजा नही बनायाहै; हमने उनके नहार, शेर या भगेरा होने के कारण हमारे समाज के छेली, बकरी, लरडीको उनके अरपण नही कियाहै; उनके आइना महलमें रहनेसे हमने उनको अपनी समाजका आइना, शीशीया काच नही बनायाहै। उक्त बाबु साहबके गायन कलामें प्रविण होनेकी वजहसे हमने अपनी समाजके सितारका तार या खुटी उनके हाथमें नहीं दोहै; उक्त बाबू साहवके कइ धर्म पुस्तके और स्तवनावलियोंके बनानेकी वजहसे हमने उनके हाथमें अपने समाजकी स्तवना नहीं दीहै; हमने अपनी समाजकी अथाग दोलत उनके सिपुर्द इस खयालसे नही कीहै कि उन्होंने अपने घरसे करीब ३५०००) रुपये सड़कोंके बनानेमें, कुंवे, तालावों के खुदवाने और बनवानेमें, ख्याल तमाशो में, बडे बडे आदमीयोकी स्वागतम या ऐ डैस पेश करनेम खर्च करदीहा-- हमने अपने संघरुपी तीर्थको यात्रा करनेको उनको इस गरजे नही न्योताहै कि उन्होंने कइ वार तीर्थ यात्रा कीहै.
हमने मुर्शिदाबाद अजीमगंज निवासी राय बहादुर बाबु शिताबचंदजी नहारको अपनी अहमदावादकी पांचसी कोनफरेन्सका प्रमुख इस वजहसे बनाया हैकि वह दिलके साफ ओर सादा मिजाज है, धर्ममें द्रढ हे, वैभवके होते हुवे घमंड और मगरुर उनके पले नहिं बंधाहै संघकी भक्तिमें चस्त और कमर बांधे हुवह, अपनी गोद लेनेवाली माताके फरमानदार और सुशील पुत्रह; जिनके हदयमें दयाद्रढ होकर बैठी हुईहै जिनोने दया लाकर अपने काश्तकारोको कहतके वक्त हासल माफ कियाहै, जिन्होंने कहतके वक्त भूखसे मरते हुवे मनुष्योंका यथा शक्ति मदद देकर मत कटसे बचाकर अपने अशुभ कर्मोको खपाया: जिन्होंने हादीके साथ बीमार आदमीयोंके लिये औषदालय खोलाहै, जिन्होंने आमरिआयाके काम के लिये अक हाल अर्पण कियाहैः जिन्होंने विद्यादान को अपना मुख्य काम समज्ञाहै, उक्त बा साहबने उपर लिखे हुये काम में करीब सवा लाख रुपयोंके खर्व करके अपने जीवणको सफल कियाहै हमने अपनी महासभाका काम अबकी दफे असे सज्जन श्रावकके हाथ में दियाहै कि जो मानकी अभिलापान रखते हुवे अपने खरे अन्तः करणले जैन समाजकी उन्नति चाहनेवालाहै और हमको उम्मीद पडतीहै कि अगर अमदावाद निवासी जैनी सेठ साहुकार जैन समाजकी उन्नतिके वास्ते किसी अपूर्व काम करनेपर कमर बांधेगे तो हमारे प्रमुखभी किसी तरफ न्यून नहीं उतरेंगे हमचाहतेहैं कि उक्त नगरकी महीमांके सुवाफिकही कोइ कार्य आयंदा सभा , असा हेकि जिसको हमारी समाज हमेशा यद रखे.
अन्तमें हम आशा करतेहै कि हमारे प्रमुख गत प्रथम तीन सभाओ के प्रमुखो की जैसे सिर्फ इस महासभामही शामिल होकर आयंदा हरगिज गैरहाजिर नही रहेंगे बल्कि आयंदा सभाओमेभी पधार कर सभाको सुशोभित करेंगे.
કેન્ફરન્સ ઓફીસમાં ચાલતું કામકાજ. નિરાશ્રિત ખાતું.
सुस्तीद्वा२ मातु::-- ३. २००-०-० पासीता माविमने चैत्र- १-१-० ४ २८३ पारसस पालीताથી માગશર સુધી માસ ૮ના.
છે ક્યું તેના. 3-१२-० अमहावाहनानने त्यां- . ७५-०-० भी. २१० वरानने ५॥२ना ની ટીકેટ અપાવી.
૧૨૦-૦-૦ તુકારામ હનુમંતરાવને પ3-०-० बीमडी तामे याना १
२ भास . ने 32 सपावी.
१०-१०-८- तु मने ममहावा - ૭-૬-૦ ગુજરાનવાળાના ૧ૌનને વશી. ૧૨ ની ટીપ માટે મોકલ્યા
Page #35
--------------------------------------------------------------------------
________________
૧૯૦૭ ] કેન્ફરન્સ ઓફીસમાં ચાલતું કામકાજ " ૮-૪-૦ બાર જૈનને ભોજન ખર્ચ.
ત્યારે ખર્ચ પ૦-૦-૦ મેવાડ નિરાશ્રિત જેને માટે –– – મોકલ્યા..
૨૦૬-૧૧-૯ ૮-ર- નિંગાળાના ૩ વિદ્યાર્થિને મંદિરે દ્વાર ખાતું – સ્કોલરશિપ.
૧૦૦-૦-૦ મેવાડના જીર્ણોદ્ધાર માટે શા ૮-૨–૦ નિંગાળાના ૧ જૈનને.
લલુભાઈ જેચંદને. ર૦૦-૦-૦ વડોદરા બાળાશ્રમને મોકલ્યા. ૩૫-૦-૦ ધ્રાંગધ્રાં તાબે સીતાપુરના ૧૩૫-૦-૦ લાગબાગ જૈન બોડિંગના ઓ
દેરાસરની ટીપમાં. નરરી સેક્રેટરીને ચાલુ હિ સાખ પેટે.
૧૩૫-૦-૦
કોન્ફરન્સ નિભાવ ફંડ – ૬૨૩-૧૦-૦
૭૫-૦-૦ સેક્રેટરીના પગારના. કેળવણી ખાતું –
૩-૧૧-૦ પટાવાળાને દિન ૧૦ ના પ૬૦-૦-૦ જૈન શ્રેયસ્કર મંડળને મેસાણે
ગારના, ૨ માસના મેકલ્યા. ૫-૦-૦ ઈંગ્રેજી ત્રીજા ધોરણના એક ૭૮-૧૧-૦
વિદ્યાર્થિને સ્કોલરશીપ. ડીરેકટરી ખાતું – ૫-૦-૦ ગુજરાતી પાંચમી ચોપડીની પ-૭– પિસ્ટ ખર્ચ. એક સ્ત્રીને સ્કોલરશીપ. ૩-૬-૦ પાર્સલ ખર્ચ.
૩૦૩-૦-૦ અજમેર ઓફીસ ખાતે ખચ ૭૦-૦-૦
૧૫-૩-૦ થરાદ તાલુકાની ડીરેકટરી કેન્ફરન્સ હેરલ્ડ ખાતું – લવાજમનારૂ.
માટે ખર્ચના. ૨૧૮-૧૧-૦ આવ્યા છે.
ર૦-૪-૦ લાહોર ઓફીસ ખાતે ખર્ચ ૨૯-૯-૩ ટપાલ ખર્ચ.
૮૨-૧૩.૦ જણ પાંચને પગારના. . g-૮-૦ પત્ર વ્યવહાર ખર્ચ. - પરચુરણ,
૪૩૦-૧-૬ ( પત્રવ્યવહાર કારકુનને પગાર.
પ્રાણજીવનદાસ પુરશોતમદાસ.
Trimite
ડિરેકટરી ખાતા તરફથી થયેલું કામકાજા* કાઠીઆવાડ, ગુજરાત, કચ્છ, મલબાર, આક્રીક વિગેરેમાં જૈન લાઈબ્રેરીઓ, #ળા, સભાએ વિગેરેનું લીસ્ટ બનાવી અમદાવાદ કહ્યું. તથા જે જે ગામમાં
ન્સના ઠરાવોને અમલ થયે છે, તેનું લીસ્ટ કરી કહ્યું. કૈ આજ સુધીમાં કેન્ફરન્સ એસ ડીરેકટરી તૈયાર થઈને આવી ગયેલા ૩૬૫૦ રરરી એક ફેરીસ્ત બનાવી
Page #36
--------------------------------------------------------------------------
________________
છે
૦
૦
રાંદેર
ક
૦
જ
૦
૧૫
م
ع
પાટણ કોન્ફરન્સ વખતે ઉધાર ચીઠીઓથી જુદા જુદા ખાતાઓમાં મદદ કરનાર ગૃહસ્થોનું લીસ્ટ. નામ ગામ
રૂપીઆ અમદાવાદની શાહપુર કુવાવાળી પિલના એક શેઠ. મગનલાલ, છગનલાલ કંટ્રાકટર્સ અમદાવાદ
જૈન તરફથી હા. શા. પીતાંબર ર. મોહનલાલ, મગનલાલ
મુંબાઈ ૧૧ - મગનલાલ.
અમદાવાદ શ. પ્રાણજીવનદાસ કપુરચંદ.
૨૫ મી. લાલનના એક મિત્ર તરફથી બિાઈ ચંચળ તે મહેતા મોતીલાલ.
શેઠ હકમચંદ લલ્લુભાઈ.
માંકણજ ખુશાલની દીકરી
ખેરાળુ ૫૦ શેઠ ડાહ્યાભાઈ લલ્લુભાઈ.
વઢવાણ કોમ્પ મહેતા રૂપચંદ વેલજીભાઈ
૩૧ શેઠ તુલશીદાસ બેચરદાસ.
વઢવાણ કાપ રિઠ માણેકલાલ ડાહ્યાભાઈ
રાંદેર
૧૦ શેઠ જીવણદાસ ધરમશી. શેઠ નથુભાઈ સાંકળચંદ
રાતેજ
૫ શેઠ મોહનલાલ ગોવીંદજીની માતુ શ્રી બાઇગાંધી કેશવલાલ પુરતમદાસ.
સાકર તરફથી ભાઈ મણી તે શેઠ અમરચંદ નરસીની
દેશી ડુંગરશી ભુરાભાઈ. દીકરી ખેરલાવ ૫ શેઠ ઠાકરશીભાઈ લાલચંદ.
• વઢવાણકાંપ બિાઈ મેતી તે શેઠ અમરચંદ નરસીની પત્ની. ,
૫ લવણુબાઈ કાશી રણછોટ
પાટણ શેઠ મુલચંદ જેઠીદાસ.
કટોસણું ૧૫ શેઠ વાડીલાલ વરતાચંદ.
પાટણ રોડ ફચંદ વખતચંદ.
પુના ૫૦ શેઠ માનચંદ મેતીચંદ.
કુકવાવ (મી માંડળના ગચ્છના સંધ તરફથી બે
શેઠ નાગરદાસ હરચંદ.
કુકવાવ ઘાભાઈ લક્ષ્મીચંદ.
માંડલ ૧૫ દોશી મગનલાલ જેરાજ.
સુઈગામ થી વસેના સંઘ તરફથી.
વસે ૩૦ શેઠ કાશીદાસ સેમચંદ.
ગંભીર શેઠ મગનલાલ નરોતમદાસ.
પાટણ
૧૦ શેઠ રાયચંદ, આશારામ. શેઠ નાથાલાલ મોતીચંદ.
અમદાવાદ
૧૦ શેઠ આશારામ yલચંદ શેઠ ચુનીલાલ ન્યાલચંદ.
પાટણ
૨૫ શેઠ ગોવરધનદાસ, અમુલખદાસ. કલેલ શ્રી પ્રતાપગઢના સંધ તરફથી.
પ્રતાપગઢ શેઠ હીરાચંદ, ઘેલાભાઈ
પાટણ રોડ રાયચંદ મનરૂપજી.
નીતાડા
૨૫ શેઠ મણીલાલ મગનલાલ. [ આઈ માનકર શાહ ભુદરાજી લખાજીની.
કશેઠ મગનલાલ હાથીભાઈ.
વડનગર ૨૫ શેઠ રતનચંદ માનચંદ.
પાટણ શેઠ લાડકચંદ વીરચંદ કામદાર.
૧૫ શેઠ નાગરદાસ રામચંદ શ્રી કામના સં'' - .
કાનમ
૨૫ કેરડીઆ પ્રતાપચંદ દીપચંદ રાધનપુર | શેઠ દીપચંદ જેચંદ.
નાપાડ ૨૦ શેડ હરીલાલ મુળચંદ.
અમદાવાદ
م سه ب مم في
જૈન કેન્ફરન્સ હેરલ્ડ
૨૫
૧૦
૨૫
૨૫
કટોસણ
[ જાન્યુઆરી.
D
Page #37
--------------------------------------------------------------------------
________________
W
- - ૨
૧૯૦૭ ]
૧૧
-
ખેડા
૧૭
૧૦૧
થરા
૪ ૮૪ - ૦૮ -
સમી
૧૧
ટુંડાવ
જ
“શેઠ પ્રાણજીવનદાસ પુરશોતમદાસ. રાઈગામ શેઠ જેઠાભાઈ આશારામ.
માંકણજ શેઠ મનસુખભાઈ ફૂલચંદ.
ડાંગરવા xશેઠ નાથાલાલ રૂપચંદ.
માંકણજ શેઠ ભીખાભાઈ નાગરચંદ.
પાટણ ગુજરાત કોલેજ ટુડંટ તરફથી અમદાવાદ
ઈ મેતી શેઠ પુરશોતમ ઝવેરચંદ. શેઠ ડાહ્યાભાઈ દેલતચંદ. શેઠ જેઠાભાઈ કાળીદાસ.
અમદાવાદ મિણીઆર મુળચંદ છગનલાલ મીથરા ગામના ડેલીગેટ તરફથી શેઠ અમરચંદ નરસીદાસ.
ખેરલા શ્રી હેડાવના સંધ તરફથી શઠ મલુકચંદ અનોપચંદ
મહુધા ડાકટર બાલાભાઈ મગનલાલ
વડોદરા શેઠ ઝવેરચંદ ઇદ્રજીભાઈ.
માંગરોળ Kશેઠ નેમચંદ ભીમજીના શુભ ખાતામાંથી શેક હીમતલાલ વૃજલાલ.
દરાપુરા Rીઠ મગનલાલ જેચંદભાઈ. માદી ભાઈચંદ નાથાભાઈ. રોઠ, મગનલાલ ડભેઈવાળા. શેઠ શીવલાલ જેચંદ... ! પરી નગીનદાસ લલ્લુભાઈ.
પાલણપુર શ્રી ગામ વીજાપુરના ડેલીગેટો તરફથી વીજાપુર દેશાઈ લક્ષ્મીચંદ, ભવાનદાસ. બોટાદ રોઠ ચુનીલાલ ન્યાલચંદ.
પાટણ શેઠ લલ્લુભાઈ મગન ઠિ નેમચંદ મલકચંદ. ની કીરતીચંદજી પાઠશાળા તરફથી જાલોર
૫૧ શેઠ મણીલાલ સુરજમલદાસ પાલણપુર. ૫ શ્રી જ્ઞાનોદય સભા તરફથી અમદાવાદ પ શેઠ મગનલાલ હાથીભાઈ. મહેસાણા ૧૨ શેઠ હેમચંદ દેવચંદભાઈ. પાટણ ૨૫ શેઠ ધનજીભાઈ મેરારજી માંગરોળ
૧ શ્રી વસે ગામના વાલીઅર તરફથી શેઠ ૫૧ મેહનલાલ નરોતમદાસ વસો ૨૫ શેઠ દેવચંદ બહેચરદાસ નાઉચરદાસ,
પાટણ ૫ શેઠ રવચંદ, મુળચંદ.
કટાસણ ૫ ઝવેરી વીરચંદ ધરમચંદ
વીરમગામ ૨ કોઠારી રવજીભાઈ નાગરદાસ રીઆના ૫ તલાટી સંપ્રીત શાંત્તિદાસ. ૧૦ શેઠ કસ્તુરચંદ કસળચંદ.
જામનગર પા શેઠ ખેતશીભાઈ શીરાજ. ૨૦ મહેતા ભાઈચંદ મુળચંદ. ૫૧ શેઠ હીરાચંદ સવજીભાઈ. ૪૦૦ શેઠ કેશવજી લાલચંદ.
વઢવાણ શહેર ૭૫ દોશી સાવચંદ જેઠાભાઈ. ૮ શેઠ ગોવનજી મકનજી. ૪ શેઠ પીતાંબરદાસ વૃજલાલ. ૪ શેઠ હંસરાજ સુરચંદ. ૨ દેશી અબજી ક યાણજીભાઈ.
૩ શેઠ ડોસાભાઈલા વજીભાઈ. ૧૦૧ શેઠ જેરાજ સંઘજીભાઈ. ૨૭ શેઠ મંગળજી જસરાજ.
૫ શેઠ પ્રેમચંદ કરતુરચંદ. ૧૧ દેશી કમળશી મેઘજીભાઈ. ૧૫ શેઠ કલાભાઈ વેલજીભાઈ. - ૫ પારેખ ટોકરશીભાઇ આણંદજી ૧૫ દોશી વખતચંદ ફુલચંદ
મદદ કરનાર ગૃહસ્થનું લીસ્ટ.
જ
ર
ર
ર
ર
=
-
-
-
૪
-
-
૪
પાટણ ઉદ
-
૩૧
-
Page #38
--------------------------------------------------------------------------
________________
પાટણ .
૧૬.
હિતા કેવળદાસ રૂગનાથદાસ. કવાય - ૫ બાઈ પરસંન પાનાચંદ. મહેતા બાપુભાઈ કેવળદાસ.
૩ શેઠ પુનમચંદ કરમચંદ કટાવાળાનાં. 18 લાડકચંદ મયાચંદ.
૩ ઘરના બઈરાં તરફથી Bઠ ચીકાભાઈ નાનચંદ.
૩ શેઠ અમરતલાલ વાડીલાલ.
અમદાવાદ 1. ગણપતભાઈ છગનલાલ.
૧ ઝવેરી મનસુખલાલ દેલતચંદ પાટણ હઠ મયાચંદ જેઠીદાસ.
અબાસણ
૨ ઝવેરી ચુનીલાલ દલછાચંદ શઠ માણેકચંદ મુળચદ.
૧ ઝવેરી મીઠાચંદ લાલાચંદ કરોડ મણીલાલ પાનાચંદ.
પાટણ ૧ શેઠ ઉજમલાલ શીવચંદ.
અમદાવાદ ઇ મગનલાલ હરીલાલ વકીલ.
૩ ૪જયપુરવાળી બાઈ . ઝવેરી મનસુખરિક સુરજમલ ખુબચંદ. પાટણ (ખેતરવશી પાડે ) ૧ લાલ દેલતચંદ
જયપુર ઠિ દલછારામ દોલતચંદ.
૧ વકીલ વાડીલાલ વીરચંદ
પાટણ શેઠ લલુભાઈ નથુભાઈ.
૨ +શેઠ બાલાભાઈ ચુનીલાલ.
અમદાવાદ શઠ ખુબચંદ ઝુમખરામ.
1 મી વી. એસ. દોશી..
અમદાવાદ ભાઈ રૂક્ષ્મણ. છે શ્રી ખેડા ગામના વોલટીઅર તરફથી ખેડા
૧૦ (સોનવાડામાં) શ્રી ચાણસ્માના સંધ તરફથી
ચાણસ્મા તાઇ મેના.
૧ ગાંધી સાંકળચંદ વેલજીભાઈ
કડી કે બચંદ મીઠાલા.
૧ વિદ કાળીદાસ ચતુરભાઈ
વીરમગામ દિન શેઠ છોટાલાલ કલાચંદની પત્નિ,
૩ શેઠ નારણદાસ જેઠાભાઈ.
અહીમાં લાબચંદજી દ્વાની માતુશ્રી તરફથી જયપુર.
૨૫ શેઠ સીવદાસ કાનદાસ , ગુલાબચંદજી ઠઠ્ઠાની બહેન સોનબાઈ તર્કથી જયપુર.
૫ શેઠ હીરાચંદ મુળચંદભાઈ દીઠ રતનલાલ મગનલાલ.
૨ શેઠ લાલજીભાઈ રણછોડદાસ. ભાઈ મણ પાનાચંદ
* આ નિશાનીવાળા ગૃહસ્થ પાસેથી નાણાં વસુલ થયેલ નહિ હોવાથી, મોકલી આપવા વિનંતિ છે.
लाला मोतीराम फगुमल अथवा महाराजमल रामचंद अमृतसर वाले लिखते हैः-काशमीरकी केशरका भाव पहिले पंजाबी एकशेर ९४ ) रुपये भरका रु ५३॥) था जिसभावसे एक तोला केशरका ०|- लगताथा अब उसका भाव रु. ७०) होगया जिसके हिसाबसे ० तोला पडताहै. बाजारका भाव मापपर रहताहै कभी कम कभी जियादा हमकुछ में नफा नहीं लेते है ध.
का काम जानकर मंगाने वालाको बाजार भाव भेजदेते है. इसके वास्ते अकसर हमको ओलंभा मिलताहै हमको ऐसे काममें भोलंभा साना पसंद न "जो साहब केशर मगावेगा उसको बाजार भावका कम जियादा तेनै हम जिमेवार नही है.
જેન કેન્ફરન્સ હેર૯૭.
-
પાટણ
[ જાન્યુઆરી ૧
Page #39
--------------------------------------------------------------------------
________________
બીજા વર્ષના વિષયની અનુક્રમણિકા.
ક
નાના જિ:
33
બાબુ પન્નાલાલ જૈન હાઈસ્કુલ અને જૈન સિદ્ધાંતના લીસ્ટનું અવલંકન ૧૦૪ દવાખાનું ... • • •
૧ ૧
મુનિવર શ્રી દંતવિકાર છે શ્રી જૈન ધર્મ વિદ્યા પ્રસારક વર્ગને
કેરા પ્રવા.. ..... ૨૨ ત્રિવાર્ષિક રીપોર્ટ .. ... ..
ढुंढीयाके कथनसे मूर्तिपूजा सिद्ध ચેથી કોન્ફરન્સમાં ચચવાના વિષયે. ૬
ફોતી . . . ૨૨
श्री जैनागम पाठशाला, जयपुर ११९, १७६ શ્રી બનારસ યશવિજયજી પાઠશાળા ૧૦
કે તમારા •• .. ••• .. ૧૨૦ પર થી વાર. . ૨૪, ૮
રજિ . ... ... ... ... ૨૬ શ્રી સંઘને પ્રાર્થના. ... ... ... ૨૨ ખેદકારક મૃત્યુ ૧૨૭, ૨૫૩, ૩પ૬ પૂજ્ય મહાતમા દાદાભાઈ નવરોજી. ૧૨
Jaina Grasuates' Association 129 નામદાર દેશી રાજાઓ અને
દેલવાડા પ્રતિષ્ઠા મહોત્સવ. .. ૧૩૩ જીવહિંસા.
. ૨૩ જૈનેનાં જાહેરખાતાં અને તેમની બંગાળામાં સર્વથી નિયિ ધ છે. ૨૪
હાલની સ્થિતિ ૧૩૮, ૧૬૭, ૨૧૧, ૨૮૯, ગ્રંથાવલોકન ૨૬, ૮૦, ૨૦૩, ૨૩૪, નવેંબરનું ટાઈટલ પેજ.
શ્વેતાંબર જેનેએ રચેલાં પ્રકરણોનું વર્તમાન ચર્ચા. . ૨૬, ૨૧૪, ૨૬૫, લિસ્ટ ... ... ... ... ૧૪૬. નવીન સમાચાર સંગ્રહ ૨૯, ૬૪, ૯૧, જૈન શ્વેતાંય પણ સ્તુતિ .. ? ૧૨૮, ૧૪૩, ૨૨૪, ૩૭૨,
રાય શેઠ ચાંદમલજી ઔર જૈને દય. ૧૬ર) My India .. .. ... .. કન્યા વિક્રય .... ... ૬૮ ' સ્ત્રી કેળવણ. . . . ૧૭૧ सामाजीक उन्नतिकी सफलता
શ્રેન માં તેવી અભ્યર્થના. ... ૨૭૪ વૃશ્ચિક રાતિયાં. ... ... .. કર અવાવરુ મા શીવ રવિવાં. ૧૭૮ क्या श्वेताम्बर और दिगम्बर जैन હું શું જાઉં છું ... .. . ૧૮૦
નમક સંg tો હતા ?.. કરૂ ડીરેકટરી થઈ આવેલાં ગામનું વિલાયતી બ્રણ ખાંડ. ... .... ૪૬
લીસ્ટ. ૧૯૦, ૨૨૧, ૨૩૨, ૨૭૬ ૩૧૭ કોન્ફરન્સના ઉપદેશકને પ્રવાસ. ૪૮, અશુ વેરાર. ... ... ... ૨૧૩ ૧૧૩, ટાઇટલ પેજ ૩ એપ્રિલ, ૧૩૪, દીક્ષા .... . .. .. .૧૯૫
( ૧૩૯, ૧૪૨, ૧૮૫, ૧૯૭ અમદાવાદ શ્રાવિકા ઉધોગશાળા ૨૦૧ શેઠ વીરચંદભાઈનું જન્મ ચરિત્ર. ૫૧ ચરિત્ર તથા કથાઓના ગ્રંથ ... ૨૦૫ મિસ્ટર દ્વારા પ્રથાણ. ... ... દુદ્દ શાસ્ત્રીય રીતે સિદ્ધ થતા ધર્મના The Indian Nateonal Congress 65 સિદ્ધાંત .. . . ૨૦૯, ૨૩૮ શેઠ માણેકચંદ હરાચંદનાં ભાષણને ધાર્મિક હિસાબ તપાસણ ખાતાનું દુકસાર. ••••••• .. ••• ૭૬
કામ ૨૧૮, ૨૮૩, ૨૦૫, ૩૩૭, ૩૬૮ જૈન ધર્મના શિક્ષણને ક્રમ . ૭૮ ક૭ મટી ખાખરના દેરાસરનો પહેલી જૈન મહિલા પરિષદની
શિલા લેખ. . . . ૨૨૫ સ્થાપના.
મધપાન ... .. ... ... ૨૩૦ કોન્ફરન્સના ઠરાવને થતે અમલ. ૮૭ વૃત શિનિવામાં યાત્રા તા
- ૧૦૩, ૩૬૩, ૩૬૬ ન ગ્રંથો. ... . . ... ૨૩૧ આપણી ઉત્તી કેમ થાય ..... .... ૯૭, જૈન સીરીઝ સંબંધી સૂચના .... ૨૩૯ કોન્ફરન્સ. . . . . ૧૦૨, કોન્ફરન્સ ઓફીસમાં ચાલતું
Page #40
--------------------------------------------------------------------------
________________
|
લાપર. ...
...
...
.
••
૨૧.
કામકાજ ૨૪૧, ૨૮૧ ૩૦૩, ૩૨૪, ૩૬ मारवाडमें मदिराकी स्थिति. વેશ્યાગમન. . . . . ૨૪ આપણી રાજ્યદ્વારી સ્થિતિ. ૩૦ . લગ્ન ... ... ... ... ... ૨૪ તીર્થયાત્રા. ... ...
૩૨૭ मारवार प्रांतिक कोन्फरन्सकी संक्षिप्त । મનુષ્યદેહ શાને માટે છે? .... ૩૩૦
મી. લાભશંકર લહમીદાસને પ્રવાસ ૩૩૩ જૈનોમાં જાગૃતિ ... ... .. ૨૬૪ લોર્ડ કીચનરને મી. લાભશંકરની ધાર્મિક સંસ્થાઓ સંબંધી સૂચના ૨૬૮ અરજ. ... ... ... ... ૩૩૩ કેન્ફરન્સનું બંધારણ મજબુત
વડોદરા જૈનબ બાળાશ્રમ. ... ૩૪૬ કેમ થાય ? .... ... .. ૨૬૯ મુંબઈના ગરી જૈનેની હાડમારી. ૩૪૭ જૈન સમાચાર ર૭૦. ર૬, ૩૫૦, ૩૭૩ માળવા દેશમાં જીર્ણોદ્ધારની અગત્ય ૩૪૮ સ્વદેશી ઉગ હુન્નર તથા કેળવણું ૨૫ શ્રી રાણકપુરજીમાં થવા જોઇતા. અમદાવાદ ઓફિસમાં થયેલું
જીર્ણોદ્ધારને રીપોર્ટ. .... .... ૩૫૩ કામકાજ . .. ૨૮૦, ૩૪૧, ૩૬પ રજપુતાના બ્રાંચ ઓફીસ .... ૩૬૬ દશરા હિરસા બંધ કરવા રાજાઓને ચાર આનાની યેજનાથી વસુલા અરજી .. . . ૨૮૬ આવેલા નાણું. .... ... .. 3१७ कन्या विक्रय संबंध प्रतिज्ञा. २८७ મુંબઈના ગવર્નરનું ગિરનારજીપર પર્યુષણ અને જામનગર રાજ્ય. ૨૮૮ જવું. ... ... ... .... ૩૭૧ મહુવા અને પાલી તાણ. ... ૨૯૪ અમદાવાદ કોન્ફરન્સ. .... .. ૩૭૪ હુન્નર ઉદ્યગ. . . . ૨૯૯ પાંચમી કોન્ફરન્સમાં ચર્ચવાના મળેલાં પત્રો. .. .... ૩૦૦, ૩૪૯ વિષયે. .. . . . ૩૭૧ જૂતિ ઉપનિવામાં નોંધાયટ્ટા સાહિત્ય- પાટણ કેન્ફરન્સની બેઠક વખતે ના થો. ... ... ... ... ... ૩૨૨ આવેલ નાણાની પહોંચ. ....
૩:
જાહેર ખબર
લાલનકૃત જે પુસ્તકમાલા. જૈન મા પ્રવેશિકા નંબર ૧ લે જેન માર્ગ પ્રારંભ પોથી ભાગ ૧ લે
૦-૧--૦ જૈન માર્ગ પ્રારંભ પોથી ભાગ ૨ જે
૦-૧-૬ મળવાનું ઠેકાણું–મુંબઈ-શ્રી જૈન શ્વેતામ્બર કેન્ફરન્સ એકસ
૦-૨-૦
નવા થતા કોન્ફરન્સ હેરલ્ડના ગ્રાહકોને ઉત્તમ તક.
તાકીદે મંગાવે, થેડી નકલે બાકી. સન ૧૯૦૫ તથા ૧૯૦૬ ની સાલના બાર અંકો સાથે અધી કીંમતે ટપાલ ખર્ચના ચાર આના વધારે લઈ મને સાલના અંકે મોકલી આપવામાં આવશે. જુમલે રૂા. ૧-૪-૦૦ અંકેપીઓ સવા કલેથી બે સાલના અંકે. મોકલવામાં આવશે. પત્ર આવેથી વીધી. થી મોકલવામાં આવશે.
Page #41
--------------------------------------------------------------------------
________________
वीर सम्बत् २४३३. ॐ विक्रम सम्बत् १९६३ श्री जैन श्वेताम्बर कोन्फरन्स
AAKAARI
हेरल्ड.
पुस्तक
फेब्रुआरी, मार्च. नम्बर २.३ .
सन १९०७. प्रगट कता. श्री जैन श्वेतांवर कॉन्फरन्स ऑफिस, मुंबइ.
HTTES
PAAP
विषयानुक्रमणिका.
iew
A९७१N
विषय पृट. विषय પાંચમી કોન્ફરન્સ ૩૩ ધાર્મિક હિસાબતપાસણી ખાતું ૯૨ જૈન સમાચાર અમદાવાદ આફીસને હિસાબ ૯૧
वार्षिक मूल्य डाकका मूल्य संमत सिर्फ रु. ?
— जैनादर पेस
Page #42
--------------------------------------------------------------------------
________________
जैन सीरीझ तैयार करवा माटे रु. १००० नुं इनाम !
पाटण खाते मळेली चौथी जैन श्वेतांबर कोन्करन्त वखते थयेला ठराव अनुसार जैन धर्म अने फीलसुफीन पुर्ण रीते क्रमवार ज्ञान थाय तेवी उत्तरोत्तर भाषा तथा विषयोनी कठीणता वाळी १ थी ७ पुस्तकोनी सीरीझ गुजराती अथवा हींदी भाषामां तैयार करवामाटे रु. १०००, अंके एक हजार रुपयानुं इनाम नीचेनी शरतोए आपवानुं छे:-- १ जे सीरीझने इनाम आपवामां आवशे तेनी प्रसिद्धी विगेरे हक इनाम मेळवनारनो रहेशे परंतु ते प्रसिद्ध करवानी तेणे कबुलात आपली पडशे. जो ते हक को न्फरन्सने आपशे तो रु. १०००, बीजा आपवामां आवशे. २ सीरीझनी पसंदगी एक खास कमीटी नीमीने कराववामां आवशे. ३ आजनी तारीखी एक वर्ष सुधीमां पसंदगी माटे आवेली सीरीझोनी कमीटी
पासे तपास कराववामां आवश. ४ तपास माटे.आवली सीरीझोमांथी एकने इनाम आपq एम कमीटी बंधाती __ नथी परंतु तेमाथी योग्य हशे तोज इनाम आपवामां आवशे. ५ पसंद करवामां आवती सीरीझ सिवायनी बीजी सीरीझमांथी अमुक चोपडी
ओ अगर तेमांना पाठो कमीटी पसंद करशे तो तेना प्रमाणमां तेना योजकने ... इनाम आपवामां आवशे... वधु खुलासा माटे नीचेना सरनामे पत्रव्यवहार करवो. चंपा गली मुम्बइ.
. आसीस्टंट सेक्रेटरी. ता. २६-५-१९०६..
श्री जैन श्वेतांबर कोन्फरन्स..
ઢઢાછાપનું પવિત્ર કેશર.
સ્વધર્મ રક્ષા અને સ્વદેશ લાભ માટે. ખાસ પ્રતિનિધિ મોકલી મંગાવેલ ખાત્રીનું શુદ્ધ અને ઉત્તમ સ્વદેશી કેશર પાંચ તોલા, તથા પા, અરધા અને એક રતલી પેક ડબાઓમાં કે જેપકેન્ફરન્સના ઉત્પાદક મીટ ઢઢ્ઢાની છબીને “ટ્રેડમાર્ક ” છે તે નીચેના સ્થળमेथी म. મુંબઈ-જૈન . કેન્ફરન્સ ઓફિસ ગીરગામ બેકરોડ, માંગરોળ જૈન સભા પાકે
વધુની, જથ્થાબંધ વેચનાર એકલા માલેક,
કછી દશાઓસવાળ જૈન મહાજન આશ્રિત. જૈન મંદીર સામે છે
स्वशी पनी. भांडवी, भुम.. ।
Page #43
--------------------------------------------------------------------------
________________
I
તે નમઃ સિગ્ન: रत्नानामिव रोहणाक्षितिधरः खंतारकाणामित्र, स्वर्ग:कल्पमहीरुहामिव सरः पंकेरुहाणामित्र, पाथीधिः पयसा मिवेंदुमहसां स्थानं गुणानामसावित्यालोच्य विरच्यतां भगवतः संघस्य पूजाविधिः ॥२१॥ અર્થ –રેહણાચળ પવન જેમ રત્નનું સ્થાન છે, આકાશ જેમ તારાઓનું સ્થાન છે, સ્વર્ગ જેમ કલ્પવૃક્ષેનું નિવાસસ્થાન છે, તળાવ જેમ કમળનું નિવાસસ્થાન છે, સમુદ્ર જેમ ચંદ્રમા સમાન નિર્મળ જળનું નિવાસસ્થાન છે, તેવી રીતે આ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા રૂપ ચતુવિધ પૂજ્ય સંઘ જે જ્ઞાન, દર્શન અને ચારિત્રનું નિવાસસ્થાન છે તેની પૂજા કરીએ. The Fain (Swetamber) Conference berald. Vol. III.] FEBRUARY 1907.
[No. 2,
મા
- - -
-
-
-
-
- -
પાંચમી જેન કેન્ફરન્સ, અમદાવાદ.
આ કોન્ફરન્સને પાટણ મુકામે શેડ જેસંગભાઈ હઠીસંગે અમદાવાદનું આમંત્રણ જેવા ઉત્સાહથી કર્યું હતું તે કરતાં અતિ ઘણા શુભ પરિણામ સહિત ત્રણ દિવસની બેઠક તા. ૧૬, ૧૭, ૧૮, ફેબ્રુઆરી ૧૯૦૭ સંવત ૧૯૬૩ ના ફાગણ સુદ ૪, ૫, ૬ના રોજ ખતમ થઈ છે. ચારે કેન્ફરન્સમાં કેન્ફરસની હયાતિ અને નિભાવ માટે જે ધાસ્તી રખાયા કરતી હતી તે લગભગ ડાં વર્ષો માટે તે નિમૂળ થઈ છે. પ્રમુખ સાહેબ રાય સીતાબચંદજી બહાદુર કેવા બાહોશ, કેળવાયેલ ગૃહસ્થ છે તથા ગમે તેવા કટોકટીના પ્રસંગમાં રસ્તે કાઢવામાં કેવા હશિયાર છે તે બીજા દિવસની વિષય નિર્ણય કમીટી વખતે હાજર રહેલા ભાઈઓએ ધ્યાન પૂર્વક જોયું હશે. તેજ કમીટીમાં એક બીજા ગૃહસ્થ પિતાને નિશ્ચય દૃઢ છતાં, નિશ્ચય સબળ ટેકાવાળે છતાં, પ્રમુખના અભિપ્રાય તથા દરજજાને માન આપીને પિતાના મતને નમાવી દીધે હતે તે માટે તેને ખરેખર ધન્યવાદ ઘટે છે. આંગળીના વેઢાપર ગણાય તેવી ભૂજ સંખ્યાએ, ઉભા થઈને કાંઈ બોલવુંજ એવા નિશ્ચયથી તથા ગ્યાયેગ્યની દરકાર વિના સભાના નિયમનું એક સાથે બોલીને ઉલ્લંઘન કરીને, જે ગુંચવણી નાખી હતી, તે માટે આ રથળે અમે નમ્ર રીતે દિલગીરી દર્શાવીએ છીએ. ભવિષ્યમાં એક પછી
Page #44
--------------------------------------------------------------------------
________________
૩૪
જૈન કેાન્સ હેરલ્ડ.
[ ફેબ્રુઆરી.
એક, ચાગ્ય રીતે, તથા વિનય પૂર્વક ઉભા થશે એમ આશા રાખીએ છીએ. અમદાવાદ કાન્સ માટે પહેલાં મતભેદ તથા વિરૂદ્ધતાની જે વાતેા તથા નિશાનીએ જણાતી હતી તે સ કાન્ફરન્સ પહેલાં ગમે તેમ હાય, પર'તુ કેન્ફરન્સ દરમ્યાન તેા એટલી ઉત્તમ રીતે કામ મજાવાયું છે કે ખરા અતરના આનંદ તથા ધન્યવાદ સિવાય બીજું કાંઈ કહી શકાતુ નથી. શેડી વગે પાતાથી બનતી દરેક રીતની તન, મન, ધનની મદદ આપી છે. કેળવાયેલ વગે પણ બની શકતી દરેક રીતની મદદ આપી છે. પ્રમુખ સાહેબ પધાર્યાં ત્યારના આનંદ પણ ઘણાજ હતા. સમૂડખળ શું ચીજ છે તે હજી આપણને ખરાખર સમજાતું નથી, એજ દિલગીરી છે. સ્પષ્ટ રીતે જણાવાયું છે કે આ કાન્ફરન્સ મૂર્તિપૂજક શ્વેતાંબર જૈનોનીજ છે. પ્રતિમાનિષેધક તથા તેના નિક માટે આ કાન્ફરન્સ નથી. અમદાવાદે શ્રીનુ' ખરેખરૂ સાર્થક આ વખતે અતાવ્યું છે. અંગત મતભેદના ઉપયોગ સાનિક કામમાં કદી ન કરવા, એ સૂત્ર અમદાવાદે બહુ સારૂં જાળવ્યું છે. અમદાવાદમાં, કાન્ફરન્સવિાધી કાઇ હાય એમ અમને લાગ્યું નથી. જે માણસેા માટે કહેવાતું હતું તેએએ તેા અમદાવાદની નાક જાળવી કોન્ફરન્સના વિજયશ્રી ર'ગ કર્યોછે. પ્રભુ સર્વને આત્મભાગની, તથા કામના શ્રેય માટે ઈચ્છાની મતિ આપે, એજ અધિષ્ટાયકને પ્રાર્થના છે.
આસિસ્ટન્ટ જનરલ સેક્રેટરી તરીકે મી॰ ઢઢા સાથે શેઠ કુવરજી આણંદજી, શેઠ વીરચ'દ દીપચંદ્ન સાથે માતીચંદ ગિરધર કાપડીઆ, શેડ લાલભાઇ સાથે શેડ ચીમનભાઈ નગીનદાસ તથા રાય કુમારસિ’હજી સાથે પૂરચંદ નહારને નીમવામાં આવ્યા છે.
ઘણા ગામેાથી કેાન્ફરન્સને તે ઇચ્છનારા તારના સ ંદેશા આવ્યા હતા. તેએમાં એક પારીસથી માજી આસિસ્ટંટ જનરલ સેક્રેટરી મી૰ જીવણુચંદ ધર્મચંદ તથા તેમના સેક્રેટરી મી॰ અનુપચંદ તરફથી હતા.
મુનિરાજ શ્રી કાંતિવિજયજી વિગેરે ૧૬ સાધુ, તેને માટે સ્ટેજની સામે ખાસ ઉભા કરેલા સ્થળપર ખીરાજયા હતા.
પ્રથમ દિવસનું મંગળાચરણ.
( ૧ )
શાલિલિકિત છંદ.
શ્રી સખેશ્વર પાર્શ્વનાથ પ્રણમે માંગલ્ય કાર્ય સદા,
પદા;
તીર્થંકર અરિહંત સિદ્ધ સુખદા સૂરીશવાચક સાધુ પચમ પાંચ એ પ્રભુવરા ધ્યાવેા નમે ક્ષેમદા, પંચમ આત કેન્ફરન્સ વિજયે આપા સદા સંપદા,
૧.
Page #45
--------------------------------------------------------------------------
________________
૧૯૦૭ ]
પાંચમી કેન્ફરન્સ.
(૨)
માનમાયાના કરનારારે–એ રાગ, શુભ ઘમના પન્થ સુધારીરે, કરે સત્ય સુધારા વિચારી, એ ટેક છે સંઘ ચતુર્વિધ ઉન્નતિ અર્થે, જ્ઞાનના ગ્રન્થ વધારી; જીર્ણ પુસ્તક ઉદ્ધાર કરાવી, સજે કેળવણી શિખ સારીરે. કર. ૧ બેડિંગ સ્કૂલ સ્થાપીને ઠેરઠેર, માનવભવ લ્યો લ્હાવે; નક્કી ઉદય ભાઈ તેથી થનારે, ખરી રીતિને દિલમાં ઠરારે, કરે. ૨ : જૈનશાળાઓ પઢા બાળાઓ, બાળક બાહોશ કરવા બાળલગ્નને દેશવટે દે, જોનાલ્યુદયમાં સંચરવારે. કરો૩ કન્યાવિય ને વૃદ્ધવિવાહથી, દેખીતી થાય ખુવારી; કુબુદ્ધિ ત્યાગી સગુણરાગી, પડી ટેવ તે ત્યાગ નારીરે. કરો. ૪. પુથક્ષેત્ર શુભ સપ્ત સુધાર, ધમીને કરે વધારે સાધમી ભાઈને સાહાચ્ય આપ ખુબ, ઝટ ઉદય તેથી થનારરે. કરે૫ લાખો રૂપિયા કેળવણી અર્થે, અર સજજન નરનારી, તન મન ધનને અર્પણ કરીને, ધરે ધર્મ સેવા સુખકારી રે. કરે. ૬ મહાવીર શાસન વિજય રંગમાં, કરેન કિચિત ખામી, ધમિ વિવેક સજજન બધુઓ, કરે ઉદ્યમ અવસર પામીરે. કરે૭ જૈન વેતામ્બર કોન્ફરન્સથી, શીવ્ર ઉન્નતિ હિમાની; બુદ્ધિસાગર શ્રી વીરના ભક્ત, કરે કદીય ન પાછી પાની કરો. ૮
(૩) .
વેગ આશાવરી. વેતામ્બર કેન્ફરન્સ બીરાજી, કીર્તિ દશદિશ ગાજી. વેતામ્બર એ ટેક. ધરણેન્દ્ર પદ્માવતી સેવિત, પાર્શ્વનાથ જયકારી; વિઘ વિદારણ મંગલ કારણ, સહાય કરે સુખકારી. વેતામ્બર૦ ૧ અત્યાનંદ મહોદય કારણ, રચના બેશ બનાઈ; મંગલ વાછ વાગીને, દેતાં વિજય વધાઈ. શ્વેતામ્બર ૨ ધન્ય દીવસ ને ધન્ય ઘડી આ, બંધુ સમ મળીયા, સત્ય સુધારા કરવા માટે, મનના મરથ ફળીયા વેતામ્બર૦ ૩ બે કરોડી મરણ કરી જિન, પ્રથમ મંગલ ઉચ્ચારીએ; ધર્મ ટેક ને એક સમ્પથી, વિયપતાકા વરીએ. ભવેતામ્બર ૪ વિનય વિવેકી સજજન શૂરા, કહેણી રહેણી કરજે, બુદ્ધિસાગર જેન વેતામ્બર, શ્રાવક મંગલ વજે, “વેતામ્બર પડે
' ',
t-
1
-
- -
Page #46
--------------------------------------------------------------------------
________________
જૈન કારન્સ હેરલ્ડ.
[ ફેબ્રુઆર.. શ્રી પાંચમી જૈન શ્વેતામ્બર કાન્ફરન્સની સ્વાગત કમીટીના ચેરમેન.
નગરશેઠ. ચીમનભાઇ લાલભાઇનું ભાષણ.
मंगलाचरणम्.
अर्हन्तः शिवमंगलं विद्यतां सिद्धश्व सिद्धिंगताः । आचार्या जिनधर्मकर्मनिरता सूत्राब्धिपारंगताः || तुर्या वाचक संज्ञका मुनिवरा पंचत्रताराधकाः ।
संतुष्टा व्रतिनो भवन्तु धरणौ संघस्य शान्तिप्रदाः || १ | પ્રિય જૈન બાંધવા ! સુશીલ બહેન! અને સંભાવિત ગૃહસ્થા ! આજના માંગળિક પ્રસ`ગે આપને સર્વેને અત્ર એકઠા થયેલા જોઇ મને અતિ ઉપજે છે. અત્રેની સ્વાગતકમીટીએ મારા કરતાં વધારે લાયકાત ધરાવનારા પુરુષો આ શહેરમાં હાવા છતાં મને સ્વાગતકમીટીના પ્રમુખનું માનપ્રદ પદ સેાંપ્યું. છે, તે સારૂ તે કમીટીના સર્વ સભાસદેાના તેમજ સકળ સઘને આભાર માનુ છું. અમારી આમંત્રણપત્રિકાને માન આપી હિંદુસ્થાનમાંથી જૂદા જૂદા પ્રતિનિધિઓ જે જૈનકામના શ્રેય અર્થે વિચાર કરવા અત્રે એકઠા થયા છે, તે સર્વેને હૃદયથી અને સન્માન પૂર્વક, સ્વાગત (Reception) કમીટીના પ્રમુખ તરીકે આવકાર આપવાની ઉત્તમ ફરજ બજાવતાં મારા હૃદયમાં જે આનંદની ઉર્મિઓ ઉછળે છે, તે દર્શાવવાને પુરતા શબ્દો નથી. સકળસંઘના ચુનંદા વીરપુત્રાને આવકાર આપવાના આવા ઉત્તમ પ્રસંગ જે મને પ્રાપ્ત થયા છે, તેથી હું મારી જાતને ભાગ્યશાળી ગણું છું, અને મારી આખી જીંદગીમાં જ્યારે જ્યારે હું આ પ્રસંગનું સ્મરણુ કરીશ, ત્યારે મારૂ હૃદય આનંદથી ઉભરાઇ જશે, કારણ કે જે ચતુર્વિધ સંઘને તીર્થંકર ભગવાન્ પણ “ નમા તિથ્થસ ” કહી નમસ્કાર કરે છે, તે સંઘની યથાશક્તિ ભક્તિ કરવા કરતાં કર્યા બીજો ધમ ( ફરજ ) ઉત્તમ હાઇ શકે ?
{
ખંધુએ ! ગઈ વખત ગુજરાતની પ્રાચીન રાજધાની પાટણ શહેરમાં આ કાન્ફરન્સ ખીરાજવાને ભાગ્યશાળી થઇ હતી, અને આ વખતે તેજ ગુજરાતની નવીન ( અર્વાચીન ) રાજધાની અમદાવાદ-રાજનગરમાં તે આમંત્રિત થઇ છે, તેપણુ
એક સારી આશાની નીશાની છે. આ કેન્સ એ પ્રાચીન અને નવીન ખન્નેના સંગમરૂપ છે. જુનામાં જે આવકારદાયક હાય તે રાખી, નવામાં જે ઈષ્ટ હાય તેનું ગ્રહણ કરી, આગળ વધવામાંજ આપણી ઉન્નતિ સમાયેલી છે. તે સૂત્ર કેન્ફરન્સના નેતાઓ અને આગેવાના પણ સ્વીકારે છે.
Page #47
--------------------------------------------------------------------------
________________
૧૯૦૭ | પાંચમી કેન્ફરન્સ.
૩૭ આ રાજનગર અહમદશાહે ૧૪૦૨ ની સાલમાં વસાવ્યું તે સમયથી, જેનપુરી રૂપે મશહુર છે. અમદાવાદ જેનેનું ધામ, વિદ્યાનું કેન્દ્રસ્થાન અને વ્યાપાર ઉદ્યોગનું અદ્વિતીય (મુંબાઈથી ઉતરતું) સ્થળ છે. તેમાં સે ઉપર ચૈત્ય તીર્થકર ભગવાનની અનેક ભવ્ય મૂર્તિઓથી સુશોભિત હોઈ આ રાજનગરને દીપાવે છે. સંખ્યાબંધ ઉપાશ્રયે જ્યાં પવિત્ર મુનિરાજે પોતાના નિર્મળ ઉપદેશથી શ્રાવકને તથા શ્રાવિકાઓને શુદ્ધ માર્ગે દોરવા પ્રયત્ન કરી રહ્યા છે, તે પણ જુદે જુદે સ્થળે આવેલા છે. હિંગ દુસ્થાનના સકળસંઘના મોટા મોટા ખાતાઓને વહીવટ કરનારી શ્રી આનંદજી કલ્યાણજીની પેઢીનું મુખ્ય સ્થળ પણ આ નગરમાંજ છે.
વળી ભિન્ન ભિન્ન સાધનો વડે કાર્ય કરતી, પણ જૈનધર્મના જ્ઞાનના ફેલાવારૂપ એકજ ઉચ્ચ ઉદેશથી સ્થપાયેલી જૂદી જૂદી સંસ્થાઓ, સભાઓ, મંડળ, શ્રાવિકા શાળાઓ, કન્યાશાળાઓ, જૈનબેકિંગ અને જૈન સ્કુલ પિતાને ઉદેશ સિદ્ધ કરવાને યથાશકિત કાર્ય કરી રહી છે. હાલમાં જ આ પ્રમાણે પ્રવૃત્તિ થાય છે એમ નથી, અનેક જૈનાચાયોએ પોતાના પવિત્ર ચરણસ્પર્શથી આ રાજનગરને પવિત્ર કર્યું છે, અને તેઓનાં પૂજ્ય નામ તથા કાર્યને કાંઈક ખ્યાલ આ પ્રસંગે ગૃજ જણાશે.
અકબર બાદશાહને પ્રતિબોધ આપી જૈન ધર્મના દયામય તત્ત્વ તરફ રૂચિ કરાવનાર, હિર પ્રશ્નના કર્તા, જેમની મૂર્તિ દોશીવાડાની પિળમાં આવેલા અષ્ટાપદના દેરાસરમાં બીરાજમાન છે તે હિરવિજયજી સુરિ, સેન પ્રશ્નના કર્તા શ્રી વિજયસેનસુરિ ક૫ કિરણવલિના રચનાર શ્રી ધર્મસાગરજી ઉપાધ્યાય, લેકપ્રકાશ, હૈમલઘુપ્રકિયા વગેરે સુશાસ્ત્રોના કર્તા શ્રી વિનયવિજયજી ઉપાધ્યાય; વળી અનેક સચ્છાસ્ત્રના રચનાર ન્યાયવિશારદ મહામહોપાધ્યાય, જેમના નામથી કાશીમાં શ્રી યશોવિજયજી જેનપાઠશાળા સ્થાપવામાં આવી છે તે શ્રી યશોવિજ્યજી તથા શ્રી વિજયસિંહસૂરિ મહારાજની આજ્ઞાથી ક્રિયાને ઉદ્ધાર કરનાર સંવેગી માર્ગમાં અગ્રગણ્યશ્રી સત્યવિજય પન્યાસ, વળી જ્ઞાનવિમળ સુરિ, પદ્મદ્રહ પદવી ધારક શ્રી પદ્મવિજયજી અને રૂપવિજય તથા વીરવિજયજી વગેરે અનેક જૈન આચાર્યોએ એક અથવા બીજા સમયે આ સ્થળને પિતાના ચરણકમલના સ્પર્શથી, તેમજ અત્રેના લેકને પિતાની ઉપદેશ ભરી વાણીથી પવિત્ર કર્યા હતા.
આવા સ્થળમાં આપ સર્વેએ, બંગાલ, પંજાબ, મારવાડ, માલવા, કચ્છ, કાઠિઆવાડ, ગુજરાત આદિ વિવિધ સ્થળેથી અતિ શ્રમ વેઠી, અનેક અડચણે સહન કરી, પધારવાને તસ્દી લઈ આ રાજનગરને માન આપ્યું છે, તે માટે અત્રેના સકળ સંઘ તરફથી આપને આવકાર આપતાં ઈચ્છા રાખું છું કે જે વિષયમાં આપણી કેમનું ભવિષ્ય અને ઉન્નતિ સમાયેલાં છે, તે વિષયને ઉત્સાહ અને વિચાર પૂર્વક ચર્ચવામાં ભાગ લેશે, અને આ કેન્ફરન્સ જે જે સ્તુત્ય ડ્રરાવ પસાર કરે, તેને દ્રઢતાથી અને આત્મભેગે પણ અમલમાં મુકવા બનતે પરત કરશે. આ :: જો રોટ.! દેતી
Page #48
--------------------------------------------------------------------------
________________
જેન કેન્ફરન્સ હેર૯૭.
[ ફેબ્રુઆરી બંધુઓ! આ રાજનગરમાં જુદા જુદા ગચ્છ, સંપ્રદાય, ના, તથા મંડળ આવેલાં છે, તેથી કેટલીક બાબતોમાં મતભેદ હેવાને સંભવ છે તે પણ ૧૫૫૮માં ઈંગ્લાંડ ઉપર અજીતસેના સહિત ચઢાઈ કરનાર પેઈનના લોકોને હરાવવાને રોમનકેથેલીક અને પ્રોટેસ્ટન્ટ નામના બે વિરોધી ધાર્મિક પંથે એકત્ર થયા હતા, તે માફક ભિન્ન ભિન્ન વિચારવાળા કેમના આગેવાને કુરીવાજો રુપી શત્રુની સેનાને સંહાર કરવાને, ધર્મને ઉદ્યત કરવાને, અને આ કેન્ફરસનો વિજયવાવટા ફરકાવવાને, એકમેક થયા છે, તે બનાવની આ પ્રસંગે નોંધ લેતાં મને અતિ આનંદ થાય છે આ પ્રસંગ અમદાવાદના જૈનના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે કોતરાશે.
આ કેન્ફરન્સની આવશ્યકતા. સુજ્ઞ સથ્રહસ્થો ! આ કોન્ફરન્સ રૂપી બાલકને ચાર વર્ષ થયાં છે, અને આજે પાંચમું બેસશે, તે પણ આવા બાલકને જન્મ આપી જૈન સૃષ્ટિમાં હયાતિ લાવવામાં તેના સંસ્થાપકને શે ઉદ્દેશ હશે, એવી શંકાઓ કેટલાકના મનમાં જાગૃત થાય છે. તે શંકાઓના નિરાકરણાર્થે આવી સંસ્થાઓના અસ્તિત્વની સફલતા સિદ્ધ કરવા કાંઈ પણ કહેવામાં આવે છે તે પ્રસંગે પાતજ ગણાશે.
| ન્યાયી અને ઉદાર બ્રીટીશ સરકારે જે અસંખ્ય લાભ આપણને આપ્યા છે, તેમાં કેળવણી એ સૈથી મોટામાં મોટો અને ન ભુલાય તેવે છે. તે કેળવણીએ સારું નરસું પારખવાની વિવેકશક્તિને જાગૃત કરી છે. વૃદ્ધિ પામેલી વિવેકશક્તિ દ્વારા વિચાર કરતાં આપણા આગેવાનેબે જણાયું કે આપણી સાંસારિક, ધાર્મિક અને વ્યાવહારિક સ્થિતિ, પ્રાચીન સમયની તે સ્થીતિ સાથે સરખાવતાં, ઘણું અધોગતિ પામેલી છે અને આપણી પ્રાચીન ભવ્યતા અને જાહેરજલાલી પ્રાપ્ત કરવાને, આપણું ધાર્મિક જીવન શુદ્ધ અને નિર્દોષ બનાવવાને, આપણા સંસારવ્યવહારમાં પૈઠેલા અનેક હાનિકારક અને અનિષ્ટ રિવાજે જે દ્વારા આપણી સામાજીક સ્થિતિ ઘણી દુખકારક થયેલી છે, તે દુર કરવાને હાલની સ્થિતિમાં સુધારો કરે આવશ્યક છે. પણ આ સુધારે એક મનષ્યથી થઈ શકે નહિ, તે વાતે ઘણું મનુષ્યના એકત્ર પ્રયાસની જરૂર છે. આ કાઈમાં બ્રીમાન, ધમાન અને વિદ્વાન ત્રણ પ્રકારના મનુષ્યોએ પિતાની લક્ષ્મી, બુદ્ધિ અને વિદ્યાને સદુપયોગ કરી, જેથી આપણું ઉન્નતિ થાય, અને અવનતિનાં કારણે વિનાશ પામે, તેવા કાર્ય માટે જોડાવું જોઈએ. અને આ કેન્ફરન્સ તે તે કારણને માટે મળેલા હિંદુસ્થાનના જુદા જુદા ભાગના જૈનસમુદાયે ચુંટી કાઢી મેકલેલા બુદ્ધિકાલી, વિદ્વાન અને સમૃદ્ધિવાન પ્રતિનિધીઓનું મંડલ છે. ઘણા તાંતણાએ એકડા થવાથી થયેલું દેરડું મદોન્મત્ત હસ્તિને બાંધી શકે છે, તે પછી લક્ષ્મી, બુદ્ધિ અને વિવાવાળા મનુષ્ય ગમે તેવું વિકટ કાર્ય થડા સમયમાં સાધી શકે, તેમાં કાંઈ આશ્ચર્ય નથી અને આ કેન્ફરન્સ તે જૈન કોમના જુદા જુદા તાંતણાઓને સમુદાય છે. સર્વ સદગ્રસ્થાએ આ સિદ્ધાન્ત માન્ય કરેલે કે Union is strength સંપ ઐક્યતા .
Page #49
--------------------------------------------------------------------------
________________
૧૯૦૭ ]
કેન્ફરન્સે કરેલાં કાર્યોની ટુંક નોંધ,
૩૯
તેજ ખલ છે. સ`સ્કૃત કવિ પણ જણાવે છે કે ‘ અલ્પાનામાપ સંહતિ વસ્તુનાં પાર્થસાથિયા ? નાની વસ્તુઓના સમૂહ પણ ઇચ્છિત કાર્ય સાધી શકે છે. ડાંગરનાં છેતરાં કાઢી લેવામાં આવે તે ચાખા પછી ઊગી શકતા નથી, માટે ઐકયતાની જરૂર છે. અને આવી કાન્ફરન્સાના લીધે વિદ્વાન તેમજ અભણ, શ્રીમાન તેમજ ૨'ક એક બીજાના સંબધમાં આવે છે, અને પરસ્પર પ્રેમ તથા ભ્રાતૃભાવ જાગ્રત થાયછે. એકેક શક્તિ અન્ય શક્તિની સહાયતા વિના વ્યવસ્થિત કાય કરી શકે નહી. દ્રવ્યવાન દ્રવ્ય ખર્ચશે, પણ જ્ઞાનને અભાવે અનુપયેગી બાબતમાં ખર્ચશે, અથવા એકને એક વિષયમાં પુષ્કળ ખર્ચશે, અને બીજા વધારે જરૂરીયાતવાળા ખાતા તરફ લક્ષ પશુ નહી આપે. વિદ્વાનો મોટાં મોટાં ભાષણા કરશે, પણ ધનવાન લેાકે સાંભળશે નહીં તે તેમનું ભાષણ અરણ્યમાં રૂદન કરવા તુલ્ય થશે અને બુદ્ધિશાલીની એકલી બુદ્ધી, વિદ્યા તથા દ્રવ્યના અભાવે, નકામાં ટાયલાં અથવા પાંચાયત કરવામાંજ સમાઇ જશે. જે સર્વ પ્રકારનાં ખલ એકત્ર થાય તાજ સત્ય લાભ મેળવી શકાય અને તે મેળવવાને સર્વ પ્રકારના ખલની એકત્ર સકલના માટેજ કેન્ફરન્સના પ્રયાસ છે.
જેએએ જગતના ઇતિહાસ વાંચ્યા છે. અને અમુક સમયની રાજકિય, ધામિક અથવા સામાજીક સ્થિતિ તે અગાઉના જમાનાના ગ્રન્થકારા અને વિચારવંત પુરૂષાના ઉપદેશ ઉપર આધાર રાખતી અનુભવી છે, તે તા નિશ્ચિત રીતે માને છે કે, કોઈપણ કાર્ય જગતમાં ઉદ્ભવ પામે, તે પહેલાં તત્સંબધી વિચારા ફેલાવવાની જરૂર છે. જે માર્ગે પ્રયાણ કરવાથી આપણી ઉન્નતિ થશે, એમ લાગતું હાય, તે માર્ગના વિચારા આપણી કેામમાં ફેલાવવા જોઇએ. જયારે વિચારા ફેલાય છે, ચર્ચાય છે અને લેાકેા તેની સત્યતા સ્વીકારેછે, ત્યારે ધીમે ધીમે જનમંડલના વ્યહારમાં મુકાયછે અને પછી તે રીવાજ રૂપ અનેછે. આ નિયમથી જોતાં આપણુને જણાય કે હાલ કાન્ફરન્સના વિચારકાળ છે. અને કયે ધેારણે કામ લેવાથી આપણી ઊન્નતિ અલ્પ સમયમાં થઇ શકે તે સંબંધી વિચારા કેન્ફરન્સના પ્લેટફાર્મ ઉપરથી આપણી કામનુ હિત હૈડે ધરનાર વિદ્વાનેા જણાવે છે, તે વિચારો શ્રોતાવગ માં ફેલાય છે. અને પત્રા તથા રીપા દ્વારા આખી જૈન કામ તે વિચારાથી માહિત થાય છે. અને સૂક્ષ્મ રીતે અવલેાકન કરનારને તે વિચારોની અસર તેમના વ્યવહારમાં પણ થતી જણાય છે. આવા વિચારકાળમાં કાન્ફરન્સ પાસેથી વધારે કાની આશા ન રાખી શકાય, તે સ્વાભાવિક છે. તેપણ કાન્ફરન્સે પેાતાની ટુંક હયાતિમાં “જે કાર્યો કયાં છે, તે ભણી નજર કરતાં આપણે હર્ષવન્ત થઈએ છીએ, અને તે કાર્યોની નોંધ આપણને વધુ પ્રયાસને વાસ્તે ઉત્તેજીત કરે છે.
કોન્ફરન્સે કરેલા કાર્યોની ટુંક નોંધ.
કાન્સને લીધે જૈન કેામમાં જાગૃતિ થઇ છે તેના અનેક પુરાવા છે. કેન્દ્ રન્સને હયાતીમાં આવ્યા પછી મારવાડ અને મેવાડની તી ભૂમિમાં આવેલાં કેટલાંક જીણું ચૈત્યેાના ઉદ્ધાર કરવામાં આવ્યેા છે. કેળવણીની ખાખતમાં કેટલાક નિરાશ્રિત પણ લાયકાત ધરાવનાર વિદ્યાથીઓને તેમના અભ્યાસ ચાલુ રાખવાને ચૈાગ્ય મદદ કેન્ફરન્સફ્ડ તરફથી આપવામાં આવેલી છે. પાટણ અને જેસલમેરના પ્રાચીન જૈન ભંડારાની ટીપ પણ થઈ છે અને છેલ્લી ટીપ આ કેસ તરફથી પ્રસિદ્ધ થતા હેરલ્ડ પત્રમાં છપાઇ પણ ગઇ છે. ગુજરાતમાં પેથાપુર અને
Page #50
--------------------------------------------------------------------------
________________
જૈન કોન્ફરન્સ હેર૯૭. [ ફેબ્રુઆરી. દક્ષિણમાં આમલનેર ખાતે બે પ્રાન્તિક સભાઓ ભરવામાં આવી છે. જુદા જુદા દેશોમાં પાઠશાળાઓ અને કન્યાશાળાઓ સ્થાપવામાં આવી છે. મુંબાઈમાં થોડા સમય ઉપર પન્નાલાલ જૈન હાઈકુલ ખુલ્લી મુકવાની ક્રિયા નામદાર ગવર્નર લેડી લેમીંગ્ટન તરફથી કરવામાં આવી છે. પેથાપુરમાં મળેલી કેન્ફરન્સવખતે એકઠાં થયેલાં નાણથી આજ સ્થળમાં ગુજરાત જેન બોડીંગની સ્થાપના થઈ છે. વળી થોડાજ વખતપર નાગોરીસરાહમાં લલુભાઈ રાયચંદના પ્રયાસથી એક બોડીંગ ખુલ્લી મૂકવામાં આવી છે. મુંબઈમાં લાલબાગ ખાતે એક ડગ સ્થપાઈ છે. અને ભાવનગરમાં પણ જેન બડગ હયાતીમાં આવી છે. વળી જુદા જુદા સ્થળોમાં હાનીકારક રીવાજોને નાશ કરવાને ઠરાવ પસાર થતા આપણું સાંભળવામાં આવ્યા છે. આ સર્વ ઉપર જણાવેલા લાભ કરતાં પણ જે મોટી અગત્યતા ધરાવનારે એક લાભ કોન્ફરન્સના પ્રયાસને લીધે થયેલે છે, તે એ છે કે, ભિન્ન ભિન્ન દેશમાં વસતા અને ભિન્ન ભિન્ન ભાષાઓ બોલતાં જેન બાન્ય તરફ આપણે દિલસોજી બ્રાન્ડ્રા ભાવ રાખતા થયા છીએ અને તેના પરીણામેજ ગયા દુકાળ વખતે ડબાસંગ તથા કાઠિઆવાડના નિરાશ્રિત જૈન ભાઈઓને નાણ સંબંધી મદદ મોકલવા ઉદાર હાથ અનેક તરફથી લંબાવવામાં આવ્યો હતો. કેન્ફરન્સને લીધે ડાયરેકટરીના કામનો પણ પ્રારંભ થયો છે, જેથી અન્ય દેશોમાં વસ્તા જેનોની સર્વ પ્રકારની સ્થિતિને આપણને ખ્યાલ આવે છે અને એક બીજા તરફ આપણે પ્રેમથી આકર્ષાઈએ છીએ અને સર્વે એક વીર પ્રભના અનુયાયીઓ છીએ, એવી દ્રઢ લાગણી જાગૃત થાય છે. આ સર્વે કામે સીધી યા આડકતરી રીતે આ કોન્ફરન્સને આભારી છે અને તેથી ઉત્પન્ન થયેલા ધર્માભિમાન અને જૈન કેમના અભિમાનનું પરિણામ છે એમ સર્વ કેઈ કબુલ કરશે.
સુજ્ઞ સંગ્રહસ્થો ! આ ઉપરથી આપ જોઈ શકશે કે કોન્ફરન્સે પિતાની ટુંક હયાતીમાં આપણા સારૂ ઘણું કર્યું છે, હજુ જે કાર્ય કરવાનું છે, તે તેથી પણ વધારે છે. માટે વધારે પ્રયાસની અને વધારે આત્મભેગ આપનારા નરેની જરૂર છે. દરેક પ્રયાસનું ફળ તત્કાળ મેળવવાની આશા રાખવામાં આપણે ભૂલ કરીએ છીએ. કેટલાંક કામ બહુ ધીમી ગતિથી થઈ શકે તેવાં હોય છે, અને તેનું પરિણામ પણ લાંબે કાળે જણાય છે. જુના વિચારો ફેરવવા એ કાર્ય ઘણુંજ કઠિન છે, અને ઘણી જ સહનશીળતા રાખી મુશ્કેલીઓ વચ્ચે પસાર થઈ તે કામ કરવાનું છે, તે પણ કેન્ફરસે જે કાર્ય કર્યું છે તે ખરેખર પ્રશંસાને પાત્ર છે.
કેળવણું. બંધુઓ! એક પ્રશ્ન કે જેના ઉપર આખા જૈન કેમનું ભવિષ્ય ઝઝુમતું જણાય છે, અને જેના સાંગોપાંગ નિરાકરણથી આપણું ભવિષ્ય ઝળકતું થાય એ નિશ્ચિત છે, તે કેળવણીના ગંભીર અને મહાન પ્રશ્ન ઉપર અત્રે એકત્ર થયેલા સર્વ મનુષ્યોનું ધ્યાન ખેંચવા માગું છું. કેળવણની બાબતમાં જૈન કેમ અન્ય કેમેને મુકાબલે હજુ પછાત છે, આપણું જેના બાળકોએ કેળવણીના અસંખ્ય લાભે પુરેપુરા ચાખ્યા નથી, તે પહેલાં એક ભયંકર વિચાર આપણામાં દાખલ થતો દેખી મને ખેદ
Page #51
--------------------------------------------------------------------------
________________
૧૯૦૭ ]
પાંચમી કેન્ફરન્સ. થાય છે. “ભણવાથી શું લાભ છે? ભણેલાએ ઘણા અર્થડાય છે, અને ભણવાથી તેઓ નિર્બળ અને ધર્મભ્રષ્ટ થાય છે, માટે થોડું ઘણું જ્ઞાન આપી તેઓને વ્યાપાર ધંધે લગાડવા કે જેથી કરી કમાઈને સુખી થાય.” આવા અથવા આવા પ્રકારના વિચારો જે કામોમાં ફેલાય તે કોમ પોતાની ઉન્નતિ શી રીતે કરી શકે! માટે તે વિચારોમાં કેટલી સત્યતા છે, અને કેટલે અંશે તેઓ ખરી સ્થિતિના અજ્ઞાનથી ઉદ્દભવ પામ્યા છે, તે પર શુદ્ધ ચિત્તથી વિચાર કરે તે કેમના દરેક હિતચિન્તકનું આવશ્યક કાર્ય છે.
વિવેકી સચ્ચા ! આપણામાં જે છેડા ઘણા વિદ્વાને છે તેમના તરફ દ્રષ્ટિ ફેંકતાં એટલું તે કબુલ કરવું પડે કે તેમાંના ઘણા ખરાનાં શરીર જોઈએ તેવાં બાળણ હતાં નથી, અને કેટલાક નિર્બળ અને શક્તિહીન માલુમ પડે છે. પણ શું આ કેળવણીનું પરિણામ છે? શું તેમની નિર્બળતા તેમના વિદ્યાભ્યાસને લીધે જન્મ પામી? આ વિષયમાં સૂક્ષ્મ અવલોકન કરતાં જણાય છે કે નિબળતાનું કારણ વિદ્યાભ્યાસ નથી, વિદ્યાભ્યાસીઓ કેવળ તેમના અભ્યાસમાં મગ્ન રહે છે, કેવળ પિતાના મનને જ ખીલવે છે, પણ શરીર જેને કસરત, શુદ્ધ હવા અને આરામની જરૂર છે, તે પર પુરતું લક્ષ આપતા નથી અને તેની સાથે બાળપણમાં લગ્ન થયેલાં હોવાથી પતિ તરીકેની ફરજ બજાવવાની હોય છે અને તેમાં વળી સંતતિ હોય તે પિતા તરીકેની ફરજો પણ સાથે સાથે અદા કરવાની હોય છે. આ વગેરે અનેક બાબતે નિબળતાના કારણપ છે. કેળવણીને માથે દેષ મૂકો એ નિરર્થક છે. પ્રાચીનકાળમાં વિદ્યાભ્યાસના સમયમાં વિદ્યાથીઓ બ્રહ્મચર્ય વ્રત પાળતા હતા અને તેથી કરી સારી રીતે વિદ્યાભ્યાસ કરી શકતા અને શરીરે પણ મજબુત રહેતા. માટે આપણા વિવાથીઓ શરીરે મજબુત બળિણ અને નિરોગી થાય તે સારૂ શારીરિક કેળવણી ઉપર લક્ષ આપવાની, બ્રહ્મચર્યના ફાયદા સમજાવવાની, અને તે સાથે બાળલગ્ન અટકાવવાની આવશ્યકતા છે એ આ ઉપરથી સિદ્ધ થાય છે. કેળવહીના જે અંગમાં ન્યુનતા છે તે પુરી પાડવાની છે, પણ કેળવણીને નિન્દવાથી કાંઈપણ ઇચ્છિત લાભ મળવાનો નથી.
બીજે આક્ષેપ એ મૂકવામાં આવે છે કે ભણેલાઓ ધર્મભ્રષ્ટ થાય છે આ આક્ષેપમાં બહ સત્યતા હોય એમ લાગતું નથી. આપણા સન્મુખ જે વિદ્વાનોનું મંડળ બેઠેલું છે, તેમની તરફ દષ્ટિ કરતાં પ્રાતઃકાળના સૂર્યના પ્રકાશ આગળ ધુમસની માફક તે આક્ષેપ અદ્રશ્ય થાય છે; ખરી વાત છે કે કેટલાક ભણેલાના મનમાં ધર્મના કોઈ કઈ તની બાબત શંકા થાય છે, પણ તેમાં પણ કેળવણી દેષને પાત્ર નથી. કેળવણી મનુષ્યની વિવેકશક્તિ જાગૃત કરે છે. તેને સત્ય અને અસત્ય વચ્ચે ભેદભાવ કરતાં શીખવે છે, અને તેની જાગૃત થયેલી વિવેકશક્તિને
Page #52
--------------------------------------------------------------------------
________________
કર
જૈન કેન્ફરન્સ હેરડ. | આર. લીધે જે બાબત યથાર્થ સમજણ ન પડે તે બાબતમાં શંકા થાય છે તે સ્વાભાવિક છે. તે તેવી બાબતમાં મુનિરાજોનું અને જૈન વિદ્વાનનું પરમ કર્તવ્ય તેવી શંકાઓનું સમાધાન કરી તેમની આસ્થા દ્રઢ કરવાનું છે. જ્યારે શંકાઓ દૂર થાય, અને તેનું યોગ્ય સમાધાન મળે, ત્યારે ધમ ઉપર જે આસ્થા વિદ્વાનોની થાય તે કેવળ જૈન ધર્મમાં જન્મ્યા છીએ માટે તે સાથી ઉત્તમ છે તેવું માનનારા ભાવિક વર્ગ કરતાં પણ વધારે દ્રઢ થાય. અને તેટલા સારૂ સ્કુલમાં અને કોલેજોમાં અપાતા વ્યાવહારિક શિક્ષણ સાથે ધાર્મિક આપવાની જરૂર છે. જેમ શરીરને કેળવવાને કસરતની જરૂર છે, મનને કેળવવાને જુદા જુદા વિષયની જરૂર છે, તેમ આમોજતિને સારૂ ધાર્મિક અને નૈતિક બોધની જરૂર છે; જ્યારે વસ્તુનું યથાર્થ સ્વરૂપ સમજાય છે, ત્યારે તેની અચળ શ્રદ્ધા થાય છે અને કાર્ય પણ તેવા પ્રકારનાં થાય છે, માટે તનું સ્વરૂપ સમજવાને પણ કેળવાયેલું મન વધારે ઉપયોગી છે, માટે કેળવણી ઉપર આક્ષેપ નહિ કરતાં તે સાંગોપાંગ અપાય તેવી ગોઠવણ કરવાની જરૂર છે અને તે માટે યુનિવર્સીટીમાં જૈનસાહિત્ય દાખલ થાય તે હરાવ ઉપર પુખ્ત વિચારની આવશ્યકતા છે.
વળી એક આક્ષેપ એ મૂકવામાં આવે છે કે ભણેલાઓ કાંઈ કમાતા નથી તેના કરતાં વગર ભણેલાઓ વધારે કમાય છે તો પછી ભણવાની માથાકુટ કરવાથી શે લાભ છે?
બંધુઓ! આવું કથન કરનારાને અમે પૂછીશું કે શું બધા વગર ભણેલા, ભણેલા કરતાં વધારે કમાય છે? તેના જવાબમાં તે તેઓને કબુલ કરવું પડશે કે તેમ તે નથી. પણ કેટલાક સામાન્ય ભણેલાઓ પણ બદ્ધિશાળી વ્યાપાર દ્વારા વધારે ધન પેદા કરતા હશે. ભણેલાએ ઘણુંખરા નોકરીએ વળગે છે, અને તેથી પિતાના ભાગ્યને બાંધી લે છે, પણ જે તેઓ કેળવાએલી બુદ્ધિને વ્યાપારમાં પરે તે સામાન્ય મનુષ્યો વ્યાપારમાંથી જે ધન પ્રાપ્ત કરી શકે તેના કરતાં વધારે પ્રાપ્ત કરી શકે, એ નિઃસંશય છે. કેવળ વ્યાપાર ધંધા તરફ તેમનું લક્ષ ગયેલું નથી, માટે આ બાબતમાં પણ કેળવણી ઉપર દેવ નહીં નાંખતાં વિદ્વાનું લક્ષ વ્યાપાર ધંધા તરફ દેરવવાની જરૂર છે, કારણ કે નોકરીઓ બહુ થેડી અને ઉમેદવારે ઘણા, એટલે નોકરીમાં પગાર છેડે મળે એ સહજ સમજાય તેમ છે.
પણ જે લોકે વિદ્યાને-કેળવણીને-જ્ઞાનને આ પ્રમાણે ધન પ્રાપ્ત કરવાની શક્તિના ઘેરથી માપે છે, તેઓ જ્ઞાનના જે અગણ્ય લાભ છે તેને સમજતા નથી, એમ કહેવામાં જરા પણ વાંધો નથી. ધન એ સુખ મેળવવાનું એક સાધન છે, પણ ધનની પ્રાપ્તિમાં જ જીવતરનું સાર્થક નથી, તે પછી આપણે જ્ઞાનને લીધે નિ
Page #53
--------------------------------------------------------------------------
________________
૧૯૦૭ |
પાચમી કોન્ફરન્સ. ધન પ્રણ જ્ઞાની સવ મહાત્માઓને પૂજ્ય ગણીએ છીએ, તેવા જ્ઞાનને ધનના ઘેરણથી માપવું એ ખરેખર આપણું અજ્ઞાનતાજ સુચવે છે. જ્ઞાનીઓને જ્ઞાનમાં નવું તત્વ શોધી કાઢવામાં, કુદરતનું છુપું રહસ્ય દષ્ટિએ પડતાં જે આનંદ, સંતોષ અને ઉચ ભાવના થાય છે તેની સાથે કેવળ ધનથી ઉપજતું સુખ સરખાવી શકાય તેમ નથી.
આ ઉપરથી આપ સર્વ સુજ્ઞ બંધુઓ સમજી શકશે કે કેળવણી ઉપર જે આક્ષેપ મૂકવામાં આવ્યા છે તે નાપાયાદાર અને ગેર સમજને લીધે ઉત્પન્ન થયેલા છે. વળી કેળવણીને ફેલાવાથી આપણે કેમને જે લાભ ભવિષ્યમાં થશે તે તરફ લક્ષ દોરવવાની ખાસ જરૂર છે.
જે આપણા બાળકને અને બાળકીઓને સાંગોપાંગ શારીરિક-માનસિક-નૈતિક અને ધાર્મિક કેળવણી મળે, અને જે તેમનાં મન પુરેપુરી રીતે કેળવાય, તે પછી આપણે જે સુધારો કરવા માગીએ છીએ, જે કન્યાવિય, બાળલગ્ન આદિ કુરીવાજને જડમૂળથી ઉખડી નાખવા મથીએ છીએ, તે કાર્ય ઘણું જ સુગમ થઈ જાય; લેકે પિતાની મેળે ખોટા રીવાજોને સમજે અને તેમાં એગ્ય સુધારો કરી શકે. માટે હે બંધુઓ! કેળવણીની વિરૂદ્ધ જે પવન આપણે કોમમાં ફેલાય છે તેને દૂર કરી બાળકોની તેમજ બાળાઓની વિદ્યાવૃદ્ધિ અર્થે જે જે પ્રયત્ન થશે તે સર્વ પ્રસંશાને પાત્ર છે. અને તેમાં જે જે મનુષ્ય ભાગ લેશે તે આપણી કોમના ખરા હિતચિન્તકે છે.
મહિલા પરિષદ સાજને! પાટણમાં પહેલી મહિલા પરિષદ્ ભરવામાં આવી હતી, પીઓ આપસ આપસમાં મળી સ્ત્રી જાતિની ઉન્નતિના માર્ગ પર વિચાર ચલાવે અને આ પ્રમાણે રથનાં બે ચક્રો એક સાથે જ પ્રયત્ન કરે તે મેટું ભગિરથ કાર્ય પણ સહજમાં સિદ્ધ થાય, કારણ કે સ્ત્રીઓના વિચાર કેળવાય એટલે સુધારાને માર્ગ સરળ થયે એ નિશ્ચિત છે. માટે સહકુટુંબ આવેલા ડેલીગેટેની સ્ત્રીઓ તેમજ આ સ્થળની મહિલાઓને સ્થાનિક મેલાવ ભરવાનું અત્રેની સ્વાગતકમીટીએ ઉચિત ધાર્યું છે. પણ આવા ઉચ્ચ અને કોમની ઉન્નતિના આવશ્યક કાર્યને સારૂ આપણે સ્ત્રી વર્ગ બરાબર ચડ્ય થાય, તે વાતે સ્ત્રી કેલવણ ઉપર પુરતું લક્ષ આપવાની જરૂર છે, અને સારી કન્યાશાળાઓ સ્થાપવામાં જેમ મદદ કરવામાં આવશે તેમ સ્ત્રીઓ સુશિક્ષિત થશે અને આપણને આપણી ઉન્નતિના મહાન કાર્યમાં સહાયભૂત થશે.
છેવટમાં આપ સર્વેનું એક અતિ અગત્યની બાબત પર ધ્યાન ખેંચવાની રજા લેઉં છું. હિંદી પ્રજાકીય કોંગ્રેસ છેલ્લા બાવીસ વર્ષથી હિંદુસ્થાનના જુદા જુદા ભાગેમાં ભરાય છે, અને આપણી કેન્ફરન્સ છેલ્લા પાંચ વર્ષથી હયાતીમાં આવી છે.
Page #54
--------------------------------------------------------------------------
________________
ન કોન્ફરસ હેરલ્ડ.
[ ફેબ્રુઆરી. Bગ્રેસને સરકાર પાસેથી હકોની દાદ માગવાની છે, ગુજરતા જુલમ અટકાવવાને પ્રાર્થના કરવાની છે, પણ આપણે તેવા પ્રકારનું કાર્ય કરવાનું નથી. આપણે તે આપણી કમની ઉન્નતિ જાતે જ કરવાની છે. તે પછી દરેક મનુષ્ય પોતાની ફરજ બજાવે, પોતાની મેળે સુધરવા પ્રયત્ન કરે, અને આ કોન્ફરન્સે પસાર કરેલા ઠરાવોને અમલમાં મૂકવા પ્રયાસ કરે, તો થડા સમયમાં આપણી ઉન્નતિ થઈ શકે, આપણું ભાગ્યોદયને સૂર્ય મધ્યાકાશમાં તેજસ્વી કીરણોથી પ્રકાશિત થાય માટે અત્રે ભરાયેલા જુદા જુદા ગામના પ્રતિનિધિઓ તેમજ વઝીટર પ્રત્યે મારી એજ નમ્ર વિનંતિ છે કે દરેક મનુષ્ય પિતાને સુધારવાનો પ્રયત્ન કરે અને જુદી જુદી વ્યક્તિઓ સુધરી એટલે તે સમાજ અથવા તે કોમ સુધરી એ નિર્વિવાદ છે. વિવિધ
સ્થળના પ્રતિનિધિઓ તેમજ વીઝીટર જેમણે કોમના શ્રેયાર્થે અત્રે પધારવા તસ્દી લીધી છે, તે સર્વેને ફરીને આવકાર આપી, અમારી આપ સવની ભક્તિમાં જે કાંઈ ન્યુનતા હોય તેની ક્ષમા ચાહી, અમારા લાવ તરફ નજર કરવાની વિનંતિ કરી, આ કોન્ફરન્સનું કામ વ્યવસ્થાપૂર્વક નિયમસર ચાલે તે માટે કોઈ લાયક પ્રમુખ ચુંટવાની ભલામણ કરી બેસી જવાની રજા લઉં છું.
प्रमुख साहेबका भाषण.
प्रिय साधम्ममी बंधुओ प्रतिानोधयो, अनुग्राहका तथा बहनो;-- 'पंचपरमेष्टि श्री अहंद भगबानकी बंदनाके पश्चात् निवेदन है कि इस जैन जातीय महामण्डलका प्रमुख पद जो आप महाशयोंने मुझे सम्प्रदान किया है, इसलिय मै आप साहबोका अन्तःकरणसे कृतज्ञता पूर्वक धन्यवाद करताहूं । अबके कन्फारसके सभापति चुन्ने में आप लोगोंको कुछ कष्ट उठाना पडाथा, इसलिये मैं विशेष दु:खित हूं । जिन महानुभाबको आपने सभापति बन्ने के लिये आह्वान किया था, इसमें संदेह नहीं कि आप योग्य पुरुष है; परन्तुजब किसी कारणसे उन्होने इनकार किया तो आपने अनुग्रह कर मुझे याद किया । यद्यपि विचार दृष्टिसे देखा जाय तो में इस पदके योग्य नहीं हूं। क्यों कि यह पद उस मनुष्यको समर्पित करना चाहियेथा, जो विद्या, बुद्धि, बिभव, देशहितैषिता, बहुदर्शितादि गुणोंसे विभूषित हो । यदि इन सब गुणोंका एक पुरुषमें समाबश होना असंभब है तथापि जहां तक संभव हो अधिक गुण युक्त पूरुषकोही यह पद शोभा देता है । मैं अपनी हालत पर निगाह कर इस पदका योग्य अधिकारी नहीं समझता तथापि श्रीसंघकी आज्ञा और जातीय आह्वानसे मुह मोडना उचित न समजकर यह મrIT રિયર્થ જ આ કમાન ટોજો તમને વડા દુર
Page #55
--------------------------------------------------------------------------
________________
१८०
प्रमुखका भाषण. मुः बंबइकी कन्फरेंसमें पूर्व निवासी हमारे मित्र राय बद्रिदासजी बहादुर सभापतिका पद लिया था। फेर मुम्बडोदाके तिसरी महासभामें हमारे परम मित्र स्वग्रामवासी राय बुधसिंहजी बहादुरको प्रमुख पदका सम्मान दिया गया । आज मुझेभी आप लोगांने वही सुअवसर दिया है । आज मुझे ऐसे नगरमें आनेका मौका मिला हे कि समग्र भारतवर्षम ऐसे जैन बंधुओका एकत्र समाबेश और दुसरी जगह नहीं देख पडता । इस शहरको एक जैनियोंकी पूरी कहनी चाहिये कि जहां सैकडों, हजारो सद्गृहस्थ, सामि भाइयोंके दर्शनका और देव गुरु धर्मका लाभ सदा विद्यमान है । इस कारणसे मझे औरभी आनंद होता है।
पूर्वक महाशयोंने जिन विषयों को कहा है उसी विषयका पिष्टपेषण कर आपका कालक्षेपकरना यद्यपि अनुचित है तथापि दो एक विषय ऐसे है कि उनको जबतक पूर्णरूपसे ब्यबहार में न लावे तब तक उन विषयों में कहना निरर्थक न होगा । क्यों कि जब कोइ रोग विशेष रुपले शरीरमें अपना अधिकार. जमा लेता है तो यावतकाल पय्यन्त उस रोगको निवृत्ति नहीं होती तब तक बैद्य परिक्षित औपधिका प्रयोग करताही चला जाता है । आशा है कि आज जो कुछ मै कहूंगा आपसजन केवळ गुणग्राहकतासे कृपा पूर्वक सुनेगे ।
धर्म शिक्षा । ___ इह अलार संसार में धार्मिक, बावहारीक, शारीरिक और नैतिक उन्नतियों में धर्मकी उन्नतिही श्रेष्ट और मुख्य वस्तु है सिवाय इसके हम एक पगभी आगे नहीं बढासकते । संसारमै चाहे जिधर नजर क्यों न डालो धर्मकी रोशनीही देख पडती है । जो मूर्ख धर्मको छोडकर अंधेरेमें विचरता है वह पग पग पर ठोकर खाताहै हमारा धर्म रोज मर्रह के कामके साथ मिला हुआ होना चाहिये । जो काम हम धर्मके अनुसार न करेंगे उसीमे धाका खायेंगे । इसीकी अवनतिसे ही हमारी यह दुर्दशा हो रहो है । इसी के सुधारके लिये आप सब भ्रातृगण तथा वहनें यहां पर उपस्थित हुई है । यहि हमारे धर्मकी सर्वदेशव्यापकता, परमार्थिक तथा लौकिक कार्यसाधनोपयोगिनी विद्याकी पराकाष्टाका ध्यान किया जाय और उसके साथ वर्तमान कालकी तुलना की जाय तो किसीसे अश्रुपात किये विना नहि रहा जाती। अब किंचिन्मात्र इस जैन धर्मकी ओर दृष्टि किजिये तो आपको निश्चय हो जायगा कि जैन धर्मके जो सिद्धान्त है उनकी मुख्य प्रवृति परमार्थिक ही है। सलारिक कार्य को जैन धर्मके आचार्य तथा उसके रहस्य वेत्ताओंने गौण माना है । देखिये । तत्वार्थ सुत्रजीमे प्रथमही किस वस्तुका वर्णन है : " सम्यग्दर्शनशानचारत्राणि मोक्षमार्गः" । इसका तात्पर्य यह है कि सम्यक् ज्ञान सम्यग्दर्शन तथा सम्यक चारित्र है। मोक्ष मार्ग है, अर्थातू तिनेके मेलसे मोक्ष होता है । इन सबको पूर्ण रुपले व्याख्या करनेसे समय अधिक लगेगा, यहा दर्शानेका यह ही हेतु हे कि मोक्षकोही प्रधान रख कर उसका स्वरुप समजनेके अर्थ अन्य सर्व पदार्थो की व्याख्या की गई है। इसमेंसे एक की व्याख्या करनेसे एक एक ग्रन्थ होसक्ता है, और आचार्यों ने किया भी है । परन्तु यहां पर मेरा अभिप्राय केवल आपलोगोंका चित्त इस
Page #56
--------------------------------------------------------------------------
________________
જૈન કોન્ફરન્સ હેરફડ.
[युमा । ओर आकर्षण करनेका है कि हमारे आचार्योंने पारलौकिक विचार कहां तक किया है। आज कल एसे देश है जहांके अधिवासी चाहे सभ्य हो या न हो परन्तु अपनेको सभ्य बताते है । यदि युरोपके अनुसार सभ्यताका विचार किया जाय तो भालुस होता है कि जड पदार्थोंका ज्ञान जिस देशमें जितना फैला है अर्थात् जड विज्ञानको सहायतासे जिस देशमें जितनी शिल्य कलाकी उन्नति हुई है, वह देश उतनाही सभ्य समजा जाता है इसी ख्यालके अनुसार सभ्यताको एक तसवीर हमारे हाथ आई थी। उस तसवीरके पहले पत्रपर असभ्यताकी तसवीर खिची थी। एक नगा मनुष्य हाथमे लाठी लिये हिरणका पीछा कर रहा है ! जिधर नजर डालो केवल मैदानहीं देख एउता है, न तो मकान और न कोई दुसरे मनुष्यका निशान हैं । दुसरे में सिरसे पांवतक कपडा लपेटे हुये मनुष्य औरजोपडी को ललवीर खिंची थी । उनस सालुम होता था कि इन मनुष्योन एक साथ रहनेका उपकार समजा है। दो चारोंके हाथों में कुलहाडी, तलवार तथा वरछा है । खेती बारीके मामुली समान इधर उधर पडे हय है । तिसी तसवीरमे पके मकान और हथियारबंद वारी के चित्र देखनमें आयेः परन्त सवारी के सामान हाथी, घोडा, पालकी तथा रथके सिवाय और कुछ न थे । इस तसवीरगं पके मकानों की कतार तो थी, पर छोटी छोटी गालयां थीं। चौथी तसवीरमें रेल, विजलीकी रोशनी, बडे बडे पक्के मकान तथा चौडी सडक और भांति भांति के हथयारबंद मनुप्योका चित्र था । उस चारो चित्रक खींचनेवालने जडविज्ञानके अनुसार सभ्यताकी तसवीर खिंची थी; परन्त उसे मालुम नहीं कि सिवाय धर्म के चाहे जितनी उन्नति क्यों न करो, अंतमे मनुष्यभव सफलकर मोक्षरुप उतकृष्ट पदका अधिकारी नहीं हो सकता । आजकाल स्कूल कालेजमै विशेष करके केवल जड विज्ञानकी ही शिक्षा होती है; परन्त इस शिक्षासे आत्माकी असली उन्नति नहीं होता यद्यपि यही होता तो अमेरिका, जो जड विज्ञानमें इस समय सर्व उच्चस्थान अधिकार करता है, वहांके अधिवासी छुट्टीके दिन अमेरिका आदिम अधिवासी रेड इंडियनको बंदुक लेकर शिकार करने न जाया करते । गत चीन युद्धमैं जर्मन जेनरेलने वहां जानवाले सिपाही की सम्बोधन कर कहा था कि चीनम पहंचकर मर्द औरत या वच्चे जिसे सामने पाना उसको अपने बदुकका निशाना बनाना । अब सोचिये यह कैसो सभ्यत है। धर्महीकी कमी वेशीसे मनुष्य असल्य तथा सभ्य हो सकता है धर्मको शिक्षा ही इस दुनियासें प्रधान शिक्षा है। परन्तु प्रायः वर्तमान समयमै हम इस शिक्षासे एक प्रकार परान्मत्र हुवे है । अब इस अभावको दुर करणार्थ योग्य उद्यम करना उचित है । यद्यपि कहीं कहीं पाठशालाय स्थापित हुइहै ,-क जो हालत मोजदामें हमारी जात्योन्नतिके लिये नहीं की बराबर कही जा सकती है, तथापि ' अक्ररणात् मंद करणं वर ' इस न्यायके अनुसार कुछ ही हो रहा है । इसमेंही संतष्ठ होना उचित नही है परन्तु धर्म की सम्पुर्ण शिक्षा मिलने का प्रवन्ध करना । कुल जैन समाजका प्रथम कर्त्तव्य है !
धामिक शिक्षाके साथही संसारिक शिक्षा । धार्मिक शिक्षाके प्रबंधके साथही साथ यह विचार भो अवश्य रखना योग्य है कि अब यह समय नहीं है कि जिसमें केवल धार्मिक शिक्षा का समी आव और
Page #57
--------------------------------------------------------------------------
________________
१८७४
प्रमुखका भाषण. उसमें लोगों की अधिक प्रवृत्ति हो । क्यों कि समय ऐसा आगया है कि प्रायः मनुष्याका विचार प्रथम जीविकाको ओर जता है पश्चात् परलोक सुधारनेका काम समजाता है । अतएव प्रत्यक स्थानमें ऐसी शिक्षाका प्रबंध होना उचित है कि वहां पर व्यवहारिक. बिद्याके साथही साथ धार्मिक शिक्षा दी जाय । देखिये हमारी जातिमें तो अन्य जाति तथ अन्य सम्प्रदायक अपना अंग्रेजी विद्याकी का उन्नाते हुई है सो प्रायः आप सज्जनास अविदित नहीं है । यद्यपि इस पञ्चन काल में प्रधान विषय सांसारिक व्यवहार और संसारकी उन्नति ही लोग समज रहे है हमारे जैन भातृगणोका चित्त उधरमी उचित गति से आकर्षित नही ह । हमारी दशा नो वह हो रही है कि " इतो भष्ट स्ततो भ्रष्टः " क्यों कि यदि अपने श्वेतांबर जैन जातिक उपर द्राष्टिपात करे तो बि.ए., म.ए, उगलियो पर गिनने लायक मिलेंगे । किसी कीसी प्रांतम तो यह दिखाई पड़ता है कि अभि अमुक मनुषा इस जातिमें बीए एम अथवा प्लीडर हवा है । ए.य इससेह मारी शोचनीय दशा नहीं कहनी चाहिये? हां, गुजरात तथा बंबई प्रांतके हमारे जैन बंधुओन कुछ कुच्छ जाग्रत होकर डाकटर, वकील, बरिष्टर आदिके पदवीसे अपनेको भूषित किया है । परन्तु उनकीभी दशा अभितक सन्तोषदायक नहीं है, किन्तु युक्त प्रांत, बिहार, बंगाल आदिके जैन भ्रातृगण तो अद्यावधेि कुंभकर्णकी निगाहीमें निमग्न हैं । इसी निद्रासे जाग्रत करानेके लिये आप सब महाशय यहां पर उपस्थित हुये हैं। जिम समय अज्ञानरूपि निद्राले हमारे भाई जाग्रत हो जायगे, उसी समय जितने व्यः वहार हानिकारक है वे आपसे आप नष्ट हो जायगे । क्या कि अज्ञान निद्रासे जाग्रत होना तब ही कहा जा सकता है जब मनुष्य ज्ञान दशाको प्राप्त करे । ज्ञानादि ऐसा साधन है कि उससे मनुष्य, मनुप्य शब्दसे कहला सक्ता है, नहीं वह पशुतुल्य है। इस ज्ञानको हमारे आचार्योंने पांच विभागमें विभक्त किया है, जैसे मति, श्रुत, अवधि, मनः पर्याय तथा केवल । इसकी व्याख्याका अवसर नहीं है क्यों कि इस समय हम सब जातिय सुधार के लिये यहां पर एकत्रित हुये हैं। यहां पर दिक प्रदर्शन का यह नार्य है कि हमको सांसारिक सुधारक माथही अपना अख्य लक्ष शानको प्राप्ति की तरफ अवश्य देना चाहिये, और ऐसी प्राप्ति नहीं हो सकी है जब हमारे शास्त्रकी पुर्णरूपसे पठन पाठणको व्यवस्था स्थापितकी जाय । इसका विचार अवश्य इस समय कर्तव्य है । जिस कारणले जैन जातिका गौरव है वह केवल परमार्थिक तथा लौकिक ज्ञान साधनके अनेक प्रकारके धर्म ग्रन्थ ही हैं । जिसको पढना पढाना तो दुर, हम नाम तक विस्मृत होते जाते है । इस लिय हम सबका यह मुख्य कर्तव्य है कि उनकी पूर्णरुपसे रक्षा करें । हमारे धर्म ग्रंथ तथा अन्य विषयोंके बहुतसे ग्रंथ प्राकृत सं. स्कृतमें हैं । उनको पूर्णरूपसे प्रगट करने में हम सबको तन, मन तथा धनसे कटिबद्ध हो जाना चाहिये । इनकी रक्षाकी यही विधि है कि जहांतक हमको ग्रन्थ उपलब्धहीं उनको एकत्रित करके विद्वानसे शोघन कराकर प्रकाश करें । और कठिण संस्कृत तथा प्राकृतके ग्रंथो का विद्वानोले अनुवाद कराकर छपवावें । जहांतक हो उनकी स्वल्प गृल्य रखकर सबको खरीदनेका अवसर दें । जैन मतकी वृद्धी न होनेका यह एक मूख्य कारण है कि हमारे सिद्धांतके ग्रंथही लोगोंके हस्तगत नहीं है । देखिये युरोप तथा अमेरीकाकी प्रजा प्रायः समस्त इसाई है। वहांपर इसाई मत फैलानेकी उपरी
Page #58
--------------------------------------------------------------------------
________________
જેન કોન્ફરન્સ હેરલ્ડ.
[ मा. दृष्टिसे आवश्यकता नहीं प्रर्तत होती, तथापि ऐसा कोई दिवस नहीं जाता होगा जिस दिन दोचार हजार बाईवल तथा उनकी स्थान स्थान पर व्याख्याके विज्ञापन न बट जाते हो दुरदर्शी इंगलेन्ड आदि देशोंकी अगरेज प्रजा तथा राजकीय वर्गके लोग इस बातकी भति भांनि अपने अंतःकरणमें जानते हैं कि हमारा जातियत्व हमारे धर्मकेही मल पर निर्भर है। जब इसका मल अश्रद्धादि द्वारा शिथिल हो जायगा तब खोट मतावलम्बिताको एकतारूपो एक सूत्र में गुथे हुये रहकर जो जो आनंद अनुभव कर रहे हैं, वह स्वामेभी हमको नहीं प्राप्त हो सकेगा । अतएव निज जन्मभूमि तथा भारत आदि देशोंमें बहुत अर्थ व्यय कर सर्वत्र वडे बडे उपदेशक नियत किये हैं; और प्राय संसार भरको सब भाषाओं में बाइबेलका अनुवाद होकर विना मूल्य या आति स्वल्प मूल्यपर वितरित होते है । क्या हमारे स्वेतांबर भ्रातृगणभी ऐसा करनेका साहस करेंगे? यह हमने किसी इसाई मित्रक मुखसे सुना है कि बाईबलका अनुवाद् अबतक २७२ भाषायोंमें हो चुका है और प्रति वर्ष दो चार भाषामें होताही जाता है । यह हमने माना कि हमारे समिप उतना व्यवसाय करनेकी सामर्थ नहीं है, तथापि यदि उद्यम करें तो बहुत कुछ करसकत है।
जैन धर्मकी क्रमवार वांचन माला । ___ इसके साथही साथ बालकोंके धार्मिक शिक्षार्थ जैन धर्मकी क्रमवार वाचनमाला तैयार करनाभी अवश्यक है, और इस विषय पर उद्यमभी हो रहा है । सा तैयार
ने हरएक स्कल मैं तथा पाठशाला वोडिंग वगैरमें बालकांक कलवाणीके अर्थ वहत उपयोगी होवेगा इसमें सदेह नहीं है ।
अब में उन वाचन मालायों के विषयों का कुछ कुछ उल्लेख करता है । आजकल हिन्दी, उर्दू, फारसी आदि में जितने वांचनमाला प्रचलित हैं उनमें हाथी, घोडा, गाय, बकरी आदिका बेयान रहता है । किमो ? में अगरेज महानुभवेंका जीवन चरित्र भी रहती है । परन्तु इस दशक बहुतम महागवाका नाम तक कोई नहीं जानता । अग रेजो ढग पर जो वाचन माला लिखे जान है उनके पढानसे नतीजा यह होता है कि हमारे बालक बचपनसेही अगरेजों को अनुकरण करना सिखते है जब बड होकर दुनयवी काम काजमें प्रवत होते है तब न तो ये अपने धर्मको भली भांति जानते है और न अपने महापुरुषोंसे सरोकार रखते है ।
हमारे वाचन मालायों में उत्कृष्ट श्रावक श्राविकायोंको जोवनचरित्र धर्मको छोटो छोटी नसीहते, तदा ऐसो कथायें जिसमें बिनय आदि गुणोका उल्लेग्य हो समावेश होना चाहिये।
सेंटल जैन कालेजको आवश्यकता । जैन युवकोंके व्यवहारिक उच्च केलवणोके साथ धार्मिक उच्च शिक्षाके लाभार्थ एक सेंट्रल जैन कालेज होनेको आवश्यकता पर कुछ रोजसे चच्ची चलो रही है । अवश्य इसका उद्यम वहुत प्रशंसनीय है: लेकोन ऐसे उच्च शिक्षाको यथायोग्य प्रबंध करनेमें वहुत अर्थकी आवश्यकता है, कि जिसका एकत्रित होना हमारे न भाईयोंकी उदारतासे कुछ असंभव मालूम नाह होता : से कालेजको उन्नतिके वास्ते प्राथमिक फर्जियानके केलवणी तथा सेकेंडरि केलवणोका सम्पूर्ण रीतिसे प्रबंध करके ममाजको उन्नति करना जैन समुदायका प्रथम काम है.
Page #59
--------------------------------------------------------------------------
________________
१८०७
प्रमुखका भाषण.
बोर्डि खोलनेकी आवश्यकता। ऊंची केलवणी और प्राथमिक शिक्षा उभयोंको उन्नति, पूर्णता तथा उत्तमताके लिए बडे बडे नगरोंमें बोर्ड अर्थात् जैन छात्रालय अवशा स्थापन होना चाहिये । क्यों वि इसके बिना बहतही हाने है बलकि एक प्रकारसे इसके सिवाय हमारी शिक्षा रुव रही है। सिवाय सेठ साहुकारोंके अन्यान्य स्थितिके लोगोंको उच्च शिक्षा पानेमें इस लिये रुकावट हाती है, कि जिस स्थानमें एम, बिए, तथा वकालत, डाक्टरी आदिव शिक्षा दी जाती है वहांका बाय नहीं उठा सकते; ओर जो वाय उठानेके समर्थ हैं, वे में उत्तम प्रवन्ध न होनेसे अपने बालकोंको वहां पर नहीं भेज सक्ते। इस कारण उन बााडै आदिमै उद्यमकी आवशाकता प्रतित होती है । यह जैन बोर्डिं इस प्रकारक होना चाहिये कि जिसमें जैन मतके बालक सुख प्रर्बक रह सकें और सबके भोजन शयनादिका उत्तम प्रबंध हो । एक ऐसे निरिक्षक [ इन्स्पेक्टर ] के अधिकारमें सस छात्र रहै जो सच्चरित्र और विद्वान हो जिससेकि गत्रिमे जब सब वालक एकत्र हो उनको एक या आधे घंटा धामिक और नैतिक शिक्षा देसकें। इस बोर्डिसे अनेव लाभ है । सब बालक इसमें रहकर निज २ अभिष्ट कालेजोंमें पढते हुये इसमें बिन किसी प्रकारके वा अल्प बायके रह सकेंगे । परस्परकी सहायतासे बिद्योन्नति में सुगम
ता होगी । उत्तम सचरित्र मनुप्यके निरीक्षणमें रहनेस चाल चलन नष्ट होनेका भर | नहीं रहेगा । जो बायके अभावसे पढना त्याग देते है, वे पढ सकेंगे । सबको एक शुद्ध भोजन मिल सकेगा; इत्यादि अनेक लाभ है । यह बोर्डिं शहरके उत्तम भाग तथा जहांसे सब कालेजों में जानेमें सुगमता हो ऐसे स्थानमें होना चाहिये। दीन और योग्य छात्रोंके वृत्तिका भी उत्तम प्रबंध होना अत्याबशाक है ।
शिल्प शिक्षाकी आवश्यकता । एक समय भारतवर्षकी उन्नति शिल्प कलासे हुइथी. ढाकेका मलमल, मकरानवे पत्थरका कारुकार्य और . मुर्शिदाबादके हथिदांतका शिल्प आजतक बिदेशीयोक अचम्बित करते हैं । मलमलका आदर युगेपकी रमणियां आजतक करती हैं । पत्थर का कारुकार्य अगरजो इस देशसे बहुत कुछ जाता रहा है, तथापि जो निशानियां वर्स मान हैं, केवल उसको देखकर अंगरेज भारतबासियौंको सन्मान करते है; और भारत वासीयोमेसे गौरव हमारा ही है कि आजतक श्री आबुजिके मंदिरका कारुकार्य न के वल हमारी शिल्पकला वलकि सभ्यताका परिचय देता है । आबुही का मन्दिर सूक्ष कारुकार्य पृथिविके कुल मंदिरोंसे बढ़ कर है ।
आजकल हमारी ऐसी दुईशा हुई है कि हम पुरानी शिल्पकलायोंको भूलकर नौक गेको तलाशमें भटकते फिरते हैं । ऐसी शिल्पकला जिनको हम काममें ला सक्ते हैं क्यों उनका उद्योग न करें ? एक समय हमहीने न केवल शिल्पकला बलकि सौदागरी की उन्नति कर कुल पृथिविके अधिवासीयोको स्तम्भित किया था। भारतवर्षसे भेजे हु इन्य कुल पृथिवीमें आदरसे ग्रहण किये जाते थे । उस समय जैनोयोनही वाणिज्य
Page #60
--------------------------------------------------------------------------
________________
જૈન કે!ન્ફરન્સ હેરલ્ડ.
[kyourft.
नति की थी । देखिये, शिल्पाको छोडकर हमारी कैसी अवनति हुई है और जा न उसे ग्रहण कर उन्नतिक जिस उब शिखरपर अरूद्ध है । अंगरेज जी पकाअपनेको सभ्य जगतका अदी बताते हैं, वे भी जापान के किर ते । जमी थोडे दिनको पात है कि अंगरेजने यह प्रकिया है कि एक फौजी अफसर जापानमें एक पिया सिखनेके लिये भेजे जाय।
सबको
२०
हमारे का यह
सिखाना चाहिये | ऐसी शिल्लका जिसरी हमारे धर्माका हाकि सिखाना उचित है । सेवळ काज तथा स्थापन करनेकी आप लोगोसे में यह
किया गया है। अब
एक शिल्पकला के स्कूल साळ प्रबंध करना चाहिए। मूल
कमेटी गांडेत से में विचार कर
स्विक
हानि नहीं पहुंची। वह कोटी उमूडी की पठन पाठन तथा आलुल करेगी, समरि बजरी गायव न होना चाहिये ।
है कि उस
बसचित होत परीट विकास
लकीको
उल्लेख साथ
य एक
की हमारी को
जाय
की पांडा होनेस जीवन
सकती
करें
क की शिक्षण पर गती है | यदि पंचित रहते हैं । हव्य के किसी तब उस वृक्षार्थ नावासह विकास है तो उसको क्या दशा होगी शिक्षित होनेसे अनेक प्रकारको कुरितियां जो हम प्रचलित है हैं, और उनके अशिक्षित रहने पर चाहे हम कितने खास परंतु घरमै जानेले २ फिस हो जाती है। क्योंकि गृहस्थों के तथा बालक बालिकायका शिक्षण चादि स्त्रीयों के हार भी कोई महाशय स्त्री शिक्षामें दोष प्रदर्शित करते हैं । ययपि वहां इस विषय की समर्थ ader समय नहीं है तथापि इतनाही कह देना काफि होगा कि विधा या का सम्मति कदापि हानिकारक नहीं हो सकती; यदि यह है तो पुरुषों के लिये जी हानिकारक क्यों नहीं ? हां, यह तो आवश्यक है कि पठन व्यवस्था वा शालाओंकी उतमोत्तम शुद्धस्थिति करनेका पूर्ण उद्योग होना चाहिये | विद्याही सब दोष दूर कर सकती है । जैसा कि किसी कविने कहा हैः
कार्य
है।
की
सम्य
जाता है.
" जाडयंधियो हरति सिंचति वाचि सत्यं, मानोन्नतिं दिशति पापमपाकरोति । लक्ष्मी तनोति वितनोति च दिक्षुकीर्ति, किं किं न साधयति कल्पलतेव विद्या ॥ इत्यादि विद्या अनेक गुण हैं । तव स्त्री जाति उस्मे क्यो बञ्चित रख्का जाय और इतिहास कथाओंको अवलोकन करने अनेक श्राविकायोंके पंडिता होनेका प्रमाण मिलता है । इंग्लंड आदि देशोंका सुधार अधिकांश में स्त्री शिक्षा ही से हुया है सो किसी बुद्धिमान पुरुषको अबिदित नही है ।
Page #61
--------------------------------------------------------------------------
________________
०७
.
प्रमुखका भाषण.
लोकलयकी के बारकाई ठहराव हो चुके हैं, उनको फेर उल्लेख कर मैं आर लोगो का समय नहीं लेना चाहता केवल बङ्गालके आदर्श पाठशालेका उल्लेख करना इस नव जाशालेको बुनियाद एक रमणीने डाली है। इसमें आरसले धर्मको
दी जाती है। पुस्तके वहा के सिवाय सांलाकिनिया तथा भाई बहन आदि मानवता निसाना जाता है। इसकसिवाय र बाईबताना, कम खर्चसे किस
कार लाते हैं इत्यायिक शिक्षा दी जाती है। हमारे ख्या "
भीको लिये पाठशालाये खोल
ससी सोनिया के सभी चित्त उसी माफी नि मा सार हार का पालनता, टा, कुसंग इ. मान
विकी, बिका तथा सुखका
.. सात लाता है। कभण! यदि इस ........ हमार पोटेगा । कोसी कार्य योग्य नबिल बहाक बयान में इसका प्रवेश यानमारकर
की पराकर
है
या माहिती नावनों को तक हो सके इसका निर्नु करा पा मारना चाहिये । मनु की प्रावित्रिम है। यह रोग प्रायः परस्पर , स्था, अनु का रीतिले प्रतिष्टाको अभिल, स्वार्थ लत्परता, दुसरेकी उ. जति नहीं ह सकत प्रत्यादि कारणले उनमा हात्य है । यदि हमारा जैन धर्म क्षम मा माया गुण प्रधान है, परन्तु लमय के हेर बोरसे परस्पर संबका क्षय हो. कर वैरभावको वृद्धि होती जाती है । इल के कथनसे मेरा यह लातर्य नहीं है कि सर्वथा सब पुरुष दिले हैं अथवा किसी व्यक्ति विशेषसे कोई अभिप्राय हो, किन्तु यही आशय है कि अनेकता का संसर्ग हमारे आतिमें अवश्य है । देखिये ! जब यह धर्म श्री तीर्थंकरों के द्वारा पूर्णरुपले विस्तृत था उस समय केवल एक जैन शहले ही अपनि जाति भूषितथी और उसी एकता का प्रचार कर जो कुच्छ लाभ इस जातिने उठाया उसका ज्यादा वर्णन करनेकी आवश्यकता नहीं है। भाईयो ! हम अपनी उन्नति करनेमें कटिबद्ध हुये हैं । इस समय हमें एक दुसरे की सहायता लेनी पडेगी । सिवाय कुल भाईयों के मिलित सहायता से जातीय उन्नति होना कठिन है। जो काम एकसे नहीं होता, दश मिलकर उसे आसानी से कर डालते हैं। उस दिन एकबिलायती मासिक पत्र हमारे हाथ लगाथा । इस पत्र चीनके बक्सर युद्ध के समय प्रकाशित हुया था। इसमें सम समायिक दो सुन्दर तसवीरे थीं । प्रथम तसवीरमें एक राक्षसके दो हाथ
Page #62
--------------------------------------------------------------------------
________________
१२
જેન કોન્ફરન્સ હેરલ્ડ.
[
भारी.
तथा दो पैर थे, परंतु इसके वहुतसे सिर थे । एक सिर पर जर्मनी, एक पर फ्रेंच. एक पर इटालि, एक पर रुस और एक पर इङ्गलण्ड लिखा हुया था । इस्से यह प्रकट होता था कि राक्षस महादेश है और उस राक्षस का हरएक सिर युरोप की शक्तियों का स्थान अधिकार किये हुये है। हरएक मस्तक एक दूसरों को निगलनेके लिये मुह वाये हुये थे । इस तसवीरके निचे लिखा हुया था “ युरोपकी शक्तियां । इस तसवीर से यह मालुम होता है कि युरोपकी शक्तियां एक दूसरेकी शत्रु है: जब उनमें किसी को अवसर मिलेगा तो वह दुसरेको अथवा सबको निगल जायगी। जबानी मित्रता चाहे कितनी क्यों न हो, एक दसरी शक्तियोंके सम्राटों में नातारिस्ता क्यों नहीं तथापि जब मौका मिलेगा तब कोई शक्ति दुसरेको न छोडेगी, निगल जायगी । अब दुसरी तस. चौरका हाल सुनिये । इसमें राक्षसके हाथ पैर बहुत थे पर मस्तक एक था । और इस तसवीरके निचे लिखा हुया था कि " विदेशमें शक्तियां अर्थात जब युरोय छोड कर इह शक्तियां दुसरे पर चढाइ करती है तब एक हो जाती है । जब एक होकर यह किसी पर चढाई करती है तो उसका तमाम हो जाता है । इसी तरहसे भाइयों हममें चाहे कितनाही झगडा क्यों नहीं परन्तु जातीय उन्नति करनेके समय हमें जरुर एक हो जाना चाहिये. एसा नहीं किया जायगा तो हमारे समाजको शक्ति न्युन हो जायगी । इस लिये हम सबको परस्परमें स्नेह भावकी वृद्धिकर कुसपरुप राक्षसको दुर हठाके ऐक्यभाव धारन करना चाहिये ।
जीर्ण मन्दिरोद्धार और ग्राचीन शिला लेग्य । राजप्रतिनिधि होकर लोर्ड करझन जब प्रथम इस देशमें आये थे उस बखत राजधानी कलकत्तेमें उनका स्वागत हमारी जाति के तरफ से किया गया था और उसके उत्तरमें ऊनोने यह कहा था कि जैन लोग ही वाणिज्य तथा दानमें भारतवर्षमें प्रधान है. । हम अपने पुगने मन्दिरो से यह साबित कर दिखाया है कि भारतवर्ष एक समय उन्नतिके शिखर पर आरुढ था । परन्तु हाय । आज अपनी गिरी दशाको याद करते आंखों से आंसु टपकने लगते हैं। अभी तक हमारे मन्दिरो का बुरा हाल है ॥ जरा उस और नजर डालिये देखियेगा कि यहां का कारूकार्य खचित पत्थरजाता रहा है, वहां का मुलम्मा हमेशा के लिये अतीतके गर्भ में लीन होगया है ॥ अंगरेज हजारों कोसोंखे इस देशमें आनकर पुरानी स्मृतियोंकी रक्षा करनेका बहुतही चष्टा करते हैं। और हमलोग अपनी पवित्र मूर्तियोंकी स्थानकी ओर नजर तक भी न डालत ॥ हाय ! हमारी जाति के वह महानुभाव कहां है कि जिनकी कीर्तियां देखकर स्वदेशवासियोकी कौन कहे, पाश्चात्य जातियोंको आंखेभी चौंधिया जाती है ॥ अब बताइये भाइयो जिन पवित्र मूर्ति तथा मन्दिरों के लिये हमारी प्रसिद्धि है तथा धर्मके अनुसार जिसको गरम्मत करना हमाग फर्ज है, यहां तक के नवीन मन्दिर प्रतिष्ठासे जीर्णोद्धारमें अष्टगुण फल ज्यादे होता है, हम ऊसके लिये क्या कर रहे हैं ? भाइयो जितना शीघ्र हो सके मन्दिरोंको मरम्मत करवा कर पुरानी कीर्तियो की रक्षा कर अपनी उन्नत गौरवको गारत होनेसे बचाइये और साथही साथ धर्मकी पूंजीको बढाइये ॥
Page #63
--------------------------------------------------------------------------
________________
१६०० प्रमुखका भाषणं.
५७ __अब हम लोगोको प्राचीन शिला लेखों के शोध संग्रह आर रक्षण पर विशेष ध्यान देना चाहिये । सनातन जैन धर्मकी प्राचीनता और गौरव सिद्ध करनेमें यह प्रयत्न प्रमाण कहां तक सहायक है सो सबको मालुम है । इसके सिवाय अनेक लुप्त ऐतिहासिक वृत्तांत इससे प्रकट हो सकते हैं।
श्री संघ बैंक ॥ किसी जातिकी उन्नति करना सर्वाङ्ग उन्नति की आवश्यकता होती है । इस समय हम लोग कुल विषयोंक सुधार तथा उन्नतिकी चेष्ठा कर रहे है ॥ हमने अपने जातिको सिरमे कटि तक मोरस्सा लेवास पहना रक्खा है, परन्तु अभि तक उसे पैरके बल खड़े होनको अवसर नहीं दिया ॥ अर्थ परही जातीय उन्नतिका दारमदार है ॥ हमारे चंदका रुपया इधर उधर फैला हुया है और तीर्थीका भण्डार धर्मादे की रकम ( दृष्ट फण्ड ) आदि कीसी खाम जगहमें नहीं है । इन अर्थासे न तो पुरी आमदनी होती है और न इसका बन्दोवस्त सब जगह अच्छि तरह होता है । यदि ऐसे अर्थोंको जमा कर एक बक बाला जाय तो उसी अर्थसे ऐसी आमदनी हो सकती है कि जिससे पाठशाळा, जीणोद्धार निराश्रिताश्रय वगैरह अच्छे काममें लगे सकता है । ऐसे बैंकके मुनाफेकी आमदनीसे सबसे प्रथम जिल मंदिर वा जिस धर्म खातेसे वह रुपया एकठा होकर बैंक स्थापित किया गया है उनका एक नियत हिसाबसे व्याज दिया जाय । इसके पीछे जो कुछ मुनाफेकी रकम बचे उसके नियत मासिक हिस्से होकर कुछ हिस्से अछे कामाम लगाये जाय और एक हिस्सा बैंकके पुंजीमें डाली जाय । मैं समझता है कि अगर इस तरह से अच्छे बंदोबस्तके साथ बेङ्कका काम शुरु किया जाय तो अनेक प्रकार की उन्नतिकी आशा है । युरोप अमेरिका आदिके निवासीतो इस बातको भल भांति समझ गये है, कि धाम्मिक फंडका द्रव्य कमीटीके हाथ में रखने से बहुत अच्छी तरह धर्मका कार्य चल सकता है । इसी लिये वे लोग एक पैसेसे लेकर करोड रुपये तक दान देंगे तो धार्मिक कमीटीको ही देंगे । उचित है कि हम लोगभी उस आदर्शपर योग्य ध्यान देकर अपनी उन्नतिमें कदम बढावें ।
जीवदया। जीवदया हमारे धर्मका पहला कर्तव्य और इस जीवनका प्रथम व्रत है। हमे चाहिये कि हम उस्को ओर पुरा पुरा ध्यान दें । वह देखिये जानवर कसाइयोंके पंजमें पड कर त्राहि त्राहि चिल्ला रहे है । उधर देखिये, हत्यारे शिकारी गरीब परंदों. को पकडनेके लिये फन्दा लगा रहे हैं भाइयो ! यह अवसर त्यागना नहीं चाहिये । जानवरोंके बचानेमें बटि बद्ध होके गउवों तथा अन्यान्य जीवोंकी रक्षा करनेके लिये कलकत्ता बम्बइ आदिमें स्थापित पिञ्जरापोलके ढंगपर हर एक नगर और ग्रामके पञ्चयती मन्दिर वा दादा बाडिके साथ पिञ्जरापोल खोलनेका प्रबंध करना चाहिये । ऐसा हर तरहका उपाय होना चाहिये जिसमें जीवोंकी रक्षा हो, इसी विषयमें हम अधिक कुछ कहना नहीं चाहते । कारण हमारे पूर्वजोंने इस बारेमें बहुत कुछ कहा है, और इस बारमें हर साल ठरावभी होते आये हैं। केवल जीवोंको मौतके हाथसे बचानसे
SAHARSarikVL2
Page #64
--------------------------------------------------------------------------
________________
૫૪
જૈન ારન્સ હેડ.
[ मुखारी
ये । खुद गवर्नमेंटने पशुयोंके लिये अलग ( वेटर्नरी ) डाक्टर नियत कर रखे हैं, प रन्तु यदि उनके प्रबन्धके साथ साथ हमारी सहायता उनको मिली तो हर शहर तथा गांव ऐसे डाक्टरखाने प्रतिष्ठित हो जायेंगे । जिस तरहसे हमारे शरीर में बिमारी रहने पर हमकों तकलीफ होती है वैसेही जानवरोंमेंभी बिमारीयोंका असर रहने से उनको कष्ट होता है, इसलिये हमें पशुयोंके डाक्टर नियत करनेका शीघ्र प्रबन्ध करना चाहिये |
निराश्रिताश्रय | हमारी जातिके जो भाई अपने बालबच्चोंके लिये कुछ छोड़ी नहीं जा सकते जिनके बच्चे चिथडे पहने दरबदर फिरते हैं; क्या उनके लिये आपके दिल में जराभी रहम नही आती ? जब आपका बेटा बेटी आपसे अच्छा पोशाक मांगता है तब क्या आपका ख्याल उन यतीमों की ओर नही जाता । जो महाशयको दुसरेकी तकलिफ देख कर हदयमें चोट नही पहुंचती, वे अपने बालबच्चों की भी उन्नति नही कर सकते । हमारे ख्यालमें हर एक नगर में पंचायतीके मन्दिर वा दादाबाडीके सम्हालनेके लिये स्थानीय
गृहस्थोंकी अलग कमीटी होनी चाहिये । इस कमीटीको उचित है की पंचायतीकी तर्फसे एक निराश्रिताश्रय बनाय और उसीमें जातीय यतीमों को रखनेका प्रबन्ध करें । यह ख्याल न करना चाहिये कि यतीमोंको खाना कपडा देने ही पर हमारा फर्ज अदा हो गया । उनकी शिक्षाकीभी व्यवस्था करनी चाहिये । किताबी शि क्षा पानेके बाद शिल्प कला आदि सिकनेकाभी अवश्य प्रबन्ध होना चाहिये, कारण हमारी जातीनें व्यापारसेही उन्नति को; इसलिये यह मार्ग कभी न छोडना चाहिये
इसके हाथ एक और फन्ड एसा खोलना चाहिये कि जिससे गरीब विधवायोंको सहायता मिला करे । पूर्वोक्त कमिटीको ऐसा विधवायोंकी एक फहरिस्त बनानी चाहिये, जिन विधवायोको खाने कपडेका पूरा कष्ट हो । फंडकी आमदनीके अनुसार इन विधवायोंको माहवरी कुछ कुछ वृत्ति दी जाय जिससे उनका थोडा बहुत अभाव दुर हो सके । हमारी जातिमें ऐसी हजारो विधवा है जिनको दो वखता खाना मिलना कठिन है, परन्तु असराफ घरा नेकी होकर वे दुसरेके पास हाथ पसार नही
सकती । क्या हमें उनके लिये यतीम खानेके ऐसा कई फंड न खोलना चाहिये ?
हानिकारक रिवाज.
शायद ही दुनिया के परदे पर ऐसी कोई जाति है जिसमें हानिकारक रिवाज न हो यूरोपके अधिवासी जो अपनेको सभ्य समाजका आदर्श समजत हैं उनमेभी हजारों हानिकारक रिवाजे है । यहां पर मैं उन रिवाजोका उल्लेख करना नहीं चाहता; परन्तु यह बात निश्चय है कि जब जो हमारे राजा बनते हैं हम उनके कइ रिवाजोंका, चाहे वे बुरे हों या भले अनुकरण कर लेते हैं । अंग्रेजो के साथ राजा प्रजाका प्रबन्ध होने से भारतवासियों के कई रिवाज तथा चाल चलन धीरे धीरे बहुत कुछ बदलता जाता है । मैं यह कहना नहीं चाहताकि जितना पाश्चात्य रिवाजोंके अनुकरण हुये हैं वे सब हानि कारक हैं केबल तात्पर्य यह है कि राजाके जातिके सहित पाला पडने से अधिन जातिके रिवाजो में कुछ न कुछ फरक पडही जाता है । ऐसी बहुत रिवाजें हममें प्रचलित
pe
Page #65
--------------------------------------------------------------------------
________________
१८०७ ]
प्रमुखका भाषण.
પપ
परन्तु ऐसा रिवाज जो केवल एकही गांव तथा शहरमें प्रचलित नहीहै, बल्कि बहुत स्थानाम रायज है उनमें से दो चारोंका उल्लेख करना चाहता हुँ ।
मृत्यु पर छाति पिटना । मुसलमानोकी अमलदारीमें हमने उनके रिवाजोंका अनुकरण कियाथा । उनके कई रिवाज अभी तक हममें प्रचलित है । उनमेंसे विशेष हानिकारक रिवाज किसीसे मृत्यु पर छाती पीटनेका है । न मालूम इस बनावटी दुःख प्रकाश करनेसे क्या लाभ । क्या जो हमारी जातिके नही है और हमारी जातिके मनुष्यभी इस तमाशको देख कर मनही मनमें नही हंसते ? अपशोस है कि हम जिस्को जीते जी इज्जत किया करते थे मरने पर हम इस्तरहसे उनको मट्टी पलीद करतेहै । हाय हमारी कैसी गिरी दशा उपस्थित हुई है । जब तक हम ऐसी रिवाजको न रोकेगे तब तक हमारी उन्नती होना मुस्किल है।
विवाहमें आतशबाजी और गणिकाका नाच. धर्मका नाश करनेवाला एक रिवाज हमारे यहां बहुत ही बुरा है । जीवदया हमारे धर्मका मुख्य साधन है परन्तु हमारी जाति ऐसी रिवाज प्रचलित है जो उस धर्मको नाश करता है । केवल क्षुद्र जीवोंके बचानेके लिये हमारे यहां रात्रि भोजन निषेध है । परन्तु अनुकरण को इच्छा हममें बलवती होने पर ही यह रिवाज प्रचलित हुया है । विवाह के समय अक्सर आतशबाजीकी व्यवस्था की जाती है अपने महापुरुषाम इतनी दयाथी कि वे औरोंकी जान बचाने तथा उपकार करनेमें कष्ट सहने पर भी तैयार थे। आर हस उनकी जगह दुसरोकी देखा देखी धर्माविरुद्ध कार्य करनेमें नहीं हिचकिचाते । यदि यह रिवाज शीघ्र हमारी जातिके जाता न रहा तो हम जैन कहलानेके योग्य ही नहीं हैं। हमने सूना है कि जोधपुरके भाइयोंने यह निश्चय कर लिया है कि वे अब विवाहमें आतश बाजिका प्रबंध न करेंगे । अब हमेंभी चाहिये कि उनका अनुकरण कर इस धम्नविरुद्ध रिवाजको बन्ध करें । उसही तरह पर विवाहके समय गणिकाका नाच कराकर श्रावकके उत्तम पसेको बरबाद किया जाता है । भांडोकी कुचेष्टामें शामिल होना पडता है । जो पैसा उत्तम काममें लगना चाहिये, वह उस अधमाधम गणिकाके काममें आता है । इसके सिवायऐसे उत्तम और माङ्गलिक विवाहके सत्य रण्डीका शामिल होनाही बुरा है । ऐसे समयपर तो सौभाग्यवती स्त्रीयोंका काम है न यह कि रण्डीका शामिल किया जावे? विवाहका मतलब ही यह है कि वरबधू जैनधर्मानुसार देशविरचित आचार पाल कर मुशिल रहे फिर वर या बधूके सामने खडा करके उसके हाव भाव कटाक्ष दिखला कर प्रथमसेही उनके दिलोंकी वृत्तिको खराब क्यों किया जावे ?
विवाहादिमें फजुल खचे । आज हम लोगोंके चरित्रमें यह ख्याल कृट कृट भर दिया गया है कि लोगोके सामने हम अपनी अवस्थासे बढ कर बात बनाय । मौका आजाने पर हम अपनी ब. नाबदी अमीरीको साबित करनके लिये अवस्थासे अधिक खर्च कर डालते है। इसी
Page #66
--------------------------------------------------------------------------
________________
२न्स ३२६३
| श्रुभारी कारण विवाहादिके समय हम अपनी अमारी जाहर करनेके लिये करज लेकरभी खर्च करते है । नतीजा यह होता है कि दो चार दिनकी चांदनी बीत जातीहै और फिर अन्धियारी सामने आकर खडी होती है तब बचा कुचाभी हम अपनी इज्जत बचानेम खर्च कर टुकडे मांगने के लायक हो जाते हैं । अब सोचिये कया हम ऐसे रिवाजके पावंद होकर ऐसी दुर्दशामें गिरें? ऐसा रिवाजोको तो सर्बथा परित्याग करनाही योग्य है।
बाललग्न । बचपनमें बिवाह देनेका रिवाजभी बहूत खराब है। आल ओलादकी तो कोन कहै , खुद पिता माता अर्थात् जिनकी बचपनमें शादी होतीहै , इस दुनियासे शीघ्र अवसर लेकर दुसरेको पधारते हैं । इसके सिवाय बचपनमें जिनकी शादी होतोह, वे दुनियवी कामामेभी उन्नति नहीं कर सकते । सब मा बाकी अवस्था तो ऐसी नहीं होतो कि बेटेके बालबच्चे होनेपर वे उनकी परवरिश कर सकते हों इस कारण उनके बेटेको विद्याभ्यास वगैरह छोडकर कम उम्र में पराई ताबेदारीके लिये फिरना पडताहै । अब सोचिये इस हालतपर उनकी कैसे उन्नात हो सकतीहै । हमको चाहिये कि जितना शोघ्र हो शके इस रिवाजको बन्द करें । नहीं तो दरिद्रता शीघ्र ही दरवा जे पर आ खडी होगी और जिनके पूर्व सुकृतमे इस भवमें किसी प्रकारका अभाव नहीहै एसे पिता माताका अपने बालबच्चाके विबाहक तर्फ ज्यादा ध्यान न देकर उन लोगोंके भविष्यत् जीवनकी उन्नतिको और लक्ष्य रखना चाहिये । उपयुक्त समयपर विबाह देनाही युक्तहै । अन्यथा उनके बालबच्चे कदापि सांसारिक उन्नति नहीं कर सकते । मैं अपने जातिका बडा संसार समझताहुं । कारण आज में जिधर निगाह फिरताहुं उसी और केवल साधम्मा भाइ बहन देख पडनेह । मैं यह समझताहु कि जो सांसारिक उन्नति कर सकताह वहही जातोय जीवनको उन्नत करनमें समर्थ हो सक्ताह मन बालबच्चाम रह कर सांसारिक हाल देखा है । कारण बालबच्चाको उन्नति के साथ साथ अपनो जातीय जीवनको उन्नति होताहै। जो लोग घरद्वारको ताक पर घर जातीय उन्नतिकी सत्ता अलग उपलब्धि करतेहैं उनको चौकन्ना करनेके लिये में एक पुरानी कहानीकी अवतारणा करता हूं । एक समय रातको एक ज्योतिषी शितागेको देखता हुया सडक परसे जा रहा था, देव संयोगसे उसी सडकके किनारे एक अन्धा कृवा था । ज्योतिषी अस्मानकी और ताकता जा रहा था, इस लिये वह कुवा उसके नजरोंमें न आया । वह उस कुबम जा गिरा कृवमें गिरकर वह अपनी जान बचाने के लिय चिल्लाने लगा। पासही एक किसानका मकान था । उस ज्योतिषाको आवाज सुनकर वह कृवक किनारे आया, एव उसने कृवम रस्मो डालकर ज्योतिषीको निकाला । किसानन उससे पुछा कि " क्या आपको कम दिखता है !' उस ज्योतिषीने कहा कि "हीं मेरी आंखे बरकरार है, परन्तुम सितारोंको देखता हुया जा रहा था. इस कारणसे कुवेको न देख सका । किसानने कहा कि “ जमिनपर कहां कौन चिज है यह तो आपको मालम ही नहो आप सितारों को गरदिश देखकर क्या किजीये गा । भाईयो ! यदि स्वजाति की उन्नति करना चाहते हो ता पहले अपने घर द्वारका समहाला। सिवाय बाल बच्चों की उन्नति किये कभी स्वजाति को उन्नति कर सकोगे । यदि हममे से हर एक अपने बालबच्चों को उन्नाते में काट बद्ध हो तो हमारी ओलाद आपसे आप उन्नति के उस उच्च शिखर पर आरोहण करेगी जहां हजारो चेष्ठा से पहोंचना हमारे लिये कठिन है।
Page #67
--------------------------------------------------------------------------
________________
१८०७ ।
.
प्रमुखका भाषण.
कन्या विक्रय हमारे यहां का एक और रिवाज बहुत ही खराब है । मैंने बङ्गालेमें रहकर देखा है कि बंगाली पुत्र विक्री करते हैं । जब किसी के पुत्रके विवाहका समय होता है तो वह लडकि वालेसें हजार मांगता है । यदि लडकोवाला देनेपर राजी हूया तो अ. पने पुत्रकी शादी उस लडकीसे करते हैं नही तो अन्यत्र कन्याकी तलाश करते हैं। यह लोग इस बुरे रिवाजको रोकनेका चेष्टा कर रहे हैं क्या हमें भी इस समय कन्या वेचनेका रिवाज बंध न करना चाहिये ? कन्या क्या माल असबाबोंमे है कि जो अधिक मुल्य देगा उसीको बेचडालोगे ? फर्ज करो किसी मनुष्यकी कन्याको खरिद कर शादि की । जब वह कन्या युवति होगी तो वह क्या उसके पिताको यह कहक र गालि न देगी कि जिससे मैंने इस दुनियाको देखा उसीने मेरी जिन्दगी बरबादकी मुझे उमर भरके लिये विधवा बनाया । क्या जवान विधवा लडकिको देखकर ऐसा कोई पापाण हृदय पिता है कि जिसके आंखोसे आंसु नही टपकता ? क्या उसके जिन्दगी के उत्तरदाता हम न होगे।
वृद्ध विवाह । वृद्धावस्थामें विवाह भी अति ही हानिकारक है, क्योंकि इस दशामें केवल विषयलालसासे विवाह कीया जाता है । इस दशामें जो कुछ कुल कलंक आदिका दोष तथा अन्य प्रकारकी हानि होती है, वे किसी प्रकारसे छिपी नहीं है । इस बृद्ध विवाहका मूल कारण वा प्रबल सहायक कन्याविक्रय है । यदि यह कन्या विक्रय बंध कर दीया जाय तो अधिकांशमें यह वृद्धविवाह स्वयं बंध हो जायगा ।
एक स्त्रीकी विद्यमानतामें दूसरा विवाह । । कोई कोई पुरुष एक स्त्रीकी विद्यमानतामें पुनः विवाह करते हैं ।अपने समाज में ऐसी हानिकारक प्रथा कदापि रहना उचित नहीं है । मनुष्यों के संस्कारोंमे विवाहही प्रधान संस्कार है । इस विषयपर अधिक कहनेकी आवश्यकता नही । जिसको धर्म साक्षिपूर्वक हाथ पकडकर अपने सुख दुःखका साथी बनाया, ऐसी अबलामें अनुचित दोषों के कारण या केवल इंद्रिय सेवनार्थ उसको छोडकर दुसरा विवाह क. . रना, धर्मसे पतित होना ओर इस लोक परलोक के मुखसे वंचित रहना है । ऐसी रीति जहां तक होसके शीघ्र अपनी जाति और समाजसे दूर किया जाय उतनाही भला है।
जैन लॉ। . अपने व्यवहारिक उन्नति के बच्चने योग्य विषयमें “ जैन ला" अर्थात् जैन मत के अनुसार व्यवहार शास्त्रमें क्या कथन है वा आजकल किस रीतिसे बह वर्ता जा- .
Page #68
--------------------------------------------------------------------------
________________
કોન્ફરન્સ હેરલ્ડ
[३थुमारी ता है या स्थान स्थान के प्रथायोंमें क्या क्या भेद और सरकारी कायदेमें कोन कोन विषय प्रामाणिक सिद्ध हूया है इत्यादि विषयोंपर जरुर विचारना चाहिये । और इसके अभावसे अपनी जाति और समाजमें क्या क्या दुर्दशाहो रही है सो किसीसे अविदित नहीं है । हिन्दु मुसलमान वगेरह जातिके पृथक् पृथक् ग्रन्थ बहुत दिनोसे विद्यमान हैं या नगीन भी प्रकाशित होते हैं और सरकारी न्यायालयमें प्रसिद्ध है परन्तु बडे शोककी बात है कि आज तक हमारा एकभी ग्रन्थ पूर्णरुपसे या अंगरेजी भाषान्तर सहित प्रकाश नही हुया कि जिसको विचारपतिके सम्मुख दाखिल किया जा सके । अब अवसर आ गया है, अपने विद्वानोंको उपरोक्त योग्य विषयपर पूर्ण ध्यान देकर यह अभाव दूर करना चाहिये । मैं आशा करता हूं कि अन्यान्य ठहराव के साथ आप इसे भी स्थान दें, और एक सबकमिटी नियत कर इसका पूरा पूरा चर्चा करें।
युनिवर्सिटी में जैन साहित्य । " और उपयोगी विषयोंमे युनिवर्सिटियोंकी पाठ्य पुस्तकोंमे जैन मत के दर्शन तथा काव्य साहित्य आदि ग्रन्थोको नियत कराना । गत कनफरेंसके १६ में ठरावमें अपने जैन श्वेताम्बर आम्नाय के ग्रन्थों को संस्कृत साहित्य के भितर दाखिल करने के विषयमें योग्य प्रयत्न करनेको आवश्यकता बताई गईथी, लेकीन इस पर कोई विशेष उद्यम नही हुया । भारतवर्षमें कलकत्ता, इलाहाबाद, पंजाब, बम्बई, और मद्रास, कुल ५ विश्वविद्यालय है । प्रथम तो वहां पर वर्तमान में जो २ संस्क्रत ग्रन्थकी पढाई होती है उसी दरजे की अपने आचार्यो और विद्वानोंके बनाये हुए ग्रन्थोंका प्रकाश होना चाहिये । पश्चात् कनफरेंस के तर्फ से उद्यम करनेसे शीघ्र ही मनोरथ सिद्ध होसकेंगा अन्यथा केवल ठराव करनेसे कुछ लाभ नहीं । हमारे यहां ग्रन्थोंकी न्युनता नही है किन्तु भेद इतनाही है कि अन्यमत के ग्रन्थ मुद्रित होनेसे प्रकट हो गये है, ओर हमारे ग्रन्थ मुद्रित न होने से अभी छिपे हुये है। संस्कृत तथा प्राकृत भंडार को जैसे अन्य मतके ग्रंथ अलंकृत करतेहै उसी भांति जैन मतके ग्रंथभी संस्कृत तथा प्राकृत भंडार को पुर्णरुप से भुषित करते है, पर प्राकृत भंडार की मूर्ति तो जैन ग्रन्थ ही से होती है । और संस्कृत में हमारे मतके काव्य, रघुवंश माघ आदि काव्यो से कुछ कम नहीं हैं । यद्यपि दौर्भाग्य से हमारे मत के अनेक ग्रंथ लुप्त हो गये है ओर होते जाते है, तथापि हमारे गौरव को संरक्षार्थ अब भी बहूत ग्रंथ है । केवल आवश्यक्ता इस बात की है कि पुर्ण उद्योग तथा उत्साहके साथ उनको प्रकट करवाना चाहिये । सरकारी पवित्रागीरियो में हमारे ग्रंथों के नियत होने से बहुत ही लाभ है । निज मत की उ
Page #69
--------------------------------------------------------------------------
________________
१८०७१ प्रमुखका भाषण.
(1) नति धर्मपचार धर्मका गौरव पुस्तकों की सुलभता इतीयादि अनेक लाभके साथ इस शान्तिमय राज्य में जैन जाति की पताका उच शिखर पर फर्रावंगी।
. जैन पर्व में छुट्टी. दुसरी कनफरेंस के २२ में ठरावमें सर्वश्रेष्ठ श्रीपयुंषन पर्वपर भाद्र शुक्ल ४ के दिवस अंगरेज सरकार तथा देशी राज्यमें छुट्टी नही होती इस विषयमें उन लोगोसें अवकाशकी प्रार्थना के वास्ते योग्य ध्यान दिया जाय, ऐसा कहा गयाथा । मेरी समझमें भाद्र शुक्ल ४ ओर शुक्ल ५ यह दोनु दिवसके वास्ते प्रार्थना करनी उचित है क्योंकि अपने सिद्धान्तके अनुसार पंञ्चमीही चौरासी गच्छका पवित्र दिवस है और दिगम्बर जैन मतका भी उसी तिथीसे दस लाक्षणिक व्रतका आरंभ होता है तथा अनामतमे भी ऋषि पंचमी के नामसे प्रसिद्ध है । इस हेतुसे पंञ्चमीके लिये भी प्रार्थना उचित है।
सर्व धर्म संरक्षिका अपनी उदार गवर्णमेंट प्रायः कुल भारतवासी के धर्म और उत्सवके दिनों मे आफिस तथा अदालत कार्यालय आदिकी छुट्टी देती है ओर हिन्दुओ के वैष्णव और शैव मतके दोनो संप्रदायके पर्वके दिनोमें बंदि होती है । परन्तु हमारे उत्सबके दिनोमें कोई आफिस अदालत बंद नहीं रहते, इस लिये मुकद्दमा तथा अन्यान्य काम आपडने पर हमे बहुत कष्ट उठाना पडता है इस कारण गवर्णमेंट तथा देशी राज्यसे प्रार्थनाकी जायकी हमारे मुख्य २ उत्सव में अदालत कार्यालय आदि बंद रखें तो आशा है कि हमारी प्रार्थना अवश्य मंजूर होवेगी।
बंगाल गवर्णमेंट ने वोर्ड के मेन्युयल पृष्ट ९३ में आज्ञा दी है कि " राजकीय कर विभागके उच्चाधिकारी कार्यकर्ताओं को योग्य है कि जिस तारिख को जैनियो के वार्षिक पर्व कात्तिक पुर्णिमा होने की संभावना हो उस दिन जैन आफिसरों को अपने कार्य में अनुपस्थित होने की आज्ञा दें । और यह भी उचित है कि जिनमें जैन मुद्दई मुद्दले तथा गवाहों का संबंध हो एसे मुकदमों की उस उत्सव के दिन में कोइ तारिख न नियत करें"। इस्से यह मालुम होता है कि अघावधि अपने मुख्य २ पबों में अवकाश पानेका उचित,रीति से आवेदन नहीं किया गया । कार्तिक पुर्णिमा अवश्य पर्व तिथि है लेकीन पर्युषणादि महान् पर्षों में छुट्टि के लिये प्रथम उघम होना चाहिये और सब प्रान्तों की गवरमेंटो से इसी तरफ सब जैन भाइयों को एक होकर प्रार्थना करनी योग्य है।
धन्यवाद प्रिय बन्धुयो! इस समय नाना नगरोसें जातिहितके लिये अनेक क्लेश तथा हानि सहकर, इस महा सभामें आपलोगोको एकत्रित देखकर मझे अत्यन्त इर्ष होता है.LAथा
Page #70
--------------------------------------------------------------------------
________________
કેન્ફરન્સ હેરલ્ડ
ફેબ્રુઆરી
भविष्यतकालमें जैन जातिकी उन्नतिकी आशा होती है । हमारी न्यायशीला गवर्णमेंटकी छाया जो हमको अनेक लाभ प्राप्त हुये है, उनमेंसे एक यह है कि राजा तथा बादशाहोंकी अमलदारी में हम इस तरहसे सभा समितीयां कर धर्मकी उन्नतिमं चेष्टा नही कर सक्तेथे; परन्तु अब हम चाहे जिस तरहसे धर्म तथा जातिका उन्नति में कोशिस करें. कोई रोकनवाला नही है | ब्रिटिश गवर्णमेंटनं १८५७ सालमें इस बातकी मुनादी कर दी थी की ड प्रजाके धर्म तथा व्यवहारमें हाथ न डालेगी । आज तक भारत गवर्णमेंट उसके अनुसार कार्य कर रही है । इस लिये प्रजामात्र कृतज्ञ है एवं सबसे अधिक जैन जाति रहेगी। देखिये इसी में अनुग्रहसे हम अपनी इच्छा के अनुसार अभिलपित देस में मंदिर तथा धर्मशा लादि बनवाकर श्री भगवानकी प्रतिमाजी की प्रतिष्ठा तथा दर्शनादिका आनन्द उठा सक्ते है । ऐसे गवर्णमेंटको कोटिशः धनवाद करना हमारा कर्त्तव्य है और हमें चाहिये कि परमात्मा से इस राज्यकी द्धि तथा चिरस्थायी होने की प्रार्थना करते रहे। और हमारे महामान्य सम्राट सप्तम एडवर्ड की विजय घोषणा, करके उनके महामान्य राजप्रतिनिधि लोई मिष्टो को धन्यवाद के पश्चात् जो सज्जन इस जातीय और धार्मिक कार्य के लिये तरह कीटिकते. उठाते हुये भी इसमें सब सकारसे तत्पर होके सदा इसके उन्नति के उपायोंमे लगे ह अहमदाबाद के श्रीसंघको और खास करके हमारे परम मित्र शेठ जयसिंगभाई हटीसिंघ, कि जिन लोगों के ऐसे उत्साह, परिश्रम और अर्थव्ययसे आज हमको यहां एकत्रित होनेका अवसर मिला है, उन सब को अन्तःकरणसे धन्यवाद करताहुं ओर विशेष धन्यवाद के पात्र कनफरेंस के जनरल सेक्रेटरी श्रीमान् गुलावचंदजी ढड्ढा एम. ए. है, जिन्होंने तन मन तथा धनसे अपने जाति तथा धर्मकी उन्नतिमें चित लगाया है। जो कुछ जाति धर्मकी सेवामें इनहोनेकी है, वह कहना बाहुल्य है; और में उनका कई रुपये कृतज्ञ होकर आभार मानता हूं।
तथा
अभि तक तो में केवल आनन्द और उन्नतिकी चर्चा ही करता आया है; परन्तु अब मुझे बड़े दुःख के साथ कहना पडता है कि करीब छ महिने हुये, व्यापारियो के राजा, उदारता की तसवीर, जैनीयों के शिरताज शेठ प्रेमचन्द रायचन्दजीका स्वर्गबास हुया । आपने ज्ञानकी उन्नतिमें तन, मन, धन से जो उत्साह दिखाया था, उसके लिये न केवल जैन, वलकी कुल भारतवासी आपके सदा कृतज्ञ रहेंगे । अपका अनुकरण करना हम सबको उचित है ।
अब में भगवान् से यह प्रार्थना करताहुं कि जैसे आज तक उत्साह तथा उद्यम के साथ जातीय उन्नतिका कार्य करते आये है, वैसेही आप लोगोंकी तथा ऐसे सज्जन जो यहां उपस्थित नही हो शके हैं उनकी धार्मिक तथा जातीय उन्नति के कार्यों में सदा
(घ)
Page #71
--------------------------------------------------------------------------
________________
૧૯૦૭ ]
પાંચમી કેન્ફરન્સ બીજા દિવસનું મંગળાચરણ.
| હરિગીત છંદ. શ્રી શાંતિનાથ દયાનિધિ શ્રી સંઘમાં શાંતિ કરે, આધિ ઉપાધિ વ્યાધિ વારી ઘો સમાધિ સુધા ઝરે તુજ અનુચરે સૈ જૈનિબંધુ એકતાથી નિસ્તરે, કર પ્રેરણા તેવી સદા વિભુવિજય વસુધા વિસ્તરે.
- રાગ કાફી (હેરી) જુઓ જૈનિબંધું વિચારી (૨) બહુ તંતુથી થાય દેરડું, તેમ બહુની મતિ સારી; તાળી પડે નહીં એક હાથથી, રથ ન ફરે એક આરી; સંપ કરીએ સુખકારી.
જુએ ૧ કુંભકરણની ઉંઘથી જાગે, દેશકાળને વિચારી; સંસારિક ધાર્મિક ને નૈતિક, સર્વ સ્થિતિ સુધારી; કુધારા કુચાલ નિવારી.
જુઓ૦ ૨ સમય વિચારીને રાંચીએ, પકડ્યું પુર નિવારી: સુભટ પાંચસે ભૂખે મળીને, સ્વાર્થ ન લીધે સ્વીકારી; કરી અસર ધારી, જે ધાર્મિક નેતિક કેળવણી, ઘા માતાને સારી; તે ઉન્નતિ નિજ દેશ કેમની, દિન પ્રતિદિન વધનારી; પ્રજા વીર ભાવી થનારી.
જુઓ૦ ૪ કન્યાશાળા જૈનબાળાની, રાજનગરમાં સારી, પ્રથમ સર્વથી સ્થાપી ભાવે, સ્થાપિ બધે સુખકારી; સ્વધાર્મિક વિદ્યા વધારી.
જુઓ ૫ જ્ઞાનેદ્ધાર કરે ભલી ભાત, જીર્ણચંત્ય ઉદ્વારી, સાંકળચંદ સ્વધર્મ બંધુની, સાહ્ય કરે નરનારી; સુજસ વિજ જગ વિસ્તારી.
જુઓ૦ ૬ લાવણું. મુજ ઉપર ગુજરી પિતા પાદશાહ જાણીએ રાગ. સૌ જૈનિબંધુઓ કરે એકતા આજે, સંસારિક ધાર્મિક સર્વ સુધારા કાજે; વિરપુત્ર શાસન ઉન્નતિ કામે લાગે, લઘુ નંદન વીરના જેનિબંધુઓ જાગે.. નિજ જાતિ ઉધરવા રચે પ્રબ સારા, તજ હાનિકાફ ચાલ કરે સુધારા હે
Page #72
--------------------------------------------------------------------------
________________
રાજ). ૩
જેન કેન્ફરન્સ હેરલ્ડ.
[ ફેબ્રુઆરી. ધાર્મિક નૈતિક સંસારીક ચલ સાગે, લઘુ નંદન વીરના જૈનિ બંધુઓ જાગે. ૨ છે દાઝ જાતિની કીડી કાગને ઉંડી, થઈ મનુષ જાતિની દાઝ ન રાખ રૂડી, ઉધરે નિજ બંધું કરી પ્રયત્ન અથાગે, લઘુ નંદન વિરના જૈનિબંધુઓ જાગે. ૩ કરી જ્ઞાનદ્વાર સુપુસ્તકશાળા સ્થાપિ, નીતિ બોધ સહિત કેળવણી પ્રજાને આપે કરી સં૫ સ્વધર્મિ વિજય સર્વથા માગો, લઘુ નંદન વીરના જૈનિબંધુએ જાગે. ૪ ધરી દેહ સ્વજાત સ્વદેશ દાઝ નહીં ધારી, નિજ ધર્મ ટેક વિણ જનની ભારે મારી; જય વીણા સાંકળચંદ સ્વધર્મની વાગે, લઘુ નંદન વીરના જૈનિબંધુઓ જાગો. - ૫
રાગ ભેરવી-તાલ મરી. રામ કહે રહેમાન કહે કેઉ કહાન કહે મહાદેવરે–એ રાગ. રાજગરમાં જૈન શ્વેતાંબર કોન્ફરન્સ ભરી આજરે, રાયબહાદુર સીતાપચંદજી, પ્રમુખ વિરાજ્યા તારે. રાજ. ૧ દેશ દેશથી જૈન બંધુઓ, પ્રતિનિધિ થઈને આવે; સંસારિક ધાર્મિક ને નૈતિક, સર્વ સુધારા થાવેરે. રાજ ર ગુજરાતી કક્કી પંજાબી, મહારાષ્ટ્રી મેવાડીરે; પુરબી પંડિત દક્ષ સેરઠી, માલવી ને મારવાડી. રાય ઝવેરી દેશી ગાંધી, શ્રેણી ને શાહુકારરે, દેશ દેશના જૈન બંધુના ભવ્ય ભલા દેદારરે. કોન્ફરન્સ મંડપની રચના, ગહન બની મનેડારરે; અમર વિમાન ગયાં આકાશે, દેખી આ દરબારે. રાજા ૫ વક્તા મુખથી સ્વાતિ બિંદુ, શ્રોતા લે શુચિ પર; શિષ્ટ છીપ મુક્તાફળ પાકે, દુષ્ટ સાપ મુખ ઝેરરે. ધાર્મિક વ્યવહારિક ને નૈતિક, રચશે સર્વ પ્રબંધરે; સાંકળચંદ સ્વધર્મ બંધુના, વધશે સંપ સંબંધરે. રાજા -
શ્રી જૈન કન્યાશાળાની બાળાઓને ગાવાનું ગીત | સર્વે સખીઓને શીખ ઉરે -એ રાગ.
સ્ત્રી નીતિ શિક્ષણ દે સદારે, અમે બાળા ઉચરીએ; ધાર્મિક વ્યવહારીક મુદારે, જેની બંધુ ઉદ્વરીએ.
જૈન શ્વેતાંબર સંઘરે, અમે વંદન કરીએ; બ્રાહ્યી સુંદરી સીતા સતી રે લોલ, પૂર્વે ભણેલી સે હતી રે લોલ, કેળવણ નીતિ લેઈ મળીરે લેલ, કીર્તિ કરી જેણે ઉજળીરે લેલ. | અભણ મર્મ માતાની સંતતિ, મૂર્ણ નિરૂથમીર લેલ, - - સદગુણી મતની દીકરી સદગુણ, વહુ સાસુ સમીરે લેલ.
રાજ૦ ૪
Page #73
--------------------------------------------------------------------------
________________
૧૯૦૭ ]
પાંચમી કોન્ફરન્સના કરાવે.
સાખી. કદી નીચ કેઈ નીવડે, નહીં કેળવણી દોષ,
નીચ સંગતને દેષએ, તજી કરીએ નીતિ પિષ. જૈન કન્યાશાળા ભલીરે લોલ, શ્રાવિકા શાલા નિર્મળ રે લોલ, ધાર્મિક નૈતિક જ્ઞાનની રે લોલ, સ્થાપો સુવિજય નિશાનની રે લોલ, દેશની ઉન્નતી જાતિની ચડતી, સ્ત્રી શિક્ષણ વિષેરે લોલ, ધીર વીર બળ બુદ્ધિ નિધાન; પ્રજા પ્રાકમી થશે રે લોલ.
સ્ત્રીનીતિશક્ષણ ભાવે, સાંકળચંદ સુણાવે, શ્રીસંઘને ભક્તિ ભાવે, મેતીડે બાળા વધાવે. સ્ત્રીનીતિશિક્ષણ જો અમે બાળા ઉચરીએ.
ફાગણ સુદી પ રવીવાર તા. ૧૭ ફેબ્રુઆરી.
ઠરાવ ૧ લે.
( પ્રમુખ તરફથી ) જે ડુાન બ્રીટીશ સામ્રાજ્યની શીતળ છાયા નીચે આ ભારતવર્ષમાં વસતા ભિન્ન ભિન્ન ધમિ ભાઈએ પોતપોતાને ધર્મ સાધી શકે છે અને જે સામ્રાજ્યની સર્વ ધર્મિઓ પ્રત્યે સમાન દષ્ટિને લીધે આપણે પણ આપણે ધર્મ સ્વતંત્રપણે પાળી શકીએ છીએ, તે સુખરૂપ સામ્રાજ્યના શહેનશાહુ નામદાર સાતમા એડવર્ડ અને, શહેનશાડુ બાનુ એલેકઝાંડરાનું રાજ્ય આપણું ઉપર ચિરંકાલ અખંડિત રહે અને તેઓ બંને દીર્ધાયુષી થાઓ અને સદા વિજયવંત વર્તે, એવું આ કોન્ફરન્સ અંતઃકરણ પૂર્વક ઈચ્છે છે.
આ ઠરાવ મી ગુલાબચંદજી ઢઢાએ વાંચી સંભળાવ્યું હતું. અને તમામ ગૃહસ્થોએ ઉભા રહીને પસાર કર્યો હતો. તે સાથે આવી મતલબને તાર નામદાર, વાઈસરાય મારફત મોકલવાનું ઠરાવવામાં આવ્યું હતું.
* ઠરાવ રજે,
. ( પ્રમુખ તરફથી, ) આપણી કામના વેપારી શહેનશાહ અને દેશપ્રદેશ વિખ્યાત મરહુમ શેઠ પ્રેમચંદ રાયચંદ , જે પોતાના તેમજ અન્ય સર્વ કેના સાર્વજનિક હિતાર્થે તેમાં વિષેશે કરીને કેળવણીના ઉત્તેજનાર્થે પિતે કરેલી સખાધતેને માટે પ્રસિદ, થઈ ગયેલા છે. વળી જે પિતાની વેપાર સંબંધી અસાધારણ હથીયારી અને કુશ લતાને લીધે સામાન્ય સ્થિતિમાંથી કરોડપતિ થવા પામ્યા હતા, તથા જેઓ સંપ
Page #74
--------------------------------------------------------------------------
________________
જૈન કેન્ફરન્સ હેર છે.
[ ફેબ્રુઆરી. ત્તિ તેમજ વિપત્તિ સમયે સદા સમાન સાદાઈથી અને સ્વધર્મ પરાયણ વૃત્તિથી વર્તતા હતા, વળી જેઓ આ કોન્ફરન્સના એક સ્તંભ ૫ હતા તે દાનવીરરત્નના પાકી વયે પંચત્વ પામવાથી આપણું કેમને ગયેલી નહિ પૂરાય એવી ખોટની નોંધ આ કેન્ફરન્સ દીલગીરી સાથે લે છે. - આ ઠરાવ શ્રી મુંબઈના સંઘપતિ શેઠ રતનચંદ ખીમચંદે વાંચી સંભળાવ્યો હતા અને તે સઘળા પ્રતિનિધિઓએ માન સહિત સ્વીકાર્યો હતે. | ઉપલા ઠરાવો મંજુર થયા પછી એવલાવાલા જાણીતા વક્તા શેડ દામોદર બાપુશાએ કેળવણી સંબંધી નીચેને ઠરાવ રજુ કર્યો હતે.
ઠરાવ ૩ જે. આપણે જૈન કોમમાં વ્યવહારીક કેળવણીની સાથે નૈતિક, ધાર્મિક અને શારીરિક કેળવણીની વૃદ્ધિ કરવા માટે નીચે પ્રમાણે લેજના કરવાની આ કોનફરન્સ આવશ્યક્તા ધારે છે. ૧ દરેક બાળક તથા બાળકીને ફરજીયાત પ્રાથમિક કેળવણી આપવાની
ગોઠવણ ૨ ઉંચી કેળવણીને લાભ સર્વ સામાન્ય જૈન બંધુઓ પણ લઈ શકે તે
અર્થે મોટાં શહેરોમાં જૈન બર્ડને ઉઘાડવાની ગોઠવણ. ૩ ગ્યતા ધરાવનાર સામાન્ય સ્થિતિના લાયક વિદ્યાર્થીઓને ઉચી કેળવણી
સુલભ થાય તે માટે સ્કોલરશીપ આપવાની ગોઠવણ. ૪ જૈન પુસ્તકાલયો તથા વગર લવાજમની કીરીડીંગમે ઉઘાડવાની
ગોઠવણ. ૬ ઊંચા પ્રકારની ઔદ્યોગિક કેળવણીના બને તેટલો પ્રસાર કરવા માટે તથા
તેવી કેળવણી લેવા ઈચ્છનાર વિદ્યાર્થીઓને ખ્ય સગવડ કરી આપવાની
યોજના. ૬ શ્રાવિકાશાળાઓ અને જૈન કન્યાશાળાઓ રથાપવાની અને શ્રાવિકાશાળા
એમાં સ્ત્રીઓને યોગ્ય ઔદ્યોગિક તથા ધાર્મિક તથા નૈતિક કેળવણી આ. પવાની ચેજનાઓ.
જેના બાળકને નાનપણથી જ ધાર્મિક કેળવણીને લાભ મળે તે માટે જે 1 મિની કમવાર વાંચનમાળા તૈયાર કરાવવાની, અને તે વાંચનમાળા દરેક
ખુલાસા, જૈન બેડીંગમાં અને હાલ ચાલતી જેનશાળાઓમાં ચલાવવાની અને તેણમાણે ગોઠવણ કરવાની જરૂર, તથા હાલ ચાલતી જૈનશાળામાં
કેળવણી અપાય છે તેની દેખરેખ રાખવા માટે ઈન્સપેકશન ખાતું - થાપવાની છે
Page #75
--------------------------------------------------------------------------
________________
૧૮૦૦]
પાંચમી કોન્ફરન્સના ઠરાવ. ૮ ના બાળકોની શારિરીક સંપત્તિ યોગ્ય રીતે ખીલવવા માટે હાલ ચા
લતી તથા હવે પછી સ્થપાતી જૈન શાળાઓમાં તથા જૈન બેડીંગમાં
શારીરિક કેળવણીની ગોઠવણ દરખાસ્ત મૂકનાર રા. દાદર બાપુશા એવલાકર. ટેકો આપનાર રા. ત્રીભોવનદાસ ઓધવજી. બી. એ. એલ. એલ. બી. ,, ,, વકીલ ડાહ્યાભાઈ હકમચંદ. , , રા. મહુનલાલ હેમચંદ.
,, રે. કુંવરજી આણંદજી. » રે. નારણજી અમરસી. , રા. મનસુખરામ અનોપચંદ.
ફેસર નથુરામ મંછાચંદ. - ,, રા. દેવચંદ દામજી કુંડલાકર.
રા. નગિનદાસ અનેપચંદ. , , રતનલાલજી તાતડ ભોપાળ.
ઠરાવ ૪ થે. (જેન સાહિત્ય યુનિવર્સિટીમાં દાખલ કરવા બાબત. ) જેને સંસ્કૃત અને પ્રાકૃત સાહિત્યના અને દર્શનના ગ્રંથે આપણી યુનિવર્સિટીમાં દાખલ કરવામાં આવે તે માટે યોગ્ય પ્રયત્ન કરવાની આ કોન્ફરન્સ અને વશ્યક્તા વિચારે છે.
રો. રા. મગનલાલ ચુનીલાલ વૈદ્ય. - રા, રા. પુરણચંદજી નહાર બી. એ. બી. એલ.
ઠરાવ ૫ મે ( પ્રાચીન શિલાલેખોને શોધ, રક્ષણ અને સંગ્રહ કરવા બાબત. )
આપણે પ્રાચીન શિલાલેખો જે આપણે જેનધામની પ્રાચીનતાના પુરાવા રૂપે છે તથા જે ઉપરથી આપણું પૂર્વની જાહેરજલાલીની સ્થિતિ ઉપર વિશેષ પ્રકાશ પડી શકે છે, અને ઐતિહાસિક સ્થિતિ જણાય છે તેવા લેખને જ્યાં મળી શકે ત્યાંથી શોધ કરે, તથા તેમને સંગ્રહ કરી તેમનું રક્ષણ કરવાની આવશ્યકતા આ કેન્ફરન્સ વિચારે છે.
દરખાસ્ત મૂકનાર, ચુનીલાલ છગનલાલ ટેકો આપનાર શા મગનલાલ ચુનીલાલ મેવ
Page #76
--------------------------------------------------------------------------
________________
જૈન કોન્ફરન્સ હેરફડ.
[ ફેબ્રુઆરી ઠરાવ ૬ ટે. ( ધાર્મિક ખાતાંઓના હિસાબ પ્રગટ કરવા બાબત. ) ધાર્મિક ખાતાઓના હીસાબે તૈયાર રાખવાથી અને તે દરવર્ષે પ્રગટ કરવાથી તેના વહીવટ સંબંધી ગેરસમજુત થવાનો સંભવ દુર થાય છે અને વિશ્વાસ બેસે છે તેથી આવક પણ વૃદ્ધિ પામે છે, માટે દરેક ધાર્મિક ખાતાના હિસાબ તૈયાર કરવાની ને કેઈ જેનબંધુ જોવા માગે તેને બતાવવાની, અને તેને છપાવીને પ્રગટ કરવાની આવશ્યક્તા આ કોન્ફરન્સ ધારે છે.
ગયે વર્ષે આ બાબતમાં થએલા હરાવ બાદ જે જે સ્થળેના ધાર્મિક ખાતાએના હિસાબ પ્રગટ કરવામાં આવેલા છે, તેની નોંધ કોન્ફરન્સના માસિકમાં લેવાયેલી છે, તેથી તે બાબત આ કોન્ફરન્સ સંતોષ પ્રદર્શિત કરે છે, અને જે જે સ્થ"ળના ધાર્મિક ખાતાઓના હિસાબ હજુ પ્રગટ થવા ન પામ્યા હોય તેમના આગેવાને અને ઉપરીઓને તેમ કરવાની ખાસ વિનંતી કરે છે.
દરખાસ્ત મૂકનાર . અને પચંદ મલુકચંદ. ટેકો આપનાર રા. ચુનીલાલ નાનચંદ. અનુમોદન આપનાર ડેકટર. નગીનદાસ દોલતરામ.
ઠરાવ ૭ મે.
(જીર્ણ પુસ્તકેદ્વારા પ્રમુખ તરફથી.) આપણું સર્વોત્કૃષ્ટ શ્રી જૈન શાસનને આધાર આપણા મહાન પૂવીચાર્યોએ અથાગ શ્રમ લઈ રચેલા અનેક પ્રાચીન ગ્રન્થ પર છે. આ ગ્રંથમાં ધાર્મિક સિદ્ધાન્ત તેમજ જુદા જુદા શાસ્ત્રીય વિષયોને સમાવેશ કરેલ છે. હાલ તે કેટલી સંખ્યામાં અને કયે કયે સ્થળોએ છે તેની પણ આપણને પૂરી માહીતિ નથી અને જે કે જુના ભંડારે ઉઘડાવી તેમની ટીમ તૈયાર કરાવવા [ આપણી કોન્ફરન્સને 3 સેકેટરીઓ પ્રયત્ન કર્યા જાય છે અને કેટલીક ટીપે તૈયાર થઈ છે, તે પણ ઘણાખરા જ્ઞાનભંડારોની સ્થિતિ ખેદ ઉપજાવે એવી છે. અને જીર્ણપ્રાય થઈ નાશ પામતાં પુસ્તકમાં સમાયેલા જ્ઞાનને લય છે, અને થતો જાય છે. તે માટે હસ્ત લિખિત ગ્રંથે જ્યાં જ્યાં હોય ત્યાં ત્યાંની વિગતવાર ટીપ કરાવવાની, તથા ન મળી શકે તેવા પ્રાચીન ગ્રંથની નકલ કરાવવાની, તેમજ જે પુસ્તક છપાવી પ્રસિદ્ધ કરવામાં બાધ ન આવતું હોય તે પ્રસિદ્ધ કરાવવાની, તેમજ હાલના વિદ્યમાન જૈન ગ્રંથ મળી શકે તેટલા બધા એક મોટા પુસ્તકાલયમાં એકત્ર કરવાની આવશ્યકતા આ કોન્ફરન્સ વિચારે છે. અને પ્રત્યેક નાના મોટા ભંડાર જે સગ્ગસ્થના કબજામાં હોય તેઓએ તે ભંડારે ઉઘડાવી, કેન્ફરન્સના પણ્ડિતેને બતાવી, તેની તપાસ કરાવી, તેની પ તૈયાર કરાવવા તરફ તેમનું ધ્યાન ખેંચે છે. તે સાથે જે જે
Page #77
--------------------------------------------------------------------------
________________
૧૯૦૭ ]
વક્તાઓના ભાષણનો સાર. ધાર્મિક પુસ્તકે મૂળ, ભાષાંતર, અથવા નવી કૃતિના કેઈપણ સંસ્થા તરફથી અથવા ખાનગી ગૃહસ્થ તરફથી છપાવવામાં આવે તે સર્વે કઈપણ વિદ્વાન મુનિરાજને બતાવીને તેમના પ્રમાણપત્ર સહિત છપાવવાની આ કેન્ફરન્સ આવશ્યકતા ધારે છે. અને તેવા પ્રમાણપત્ર શિવાયના છપાવેલા પુસ્તકો વિશ્વાસપાત્ર ગણવા નહી અને તેને જેન બંધુઓએ ઉત્તેજન આપવું નહી એ આ કોન્ફરન્સ આગ્રહ કરે છે અને એવા પ્રમાણપત્ર શિવાયનું કેઈપણ પુસ્તક ધાર્મિક કેળવણી આપવા માટે કઈ પણ જેનશાળા અથવા જનકન્યાશાળાની અંદર ચલાવવું નહી એમ આ કેન્ફરન્સ સૂચવે છે.
ઠરાવ ૮ મે.
(જીર્ણ દ્વાર, પ્રમુખ તરફથી. ) સંસાર દાવાનલથી તપ્ત થએલા અને શાંતિ આપનાર વિપકારી શ્રી તીર્થકર મહારાજાઓની ચરણરજથી પવિત્ર થએલા તીર્થો તથા આપણા પૂર્વ પુરૂએ અગણિત દ્રવ્ય ખરચીને બંધાવેલા મહાન દેવાલયે જીર્ણ થઈ ગયાં હોય, તેને ઉદ્ધાર કરવા માટે તથા ત્યાં થતી આશાતનાઓ દૂર કરવા માટે વિશેષ પ્રકારે શ્રમ લેવાની જરૂર આ કોન્ફરન્સ સ્વીકારે છે.
દિવસ બીજે. વકતાઓએ કરેલા ભાષણેને સાર. મી. દામોદર બાપુશા યેવલાવાળાએ જણાવ્યું હતું કે આ ઠરાવ કોન્ફરન્સનું કેન્દ્રબિંદુ છે. વિવાનેજ કપલતાની ઉપમા ઘટે છે. અસલના વખતમાં જૈન બંધુઓને ફરજીઆત કેળવણી મળતી હતી. હાલ જે પ્રાથમિક કેળવણીજ આપવામાં આવે તો રૂ ૫) થી વધુ પગાર નહિ એવા મહેતાજીની જગ્યા તેને મળી શકે છે. વાણિજ્યનું કામ વિદ્યાનેજ અવલંબીને છે. પૂર્વ કાળમાં જૈન બ્રાહ્મણે ઘણા હતા. જેવા પ્રકારની કેળવણું જોઈએ તેવી નહિ મળવાથી જ વૈશ્યવર્ગની દુર્દશા થઈ છે, દેશકાળ પ્રમાણે તમારી કેળવણું નહિ હોવાથી હાલ ખરાબ સ્થિતિ થઈ છે, ઉચ્ચ પ્રકારની કેળવણી, જેથી મન વિકસિત થાય છે, તે લેવાની ખાસ આવશ્યકતા છે. બીજી કેમે જેવી કે પારસી, મુસલમાન વિગેરેમાં દેશની સેવા કરનારા વીરનો ઘણું છે. પણ આપણામાં તે આપણી કોમની સેવા બજાવનાર પણ ઢઢા જેવા બીજા કઈ દેખાતા નથી. ઉંચી કેળવણી લેવાને હેતુ માત્ર સરકારી નોકરી જ નથી. યુરો પીયનેનાં બીજા બાહ્ય અનુકરણે સાથે તેમનું સાહસ, ધર્ય, વગેરે ગુણોનું અનુકરણ થવું જોઈએ. સ્વદેશાભિમાન, શોર્ય વિગેરે ગુણવાળી કેળવણીજ ઉચ્ચ કેળવપણી કહેવાય. કેળવણ લઈને તૈયાર થયા પછી કીરીડીંગ રૂમો, છે, સાહિત્ય વિશે
*
*
:
-
:
Page #78
--------------------------------------------------------------------------
________________
જેને કેન્ફરન્સ હેરડ,
| | ફેબ્રુઆરી. રે તૈયાર કરવાની ફરજ ધ્યાનમાં રહેવી જોઈએ. મનુસ્મૃતિમાં કહ્યું છે કે સ્ત્રીઓને પ્રત્યેક પ્રકારનું શિલ્પનું જ્ઞાન આપવામાં આવતું હતું. ક૯પસૂત્રની ટીકામાં આવે
છે કે બ્રાહ્મી તથા સુંદરીને ઋષભદેવ ભગવાને જમણ તથા ડાબા હાથથી લેખન | કળા તથા અંકવિદ્યા શીખવી હતી અભણને જોઈએ તેટલે ઉપયોગ થતો નથી. સ્ત્રીને કેળવવામાં આવે તેજ ચતુર્વિધ સંઘ થાય. નહિતર ભણેલ સાધુ, સાદવી તથા શ્રાવક હોય, પણ શ્રાવિકા અભણ હોય તે ચતુર્વિધ સંઘ ન થતાં ત્રિવિધ થાય. કાળિ દાસ કવિ તથા બીજા કવિઓ પણ સ્ત્રીઓમાં જે ગુણ આપે છે, તે ગુણે સ્ત્રીમાં વિદ્યા વિના આવી શકે નહિ. કેળવાયેલી સ્ત્રી અનાદર કરશે, એ આક્ષેપ અસત્ય છે. કેળ
વાયેલ જનાવર પણ અનાદર કરતું નથી, તે કેળવાયેલી સ્ત્રી એમ કરશે, એ કયા - સૂત્ર ઉપર એ સમજાતું નથી. અભણનું માન રખાતું નથી, ભણેલાનું જ રખાય છે.
માટે સ્ત્રીનું માન રાખતાં વધારે શીખવું હોય, આર્ય પુત્રોને વિકાસ કરવો હોય તે સ્ત્રીને ભણાવવી જ જોઈએ. માન વિના લક્ષ્મી રહી શકતી જ નથી. તીર્થકરને પણ જે પૃચ્છા કરે ( અને પુછે) તે સ્ત્રી કેળવાયા વિનાની કેવી રીતે હેઈ શકે ? અર્ધગમાં લક થયો હોય તે શરીર શું કામ કરી શકશે? માટે તેવી જ રીતે અભણ સ્ત્રીવાળો જનસમાજ અર્ધાગ લકવા વાળા જેવો છે. સરસ્વતી પણ સ્ત્રી છે. માટે સ્ત્રી એ વિદ્યા માટે પ્રથમ યોગ્ય છે. માબાપ કહેવાય છે, તેમાં પણ મા પહેલીજ બોલાય છે. આ ચોવીશીનું પ્રથમ મોક્ષદ્ધાર મરૂદેવી માતાએજ ઉઘાડેલું છે.
ધની કેળવણી નાનપણથી જ મળવી જોઈએ. અંગ્રેજી કેળવી લેવા પહેલાં જ જે ડું ધાર્મિક શિક્ષણ અપાય તેજ નાસ્તિક અવસ્થા અટકી શકશે. વસ્તુપાળ, તેજપાળ. બહાડ વગેરે મંત્રીઓ થઈ ગયા તેઓએ શારીરિક સંપત્તિ બહુજ બતા વી છે. તે આપણું પૂર્વજો એવી સંપતિવાળા છતાં આપણે આજ આવા નિર્માલ્ય થઈ ગયા છીએ એ કેવી શોચનીય સ્થિતિ છે ! ચાએ અમારું શરીર બગાડી નાખ્યું છે. શરીર શક્તિ સુધારવી હોય તે વિશ વર્ષ સુધી બ્રહ્મચર્ય પાળે. . ને આપણે ક્ષત્રિયતેજ કાયમ રાખવાનું છે, નહિતર અગતિએ જાશે. અત્રે મારા દક્ષિણમાં તીલક, ગેલે, બાપ, ગોખલે, પ્રાંજપે વિગેરે રૂ. ૫૦૦) ને પગાર લેવાને બદલે રૂ. ૪૦-૫૦ ને પગાર લઈ આત્મસંયમ બતાવે છે, તેવી જ રીતે જયારે આ ભાગમાં થશે, ત્યારેજ ઉચ્ચ કેળવણી મેળવ્યાનું સાર્થક થશે. પરદેશગમન વિના દેશના ધનનું રક્ષણ તથા વર્ધન થવું મુશ્કેલ છે. ઈત્યાદિ કહ્યા બાદ છેવટે કહ્યું કે-હું ભળે છે, મુગ્ધ , વર્ણપદ્ધતિ, વ્યાકરણ તથા ગુજરાતી ભાષાના અજ્ઞાનને લીધે મારા બોલવામાં કાંઈ દેષ થયા હોય તે તે પણ દેશભાઈઓના કલ્યાણના હેતુથી બોલ્યો માટે ક્ષમા કરશો.
* મી. ત્રિભુવનદાસ ઓધવજી બી. એ. એલ એલ. બી. એ જણાવ્યું કે ઉષર લાગતી જમીનને પણ અમેરિકા વિગેરે દેશના લોકો ખેડીને તેમાં ઉત્તમ પાક ઉપલેચે છે. તે જમીનને કેળવવાનું જ ફળ છે. જ્ઞાન એવું આપવું જોઈએ કે તેથી
Page #79
--------------------------------------------------------------------------
________________
૧૯૦૭ ]
વક્તાઓના ભાષણને સાર. દર્શન તથા ચારિત્ર આવવું જોઈએ. હાલના જ્ઞાનથી દર્શન તથા ચારિત્ર આવતું નથી. અસત્ય બોલવાથી આત્માને હાનિ થાય એવું ધર્મશિક્ષણ ન મળે ત્યાં સુધી ચારિત્રમાં ઉચે આવવું મુશ્કેલ થઈ પડે છે. તમારા વર્તન ઉપરથી તમારાં બાળકે અદશ્ય રીતેજ શીખે છે. દરેક જૈન પિતાના બાળકને ધાર્મિક જ્ઞાનમાં સામેલ રાખશે તેજ ધાર્મિક જ્ઞાન સારી રીતે અપાઈ શકાશે. પગારદાર શિક્ષકો કરતાં માબાપ અને વડિલ અગ્રેસર વિશેષ લાભ કરી શકશે. સ્કૂલમાં ભીંતપર આસપાસનાં મોટા માણસોના કે ટો તથા મધુબિંદુ વિગેરેનાં ચિત્ર ટાંગવા જોઈએ.
Mere show of words is beauty without sublimity. Mind without heart, intelligence without conduct, cleverness without goodness are powers in their way but they may be powers only for mischief. | મી. ડાહ્યાભાઈ હકમચંદે જણાવ્યું કે દરેક પ્રજાની ઉન્નતિ માટે કેળવણી એ અગત્યની ચીજ છે. એક પ્રજા બીજી પ્રજાપર સરસાઈ ભેગવે છે તે કેળવણીને લીધેજ છે. ઔદ્યોગિક અને વ્યાપારી કેળવણીની ખાસ જરૂર છે. કલકતાની ઔદ્યોગિક કોન્ફરન્સમાં નામદાર ગાયકવાડનું ભાષણ ખાસ મનન કરવા જેવું છે. તમામ લોકોમાં સામાન્ય કેળવણી આપવી જોઈએ. વ્યાપારી કેળવણી હાલના જમાનામાં કઈ પણ રીતે ઓછી ઉપયોગી નથી. ઔદ્યોગિક કેળવણી માટે સ્કોલરશિપ આપવી જોઈએ. અહિંના બોડિંગમાં ૫૬ વિદ્યાથીઓ છે, તેમાં ૫૦ ને મફત કેળવણું આપવામાં આવે છે. | મી. મોહનલાલ હેમચંદે જણાવ્યું કે હું બેડિગ માટેજ ખાસ કહેવા માગું છું * ઘર કરતાં બે ડિગમાં અભ્યાસ વિશેષ સાર થાય છે. બેડિંગમાં ધાર્મિક શિક્ષણ
મળવું જોઈએ. લાલબાગ બગમાં ૧૧ વિદ્યાર્થીઓ મફત બરાક, તથા મફત ( પુસ્તકને લાભ લઈ શકે છે?” દાવાદમાં પ્રાથમિક શિક્ષણ લેનારને પણ બેકિંગમાં રાખવામાં આવે છે.
મી. કુંવરજી આણંદજીએ જણાવ્યું કે આપણું સાધ્ય બિંદુ ધાર્મિક કેળવણું જ છે. ડીગ્રી મેળવે, સરકારી તથા દરબારી માન મેળવે, પણ જયાં સૂધી પશુ જીવનને બદલે માનષિક જીવનજ ગળે નહિ ત્યાં સુધી બધું વૃથાજ છે. ધાર્મિક કેળવણી હાલ ખરેખરી ડીજ મળે છે. વ્યવહારિક કેળવણી માટે હજારો રૂપિઆ ખર્ચે છે પણ જયાં સૂધી ધાર્મિક કેળવણી માટે યોગ્યશ્રમ ન લે ત્યાં સૂધી તેને માટે વિશેષ લાભ જેવું નથી. દયા, સત્ય, પ્રમાણિકપણું, બ્રહ્મચર્ય વિગેરેની ઓછાશ ધાર્મિક કેળવણીને અભાવ જ સૂચવે છે. સિદ્ધાંતકારે જે દયા, બ્રહ્મચર્ય અચૌર્ય, સત્ય વિગેરે દર્શાવ્યું છે તે એટલું બધું સૂક્ષમ છે કે કઈ પણ ધમ તેમાં આપણી સાથે સરખામણી કરી શકે તેમ નથી. સંતોષમાં પણ તેમજ છે.
શા. નારણજી અમરશીએ જણાવ્યું કે કચ્છ વિગેરેમાં પ્રાથમિક કેળવણી માટે આપણું ભાઈઓને પૂરતાં સાધન નથી. આ સાધને માટે આપણા શ્રીમાન ભાઈ કે
Page #80
--------------------------------------------------------------------------
________________
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
[માર્ચ ઓની તરફજ નજર રાખીને બેસી રહેવું યોગ્ય નથી, દરેક ગરીબ માણસે પણ બની શકતે પ્રયાસ કરે જઈએ. મી. હેરીસને નામે એક ઈગ્રેજ ૩૫ બાળકોને પોતાને ઘેર કેળવણી આપતે હતે. ભોપાળના બેગમે પણ ફરજીઆત કેળવણી માટે ધારે કર્યો, અને પિતાના કુંવરને એક સાધારણ નિશાળમાં ભણવા મેક. ' શા મનસુખરામ અને પચંદે જણાવ્યું કે જેમાં સ્ત્રીનું ભણવાનું પ્રમાણ હજારે ૧૭ છે, સુધરેલી ભણેલી સ્ત્રી સિવાય સારૂં ગૃહ નભી શકે નહિ. મેટપણે ભણનાર કેઈનથી. તમારા શેઠીઆમાંથી કોઈએ જૈન બેડિંગે જોઈ છે? ગ્રેજ્યુએટ
જ્યાં સૂધી કાંઈ નહિ કરે, ત્યાં સુધી શ્રીમાને શું કરશે ? શરાફીને બદલે વીશીના ધંધા થાય છે. જે હાલ કરતાં કેળવણી સારી નહિ અપાય તે હજી પણ સ્થિતિ ખરાબ થશે, અને આપણું વંશજો હજી પણ વધુ ખરાબ થશે. સંસાર સુધારે નહિ થાય ત્યાં સુધી ધાર્મિક કેળવણી નકામી છે ઈષ એ આપણું ખરાબમાં ખરાબ લક્ષણ છે. અમારામાં ઘણું મનસુખભાઈ, લાલભાઈ, ચીમનભાઈ તથા હેમાભાઈ થાઓ, એવી પરમાત્માને પ્રાથના છે. આપણામાં ઘણા ફ છે, પણ વ્યવસ્થા નથી.
મી. દેવચંદ દામજીએ જણાવ્યું કે શ્રાવિકાશાળાઓ અને જૈન શાળાઓમાં તે ખર્ચ નિયમસર અને વ્યવસ્થિત થાય નહિ, ત્યાં સુધી નકામું છે. વિદ્વાન મુનિ મહારાજા તથા ગૃહસ્થની કમીટી ન નીમાય ત્યાં સુધી જે સીરીઝ માટે કેન્ફરન્સે જાહેરખબર આપી છે, તે નકામી જેવી છે
શા. નગીનદાસ અને પચંદે જણાવ્યું કે વાન માણસના વાળ ૨૫ વર્ષની ઉમરે પણ ધળા થઈ જાય છે. એવી સ્થિી ને બદલે શરીરની સ્થિતિ સારી થાય એવી કેળવણી મળવી જોઈએ. માનસિક બને પણ અસહ્ય છે.
રતનલાલજી તાતડ ભોપાળવાળાએ જણાવ્યું કે સાધુઓએ જે કર્યું છે, તે જ્ઞાનની બાબતમાં ગૃહસ્થાએ કર્યું નથી. મુનિવર્ગમાં જ્ઞાનની ઓછાશ થવાને લીધે અમારી પડતી થઈ છે.
| વાંચનના ફેલાવા માટે પેજના. ભગુભાઈ ફડચંદ કારભારીએ જણાવ્યું કે વાંચનના શેખ વિના જ્ઞાનને ફેલા જોઈએ તેટલે થઈ શકતું નથી. શહેરમાં લાઈબ્રેરીઓ છે, પણ ગામડામાં હેતી નથી. ત્રણ વર્ષ સૂધી રૂ ૧૦ ની કીમતના ન્યૂપેપરે હું પાંચ રૂપિયા આપનાર ગામડાને મોકલી દઈશ. ૧૦૦ ગામને એ લાભ આપવા હું સમર્થ થઈશ. માસિક તથા સાપ્તાહિકમાંથી લાભ આપવા હું સમર્થ થઈશ. આચાર પ્રદીપ પણ ૬ આના પિસ્ટેજના મળેથી મોકલવામાં આવશે. આ ગામડાઓમાં ૧૦ થી ૧૦૦
Page #81
--------------------------------------------------------------------------
________________
૬૭
૧૯૦૭ ]
વક્તાઓના ભાષણને સાર. એક છોકરાએ કેળવણી વિષે લખેલે નિબંધ વાંચ્યું હતું.
ઠરાવ ચેાથ. મગનલાલ ચુનીલાલ વૈદ્ય જણાવ્યું કે આપણું સિદ્ધાંત પ્રાકૃત ભાષામાં છે, કારણ કે બાળક, સ્ત્રી, ભૂખ, અને મંદમતિ માટે ઉચ્ચારની મુશ્કેલી દૂર કરવા માટે પ્રાકૃત ભાષા ઉદભવેલી છે. ભાંડારકરના પ્રથમ ભાગ કરતાં લઘુ હૈમ પ્રક્રિયા સહેલી છે. ધનાશાલિભદ્રચરિત્ર પણ સહેલું અને યુનીવર્સીટીમાં ચલાવી શકાય તેવું છે. કાશ્રય કાવ્ય પણ ચલાવી શકાય તેવું છે. મૂળરાજથી સિદ્ધરાજ સૂધીને ઐતિહાસિક વૃત્તાંત તેમજ વ્યાકરણના નિયમે નીકળે એવું તે કાવ્ય છે. કથાકેષ જીનેશ્વર સૂરિકૃત હિતે દેશની ગરજ સારે તે છે. શીળવતીને રાસ M. A. માં મંજૂર રાખવામાં આવેલો છે તે બીજા વધુ પ્રયત્ન પછી વિશેષ પુસ્તક પણ સ્વીકારાશે ખશ.
મી. પુરણચંદનહારે જણાવ્યું કે કાળિદાસ અને માઘના કરેલા કાવ્યો જેવા પુસ્તકો આપણામાં ઘણા છે. માત્ર તેને જાહેરમાં લાવવા માટે પરિશ્રમની જ જરૂર છે.
ઠરાવ પાંચમે. મી. ચુનીલાલ છગનલાલે જણાવ્યું કે અસલ ઈતિહાસ લખવાની રૂઢી નહતી, અને તે ખોટ શિલાલેખો પૂરી પાડે છે. શિલાલેખ સિદ્ધ કરી શકયા છે કે જેનધર્મ બુદ્ધ ધર્મની શાખા નથી પણ તેની આગળને અને પ્રાચીન ધર્મ છે. શિલાલેખની શોધ બુદ્ધિ નથી, તેની બહુજ ખામી છે. મેકસમ્યુલર ભાષા ઉકેલી શક્યો હતો. એકલું અનુદાન આપવાથી જ આપણી ફરજ બજતી નથી, પણ તે કામ આપણે કરીએ, તે જ ફરજ બજી ગણાય. આપણુમાં અંદગી સુધી અભ્યાસી કેઈ નથી, જેને મોટા થવું હોય, ડાહ્યા અને નમ્ર થવું હોય તે સતત અભ્યાસ જોઈએ. અભ્યાસની ખામીને લીધેજ શિલાલેખને ઢગ નકામો છે,
વૈદ્ય મગનલાલ ચુનીલાલે અનુમોદન આપ્યું કે દરેક બાબતમાં પ્રયત્નની જ જરૂર છે. પ્રવર્તક કાંતિવિજયજીએ મી. દેવદત્ત ભાંડારકર પાસેથી લેખ ઉકેલવા માટેની ભાષા શીખી એક લેખ બહાર પાડે છે. ૧૩૫૦ ની સાલના એક લેખમાં દરેક જૈન દેરાસરમાં ૧૪ કમ આપવા માટેનું રાજાનું ફરમાન છે. ૧૩૭૯ માં ઉધ્ધાર કરેલા એક બીજા લેખની પણ નકલ લેવામાં આવી છે. ઠાકરે અને કેળી પાસે કરાર કરાવી લીધું હતું કે તેઓ દેરાસરની સંભાળ રાખશે. બીજા એક લેખમાં વસ્તુપાળે કરેલાં સર્વ ધર્મના કામનું વર્ણન છે. આબુજીને દેરાણી જેઠાણીના ગોખલા વિષે જે દંત કથા ચાલે છે તે ખેટી છે, કારણકે તે બંને કેરણીદાર ગેખલા બે સપત્નીનાજ બંધાવેલા હતા. અવિચળગઢની ચદે પ્રતિમા જુદે જુદે વખતે ભરાવેલી છે, કારણકે તારીખે જુદી જુદી લખેલી છે. વળી તે પિતળ
Page #82
--------------------------------------------------------------------------
________________
જૈન કેન્ફરન્સ હેરડ.
[ માર્ચ ન જ છે, પણ સેનાને કાંઈક અંશ હોવાથી તથા બહુજ પોલીશ કરેલ હોવાથી સેના જે ચળકાટ આપે છે.
ઠરાવ છઠે. શેઠ અનેપચંદ મલકચંદે જણાવ્યું કે ધાર્મિક કામમાં દેવદ્રવ્ય, સાધારણ દ્રવ્ય, અને જ્ઞાન દ્રવ્ય મુખ્ય છે. સાધારણ દ્રવ્યમાં પાંજરાપોળનો પણ સમાવેશ થાય છે. ઉપકારી પુરૂષની ભક્તિ કરવાથી જેટલો લાભ છે, તેટલેજ લાભ તેમની સંબંધના ખાતાઓની જાળવણીથી થાય છે. એવાં ખાતાં સાચવવાને વખત મળે તે પણ ભાગ્યોદય છે. તાંબુ જેમ વિધિયુક્ત ખાવાથી પુષ્ટ બનાવે, તેવી જ રીતે દેવદ્રવ્ય પણ વિધિયુક્ત વપરાય તે પુષ્ટ થવાય. શ્રાવકે દેરાના પૈસા વ્યાજે રાખવા ન જોઈએ. ધાર્મિક વહીવટપર માલિકી સંઘની છે, તે બાપદાદાની માલિકી જેવા ગણવા નહિ જોઈએ. હિસાબ સભ્યતાથી. જેવા જોઈએ. હિસાબ તપાસનારને દરેક રીતની મદદ કરવી જોઈએ. સાધારણ ખાતાનું દ્રવ્ય પણ પોતાના ભેગમાં ન લેવું. જ્ઞાનદ્રવ્ય પણ સાચવવું જોઈએ. જે ભાવે જે કામમાં પૈસા કહેવાયા હોય, તેજ કામમાં વાપરવા.
શા. ચુનીલાલ નાનચંદે જણાવ્યું કે કેટલાકએ હિસાબ મને પહેલી જ તકે બતાવ્યા છે, કેટલાકે હિસાબ આનાકાની પછી બતાવ્યા છે, કેટલાકે ચેખી ના કહેવા હીમત ધરી નથી, પણ ઢીલ કરી છે. આ ખાતું નિભાવવા માટે મદદની જરૂર છે. શ્રીમાનેએ ઍનરરી ઓડીટર તરીકે કામ બજાવવા નીકળવું જોઈએ. કેટલાક વહીવટ કરનારાઓ નકામે વખત બહુ લે છે. અમારા તરફથી કેઈને અડચણ કરવામાં આવતી નથી. ધાર્મિક વહીવટ કરનારાઓએ અમને બને તેમ જલદી મદદ કરવા વિનંતી છે. આશરે ૧૧૫ ખાતાંના હિસાબ અમે તપાસ્યા છે. ૧૦૦-૧૫૦ પત્રો ખાતાં તપાસવા માટે અમારા તરફ આવેલા છે. વ્યાખ્યાન વખતે સાધુ મુનિરાજે ઉપદેશ દે તે વહીવટ કરનારા જલદી બતાવી દે.
ડે. નગીનદાસ દેલતરામે હિંદીમાં જણાવ્યું કે કેળવણુને પેટા ફાયદે ધન કમાવાને છે. ૩ ચોપડા મુખ્ય છે, રેકડ, ખાતાવહ અને નોંધ. વાત, પીત અને કફમાં ફેરફાર થાય એની સાથે તેને સરખાવી શકાય. દરેક મંદીર પર દરેક જૈનને હક હિસાબ તપાસવાને છે. પંચની દેખરેખની ખામી હિસાબની ગફલતીનું કારણ છે. દરેક માણસ બીજા બધાને દેરવા ચાહે છે, પણ પિતે બીજાથી દેરાવા ચાહતે નથી. ઈર્ષાના પરિણામ તરીકે તડ પાડવા એ પણ હિસાબની ગેરવ્યવસ્થાનું કારણ છે. મંદિરના પિસાનું વ્યાજ પણ ઓછું આપવામાં આવે છે. દર વર્ષ નિયમસર નામું રખાતું નથી. હિસાબ તપાસ્યાનું સટીફીકેટ દેખાડવા પછી જ ટીપમાં નાણું ભરાવા જોઈએ. શ્રીમાનેને ન્યાત કાંઈ સજા કરી શકતી નથી. પારકે પૈસે નામદારી કરનારા બહ શમ્સ હોય છે. તેઓ ખરેખર કાંઈ લાભ કરી શકતા નથી. ગ્રેજયુએટેની ડાયરીમાં સ્વદેશહિત, તથા સ્વધર્મના લાભમાં કાંઈ વખત વપરાયે દેખાતું નથી.
Page #83
--------------------------------------------------------------------------
________________
૧૯૦૭ ].
ત્રીજે દિવસ તૃતિય દિવસનું મંગળાચરણ.
વસંતતિલકા છંદ. શ્રી વીર શાસનપતિ સુપસાય કારી, શ્રી સંઘમાં કર સદા સુખ શાંતિ સારી; આ જૈન મંડળ વિશે ભર સંપ ભારી,
સંસારિ ધાર્મિક બધી કૃતિઓ સુધારી. રાગ સેરઠ—વિમળા નવ કરશે ઉચાટ કે એ રાગ. આજે જૈન શ્વેતાંબર કોન્ફરન્સ ઈચ્છા ફળરે, ધાર્મિક નૈતિક રચ્યા પ્રબંધ, ધર્મ બંધુના વધ્યા સંબંધે કરી એકતા જેની બંધુએ હળી મળી.
આજે. ૧ જીર્ણ ચિત્ય ઉદ્ધાર થાશે, પુણ્ય ક્ષેત્ર સાતે સચવાશે; જ્ઞાનેદ્ધાર થશે અજ્ઞાન તિમિર દળીરે.
આજે ૨ હાનિ કારક રિવાજ ટળશે, જ્ઞાન દાન સંતતિને મળશે ધાર્મિક નૈતિક સ્ત્રી શિક્ષણ મળશે વળીરે.
આજે. ૩ સાહ્ય સિઝાતા ભાઈની થાશે, ઉદ્યમ ધંધામાં જોડાશે કયું ફંડ સાધરમી દુઃખ દળવા હળી.
આજે ૪ જનશાસનની ઉન્નતિ થાશે, વિજય વાવટે જગ રોપાશે, ધરશે કીર્તિ છત્ર સુ ખટદર્શન મળીરે.
આજે. ૫ નગરશેઠ જગમાં પ્રખ્યાતા સદગુણ ચીમનભાઈ વિખ્યાતા સ્વાગત મંડળ પ્રમુખ થયા મતિ નિર્મળશે.
આજે ૬ શેઠજી જેસંગભાઈ મન ભાવી, આમંત્રણ કેન્ફરન્સ વધાવી કરી કીર્તિ નિજ પૂર્વજ સમ જેણે ઉજળી. આજે ૭ ઈત્યાદિક ભાઈઓએ ભારી, તન મન ધનથી સેવા સારી કેન્ફરન્સ દીપાવી રાજનગર ભલી.
આજે ૮ જેનીબંધુ કેન્ફરન્સ વધા, સાંકળચંદ સ્વધર્મ દીપાવે; સહજ કલાનિધિ સંઘ ભક્તિ સફળી ફળીરે. આજે ૯
Page #84
--------------------------------------------------------------------------
________________
, G
જૈન કેન્ફરન્સ હેરલ્ડ
રાગ ધનાશ્રી.
ભારત જૈન સમાજ, મળીચેા ભારત જૈન સમાજ; રાજનગરમાં જૈન શ્વેતાંખર, મહા મડળ મળ્યું આજ. રાયબહાદુર સીતામચંદ્રજી, નાહર સદ્ગુણુ તાજ. પ્રમુખપદે બિરાજી સઉને, આભારી કીધ આજ. મીડલ સ્કુલ આષધશાળા કરી, રાખ્યું નામ સદાજ. દુકાળમાં અન્ન વસ્ત્ર દાનથી, રાખી ગરીબની લાજ. નેક ટેક ધરી ધર્મ બંધુની, કરજો સારી સાજ. ઢઢ્ઢા ધૈ ધરીને ખાંધી, પાણી પહેલાં પાજ. સપ ખીજ રાખ્યુ ફળ વધીમાં, સફળ ફળ્યું તરૂરાજ ધીર વીર મતિવાન મહાજન, દક્ષ વિવેકી મળ્યાજ, સ્વપર વિચારેાથી દૂર કીધા, હાનિકારક રિવાજ. સસારિક ધાર્મિક ને નૈતિક, સફળ થયાં સા કાજ. વીર ખાળા વીર પુરૂષ પધારી, રાખ્યેા રંગ સમાજ. ધર્મ પ્રભાવે વૈભવ પામ્યા, જાહેાજલાલી સદાજ. સાહ્ય વર્મિની કરી કરો, શાસન ઉન્નતિ આજ. ધર્મ ટેક ધરી સંપ ઐકય કરી, સ્વ પર સુધાર્યાં કાજ. જાતિ તણું કલ્યાણ કરે જે, એવા નર વિરલાજ. આશિર્વાદ વદે સાંકળચંદ, સુધરા જૈન સમાજ,
તૃતીય દિવસ.
ફાગણુ શુઠ્ઠી ૬ સામવાર તા૦ ૧૮ ફેબ્રુઆરી. રાવ ૯ મે.
[ માર્ચ
૧) બાળલગ્ન. ૨) વૃદ્ધવિવાહ, ૩) કન્યાવિક્રય.
૪) એક સ્ત્રીની હયાતિ દરમ્યાન વધારે
સ્ત્રીઓ કરવી તે.
મળીયેા.
મળીયેા.
મળીયે.
મળીયે.
મળીયેા.
મળીયે.
મળીયા.
મળીયા.
મળીયે.
મળીયે.
મળીયે.
મળીયે.
મળીયે.
મળીયેા.
મળીયે.
મળીયેા.
મળીયેા.
[ હાનિકારક રિવાજો. ]
નીચે જણાવેલા હાનિકારક રિવાજો આપણી કામમાં કેટલેક ઠેકાણે ચાલે છે, તે હરેક પ્રકારે દૂર કરવાની ખાસ જરૂરીઆત છે.
૫) મૃત્યુ પાછળ જમણવાર.
૬) મૃત્યુ પાછળ અાગ્ય થાક ક્રિયા ૭) અયાગ્ય ક્યાત ખર્ચા. ૮) પરધર્મીઓના પર્વાદિના તથા રીત રિવાજોને પ્રચાર.
Page #85
--------------------------------------------------------------------------
________________
૯૦૭]
ત્રીજો દિવસ. આ બાબતમાં ગયાં વર્ષોમાં કેન્ફરન્સ તરફથી થએલાં વિવેચન અને કરીને અનુસરીને કેટલાંક ગામે અને શહેરના આગેવાનોએ ઉક્ત રીવાજોમાંના કેટલાકને પોતપોતાના સ્થળોમાં બંધ કરેલા છે તેની નેંધ આ કેન્ફરન્સ સંતોષ સાથે લે છે. અને અન્ય સર્વ સ્થળના આગેવાનેને વિનંતિ કરે છે કે તેઓ પણ પિત. પિતાના સ્થળોમાં સદરહુ રીવાજો બંધ કરવા બનતું કરશે.
દરખાસ્ત મૂકનાર રા. રા. ગુલાબચંદજી ઠા ટેકે આપનાર શેભાગમલજી ઠઠ્ઠા
કે આપનાર ફેસર નથુભાઈ મંછાચંદ. મનમેદન આપનાર છે. અમરચંદ પી. પરમાર
; રા. રા. બાલચંદ હીરાચંદ. , રા. રા. છોટાલાલ કાળીદાસ વકીલ. , રા. રા. વલભદાર ત્રિભુવનદાસ. , રા. શિવજી દેવસી.
ઠરાવ ૧૦ મે. (જૈન લગ્નવિધિને પ્રસાર કરવા બાબત) આપણા પ્રાચીન શાસ્ત્રમાં લગ્નવિધિ યથાર્થ રીતે દર્શાવેલી હોવા છતાં અન્ય ધમિઓના પ્રસંગને લીધે આપણી કામમાં લગ્નવિધિ અન્યદર્શનીઓના અનુકરણ રૂપે કરવામાં આવે છે એ શોચનીય છે, માટે તે દેષ દુર કરવા સારૂ આપણા શાસ્ત્ર પ્રમાણે દર્શાવેલી લગ્નવિધિને પ્રસાર કરે જોઈએ, તથા અન્ય સંસ્કારે પણ જે નષ્ટપ્રાય થઈ ગયા હોય તેને સુધારી જૈન શાસ્ત્રાનુસારે શુદ્ધ કરવા જોઈએ એવી આ કોન્ફરન્સ ખાસ આવશ્યકતા ધારે છે. - ' દરખાસ્ત મૂકનાર રા. દામોદર બાપુશા એવલાકર. * ટેકો આપનાર રા. કુંવરજી આણંદજી.
ઠરાવ ૧૧ મો. . (નિરાશ્રિત જેનોને આશ્રય બાબત) મરણાંતે પણ યાચના નહી કરનાર શ્રાવક શ્રાવિકાઓ તેમનાં બાળબચ્ચાં સાથે કઈ સ્થળે સીઝાય નહિ અને દીન હીન હાલતમાં ધર્માન્તર થતાં અટકે તે માટે,
૧ નિરાશ્રિત જેનોને ધંધે લગાડવાની,
૧ માબાપ વિનાનાં અનાથ બાળકોને તથા અનાથ જૈન વિધવાઓને આશ્રય આપવાની તથા બાળાશ્રમ સ્થાપવાની,
Page #86
--------------------------------------------------------------------------
________________
જૈન કેાન્સ હેરલ્ડ,
માર્ચ
૩
જન્મપયન્તના અસાધ્ય રોગોથી પિડાતા નિરાશ્રિત સ્વધૃમિ `ધુઓને માટે આશ્રયસ્થાન સ્થાપવાની,
આ કાન્ફરન્સ ખાસ આવશ્યકતા સ્વીકારે છે, અને સર્વ જૈન ધુઓને તથા શ્રીમાન્ શેઠીઆએને આ ખાખત ઉપર ખાસ લક્ષ આપવાની વિનંતી કરે છે. દરખાસ્ત મુકનાર રા. સા. હીરાચંદ મેાતીચંદ.
ટેકા આપનાર રાય બહાદુર શેઠ સાંભાગ્યમલજી ઢઢ્ઢા,
ઠરાવ ૧૨ મા.
જીવદયા. ( પ્રમુખ તરફથી. )
અહિંસા પરમો ધઃ——એ સિદ્ધાંત સત્ર ધાને સામાન્ય છતાં ઉત્કૃષ્ટ રીતે તે જૈન ધર્મના સિદ્ધાંત છે માટે,
૧ જીવાની થતી 'સા તથા જાનવરા ઉપર ગુજરતુ' ઘાતકીપણું' અટકાવવા
બનતા પ્રયત્ન કરવા.
૭૨
૨ પાંજરાપાળા જેવાં ખાતાં જ્યાં ચાલતાં હાય ત્યાં તે ાગ્ય વહીવટ અને ચેાખવટથી ચલાવવાં તથા જે સ્થળેાએ તે ન હેાય ને તેની જરૂરીયાત હાય ત્યાં તેવાં ખાતાં નવાં સ્થાપન કરવાં.
૩ પ્રાણીઓના અવયવેાની ખનતી ચીજો માટે તેમના ઉપર ઘણુ' ઘાતકીપણું ગુજરે છે તેથી તે બનાવટની ચીજો ઉપયાગમાં ન લેવી,
૪ તથા ખીજે અનેક રસ્તે જીવદયા જેવા ઉત્તમ કાર્યને ઉત્તેજન આપવુ.
આ સંબંધમાં વાંસદા, ગાંફ, સાયલા, જાંબુઆ, ઘસાયતા, પાડુડીઓ વગેરેના મહારાજાએ તથા ખીજા જે જે મહારાજાએ તથા ઠાકોરે વગેરેએ જીવદયાના સબધમાં જે જે ડરાવા કર્યા છે તેનાં આ કારન્સ સતાષ સહિત ભાર પ્રદર્શિત કરે છે.
ઠરાવ ૧૩ મા.
[ કેન્ફરન્સના અ ́ધારણુ ખાખત. પ્રમુખ તરફથી ]
કાન્ફરન્સનુ' મ ધારણ મજબુત થવા નીચે પ્રમાણે ઠરાવ પસાર કરવાની અને તેને અમલમાં મુકવાની આવશ્યકતા આ કનફરન્સ વિચારે છે.
૧ ચારે જનરલ સેક્રેટરીએએ પાતાના હાથ નીચે જરૂર પડતા આસીસ્ટન્ટ પ્રાંતિક અને સ્થાનિક સેક્રેટરીએ નીમી તેમની મારફત કેન્ફરન્સમાં થયેલા ઠરાવેાના અમલ કરાવવા પ્રયાસ કરવા.
૨ કાન્ફરન્સની કાયમની સ્થિતિ દ્રઢ કરવા દરેક જૈન પાસે દરસાલ ફાઈ અમુક રકમ ઉઘરાવી ચાલુ ઉપજ થાય તેવી ચેાજના કરવી.
Page #87
--------------------------------------------------------------------------
________________
•
૧૯૦૭ ]
ત્રીજે દિવસ.
૭૩
૩ દરવર્ષે જેમ અને તેમ એછા ખર્ચે કાન્સ ભરાઇ શકે તેમ સગવડ
કરવી.
૪ કેન્ફરન્સ તરફથી નીકળતા માસિકમાં કેન્ફરન્સ સબંધી કાર્યની ખખરો ઉપરાંત, ધાર્મિક અને નૈતિક વિષયે ચાગ્ય પ્રમાણમાં દાખલ કરી અને તેટલુ વિશેષ ઉપયેાગી કરવુ’
૬ દરવર્ષે મળનારી આપણી આ કેન્ફરન્સના હેતુ બર લાવવાને માટે અને તેમાં થયેલા ઠરાવાને અમલ જાદે દે સ્થળોએ થતા જાય તે વગેરે માટે દરેક પ્રાંતમાં અનુકૂળતા અનુસાર પ્રાન્તિક કાન્ફરન્સ ભરવી.
ઠરાવ ૧૪ મે.
જૈન છખીએ ખાખત. (પ્રમુખ તરફથી)
આ દેશમાં તથા પરદેશમાં હાલમાં આપણા પવિત્ર તીર્થંકર ભગવાનની છખીએ, ફાટાગ્રાફા વગેરે છપાયેલા અને પાડેલા બજારમાં વેચવામાં આવે છે, તેથી ઘણીજ આશાતના થાય છે, માટે તે સામે આ કેન્ફરન્સ પેાતાની સખત નાપસદગી જાહેર કરે છે અને ઇચ્છે છે કે આવી છીએને ખરીદ કરીને અથવા બીજી કઇ રીતે કોઈએ ઉત્તેજન આપવું' નહિ. તેમજ આવી છબીએ કોઇ પણ દેરામાંથી પાડવા દેવી નહિં અને કેાઇ જેને પાડવી નહિ.
આ ઠરાવના હેતુ અમલમાં આણવા માટે મી॰ અમરચ’દ પરમાર તથા ત્રિભુવનદાસ આધવજી શાને નીમવામાં આવ્યા હતા.
ઠરાવ ૧૫ મા,
( જૈન મૂર્તિઓના સંબંધમાં ટ્રેઝરટ્રોવ એકટમાં સુધારા કરાવવા બાબત ) (પ્રમુખ તરફથી.)
હિંદુસ્તાનના જુદા જુદા ભાગેાની અંદર ઘણી જૈન પ્રતિમાજી મળી આવે છે અને તે જૈન ધર્મની છે તે એળખાવવા માટે તે ઉપર લેખે તથા ખીજા ચિન્હા હાય છે, તે છતાં જેનાંને તે પ્રતિમાજી મેળવવા ઘણી મુશીખત પડે છે, તથા ભારે ખર્ચ કરવા પડે છે, માટે આવા પ્રત્યેક સ્થળેથી મળી આવે તેવી પ્રતિમા જીએ બાબત નામદાર હિંદી સરકારને અરજ કરી ટ્રેઝરટ્રાવ એકટમાં ( જમીનમાંની પ્રતિમાજી મામતના ધારામાં ) જરૂરીઆત સુધારા વધારા કરાવવાની અગત્યતા આ કાન્ફરન્સ સ્વીકારે છે. અને તે મામતમાં નામદાર હીંદી સરકારને મેમેરીઅલ કરવાની શેડ આણંદજી કલ્યાણજીની પેઢીને સૂચના કરે છે.
ત્રીજે દીવસ. મી॰ ઢઢાએ કાન્ફરન્સના ૧૯૬૨ ના હિસાબ રજી કર્યાં.
Page #88
--------------------------------------------------------------------------
________________
• જૈન કોન્ફરન્સ હેરલ્ડ
[ માર્ચ મી. ભગુ ફતેહચંદે જણાવ્યું કે આડીટ થયા વિના હિસાબ પાસ થઈ શકે નહિ.
મી. લલુ કરમચંદ દલાલે સૂચના કરી કે આ હિસાબ પસાર કરે, પરંતુ હવે પછી એડીટ કરાવ્યા વિના પસાર કરે નહિ. | મી. કુંવરજી આણંદજીએ સૂચના કરી કે અત્યાર સૂધ જનરલ સેક્રેટરીએજ આડીટર ગણાય, અને તેમની સહીથી જ હિસાબ બહાર પડેલે હોવાથી તે આડીટ થયેલજ ગણાય. હવે પછી નવા બંધારણથી નકી કરવામાં આવશે કે ૨ ઓડીટરેએ હિસાબ તપાસ્યા પછી બહાર પાડે કે કેમ. દરમ્યાન આ હિસાબ નિયમ પ્રમાPને હેવાથી, આપ સર્વ પસાર કરશે એમ આશા છે. તાળીઓના અવાજ વચ્ચે હિસાબ પસાર થયે.
ઠરાવ નવમ.. મીઢઢ્ઢાએ જણાવ્યું કે જેવી રીતે સડક પરથી ગાડી, બગી વિગેરે સરલતાથી ચાલી શકે છે તેવી જ રીતે કાંટા વિનાના સંસારી રીવાજેથી સરલતાથી જીવન ગાળી * શકાશે. રીત રીવાજ એ આપણો ચાલવાને રસ્તે છે. રીત રીવાજો દૂર કરવામાં સ્ત્રીઓ મદદ કરે તે બહુજ જલદીથી સંસાર સુધરી જાય. રીત રીવાજોની ગાડી ચલાવનાર અમે છીએ, ગાર્ડ સ્ત્રીઓ છે, જન્મ મરણ ટર્મીનસીઝ છે. આપણું બાપદાદાએ જે રીવાજે ધારણ કર્યા તેઓ બેવકૂફ નહિ હતા. પરંતુ વખત બદલાતે જાય છે, તે વખતની સાથે આપણે વર્તન કરવું જોઈએ. શાસ્ત્રનું ફરમાન છે કે દેશ કાળને અનુસરીને ચાલવું. આપણે દેશકાળને જોઈને તે પ્રમાણે ન વતીએ તે શાસ્ત્રનું ઉલ્લંઘન કર્યું ગણાશે. એક બિલાડીને લગ્ન વખતે ટપલી નીચે દાબી દેવામાં આવી હતી, તે વિન દૂર કરવા માટે હતું, પણ તેની આસપાસના માણસે તથા વંશજેને બિલાડી દાબી દેવાનું કારણ ન સૂજતાં, લગ્ન વખતે બિલાડી દાબી દેવાનું તેઓએ ધોરણ દાખલ કર્યું. આ રીવાજ ચાલુ રાખવો શું વ્યાજબી ગણાશે? સંઘ મળતા હતા તે પણ એક જાતની કોન્ફરન્સ હતી. લગ્ન માતપિતાની ખુશીના થાયતે બાળલગ્ન, વરવધુની ખુશીનાં તે યુવાન લગ્ન તથા પાડોશીઓની ખુશીના લગ્ન તે વૃધ્ધ લગ્ન. લગ્ન વિષયવાસના તૃપ્ત કરવા માટેજ નથી. લગ્ન આ લેક અને પરલેક સુધારવા માટે શાસ્ત્રાનુસાર છે. બાળ લગ્નથી વીર્ય પુષ્ઠ રહી શકતું નથી, ધર્મમાં ચુસ્ત રહેવાતું નથી, તથા દેશ સેવા માટે શુરવીર થઈ શકતું નથી. લગ્ન ૨૫ વર્ષની ઉમરે થવા જોઈએ. શાસ્ત્રમાં બાળલગ્ન વિષે બીલકુલ પરવાનગી નથી. એગ્ય વયે લગ્ન કરવાની જ પરવાનગી છે. મુસલમાનથી બચવા માટે જ બાળલગ્ન જારી કર્યો. હાલ ઈગ્રેજોનું રાજ હેવાથી તે બાળલગ્નની વિધિને હવે તદન નાબુદ કરવી જોઈએ.
હાલ કંઈ એવી હદ જોઈએ કે જેથી પુરૂષ એક સ્ત્રી જીવતી છતાં બીજી સ્ત્રી કરે પણ તે અમુક ઉમર સુધી જ,
Page #89
--------------------------------------------------------------------------
________________
[ માર્ચ.
ભાષણનો સાર કન્યાવિયથી મળેલા પૈસા બીજા પૈસાને પણ ઘસડી જાય છે
શાસ્ત્રકારે કહ્યું છે કે સ્ત્રીએ બીજો પતિ કરે નહિ. તેમજ એક સ્ત્રી પર બીજી સ્ત્રી કરવી એ પણ બહુ બૂરો રીવાજ છે. બન્ને જીવતી સ્ત્રીને રદ્રધ્યાન થાય છે. તે બને સ્ત્રી તથા પતિ ત્રણેને અતિશય મુશ્કેલી પડે છે.
જમણવાર ખુશી બતાવનારો પ્રસંગ છે. તે મરણ ખુશીને પ્રસંગ નહિ હેવાથી તે પાછળ મિષ્ટાન જમાડવા જોઈએ નહિ. વૈષ્ણવની સેબતથી જ આપણામાં એ રીવાજ દાખલ થયો છે.
રડવાકુટવાનો રીવાજ અપઠિત સ્ત્રીઓથી દાખલ થયા છે. ચાર ધ્યાનમાં ધર્મ ધ્યાન અથવા શુકલ ધ્યાનને જ આપણે પસંદ કરીશું. શેક કિથા વખતે ધર્મ ધ્યાનમાં બિલકુલ વિન નાખવાની જરૂર નથી. ધર્મ ધ્યાનમાં પ્રવર્તવું એજ આપણું કામ છે.
હોળી રજપુતાનામાં શુદ્રનું પર્વજ ગણાય છે. છતાં પણ દેખાદેખી અમે પણ એ પર્વ ગ્રહણ કર્યું છે. પણ શાસ્ત્ર પરથી જણાય છે કે એ પર્વ આપણું સાથે બીલકુલ સંબંધ ધરાવતું નથી. ' શીતળા માતાને સંતુષ્ટ કરવા માટે ટાઢું ખાવામાં આવે છે, માટે તે પણ નકામું છે. મેત છંદગી કોઈના હાથમાં નથી, તે શીતળા સાતમ વિગેરે પર્વે તદન નકામા છે. | મી. ભાગમલજી ઢઢાએ જણાવ્યું કે કમજોર માબાપનાં સંતાન કમજોર હેય છે. ધીમે ધીમે એટલી બધી શક્તિ કમ થશે કે નાબુદી થવાને વખત આવશે.
Bફેસર નથુ મંછાચંદે જણાવ્યું કે કુરીવાજોએ આપણ ન કેમનું નહિ પણ આખા હિંદનું જડમૂળ કાઢી નાખ્યું છે. બાળલગ્ન કરનારા બાપ નાના નાના છોકરાઓને પરણાવી ભવ બગાડે છે. કમાવાની શક્તિ પહેલાં પરણાવી દેવાથી દુનિયામાં માણસ પાછો પડી જાય છે. શાક, આંથણા માટે દિવસ અને વર્ષની ફરીઆદ થાય છે, તે જીવનભરને માટે લગ્નની કેટલી સંભાળ રાખવી જોઈએ, તે વિચારે.
અમેરિકામાં એક ઈગ્રેજે મને પૂછ્યું ત્યારે મેં કહયું કે મારા દેશમાં બને સ્ત્રીઓ પરણાય છે. આપણા દેશમાં નેહ નથી. - મરનારની પાછળ શેકની લાગણી થાય એ કુદરતી છે, પણ એ લાગણીને હદ હેવી જોઈએ.
ચાર વર્ષની વિધવા રેતી જાય અને તેની પાસે માણસે મિષ્ટાન ઉડાવે, એ કેટલી અફસની વાત છે?
- સ્ત્રીઓ જ્યારે બજારમાં ચોષ એ છે, ત્યારે તેઓને મલાજે બિલકુલ સચવાતું નથી પણ વાઘરણે
Page #90
--------------------------------------------------------------------------
________________
જૈન કોન્ફરન્સ હરહેડ.
૧૯૦૭ ] !! છોકરે માંદો પડે ત્યારે દાકતરને બોલાવીએ નહિ પણ દાડે કરવા પાછળ ગમે તેમ ખર્ચ કરીએ એ કેટલી દિલગીરી! તમે દેવી, તાબૂત, પીર, હનુમાન * વિગેરેની માનતા કરે છે, પણ એ દૂર કરી ધર્મ પ્રમાણે જ વર્તે. જમાને આગળ વધતું જાય છે, અને તમે પાછળ પડતા જાઓ છે.
સાધુ મુનિરાજને વિનંતિ કરું છું કે કન્યા વિય કરનારને ત્યાં બનતા સૂધી નહિ વહારજે.
આપણામાં પૈસા છે, શક્તિ છે, પણ કઈ કપતાન નથી. અરે શેઠીયાઓ, તમે ભેગ આપતાં શીખે. અલીગઢ કલેજનો ખ્યાલ કરે. મુસલમાને અજ્ઞાન હતા, પાછળ હતા, તેઓ આગળ આવ્યા છે.
મી. અમરચંદ પરમારે જણાવ્યું કે પડતીના ઘણા કારણેમાંનું એક હાનિકારક રીતરીવાજે છે. કેટલાક રીવાજ અજ્ઞાનથી, દેખાદેખીથી, અનાયાસે તથા રાજકર્તી કેમના સહવાસથી આવેલા છે. પુત્રીએ મેટી ઉમરે બહાર જઈ ન શકે, તે મુશ્કેલી દૂર કરવા માટે જ આપણે મુસલમાની અમલમાં બાળલગ્ન દાખલ કર્યા હતા. ઢીંગલા ઢીંગલીને વિવાહ જે નકામે છે, તેવાજ બાળલગ્ન છે. “કાકાને વાટકે કાગડા લઈ ગયા” એ કહેવત બતાવે છે કે બાળકન્યા પતિ, તથા કાકાને ફેર સમજી શકતી નથી.
કન્યા વિય કરનારા એક જણે કહ્યું કે પાંચસે રૂપિયા ખરચ કરીને એક શ્રી લાવ્ય, તેમાંથી બે પુત્રીના રૂપિયા પંદરસો લીધા, રૂપિયા એક હજાર કમાયે, તથા મૂળ મૂડી (મારી સ્ત્રી) અનામત છે. આવી રીતે કન્યા વિક્રય કરનારને માટે કેટલી દિલગીરી!
ગ્ય પુરૂએ તે બનતાં સુધી એકજ સ્ત્રી જીંદગીભર કરવી જોઈએ. એક જીવતાં વધુ સ્ત્રી કરનાર ઘરમાં મેટે કજીયે ઘાલે છે. જ મૃત્યુ પાછળ ઘરેણું તથા સાાં લૂગડાં પહેરી જવું એ કેટલી શરમભરેલ્દી વાત છે! છાતી કૂટીને લાલ કરી દે છે, એટલે સુધી કે કઈ વખત શેક કરો પડે છે. રેવું કૂટવું ધર્મથી વિરુદ્ધ છે. એ રીવાજ પણ મુસલમાનોના અમલ • દરમ્યાન તાબૂતમાં બોલાતા “યા હુસેન”નું અનુકરણજ છે. રજપુતાનામાં એ રીવાજ નથી.
ડાહી સ્ત્રીઓએ મિથ્યાત્વી એ માટે પિતાના પતિને કઈ રીતે સતાવવા જોઈએ નહિ. કેળવણું ફેલાશે ત્યારે હાનિકારક રીવાજો નાબુદ થશે.
" શા બાલચંદ હીરાચંદે જણાવ્યું કે હાનિકારક રીત રીવાજો દુર કરવામાં આપણે બીલકુલ ખર્ચ કરે પડે તેમ નશ્ય, પણ ઉલટું તેમાં લાભ થઈ શકે
Page #91
--------------------------------------------------------------------------
________________
[ માર્ચ. જૈન કોન્ફરન્સ હેરલ્ડ
છે. વકીલ ઇટાલાલ કાળીદાસે જણાવ્યું કે મૂળને કાઢી નાખીશું તે પરિણામ ભેગવવાનું રહેશે નહિ. લેભને લીધેજ માબાપે જીવતું માંસ વેચે છે. જે બંધ કરવું હોય તે કન્યાવિક્યને રીવાજ સમૂળગે કાઢી નાખે. બસે રૂપિયા લે કે પાંચ હજાર લે તે સરખું જ છે. કન્યા વિજ્ય કરનાર તરફ તિરસ્કારથી જોવામાં આવે તે પિતાની મેળે જ તે માણસ શરમાશે. કન્યાના માબાપ પર બીલકુલ ફરજીઆત ખર્ચ ન હોય તે કન્યા વિય કરવાનો સંભવ જરા ઓછો થાય. એક વૃદ્ધ પિતાની નવી પરણેલી સ્ત્રીને તેડીને સ્ટેશને ગયા. સ્ટેશન માસ્તર પારસી જાણતા હતા કે આ વૃદ્ધની સ્ત્રી છે, છતાં સ્ત્રીને તેણે કહ્યું કે દાદા સાથે ફરવા આવી છે ! આવી શરમ પણ ઓછી નથી. • | મી. વલભદાસ ત્રિભુવનદાસે જણાવ્યું કે હાનિકારક રીવાજો દૂર કરવામાં મનની દઢતા જ જોઈએ છે. એવી દઢતા ન થાય ત્યાં સુધી એ રીવાજો કર થઈ શકે તેમ નથી આવા હાનિકારક રીવાજથી સમતિમાં બહુજ બાધ આવે છે. ૧૬ થી રપ વર્ષ સુધીમાં વીર્ય પાકટ થાય છે. એ ઉમર દરમ્યાનના લગ્નની સંતતિજ શરીર સંપત્તિવાળી થાય છે. નિર્બળ સંતતિથી દેશની આબાદાનીને પણ હાનિ થાય છે. લગ્નમાં પુત્ર પુત્રીની સંમતિ પણ લેવી ઈષ્ટ છે,
મી. શિવજી દેવશીએ જણાવ્યું કે જ્યાં શ્રેતાઓ બેધ પામતા નથી, ત્યાં વક્તાઓનું જ જડપણું છે. હાનિ સમજાવવામાં આવે નહિ, ત્યાં સુધી એ રીવાજો નષ્ટ થવા દુર્લભ છે. કચ્છના મારા પ્રવાસ દરમ્યાન મેં ઘણું સુધારા કરાવ્યા છે, જે હજી અમલમાં છે. દરેક વ્યક્તિએ પોતેજ સુધરવું જોઈએ. બીજા માટે સુધારાની આશા રાખી બેસી રહેવું એ શ્રેયસ્કર નથી. ઉપદેશક ફરવાની જરૂર છે.
ઠરાવ ૧૦ મે. મી. દામોદર બાપુશાએ જણાવ્યું કે માણસ જન્મથી શુદ્ર ગણાય છે, પણ જેમ જેમ તેને સંસ્કાર થાય છે, તેમ તેમ તે ઉચ્ચ થતું જાય છે. આચાર્ય વર્ધન માનસૂરિએ આચાર દીનકરમાં ૧૬ સંસ્કાર વર્ણવ્યા છે. છતાં આળસ તથા મંદ બુદ્ધિથી જ આપણે શાસ્ત્ર પ્રમાણે સંસ્કાર કરવામાં ઢીલા રહીએ છીએ. પરમ શ્રાવક, ગુરૂની આજ્ઞાવાળ, સંસ્કારી કરાવી શકે. હે બંધુઓ ! જન્મથી જેન હોવા છતાં, સંસ્કારમાં વૈષ્ણવપણું રાખો તે તમે અર્ધા જેન અને અધ વૈષ્ય થાઓ છે! આવું આચરણ કરતે એકે ધર્મ છે? | મી. કુંવરજી આણંદજીએ જણાવ્યું કે જ્યાં સુધી શેની હાજરી ન હોય, ત્યાં સુધી આચાર દીનકર ગ્રંથમાં જણાવેલી વિધિ પ્રમાણે લગ્નાદિ સંસ્કાર કરવા એ આપણી પ્રથમ ફરજ છે. '
Page #92
--------------------------------------------------------------------------
________________
ભાષણને સારા
૧૯૦૭ ] ઠરાવ ૧૧ મે. રાક સારા હીરાચંદ મેતીચંદે જણાવ્યું કે નિરાશ્રિત ચાર પ્રકારના હોય છે. તેમાં આગલી સારી સ્થિતિમાંથી પડેલા હોય તેમને ગુપ્ત દાન આપવું જોઈએ. બીજા એવા હોય છે કે જેને રૂ ૧ ની પેદાશ, પણ ખર્ચ રૂ ૧૭ ને, તેમને પણ ગુપ્તદાન દેવું જોઈએ. ત્રીજા ગરીબ હાથ ધરનારા હોય છે. તેમાં સશક્ત છતાં હાથ ધરનારા હોય તેને ધંધે લગાડવા જોઈએ, તથા સાધન કરી આપવું જોઈએ. ચોથા વૃદ્ધ, તેમને પણ પૂરતી રીતે આશ્રય આપવાની જરૂર છે. બાળાશ્રમ સ્થાપવાનું કારણ દુર્દશામાં પડેલા બાળકને બીજા ધર્મમાં જતા અટકાવવા માટે છે. ભૂખ વખતે માણસ ગમે તેવું કામ કરી નાખે, ધર્મ વિરૂદ્ધ પણ થઈ જાય. મીલમાં હલકી વર્ણના મજૂરને કામે નહિ રાખતાં સ્વધર્મ બંધુઓને કામે લગાડવાથી પુણ્ય ઉપાર્જન થશે. ધંધાની એબ નથી. શરીરથી કોઈપણ રીતે બંધ કરો. ભીખ જેવી કેઈ અધમ ચીજ નથી. ફેરી કરવા માટે અમારા એક સુરતી મદદ કરતા તથા એક મહિનાને વશી ખર્ચ આપતા, કે જેથી ખાવાની એક મહિનાની મુશ્કેલી વિના માણસ બંધ કરી શકે. પેટમાં ભૂખ લાગે ત્યારે બચ્ચાંને વેચે, તથા ગમે તે કરે. મૂળને સુધાર્યા વિના ફળ ખાઈ શકાશે નહિ. પાલીતાણામાં બાળાશ્રમ ખેલવાની અમારી ઈચ્છા થઈ. આમાંના બે છોકરાઓને પાદરી વટલાવતા હતા, તેમાંથી લાવ્યા છીએ. મેટા બાળાશ્રમને માટે રૂ ૧૦ લાખની મદદની જરૂર છે, હાલ તે વાર્ષિક મદદથી આ બાળાશ્રમ ચલાવીએ છીએ. તેમાં નીચે પ્રમાણે મદદ મળેલી છે.
રૂ. પ૦૦) શેઠ વરચંદ દીપચંદ દર વર્ષે રૂ. ૨૫૦) પ્રેમચંદ રાયચંદ.
૨૫૦) ત્રીવનદાસ ભાણજી. , ૨૫૦) ગોકુળભાઈ દોલતરામ.
૨૫૦) ગોકુળભાઈ મૂલચંદ. ૨૫૦) દેવકરણ મૂળજી. ૨૫૦) મેતીચંદ દેવચંદ.
૧૨૫) કલ્યાણચંદ શેભાગચંદ. , ૬૦૦) મેતીના કાંટા તરફથી.
૬૦૦) આણંદજી કલ્યાણજી. છે ૧૦૧) નગીનદાસ કપુરચંદ પાંચ વર્ષ સુધી, છે પ૧) જેચંદ કપુરચંદ , પોરબંદર
ર૫) મણિલાલ શીખવચંદ , , પાલણપુર
Page #93
--------------------------------------------------------------------------
________________
[માચ
રૂ ૫૦૦૦૦) ( મનસુખભાઈ ભગુભાઈ
જેન કેન્ફરન્સ હેરલ્ડ. આ વખતે નીચે પ્રમાણે સખાવતે મંડપમાં જાહેર થઈ. શેઠ મનસુખભાઈ ભગુભાઈ તરફથી –
[ ભગુભાઈ પ્રેમચંદ - જમનાભાઈ ભગુભાઈ
જૈન પાઠશાળાના ટ્રસ્ટી સેનાભાઈ ચુનીલાલ.
ફંડ માટે, રૂ પ૦૦૦૦) પ્રધાનબાઈ કન્યાશાળા. » ૫૦૦૦૦) સમર્થ , જીર્ણ પુસ્તકેદ્ધાર. , ૧૫૦૦) ના વ્યાજમાંથી સેનાભાઈ ચુનીલાલ તરફથી પુસ્તકે કન્યાશાળાને
બાબુ સીતાબચંદજી નહાર તરફથી. , ૨૦૦૦૦) સરકારી નેટ શ્રી જન શ્વેતાંબર મદદ ફંડ. ટ્રસ્ટી રાય બ, મણિલાલ નહાર.
, ગુલાબચંદજી ઢઢા. ચીમનભાઈ લાલભાઈ મનસુખભાઈ ભગુભાઈ
Working board લાલભાઈ દલપતભાઈ ચીમનભાઈ નગીનદાસ રૂ ૭૦૦૦ શેડ પ્રેમાભાઈ હેમાભાઈ વખતચંદ. » ૨૦૦૦૦ , મનસુખભાઈ ભગુભાઈ » ૫૦૦૦ , અંબાલાલ સારાભાઈ મગનભાઈ છે પ૦૦૦ , દલપતભાઈ ભગુભાઈ. , ૫૦૦૦) શેઠ વીરચંદ દીપચંદ.
દ૨૦૦૦) , ૩૦૦૦૦) શેઠ લાલભાઈ દલપતભાઈ (કઈ સારા ખાતામાં. લાલભાઈ, મણિભાઈ,
જગાભાઈ કયા ખાતામાં વાપરવા તેને નિર્ણય પાછળથી કરશે.) કેન્ફરન્સ નિભાવ ફંડ. રૂ ૧૦૦૦ રાત્રે બ૦ સીતાબચંદજી.
૧૦૦૦) મનસુખભાઈ ભગુભાઈ , ૧૦૦૦) દલપતભાઈ ભગુભાઈ. , ૧૦૦૦) વીરચંદ દીપચંદ. • રપ૦) , , ના પત્ની. પાંચ ખાતામાં • ૧૦૦૦) અંબાલાલ સારાભાઈ નિભાવ ફંડમાં.
Page #94
--------------------------------------------------------------------------
________________
ભાષણને સાર.
૧૯૦૭] ૫૦૦) હીરાચંદ કકલ વાળી કન્યાશાળાને વ્યાજમાંથી ઈનામ માટે રા. બ.
સીતાબચંદજી તરફથી, ૫૦૦) લલુભાઈના બોડીગને, - લટીયને ચાંદ.
પરચુરણ રકમ ઘણી આવી છે, તે અહીં લખી શક્યા નથી. કુલ રકમ લગભગ ત્રણ લાખ જેટલી થવા જાય છે.
કૅન્ફરન્સને ભાવનગર આમંત્રણ. શેઠ કુંવરજી આણંદજીએ જણાવ્યું કે શ્રી ભાવનગરના સંધ તરફથી કેન્ફરન્સને આમંત્રણ પાટણમાં કરવામાં આવ્યું હતું, અને દૈવકૃપાએ આજે અમે આપ સર્વ સાહેબને આમંત્રણ કરીએ છીએ તે ભાવનગર શહેરમાં પધારીને ભાવનગરના શ્રી સંઘની યત્કિંચિત સેવા સ્વીકારશે. અમારાથી જે કાંઈ સેવા ભક્તિ બની શકે તે સેવા ભક્તિ કરવાને પ્રસંગ આપવાને આપ પધારવા કૃપા કરશે. અમદાવાદ પાસે અમારું ભાવનગર યત્કિંચિત છે, તે પણ અમારાથી બની શકતી દરેક રીતની સેવા કરવાને અમે બનતું કરીશું. પરમ કૃપાળુ પરમાત્મા અમને અમારા તે કામમાં સહાય આપે, એવી અતિ નમ્ર સવિનય યાચના છે.
ઠરાવ ૧૨ મે, મી. લાભશંકર લક્ષ્મીદાસે જણાવ્યું કે હાથી જે માંસાહારી નથી અને મોટું , પ્રાણી છે તેના પર ગુજરતી નિર્દયતા માટે હકીકત જાહેર કરતાં મને દિલગીરી થાય છે. દર વર્ષે ૭૦૦૦૦ હાથીઓને મારી નાખવામાં આવે છે. મારી નાખવા પહેલાં બહુ માર માથાપર મારે છે, તથા ૨-૩ દિવસ ભૂખે રાખવામાં આવે છે. મારી નાખવાનું કારણ તેના દતુશળમાંથી ચૂડા બનાવવામાં આવે છે તે જંતુશળ મેળવવાનું જ છે. મસ્ત હાથીને બીજા હાથીઓ પાસે મરાવવામાં આવે છે. એક હાથીના દાંતના રૂ. ૨૦૦૦) ઉપજે છે. મારી પુત્રીના લગ્ન વખતે મેં સાસરીયેથી લાવેલ હાથીદાંતને ચૂડ લેવા પહેલાં ઉપલું કારણ જણાવ્યું ત્યારે તેઓએ એકદમના પાડી. હાથીદાંતના ચડાના રૂ. ૯) બેસે છે. લાકડાના ચૂડાને રૂ. ના બેસે છે. સ્વાર્થ અને પરમાર્થની ખાતર આ કાર્ય કરવાથી મહાન પુણ્ય થશે. દરરોજ ૬૦૦૦૦ ગાયને વધ હિંદુસ્તાનમાં યુરેપીયને માટે કરવામાં આવે છે. બીજા જનાવરને શુમાર નથી. દાક્તર અને પાદરી એ બને માંસાહારને હિંદમાં ઉત્તેજન આપવામાં મુખ્ય છે. વસનજી ખીમજી તરફથી મળેલા ૫૦ પાઉંડ મેં ડાકટર એલ્ડફીલ્ડને મોકલ્યા અને તેમાં તેમની શિષ્યાએ પાઉંડ ૮૦૦ આપ્યા, ને એક વિષય વૈદક વિદ્યાર્થીઓ પાસે લખા. પરિણામ ઈષ્ટજ આવવું જોઈએ. વાર્ષિક રૂ. ૨૦૦૦૦ ના વ્યાજમાંથી એક યેજના થઈ શકશે, કે જેમાંથી દર વર્ષે વૈદક વિદ્યાર્થીઓને જ્ઞાન આપી
Page #95
--------------------------------------------------------------------------
________________
૧૯૦૭ ]
ત્રીજે દિવસશકાશે. નામદાર શહેનશાહ બાનુ ઍલેક્ઝાન્ડ્રા પીંછાં વાપરવા માટે તદન વિરૂદ્ધ છે, અને આપણે તેને માટે તારથી ઉપકાર માનવો જોઈએ. પીંછાં નહિ વાપરવા માટે લેડ મટેએ પણ ઉત્તેજક શબ્દો કહ્યા છે, તે માટે આપણે તેમને પણ આભાર માનવો જોઈએ. ૧૮૯૦ માં એક કાયદામાં હિંદી સરકારે એક કલમ એવી દાખલ કરી છે કે ધાર્મિક ક્રિયા વખતે જીવહિંસા થાય તેને જીવરક્ષક કાયદે લાગુ પડતા નથી. કોઈમબટુરમાં માઈલના માઈલ સુધી જીવતાં બકરાઓને બાંધીને સુવાડીને તેનાપર હાથીને રથ ચાલે છે, અને હજારો બકરાંઓ તરફડતાં મરી જાય છે. એ સંબંધમાં યોગ્ય ઉપાયે લેવા જોઈએ. ઈત્યાદી.
રા. સા. હીરાચંદ મોતીચંદે જણાવ્યું કે કાઠીયાવાડના લખા ભગતને આ કોન્ફરન્સ જીવદયા માટે આભાર પ્રદર્શિત કરે છે.
શેઠ કુંવરજી આણંદજીએ મુનિ મહારાજાઓને, ચારે જનરલ સેક્રેટરીઓને તથા કોન્ફરન્સના સર્વ કાર્ય કર્તાઓને આભાર માનવાની દરખાસ્ત કરી જેને તાળીઓથી વધાવી લેવામાં આવી. - મી. ઢઢાએ બાકીના છેલ્લા ત્રણ કરા પ્રમુખની તરફથી રજુ કર્યા હતા. ચારે જનરલ સેક્રેટરીએ તેને તેજ તથા મીઢઢાના આસિસ્ટંટ તરીકે શેઠ કુંવરજી આણંદજી, શેઠ વીરચંદ દીપચંદના આસિસ્ટંટ તરીકે કાપડીઆ મોતીચંદ ગિરધર બી. એ. એલ. એલ. બી, શેઠ લાલભાઈના સેક્રેટરી તરીકે શેઠ ચીમનભાઈ નગીનદાસ તથા રાય કુમારસિંહજીના સેક્રેટરી તરીકે પુરણચંદજી મહાર બી. એ. ને નીમવાની દરખાસ્ત કરી હતી, જે તાળીઓના અવાજે વચ્ચે પસાર થઈ હતી. '
પ્રમુખ સાહેબે સર્વ આગેવાન ગૃહસ્થને આભાર માન્ય હતે.
શેઠ લાલભાઈ દલપતભાઈએ જણાવ્યું કે અમારાથી બનતું અમે કર્યું છે પણ જોઈએ તેવું થઈ શકયું ન હોય તે માટે હું અમદાવાદના શ્રી સંઘ તરફથી ક્ષમા ચાહું છું. કોન્ફરન્સના લાભ માટે તે હવે સવાલ રહ્યા નથી. તેથી હવે દેઢ ચતુરની દરકાર નહિ કરતાં તેમાં મંડયા રહેવું તેજ આપણું કર્તવ્ય છે.
મી. કુંવરજી આણંદજીએ વળતે આભાર અમદાવાદના સંઘને સર્વ ડેલી ગેટ તરફથી માન્યો હતે. તથા બીજા ભાઈઓ પણ આવી સેવા બજાવવાનો પ્રસંગ લઈ શકવા સમર્થ થાય એવી ઈચ્છા દર્શાવી હતી.
મી. ઢઢાએ આખા હિંદુસ્તાનના શ્રી સંઘ તરફથી અમદાવાદના શ્રી સં. ઘનો આભાર માન્યો હતે તથા જણાવ્યું હતું કે અમદાવાદ કેન્ફરન્સની જેવી ફતેહ બીજી કેઈપણ કન્ફરંસ મેળવી શકી નથી. શેઠ જેશીંગભાઈ હડીશીંગ, શેઠ લાલભાઈ દલપતભાઈ શેઠ ચીમનભાઈ નગીનદાસ વિગેરે ભાઈઓએ જે કામ
Page #96
--------------------------------------------------------------------------
________________
જેન કેન્ફરન્સ હેડ.
| | માર્ચ ક છેતે માટે કક્ષા શબ્દોમાં આભાર માને તે મારાથી કહી શકાતું નથી હું
માણી રીસેશન કમીટીને સકળ હિદના સંઘ તરફથી ધન્યવાદ દઉં છું. વાલટીયરે, વિસર અમારા આખા સંઘના ભવિષ્યને આધાર છે. તમે શ્રીમાન છતાં ડેલીગેટેની જે સેવા રાત્રિદિન બજાવી છે તે માટે તમને ન વર્ણવી શકાય તે, આત્મ ભેણ માટે, ધન્યવાદ ઘટે છે. તમારે પણ શ્રી સકળસંઘની તરફથી હું ઉપકાર
નું છું. સર્વ કમીટીઓને સકળ સંઘ તરફથી હું આભાર માનું છું. બે દિવસની હાજરો દેવા માટે મુનિ મહારાજાઓને આભાર માનું છું. જે પત્રોએ રીપોર્ટ મકલ્યા છે તેમને પણ આભાર માનું છું, પિોલીસને પણ આભાર માનું છું.
શેઠ ચીમનભાઈ નગીનદાસે બહુ નમ્રશબ્દોમાં ભૂલચુક માટે ક્ષમા ચાડી હતી,
લંટીયરોના એસીસ્ટન્ટ સુપ્રીન્ટેન્ડેટ મી. ચીમનલાલ ગોકળદાસે અતિ શય સનેહ ભરેલા, જુસાદાર શબ્દોમાં ભૂલચૂક માટે આવેલા સંઘની ક્ષમા ચાહી હતી અને જે બન્યું હતું તે અતિશય અપજ હતું એમ સારા શબ્દોમાં જણાવ્યું હતું. ત્યારબાદ એક લઘુ વેલેંટીયર પરમાણંદ કુંવરજીએ પણ સારા શબ્દોમાં સંધને આભાર માન્ય હતે.
શેઠ મનસુખભાઈ ભગુભાઈ તરફથી રા. શ. ચીમનલાલ લલુભાઈ સબ જજે પ્રમુખ સાહેબને આભાર માન્ય હતે.
રાત્રે. પ્રેસીડંટ પાંચ, પાંચ ચીફ સેક્રેટરી તથા શેઠ પ્રેમચંદ રાયચંદ વિગેરેના ઓઈલ પિઈન્ટીંગ કરાવવા મી. શોભાગમલજી ઢઢાએ રૂ. ૫૦૦), જૈન શ્વેતાંબર મદદ કુંડમાં
રૂ. ૨૫૦૦) તથા રૂ. ૧૦૦૦ કેનફરન્સ નિભાવ ફંડમાં, રૂા. પ૦૦), અમદાવાદ જેન બેગમાં તથા રૂા. પ૦૦ પાલીતાણ બાળાશ્રમને કુલ રૂ. ૫૦૦૦) આયા તથા અજમેર કેનફરન્સ લઈ જવા વિચાર જાહેર કર્યો. ત્યારબાદ બીજી ઘણી પરચુરણ રકમે આવી હતી.
૧૭-ર-૦૭ ના રોજ સખાવતે જાહેર થઈ તેની યાદી. રૂ. ૨૦૦૧) શેડ ગોકુળભાઈ મૂળચંદ તરફથી પુત્રી ચંદનના સ્મરણાર્થે અમદાવાદ જૈન કન્યાશાળાને ઈનામ તરીકે ભેટ પ્રેમીસરી નેટ સાા ટકાની આપવામાં આવી.
રૂ. ૩૦૧) તથા રૂ ૫૧) ની બક્ષિસ બે જુદા જુદા ગૃહ તરફથી તા. ૧૬ મીએ જાહેર થઈ હતી.
- રૂ ૭૫૦૦૦) ની લેન એક મહિનામાં બેડિંગ માટે શેડ ગોકુલભાઈ , હીચંદ સપો,
Page #97
--------------------------------------------------------------------------
________________
થભાઇએ
૧૯૦૭ ]
ત્રીજે દિવસ ૩ ૩૫૧) સુરતના નગીનદાસ કપુરચંદ અમદાવાદ જેન બેન્કિંગને આપ્યા
૨૦૧) કે, રૂપચંદ લલુભાઈએ ,, ૫) વેરાવળવાળા હરખચંદ ધારશીએ , , ૧૦૧) અમદાવાદના મેહનલાલ મગનલાલે , , પ૧) દીલીવાળા પ્યારેસ્લાલ દલીલસિંહે ,, , ૧૦૧) બાલાપુરવાળા હંસીલાલ પાનાચંદે , ક, ર૫) પોરબંદરવાળા જેચંદ કપુરચંદે , ,, ૫) મુંબઈવાળા શેઠ રતનચંદ ખીમચંદે , ૧૦) ગ્રજ્યુએટ તરફથી અમદાવાદ બોર્ડિગને.
ચક્ષુ, કેશર, ચંદન, મુંબઈ ઝવેરી મંડળ મફત મેકલશે એવું આ વખતે તે મંડળ તરફથી જાહેર કરવામાં આવ્યું હતું.
,, ૧૨૫) પાલીતાણા રવચંદ ઉજમશી બોર્ડિંગ અમદાવાદ. [, ૧૨૫) પાલણપુર અમુલખ ખુબચંદ » ૧૫૧) મુંબઈ રાયચંદ ખુશાલચંદ
પ૧) , નેમચંદ મેળાપચંદ - ૫૧) ,, કલ્યાણચંદ સેભાગચંદ ૨૦) ધોળકા વેલચંદ ઉમેદચંદ વકીલ , ૧૦) તથા મુંબઈ
બેડિંગમાં રૂ ૧૦) ૨૭) ખેડાના ડેલીગેટ સુકૃત ભંડાર ખાતે. ર૦૦) ઉદેપુર સંઘ ક ૧૮૦) ગુજરાનવાલા સંઘ.
જેન ગ્રેજયુએસ એસેસીએશનની સજા કેનફરન્સના મંડપ પાસેના તંબુમાં મી. ગુલાબચંદજી ઢઢા એમ. એ. નાં પ્રમુખપણ નીચે મળી હતી, જે વખતે પ્રમુખ ઉપરાંત મી. ચુનીલાલ લલુભાઈ વકીલ અમદાવાદના સબ જજ, મેશર્સ ત્રીભોવનદાસ ઓધવજી શાહ બી. એ. એલ. એલ. બી, મેડનલાલ ચુનીલાલદલાલ બી. એ, ન્યાલચંદ લખમીચંદ સોની બી. એ. એલ એલ. બી, મણીલાલ દેશી બી. એ, મેહનલાલ છે. શાહ બી. એ. એલ એલ. બી, હીરાલાલ મુલચંદ મેહેતા બી. એ, અમૃતલાલ મુલચંદ મેહેતા બી. એ, મેહનલાલ ઉમાભાઈ સુતરીયા બી. એ પ્રભુદાસ ત્રીભવનદાસ શાહ ડી. '
Page #98
--------------------------------------------------------------------------
________________
જૈન કોન્ફરન્સ હેરલ્ડ
[ મા
*
એ જી., ચીમનલાલ એલ. દેશાઇ બી. એ. એલ એલ. મી., મેાતીલાલ કશળચંદ શાહ જી. એમ, એન્ડ સી., વેલચંદ ઉમેદચંદ હાઇ કેા વકીલ, ચીમનલાલ ગોકલદાસ શાહ ખી. એ., રતનચ'દ મુલચંદ મેહેતા ડીસ્ટ્રીકટ વકીલ, ચીમનલાલ પુરૂશેાતમદાસ બ્રેકર બી. એ. એલ એલ. મી., છેોટાલાલ કાલીદાસ ગાંધી ડીસ્ટ્રીકટ વકીલ, ખાણુ કુમારસીંગ નહાર ખી. એ., બાખુ પુરણચંદ નહાર બી. એ. પી. એલ., ત્રીભાવનદાસ લેહેરચંદ શાહ એલ. એમ. એન્ડ એસ,, અને મકનજી જુઠાભાઇ મેહેતા ખી એ, એલ એલ. મી. વગેરે હાજર થયા હતા.
لان
સભામાં કોનફરન્સને લગતા ઠરાવેાના મુસદા ગ્રેજયુએટસ એસેાસીએશન ઉપર અગાઉથી મોકલી આપવાના સબંધમાં તેમજ જૈન શાળાઓની તપાસણીના સંબંધમાં કેટલાકે તરફથી સુચનાઓ થઇ હતી, જે પછી નીચલા એક ઠરાવ પસાર કરવામાં આન્યા હતાઃ——યુનીવર્સીટીમાં જૈન સાહિત્ય દાખલ કરવા માટે કાનફરન્સે જે ઠરાવ કર્યાં છે તેને અમલમાં મુકવા નીચલા ગ્રહસ્થાની એક કમીટી નેમવામાં આવે છેઃમેશર્સ લખમસી હીરજી મૈસરી, મેાતીચંદ્ર ગીરધરલાલ કાપડીયા, ત્રીભાવનદાસ એધવજી શાહ, કેશવલાલ પ્રેમચંદ મેદી, ડી. પી. ખરેાડીયા, મણીલાલ દોશી, સુરચ'દ પુરૂષોતમ બદામી, અને મકનજી જીઠાભાઈ મહેતા.
એસેાસીએશનના અમદાવાદ ખાતેના સેક્રેટરી તરીકે મી૰ મણીલાલ દેશી અને મુંબઇ ખાતેના સેક્રેટરી તરીકે મી॰ મકનજી જુઠાભાઇ મેહેતાની નેમણુંક કરવામાં આવી હતી, જે પછી પ્રમુખના આભાર માની સભા ખરખાસ્ત થઈ હતી. આવતા વર્ષના પ્રમુખ તરીકે સખ જજ મી૰ ચુનીલાલ લલ્લુભાઈ વકીલને નીમવામાં આવ્યા હતા.
અમદાવાદ મહિલા પરિષદ.
શરૂઆતમાં કન્યાએ ગીત ગાયુ' હતું. સ્ત્રીએ સુમારે ૫૦૦૦ હાજર હતી. સાધ્વીજીઓની સંખ્યા પણ સારી હતી. ીમેલ ટ્રેનિંગ કોલેજની કન્યાઓને લઈને પ્રીન્સીપાલ મીસ ભ્રક, પણ હાજર થયાં હતાં, ઉત્સાહુ બહુજ હતા.
સા. બહેન અનસૂયા સારાભાઈએ દરખાસ્ત કરી અને તેને સીતા બહેન તે શેઠ નથુભાઇ સાંકળચંદની વિધવાએ ટેકો આપ્યા, તેથી શેડ જેશંગભાઇ હુઠીશ`ગના પત્ની શણગારે પ્રમુખસ્થાન લીધું.
બહેન અનસુયાએ નીચેનું ભાષણ વાંચ્યું:
અહુ' નમસ્યામિ સુમન્ત્રસારમ સમસ્ત દેવૈવિહિતાવતારમ્ વિન્ધાભિઘાંતાય ધૃતાધિકારમ્ ધ્યાનુપ્રદત્તાત્તમશ ભારમ
Page #99
--------------------------------------------------------------------------
________________
૧૯૦૭ ]
વક્તાઓના ભાષણને સારા પ્રેસીડેન્ટ સાહેબ તથા સુશીલ બહેને ! સ્ત્રી કેળવણી માટે ઘણું વર્ષોથી બેલાય છે, મોટાં ભાષણે અપાય છે છતાં તેનાથી કાંઈ પણ જોઈએ તેટલો ફાયદો થયો નથી. સ્ત્રી કેળવણીની આવશ્યકતા કેટલી છે તે જાણવાની ખાસ જરૂર છે. કેળવણું લેવી તેને અર્થ એ નથી કે લખતાં વાંચતાં આવડ્યું એટલે બસ. હાલના વખતમાં છોકરીઓને નિશાળે મોકલે છે અને ચાર પાંચ ચોપડીઓ ભણી એટલે છોકરીઓ અને માબાપ એમ સમજે છે કે તેમનું ભણવાનું હવે પુરૂ થયું. જો કેળવણીને અર્થ અક્ષરેને ઓળખવા તેટલે જ હેત તે તે બરાબર છે, પણ કેળવણીને અર્થ હૃદય અને બુદ્ધિને કેળવવાને છે, ઘણે ઠેકાણે બુદ્ધિ એકલીજ કેળવાય છે અને તેથી જે જ્ઞાનને શોભાવનાર ગુણે છે તે આવી શકતા નથી, માટે જે બુદ્ધિ નીતિને માર્ગે કેળવાય તેજ ફાયદો થાય.
નિશાળમાં છોકરીઓ જાય છે અને તેથી ઘણે ફાયદો થાય છે છતાં પણ ખરી કેળવણું ઘરમાંથી જ મળે છે. જે સંસ્કારે નાનપણમાં છોકરાંઓને મળે છે તેની અસર જીંદગીમાં છેવટ સુધી રહે છે. નિશાળની કેળવણીમાં સામાન્ય જ્ઞાન તેમજ કાંઈક નીતિનું જ્ઞાન મળે છે, પણ તે વખત એ બચપણને હોય છે કે તેવા જ્ઞાનને ટકાવી રાખવા માટે, અને તેનું ખરૂં રહસ્ય જાણવા માટે આગળ કેળવણીની જરૂર છે. આજ કાલ છોકરીઓ નિશાળ છોડયા પછી એક દિવસ પણ ચોપડીનું પાનું ઉઘાડતી નથી. બુદ્ધિ લેઢાની માફક વાપર્યા વગર કટાઈ જાય છે, અને તેથી ભણેલું કાંઈ પણ ઉપગનું ન થતાં ફક્ત નામનું જ થાય છે અને તેથી હમેશાં અભ્યાસ જારી રાખવા તેમજ વિશેષ જ્ઞાન મેળવવા માટે, એવી જના કરવાની જરૂર છે કે દરેક જીલ્લામાં સ્ત્રીઓને ભણાવવા માટે બપોરની શાળા એ કાઢવી, કે જ્યાં વ્યવહારિક તથા ધાર્મિક કેળવણી મળે અને તેમાં જે બપોરના એકથી ત્રણ વાગ્યા સુધીને વખત રાખવામાં આવે તે દરેક સ્ત્રીઓ ઘરની કાંઈ પણ અગવડ ભેગવ્યા વિના ત્યાં આવી તેને લાભ લઈ શકે આવી અપરની નિશાળે અમદાવાદમાં બે છે. તેવા જ ધોરણની બીજી વધુ શાળાઓ દરેક જીલ્લામાં થાય તેમજ તેને ખરે લાભ લઈ શકાય.
કેળવણીથી માણસ સારા નરસાને વિચાર કરી શકે છે. કેળવણી માણસને વિચાર કરતાં શીખવે છે, નમ્રતા, વિવેક, વગેરે સર્વે સદગુણ કેળવણથીજ આવે છે. કેળવણી એકલા ભણતરને કહેવાતી નથી. અધુરૂં જ્ઞાન ભય ભરેલું હોય છે. માટે જ્ઞાન પૂર્ણ આપવું અને તે પણ સંગીન આપવું જોઇએ,
નિશાળની કેળવણીની સાથે ધાર્મિક કેળવણીની ખાસ જરૂર છે. તેના વગર...
Page #100
--------------------------------------------------------------------------
________________
८६
જૈન કેન્સ હેરલ્ડ,
માથ
માણસ પાપ પુન્યના વિચાર કરી શકતા નથી, હૃદયને કામળ મને દયાળુ બના
વનાર ધર્મજ છે.
સ્ત્રીઓને કેળવણી આપતાં પહેલાં, પુરૂષાને કેળવણી લેવાની ખાસ ४३२ છે. જ્યાં સુધી તેએ કેળવાયલા નથી ત્યાં સુધી તેઓ કેળવણીની ખરી કીમત જાણી શકવાના નથી; અને તેથી તેમને આધારે પડેલાં તેમનાં બચ્ચાંઓને તે કેળવણી પુરેપુરી આપી શકવાના નથી.
ઘણાકાનું ધારવું એવુ હાય છે કે સ્ત્રીઓ ભણશે એટલે તે તેમની ફરજો અદા નહિ કરે. વળી ઘણાકેાનુ` એવું પણ માનવું હાય છે કે સ્ત્રીએની બુદ્ધિ પુરૂષો જેટલી હાતી નથી. પ્રથમની શંકા માટે હું એટલુ જ કહુ છુ કે જો કેળવણી માણસાને ફરજો બજાવતાં રેશે તે બીજી એવી કઈ ચીજ છે કે જે જે આળખાવતાં અને અદા કરતાં શીખવશે ? શું કેળવણીથી માણસેા પેાતાની ફરજો ભૂલી જશે ? અને જો તેમ થાય તે પછી તેને કેળવણીજ ન કહેવાય. જ્યાં દયા નથી, સ`પ નથી, નમ્રતા નથી, પ્રેમ નથી અને વિવેક નથી ત્યાં કેળવણી પણુ નથીજ. અને તેને માટે નૈતિક, અને ધાર્મિક જ્ઞાનની જરૂર છે.
નાલા
સુકાન વિનાનું વહાણુ ગમે તે રસ્તે ચડી જાય છે, તે પ્રમાણે ધર્મ ને નીતિના સંચાગ રૂપી સુકાન વિનાનુ` બુદ્ધિરૂપી વડાળુ, આ સ`સાર સાગરમાં, ગમે તેવા અવળે માર્ગે ચઢી જાય છે. બીજી શંકાના સમાધાનમાં કહું છુ` કે સ્ત્રીઓમાં પુરૂષો જેટલી બુદ્ધિ નથી અને ભણવાના તેમજ તેવા ખીજા કામેાને માટે ચક છે તેમ કહેવાય છે તે ખાટું છે. અલખત, શરીરનુ બળ તેમના જેટલ' આપણામાં નથી, પણ બુદ્ધિને માટે તેમ નથી; છતાં તેવુ હાલ દેખાય છે તેને માટે પુરૂષાજ જવાખદાર છે. ઘણા કાળથી એવી રીત પાડી દીધી છે કે સ્ત્રીઓને કેળ વણી આપવી નહી. અને તેથીજ સીઆમાં મેટા ભાગ વગર કેળવાયàા મા લુમ પડે છે.
સ્ત્રીઓને પગાર વગરની દાસી થઈને રહેવું અથવા પુરૂષની નવરાસે તેતું રૂપાળું રમકડું કે ઘરેણું થઈ રહેવુ' તે તેમના જીવનના ખરા હેતુ નથી. તેઓની જીંદગી જેમ બીજાને અર્થે છે તેમજ પાતાને અર્થે પણ છે અને સ'સારમાં જે માટા જવાબદારીના કામ તેમને માથે કરવાના આવી પડે છે તેમાં કેળવાયલાં મગજના અને અનુકપાવાળા હૃદયનો ખપ પડે છે. ચિત્રકામ, ગાયન, અને પેાશાકની ટાપટીપમાં જે. બધા વખત ખર્ચી નાખવામાં આવે છે તેથી સ્ત્રીની જીંદગીના ઉચ્ચતમ ઉદ્દેશ સફળ થયા તેમ સમજવાનુ નથી. સ્ત્રીના પાતાના કલ્યાણને માટે તેમના મન અને આચાર કેળવવા જોઇએ એટલુ જ નહી પણુ ખીજાએાના સુખની વાત લક્ષમાં રાખીને તેઓને ઉચ્ચ કેળવણી આપવાની ખાસ
Page #101
--------------------------------------------------------------------------
________________
૧૯૦૭
મહિલા પરિષદ જરૂર છે. એક અંગ્રેજ લેખકે કહ્યું છે કે જે સ્ત્રીઓના મન અને નીતિ રૂડાં ન હોય તો પુરૂષના મન અને નીતિ સાબીત રહેનાર નથી. કેઈ પણ પ્રજાની નીતિદશાને આધાર ઘર કેળવણી ઉપર રહે છે.
એની બીસેન્ટ, સીસ્ટર નિવેદિતા, મીસ મેરી કારપેન્ટર તેમજ આપણા દેશની ઘણી સ્ત્રીઓએ મેટાં કામે કરેલાં છે. આ પચીસ વરસેથી સ્ત્રીઓને કાંઈક કેળવણું મળે છે અને આશા છે કે આવા પ્રયાસો હમેશાં જારી રહેશે તે આગળ જતાં ઘણે સુધારે થશે.
કેલવણ લેવાને હેતુ સુખી થવાનું છે તે દરેક માબાપની ફરજ છે કે તેમને આધારે પડેલાં તેમનાં બચ્ચાંઓને સુખી કરવાં. કેળવણીથી જ માણસ બરાબર સુખ અનુભવી શકે છે તેમજ દુઃખને પણ તે બરાબર આણી શકે છે. દરેક વ
સ્તુને યથાર્થ નિર્ણય તેનાથી જ થાય છે તો કેળવણી આપવાને જે માબાપો પછાત રહે છે તે કેટલું અફસકારક છે! છતાં પણ એટલું ખાસ લક્ષમાં રાખવાનું છે કે એવી કેળવણી કરી ન આપવી કે ગુણને બદલે અવગુણ આવે. ઘણું માબાપ એમ સમજે છે કે ભણાવવાથી છેકરીઓ ઉદ્ધત બની જશે અને તેથી ભણાવતા બહે છે પણ હમેશાં એટલું ધ્યાનમાં રાખવા જેવું છે કે નિશાળની કેળવણીના કરતાં ઘરની કેળવણુની અસર વધારે હોય છે, અને જે જે અવગુણ છોકરીઓ શીખે છે તે ભણવાથી નહીં પણ માબાપની બેદરકારીથી જ છોકરાંઓનું ભવિષ્ય સુધારવું એ ઘણે ભાગે માબાપના હાથમાં છે. બીજા બધા કેળવણી આપનારા કરતાં મા જે કેળવણું આપે છે તે ખરેખરી માનુષી કેળવણી હોય છે. બીજા બધા કેળવણીના સાધને કરતાં તે કેળવણીનું ઉત્તમ સાધન છે; કારણ કે તે માતૃપ્રેમ અને કોમળતાથી શીખવે છે. પુરૂષ તે માનવ પ્રજાનું મગજ છે, અને સ્ત્રી તે તેનું હૃદય છે, પુરૂષ તે તેલનશક્તિ છે, અને સ્ત્રી તે લાગણીવાળું મન છે. પુરૂષ તેનું બળ છે, સ્ત્રી તેની શેભા, અલંકાર અને આશ્વાસન સ્થાન છે. સ્ત્રીવર્ગ લાગણીએને કળવે છે અને તેના વિકાસથી વિશેષ કરીને સદાચરણ દ્રઢીભૂત થાય છે.
ભણેલાં છીએ એટલું કહેવરાવવા માટે ભણવા કરતાં ન ભણવું એ સારું છે, કારણ કે જે કહેવરાવવા માટે ભણે તે પુરૂં ભણું શક્તિ નથી અને તેથી ફાયદાને બદલે નુકશાન થાય છે. કેળવણું લેવાને અર્થ અમુક ચોપડીઓ વાંચી જવી જોઈએ તે નથી, પણ સારૂં તેટલું ગ્રહણ કરવાની બુદ્ધિથી જે વંચાય તેજ ફાયદો થાય. દરેક સ્ત્રીએ ચોવીસ કલાકમાંથી છેડે વખત પણ વાંચવા માટે રાખવે જોઈએ. અને તે પણ એવું વાંચન હોવું જોઈએ કે જેમાંથી આપણે કાંઈક સારું મેળવી શકીએ.
Page #102
--------------------------------------------------------------------------
________________
''
!
.
જેને કેન્ફરન્સ હેરલ્ડ.
[ માર્ચ સુખી કે દુઃખી થવું તે તે કર્માધીન છે, તેમ સારી કેળવણીથી સુખી થવાને સંભવ વધારે રહે છે. જે કઈ કારણસર મનુષ્ય દુઃખી થાય છે તે તેને પ્રસંગે પણ, કેલવણું અને ધર્મથીજ માણસ, દુખ શાન્તિથી સહન કરી, સન્માર્ગે ચાલી શકે છે. દુઃખમાં પણ, ધર્મ અને કેળવણીથી મયણાસુંદરી, ચંદનબાળા, તારામતી, દમયંતી વગેરે સ્ત્રીઓ ઘણાં દુઃખો પડ્યા છતાં સન્માર્ગે ચાલેલાં છે અને તેઓનાં વૃતાંત સર્વેને જાણીતાં છે.
બહેને, અજ્ઞાનતા હમેશાં દુઃખદાયક છે. જ્ઞાનથીજ બધું સારી રીતે ઓળખો શકાય છે. સંસારને માટે તેમજ સાધુપણને માટે જ્ઞાનની ખાસ જરૂર છે.
ઈશ્વરને હૃદયમાં રાખીને હમેશાં સારું કામ કરવા પ્રયત્ન કરે અને જે દરેક બહેને પિતાની છોકરીઓને કેળવણી આપવા પ્રયત્ન કરશે તે જરૂર તેને લાભ લઈ શકશે અને તેથી ઉત્તરોત્તર પ્રજાનું કલ્યાણ થશે.
કહે નેપોલીયન દેશને, કરવા આબાદાન,
સરસ રીત તો એજ છે, છે માતાને જ્ઞાન.” વળી છોકરીઓને પુરેપુરી કેળવણી મળવામાં વિનકારક બાળલગ્ન છે. છોકરીઓને બાળવયમાં પરણાવવી ન જોઈએ તેમને સમજણી ઉમરે પરણાવવી; અને તેમાં પણ તેમની છેડી ઘણી સંમતીની જરૂર છે. નાનપણમાં પરણાવ્યાથી શારીરિક અને માનસિક નુકશાન થાય છે. બાળલગ્નથી બંધાયેલાં ડાં ઘણુ ભાગે સુખી થતાં નથી અને બાળવિધવા થવાનો સંભવ વધારે રહે છે. આશ્ચર્ય તે એ છે કે પિતાની છોકરીઓને માબાપ બાળ વિધવા જઈ શકે છે પણ તેઓ બાળ વિધવા ન થાય તેવા બાળલગ્નને અટકાવવા કશી દરકાર રાખતાં નથી. તે મજ શારીરિક અને માનસિક કકાણ બાળલગ્નથી અટકે છે તે તેઓ ગમજતાં નથી પ્રથમ તે બાળલગ્ન થતાંજ અટકાવવાં કે, જેથી બાળ વિધવાઓ થતી જરૂર અટકાશે. એને કેળવણી ફેલાશે આ બાબત માટે કોન્ફરન્સ તરફથી એવી જના થવી જરૂરી છે કે, જે માબાપ છોકરાઓને ઉચી કેળવણું આપે, અને મેટી ઉમરે પરણવે, તેઓને દરેક રીતે ઉત્તેજન આપવું. કે જેથી તેઓની લાગણી કેળવણી આપવા તેમજ મોટી ઉમરે પરણાવવા જારી રહે. અને દરેક ન્યાતના આગેવાનેએ પણ પિતાની ન્યાતમાં બાળલગ્ન અટકાવવા, તેમજ કેળવણું ફેલાવવા ઘટતી યેજના કરવી જરૂરી છે.
અપૂર્ણ
જૈન સમાચાર,
Page #103
--------------------------------------------------------------------------
________________
૧૯૦૭ ]
જૈન સમાચાર, ધુળીયા–મુની માણેકવિજયજી લખે છે કે અત્રે સંઘે જેનશાળા સ્થાપના કરી છે. રૂ. ૯૪ ટીપમાં થયા છે. બારમાસના ખર્ચની તજવીજ કરી છે. ગામ જુનું છે. સાપુ ના સમાગમ વિના શ્રાવકે વિવેકમાં પાછળ છે. મિથ્યાત્વીના પ્રસંગથી તેમના કંઈક રીવાજ હતા તે ઉપદેશથી દૂર કરે છે. ચારે સાધ્વી વિહાર કરી અહી આવેલ છે
ગ્વાલીયર–શ્રી વીરવિજ્ય જૈન શ્વેતાંબર લાઈબ્રેરીના ઓનરરી સેક્રેટરી લખે છે કે इस लाइब्रेरी फातीक शुदी ६ कायम कीगइ सेठ नथमलजी गोलेछ। सभापति मुकरर कीया થયા. સને મા ચા.
વડેદરા જૈન બાળાશ્રમ–વિદ્યાથીની સંખ્યા ૧૬ છે. કળાભુવનમાં જગ્યા નહિ હોવાથી કેઈને દાખલ કરતા નથી. ઉપરના વિદ્યાથીઓમાં – ૩ કળાભવનમાં ઘડીઆળ શાળામાં છે. - ૩ , વીવીંગ ૧ ઈગ્રેજી પાંચમી ભણે છે.
ચાથી , -૧ , બીજી , ૭ | પહેલી ,
સેનાને ચાંદઃ—જણાવવાને અતિ હર્ષ થાય છે કે કાઠિયાવાડ જીલ્લામાં આ વેલા જામનગર શહેરના સુપ્રસિધ્ધ અને જાણીતા વકીલ મી. ચતુર્ભજ ગોવિંદજી કે જે આપણું શ્વેતાંબરી મૂર્તિપૂજક શ્રાવકભાઈ છે તેઓએ સંવત ૧૯૫૬ ના ભયંકર દુષ્કાળમાં મુંગા પ્રાણીની તથા નિરાધાર મનુષ્યની કરેલી સેવાથી તથા તે પછી આજ દીવસ સુધીમાં જામનગર પાંજરાપોળના સંબંધમાં કરેલા પ્રયાસથી ખુશી થઈ જામનગરના મહાજન તરફથી તારીખ ૧ જાનેવારી સને ૧૯૦૭ ના રોજ વકીલ મજકુરને જામનગરના મહેરબાન અને માનવંતા મુખ્ય દીવાનજી સાહેબના પ્રમુખપણું હેઠળ ટાઉનહોલમાં સરકારી અમલદારો તથા શહેરના સંભાવિત ગૃહસ્થની જનરલ મીટીગ મેળવી તેજ જનરલ મીટીંગના સમક્ષ પ્રમુખ જામનગરના મેહેર બાન અને માનવંતા મુખ્ય દીવાનજી સાહેબના હાથથી સેનાને ચાંદ એનાયત કર વામાં આવ્યું છે જેને માટે આપણે સમગ્ર જૈન કેમને ખુશી થવા જેવું છે.
આપણી જૈન કોમનાં જામનગરનાં દરેક ખાતાં જેવાં કે દેરાસરે, જેનશાળાઓ ડબાસંગ ફંડ અને બીજા પણ પરોપકારનાં કામ આ ગ્રહસ્થને હાથે હજી પણ ચાલે છે. આ દાખલ ઈ સર્વ કોઈ આવા પોપકારનાં કામ કરવામાં પાછી પાની કરી
Page #104
--------------------------------------------------------------------------
________________
જેને કેન્ફરન્સ હેડ.
[ ફેબ્રુઆરી વણ આપશે નહી કેમકે આવાં કામ કરવાથી આ લેકમાં મોટું માન મેળવવાને લાગ્યશાળી થવાય છે અને પરલેકને માટે આત્મકલ્યાણ થાય છે. છેજામનગરમાં તા. ૫ તથા ૬ જાનેવારીના રોજ પિષધશાળાના મકાનમાં હું સરાજ શામજીના પ્રમુખપણ નીચે રાત્રિના છા બળેથી દશ બજ્યા સુધી ભાવનગરના મુસલમીન ગ્રહસ્થ એચ. એમ. કાદરી જે આપણે જેને ધર્મ પાળે છે તેને તમાકુ, બીડી, બાળલગ્ન, વૃધ્ધ વિવાહ, કન્યાવિક્રય, દેવપૂજા, કેળવણી, સ્ત્રીકેળ વણી તથા પૈસાને સદ ઉપયોગ કરવા, પાંચમી જેન વેતાંબર કેન્ફરંન્સ અમદાવાદ ભરાનાર છે તેમાં જામનગરના સંઘ તરફથી જેમ બને તેમ ઝાઝા ગ્રહસ્થાએ ડેલીગેટ તરીકે હાજરી આપવી, તથા કોન્ફરન્સના ઠરાવને જામનગરમાં જેમ બને તેમ તરત અમલ કરવા વિશે અસરકારક રીતે ભાષણ આપ્યું હતું. જ તે પછી અહીંના માસ્તર જગજીવન મુલજી બનીઆ. બી. એ. બી. એસ સી. તથા વકીલ મી. ચતુર્ભજ ગોવિંદજી તથા વકીલ ચતુરદાસ ઘેલાભાઈ તથા માસ્તર પુલચંદ ઝવેરચંદ ટુંક પણ અસર કારક ભાષણે ઉપલા વિષયે વીશે કર્યા હતાં.
અને છેવટે પ્રમુખ હંસરાજ શામજીએ ઘટતા શબ્દોમાં ભાષણ કરી મી. કાદરી સાહેબે અથાગ મહેનત લઇ અહીંના શ્રાવકભાઈને ઉચે બોધ આપે છે તેને માટે ઉપકાર માની સભા બરખાસ્ત કરી હતી.
Page #105
--------------------------------------------------------------------------
________________
અમદાવાદ એફીસને હિસાખે. અમદાવાદ એકીસને હિસાબ
સંવત ૧૯૩ ના માગશર સુદી ૧ થી સંવત ૧૩ ના
માગશર વદ ૦)) સુધીને હિસાબ. વિદ્યાર્થીઓની સ્કેલરશીપ ખાતે
પાઠશાળાએ ખાતે. ૩- -0 અમદાવાદ
૨૦-૦-૦ અમદાવાદ શ્રાવિકા ઉદ્યોગસાળ ૦-૧૧-૬ અમદાવાદ
૩-૦-૦ વંડાની પાઠશાળા : ૨- ૦-૯ અમદાવાદ
૩-૦-૦ ચીતલની , ' ૧ર-- -- ૦ અમદાવાદ
૬-૦-૦ ચુડાની ૦-૦ અમદાવાદ
૫-૦-૦ ત્રાપજની ૪-૦-૦ પેથાપુર
૩-૦-૦ ગારીઆધાર ૨- ૦-૯ મીરાલી
૩-૦-૦ પછેગામ ૭-૦-૦ ગેધાવી
૩-૦-૦ રામપુરા - ૦-૦ ગોધાવી
૨-૦-૦ જસપુરા, ૯-૧૧-૦ ખેડા
૩-૦-૦ વીછી આ ૧૦- ૮-૦ ખેડા
૮-૦-૦ બેટાદ 3- ૦-૦ જુનાગઢ
--૦-૦ ધ્રાંગધ્રા - ૦-૦ રતલામ
૪-૦-૦ અમરેલી ૧-૦-૦ કપડવંજ
૩-૦-૦ તણસા, ૮-૧૦-૦ વડાલી.
૮-૦-૦ સાદડી ૨-૦-૦ રાધનપુર
૩-૦-૦ પ્રાંતીઆ ૧૪-૦-૦ વડોદરા
૨૦-૦-૦ બોરસદ ૫-૦-૦ દરાપુરા
૬-૦-૦ જુનાગઢ ' ૩-૦-૦ દરાપુરા
૧૨-૦-૦ વળા માસ બેના , - ૮-૦ ખેડા.
૦-૦-૦ રાધનપુર માસબેના, - - બોરસદ
૪-૦-૦ ઝીંઝુવાડા નિરાશ્રિત ખાતે. ૩૦-૦-૦ સીયાણી, ૧૦-૦-૦ અમદાવાદ
૦
૦
Page #106
--------------------------------------------------------------------------
________________
જૈન કોન્ફરન્સ હેર૯૭.
[ ફેબ્રુઆરી છેલ્લે અમદાવાદ તાબે ગામ બારેજાનાજ્ઞાન ભંડારને રીપેર્ટ. - સદરહુ ખાતાના શ્રી સંઘ તરફથી વહીવટ કરતા શેઠ અચરતલાલ નગીનદાસ,
શા. મગનલાલ પીતામ્બરદાસ, શા ફકીરચંદ કેવલદાસ તથા શાના દેવચંદ દોલતચંદ ના હસ્તકની મીલકત તપાસી છે તે જોતાં આ ખાતાની જુદી જુદી મીલકતને વિહીવટ ઉપરના ચારે ગૃહસ્થોને જુદે જુદે સોંપવામાં આવ્યા છે. તેમાં રોકડને વહીવટ શા. અચરતલાલ, નગીનદાસ કરે છે પણ તે વહીવટમાં દરસાલ આવક ખર્ચ હોવા છતાં નામુ બીલકુલ રાખવામાં આવ્યું નથી. માટે વહીવટ કર્તાઓએ નામું ચેકસ રાખવું જોઈએ. છે આ ખાતાના અંગે એક પુસ્તક ભંડાર છે તેને વહીવટ શા મગનલાલ પીતા મ્બર કરે છે. તે જોતાં આ ભંડારમાંથી જુની ટીપની ચોપડીઓ મારા હાથમાં લેવામાં આવી તે પ્રમાણે મેલવતાં કેટલાએક પુસ્તક મલતાં નથી પરંતુ હાલ જે છે તે પણ જીર્ણ થયેલ છે તેમ તેની વ્યવસ્થા પણ બરોબર જોવામાં આવતી નથી તથા ગામના લોકોને પુછ પરછ કરતાં પ્રથમ જ્ઞાન પાંચમે એ પુસ્તકો બહાર કાઢવામાં આવતાં તે વખતે દસબાર પેટી પુસ્તકની હતી તેવી ગામના લોકોની વાયકા સંભળાય છે હવેથી આ પુસ્તકભંડાર જ્ઞાન પંચમીને દિવસે બહાર કાઢવામાં આવતું નથી. તેને બદલે અને પુસ્તકની ત્રણ પેટી દેખાડવામાં આવી છે. ઉપર મુજબ જ્ઞાન ભંડારની અવ્યવસ્થા જોઈ ઘણું દિલગીરી ઉપજે છે.
વળી વિશેષ દિલગીરી થવા જેવું એ છે કે,
આ ભંડારના સંબંધમાં અમો શ્રી સંઘનું ધ્યાન ખેંચીએ છીએ કે ઉપર લખેલા પુસ્તકે જીર્ણ થવા લાગ્યા છે તથા તેની કેટલીક અવ્યવસ્થા છે માટે તેને સુધરાવવા તથા વ્યવસ્થા વાળી જગાએ રાખવા પ્રયત્ન કરે જોઈએ. - શ્રી ગામ ભાત મધે આવેલા શ્રી ત્રષભદેવજી મહારાજના
દેરાસરજીને રીપોર્ટ. શ્રી ભાત મધે આવેલા શ્રી ઋષભદેવજી મહારાજ ના દેરાસરજીના સંબ તરફથી વહીવટ કર્તા શા નાગરદાસ મગનલાલના હસ્તકને સં. ૧૯૫૯ થી સં. ૧૯૬૨ ના આશો વદી ૨ સુધી અમેએ હિસાબ તપાસ્યા છે તે જોતાં વહીવટ કર્તાએ દેરાસરજીના અંગમાં શ્રી સ્વામી વચ્છલ તથા શ્રી પરબડી ખાતાનું નામું અસલની રૂઢી મુજબ રાખી વહીવટ નિખાલસ દીલથી ચોખી રીતે ચલાવેલું જોવામાં આવે છે.
દેરાસરજીમાં પુજનને લગતે દરેક ખરચ જૈન ગ્રહસ્થ પિત પિતાની પાસેથી ફાળા પ્રમાણે આપે છે, તે જૈન શૈલીને અનુસરતું અને ખુશી થવા જેવું છે. - દેરાસરજીને એક ભાગ જીર્ણ થયેલ છે ને તે જીર્ણ ઉદ્ધાર કરવા દેરાસરજીમાં કાંઈ પણ પુંછ નહિ છતાં વહીવટ કર્તા તન અને મનથી બનતે પ્રયત્ન તથા
Page #107
--------------------------------------------------------------------------
________________
૧૦૭]
ધામ્રિક હિસાબ તપાસણ ખાતું. દેરાસરજી તથા વહીવટમાં જેમ જેમ ખામી જણાતી જાય છે તેમ બાબત કરતા જોવામાં આવે છે માટે તેમને ધન્યવાદ ઘટે છે.
. કેઠ નગર મળે આવેલ શ્રી. પાંજરાપોળને રીપોર્ટ. શ્રી. કોઠ નગર મધે આવેલા શ્રી પાંજરાપોળના શ્રી સંઘ તરફથી વહીવટ કરતાં, શાવર્ધમાન જેઠાભાઈ તથા શાપોપટભાઈ મુળચંદ હસ્તકને સં. ૧૯૫૩
સં. ૧૯૬૨ ના આસો વદી ૦)) સુધીને હીસાબ તપાસ્યો તે જોતાં વહીવટનું નામુ ચિખી રીતે રાખવામાં આવેલ છે. તથા વહીવટ કર્તા બંને ગ્રહસ્થને પિતાના કામ ને પુરેપુર બોજે છતાં પણ સારી રીતે દેખરેખ રાખે છે. ને વહીવટ કર્તા સાથે શાહ ત્રીકમભાઈ રાયચંદ, પુરેપુરી દેખરેખ રાખીને દિનપ્રતિદિન વહીવટને સુધારે કરતા જાય છે તે તેમને પુરેપુરો ધન્યવાદ ઘટે છે. આ ખાતાની અંદર ઉપજ કરતાં ખર્ચ સં. ૧૯૬૦ થી વધારે પડતું જોવામાં આવે છે તે તેને બંદોબસ્ત વહીવટ કતા ગ્રહ તરફથી તાકીદે થ જોઈએ. શ્રા ધોળકા તાબે ઉતેળીયા મધે આવેલા એક પ્રભુજી મહારાજ
છના દેરાસરજીને તથા પાંજરાપોળને રીપોર્ટ– * શ્રી ઉતેળીયા મધે આવેલા શ્રી ચંદ્ર પ્રભુજી મહારાજના દેરાસરજીને તથા
શ્રી પાંજરાપોળના વહીવટ કર્તા શાય નાગરદાસ ખીમચંદ, શાક પીતાંબર રતનની તથા શાક તલકસી ડાયાચંદ તથા શા બેહેચરદાસ રામજીના હસ્તકનો હીસાબ, ગામના ગ્રહસ્થના ઘરના ચોપડા ઉપરથી સં. ૧૯૫૯ થી સં. ૧૯૬૨ ની સાલ સુધીનો તપાસ્યું તે જોતાં વહીવટ કરતાએ વહીવટ સારી રીતે ચલાવેલે જેવામાં આવે છે. ને દરેક વેપારીને વાર્ષિક હિસાબ કરી ઉપર લખેલા વહિવટ કર્તા તે ખાતામાં પિતાની સહી કરે છે.
દેરાસરજી જીર્ણ થએલ છે તેનું જીણું ઉદ્ધારનું કામ ચાલુ કરવામાં આવેલ છે
વહીવટ કર્તા પુરેપુરી દેખરેખ રાખી દિનપ્રતિદિન દેરાસરજીને તથા વહીવટને સુધારે કરે જાય છે.
શ્રી. કેઠ મધે આવેલા નવા કરને રીપેટ. ' શ્રી જેઠ મધે આવેલા શ્રી નવા કરના વહીવટ કતાં શા. વર્ધમાન જુઠાભાઈ તથા શાહ ત્રીકમભાઈ રાયચંદના હસ્તકને સં. ૧૯૫૯ થી સં. ૧૯૬૨ સુધીને હીસાબ. તપાસ્યું તે જોતાં વહીવટ કર્તાએ વહીવટનું નામું ચેખી રીતે રાખવામાં આવેલ છે. ને વહીવટ કર્તા શાહ ત્રીકમભાઈ રાયચંદ પુરેપુરી દેખરેખ રાખે છે ને દિનપ્રતિદિન વહીવટને સુધારે કરતા જાય છે તેથી તેમને પુરેપુરે ધન્યવાદ ઘટે છે. આ ખાતાની અંદર સુધારો કરવાની જરૂર છે.
Page #108
--------------------------------------------------------------------------
________________
[ ફેબ્રુઆરી.
જૈન કેન્ફરન્સ હેર૯૭. • ગુંદી મધે આવેલ વાસુપુજ્ય સ્વામી-મહારાજજીના
દહેરાસરજીને રીપોર્ટ, - સદર ગામમાં આવેલ શ્રી વાસુપુજ્ય સ્વામી મહારાજજીના દેરાસરજીના વહી વટ કર્તા શા. ચતુરભાઈ કળ છે તેઓ ગામમાં એકજ હેવાથી, પુજનને લગતુ ખર્ચ તથા ગોઠીને પગાર પિતે આપે છે. અને કોઈ વખત શ્રી સંધ આવે અને કાંઈ ભેટ આપે તે શ્રી કઠના દેરાસરજીના વહીવટ ક ત શાહ. રઘુભાઈ સાંકળચંદ ઉપર મોકલી આપે છે. તેથી તેમને ધન્યવાદ ઘટે છે અને ઉપરના કારણથી જ હિસાબ રાખવામાં આવેલ નથી. | છલે અમદાવાદ તાબે ગામ બારેજાની પાંજરાપોળને રીપોર્ટ.
સદરહુ ખાતાના સંઘ તરફથી વહીવટ કર્તા શેઠ. ફકીરચંદ કેવળદાસના હસ્તકને હીસાબ સં. ૧૯૫૯ થી સં. ૧૬૨ ના આસો વદ ૦)) સુધીને તપાસ્યા છે તે જોતાં કેટલાએક વરસથી વહીવટના નામાની ખતવણું બીલકુલ થઈ નથી. પરંતુ રોકડમેળ સાબુત રાખવામાં આવે છે. તે તે ઉપરથી નામુ તપાસતાં બરાબર છે.
પણ ઉપજ કરતાં ખર્ચ વધારે છે. - પ્રથમ આ ખાતામાં આવક ઘણી હતી. પરંતુ વસ્તી ઘટી જવાથી આવક બ રબર આવતી નથી. તે આ બાબત પુરતુ ધ્યાન આપી તેના માટે એગ્ય ઉપાય કરશે. છલ્લે અમદાવાદ તાબાના ગામ બારેજા મધે આવેલા શ્રી
શાતિનાથ મહારાજના દેરાસરજીને રીપોર્ટ. સદરહુ દેરાસરજીના સંઘ તરફથી વહીવટ કરતા શા. ગગલદાસ ફતેચંદના હસ્તકને સં. ૧૯૫૯થી સં. ૧૯૬ર ના આસો વદી ૧ સુધીને હસાબ તપાસ્ય છે. તે જોતાં સદરહુ વહીવટ કર્તા વૃદ્ધ માણસ હોવા છતાં પોતે જાતે દેખરેખ રાખે છે. તેથી તેમને ધન્યવાદ ઘટે છે. પરંતુ નામા સંબંધી કાંઈ પણ વ્યવસ્થા કરી નથી તે ઘણું દિલગીર થવા જેવું છે. તે વહીવટકર્તાએ હવેથી દેરાસર ખાતાને હિસાબ ચાખે રાખવા અમારી વિનંતી છે.
પરંતુ દેરાસરમાં પખાલ વગેરે કરતાં જંગલુહણા વગેરે થતાં નથી તે વહીવટ કર્તા ગૃહસ્થોએ તથા પુજન કરવાવાળાઓએ પુરતું ધ્યાન આપવાની ખાસ જરૂર છે.
શ્રી ગામ બાવળા તાલુકે છેલકા જીલ્લે અમદાવાદ મધે આવેલા - શ્રી કષભદેવજી મહારાજજીના દેરાસરજીને તથા તેને લગતા - ખાતા મધેના શ્રી સ્વામીવચ્છલ ખાતાને રીપોર્ટ,
શ્રી બાવળા મધે આવેલા શ્રી ઋષભદેવજી મહારાજજીના દેરાસરજી તથા પેટા ખાતાના શ્રી સંઘ તરફથી વહીવટ કર્તા શાહ કેશવજી બહેચરદાસ તથા શા હઠીસંગ,
Page #109
--------------------------------------------------------------------------
________________
જેન કોન્ફરન્સ હેરડ, 1 [ ફેબ્રુઆરી આ ગામમાં જૈનોનાં પાંચ ઘર છે. તે માંહેનું એક ઘર વીરમગામ રહે છે, ત્રણે, સાધારણ સ્થિતિમાં છે. અને બાકી એક ઘર સારી સ્થિતિમાં છે. તેથી કરી દેરાસરજીનું ખર્ચ પુરૂ થઈ શકતું નથી, પુજનને લગતે ખર્ચ સાધારણની રકમમાંથી કરવામાં આવે છે. હવે સાધારણની સીલીક નથી. તેમ ઉપજ પણ હાલ થતી નથી. માટે લાગતા વળગતાઓનું ખાસ ધ્યાન ખેંચીએ છીએ. ( દેરાસરની એક બાજુની પિષધશાળા પડી ગએલી છે. અને બીજી બાજુએ જૈનનું એક ઘર પડી ગએલું છે તેથી બંને બાજુથી દેરાસરજીને આશાતના ઘણી લાગે છે. એક પાકુ તળીયુ નહીં હોવાથી ઝાડ ઉગે છે. તેમજ જૈન ગ્રહસ્થાને એક અપ નહી લેવાથી કાંઈપણ બંદોબસ્ત થતું નથી, એક સંપ કરવાને માટે કેટલું એક વિવેચન કરી સમજાવ્યા તેથી તેઓએ સંપની વૃદ્ધિ કરવા લાગણી બતાવી અને તે કાયમ રાખવા પ્રયત્ન કરે છે. તે જોઈ ઘણુ ખુશી થયા છીએ. અને આશા છે કે તેઓ કાયમ રાખશે.
છલે અમદાવાદ તાબાના ગામ કાઠા મધે આવેલા ,
ઋષભદેવજી મહારાજના દેરાસરજીને રીપેર્ટ શ્રી કાઠા મધે આવેલા શ્રી કષભદેવજી મહારાજજીના દેરાસરજીના શ્રી સંઘ તરફથી વહીવટ કત્તાં શા. સાંકળચંદ તારાચંદ હસ્તકને સં. ૧૯૫૯ થી ૧૯૬૨ ના આ વદી ૦)) સુધીને હીસાબ અમે તપાસ્યો તે જોતાં વહીવટ કર્તા ગ્રહસ્થનામુ અસલની રૂઠી મુજબ ડામ ખાતા વહીવટમાં રાખી વહીવટ સારી રીતે ચલાવેલ જોવામાં આવે છે ને દિન પ્રતિદિન દેરાસરજીને સુધારે કરતા જાય છે.
આ ખાતાના વહીવટ કર્તા લાંબી મુદત ઉઘરાણી રાખવાથી ઉપજમાં વધારો થવા ધારે છે તે ઉપર થતી શ્રી મેહનલાલજીના પ્રમુખપણુ આગળ એક જાહેર સભા ભરી દેવ દ્રવ્યથી થતી અશાતના તથા હિંસામય ચીજો નહી વાપરવા બાબત ભાષણ આપવામાં આવતાં દેવ દ્રવ્ય માટે ઘણું જણાએ તેજ વખતે પૈસા આપી દઈ હવે પછી તરત આપી દેવા લાગશું બતાવી માટે તેઓ સાહેબને ધન્યવાદ ઘટે છે.
દેરાસરજીમાં ગોઠીને પગાર બતીનું ઘી પૂજનને લગતા સામાન વગેરે ખર્ચ એકત્ર ગ્રહસ્થ પિતાની પાસેથી આપે છે તેથી હિસાબ રાખવામાં આવતું નથી તે ખુશી થવા જેવું છે.
Page #110
--------------------------------------------------------------------------
________________
૧૯૦૭ ]
અમદાવાદ એણસને હિસાબ તારાચંદ તથા શા. રવચંદ ધનજીભાઈ હસ્તકને સં. ૧૯૫૯ થી સ ૧૯૬૨ ના આવદ ૦)) સુધીને હસાબ અમે તપાસ્યું તે જોતાં વહીવટનું નામું અસલની રૂહી મુજબ ઠામ ખાતાવહી રાખી વહીવટ નીખાલસ દીલથી કરતા જોવામાં આવે છે ને વહીવટનું નામ તથા વહીવટ ચેખ રાખેલ છે આ ખાતાને પુજાને લગતે ચાલુ ખરચ પુજન કરનાર ગ્રહ પિતાની પાસેથી આપે છે તે ઘણું જ ખુશી થવા જેવું છે અને દિનપ્રતિદિન તેમાં વધારે સુધારે કરતા જાય છે તે માટે તેમને ધન્યવાદ
આ ખાતાના નંબર ૩ ના વહીવટ કર્તા શા. રવચંદ ધનજીભાઈ વેપારના વિશેષ દબાણ વાલા હોવા છતાં દરેક ધાર્મિક કાર્યમાં તન મન અને ધનથી જે મદદ કરે છે તે માટે તેમને પુરેપુરો ધનવાદ ઘટે છે.
શ્રી ચલેડા (તાબે ધબકા જીલા અમદાવાદ) મધે આવેલા - શ્રી જીરાવલા પાશ્વનાથજી મહારાજજીના દેરાસરછતથા તેને લગતું સાધારણ ખાતું તથા શ્રી પાંજરાપોળ
ખાતાને રીપેર્ટ. શ્રી ચલેડા મધે આવેલા શ્રી જીરાવળા પાર્શ્વનાથજી મહારાજજીના દેરાસરજી તેને લગતું શ્રી સાધારણ ખાતું તથા શ્રી પાંજરાપલના શ્રી સંઘ તરફથી વહીવટ કર્તા શાહીરાચંદ તારાચંદના હસ્તકને સં. ૧૫૯ થી સં. ૧૯૬ર ના આવેદી ૦))સુધીને હીસાબ અમે તપાસે છે તે જોતાં વહીવટનું નામું અસલની જુની રૂઢી મુજબ રાખી વહીવટ ચેખો રાખેલે છે ને પુજનને લગતા દરેક સામાન તથા ગાહીને પગાર વગેરે ખરચ જેને ગ્રહોને પોતાના ખર્ચ કરે છે જેથી કોઈ અશાતનાનું કારણ થતું નથી તે ઘણું ખુશી થવા જેવું છે. - વહીવટ કર્તા એકલા હોવાથી મદદે શા છેટાલાલ ડાયાભાઈ રહી દરેક ખાતામાં જેમ જેમ ખામી દેખાતી જાય છે તેમ તેમ બંબસ્ત કરતા જાય છે. ગામ નાનેદરા મધે આવેલા શી વાસુપુજ્ય સ્વામી મહારાજના
દેરાસરને રીપોર્ટ. સદરહુ દેરાસરજીના શ્રી સંઘ તરફથી વહીવટ કર્તા શેઠ. છગનલાલ કુલચંદ, શેઠ મુળચંદ તલકસી અને શાહ ડાહ્યાભાઈ રાજપાળ હસ્તકને સં. ૧૯૫૯ થી સંવત ૧૯૬ર સુધીને હીસાબ તપાસ્ય, તે જોતાં સદરહુ દેરાસરના ટ્રસ્ટીઓએ જુની રૂઢી પ્રમાણે વહીવટ કરેલ છે.
( નામાને થોડે ભાગ દેરાસરજીના ચોપડામાં અને છેડે ભાગ મતા ગાં કરીએ.
Page #111
--------------------------------------------------------------------------
Page #112
--------------------------------------------------------------------------
________________
નવા થતા કોન્ફરન્સ હરડના ગ્રાહકોને ઉત્તમ તક.
તાકીદે મંગાવે. ઘેડી નકલે બાકી.
કે સને ૧૯૦૫ તથા ૧૯૦૬ ની સાલના બાર અંકે આ બધી કીંમતે ટપાલ ખર્ચના ચાર આના વધારે લઈ બને સાલના અંકે. મેકલી આપવામાં આવશે. જુમલે રૂ. ૧-૪-૦ અંકે રૂ. સવા કલેથી બે સાલના અંકે મોકલવામાં આવશે. પત્ર આવેથી વી. પી. થી મોકલવામાં આવશે.
Page #113
--------------------------------------------------------------------------
________________
Registered No. B. 525.
2029922
2
9999000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000
R
PSIS
CIES
ANMARRIORAKHAND b odeshdolodaopd05000ठल्ठठठतगठठल्०००dhoopठठतळ०००००००००००००००००००००००००००००००००००
Ry
300000000000260ठरवठळकतन०11508103d
वीर सम्बत् २४३३. ॐ विक्रम सम्बत् १९६३
श्री जैन श्वेताम्बर कोन्फरन्स पुस्तक ३. हेरल्ड, अप्रिल
प्रगट कर्ना. श्री जैन श्वेतांबर कॉन्फरन्स ऑफिस, मुंबई.
नम्बर ४.
सन १९०७.
poodan0000oddododddddoobdodododournpornmoodroidododadosdhooddoo००doospondsovonoid00000000000000000
BIOLENASWINNERARIEWS
ONAVPRA
RAJAYAN
M
00000000000000000958200500900000000000000200
विषयानुक्रमाणका.
ठ ०००० 10000000000000000001460ठठन्यव००००००००००000000000000000000oorado००००००००००००००daiso000000000गय०००००००००००००00000000000००००००००००००००००००००००
पृष्टा
વિષય
પૃષ્ઠ. | વિષય અમદાવાદ બીજી મહિલા પરિષદ દહ જીવદયા ... ... ... 113 નિરાશ્રિત જેનો અને જૈન શ્વેતાંબર કો-ફરન્સ ઓફીસમાં ચાલતું
भ६६ ... ... ... १०० अभी ... ... ... 114 મુંબઈમાં વસતા ગરીબ જેનોની पुतानी पहाय... ... ... ११८
भारी ... ... ... १०४ धार्मिक हिसार तपासणी मातु ११८ गन सभाया२. ... ... ... १०७ અમદાવાદ કોન્ફરન્સમાં થયેલ श्री-१२-सनासवान। यते। अभय ११२ ५७ ... ... ... ... १२५
rdoodoorsad codaddoan
वार्षिक मूल्य डाकका मूल्य समेत सिर्फ रु. १
0 000000000000004udaadar2006
a
BHARA
धर्म विजय प्रिंटिंग प्रेम पायधुनी-मुंबई.
30go09e000000000000000000000000000cccccc900000000000000000000000000
WAN..
00000000
S HIST
ahठठठ
ND
TARA
TREE 32HARE randu000000000
DU
H
0 00dsnooo-20ठय००००००००००००००50ood
das40००००
M
Page #114
--------------------------------------------------------------------------
________________
जैन सीरीझ तैयार करवा माटे रु. १००० नुं इनाम !
पाटण खाते मळेली चोथी जैन श्वेतांबर कोन्फरन्स वखते थयेला ठराव अनुसार जैन धर्म अने फीलसुफीतुं पुर्ण रीते कम्वार ज्ञान थाय तेवी उत्तरोत्तर भाषा तथा विषयोनी कठीणता वाळी १ थी ७ पुस्तकोनी सीरीझ गुजराती अथवा हींदी भाषामां तयार करवामाटे रु. १०००, अंके एक हजार रुपयानुं इनाम नीचेनी शरतोए आपवानुं छः
१ जे सीरीझने इनाम आपवामां आवंशे तेनी प्रसिद्धी विगेरे हक इनाम मेळवगरनो रहेशे परंतु ते प्रसिद्ध करवानी तेणे कबुलात आपवी पडशे. जो ते हक कोन्फरन्सने आपशे तो रु. १०००, बीजा आपवामां आवशे. २ सीरीझनी पसंदगी एक खास कमीटी नीमीने कराववामां आवशे. 3 आजनी तारीखथी एक वर्ष सुर्धामां पसंदगी माटे आवेली सीरीझोनी कमीटी
पासे तपास कराववामां आवशे. ४ तपास माटे भावेली सीरीझोमांथी एकने इनाम आपq एम कमीटी बंधाती नथी
परंतु तेमाथी योग्य हशे तोज इनाम आपवामां आवशे.. ५ पसंद करवामां आवती सीगझ तिवायनी वीजी सीरीझमांथी अमुक चोपडीमो अगर तेमांना पाठो कमीटी पसंद करशे तो तेना प्रमाणमां तेना योजकने इनाम
आपवामां आवशे. वधु खुलासा माटे नीचेना सरनामे पत्रव्यवहार करवो. गिरगाम मुम्बइ.
आसीस्टंट सेक्रेटरी. ' ता. २५-५-१९०६.
श्री जैन श्वेतांबर कोन्फरन्स.
દ્રઢાછાપનું પવિત્ર કેશર.
સ્વધર્મ રક્ષા અને સ્વદેશ લાભ માટે, આ ખાસ પ્રતિનિધિ મોકલી મંગાવેલ ખત્રીનું શુદ્ધ અને ઉત્તમ સ્વદેશી કેશર પાંચ તેલા, તથા પા, અરધા અને એક રતલી પેક ડબાઓમાં કે જેપર કોન્ફરન્સના ઉત્પાદક મી ઢટ્ટાની છબીને “ડ માર્ક” છે તે નીચેના સ્થળોએથી મળશે. મુંબઈ જૈન વે, કેન્ફરન્સ ઓફીસ ગિરગામ, માંગરોળ જૈન સભા પાયધુની.
था वेचना२ या भारी, જૈન મંદીર સામે ? કછી દશાઓસવાળ જૈન મહાજન આશ્રિત मांडवी, भुं .
२५ ५नी.
Page #115
--------------------------------------------------------------------------
________________
નમઃ સિમ્યઃ | रत्नानामिव रोहणक्षितिधरः खंतारकाणामित्र, स्वर्ग:कल्पमहीरुहामिव सरः पंकेरुहाणामित्र, पाथोधिः पयसा मिवेंदुमहसां स्थानं गुणानामसा,
वित्यालोच्य विरच्यतां भगवतः संघरय पूजाविधिः ॥ २१ ॥ અર્થ:– રેહણાચળ પર્વત જેમ રત્નોનું સ્થાન છે, આકાશ જેમ તારાઓનું સ્થાન છે, સ્વર્ગ જેમ કલ્પવૃક્ષોનું નિવાસસ્થાન છે, તળાવ જેમ કમળનું નિવાસસ્થાન છે. સમુદ્ર જેમ ચંદ્રમાં સમાન નિર્મળ જળનું નિવાવસ્થાન છે, તેવી રીતે આ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા રૂપ ચતુર્વિધ, પૂજ્ય સંઘ જે જ્ઞાન, દર્શન અને ચારિત્રનું નિવાસસ્થાન છે તેની પૂજા કરીએ.
SHRI JAIN (SWETAMBER) CONFERENCE HERALD.
II
Vol. III,)
ARPIL 1907.
[No. 4.
અમદાવાદ બીજી મહિલા પરિષદ. .
અનુસંધાન પૃષ્ટ ૮૮. બાળ વિધવાપણાનું દુઃખ અસહ્ય છે. તેમાં ઘણું કરીને વિધવાપણાના દુઃખને, નીતિ અને ધર્મની કેળવણુની ગેરહાજરીને લીધે જ તે સ્થિતિને તે દુઃખમય માને છે. જે કર્મથી સુખ દુ:ખ માને છે, ને દુ:ખમાં પણ જ્ઞાન દ્વારા સંતપ ર દુઃખને સહન કરવાનું સામર્થ્ય ધરાવે છે તે વી નીતિવાળી કેળવણી પામેલી બાળ, વિધવાઓને વાપણાના દુઃખનું લેશ પણ ભાન થતું નથી.
વિધવાપણું પૂર્વ કર્મના ગેજ પ્રાપ્ત થાય છે, તે તેમાં દુઃખ ન માનતાં પ્રાપ્ત સ્થિતિને જ્ઞાન દ્વારા સહન કરવાની શક્તિ બાળ વિધવાઓમાં આવે તે માટે તેમને ખાસ વૈધવ્ય સ્થિતિને લગતું જ્ઞાન પ્રાપ્ત થાય તેવી શાળા કાઢવી જોઈએ. તથા વૃદ્ધ વિધવાઓને માટે અને ખાસ કરીને નિરાધાર વિધવાઓને માટે તેમનું જીવન શાન્તિથી નિતિન રીતે ગુજરે તે માટે કંઈ ઉગ શાળાની કે ખાનગી ઘગતુ ઉગ તેમને મળે તેવી યોજના કરવી જરૂરની છે; વિધવાપણાન દુઃખ બે રીતે સહન કરવાનાં હોય છે.
પ્રથમ તે વિધવા૫ણુનું દુ:ખ. બીજું. ઉદર નિર્વાહના સાધનનું દુઃખ ઉપરનાં બે દુઃખે તેમને દુ:ખરૂપ ન થાય તે માટે તેમને નીતિ અને ધર્મ જ્ઞાનની કેળ વણી આપવાની ખાસ જરૂર છે. ને તેને લીધે તેઓ પોતાના ધર્મને જાણતાં થશે, તેથી તે દુઃખ જે અભણ અને અજ્ઞાન સ્ત્રી માને છે, તેવું પોતાને છે, એમ કદી માનશે નહી, પરંતુ નીતિ અને ધર્મ જ્ઞાનની કેળવણીથી તેઓ પોતાના આત્માના અધિક કલ્યાણને સાધવા સમર્થ થશે,
ઉદર નિર્વાહના સાધન માટે જે દુઃખ વિધવાઓને પડે છે તે માટે ખાનગી સાહસથી વિધવાઓને, પિતાના મકાનમાં કંઇક ચેસ ઉદ્યોગ મળે તેવી મોટા પાયા ઉપર કેન્ફરન્સ ત
Page #116
--------------------------------------------------------------------------
________________
૮ $ , જેને કેન્ફરન્સ હેરલ્ડ.
[એપ્રીલ. રફથી મેજના થવી જરૂરી છે. તેવી ગોઠવણ થવાથી, મધ્યમ વર્ગની વિધવાઓ પિતાનું જીવન, ધર્મ પરાયણ ગુજારી શકશે. કેવળ નિરાધાર વિધવાઓને માટે વિધવાશ્રમ પ્રત્યેક જથાવાળા સ્થળે ઉઘાડવાની જરૂર છે. ને ત્યાં નીતિ અને ધર્મજ્ઞાનની કેળવણીની સાથે કોઈને ભારરૂપ ન થતાં પોતાનું જીવન સ્વત ત્રપણે ગુજારી શકે તેવા ઉદગમાં જોડવાની જરૂર છે. જે તેવા સ્વતંત્રપણાના ધંધા માટે કોઈ સારા દવાખાનામાં નર્સ તરીકેના અભ્યાસ કરાવાને માટે મદદ આપીને મોકલવામાં આવે તે તેઓ પોતાનું તેમજ પારકાનું ભલું કરી શકશે.
અત્રે મહિલા પરિષદમાં જે જે વિષે ચર્ચાશે, તે સઘળાઓને યથાર્થ રીતે અમલમાં લાવવાને અર્થે, તથા તેવાજ બીજા શુભ વિચારો ચર્ચવા માટે અને આખી જૈન કામનું એકત્રપણું જાળવવા વર્ષમાં એક બે વાર આવી મહિલા પરિષદે જુદે જુદે સ્થળે મેળવવાની જરૂર છે, કે જેથી આખી કેમની લાગણી એકત્ર થઈ સમગ્ર હિત સચવાઈ શકાશે.
ધારેલું કામ હમેશાં સતત પ્રયત્ન કર્યાથી પાર પડે છે. તેમજ આવા સારા કામમાં જે દરેક બહેને મદદ કરી તેને સારા પાયા ઉપર લાવવા મહેનત કરશો તો તે જરૂર સિદ્ધ થશે. પરિષદમાં માત્ર ભેગા થઈને મળવાને અર્થે જ નહિ પણ તેને મૂળ હેતુ સાચવવાને માટે પ્રયાસ જારી રાખવાની મારી વિનંતિ છે; કારણકે અત્યાર સુધી આપણી અજ્ઞાનતાને માટે પુરૂષને જ જવાબદાર ગણ્યા છે; પણ કાંઇક દરજે આપણી ફરજે આપણું પ્રત્યેની તેમજ બીજા પ્રત્યેની શી છે તે જાણ્યા પછી જે તે ન બજાવીએ તે આપણે પણ જવાબદાર છીએ આવા પરિષદમાં આપણે ભેગાં થઈ એક બીજાના વિચારે દર્શાવવાને તેમજ આપણું કર્તવ્ય આપણી પ્રત્યે તેમજ બીજા પ્રત્યે કેટલું છે તેને કાંઈ ખ્યાલ કરવા ભાગ્યશાળી થયા છીએ તેને માટે પરિષદના ખેતી અને ઉત્સાહી પિતા ગુલાબચંદજી ઢઢ્ઢાને અંતઃકરણ પૂર્વક આપણે બધાએ આભાર માનવો જોઈએ.
સારા કામમાં ઘણીવાર વિને આવે છે તેમજ જો આમાં પણ કંઈ વિનરૂપ જણાય તો હિમતથી, ખંતથી અને સાચી લાગણીથી તે નિવારણ કરવા પ્રયત્ન કરવો જોઈએ. માટે આ ઉત્તમ કાર્યમાં જોડાવા હું સર્વે બહેને વિનંતિ કરી ભુલચુકની ક્ષમા ઈચ્છી બેસવા રજા લઉં છું.
તેમણે પહેલે ઠરાવ રજુ કર્યો. કે સ્ત્રી જાતિની સંપૂર્ણ ઉન્નતિ અર્થે આપણી બાળાઓને ધાર્મિક, નૈતિક, માનસિક અને શારીરિક કેળવણી ઉત્તમ પ્રકારની મળે, તથા મોટી વયની સ્ત્રીઓને યોગ્ય ઔદ્યોગિક તથા ધાર્મિક શિક્ષણ અપાય તેવી સંસ્થાઓ સ્થાપવાની આ મહિલા પરિષદ આવશ્યકતા સ્વીકારે છે.
માસ્તર મનસુખરામ અનુપચંદને પુત્રી સમરથે બીજે ઠરાવ રજુ કે :–
પતિ, વડિલે; બાળકે, સ્નેહસંબંધીઓ, અને દાસજને પ્રતિ પિતાની ફરજો સ્ત્રીઓ સમજતી થાય એવા પ્રકારનો ઉત્તમ બધ અપાય તેવી ગોઠવણ કરવાની જરૂર આ પરિષદ સ્વીકારે છે. ઈડર કન્યાશાળાના હેડ મિસ્ટ્રેસ મહામેરે ત્રીજો ઠરાવ રજુ કર્યો અને
બહેન અનસૂયાએ ટેકે આપો કે – બાળલગ્ન, રડવું કૂટવું વિગેરે હાનિકારક રીવાજેથી આપણી સાંસારિક સ્થિતિ ઘણી શોચનીય થઈ છે તે રીવાજોની અયોગ્યતા દર્શાવી તેમને જડમૂળથી દૂર કરવાને આ પરિષદ આગ્રહ કરે છે.
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૯૦૭ ]
અમદાવાદ બીજી મહિલા પરિષદ.
આ વિષયપર પ્રોફેસર નથુ મચ્છચદે અસરકારક ભાષણ આપ્યું હતું. શેઃ મણિભાઈ પ્રેમાભાઈના પુત્રી તથા શેડ મણિભાઇ જેશંગભાઇના પત્નીએ ભાષણ આ
પ્યું હતું.
tele
મી. ઢટાના માતુશ્રી નરમ હાવાથી મી. ઢઢાએ લખેલુ ભાષણ વાંચી સ ંભળાવ્યું હતું.
શેડ લાલભાઈ દલપતભાઇના પુત્રી તથા શેડ પુરૂષાત્તમ મગનભાના પત્ની ડાહીબેને જણાવ્યું કે હાનિકારક રીવાજના પ્રતિબંધ કરવા અને સ્વધર્મના સત્કૃણ સ્વીકાર કરી પોતાનાં ક્રૂરદાને વીરરત્ન જેવા બનાવવા પ્રયત્ન કરવા.
શેડ મણિભાઇ દલપતભાઇના પુત્રી સુભદ્રાએ જણાવ્યું કે કેળવણી એ મનુષ્ય જાતિને પેતાની જીંદગી સુખેથી નિભાવી શકવાનુ સાધન છે. આપણા મનની તેમજ શરીરની શક્તિને ખીલવી સારે રસ્તે દોરવવી તેનું નામ કેળવણી છે. બાળકને પ્રથમ કેળવણી માબાપ તરફથી મળેછે. નિશાળે તો જ્યારે ૬-૭ વર્ષનું થાય ત્યારે ભણવા જાય, પરંતુ તે પહેલાં તે માબાપની વર્તણુકનું અનુકરણ કરતાં શીખે છે. કારણકે નાનપણમાં તેમનાં કુમળાં મનપર જે અસર થાય છે તે હમેશાં ટકી રહેછે. હવે જો માબાપ સારાં કેળવાયલાં હોયતો છેકરાં પણ તેમનાં જેવાંજ ચાયછે. તેમાં પણ માતાના સહવાસ બાળકને વધારે હાવાથી તેના ગુણાની અસર વધારે થાયછે. જે ઘરમાં સ્ત્રી પોતાના છોકરાની વહુને તથા મા પાતાના પતિને પજવતી હશે તેની દીકરી પણ મેટી ઉમરે તેવુ ંજ કરતાં શીખશે પરંતુ જે માએ નાનપણમાં સારી કેળવણી લીધેલી હાયતા તે કદી પણ એવું કરે નહિ અને તેમની સંતતિ પણ તેવીજ થાય. તેટલા સારૂ છોડીને ભણાવવાની ખાસ જરૂર છે. નતિની વાતો તેમના વાચવામાં આવે તે તેની છાપ તેમના કુમળા મન ઉપર સારી રીતે સેછે, અને તેથી તે પ્રમાણે કરતાં તે શીખેછે. શું ભણેલી સ્ત્રી બધી સદગુણીજ હાયછે અને અભણ સ્ત્રી દુર્ગુણીજ હોયછે? ના, તેમ નથી. ભણેલી સ્ત્રીને તે નારી સાબત થાય તે તે દુર્ગુણી પણ થાયછે, પરંતુ તેમાં કાંઇ કેળવણીનો દોષ નથી. હાલ શાળાઓમાં ાડીઓને શીવણ, ભરત, ગુંથણ વિગેરે વ્યાવહારિક અને ધાર્મિક શિક્ષણ આપવામાં આવેછે તેથી તે પોતાના પતિની સાધારણ સ્થિતિ હાય તે ભણેલી સ્ત્રી ભરત, શીવણ અને ગુથણ વિગેરે હુન્નરથી પોતાના પતિને મદદ કર્તા થઇ પડેછે. વળી તે પોતાની સ્થિતિ ઉપરાંત ધરેણાં વિગેરેના ખરચ કરાવવાની હઠ લેતી નથી, અને તેથી પોતાની જીંદગી સુખે ગાળેછે. ભણેલી સ્ત્રી પાતાનાં માબાપ, સાસરીયાં તથા ખીજા' સગાં વહાલાંસાથે સારી રીતે વર્તી તેમને સતોષ પમાડેછે અને તેથી સૈાને પ્રિય થઇ પડેછે. વળી તે પોતાનાં બાળકાને સારીરીતે કેળવેછે. વળી શાળામાં ધાર્મિક શિક્ષણ આપવામાં આવેછે તેથી તે પોતાની નવરાશનો વખત નિંદામાં કે નકામા ન ગાળતાં ધર્મનાં પુસ્તક વાંચવામાં કે સમાયક આદિ ધર્માં કરણી કરવામાં ગાળેછે. તેથી તે પોતાના આત્માતો પણ સુધારા કરી શકેછે, એટલું પણ કહી શકાય કે છેવટે તેથી તે મેક્ષ પણ પ્રાપ્ત કરી શકે. માટે દરેક સ્ત્રીએ પોતાની દીકરીને વ્યાવહારિક તથા ધાર્મિક કેળવણી લેવા માટે નિશાળે મેાકલવી જોએ.
ત્યારબાદ શ્રી કળવણી વગેરેની સહાયને માટે ફંડ કરવાનું ડરતાં તેમાં રૂ. ૭૦૦૦ આશરે
ભરાયા હતા.
Page #118
--------------------------------------------------------------------------
________________
૧ ૦ ૦
| જૈન કોન્ફરન્સ (રહ.
[ એપ્રીલ. છેવટે પ્રમુખ તથા હાજર રહેલી સ્ત્રીઓને આભાર મનાયા બાદ પરિષદ વિસર્જન થઈ હતી.
નિરાશ્રિત જૈન અને જૈન શ્વેતાંબર મદદ કુંડ (વકીલ ન્યાલચંદ લક્ષ્મીચંદ સેની બી. એ. એલ. એલ. બી.)
સમગ્ર જૈન કેમની ઉન્નતિની આધાર ભૂત શ્રી જૈન (શ્વેતામ્બર) કોનફરન્સની પાંચમી બેઠક જૈન પુરી તરીકે પ્રખ્યાતિ પામેલ, ગુજરાતના પાટ નગર અમદાવાદ શહેરમાં આ વર્ષે કરવામાં આવી હતી. આ કેનફરન્સમાં સર્વાનુમતે પસાર થયેલા અગત્યના ઠરાવે, તેના ઉપર બાહોશ વકતાઓએ કરેલ અમુલ્ય વિવેચન, અને તેના તત્કાલિક શુભ પરિણામ રૂ૫ સખી દિલના ધનવાન જૈન તરફથી અઢીથી ત્રણ લાખ રૂપિયાની જાહેર કરવામાં આવેલી મહાન્ સખાવત –એજ તેની અપૂર્વ – અસાધારણ ફતેહ થઈ છે તે સાબીત કરી આપવાને પૂરતાં છે. કોનફરન્સ આવ્યાં પહેલાં કોનફરન્સના વિઘ સંતોષી – વિરોધીઓ તરફથી અનેક રીતે ભય તથા ચિંતા ઉભા કરવામાં આવ્યા હતાં તેમની જરા પણ દરકાર નહિ કરતાં, કેમના હિત ખાતર ઉત્સાહી કાર્ય કરનારાઓ પોતાની ફરજો બજાવવામાં અડગ રહ્યા હતા અને પરમાત્માની પરમ કૃપાથી દેઢ ચતુર પુરૂષોના દરેક પ્રયત્નો નિષ્ફળ ગયા હતા તેથી કરીને પહેલાની કોઇપણ કાનફરન્સના કરતાં અમદાવાદની કોનફરન્સ દરેક રીતે ચઢીયાતી નીવડેલ છે તેના શબ્દોના વનિ પ્રત્યેક પ્રતિનિધિના મુખમાંથી નીકળતાં આજ સુધી આપણે સાંભળીએ છીએ. મહાન વિજયી કોનફરન્સની પાંચમી બેઠક છે વખતે નિરાશ્રિતે જેનેને આશ્રયની બાબતમાં નીચે પ્રમાણેને ૧૧ મે ઠરાવ પસાર કરવામાં આવ્યું હતું.
ઠરાવ નં ૧૧ મો
(નિરાશ્રિત જૈનોને આશ્રય બાબત.) : મરણતે પણ યાચના નહિ કરનાર શ્રાવક શ્રાવિકાઓ તેમના બાલ બચ્ચાં સાથે કોઈ સીજાય નહિ અને દીન દીન હાલતમાં ધર્માન્તર થતાં અટકે તે માટે. (૧) નિરાશ્રિત જૈનેને ધધે લગાડવાની. (૨) માબાપ વિનાના અનાથ બાળકોને તથા અનાથ જૈન વિધવાઓને આશ્રય આપવાની તથા
- બાલાશ્રમ સ્થાપવાની. (૩) જન્મ પયતના અસાધ્ય રોગોથી પીડાતા નિરાશ્રિત ધર્મ બંધુઓને માટે આશ્રય
સ્થાન સ્થાપવાની.
આ કોનફરન્સ ખાસ આવશ્યકતા સ્વીકારે છે અને સર્વ જૈન બંધુઓને તથા શ્રીમા શેઠી આઓને આ બાબત ઉપર ખાસ લક્ષ આપવાની વિનંતી કરે છે.
આ ઠરાવને સંગીન પ્રકારે અમલમાં મેલવાને જેટલું થઈ શકયું છે તેટલું બીજા કોઈપણ સંબંધમાં બની શક્યું નથી. તે ઉપરથી જ તેની મહાનું અગત્યતા રહેજે સમજાય છે. શ્રી જે શ્વેતામ્બર મદદ કુંડ નામનું રૂ. ૭૫૦૦૦ નું ફંડ ભેગું થયું છે અને તેને વહીવટ ચારથી પણ
Page #119
--------------------------------------------------------------------------
________________
નિરાશ્રિત જૈન અને જૈન શ્વેતાંબર મદદ કુંડ.
ટ્રસ્ટીઓના હસ્તક સોંપવાનું નકી કરવામાં આવ્યુ છે. આક્ ડની વ્યવસ્થા ઉપર આપણી ઉન્નતિ કેટલીક આધાર રાખેછે એમ સમજીને કેટલી એક સૂચના રૂપે આ વિષય જૈન પ્રજા સન્મુખ ર કરવાનું બની શકયુ છે. આ ક્રૂડ આથી પણ વધારે માટુ થાય અને પ્રતિ વર્ષે તેમાં વધારા થતા જાય તેવા હેતુથી સમસ્ત જૈનેની આધુનિક આર્થિક સ્થિતિ – તે સુધારવાના ઉપાયા વગેરે અનેક પેટા વિષયા ઉપર લંબાણથી મારા વિચારોનો સમાવેશ આ લેખમાં કરવામાં આવશે,
૧૯૦૭ 7
૧૦૧
આપણા ઉપર મેલવામાં આવતા આક્ષેપ અને તેનું નિરાકરણ—અહિંસા પરમેા ધર્મ' એ સિધ્ધાંતને અક્ષરશ: માન આપનારા અને તદંતર્ગત ભાવ પ્રમાણે વનારા આપણે છીએ તથા ‘જીવ દયા પ્રતિપાળ' એવા ઉપનામથી આપણે એળખાઇએ છીએ. લાખા બલ્કે કરાડે રૂપૈયા ખર્ચી ઠેકાણે ઠેકાણે પાંજરાપોળા સ્થાપી અવાચક – મુંગા પ્રાણીનું દુખ નિવારણ કરવાનુ માન કેટલીક રીતે આપણને ઘટેછે. દરેક શહેરની પાંજરાપોળનો વહીવટ પણ માટે ભાગે જૈન ભાઇઓને હસ્તક ચાલતા દૃષ્ટિગત થાયછે. દયા ધ ા મૂલ હે' એ સૂત્ર અનુસાર આપણે દયા મય જૈન ધર્મોના રાગી છીએ. દયા એજ આપણી કામનું – આપણા ધર્મનું જીવન ગણાયછે. દરેક જૈન અને આદરવા યોગ્ય-બારવ્રતને મુખ્ય પાયા –પ્રથમ પદ પ્રાપ્ત કરેલ પ્રાણાતિપાત વિરમણ વ્રત ઉપર ચાયેલેછે. ષ્ટિથી અવલેાકન કરનાર તરતજ જોઇ શકશે કે જૈન શાસ્ર કારાએ ઉપદેશેલાં દરેક ધાર્મિક અનુન્નાને–ક્રિયાએમાં પણ પ્રથમ વ્રતનું આલંબન લેવામાં આવેલું છે. આપણા સાધુ મુનિરાજે પણ પોતાના ઉપદેશ દ્વારા, વચનામૃતથી ભાવિક હૃદયમાં રહેલયાના વૃક્ષને સી'ચેછે અને તેને પ્ર′લ્લિત કરવા ઉદ્યમવત રહેછે-શાસ્ત્રોકત રીતીનુ પરિશીલન કરનારા આપણે સૂક્ષ્મમાં સૂક્ષ્મ જંતુથી માંડીને મનુષ્ય પર્યંત કાઈપણ પ્રાણીનું રક્ષણ કરવા ઉત્સાહિત રહીએ છીએ – સૂક્ષ્મ પ્રાણીના નાશ થતા જોઇને પણ આપણને કંપારી ફ્રુટેછે.
પુષ્કળ દ્રવ્ય ખર્ચી આપણા પૂર્વજોએ ભવ્ય દેરાસરા, ઉપાશ્રયો તથા ધર્મશાળાએ બંધાવેલછે. ઘણાજ :માડથી વરવાડા ચઢાવવામાં મ્હોટા મ્હોટા ન્યાત વરા કરવામાં તથા સંધ જમાડવામાં તથા ઉર્જમણા કરવામાં આપણે કાઇ દીવસ પાછી પાની કરી ખ` સામું જોયુ નથી. તેથી જૈન શાસનની શાબા વધેછે. લેકે આપણી વાહ વાહ પોકારેછે. તેવા વિચાર–વમળમાં એટલે સુધી ખેંચાઇ જએ છીએ કે દી દૃષ્ટિએ જોતાં આથી આપણી ઉન્નતિ થાય છે કે નથી થતી તેને ખ્યાલ પણ કેટલા એક આડંબર-પ્રિય જૈન ભાષને યથાર્થ રીતે આવી શકતા નથી. આપણી ધાર્મિક ક્રિયાઓમાં મ્હારની ધામધુમ કાળાનુસાર એટલી બધી વધી ગછે કે આધ્યાત્મિક ઉન્નતિ જેવા મુળહેતુ તર મુદ્દલ લક્ષ અપાતુ નથી-બાહ્ય દૃષ્ટિને ઉપરથી જે સારૂં સારૂં દેખાય છે તેમાં કેટલું વજુદ તેનો વિચાર કરવાની ખાસ આવશ્યકતા છે. કારણકે અમુક સંખ્યા સારી સ્થિતિ વાળી દેખાય છે પણ બહેળે ભાગે હજી આપણા ભાઇઓની સ્થિતિ દયા ઉપજાવે તેવી છે તેથી બીજા આડ ંબરના કાર્યો કરતાં આ પ્રકારની આપણી સ્થિતિ જોઇ સામાન્ય રીતે પ્રશ્ન ઉદ્ભવેછે કે આપણે આપણા નિશ્રિત સ્વર્મિ બંધુઓને માટે શુ પ્રયાસ કર્યોછે?
કદી પણ નહિ ભુલાય તેવા – આપણી ભવિષ્યની પ્રજા પણ જેને અરેરાટની લાગણી સાથે યાદ કરશે તેવા છપનીયા દુકાળને લીધે લાખા મનુષ્યા (હજારા જૈન) લાચાર બની ગયાછે અને વળી જન સમાજ દુખના છેડે આટલેથીજ નહિ આવતાં રાક્ષસી સ્વરૂપ વાળી મ
Page #120
--------------------------------------------------------------------------
________________
જૈન કેાન્ફરન્સ હેરલ્ડ
એપ્રીલ.
૧૦૨
હજારો મનુષ્માને પોતાના સપાટામાં લીધે જાયછે. વિદ્યાલ વિધાતાના કરતા ભરેલા કાર્યોથી સે કડા કુટુંબ નિરાધાર સ્થિતિમાં આવી ગયા છે. સેંકડો નાના બાળકોને માબાપત્રિનાના અનાથ સ્થિ તિમાં રખડતા જેએ છીએ. અનેક ભાગ્ય હીન સ્રીએ વિધવા થવાની સાથે ગુજરાનના સાધન વગરની થઇ ગઈછે. આ સઘળાએને માટે આપણે જ્યાં સુધી ઉદ્યોગ શાળા, અનાથાશ્રમે વિધવા ગૃહો વગેરે નમુનેદાર સસ્થા સ્થાપી તેના અસહ્ય દુખ નિવારણ કરવાને માટે યોગ્ય પ્રયાસ ન કરીયે ત્યાંસુધી અને આગળ વધેલી કામેા તરફથી મેલવામાં આવંતા આક્ષેપ કે આપણે નાના પ્રાણીઓને બચાવીએ છીએ અને મનુષ્ય જેવા મ્હોટા પ્રાણિઓની તદન ઉપેક્ષા કરીએ છીએ અન્ય શબ્દોમાં જેટલું નાના પ્રાણીઓના રક્ષણ નિમિત્તે આપણે કરીએ છીએ તેટલુ મનુષ્ય વર્ષાંતે માટે આપણે કરતા નથી – હાલના સ ંજોગે જોતાં તે આક્ષેપનો શુ જવાબ (સંતોષ કારક) આપવા તે સમજી શકાતું નથી. આપણે ‘જીવ દયા પ્રતિપાળ' કહેવાઇએ તો પછી શું આ આક્ષેપ-મુંગે મ્હાડે ખેદરકાર રહી સહન કર્યાં જવા?
આ દુખ રૂપ સંસારમાં અનંતા ભવ રઝળી રઝળીને મહામુશ્કેલીએ જે પામર પ્રાણી દશ ષ્ટાંતે દુર્લભ એવા આ મનુષ્ય ભવને પામીને જૈન કુળમાં જન્મ ધારણ કરવાને પણ ભાગ્યશાળી થાયછે તે નિરાધાર સ્થિતિમાં પોતાના દિવસા નિમન કરે, આવિકાના સાધનના અભાવે દીનહીન બની પોતાનુ અને પેાતાના કુટુંબનું પેષણ કેવી રીતે કરવું તેનાજ વિચારમાં ને વિચારમાં કાળક્ષેપ કરે, રાત્ર દીવસ આર્દ્ર ધ્યાનમાં મગ્ન રહે અને તેથી કરીને આ મનુષ્ય દેહ, કે જે મુક્તિ મેળવવાનું મુખ્ય સાધન ગણાયછે જેને અસંખ્ય પ્રકારના વૈભવવાળા સમ્યક્ દૃષ્ટિ દેવા સ્વના સુખને તુચ્છગણી પ્રાપ્ત કરવાની ઇચ્છા રાખેછે તેવા મનુષ્ય ભવને, ધાર્મિક ક્રિયા–અનુષ્કાનામાં– પ્રવર્ત્તવાને, તેવા પ્રકારના અનુકુલ સાધનોના અભાવે ધમકા નહિ કરી શકતા હાવાથી નિરર્થક ગુમાવી બેસે શું આપણે આપણી નજર સન્મુખ ઉદાસીન વૃત્તિથી –ભાવિક હૃદયની શુભ લાગણીઓની ઉપેક્ષા કરીને-જોયાં કરવું એ ઉચિત કહી શકાય? ને ઉચિત નગણાય અને આપણે અનુચિત સમજીએ તે પછી ઉપર કહેલ આક્ષેપ – તદન પાયા વગરના છે એમ બતાવી આપવાને તથા આપણે ‘જીવ દયા પ્રતિપાળ’ ના ઉપનામને ધારણ કરવાને યોગ્ય છીએ એમ સાખીત કરવાને શુ પ્રયાસ કરવાની આવશ્યકતા નથી ?
નિરાશ્રિત જૈનોના ભલાને માટે આજ સુધીમાં સીધી રીતે (Directly) કાંઈપણ – ગણત્રીમાં આવી શકે તેવા પ્રયાસ આપણાથી થઇ શકયા નથી. લાંબા વખતથી ચાલતા આવેલા રિવાજને અનુસરી પાંજરાપોળા –(જીવાત્ ખાના–વગેરે) વગેરે જુદે જુદે ઠેકાણે સ્થાપીને તથા લાખા રૂપૈયા ખર્ચી –તેને નિભાવ કરીને – જૈન ઇતિહાસમાં જે મહા પુરૂષાના નામ તેની હેાળી ઉદારતાને લીધે સુવર્ણ અક્ષરથી કાતરાએલાછે અને તેએની અમર કિર્તિને અંગે જેએ આપણામાં કાયમને માટે હયાતી ભાગવેછે તેવા પુરૂષોને પગલે ચાલીને આપણે આડકતરી રીતે સમરત હિંદુસ્થાનની પ્રજાનું જે અવર્ણનીય કલ્યાણ કરી શકયા છીએ તેને માટે મગરૂર થવાનું છે– હિંદુસ્થાનની વસ્તીના મોટા ભાગ ખેતી ઉપર આધાર રાખેછે. આપણા દેશની મહાન્ દોલત ખેતીથી થતા પાકછે. રાજ્ય કરતી પરદેશી પ્રજા દર વર્ષે અનર્ગળ દોલત પોતાના દેશમાં-જુદે જુદે રૂપે– ઘસડી જાયછે છતાં પણ આપણે હજી ટકી શકયાછીએ તે માત્ર આપણી રસાળ ભૂમિમાંથી નીપજતા પાકને લીધેજ – આવિષય ઉપર વીશેષ લખવા જેવું જણાયછે પરંતુ વિધયાંતર થ
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૪૦૭]
નિરાશ્રિત જેને અને જેન શ્વેતાંબર મદદ કુંડ. *
૧૦ ૩
જવાના ભયને લીધે એટલું જ લખવું પુરતુ છે કે જે ખેતીના ઉપર હીંદુરથાનની પ્રજા આધાર રાખે છે તે ખેતી – સારી ઉતરવાનો આધાર બળદ વગેરે જાનવરે ઉપજ છે અને તે પાં રાપોળ જેવી સંસ્થાને આભારી છે.
પ્રાચીન સમયમાં જેનોની તરફથી અનાથા શ્રમ વગેરે ખાતાઓ સારી સંખ્યામાં સ્થપાયા હોય તેમ લાગતું નથી પણ પાંજરાપોળ વગેરેમાં પુષ્કળ વ્યય કરવામાં આવેલ હોય તેમ જોઇએ છીએ તે ઉપરથી એટલું જ અનુમાન થઈ શકે છે કે તે સમયમાં – જેની જાહોજલાલીના સમયમાં–જન સમુદાયની સ્થિતિ ઘણી જ સારી હશે અને તેથી તેની જરૂરીયાત આપણા અને સને જણાઝ હશે નહિ પરંતુ હવે સમય બદલાયો છે. વખતના વહેવા સાથે આપણું આર્થિક સ્થિતિમાં દિન પ્રતિદિન અવનતિ થતી જાય છે અને સર્વ કોઈ કબુલ કરશે કે આપણે નિરાશ્રિત સ્વામી ભાઇઓની સ્થિતિને સવાલ બહુજ વિચારવા જેવું થઈ પડે છે. આજીવિકાના સાધને– કમાણીના સાઘને – ઘણું જુજ અપવાદ સીવાય દિન પ્રતિદિન નબળા પડતા જાય છે તેની સાથે ખર્ચ વધતા જાય છે, હેટા મોટા શહેરોમાં તો ખર્ચાલ જીદગી એટલી બધી વધી પડી છે કે ગામડામાં રહેનારા લોકોને તેને ખ્યાલ પણ આવી શકે નહિં. આવાં આવાં કારણોને લઈને આપણે નિરાધાર સ્વામી ભાઈઓ જીવનને કલહ રૂપ માને છે અને દુખી જીંદગીનો ક્યારે અંત આવશે તેટલી હદ સુધીના વિચારો પણ કવચિત કરતા જોવામાં આવે છે. - આ પ્રકારની સ્થિતિનું નિરીક્ષણ આપણું ઉદાર દીલના માન્યવર અગ્રેસરોએ બારીક નજરથી કરી – શ્રી જૈન શ્વેતામ્બર મદદ કુંડ નામનું મોટું ફડ કરીને – આપણી આખી કોમને મહાન આભારના બેજા તળે મુકી છે એટલું જ નહિ પણ ઉપર કહેલ આક્ષેપમાંથી પણ બચાવી છે. આ ફંડ આટલું થઈને અટકી પડે પરંતુ દિન પ્રતિદિન વધતું જાય અને તેનો તાકીદે સારે ઉપયોગ થાય તેને માટે ખાસ લક્ષ આપવાની જરૂર છે. આણંડ થયાને લગભગ બે મહીના થયા છે પરંતુ તેના ટ્રસ્ટીઓ તરફથી હજુ સુધી કોઇપણ એજના બહાર પડી નથી તો પણ આશા છેકે જેન કામના ભલાને માટે, મજકુર ફંડના વ્યવસાયી ટ્રસ્ટી સાહેબ પિતાને અમુલ્ય વખત ફાજલ પાડી સત્વર યોજના ઘડશે. આ ફંડના સ્થાપકા -- આપણી પાંચમી જૈન વેતામ્બર કોનકરન્સના મેહેરબાન પ્રેસીડેન્ટ સાહેબ રાય બહાદુર સેતાબ ચંદજી નહાર તથા સખાવતે બહાદુર શેઠ સાહેબ મનસુખભાઈ ભગુભાદને અંતઃકરણથી ધન્યવાદ ઘટે છે અને તેઓની ઉદારતાને કરે કાયમને માટે વહ્યા કરે તેવી ઈશ્વર પ્રત્યે અમારી ખરી જીગરની પ્રાર્થના છે.
આ કંડના સંબંધમાં બે શબ્દો લખવા અસ્થાને ગણાશે નહિ. આજ સુધીની કેનફરન્સની બેઠકે વખતે જે જે નાણાની મોટી રકમ ભરવામાં આવતી હતી તે ઘણે ભાગ મુંબઈ ખાતેની કોનફરન્સની બેઠક વખતે ઉઘાડવામાં આવેલા જુદા જુદા ખાતાઓ પૈકી.ગમે તે કઈ ખાતામાં-ભરનારની ઈચ્છા મુજબ ભરાયેલી જાહેર કરવામાં આવતી હતી પરંતુ આ કોનફરન્સ વખતે મારા નમ્ર મત પ્રમાણે તદન નવીન માર્ગ ગ્રહણ કરવામાં આવ્યો છે. આવી રીતના જુદા જુદા ખાતાઓ જુદા જુદા ગૃહસ્થના હસ્તક નીચે શરૂ કરવામાં શું લાભ સમાયેલું હશે, ખસુસ કરીને આપણા માનવંતા શેઠ સાહેબના મનમાં શું ગણત્રી હશે, તે કહી શકાતું નથી, પણ આટલું તે સમજાય છે કે આનું અનુકરણ કરી ભવિષ્યમાં આવી રીતે જુદા જુદા ખાતાઓ, ફંડ, કે
Page #122
--------------------------------------------------------------------------
________________
જૈન કાન્ફરન્સ હેરલ્ડ.
[ એપ્રીલ,
સંસ્થા સ્થાપવામાં આવે તો આપણી કામની ઉન્નતિ, કરવા ધારેલ કાલિ એ પાર પડે –સાધ્ય બિંદુ નજદીક પ્હોંચતાં ઢીલ થાય. જુદા જુદા પ્ૐ ની વ્યવસ્થા - જુદા જુદા વહીવટ કરનારાએ મારફતે થાય તેના કરતાં એક અસાધારણ–અનેક વ્યકિતને સમુદાય રૂ૫-શેઠ આણંદજી કલ્યાણુજીની પેઢી યાને શ્રી જૈન શ્વેતામ્બર કાનફરન્સ તરફથી એકત્ર કરેલા કુંડાની વ્યવસ્થા કરવામાં આવે તે ઘણાજ લાભ થવા સંભવછે.
૧૦૪
સાધારણ રીતે દરેક કાર્યમાં આપણે આરંભ શુર' કહેવાઇએ છીએ અને તેના વ્યાજબી પણાને માટે શકા કરવી તે પણ ખાટુ છે કારણકે આપણે જુદા જુદા વહીવટ કરનારા અનેદેખ રેખ રાખનારા નીચે જૈન પંચાયત કુંડ, બનારસ પાશાળા, પાળીતાણા અનાથાશ્રમ, જેવી જુદી જુદી સંસ્થા સ્થાપી, શરૂ આતમાં જેટલું ઉત્સાહથી કાય કરીએ છીએ તેટલું આગળ ઉપર કરતા નથી અને તેને લીધે આપણે બનારસ પા!શાળાને માટે ચાતરથી બુમ ઉડતી સાંભળીએ છીએ. આવી કેટલી એક ગેર વ્યવસ્થાનું કારણ આપણામાં તથા મુનિમહારાજાઓમાં ઘર કરી એસેલ કુસંપ અને તેથી નીપજતી ઇર્ષ્યા છે એમ કહેવું તે જરાપણ સહરાગત ભરેલુ નથી. અમુક વ્યક્તિ તરથી થતા કા જોડે તે કા` જાહેરના લાભને માટે હાય અને ખીજ ગમેતે વ્યક્તિને તેમાં મદદ કરવાને અનુકુળતા હાય છતાં અન્ય કાઇ તેને સારા પાયા ઉપર લાવવાને તથા પે।તથી બનતી મદદ કરવાને પૂરતુ લક્ષ નહિ આપે એટલુંજ નહિ, પરંતુ તેની ગેરવ્યવસ્થા થતી નેઇ એક રીતનો આનદ મેળવવા તૈયાર થશે આ રીતની સ્થિતિને સત્વર દુર કરવાની જરૂરછે અમુક શહેર કે ગામના લાભને માટે જે સ ંસ્થા સ્થાપવામાં આવે તેને માટે આ પ્રશ્ન નથી પરંતુ સંમગ્ર હીંદુસ્તાનના તમામ જૈનાના લાભને માટે જે સરથા અથવા ખાતુ નવું શરૂ કરવામાં આવે તેને વહીવટ મારા નમ્ર મત પ્રમાણે તે ઉપર કહેલ રીતિ મુજબ થવો જોઇએ.
ઉક્ત ફ્ંડ વીશેષ લાભદાયી શીરીતે થાય તથા તેને સારામાં સારા ઉપયોગ કઇ રીતે થઇ શકે તેને માટે વમાન પત્રામાં અને માસિકામાં ચર્ચા થવાની જરૂરછે.
મુંબાઇ અથવા અદાવાદ જેવા મ્હોટા શહેરમાં વસતા આપણા ધનાઢય ગૃહસ્થાને-કચ્છ યાને મારવાડ જેટલા દુરના પ્રદેશમાં વસતા આપણા જૈન ભાઇએની સ્થિતિના ( તદન અજ્ઞાન દશામાં હાવાથી ખેતી જેવાં ધાંધામા જોડાયેલા હાયછે તેવા જતાની સ્થિતિના ) ખ્યાલ આવવે તે દુર રહ્યા પરંતુ પોતાનાજ શહેરમાં કેવી કંગાલ સ્થિતિમાં પોતાના જેન ભાઇએ સ્વવર્તી બંધુઓ-કાળક્ષેપ કરેછે તથા અનેક કારણને લીધે કેવી હાડમારી તેમને ભોગવવી પડેછે તેને પણ ખ્યાલ આવતા નથી તેમજ તે સબંધી વિચાર કરવાની તેએ જરૂર ધારતા નથી તે ગુ શૈાચનીય કહી શકાય નહિ કહી શકાય.
(અધુરૂ .)
મુંબઇમાં વસતા ગરીબ નાની હાડમારી.
(અનુસંવાન ગત વર્ષે પૃષ્ટ ૩૪૮)
મુંબમાં આવ્યા પછી અજાણ્યા એળખાણ વગરના માણસને પ્રથમ ઉતારો કયાં કરવા તથા નોકરી મેળવવાની શી તજવીજ કરવી, એવી એ જાતની ચિંતાએથી અહીં આવતા અગાઉની જે હાંસ હેાયછે તેના કરતાં વધારે દીલગીરી થઇ જાથછે અને કાંઈ ઉપાય નહી
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૯૦૭ ] મુંબઈમાં વસતા ગરીબ જેનેની હાડમારી.
૧૦૫ સુજતાં બીચારો માણસ પોતાને નહીં જે સામાન પોતાનીજ સંગાથે રાખી જ્યાં ત્યાં ઓળખાણ શોધી કાઢવા અગર નેકરી મેળવવા ફરે છે. ખાવાને માટે મુંબઈમાં ઘણી વીશીઓ હેવાથી તેમાં સવડ કરે છે અને રાત્રે સુઈ રહેવા માટે, ધનિક સ્વધર્મ બંધુઓએ જેરાએ તેવા અને તેટલાં સ્થાન નહીં બનાવવાથી રસ્તા ઉપરની દુકાનોના ઓટલાઓ અગર દયાવંત દયાળુ સરકાકારની સડકની ફુટ પાયરીઓ તેઓને ઘણી આવકાર દાયક થઈ પડે છે.
સાધારણ ઓળખાણવાળા માણસે પિતાના ઓળખાણવાળા ગૃહસ્થને ત્યાં જાય છે અને ત્યાં પિતાનો ઉતારો લે છે પરંતુ મુંબઇની કહેવત જે “ટલે મળે પણ ઓટલે ન મળે” એવી છે તે પ્રમાણે આવા માણસોના સંબંધમાં બને છે. કારણકે જે ગૃહસ્થને ત્યાં તેઓ ઉતરે છે તેઓએ ભાગ્યે જ એવા બે કરતાં વધુ ખંડવાળા મકાન ભાડે રાખેલા હોય છે; સબબ મકાનોના ભાડાં બહુજ વધી પડયાં છે અને ઘણું તે એકજ ખંડની નાની ઓરડી વાળા પણ હોય છે.
આ શહેરમાં જેને પુરેપુરી વગ હોય તેને ઘણાં ભાગે. તુરત નેકરી મળે છે અને બીચારા વગસગ વગરના માણસો નોકરીઓ માટે જ્યાં ત્યાં ધકા ખાય છે, અને વખતો વખત લાઈબ્રેરીઓમાં જઈને જે તે ન્યૂસપેપરનાં કોલમો ને કોલમો જોતા મચ્યા રહે છે અને તેમાંથી કાંઈ પોતાના લાયકની નોકરી માલુમ પડતાં તે મેળવવા પ્રયત્ન કરે છે; તેમ કરતાં કરતાં જે કોઈ જગાએ તેમની સગવડ થઈ તો આગળ બતાવ્યા મુજબનું તેમનું સાધારણ જ્ઞાન હોવાથી તેમજ વગ નહીં પહોંચવાથી શરૂઆતથી લગભગ રૂ. ૮ થી રૂ. ૧૫ રૂપીઆ સુધીની હલકી નેકરીઓ મેળવી શકે છે. આવી જુજ પગારની નોકરીઓ મળે ત્યારે તેઓ બીચારા આજ કાલના ઘણાં ભારે ભાડાની ઓરડીઓ પોતાના માટે રાખી શકે જ નહિ. એ બનવા જોગ છે, ત્યારે તેઓ બીચારા જુજ ભાડામાં મળતી ખરાબ જગ્યાએ અગર જે શેઠની નોકરી કરતા હોય તેમની દુકાનના ઓટલા ઉપર સુઈ રહેવાની સવડ કરે છે. આવી જગ્યાએ સુઇ રહેનારા બીચારા ગરીબ માણસોને શીયાળામાં ઉનાળામાં અને ચોમાસાના નિરંતર વરસાદ વખતે કેટલું દુઃખ વેઠવું પડતું હશે તેનું ભાન મોટા મોટા બંગલાઓમાં સુખમાં રહેનારા શેઠીઆઓને શી રીતે થાય?
ઉપર બતાવ્યા મુજબનાં બીચારા જુજ પગારનાં લેકે આપણામાં ઘણું વખતથી ચાલતા આવેલા દુષ્ટ રીવાજ મુજબ તેઓના વડવાના કુલીનપણાથી નાનપણમાં વાવેલા અગર પરણાવેલા હોય તો તેઓ આ મુંબઈ શહેરના મોંઘા ભાડાની ઓરડીઓ લઈ પિતાનાં બેરાં છોકરાંને કયારે અહીં બોલાવી શકવા શકતીવાન થાય તે પણ એક વિચારવા જેવું છે. હવે તે લેકેની ખાવા વગેરેની સવડ સંબંધી કાંઈ લખવું જરૂરનું થઈ પડશે; મુંબાઈમાં બહાર ગામની વસ્તીનાં સારાં નસીબે જોઈએ તેટલી વીશીઓ છે તેમાં આપણું કે આપણી જેનની જ વીશીમાં ઘણે ભાગે ખાવાની સવડ રાખે છે જેમાં રૂ ૫) થી રૂ ૭) સુધી આપવા પડે છે અને તેથી હાથે રાંધવાના કંટાળાથી ભુખ્યા રહેવાનું મટી જાય છે, પરંતુ આવી વીશીઓમાં અનાજ ઘણુંજ હલકું અને ખરાબ વાપરવામાં આવે છે. આટો સંચાને ઘણે ભાગે વપરાય છે અને શાક પાકેલું તથા વાસી વાપરવામાં આવે છે. હવે તેની સગવડતા સંબંધે જરાક નજર ફેરવીએ તો આ વીશીઓ ઘણે ભાગે પહેલે બીજે માળે હોય છે એટલે તેમાં અજવાળા તરફની સગવડતા ઓછી હોય છે. વળી મકાન પણ (વધારે ભાડું ભરવું પડે માટે ) તદન નાનું
Page #124
--------------------------------------------------------------------------
________________
૧૦૬ જૈન કોન્ફરન્સ હેરલ્ડ
[એપ્રીલ. અને અગવડતાવાળું લેવામાં આવે છે તેમજ રાંધવાની જગા પણ તેજ ઠેકાણે હોવાથી કાળું અને ગંદુ માલુમ પડે છે. આ વીશીમાં જમનારા માણસે વધારે હોય છે અને તે વીશીના માલીક પાસે પુરતા જથામાં થાળીઓ વગેરે વાસણ નહીં હોવાથી અને અમુક વખતના અરસમાં બધાં માણસોને જમાડવાની ફરજ પડવાથી બીચારા વીશીના નેકરે વાસણ તે ભાગ્યે જ ઉટકી પુરા પાડી શકે છે એટલે જેમ તેમ એકજ એઠવાડના તપેલામાં (કે જે તે માટે ખાસ રાખવામાં આવેલું હોય છે તેમાં ) વાસણ બોળીને તેને તેજ એક લુગડાને જેવો તેવો ગંધાતા કકડે રાખેલે હોય છે (કે જેના તરફ જેવાથી તિરસ્કાર છૂટે) તેનાથી સાફ કરીને પાછી બીજા જમનારાઓને આપે છે. આ સાફ કરવાનું કામ જે એકાદ સ્વછ માણસના જોવામાં આવે તે એવું ગલીચ માલુમ પડે છે કે તેનું વર્ણન લખવું પણ યોગ્ય લાગતું નથી. માત્ર કહેવત મુજબ “ખીસ્સા ખાલીને હાડખુવારી” એટલે આ વીશીમાં જમતાં પૈસાના પૈસા આપવા પડે છે અને ખરાબ ખેરાકને લીધે શરીરની તંદુરસ્તીનો નાશ થાય છે. આ વખતે કહેવું જોઈએ છે કે ક્યાં કોટની હોટલની સફાઈ અને સગવડતા (માત્ર જે લોકોને ખપે છે તેને માટેજ ) ક્યાં શેઠીઆઓનાં રસોડાની સગવડે અને ક્યાં બીચારા આ ગરીબ માણસની અગવડતાથી થતી દુર્દશા ? આવો ખરાબ ખોરાક લીધાથી આપણા લોકોની તંદુરસ્તી બગડી મરણનું પ્રમાણ બીજી કોમો કરતાં વધારે આવવા સંભવ છે તે ન્યૂસપેપરો વાંચવાથી માલુમ પડી આવશે.
હવે રૂ ૧૫ થી ૩૦ સુધીની નોકરીવાળા તરફ નજર કરીએ તો તેઓ બીચારા જેમ તેમ કરી ઘણું લાંબા વખતે આટલે પગાર મેળવવાને ભાગ્યશાળી થાય ત્યારે અહીં પોતાના બૈરા છોકરાને બોલાવી ઓરડી માંડવા વિચાર કરે; આટલા જુજ પગારમાં પોતાનું તથા પિતાના બૈરા છોકરાનું પુરૂં કરવાનું હોવાથી તેમજ દેશમાં રહેલા સગાંઓના નિભાવ માટે મોકલવાનું પણ આ રકમમાંથીજ હોવાને લીધે બિચારાને જે ઓરડી લેવી પડે તે સસ્તા ભાડાની જ હેવી જોઈએ એ સ્વાભાવીક છે; ત્યારે હાલનાં કુદકેને ભૂસકે વધતાં જતાં ભાડામાં કેવા પ્રકારની સગવડવાળી તથા કયા મજલાની ઓરડીઓ મેળવવાને તે ભાગ્યશાળી થાય તે ધનાઢયાએ વિચાર કરવા જેવું છે. મારી સમજ અને તપાસ પ્રમાણે તે ઘણે ભાગે પહેલા મજલાની અને કોઈ કાઈ જગાએ બીજા મજલાની ઓરડીઓ મેળવી શકે છે. અગર છેવટમાં છેવટ માળાની ઉપરનાં કાતરીઓ કે જેમાં ઉભા ફરવું પણ મુશ્કેલ હોય છે તેવા પ્રકારની મેળવી શકે છે અંધારાવાળી તેમજ એક ચોકડી સિવાયની બાકીની જગ્યામાં ભાગ્યેજ પાંચ માણસ બેસી શકે તેટલી જગ્યાવાળી મળે છે, કારણકે તેમને બિચારાને વધુમાં વધુ રૂ ૫) ભાડું આપવાની સવડ થઈ શકે તેમ હોય છે.
પહેલા મજલાની અને ઘણે ભાગે બીજા મજલાની ઓરડીમાં (જે માળાની નજીકમાં બીજા મોટા માળાઓ આવેલા હોય છે ત્યાં) હમેશાં દિવસે અને રાત્રે અંધારું જ હોય છે તેથી બિચારા રહેનારાઓને ધોળે દિવસે અને ખરાબપોરે દીવા કર્યા સિવાય રાંધી કે જમી શકાતું નથી, ત્યારે ચોમાસાના ઘમર વરસતા વરસાદના વખતે જ્યારે ઘણું સુક્ષ્મ જીવોની ઉત્પત્તિ થાય છે અને જીવડાં દીવા આગળ વધારે ઝંપલાવે છે ત્યારે ખાનારની શી દશા થતી હશે તે ધર્માભિમાની સજજોએ ખાસ વિચારવા જેવું છે. આવા ઘણુ દાખલાઓ જેઓ મોટા મોટા માળાઓમાં વધારે
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૦૭] મુંબઈમાં વસતા ગરીબ જેનેની હાડમારી.
૧૦૭ જતા આવતા હશે તેમને સહેજ નજરે પડતા હશે તે વિશે તેમને પુછવાથી ખાત્રી થશે. મોટા માળાઓને મોટી મોટી ગટરે આવેલી હોય છે તેથી આખો દીવસ ગંધ પણ વધારે મારે છે અને શીયાળા ચોમાસામાં સારી હવા મેળવવાને ભાગ્યશાલી થતા નથી તે ઉનાળાના વૈશાખ જેઠના સંખ્તમાં સખ્ત ગરમીના દીવસોમાં જ્યારે એક તરફથી માંકડ અને ચાંચણનું જોર એક દમ વધી જાય છે ત્યારે તેઓ બિચારા આખો દિવસ મહેનત મજુરી કરી બન્યા ઝળ્યા આવે ત્યારે તેમની રાત્રે શી ગતિ થતી હશે તેની તે સમજ જેને તેવી સ્થિતિ ભોગવવી પડે છે તેમને જ પુછવાથી કોઈ ખાત્રી થશે. અનુભવ વગર તે તેઓની થતી દુર્દશાનું ભાન બરાબર થાય એ અસંભવિત છે. આવી રીતે આખો દિવસ અંધારામાં રહેવું, સ્વછ હવાની તંગાસ અને ટ્રેક પગારમાં ખર્ચ પુરું કરવાનું હોવાથી જેવો જોઈએ તેવો સાધારણ ખોરાક નહીં મળવાથી તેમજ વીશીમાં આગળ બતાવ્યા પ્રમાણેની અગવડોએ બિચારા જમનારાઓની તંદુરસ્તીમાં વખતો વખત બિગાડ થાય તેમાં કાંઈ આશ્ચર્ય જેવું નથી અને તેથી બીજી કેમે કરતાં આપણી કેમમાં પ્લેગ, કેલેરા અને બીજા દર્દોથી મરણનું પ્રમાણ ઘણું મોટા પ્રમાણમાં આવે છે.
ઉપર પ્રમાણેની આપણા ગરીબ સ્વધર્મી બંધુઓની હાડમારી ભરેલી સ્થિતિ અત્રે વસતા ઘણું જૈન ધનાઢયોની વસ્તી છતાં ભોગવવી પડે એના કરતાં બીજું વધુ શોચનીય શું છે? શું જૈન અગ્રેસરની જાણમાં આ બાબત આવીજ નહિ હશે ? શું તેઓ મોજ શોખમાં પિતાના બંગલાઓમાં રહેતા હોવાથી એમ જ સમજતા હશે કે બધા લેકે તેમની માફક સુખમાં જ રહેતા હશે? શું શ્રીમાન ધારેતે આવા દુ:ખમાં રહેતા પોતાના જ્ઞાતિ બંધુઓને સુખમાં લાવી મુકવાનું અશકય છે? ના, ના, તેમ નહિ; મને તો માત્ર વિચાર કરવાની જ ખામી લાગે છે કારણકે પિતાના ધંધામાં થીજ ખાવા. સરખી નવરાશ નહીં તો આવા વિચાર કરવાની વળી વધારે મહેનત કોણ લે? જૈન અગ્રેસરોએ વિચારવું જોઈએ કે બિચારા લેકે મુળે ગરીબ સ્થિતિમાં અહીં આવેલા હોય અને આખો દીવસ પિતાની ઉગતી વયમાંથી જ સખ્ત મહેનત મજુરીવાળી ટુંક પગારની નોકરી કરી પોતાના કુટુંબનું પરાણે પુરૂં કરતે હોય ત્યારે મોટા ભાડાની ઓરડીમાં રહેવાનું તેનાથી 'કમ બની શકે ?
(અપુર્ણ)
D. T. G. (જૈન સમાચાર,) માનં પત્રનો મેળાવડો –ભાવનગરના રહીશ મી ઝવેરલાલ મગનલાલ મહેતા આ વર્ષની એલ. સી. ઇ. ની પરીક્ષામાં પસાર થવાથી ભાવનગરમાં તેઓ પહેલાજ જૈન એજીનીયર થયેલા હોવાથી, આત્મારામજી જૈન લાઇબ્રેરી, જેના તેઓ મેંબર છે, તેના તરફથી પ્રીન્સીપાલ મી સંજાણાના પ્રમુખપણું નીચે લેઢી શાળાના ઉપાશ્રયમાં એક ભવ્ય મેળાવડો કરવામાં આવ્યો હતો. મ. ગુલાબચંદ આણંદજી, દામોદર હવન તથા વલ્લભદાસ ત્રિભુવનદાસ ઝવેરલાલને એજીનીયરની પરીક્ષા પાસ કરવા માટે શાબાશી આપી હતી. આજ પ્રસંગે આત્મારામજી મહારાજના રાગી સુશ્રાવક મરહુમ મી. મૂળચંદ નથુભાઇના સ્મારક માટે થયેલી રકમના વ્યાજમાંથી તથા તેમની પત્નીએ આપેલ રકમમાંથી ઈનામો જૈન વિદ્યાથીઓને વહેંચવામાં આવ્યાં હતાં. ધી જેને યંગ મેન્સ એસોશીએશન ઓફ ઇન્ડિયાને આઠમા વર્ષને મેળાવડો. આ મંડળનો સવિસ્તર રીપેર્ટ અમને મળ્યો છે. ટૂંક સાર નીચે પ્રમાણે છે – બેઠક બે દિવસ
Page #126
--------------------------------------------------------------------------
________________
'૧૦૮
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
[એપ્રીલ.
કલકતામાં થઈ હતી. પ્રમુખસ્થાને સહરાનપુર નિવાસી લાલા રૂપચંદજી હતા. સમય રાત્રિના આઠથી રાખ્યો હતો. ટેસ્ટ બુક કમીટી મારફત જે શ્વેતાંબર આમ્નાયના પુસ્તકો પ્રસિધ્ધ થાય તે માટે મી. ૮ અથવા શિવજી દેવશીને પૂછી પછી છપાવવાં. દશ ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા. નામદાર શહેનશાહ પર મેકલેલ સંદેશાને ઉત્તર
No. 9984.
POLITICAL DEPARTMENT:
Bombay Castle, 25th Mar ch 1907. From H. 0. QUIN, Esp..
Acting Secretary to Government,
• BOMBAY;
To The President, 5th Jain Swetamber Conference,
Ahmedabad. Sir,
With reference to your telegram to the Government of India, conveying a message of loyalty to His Mejesty the King-Emperor, I am directed to request that you will convey to the members of the Jain Swetamber Conference the acknowledgements of Government for their message.
I have the honour to be,
.. Sir, Your most obedient servant,
Sd/ H. 0. QUIN Acting Secretay to Government.
સૈકાના ર૦-ર-૦૭–ોટા શેરસિંહ વિતા છે કે ઘર, ટેટ, પ્રતિ मंगलवारको जो सभा होती हे उसमें कॉन्फरन्सके विषय चर्चते है.
अजमेर--हीरालालजी सुराणा लिखते हे के फलोधीमें संपकी जरुरत और हानिकारक रीवाजोको रोकना यह विषयपर भाषण दीया. यहांपर श्री श्वेतांबर जैन मित्र मंडली कायम વારા .
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૯૦૭ ]
જૈન સમાચાર,
ઓનરરી ઉપદેશક મીહીરાલાલ વમાનના પ્રયાસ—લીલાપુર જ્યાં જૈનના ૩ ધર છે, ત્યાં કાન્ફરન્સથી થત કાયદા વિષે સમજાવવામાં આવ્યું.
વણા ગામમાં હાનિકારક રીવાજ સ ંબંધી ભાષણ આપ્યું.
૧૦૯
सैलाना ३-४-०७ – जैन सभाका सेक्रेटरी हरिसिंहजी लिखता है के प्रचलित केशरकी अपवित्रतापर व्याख्यान दीया गया. कुछ महाशयोने यह केशर उपयोग में लाना मुनासिब नही समझकर पवित्र काशमीरी केशर काममें लानेका इकरार कीया.
मंदसोर - प्रांतिक सेक्रेटरी लक्ष्मीचंदजी घीया लिखते है के पांचमी कोन्फरन्समें जो भाषण हुवाथा उसकासार, और पास हुवे ठरावोपर एक भाषण मेने उधर दीया है. ઉપદેશક ઢાકરશી નેણશીના પ્રવાસ.
અજમેર્ ૨-૪-૦૭-માલપુરામાં જાહેર સભા કરી. ઐક્ય, વિદ્યાવૃધ્ધિ, સ્વદેશી હિલચાલ તથા હાનિકારક રિવાજોપર ભાષણ કર્યું. મી ઢઢાએ તથા જાએએ વિવેચન કર્યું. ત્યાંથી આંહી આવતાં પચેવર ગામ, જ્યાં ૨૫ શ્વેતાંબર જૈનેાનાં ધર છે તથા ૫૦ દિગંબર જૈનેનાં ઘર છે, ત્યાં બન્ને આમ્નાયની સભા થઇ. કોન્ફરન્સના ઉદેશ તથા દરાવેાપર વ્યાખ્યાન આપ્યું. આવા ગામડામાં સાધુસાધ્વી દો આવતા નથી. સ્થાનકવાસી સાધુ કદી કદી આવે છે. દરે દના પણ કાઇ આવતુ' નથી. તે વિષે કહેતાં કેટલાકે દર્શીનની બાધા લીધી છે. કોન્ફરન્સના રાવાનાં અમલ કરવા માટે કહેતાં વિચારીને અમલ કરવા કબૂલ કર્યું છે.
ખાલેાતરા ૬–૪-૦૯ અજમેરમાં સભા થઇ, પણ બહુ થાડા ભાઇ આવ્યા હતા. કંઈ ડરાવા થયા નિહ ત્યાંથી ખઆવર આવ્યા. સભા થઈ. ભાઇએ સારી સંખ્યામાં આવ્યા હતા. ત્યાં ૫૦૦ જૈન ઘર છે, પણ ધણા ઢુંઢીઆ છે. વ્યાખ્યાનની અસર બહુ સારી થઈ. તાત્કાળિક ફળ કંઇ થયું નહિ, પરંતુ ખુશીથી કબુલાત આપી કે થેાડા સમયમાં સૈ! એકત્ર થઇ કોન્ફરન્સના હરાવા અમલમાં મૂકવા મજબૂત કશેશ કરશુ. આંહી ૩૦૦ ધરમાં દેરાસરને માનનારા ૫૦ ઘર છે. બાકીના હુંઢી થઇ ગયા છે, પણ દેરાના કર આપે છે. આ ગામેાના લાક બીલકુલ અજ્ઞાન છે. આ તરફ્ સંખ્યાબંધ ગામેામાં વસ્તી સારી છતાં શિક્ષણ સાધનના અભાવે જૈતા તદન પછાત છે. પાઠશાળા, કન્યાશાળા અને શ્રાવિકાશાળા ઉઘાડી શકાય, પણ યોગ્ય શિક્ષકના અભાવે પરિણામમાં શૂન્યત્ર રહે. સ્ત્રી શિક્ષક તે એક પણ નજ મળે. હિંદી ભાષા સાથે જૈનના સાધારણ મૂળતા જાણનાર પુરૂષશિક્ષા પણ નજ મળે ત્યાં પાશાળાએ અને ખીજા ખર્ચો તથા ઉપદેશ વિગેરે નિર્ધ્વજ છે. મેસાણ અથવા બનારસ પોર્ટશાળા તફરથી શિક્ષકો પૂરા પાડવામાં ન આવે ત્યાં સુધી કઈ ફળ આવે તેમ લાગતુ નથી.
માલેાતરા ૭–૪-૦૭—સભામાં વ્યાખ્યાન થયું, પરંતુ કઇં સંગીન ડરાવા થયા નથી. લોકેા ખીલકુલ અજ્ઞ છે, તથા દેરાને માનનારા તથા ઢુંઢીઆ બધા ઠરાવેામાં સામેલ હાવાથી કોઇ પણ બાબત મુકરર કરતાં એક બીજાની સામે પડે છે. ૩૦૦ ઘર જૈનનાં છે, તેમાંથી ૧૦ છેકરા નિશાળે જાય છે. સાવિહાર તદનજ ન હોવાથી ભરચક જૈન વસ્તી છતાં ધાર્મિક વિથિલતા વધતી જાય છે,
Page #128
--------------------------------------------------------------------------
________________
૧૧૦ જૈન કેન્ફરન્સ હેરલ્ડ.
[मेप्रील. બાબુ પન્નાલાલ જૈન હાઈસ્કુલ મુંબઈ આ સ્કૂલના પહેલા વર્ષને ટૂંક રીપોર્ટ હેન્ડબીલરૂપે અમારી પાસે રજુ થછે. તે પરથી જણાય છે કે એ સ્કૂલમાં ગુજરાતી પાંચ તથા અંગ્રેજી સાત મળી બાર વર્ગો છે. ગુજરાતી વિભાગમાં ૧૧૬ રન તથા ૬ અન્ય કોમના વિદ્યાર્થીઓ છે. ઈગ્રેજી વિભાગમાં કર જૈન તથા ૩૫ અન્ય કોમના વિદ્યાર્થીઓ છે આપરથી જણાશે કે જૈન વિદ્યાર્થી માટે હજી વિશેષ સગવડ છે. જે શ્રીમાન જૈન ફી આપવાની નહિ હોવાથી સ્કલને ધર્માદા ગણી પિતાનાં બાળકોને બીજી નિશાળે મોકલતા હોય, તેઓને આ નિશાળમાંજ પિતાનાં સંતાનોને મોકલવા ટ્રસ્ટીએ અરજ કરી છે. ફીના પૈસા તેઓ બીજી રીતે ગરીબ જૈન વિદ્યાર્થીઓને મદદ તરીકે આપી શકશે. ઉત્તર વિભાગના શિક્ષણ પરીક્ષક મીલેરી, મ્યુનિસિપલ સ્કુલના સુપરીન્ટેન્ડેટ મી. વિલીનકર, તથા મ્યુનીસીપલ વર્નાક્યુલર સુપરીન્ટેન્ડેટ સાક્ષર મા. અંજારીઆએ ને તપાસી બહુજ સારો મત આપે છે. પરિણામ ૭૦ ટકા સારૂં જ ગણી શકાય. જે માબાપ ઈગ્રેજી અભ્યાસ પોતાના ફરજ ને સગવડથી કરાવી શકે, તેઓએ આ લાભ અવશ્ય લેવા જેવી છે, કારણકે હાલના જમાનામાં અંગ્રેજી કેળવણી બહુ જ જરૂરની ચીજ છે.
फडासलीजीके मेळा-नाथुल ल चुनीलाल लिखते है के ये तीर्थ श्री मालवादेशमें हे. जात्री १२००० थे. उपज रु.२५६० हुइ. जीर्णउद्धार करानेके लीये प्रमुख, दो सेक्रेटरी और १५ सभासदोकी कमीटी नीमी गइ. .
__ आत्मानंद जैन सभा. पंजाब देश और मड जिला होशयारपुरमें श्री आत्मानंद जैन सभाका जलसा श्रीमानस्वामी आत्माराम महाराजजीकी यादगारमें हर मासकी अष्टमीको होताहै. और लालादुर्गादास खंडेलवाल श्रीपालकी कथा करते है, और मास्टर मुन्शीराम आत्मानंद जैन पत्रिका और जैन गेझेट सुना देते हैं. और अपनी बरादरी के फेसलेभी सभामें होते हैं.
श्री मन्दिरजीकी प्रतिष्ठा. मियानी जिला होशयारपुर निवासी ला० रामचंद खेरातीरामने एक नवीन मंदिरकी रचना कराई है. जिसकी प्रतिष्टा घृत्य उद्यापन रथ यात्रा आदि धर्म कार्य २३-२४ जनवरी ०७ या १२-१३ माघ सुदीका भाई नगीनचंद शंकरभाई सुरतवालेने कराई और उसी दिन श्री शांतिनाथजीका मुरतीको अम्बाले वालि पालकीमे विराजमान करके भजन गाते हुए सभा मंडपमे लेगये और रात्री समये बाबुहेमराज और लाला दुरगाप्रसादजी और मास्टर मु-शीरामने जैन धर्मकी प्राचीनता, मुरती पुजन, और विद्या पर जोर शोरसे भाशन दीये और जै जैकारकिसाथ सभा समापत हुई. दुसरे दिन भगवानकी प्रतिमाको भजन गाते हुये श्री मंदिरजीमें लेगये. और ११६४ मंदिरजीके भंडारमें जमा हुये और श्रीसंग मियानीने खास कर लाला रामचंदजीने बाहरसे आये हुये भाईयोंका धन्यवाद करके विदाकिया.
Page #129
--------------------------------------------------------------------------
________________
१४०७ }
જૈન સમાચાર. लाला देवीचंद खंडेवाल फगवाड़ा नवासी– ने एक दोकान श्री मन्दरजीके नाम लगादी. उरमार, जीला होशियारपुर
मुन्शीराम जैन ___ अजमेर- हीरालाल मुराणा लिखते हैं के भेङतासीटामें जोधपुर श्री श्वेतांबर जैन मन्डलके मेम्बर लोढा पार्श्वमलजी साहब तथा पार्ख हजारीमलजी साहबकी धर्म लागणी और प्रेरणासे विदेशी शकरका प्रचार बन्ध होने और मरनेके बाद नुक्ता न होनेका रीवाज न्याती प्रबन्ध पञ्चायतीसे लिखितम् द्वारा बिलकुल बन्ध होगया है. . जालोर के ग्राम सीयाणामें और बागरा नामी गाममे जैन समाऐं स्थापन कराइ गइ
जोधपुर डीरेकृरीके लिये राजहुकम.
॥श्री रामजी सहायछे ।। पंचोलीजी श्री इंदरमलजी लिखावतं बाजेगांवांरा जागारदारा कामदारों हवालदारां भोमीयो चोधरीयों राज्पुतों माहाजनो सांसणो लोकों दिसेतथा प्रचो महकमे आलीया खासरो ता० २२ अगस्त सन १९०७ लंबरी ५२१ इस मजमुनका सादर हुवाके रीपोर्ट सुरांणा हीरालाल जैन श्वेताम्बरी डायरेक्टरी इन्सपेक्टर राज्पुतानाके बम्बईमें जैन डायरेक्टरी श्वेताम्बरी जैन कोन्फरन्सकी तर्फसे बनती है और मारवाडकी डायरेक्टरीके लीये फिदवी वो धनराज प्रगनेमें जावेगे सो इस काममें मदद देनेका हाकमाको हुकम फर्मावे पेश होकर लिखा जाताहै के इस बाबत मदद मांगेवो देवो चुनांचे इन्सपेक्टर हीरालालने बाजे गांवोके परवाने मददके लिये मिलनेकी दरखास्त की जिणसुंघाने जरीये परवाणारे हिंदायत कीजायेहै के जैन श्वेताम्बरी डायरेकटरी बणाणेमें मदद मांगे वोही देवो इसमें जुमेवारी अपनी समझो ता० १० मास्च सन १९०७ प्रथम चेत वद ११ समत १९६३ रा.
LINDARMALJI HAKIM OF JODHPUR. પરીક્ષક ખીમચંદ ભૂધર તથા ભગવાનજી મીઠાભાઈને પ્રવાસ. અમારું આવવું દહેગામ બન્યું ત્યાં પાઠશાળા તપાસી. રથ ઈફેડ માટે પાઠશાળાના હોલમાં જાહેર સભા કરવામાં આવી હતી. “કેળવણું” સંબંધી રહયુ બતાવતાં લોકો ઉપર સારી અસર થઈ હતી. કુલ વર્ષ પાંચ સુધીના રૂ. ૮૦૦) આઠસો થયા છે. જ્યાં સામાન્ય રકમ થવી કઠણ તેના બદલામાં આવી સ્થાઇ ટીપ થઈ છે. તે બીજાને દાખલો લેવા જેવું છે. તે સિવાય દેરાસરજી સંબંધી ઘણો સુધારો વધારો થયો છે. ત્યાંથી બે ગાઉ દૂર “જાળીયા ” ગામ છે
ત્યાં પણ મંડળ તરફથી પાઠશાળા ઉઘડવામાં આવી છે. ત્યાંથી ધારીસાણા કરીને ગામ છે ત્યાં પણ પાઠશાળા ખોલવામાં આવી છે. આ ગામમાં શ્રાવકના ઘર ૧૫ છે. દેરાસરજી ભવ્ય છે. પ્રતિમાજી ૧૮ છે. સારવાર બિલકુલ નથી. કોન્ફરન્સ આ બીના લક્ષમાં લેવાની છે. સંધ પ્રતિ
Page #130
--------------------------------------------------------------------------
________________
૧ ૧૨
જૈન કો-ફરસ હેરઠ.
[એપ્રીલ. માજી બીજે સ્થળે લઈ જવા વિનંતી કરે છે. ત્યાંથી વડવાસા કરીને ગામ છે ત્યાં પણ દેરાસર સારું છે. જીર્ણ અવસ્થા ઘણજ દેખાય છે. ગામમાં તે ખાતાના રૂ. ૨૫૦૦) પચીસે છે છતાં બિલકુલ લક્ષ આપતા નથી. માટે કેન્ફરન્સને લક્ષ આપવાની ખાસ આવશ્યકતા છે.
કોન્ફરન્સના ઠરાવનો થતે અમલ. ગામ વલાદ મુકામે બત્રીશીના પંચ તરફથી, ગામ સાત મળી
નીચેના ઠરાવ મંજુર કર્યા છે. ૧ લગ્ન પ્રસંગે દારૂખાનું ફેડવું નહી. ૨ લગ્ન પ્રસંગે બંદુક વગેરેના અવાજ કરવા નહીં. ૩ લગ્ન પ્રસંગે ફટાણું ગાણાં ગાવાં નહી. ૪ મરણ પાછળ ઉઘાડી છાતી મુકી કુટવું નહી તથા કાણે જાય ત્યાં પણ ઉઘાડી
છાતી મુકી કરવુ નહી ૫ વૃધ અવસ્થા વાળાના મરણનું પથરણુ માસ ૨ પુરા થયેથી ત્રીજા મહીને ઉપાડી
નાંખવું. ૬ નાની ઉમરના મરણનું પથરણુ માસ ૪પુરા થયેથી પાંચમા મહીને ઉપાડી નાંખવુ ૭ નાની ઉમર વાળાનું મરણ થાય છે ત્યારે જે કાણે આવે છે તેમને રોટલી પી રસવામાં આવે છે તેના ઉપર વાઢી ફેરવવી નહી ને વાઢી ફેબ્ધ તે કાણે જ
નાર રોટલી ખાય નહી ને તેને અટકાવે. ૮ લગ્ન પ્રસંગે જે ગેરવ રમવામાં આવે છે તે હવેથી બંધ કર્યો છે. પચની રી
તભાત આપવી લેવી. ૯ પીછાં વાળે પિશાક હવેથી વાપરે નહી તથા ને ખરીદ કરવો નહી. ૧૦ સંચાને શેજી તથા મેદ વાપરવો નહી. ૧૧ જેના લગ્ન પ્રમાણે વિધિ શીખવવા વાસ્તે પિત પિતાના ગામના શ્રીમાળીને ખબર
આપીને માસ ૧૨ ની અંદર તૈયાર કરાવવી. એ રીતે ઠરાવ ૧૧ ગામ બત્રીશ ભેગા થઈ સર્વાનુમતે પસાર કર્યા છે તે અમારે પાળવા કબુલ મંજુર છે. ઉપરને ઠરાવ જે કોઈ તોડશે તો તેને મહાલક્ષ્મીજીની દવાઈ છે ને પંચનો ગુનેગાર થશે.
નવા થતા કેન્ફરન્સ હેરલ્ડના ગ્રાહકોને ઉત્તમ તક
તાકીદે મંગાવે, થેડી નકલ બાકી..
સન ૧૯૦૫ તથા ૧૯૦૬ ની સાલના બાર એક સાથે અધ કીંમતે ટપાલ ખર્ચના ચાર આના વધારે લઈ બન્ને સાલના અંક મોકલી આપવામાં આવશે. જુમલે રૂા. ૧-૪-૦ અંકે રૂપીઓ સવા મોકલેથી બે સાલના અંક મોકલવામાં આવશે. પત્ર આવેથી વી. પી. થી મોકલવામાં આવશે.
Page #131
--------------------------------------------------------------------------
________________
આ
વાવ વન
(૧૪૦૭ ] જીવ દયાના ફરવા લાગેલે ઝુડે.
૧૧૩ જીવ દયાને ફરકવા લાગેલે ગુંડો. શ્રીયુત લખા ભગતે કાઠીઆવાડમાં બેટાદ પાસે રેહશાળામાં
- ભરેલાજીવદયાના મેળાને સારાંશ. પ્રથમ પશુને બીજે તન, ત્રીજે સીને ચોથે ધન,
પાંચમે હેય ધાન્ય સંચય, લખે કાગળમાં શ્રી પંચ, ૧ દેશની સાચી દોલત ખેતી છે. પરંતુ એ ખેતીને મુખ્ય આધાર પશુઓ ઉપર હોવાથી હિંદની આબાદીમાં (પશુઓની સંખ્યા ઘટવાથી) ફટકો પડતો જાય છે.
ર ગયા વરસે કાઠીઆવાડમાં બોટાદ પાસે રેહશાળા ગામમાં કાઠીઆવાડ વગેરેના આશરે પંદર હજાર ભરવાડ રબારીઓ એકઠા થઈ એક મેળો દુધરેજના. મહંત રઘુવીરદાસજીના પ્રમુખપણું નીચે ભરી ધર્મની આણ વિગેરે કઠણ પ્રતિજ્ઞાઓ લઈ પોતાના જાનવરોનો નાશ થાય એવી રીતે વેચવાં નહી તેમજ જન્મતાંજ ઘેટાં બકરાંના નર બચ્ચાંઓને ચરતાં થાય નહી ત્યાં સુધી છોડી દેવાં નહી એવા સખ્ત ઠરાવો વેચ્છાથી કરી, તે ઠરાવોનું ઉલ્લંઘન કરનારાઓની સાથે હુકકો ને રામરામ કરવાની બંધી કરી, ભરવાડ કામે બહાદુરી બતાવી, પરોક્ષ રીતે દેશની લત વધારવાનું જે શુભ પગલું ભર્યું હતું તેથી કરીને મુંબઇની તમામ કોમના આગેવાનોએ એક દયાળુ જન સમાજની જાહેર સભા તરફથી પ્રેસીડેન્ટ, ઓનરેબલ એલ. જેન્ટીન્સ નાઈટ, કે. સીઆઈ. ઈ. મુંબઈની હાઈ કોર્ટના ચીફ જસ્ટીસ સાહેબને હાથે સેનાને ચાંદ ને માનપત્ર તથા પર્સની તા. ૧૨–૧૨–૧૮૦૬ ના રોજ ભેટ અપાવી હતી.
ગાયકવાડી રાજ્યના ટીડા-ગામમાંતાલુકે કલોલ સનાતન જીવ દયાને ઝુડે. ત્રિીશ હજાર રબારીઓ વિગેરે એકઠા થયા હતા, અને તેમાં જે જીવ દયાના
ઠરાવ કરાવવામાં આવ્યા તેનો સારાંશ નીચે મુજબ છે. અમદાવાદથી ઝવેરી મેહનલાલ મગનભાઈ તથા મુંબઈથી મી. અમરચંદ પી. પરમાર વિગેરે ઘણું ગૃહ પિતાની શુભ લાગણીથી આવ્યા હતા. અને ત્યાં ભાષણ વગેરે કર્યા હતાં, તેની પૂર્ણ હકીકત મુબઈ સમાચાર તા. ૨૮-૩-૦૭ શુક્રવારના તથા બીજા ઘણું છાપામાં છપાએલી છે. બાવાજી જીવણદાસજી લક્ષ્મણદાસજી ગામ ટીંડાના બીજ પંથી મંદીરના મહંતે જણાવ્યું કે “ભાઈઓ જીવ દયાનું કામ કરવા બધા સામેલ છે કે કેમ ? ને તમારે સામેલ થવું તે તમારે ધર્મ છે ને અમારે ઉપદેશ છે.” તે ઉપરથી તમામ આગેવાનોએ ઉભા થઇ ઠરાવ કરવા મહારાજને આગ્રહ કર્યો હતો તે ઉપરથી ત્યાં ઠરાવ થયે કે પિતાના જાનવરને નાશ થાય એવી રીતે વેચવાં નહી, ઘેટાં બકરાંના નર બચ્ચાંને જન્મતાં છોડી દેવાં નહી, પણ ચરતાં થાય ત્યારે મહાજનને સેંપવાં; ગાયના વાછરડાને છ મહીનાના થાય નહી ત્યાંસુધી છેડવાં નહી. આ ઠરાવને ભંગ કરનારાઓની સાથે રામરામ તથા હુકકે બંધ કરે. તથા રૂ. ૫૧) દંડ કરવા તથા ન્યાત બહાર મુકવાનો ઠરાવ કરવામાં આવ્યું હતું. ઠરાવને ભંગ કરનારની ખાનગી બાતમી આપવા પિતાના દેવ ધર્મના સોગન આપવામાં આવ્યા હતા. તથા એ લેકના ખાસ હિતને વાતે એક બીજો ઠરાવ એવે કરવામાં આવ્યો કે કન્યા વિક્રય
Page #132
--------------------------------------------------------------------------
________________
૧૧૪
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
[ એપ્રીલ.
વધી ગયા છે તેથી નાતરાની કન્યાના. રૂ. ૨૧૨ થી વધુ લેનાર ન્યાતના ગુન્હેગાર થાય; રબારી જેવા કન્યા વિક્રયને આવો ઠરાવ કરે ત્યારે બીજી ઉચ્ચ કોમેમાં તે કાર્ય ધમધોકાર ચાલે તે કેવું બેટું તે બાબતને વાંચકે એ વિચાર કરવું જોઈએ.
તા. ૨૮-૩-૧૯૦૭ ના રોજ આદરેજ મોટી તથા આસપાસના ગામમાં ઠાકરડા-મકવાણાઓએ દારૂ માંસ છોડી
દેવાને કરેલા સ્તુત્ય ઠરાવો. ગામ આદરેજ મોટી તાલુકે કલોલના રહેવાશી નીચે સહી કરનારાઓ ઠાકરડા મકવાણું આજરોજ એકઠા થઈને ગામ આદરેજના તેમજ ગામ સરઢવના અને ગામ કલેજના પંચ મહાજન તેમજ મુંબઈથી પધારેલા ઝવેરી મેહનલાલ મગનભ છે અને મી. અમરચંદ પી. પર માર તથા ગામ ગુંદરાસણના મહાજન તથા અમદાવાદના શા. મણુલાલ મૂળચંદની રૂબરૂ એકઠા થઈને એકમતે એકે તે કોઈપણ માણસના દબાણ વગર માત્ર પોતાને ફાયદો જે નીચે મુજબ બંદોબસ્ત કરીએ છીએ તે અમે તથા અમારી નાતના સર્વ જણ તથા અમારી આલ ઓલાદ પિતાના ખરા ધર્મથી પાળતા રહેશે. તેને ભંગ કરે તેને ઇષ્ટ દેવ પહોંચે અને પિતાના ધર્મથી ચૂકે તેને છપનાનું મહા પાપ લાગે;
( ૧ ) અમારે ત્યાં ભેંસને પાડે અવતરે તેને ધાવણ છોડવા પછી મહાજનને સંપા દઈશું. કોઈ બીજાને વેચીશું નહીં.
( ૨ ) ભેંસ, પાડે અથવા બકરાં, ઘેટાનો વધ ખોરાક માટે કરીશું નહીં અથવા કે પણ વધ કરનારને વેચાતાં આપીશું નહીં.
( ૩ ) હુતાશની એટલે હેળીને દિવસે વગડામાં દાય લઈ જઈને જાનવરને ગલોલ કામઠી વિગેરેથી મારતા હતા તે દાય કાઢવાનું અને હિંસા કરવાનું બંધ કરવામાં આવે છે.
(૪) નીચે સહી કરનારાઓમાંથી (રા) નિશાન નીચે એકડા કરનારાઓએ કોઈપણ જાતનું માંસ ખાવાનું બંધ કર્યું છે અને (ર) નિશાન નીચે એકડા કરનારાઓએ ભેંસ, પાડાઓનું માંસ ખાવાનું તુર્ત બંધ કર્યું છે.
( ૫ ) ( ૨) નિશાની નીચે સહી કરનારાઓએ દારૂ પીવે સદંતર છોડી દીધો છે. (૬) મરણ પાછળ સોગ મેલાવવાના સમય વખતે દારૂ વાપરવાનો રીવાજ બંધ કર્યો છે.
( ૭ ) દેવીના આગળ નવરાત્રી અગર બીજા કોઈ પણ પ્રસંગે કોઈ પણ જાતના જાનવરોનું બળીદાન આપવા પશુ વધ કરે નહીં તેને બદલે સુખડીજ દેવી આગળ ધરવી.
( ૮ ) જેમ બને તેમ દારૂને ઉપયોગ કમી કરતા રહીશું.'
આ કલમમાંથી કોઈને કોઈ માણસ ભંગ કરે તે તેને છ મહિના ન્યાત બહાર મુક અને એકવીશ રૂપીઆ દંડ લઈને ન્યાતમાં લેવા.
ઉપર લખેલી કલમે સિવાય ચેરી અથવા લૂંટ કરવાનો ધંધે અમે સર્વથા બંધ કર્યો છે.
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૯૦૭] કોન્ફરન્સ ઓફીસમાં ચાલતું કામકાજ.
૧૧પ આ શુભ ઠરાવની યાદગીરીમાં ગામમાં એક ધર્મશાળા બંધાવવાની મદદ માટે રૂ. ૫૦૧) પાનસે એક મહાજન વિગેરે તરફથી આપવામાં આવશે અને તેને ઘટતે લેખ આરસની તખ્તીમાં નાંખવામાં આવશે. ઉપર જણાવેલા ઠરાવોને અમલ ચાલુ રહે ત્યાં સુધી તેને ઉપયોગ સાર્વજનીક રહેશે અને ઠરાવો તોડી નાંખવામાં આવશે તે મહાજને તે ધર્મશાળા પિતાને કબજે લઈ પોતાની મરજી મુજબ ઉપયોગ કરશે બીજી રકમ લાગી હશે તે સહી કરનારાઓ માગી શકે નહીં.
ઉપર લખેલે દસ્તાવેજ અમે શુધ બુદ્ધિથી વગર નિશામાં લખ્યો છે તે અમને તથા અમારા વંશ વારસ વકીલને કબુલ મંજુર છે સહી દા. અમરચંદ પી. પરમારના છે સં. ૧૯૬૩ ના પ્રથમ ચત્ર સુદ ૧૩ ને વાર બુધ તા. ૨૭ મી માર્ચ ૧૮૮૭.
હાલ ૧૩૧ સહીઓ , વિભાગમાં થઈ ચુકી છે ને બીજી થાય છે તેથી નામ બહાર પાડવામાં આવ્યાં નથી,
આ કામમાં સર્વે ભાઈઓએ તન, મન ધનથી મદદ કરવી કે જેથી બીજા ઘણા ભાગોમાં આવા ઠરાવ થાય તે જીવોની રક્ષા થાય.
કોન્ફરન્સ ઓફીસમાં ચાલતું કામકાજ. આ જગ્યાના સંકોચને લીધે ગયા અંકમાં હિસાબ આપી શકાયો નથી, તેથી આ માસમાં સાથે આપવામાં આવે છે.
આસિસ્ટન્ટ સેક્રેટરી મી. મેહનલાલ ચુનીલાલ દલાલ બી. એ. જેમણે આ ઓફિસમાં આશરે ત્રણ વર્ષ કામ કર્યું છે, તેમણે ઘણું વખતથી રાજીનામું આપી આ ખાતામાંથી મુક્ત થવા ઇચ્છા દર્શાવી હતી. તેમણે આપેલું રાજીનામું મંજૂર રખાતાં તેઓ તા. ૧ માર્ચથી ફારક થયા છે. “જૈન” પત્રે ખાનગી કારણોસર તેમના અમારી સાથેના સંબંધ વિષે બહુજ સખ્ત શબ્દ લખ્યા છે પરંતુ, આ એ ફીસમાં તેમણે બહુજ શાંતિથી, સભ્યતાથી, અને નરમાશથી કામ લીધું છે, એમ અતિ સંતોષથી અમારે જણાવવું જોઈએ છે. જાહેર સંસ્થાઓનાં કામ બધાં પ્રસિધ્ધિમાં આવી શકે નહિ, તો પણ મી. મેહનલાલે બની શક્તી રીતે પિતાની ફરજ બજાવી છે. આ ઓફીસના માણસને તેમના જવાથી શાંત, મિલનસાર, અને નમ્ર ઉપરીની ખોટ જણાય છે.
નવી નિમણેક–આસિસ્ટંટ સેક્રેટરીની ખાલી પડેલી જગ્યાએ મી. ન્યાલચંદ લક્ષ્મીચંદ સોની બી. એ. એલ. એલ. બી. ની, તેમની ઈચ્છાનુસાર, હાલ તુરત ત્રણ માસને માટે નિમણુક કરવામાં આવી છે.
આસિસ્ટંટ જનરલ સેક્રેટરીનું રાજીનામું–અમદાવાદ કોન્ફરન્સથી નિમાયેલા આસિઅંટ જનરલ સે ટરી મી. મોતીચંદ ગિરધર કાપડીઆ બી. એ. એલ એલ. બી. એ અભ્યાસના તથા બીજા કારણોને લીધે ચારે જનરલ સેક્રેટરી પર રાજીનામું મોકલાવ્યું છે.
ઓફીસનું મકાન—ચંપાગલીમાંના મકાનમાંથી હાલ શેઠ વીરચંદ દીપચંદના ગિરગામ બેકરોડપરના મકાનમાં ઓફીસ ફેરવવામાં આવી છે. શેઠ સાહેબે ઓફીસનું ભાડું નહિ લેવા ખુશી જણાવી છે,
Page #134
--------------------------------------------------------------------------
________________
[એપ્રીલ
૧૧૬
જૈન કોન્ફરન્સ હેર૯૭. ' ડીરેકટરી ખાતુ :- જાન્યુઆરી ૧૯૦૭ માં ખર્ચ :– ૮૩–૧–૦ પગાર ૫ જણને
૧૦૦-૦-૦ પ્રતાપગઢ બ્રાંચ ઓફીસ. ૩૦૩-૦–૦ અજમેર બ્રાંચ ઓફિસ ૩-૦-૬, પિસ્ટ. ૨–૩–. પાર્સલ ખર્ચ.
૨-૦-૦ સ્ટેશનરી. ૧-૮- પરચુરણ.
૪૮૫–૫-૬
ફેબ્રુઆરી ૧૯૦૭ માં ખર્ચ:-- ૮૩–૧–૦ બે તપાસણી કારકુનને માસ ૩ ને ૨-૮-૦ એક જણને દિવસ ૮ના પગારના પગાર તથા ખર્ચ.
૪૮–૦–૦ જણ ૩ ને પગારના. પ૧–૯–૦ જણ ૧ ને માસ ૩ ના પગારના. ૨૦૨-૦-૦ અજમેર બ્રાંચ ઓફીસ. ૦-૯-૦ પોસ્ટ ખર્ચા.
૭–૪–૪ પરચુરણ ખર્ચ.
૩૯પ-૬-૪
માર્ચ ૧૯૦૭ ને ખર્ચ :-- જણ ૨ ને પગારના. ૧૦૦- ૦–૦ પ્રતાપગઢ બ્રાંચ ઓફીસ. અજમેર બ્રાંચ ઓફીસ ૨–૧૦-૦ પર ખર્ચ.
૩ર-૦-૦ ૨૦૨-૦-૦
૩૩૬–૧૦–૦ કેન્ફરન્સ હેરલ્ડ ખાતુ
૨૦-૦-૦ લવાજમ જાન્યુઆરી ૧૯૦૭૨૨-૧૩-૦ પટ ખર્ચ જાન્યુઆરી ૧૯૦૭ ૨૦-પ-૦ ) ફેબ્રુઆરી , ૨-૧૦-૮ સ્ટેશનરી. ૨૨-૦-૦ ) માર્ચ , ૦–૧૫-૦ પત્રવ્યવહાર.
૧૫- ૦-૮ પરચુરણ.
. ૬૨-૫-૦
૩૦-૦-લેખકને ૨ માસને પગાર, ૨૦-૦-૦ પત્રવ્યવહાર કાકુનને પગાર, ૨૬-૧૩-૩ ટપાલ ખર્ચ ફેબ્રુઆરી ૧૯૦૭. O- ૧-૬ પત્રવ્યવહા ૪– ૪– પરચુરણ. ૨૦-૦-૦ પત્રવ્યવહાર કારકુનને પગાર.,, ૧૫-૦૦ લેખકને પગાર. ૫– ૫-૬ ટપાલખર્ચ માર્ચ ૧૯૦૭,, ૦- ૮-૩ પત્રવ્યવહાર. ૩ ૮-૩ પરચુરણ.
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૯૦૭ ]
નિરાશ્રિત ખાતુ :— જાન્યુઆરી ૧૯૦૭. ૩૬-૦-૦ શોર્ટ હેન્ડના ૧ હકતાના ૧ વિદ્યાર્થીને.
૧૨-૩-૦
૦-૦-૦૦}
૭-૭-ક્વ
૮૧-૦-૦
૫-૨-૭
કાન્ફરન્સ ઓફીસમાં ચાલતું કામકાજ.
૧૦-૦-૦
૮-૦-૦ એક ગારજીને પાલીતાણે જતાં. પ્રિવિયસન ૧ વાંધાર્થીને ૧૧ પુસ્તકા
૧૮-૧૩-૦
૧૨-૦
૧૪-૩-૦
૨૨૫-૦-૦
લાલબાગ એર્ડિંગ.
૧૫- ૦-૦
એ વિદ્યાર્થી તથા ૧ સ્રી વિ- ૧૦-૨-૦ દ્યાર્થીને સ્કાલરશિપ.
૧૦૮-૫-૦
ફેબ્રુઆરી ૧૯૦૭ માં ખ,
~~~ લેખકને પગાર.
૦-૦-૦h
૨૦૦-૦-૦
૧૩-૪-૦
૩૪૨-૧-૦
માર્ચ ૧૯૦૭ માં ખ.
એક જણને વેપારની ફેરી માટે. ત્રણ વિદ્યાથીને શોર્ટ હેન્ડ, ટાઇ
ટીંગના પહેલા હતાના
પ્રીતીયસના ૧ વિદ્યાર્થીને ૩ પુસ્તકા
૩૧૩-૨-૦
કેળવણી ખાતુ* ;- જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ ૧૯૦૭. 3-0-0 એક સ્ત્રી વિધાર્થીને પાંચમા ધાર- ૧૫-૦-૦
કેન્ફરન્સ નિભાવ ફંડ,
૮૫-૧૦-૦
માં સ્કાલરશિપ.
ઇજનેરની ત્રીજા વર્ગની પરીક્ષામાં ૧૫-૦-૦ એસવા માટે ૧ વિદ્યાર્થીને ીના. એક સ્ત્રી વિધાર્થીને પુસ્તકા. ડીસ્ટ્રીક્ટ વકીલાતના ૧ અભ્યાસીને
૩૦-૫-૦
૨ ભૂકાના. .
૨૧૬- ૧-૯
૨૦૦-૦-૦
લાલબાગ એન્ડિંગ.
૨૦-૦-૦ ઇજનેરી અભ્યાસ માટે સ્કાલરશિપ ૧ વિદ્યાર્થીને ૨ માસની.
આસિસ્ટંટ સેક્રેટરીને ૩ માસના ૧૨૦-૦-૦
પગારના.
૩૮–૨–૦
૧૧૭
99
લાલબાગ એર્ડિગને. એક H. A. ના વૈદક વિદ્યાર્થીને સ્કાલરશિપ.
વડાદરા ખાળાશ્રમને. પ્રીવીયસના ૧ વિદ્યાર્થી તે ૬
પુસ્તકા.
પાંચમી ઈંગ્રેજીના ૧ વિદ્યાર્થીને સ્કાલરશિપ માસ ૩ તી.
છઠ્ઠી ગુજરાતીમાં એક સ્ત્રીને
સ્કાલરશિપ.
મહેસાણા પાઠશાળાને મદદ માહ માસની.
કારકુનને ૩ માસના પગારના પટાવાળાને ૩ માસ ૧૪દિનની,,
Page #136
--------------------------------------------------------------------------
________________
૧૧૮
જૈન કેન્ફરન્સ હેરલ્ડ
[ એપ્રીલ.
૩૨-૦–૦
બે કલાકને પગારના.
૪૧૫–૨–૦ પુસ્તકે ધાર ખાતું. તુકારામ હનુમંતરાવને ૩ મા- ૧૨૦-૦–૦ રવજી દેવરાજને ર માસ સના ૫ગારના.
૪ દિવસના પગારના
૧૫૦–૦–૦
૨૭૦-૦–૦
મંદિરે ધાર ખાતું. ૧-૧૫-૬ દેરાસરમાં સુખડ કેશર વિગેરે. ઉપદેશકને પગારના રૂ ૧૦) આપવામાં આવ્યા છે.
પુસ્તકની પહાચ. નીચે જણાવેલ પુસ્તક અમને ભેટ તરીકે મળેલાં છે. શ્રી શ્રાવિકા ભૂષણ (પ્રથમ અલંકાર):- આ પુસ્તક મુંબઈના શ્રીમાન કચ્છી ભાઈએ. તરફથી ખાસ મદદ પામેલા પાલીતાણામાં ટુંક મુદતથી સ્થપાયેલ, શ્રી જૈન ધર્મ વિદ્યા પ્ર. સારક વર્ગ તરફથી છપાવી પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. સ્વર્ગવાસી પતિનું પારાકિક શ્રેય કરવા સર્વદા તત્પર ચિત્તવાળા (મરહૂમ શેઠ શામજી ગંગાજીનાં) વિધવા બાઈ વેજાબાઈની મદદથી આ પુસ્તક હસ્તિમાં આવેલ છે. ટાઈપ, કાગળ તથા બાંધણી ઉત્તમ છે. સ્વર્ગસ્થ શેઠ શામજી ગંગાજીને સુંદર ફેટેગ્રાફ પણ આપવામાં આવેલ છે. પુસ્તકના નામ ઉપરથી અનુમાન થઈ શકે છે કે બીજા પણ શ્રાવિકા ભૂષણના અલંકારે જૈન કેમની અમૂલ્ય સેવા બજાવવાના હેતુથી પ્રગટ કરનારાઓ બહાર પાડવા ધારે છે
આ પુસ્તકના પ્રગટ થવાથી જૈન સાહિત્યમાં એક તદન નવી પધ્ધતિના પુસ્તકનો ઉમેરો. છે. અર્વાચીન સમયમાં યુવાન અભ્યાસીઓ ઐહિક સુખ તરફ વિશેષ ધ્યાન આપે છે, પરંતુ પારલૌકિક સુખ જે અદૃશ્ય અને અગમ્ય હોઈને અનંત છે તેને માટે ઈચ્છા રાખતા હોય તેમ દૃષ્ટિગત થતું નથી અહિક સુખની પ્રાપ્તિ નિમિતે તથા ક્ષણિક આનંદને માટે તેઓ ચિત્તાકર્ષક નવલ કથાઓ, નાટક વગેરે વાંચવામાં મશગુલ રહે છે અને પરિણામ એ આવે છે કે ધાર્મિક તત્વ નવલ કથામાં કવચિત્તજ દાખલ કરવામાં આવેલું હોવાથી તેઓ ધર્મથી વિમુખ થાય તે ઘણુંજ બનવા જોગ છે. ઉપર કહેલ સંગે ધ્યાનમાં લેતાં ધામિક વિવેચન મિશ્રિત સંસારિક હકીકતોના વર્ણન વાળું આ પુસ્તક નવલકથા રૂપે ઘણું જ આવકારને પાત્ર થઈ પડવું જોઈએ. ઉકત ગ્રન્થ ખાસ કરીને જૈન સ્ત્રી વર્ગને માટે એટલે બધે ઉપયોગી થવા સંભવ છે કે શ્રી વડેદરા મધેના શ્રી શ્રેય સાધક અધિકારી વર્ગ તરફથી બહાર પડેલ શ્રી ભામિની ભુષણના અ. લકારેની દરેક રીતે ગરજ સારે તેમણે એમ હીમતથી કહેવામાં જરાપણ અતિશયોકિત નથી.
ગ્રન્થને વિષય રસિક, બેધક તથા મનહર છે, તથા નીતિ અને ઉચ્ચ શ્રાવિકાને યોગ્ય
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૦૭]
શ્રી ધાર્મિક સંસ્થાઓના હિસાબ તપાસણી ખાતુ. સલુણના વર્ણનથી ભરપૂર છે. ગ્રન્થની પ્રસ્તાવના ધ્યાન પૂર્વક વાંચવા દરેક શ્રાવક શ્રાવિકાને અમે ભલામણ કરીએ છીએ. શ્રાવિકાઓને શિક્ષણ લેવા ગ્ય આવા જૈન શૈલીવાળા ઉત્તમ પુસ્તક દરેક જૈન કન્યાશાળામાં વસાવવામાં આપે અણધાર્યો લાભ પ્રાપ્ત કરી શકાય. દૂર કરવા યોગ્ય હાનિકારક રીવાજોનું દિગદર્શન આ પુસ્તકમાં યથાર્થ રીતે આપવા માં આવેલું છે, તથા કવ્ય (બાહ્ય) સંદર્યની ઈચ્છા રાખતી અને તેને માટે પોતાના પતિને કષ્ટ આપતી અને શિક્ષિત સ્ત્રીઓ, આ પુસ્તક વાંચવાથી ખચીત ભાસદ (વિનય, વિવેક વગેરે સગુણા) પ્રાપ્ત કરી પિતાને જીવન સાર સુખમય બનાવવા ભાગ્યશાળી થશે. સ્ત્રી કેળવણીના કાર્યમાં આ પુસ્તક એક અપૂર્વ સાધન થઈ પડવા દરેક રીતને સંભવ છે. વાંચનને શોખ હાલમાં વધત જાય છે અને તેની સાથે, ઓછા લાભદાયી કાર્યમાં પુષ્કળ પૈસા ખર્ચવાની ઇચ્છાને બદલે, સંગીન કાર્ય નિમિત્તે પૈસાને વ્યય કરવાની ઈચ્છા પણ પ્રમાણમાં વધતી જાય તે એક ઉન્નતિનું ચિહ છે. સ્વર્ગસ્થ સ્વામીના સ્મરણ નિમિત્તે એક શ્રાવિકા પોતાની સ્વધર્મી સુશીલ બહેનનું હિત હવે ધરી, દ્રવ્યનો વ્યય આવા ઉત્તમ પુસ્તક પ્રગટ કરવામાં કરે તે દરેક રીતે પ્રશંસનીય છે; અને તેનું દૃષ્ટાંત દરેક મનુષ્યને અનુકરણીય છે. આ કાર્ય માટે તેમને ખરેખર ધન્યવાદૃ ઘટે છે. પુસ્તકની કીમત પ્રમાણમાં જુજ છે.
શ્રી સદ્ધર્મ પ્રચારક-ઉકત માસિક જાવરાનીવાસી શેઠ ધનરાજ નાયટા તરફથી સને ૧૯૦૭ ના જાન્યુઆરી મહીનાથી પ્રગટ થાય છે, આથી જેન કામની ઉન્નતિના સાધનમાં ઉમેરે થયો છે. આપણી કોમની અમુલ્ય સેવા બજાવવાની ધારણાથી નીકલતા માસીકોને જૈન ભાઈઓએ દરેક રીતે ઉતેજન આપવાની આવશ્યકતા છે. અને પિતાના પૈસાનો તથા વખતનો સદ ઉપયોગ થાય તેવા કાર્યમાં પ્રવર્તવું જરૂરનું છે.
N. L. SONI. –=૦૦૦૦૦૦શ્રી ધાર્મિક સંસ્થાઓના હિસાબ તપાસણી ખાતું. છલા કાઠીયાવાડ મધે આવેલા શ્રી સુદામડા મધના શ્રી ઋષભદેવજી
મહારાજજીના દેરાસરજીનો રીપોર્ટ, સદરહુ ખાતાના શ્રી સંઘ તરફથી વહીવટ કર્તા શા. ઊજમશી ઠાકરસી તથા શા. છગનલાલ ખેતસી તથા શા. કાળા છવા તથા શા. મગન જીવણ હસ્તકને સં. ૧૫૪ ના કારતક સુદી ૧ થી સં. ૧૮૬૩ ના માહ સુદી ૮ સુધીને હસેબ અમે તપાઓ તેતાં વહીવટનું નામું બેઠે ખાતે જુની રૂઢી મુજબ રાખી વહીવટ સારી રીતે ચલાવી તથા ખાતાની પુરેપુરી દેખરેખ રાખી દિન પ્રતિદિન સુધારા ઉપર લાવવા પ્રયત્ન કરે છે. અશાતને ન થાય તે માટે કાળજી રાખતા જોવામાં આવે છે.
પિશાલ તથા દેરાસરજીનું એકજ મકાન છે તે જીર્ણ થયેલ હોવાથી જીર્ણ ઉધ્ધાર કરવા કામ શરૂ કરવામાં આવેલ પણ સલાટે પિતાના સ્વાર્થ માટે ખરચવાની રકમ ઉપર ધ્યાન નહી આપતાં સદરહુ વહીવટ કર્તા ભોળા અને વિશ્વાસુ હેવાથી મેટા ખરચના બજારમાં ઉતારી મુકવાથી કામ બંધ કરવું પડયું છે. મંદીરમાં પ્રતિમાજી ધાતુના છે.
આ સ્થળે જૈન શ્વેતાંબરને સમુદાય તથા દેરાસરજી હોવા છતાં ધાર્મિક શિક્ષણ આપવામાં આવતું નથી તેથી સંધ સમસ્તને ભેગો કરી ઘાર્મિક શિક્ષણ આપવાથી થતા ફાયદા તથા કોન્ફ
Page #138
--------------------------------------------------------------------------
________________
૧૨૦
જૈન કેન્ફરન્સ હેરલ્ડ.
[ એપ્રીલ.. રન્સના હેતુઓ ઉપર ભાષણ આપવાથી જૈન પાઠશાળાના નિભાવ માટે જૈન ગ્રહ તરફથી વાકિ રૂ. ૨૪) બે વરસ સુધી આપવા ઉત્સાહ જણાવેલ છે તથા શ્રી મહેસાણું શ્રેયસ્કર મંડળ તરફથી વાર્ષિક રૂ. ૨૪) ની મદદ પ્રથમ મેળવેલ છે.
આ ખાતાને લગતો હીસાબે તપાસી જે જે ખામીઓ દેખાણી તેનું સુચના પત્ર વહીવટ કર્તા ગ્રહસ્થાને આપતાં તરતજ બ દેબત કરવા તતપર થયા છે તે જોઈ બહુ આનંદ થાય છે
છલા કાઠીયાવાડ તાલુકે ચુડા તાબાના ગામ શ્રીચેકડી મધે આવેલા
શ્રી વાસુપૂજ્યજી મહારાજના દેરાસરજીનો વહીવટને લગતે રીપોર્ટ.
સદરહુ ખાતાના શ્રી સંઘ તરફથી વહીવટ કર્તા શા. રામજી કાનજી તથા શા. ડામર નારણ તથા વેરા નાગરદાસ વલમ તથા કુવાડીયા જીવરાજ નીમજી હસ્તકને સં. ૧૯૫૯ ના કારતક સુદી ૧થી સં. ૧૮૬૩ ના માહ સુદી ૧૫ સુધીને હીસાબ તપાઓ તે જોતાં વહીવટનું નામું એકંદર રીતે ખત વણીથી નાખેલ તથા કોઇની સાથે અદ્યાપિ સુધી જેનીઓની વસ્તી જુજ હોવાથી કુસંપ વધી જવાના ભયથી હીસાબની ચોખવટ નહી થયેલ પણ વહીવટની તેમજ ખાતાની પુરેપુરી દેખરેખ રાખી વહીવટ સારી રીતે પુરતી કાળજીથી કામ ચલાવતા જોવામાં આવે છે. તેમજ દેરાસરજી પણ ઘણું સુંદર બનાવેલ છે. દેરાસરજીમાં પુજન વિગેરે માટે દરેક સામાન વાપરવામાં આવે છે તે જુદે જુદો લખાય છે ખરે પણ દરેક ખાતામાં તુટો પડતો હોવાથી દરેક ખાતા પાસે દેરાસરજીનું લેણ પડતું જોવામાં આવે છે તે સદંતર જૈન શૈ તોથી ઉલટું છેમાટે તેમ થવું જોઇએ નહી. સદરહુ ખાતાને લગતા હીસાબની ચોખવટ નહી થવાને લીધે અમારૂં સાત દીવસ મુકામ રાખી દરેક જૈન ગ્રહસ્થના સા. ૧૯૪૭ ની સાલથી ચેપડા તપાસી દરેક ખાતાની ચોખવટ કરી જૈન શૈલી મૂજબ હીસાબ ચોપડામાં નાખવામાં આવેલ છે.
આ ખાતા હીરાબ તપાસી જે જે ખામી દેખાણી તેને લગતું સુચના પત્ર વહીવટ કર્તા ગ્રહસ્થાને આપવામાં આવેલ છે. છલા કાઠીયાવાડ તાબાના ગામ ચુડા મધે આવેલ શ્રી જૈન પાઠશાળાનો રીપોર્ટ
સદરહુ ખાતાને હીસાબ અમોએ સં. ૧૮૬૦ ના ભાદરવા વદી ૬ થી શાળા સ્થાપન થયેલ ત્યારથી તે સં. ૧૮૬૨ ના આસો વદ ૦)) સુધીતો તપાએ તે જોતાં વહીવટનું નામું ચોખી રીતે રાખી વહીવટ સારી રીતે ચલાવતાં જોવામાં આવે છે ને ખાત ની પુરેપુરી દેખરેખ રાખી દિન પ્રતિદિન વિશેસ સુધારા ઉપર લાવવા વહીવટ કર્તા તેમજ કપાસી ઓઘડભાઈ ગુલાબચંદ બનતે પ્રયત્ન કરે છે પણ ગામ તરફથી તેમ બહાર ગામથી કાંઈ પણ વાર્ષિક આવક વધી શકતી નહી હોવાથી વિશેસે ખર્ચ કરી નવી કેળવણું દાખલ કરવા બની શકતું નથી. બાળાઓ તથા વિધાથઓનું શિક્ષણ સારું જોવામાં આવે છે તે જોતાં આ શાળાની અંદર હાલ ચાલતું ધાર્મિક તથા નિતિક શિક્ષણની સાથે ઔઘોગિક શિક્ષણ આપવામાં આવેતે આપેલું શિક્ષણ દીપાવે તેવા બાહોશ વિધ્યાર્થીઓ તથા કન્યાઓ જોવામાં આવે છે માટે વહીવટ કરતા ગ્રહસ્થાએ પ્રયાસ લઈ ગામની અંદરથી તેમજ બહાર ગામથી પોતાને વગ ચલાવી શાળાનું ફંડ તથા આવકમાં વધારો કરી શાળાને આથી પણ વધારે સારા પાયા ઉપર લાવી મુકવી જોઈએ. આ ખાતું જતાં ઘણી જ ખુશાલી ઉપજે છે ને વહીવટ કર્તાને ધન્યવાદ ઘટે છે. આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણું તેનું સુચના પત્ર વહીવટ કર્તા ગ્રહને આપેલ છે.
Page #139
--------------------------------------------------------------------------
________________
શ્રી ધાર્મિક સ ંસ્થાઓના હિસાબ તપાસણી ખાતુ.
શ્રી વઢવાણ શહેર મધે આવેલ શ્રી જૈન પાઠશાળાનો રીપોર્ટ,
સદરહુ ખાતાના શ્રી સંધ તરફથી વહીવટ કર્તા શા. ગોવિંદજી મકનજી હસ્તને સં. ૧૯૫૯ ના કારતક સુદી ૧ થી તે સ. ૧૯૬૧ ના આશા વદી ૦)) સુંધીને અમેએ હીસાબ તપાસ્યા તે જોતાં આ ખાતું સ. કસ્તુર નથુભાઇ તથા ગ્રા. લાલચંદ ખેતસીભાઇ તથા શા. શવચંદ જેફાભાઇ તથા વહીટ કર્તાની કમીટીથી તે તેમની દેખરેખ તળે દેશી પુરૂતમ રવચંદ વહીવટ ચલાવેછે. વહીવટનું નામ ઘણું જ ચેાખી રીતે રાખવામાં આવેલ છે. વિશેશમાં વહીવટ કર્તાની પુરી કાળજીને લીધે બેંકે ખરચ કરતાં ઉપજ ઘેાડીછે તેાપણ તેમાં કાર્યં ધણું સારૂ થતું જોઇ ઘણીજ ખુશાલી ઉપજે છે તેથી વહીવટ કર્તાઓને પુરેપુરા ધન્યવાદ ઘટેછે.
ΟΥ
૧૯૦૭ ]
૧૨૧
એને અમારી નમ્ર વીનંતી છે કે આવી શાળાઓને યથા ક્તિ મદદ આપવાથી અણુહદ ફાયદા થઇ પુન્ય ઉપાર્જન કરે.
દરેક જૈન શ્વેતાંબર જૈન
તાલુકે વઢવાણ તાબાના ગામ રામપુરા મધે આવેલા શ્રી ઋષભદેવજી મહારાજના દેરાસરજી તથા જૈન પાઠશાળાના રીપે
સદરહુ ખાતાને શ્રી સંધ તરફથી વહીવટ કર્તા શા. મનજી એચર તથા શા. કસ્તુર શીવજીના હસ્તકના શ્રી દેરાસરઽનો સ. ૧૯૫૯ ના કારતક શુદી ૧ થી તે સ. ૧૯૬૩ ના કારનક સુધી તથા જૈન પાઠશાળાની સ્થાપના સ. ૧૯૬૨ ના કારતક શુદ ૨ થી થઇ ત્યારથી તે સ. ૧૯૬૩ ના કારતક શુદી ૨ સુધીના અમે હીસાબ તપાસ્યા. તે જોતાં દેરાશરજીના વહીવટનું નામું ડામ ખાતાવહીએ જીની રૂઢી મુજબ તથા જૈન પાડશાળાનું જૈન શૈલી મુજબ રાખી વહીવટ સારી રીતે ચલાવતા તેમજ ખાતાની પુરેપુરી દેખરેખ રાખતા તેવામાં આવેછે. દેરાસરજીમાં આવક ખનું એક ખાતુ રાખવાથી પુજનને લગતા કેટલાએક ખરચ ભંડારમાંથી વહીવટ કર્તાની ગેરસમજને લીધે થતા જોઇ અમારૂં મુકામ થતાં તેમ થવાથી અશાતના થઇ પાપના ભાતા થવું પડેછે તેમ સુચના આપવાથી તરતજ સંધ સમસ્ત એકત્ર થઇ હવે પછી નહી વાપરવા
ચેાકસ કરેલ છે.
જૈન પાઠશાળામાં પણ અભ્યાસ સારે જોવામાં આવેછે. પણ કાંઇક અશુધતા પણ દેખાય છે તે ઉપર વહીવટ કર્તા ગ્રહસ્થનુ ધ્યાન ખેચ્યું છે તેથી આગળ ઉપર સુધરી જવા આશા રહેછે. આ ખાતાને લગતા હીસાબ તપાસી જે જે ખામીઓ દેખાણી તેનું સુચના પત્ર વહીવટ કર્તા ગ્રહરથાને આપેલ છે તે આશા છે કે યેાગ્ય સુધારો કરશે.
જીલા કાઠીયાવાડ તાલુકે વઢવાણ તાખાના ગામ બળદાણા મધે આવેલા શ્રી ઋષભદેવજી મહારાજના દેરાસર તથા ધર્માદા ખાતાના વહીવટના લગતા રીપોટ
સદરહુ ખાતાના સંધ તરફથી વહીવટ કર્તા શા. જીવરાજ ગગા તથા સ` તલકસી રતનસી તથા ધર્માદા ખાતાના નંબર ૧-૨ તથા દેશી ઉજમસી નાગજીના હસ્તકના સ. ૧૯૫૯ ના કારતક સુદી ૧ થી સં. ૧૯૬૩ ના માતુ શુદી ૬ સુધીને અમે હીસાબ તપાસ્યા તે જોતાં વહીવટનું નામું અસલની રૂઢી મુજબ દામ ખાતાવહીથી રાખી વહીવટ સારી રીતે ચલાવતા જેવામાં આવેછે.
દેરાસરજીમાં ઉપજ કરતાં ખરચ વધારે પડતું તેમજ પુજનને લગતે સામાન દેવદ્રવ્યમાંથી વપરાતો જોવામાં આવેછે તે જૈન શૈલીથી ઉલટુ પણ જૈન ગ્રહસ્થેાની સાધારણ સ્થિ
Page #140
--------------------------------------------------------------------------
________________
૧૨૨ - જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
[એપ્રીલ. તિને લીધે ઉપજમાં કાંઈ પણ વધારે થઈ શકતો નથી. હાલમાં ખરચ ઘટાડવા દેરાસરજીના ગોઠીને રજા આપી જૈન ગ્રહ વારો બાંધી પોતાની જાતે પુજા કરે છે તો પણ ઉપજ કરતાં ખરચ વધતું જોવામાં આવે છે. દેરાસરજીનો તેમજ કબુતરને ચણ નાખવાનો ચોતરાનો કેટલેક ભાગ જીર્ણ થયેલ જોવામાં આવે છે ને તેને જીણું ઉધ્ધાર કરવા કેટલાએક ચુને પણ લેવામાં આવેલ છે પણ બાકીનું ખરચ કરવા તે લેકે અશકત હોવાથી તેમ જૈન ગ્રહસ્થ પિતાની આજીવિકાના ટુંક સાધન હોવાને લીધે બહાર ગામની મદદ મેળવવા જઈ શકતા નથી.
આ ખાતાને લગતે હીસાબ તપાસી જે જે ખામીઓ દેખાયું તેનું સુચના પત્ર વહીવટ કર્તા ગ્રહસ્થોને આપેલ છે માટે આશા છે કે તે ઉપર પુરેપુરૂ ધ્યાન આપી યોગ્ય બંદોબસ્ત કરશે. - જલા કાઠીયાવાડ તાલુકે ધાંગધ્રા તાબાના ગામ દેવચરાડી મધે આવેલ
- શ્રી ચંદ્રપ્રભુજી મહારાજના દેરાસરજીને રીપોર્ટ સદરહુ ખાતાના શ્રીસંઘ તરફથી વહીવટ કર્તા શા. કાળીદાસ ગોવિંદજી તથા શા. ડાહ્યા હરિચંદના હસ્તકને સં. ૧૮૫૪ ના કારતક સુદી ૧ થી સં. ૧૮૬૩ ના પિશ વદ ૦)) સુધીનો હિસાબ અમે તપાસ્ય તે જોતાં વહીવટનું નામું અસલની રૂઢી મુજબ રાખી વહીવટ સારી રીતે ચલાવેલ જોવામાં આવે છે, માટે તેમને પુરેપુરે ધન્યવાદ ઘટે છે.
પ્રથમ આ ખાતાને હીસાબ જૈન શિલી મુજબ નહીં હતો પણ અમારૂં મુકામ થતાં વહીવટ કર્તા તેમજ સંધ સમસ્ત ઘણું આનંદ પુર્વક એકત્ર મળી જૈન શૈલી મુજબ હીસાબ રાખેલ છે.
આ મંદિરમાં મૂળનાયકંછ શ્રી ચંદ્રપ્રભુજી છે, તે સં. ૧૮૦૨ ની સાલમાં ધ્રાંગધ્રા તાબાના ગામ ચીતાપુર મધે એક ગરાસીયાના વાડા મધેથી ખાતર ઉપાડતાં હાથ લાગેલ ને તે વાત વહીવટ કર્તા તથા સંધ સમસ્તને ખબર પડતાંજ થોડી જ મુદતમાં જઇ અહીં લાવી એક ઓર કીમાં બીરાજમાન કરવામાં આવેલ ને તે ઘણું મુદત જેમના તેમ રહેલ પણ તે દરમીઆન સંધ સમસ્તની ઉન્નતિ થવાથી તેમજ ચમત્કાર મળવાથી પુછ નહી હોવા છતાંએ દેરાસરજી બાંધવા પ્રયત્ન કરતાં થોડી જ મુદતમાં પિસા મળી આવી દેરાસરજી પરિપુર્ણ સં. ૧૮૫૬ની સાલમાં થયેલ, ને મહારાજશ્રીને સં. ૧૮૬૦ ની સાલમાં પ્રતિષ્ઠા કરી ગાદીએ બેસારવામાં આવેલ. જે વખતથી મહારાજશ્રીનું અહીં પધારવું થયું છે ત્યારથી તે અત્યાર સુધી અહીં વસતા જૈન ગ્રહસ્થાની સ્થિતિ સુધરી ગઈ છે તથા કેટલો એક ચમત્કાર જેનીઓ તથા અન્યદર્શનીઓના જોવામાં આવે છે.
અહીં અમારું મુકામ થતાં હીસાબે તપાસતાં શેઠ કાળીદાસ ગોવીંદજીના રૂ. ૪૪૨) ૦ દેરાસરજી તથા સાધારણ અંગે દેવા રહેલ પણ પિતે રૂ. ૪૧) સાધારણમાં ભેટ આપી રૂ. ૪૦૧) બીન વ્યાજે સાં. ૧૮૫૫ ની સલથી તે લેણું રહે ત્યાં સુધી રાખવા ઉમંગ જણાવેલ છે માટે તેમને ધન્યવાદ ઘટે છે.
આ ખાતામાં જે જે ખામીઓ દેખાણી તેને લગતું સુચના પત્ર વહીવટ કર્તા ગ્રહોને આપવામાં આવ્યું છે. છલા કાઠીઆવાડ તાબાના ગામ શ્રી વણું મધે આવેલા શ્રી પાર્શ્વનાથજી મહારાજના
દેરાસરજીને રીપોર્ટ. સદરહુ દેરાસરજીના શ્રી સંધ તરફથી વહીવટ કર્તા શા. ભાયચંદ ખુશાલચંદના હસ્તકને
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૮૭ ]
શ્રી ધાર્મિક સંસ્થાઓના હિસાબ તપાસણી ખાતું અમેએ સં. ૧૮૫૮ ના કારતક સુદ ૧ થી સં. ૧૯૬૩ ના પોસ વદ ૦)) સુધીને હિસાબ તપાયે, તે જોતાં વહીવટનું નામું ચોખી રીતે રાખી વહીવટ સારી રીતે ચલાવતા જોવામાં આવે છે. આ ગામમાં વસતા દરેક જૈન શ્વેતાંબર ગ્રહ ખાતાની પુરેપુરી દેખરેખ રાખે છે, ને દિન પ્રતિદિન સુધારા ઉપર લાવવા પ્રયત્ન કરે છે માટે તેમને ધન્યવાદ ઘટે છે.
દેરાસરજીનું ધાબુ તેમજ ગભારાના શિખરમાં ફોટો પડેલી જોવામાં આવે છે. તેનો તાકીદે જીણું ઉધ્ધાર થવાની જરૂર છે. પણ આ સ્થળના જૈન ગ્રહસ્થો સાધારણ સ્થિતિના હોવાને લીધે કામ બની શકતું નથી તે બહુ દિલગીર થવા જેવું છે.
આ ખાતાનો હીસાબ તપાસી જે જે ખામીઓ દેખાણું તેનું સુચના પત્ર વહીવટ કર્તા પ્રહસ્થોને આપવામાં આવશે. જીલા કાઠીઆવાડ તાલુકા ધ્રાંગધ્રા તાબાના ગામ સીતાપુર (ઉ શીયા) મધે
આવેલ શ્રી શીતલનાથજી મહારાજના દેરાસરજીને રીપોર્ટ. સદરહુ દેરાસરજીને શ્રી સંધ વહીવટ કર્તા શા. જેરાજ કમળસી તથા શા. પિોપટ ગોવિદજી હસ્તને સ. ૧૯૫૯ ના કારતક સુદ ૧ થી સાં. ૧૯૬૩ ના પિસ વદ ૦)) સુધીને હીસાબ અમોએ તપાસ્યો તે જોતાં વહીવટનું નામું અસલની રૂહી મુજબ રાખી વહીવટ સારી રીતે ચલાવતા જોવામાં આવે છે.
આ ગામમાં ફકત જૈન (શ્વેતાંબર) ના ત્રણ ઘર હોવા છતાં ખાતાની સ્થિતિ ઘણી જ સારી જોવામાં આવે છે. તેમ કાંઈપણું અશાતના થતી હોય તેમ લાગતું નથી. બંને વહીવટ કર્તા ગ્રા ખાતામાં સુધારો કરતા જાય છે, માટે તેમને પુરેપુરો ધન્યવાદ ઘટે છે.
આ ખાતાને લગતે હીસાબ તપાસી જે જે ખામીઓ દેખાણ તેનું સુચના પત્ર વહીવટ કર્તા પ્રહસ્થોને આપવામાં આવેલ છે. છેલ્લે ખેડા તાબે ગામ બોરસદ મધ્યેની શ્રીમન મહેપાધ્યાય શ્રી વીરવિજય
* જૈન જ્ઞાનાલયના રીપોર્ટ. સદરહુ જ્ઞાનાલયના શ્રીસંઘ તરફથી વહીવટ કરતા શા નગીનદાસ વેણીદાસના હસ્તકનો ભંગ ડાર અમેએ તપાસ્યો છે. તે જોતાં આ ભંડારમાં ઘણે ભાગે હસ્ત લિખિત સંસ્કૃત પુસ્તકો છે. તથા જુજ ભાગે છાપેલાં છે. વહીવટ કરતા ગ્રહસ્થ શ્રદ્ધાવાન હોવાથી તેને યોગ્ય બંદોબસ્ત રાખી કોઈને વાંચવા જોઈએ તે આપે છે, ને પાછું આવે સંભાળી લે છે. આવી રીતે પોતાનો કીમતી વખતને ભોગ આપે છે તેથી તેમને ધન્ય છે.
આ ભંડાર ખાતામાં કાંઇ ઉપજ ખરચ લાંબુ જેવામાં આવતું નથી. બાર મહીને ફકત દશ પંદર રૂપીઆની ઉપજ ખરચ. પણ તેનું નામું વહીવટ કર્તાએ રાખ્યું નથી. તે તથા ઉપજ વધારવા સંબંધીનું સુચના પત્ર ભરી આપવામાં આવ્યું છે, માટે આશા છે કે તે ઉપર ધ્યાન આપી એગ્ય સુધારે તાકીદે કરશે.
જલે ખેડા તાબે બેરસદ મધે આવેલા શ્રી શાન્તિનાથજી મહારાજના દેરાસરજીના અંગત ખાતામાં શ્રીદુકાનના વહીવટ ખાતાને રીપોર્ટ. સદરહુ ખાતાના શ્રીસંઘ તરફથી હલના વહીવટ કર્તા શા ભેગીલાલ ભાઇલાલ હસ્તકને
Page #142
--------------------------------------------------------------------------
________________
૧૨૪ જૈન કેન્ફરન્સ હેરલ્ડ.
[એપ્રીલ. સંવત ૧૮પ૭ ના માગશર વદ ૦)) સુધીને હીસાબ તપાએ તે જોતાં કાગળની કાચી બે ચેપડી બાંધી હીસાબ ઉતારેલ જેવામાં આવે છે.
આખાતામાં સં ૧૮પ૭ની સાલ પેલાં આપસ આપસના ટંટાના લીધે ભાગું વસુલ કરવામાં કોર્ટમાં કેસ ચલાવી મેટી રકમને ખર્ચ કરેલ દેખાય છે તે રકમ ખર્ચ કરવા છતાં ભાડાની રકમ વસુલ થયેલ જણાતી નથી આવી રીતે વગર વિચારે કજીઆ લડી દેવદ્રવ્યને નાશ કરવા તે રીતથી ઉલટું અને બહુજ દિલગીર થવા જેવું છે.
આ ખાતાનો વહીવટ શ્રી શાંતિનાથજી મહારાજના વહીવટ સાથે જ હોવું જોઈએ છતાં કુસંપને લીધે જ છુટો પડેલ જોવામાં આવે છે જેથી ખાતાને નુકશાન થવા સંભવ રહે છે માટે હાલના વહીવટ કર્તાને અમારી ભલામણ છે જે સદરહુ વહીવટ સાથે આ વહીવટ જોડી દે સારે છે.
આ ખાતાને હીસાબ તપાસી વહીવટ જોડી દેવાનું સુચના પત્ર હાલના વહીવટ કર્તાને આપેલ છે. છલે ખેડા તાબે ગામ બોરસદ મધેના શ્રી શામળપાર્શ્વનાથ મહારાજના
રાસરજીનો રીપોર્ટ. સદરહુ દહેરાસરજીના શ્રી સંધ તરફથી વહીવટ કર્તા શેઠ જીવાભાઈ પરભુદાસ, શા. રવચંદ પીતામ્બરદાસ, બાલાભાઈ લખમીદાસ, શા. લલુભાઈ કાળીદાસ, અમરચંદ મોતીચંદ, પરી, ચુનીલાલ બાપુભાઈ તથા શા. રાયચંદ રૂપચંદ વગેરે ગ્રહના હસ્તકને સંવત ૧૫૯-૬૦-૬૧૬૨ ની સાલને હીંસાબ અમોએ તપાસ્યા છે. તે જોતાં આ ખાતાનો બંદોબસ્ત વહીવટ કર્તા ગ્રહસ્થ તરફથી સારો થએલો જોવામાં આવે છે.
દહેરાસરજીમાં વપરાતું કેસર, સુખડ શેઠ જીવાભાઈ પરભુદાસ તરફથી પુરું પાડવામાં આવે છે. તથા ગેડીને પગાર પણ સંઘમાંથી આપવામાં આવે છે, તે બહુ ખુશી થવા જેવું છે. શેઠ જીવાભાઈ પ્રભુદાસ પિતાને અમુલ્ય વખત રોકી જે કામ કરે છે તેથી તેમને ધન્યવાદ ઘટે છે.
આ વહીવટમાં કેટલે એક સુધારો કરવા જેવો છે, તેનું સુચના પત્ર વહીવટ કર્તા ગૃહસ્થને ભરી આપવામાં આવ્યું છે, માટે આશા છે કે વહીવટ કર્તા ગૃહસ્થ તે ઉપર ધ્યાન આપી ગ્ય સુધારો તાકીદે કરશે.
Page #143
--------------------------------------------------------------------------
Page #144
--------------------------------------------------------------------------
________________
૧૨૫
અમદાવાદ ખાતે ભરાયેલી શ્રી વખતે જુદા જુદા ગૃહસ્થ તર
કરવામાં આવી
નામ.
ગામ.
કોન્ફરન્સ ની
ભાવ ફંડ. જીર્ણ પુસ્તક દ્વાર. મંદીર
દ્વાર.
| નીશ્રિત
ખાતું.
જીવડ્યા.
રતલામ
-
દ - ૮ -
- 2
- - -
પ્રાંતીજ. ગોધા તેહારા મીઆગામ સુરત વાંકાનેર મહારલ ડભોડા
આંતરેલી જામનગર
વિસનગર
ઉદેપુર
ભુધરજી જવેરચંદજી હા. ઉંકારલાલજી સુરાણા પ્રાંતિજના ડેલીગેટો તરફથી • હા. શેઠ - બલાખીદાસ હીરાચ દ. શા. ત્રીકમદાસ મંગળદાસહા.ગીરધર હેમચંદ શા. ગુલાબચંદ હરખચંદ શા. ધર્મચંદ કેવળચંદ. શા. ચુનીલાલ ખીમચંદ. શા. હંસરાજ ચત્રભુજ. શેઠ ભુરાભાઇ વેણીચંદ. શેઠ ત્રીકમલાલ દલશુખરામ. - બાઈ રખમણ-શેઠ ભાઈચંદ દીપચં
દની દીકરી. જામનગરવાળા. (નામ નથી લખેલું) નનામા. શેઠ. ભીમાજી અગરાજી. ઉદેપુરના શ્રી સંઘ તરફથી. રા, બ. શેભાગમલજી ૮. શા. જેઠાભાઈ પાનાચંદ. શા. ડામર ભાઈચંદ. શા. છોટાલાલ વખતચ દ. શા. ન્યાલચંદ હરજીવન. શેઠ લાલજી ઉજમસી. શા. ગગલભાઈ જવેરદાસ. મોતીના કાંટા ત ફળી. શા. ચુનીલાલ પ્રેમચંદ. શા. છગનલાલ ફુલચંદ. શા. કસ્તુરભાઈ કસલચંદ. શેર દલાલ મણીલાલ મોહનલાલ. શેઠ માણેકલાલ વિસ્તાચંદ, શા. વાડીલાલ મુલચંદ. શા. ચુનીલાલ સાંકલચંદ. શા. કેશવલાલ જમનાદાસ.. શેઠ ડાયાભાઈ સાંકળચંદ. શા. મગનલાલ મુળચંદ,
અજમેર માંડલ સદર અમદાવાદ ચુણેલ અમદાવાદ અમદાવાદ મુંબઈ થળતેજ
ખરજ
જામનગર અમદાવાદ અમદાવાદ નરોડા વીરમગામ અમદાવાદ અમદાવાદ સાંથળ
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૨૬
પાંચમી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ ફથી જુદા જુદા ખાતામાં મદદ તે નીચે પ્રમાણે.
'SE
સુકૃત ભંડાર (ચાર આના ની યોજના.) પાલીતાણું બાળાશ્રમ. અમદાવાદથી શિઠ લલુભાઈ) રાજી બેડીંગ
અમદાવાદ કન્યાશાળા જૈન છે. મદદ
સાત ક્ષેત્ર ખાતું.
કુલ |
રીમાર્ક
|
-
- -
*ક
:
– ૬
છે છે –
icon
૨પ૦૦
૨૦ ૦ ૫૦૦૦ રૂ. ૧૫૦૦ માંથી રૂ. ૫૦ ૦)એ ઈલ
પૅટીંગ છબીઓ માટે.
2 :
k
૫
પાંચ વર્ષ સુધી.
- ૨ -
મારી હયાતી સુધી આપવા ઇચ્છા રાખું છું. .
Page #146
--------------------------------------------------------------------------
________________
નામ
ગામ.
કોન્ફરન્સ ની ભાવ ફેડ. “ પુસ્તકે
દ્વારે. જીર્ણમંદીરે
દ્વાર. નીરાશ્રીત ખાતું.
જીવદયા
અમદાવાદ
જ
“ “
જી.
અમદાવાદ
અમદાવાદ
જેપુર રાજકોટ રાજકોટ રાજકોટ
અમદાવાદ
વાલ. આદરજ બહીયેલ સદર
સાચુનીલાલ નરશીદાસ. મહેતા લલુભાઈ માણેકચંદ. શા. નગીનદાસ ધરમચંદ. એક જૈન શ્રાવક તરફથી હા. બલાખીદાસ
જગજીવનદાસ. પરી ફુલચંદ ઉમેદરામ હ. ભાઈચંદ
ફુલચંદ તરફથી. ઝવેરી મહેરચંદજી. શેઠ તળશીભાઈ ડાયાભાઈ. શેઠ હીરાચંદ પરસેતમ. શેઠ મુલચંદ દેવશી ભાઈ. શા. માનચંદ પીતામ્બરદાસ. શા મગનલાલ મેતીચંદ. શેઠ મનરૂ૫ ગુલાબચંદજી.
આદરજના ડેલીગેટોના હા. દલસુખ રામચંદ * શા. અમેથાભાઈ મેતીચંદ.
શા. દલાભાઈ મેતીચંદ. . કડાકા મીલના દલાલ શા. પીતાંબરદાસ
મગનલાલ તરફથી. શા. કુબેરદાસ ભાઇચંદ. દાસી કસ્તુરચંદ વાલજી. શેઠ જેસંગભાઈ પ્રેમાભાઈ કેવળભાઈ. શા. વરજીવનદાસ ધરમચંદ. શેઠ હઠીસંગ ડાહ્યાભાઈ. શા. જેસંગભાઈ છોટાલાલ. શા. કરમચંદ ગોકળદાસ. શા, કાલીદાસ રણછોડ વિગેરે સંગ તરફથી. શેઠ છગનલાલ માણેકચંદ. વડાલીના સંધ સમસ્ત હા. દેશી મે
હનલાલ હરખચંદ. શેઠ ઇચ્છારામ ભાઈચંદ. - શેઠ હેમજી મયાચંદ. - એક જૈન શ્રાવક. - શ્રી વાંકાનેરના. હા. શા. ચત્રભુજ.
શેઠ ગુલાબચંદજી ગાદીયા. " શેઠ નથમલજી સુરાણી. શેઠ તીલરાજજી મુતા. શેઠ પુંસરાજજી. શેઠ ધનપતચંદજી. પરી હઠીસંગ મોતીચંદ.
અમદાવાદ ખેડા લીંબડી કપડવંજ અમદાવાદ
કાઠ
અમદાવાદ સદર એનપર અમદાવાદ
વાલી દીવદર સદર
=
૦
૪
વાંકાનેર નવાનગર સંદર સદર સદર સદર અમદાવાદ
이=11
૦ =
Olliolll0111-
ollla
Page #147
--------------------------------------------------------------------------
________________
2
1૦
11
કેળવણું. સુકૃત ભંડાર (ચાર આના ની જના પાલીતાણા બાળાશ્રમ.
અમદાવાદસ્થા. ૮ ૮ શિક લલુભાઈ
રાઈજી બેડીંગ
અમદાવાદ કન્યાશાળા, જૈન છે. મદદ
- - -
- -
-
-
-
- - - -
- -
| ૧૦૧
-
-
E
સાત ક્ષેત્ર ખાતું.
રીમાર્ક.
૧૦૧ શેઠ. ભગુભાઈ પ્રેમચંદની ની
[ જ્ઞાન વર્ધક શાળામ
માણે આપવા કહ્યા છે.
વર્ષ સુધી દર વર્ષે રૂ. ૨૫) છે તેમાં પાલીતાણું બાળાશ્રમમાં પાંચ
Page #148
--------------------------------------------------------------------------
Page #149
--------------------------------------------------------------------------
________________
Registered No. B. 525.
o
100000000000000
900000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000
Ceo ACCU
0
.
AF
SO.4200000oodviondop000000000odmar000000000000000000000000००००००००००००droido०००00000000000dard
BONSAR
ASTROPR
०००००००००००००००टनsardamIS
वीर सम्बत् २४३३. ॐ विक्रम सम्बत् १९६३ श्री जैन श्वेताम्बर कोन्फरन्स
oooooooooooooooooooooooooooooooood10000000
पुस्तक ३.
ORE
नम्बर ५.
सन १९०७.
प्रगट कर्ता.
श्री जैन श्वेतांबर कॉन्फरन्स ऑफिस, मुबई.
००००रन्ठामायाळ660
० ०००००ग्नतम्य०००००००००००००००चगन्ज्य YateAVPRAVENav..
opठल्व RWAVARANAVAAVAWORKERARYANY
रूपठटनाग्व०००००००००sadoao०००००००००००००००००००००००००००००००००
hdhoooooooosdasp
विषयानुक्रमणिका.
વિષય
પૃષ્ઠ. | વિષય જેનોનાં જાહેર ખાતાં અને તેને ધાર્મિક હિસાબ તપાસણી ખાતું ૧૪૪
भनी सनी स्थिति ... १२५ | महापालित गृहना નિરાશ્રિત જેને ; જૈન વેતાંબર
शपाट... ... ... . म.६ ५ ... ... ... 133 | महावा आ-३२-समां ययेद नीन सभायार ... ... ... १३४
... કોન્ફરન્સ ઓફીસમાં ચાલતું |i-३२-सनाशवानो यतो
आम ... ... ... १४२ २५भा ... ... ... ... 1५६
HAMAS
वार्षिक मूल्य डाकका मूल्य समेत सिर्फ रु. १
A
धर्म विजय प्रिंटिंग प्रेस पायधुनी-मुबई.
bond००००००
22SARDAR2.000000000000000000000000000000000000000000000000000000000001
Cao0opo9000000000000000000
RWAS
PARA
Page #150
--------------------------------------------------------------------------
________________
जैन सीरीझ तैयार करवा माटे रु. १००० - इनाम!
पाटण खात मळंली चाथी जैन श्वेतांबर कोन्फरन्स वखते थयेला ठराव अनुसार जैन धर्म अने फीलसुफीतुं पुर्ण रीते कमवार ज्ञान थाय तेवी उत्तरोत्तर भाषा तथा विषयोनी कठीणता वाळी १ थी ७ पुस्तकोनी सीरीझ गुजराती अथवा हींदी भाषामां तयार करवामाटे रु. १०००, अंके एक हजार रुपयातुं इनाम नीचेनी शरतोए आपवानुं छे:
१ जे सीरीझने इनाम आपवामां आवशे तेनी प्रसिद्धी विगेरे हक इनाम मेळवगरनो रहेशे परंतु ते प्रसिद्ध करवानी तेणे कबुलात आपवी पडश. जो ते हक कोन्फरन्सने आपशे तो रु. १०००, बीजा आपवामां आवशे २ सीरीझनी पसंदगी एक खास कमीटी नीमीने कराववामां आवश. 3 आजनी तारीखथी एक वर्ष सुधीमां पसंदगी गाटे आवली सीरीझोनी कमीटी
पासे तपास कराववामां आवशे. ४ तपास माटे आवेली सीरीझोमांथी एकने इनाम आपq एम कमीटी बंधाती नथी .
परंतु तेमाथी योग्य हशे तोज इनाम आपवामां आवशे. ५ पसंद करवामां आवती सीरीझ सिवायनी वीजी सीरीझमाथी अमुक चोपडीओ अगर तेमांना पाठो कमीटी पसंद करशे तो तेना प्रमाणमां तेना योजकने इनाम :
आपवामां आवशे. वधु खुलासा माटे नीचेना सरनामे पत्रव्यवहार करवा.
मां आवशे.
.
गिरगाम मुम्बइ. ता. २५-५-१९०६.
आसीस्टंट सेकेटरी. श्री जैन श्वेतांबर कोन्फरन्स...
ઢઢાછાપનું પવિત્ર કેશર.
સ્વધર્મ રક્ષા અને સ્વદેશ લાભ માટે. ખાસ પ્રતિનિધિ મકલી મંગાવેલ ખાત્રીનું શુદ્ધ અને ઉત્તમ રવદેશી કેશર પાંચ લા, તથા પા, અરધા અને એક રતલી પેક ડબાઓમાં કે જેપર કોન્ફરન્સના ઉત્પાદક મી. દદ્દાની છબીનો “ડ માર્ક” છે તે નીચેના સ્થળોએથી મળશે. મુંબઈ જૈન છે. કેન્ફરન્સ ઓફિસ ગિરગામ, માંગરોળ જૈન સભા પાયધુની,
જથ્થાબંધ વેચનાર એકલા માલેક, જૈન મંદીર સામે રે કહી દાઓસવાળ જૈન મહાજન આશ્રિત मांडवी, मुं४. .
शी पनी.
Page #151
--------------------------------------------------------------------------
________________
નમઃ શિષ્ય रत्नानामिव रोहणक्षितिधरः खंतारकाणामिव, स्वर्ग:कल्पमहीरुहामिव सरः पंकेरुहाणामिव, पाथोधिः पयसामिवेंदुमहसां स्थान गुणानाममा,
विसालोच्य विरच्यतां भगवतः संघस्य पूजाविधिः ॥२१॥ અર્થ:- રોહણાચળ પર્વત જેમ રત્નનું સ્થાન છે, આકાશ જેમ તારાઓનું સ્થાન છે, સ્વર્ગ જેમ કલ્પવૃક્ષનું નિવાસસ્થાન છે, તળાવ જેમ કમળનું નિવાસસ્થાન છે, સમુદ્ર જેમ ચંદ્રમાં સમાન નિર્મળ જળનું નિવાસસ્થાન છે, તેવી રીતે આ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા રૂપ ચતુર્વિધ પૂજ્ય સંઘ જે જ્ઞાન, દર્શન અને ચારિત્રનું નિવાસ્થાન છે તેની પૂજા કરીએ.
SHRI JAIN (SWETAMBER) CONFERENCE HERALD.
Vol. III.]
MAY 1907.
[No. 5.
-
~
જૈનોનાં જાહેર ખાતાં અને તેમની હાલની સ્થિતિ.
20@
>
–
અનુસંધાન ગતવર્ષ પૃષ્ઠ ૩૨૫
(શાહ નત્તમ ભગવાનદાસ) જ્ઞાન ખાતુ–મનુષ્યનું મનુષ્યત્વ જ્ઞાનમાં જ છે. જ્ઞાનરહિત મનુષ્ય પશુની સપાટીએ પહેચે છે. જ્ઞાનને મહિમા અતિશય છે. કોઈ પણ કામ થવા પહેલાં તે કેમ કરવું તેનું
ન જોઈએ છે. જ્ઞાન બે પ્રકારનાં છે, સાંસારિક ઉન્નતિનું તથા આત્મિક ઉન્નતિનું. નવી નવી ચીજે ઉત્પન્ન કરી, તેને શેખ તથા ખપ વધારી પૈસા કેમ પેદા કરવા, પિસા સૌથી સારી રીતે કેમ વાપરવા, તનદુરસ્તી કેમ જાળવવી, વ્યવહાર કેમ સાચવે, સંસારને સ્નેહ કેમ બાંધવો તથા નિભાવ, સંસારમાં કેમ મેટાઇ મેળવવી તથા જાળવવી, બીજી પ્રજાઓ કરતાં આપણે કેમ વધારે ટકી રહેવું તથા ચડીઆતા થવું, વિગેરે બાબતો સાંસારિક રાવનો
Page #152
--------------------------------------------------------------------------
________________
[મે.
જેન કોન્ફરન્સ હેરલ્ડ આવી શકે છે. આત્મિક જ્ઞાનમાં, આત્મા શું છે, જ્યાંથી આવ્ય, ક્યાં જવાનું છે? કેવી રીતે જાય છે, તેના સ્વરૂપનું પ્રકટીકરણ કેમ થાય છે, તેની ઉચ્ચ દશા માટે કયા કયા સારા રસ્તા છે, વિગેરે સમાય છે. અને જ્ઞાન આવશ્યક છે. આત્મિક જ્ઞાન ખરેખરૂં દર્શાવનાર શ્રીમાન તીર્થકરો જ છે. તેમણે જોયું કે જગતમાં ખરેખરૂં દુઃખ જન્મ મરપણનું જ છે. તે દુ:ખ ટાળવા માટે આત્મિક જ્ઞાનની જ જરૂર છે. સાંસારિક જ્ઞાનની તે
સંસારી જો જરૂર સમજશે, અને તેથી પોતાની મેળે, કોઈના શીખવ્યા અથવા કહ્યા વિના પણ તેઓ તે મેળવવાનો પ્રયાસ કરશે, પરંતુ તેનાથી ઉચ્ચ આત્મિક જ્ઞાન મેળવવું મુશ્કેલ હોવાથી તેને માટે પ્રયાસ કરનારા જીવ થડા નીકળશે. માટે જે પૂરું પડે તેમ | છે, તેમાં ઉમેરો કરવાની જરૂર નથી, પરંતુ જેની બહુજ જરૂર છે, અને જે મુશ્કેલીથી પૂરું પડી શકે તેમ છે તે આપવાની પહેલી ફરજ છે. આથી જ તીર્થકર મહારાજે આત્મિક જ્ઞાન આપવાની જરૂર જોઈ છે. ગણધરે, આચાર્યો, ઉપાધ્યાયે તથા સાધુઓએ આત્મિક જ્ઞાન વાણી તથા પુસ્તક દ્વારા જાળવી રાખવાને સમય પ્રમાણે બનતું કર્યું છે, હાલને જમાને હિંદુસ્તાન માટે સાંસારિક જ્ઞાન મેળવી, તે અમલમાં મૂકવા સાથે, આત્મિક જ્ઞાન તરફ સંપૂર્ણ માન દૃષ્ટિ તથા મેળવવાની ઇચ્છાની જરૂર છે. મતલબ કે આત્મિક જ્ઞાન એક બાજુએ રાખી મૂકવાનું નથી, પણ મેળવવાનું જ છે, અને તે સાથે આત્માને જેમ બને તેમ ઓછી હાનિ થાય, તેવી રીતે શરૂઆતમાં જણાવ્યા પ્રમાણે સાંસારિક જ્ઞાન અવિરલ ઉત્સાહથી મંડયા રહીને અમલમાં મૂકવાનું છે. એ બંનેમાંથી એકે ભૂલવાનું નથી. જે ભૂલી જવાશે, તેનું નુકશાન થવાનું જ. અસલને સંતોષ અને થોડા ખર્ચને જમાને જતો જાય છે, ભભકો, લાલચ તથા આત્મ બેદરકારીને જમાને ચાલે છે. વધતા ખર્ચને પહોંચી વળવાને અસલના સાધારણ ગુજરાતી ભાષાના પ્રાથમિક જ્ઞાન કરતાં રાજકત ઈગ્રેજી ભાષાનું તથા અસલના સાધારણ ધંધાઓ કરતાં નવા નવા રસાયણિક ધંધાઓ તથા ઉગ હુન્નરના જ્ઞાનની બહુજ જરૂર દિવસે દિવસે વધતી જાય છે, તે જરૂરને પહોંચી વળવા માટે સાંસારિક જ્ઞાનના પુસ્તકો વાંચવાની, વાચકને મદદ કરવાની, તથા તે જ્ઞાનને ઉતેજન આપવાની જરૂર છે, , અને તે જરૂર કોઈ પણ રીતે ઉડાવી શકાય તેવી નથી. તે જરૂર ઉડાવવાનો પ્રયત્ન થશે, તે “સથી ચગ્ય વિશેષ ટકે ” એ નિયમે સાંસારિક જ્ઞાન તરફ બેદરકારી બતાવનાર કામ અથવા પ્રજા પૃથ્વીતલપર પછાત પડી જાય. ભવિતવ્યતા ચકસ છે, પણ તેના પર આધાર રાખીને બેસી રહેવું, એ હાલના જમાનામાં ચાલે તેમ નથી. કામ કરો, પ્રવૃત્તિમાર્ગ સ્વીકારે, ફરજ બજાવે, પછી તમારા કર્મથી વિપરીત પરિણામ આવવાનું હોય તે અડ્યણ નહિ, પરંતુ પ્રવૃત્તિ, કામ, ફરજ એજ હાલના જમાનાની જરૂરીઆત છે. અતિશય શાંત, એકાગ્ર ચિત્ત, નિરાગી મુનિરાજોને આત્મિક જ્ઞાનમાં મંડયા રહેવા દઈ, આપણે તેમનાથી મળી શકે તેટલું આત્મિકજ્ઞાન પ્રાપ્ત કરી, આત્મિક જ્ઞાન સહિતજ જીવન વહન કરવું યોગ્ય છે. આત્મિક જ્ઞાન આગમ વિગેરેમાંથી મુનિરાજે આપણને જણાવે છે, અને સાંસારિક જ્ઞાન મુનિ સિવાયના સંસારી પ્રાણીઓ આપણને ભાષણ તથા પુસ્તક દ્વારા આપે છે, તે બન્નેને યથા યોગ્ય મદદ આપવાની છે, બન્ને તરફ એગ્ય દ્રષ્ટિથી જોવાનું છે. આ વિષયની શરૂઆતમાં જણાવેલું જ્ઞાનખાતું આત્મિકત્તાન ખાતું જ છે. તે જ્ઞાનને હાલ પુસ્તક, પાટી, પથી, ઠવણી, કવી નવકારવાળી, ચંદ્રવા પૂઠીઆ વિગેરે ઉજમણમાં મૂળ, જ્ઞાન પાંચમને દિવસે બહુમાનથી
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૮૦૭ ] જેમાં જાહેર ખાતાં
૧૩૧ બહાર કાઢી, સત્કાર કરવામાં આવે છે. પરંતુ શાંતિથી ઉદર નિર્વાહના સાધનો મળી શકે એવી ધન સંબંધી સાધારણ સ્થિતિ હોય તો આત્મિક જ્ઞાન સામાન્ય જીવોને પણ સુજી શકે છે, માટે હાલ ચાલતા આત્મિક જ્ઞાનના સાધનોને અપાતી મદદ ચાલુ રાખી સાંસારિક જ્ઞાન માટે પણ ઘટિત લક્ષ રાખવા વિનતિ છે.
જીવદયા ખાતું-આત્માની ઉન્નતિ દયા, કરૂણું વિના કેમ થઈ શકે ? ગરીબ માણસ પણ પૈસા ખર્ચા વિનાની દયા બતાવી શકે. હાલના સમયમાં પ્રીસ્તીઓ, મુ. સલમાને, યાહુદીઓ વિગેરે. ગાય, બકરા, મેંઢા વિગેરે જેને હણી, તેને ઉપગ કરવામાં, તેમાંથી બનેલી દવાઓ વાપરવામાં મસ્ત રહે છે, કારણકે તેમના ધ્યાનમાં હજી એમજ છે કે એ પ્રાણીઓમાં જીવ નથી. પણ છેલ્લી શેઠેથી જણાયું છે કે ઝાડની છાલ તથા પાંદડાઓમાં પણ મનુષ્યમાં જણાતી સુખ દુઃખની લાગણી છે. તે ખીલે છે, કરમાય છે, ખરી પડે છે, વિગેરે જીવનના ચિન્હો તેમાં પણ જણાય છે, તે પછી ગાય વિગેરેમાં જીવ હોય તેમાં નવાઈ શી? તીર્થકર મહારાજા સર્વજ્ઞ હતા, અને એ સર્વતપણામાં તેમણે પ્રરૂપેલ ધમ તદન નિરાબાધ અને સર્વસત્યમય છે. પશુઓ વિગેરે પ્રાણીઓ માટે દયા બતાવવી એ દરેક જનની પ્રથમ ફરજ છે. દયાથી આત્મા ઉચ્ચ થાય છે. એ દયા પાંજરાપોળ દ્વારા, તેમજ અભક્ષ્ય વસ્તુ નહિ ખાઈને તેને ઉતેજન આપતા બંધ રહેવાથી દર્શાવાય છે. હાલની પાંજરા પોળ માટે જોઈએ તેવી સંભાળની ગેર હાજરી વિગેરે બુમ મારવામાં આવે છે, પરંતુ તેથી આપણે આપણું તે શુભ કામ મુકી દેવાની જરૂર નથી. કેમકે કહેવું સહેલું છે, પણ આપણે જે કરીએ છીએ, તેવું પણ કરી બતાવવું મુશ્કેલ છે. ટીકાકારોને કામ કરવામાં પડતી અગવડને ખ્યાલ હોઈ શકે નહિ. બેશક પૂરતી શકિતવિના પાંજરા પળ ઉઘાડવી, એ પહેલી ભુલ છે. શકિતની ગેરહાજરીમાં દેવું કર્યા જઈને પાંજરાપોળે ચલાવે રાખવી એ પણ જરા અગ્ય જેવું જણાય છે, તે પણ તેને રસતે કરતા જઇએ તે તે ક્ષામ્ય છે. પાંજરાપોળમાં રાખવામાં આવતાં પશુ પક્ષીની સાર સં. ભાળ રાખવી, ચારા પાણીની દરકાર રાખવી, તેઓ થોડી જગ્યામાં સામટાં ગોંધાય નહિ, વિગેરે સંભાળ રાખવી એ પ્રથમ ફરજ છે. શક્તિ ન હોય, અને પાંજરાપિળમાં જગ્યા ન હોય છતાં સંખ્યા વધાર્યો જવી એ પણ ભુલ છે. પશુ પક્ષી માટે બની શક્તી દવા વિગેરેની ગોઠવણ કરવાની પણ ફરજ વિસરાય નહિ તેવી છે. કામ કરનારાઓને ગમે તેમ કહે તે પણ ખરા હૃદયથી, શુભ નિશાથી, અને પ્રમાણિક કપણે કામ કરનારે કદી ડરવાની જરૂર નથી. યુરોપ અમેરીકાથી દવાના રૂપમાં આવતી ગેમાંસ, ડુકર માંસ, વિગેરે અભક્ષ્ય ચીજો વાપરીને જીવ બચાવવા પ્રયત્ન કરવા કરતાં તે ન વાપરવી એ બહુજ ઉત્તમ છે. દરેક રીતે જીવ દયાના કામમાં મદદ કરવી એ જૈનની ફરજ છે. હવે એ સવાલ થાય છે કે કસાઈઓ એક સા. મટાં ઢોર લાવી તેના પિસા દયાળુ જનો પાસેથી ઉપજાવી, તેના ફરી ઢેર લાવી જેનોને નીચોવ્યાજ કરે, અને તે રીતે પિતાનું જીવન ચલાવે, તેને, ઢેરે ખરીદીને મદદ આપવી કે કેમ? બેશક ખરીદવાથી અયા. કવી 2... - ૧ -
Page #154
--------------------------------------------------------------------------
________________
૧૩૨
જૈન કોન્ફરન્સ હેરલ્ડ
[ મે
પુણ્યંધ થાય છે, પણ તે પૈસાથી ખીજા ઢારા લઇ તે હિં`સા કરે તેને માટે કાંઇ ઉપાય વિચારી શકાય તે જાહેરમાં મૂકવા જેવા છે.
ૐ
શ્રી પારેવાની જીવાર ખાતું— —આ પણ જીવ દયાના પેટા ભાગજ છે. હિંસક મનુધ્યેા પારેવા વિગેરે પક્ષીઓને જીવાડવાની સંભાળ લે એ' લગભગ આશાજ ખેાટી છે. દયાળુ જના તથા હિંદુ ભાઈએ એ કામ મૂગે મોઢે બાંવ્યા જાય છે તે ખ રેખર બજાવવા જેવુ છે અને દરેક રીતે મદદને યાગ્ય છે. આ બધાં ખાતાં સૂચક છે, કે જેથી અજાણ્યાને આઘે ગોતવા જવું પડે નહિં.
દિશા
શ્રી ખેાકડાના દુધ ખાતુ—નાનાં એકડાંનાં બચ્ચાં તેમની માતાના દુધની ગેરહા જરીમાં ટળવળીને મરી ન જાય તે માટે આ ખાતું છે. ખરેખર અને મદદને પાત્ર છે. અલ્પ આયુષ્ય પશુ સારી સંભાળ નીચે રહી મેળવીને પુરૂં કરે તેટલા માટે આ ખાતાની સ્થાપના છે.
પ્રશંસનીય છે. ખેગક
યોગ્ય
ગામડાની પા
શ્રી કુતરાના રોટલા ખાતું—દરેક જૈન અને હિંદુ ઘરમાં આ લીસ માટે દરાજ રોટલી અથવા રોટલા કરવામાં આવે છે. પરંતુ મુંબઇ જેવા શહેરમાં લાંખી વખત સુધી સરકાર તરફ્થી કુતરા મારી નાંખવામાં આવે છે. બહાનું એ બતાવવામાં આવે છે કે તેઓ જાહેરને હેરાન
હાલના સમયમાં પકડાવી દૃયા વિના
મુક્યા શિવાય
કરે છે. ખેર ! એવા જીવાને બચાવવા એક સ્થળમાં સામા રાખી દેવાની જરૂર છે. તેમના નિભાત્ર માટેનું આ ખાતું દરેક
છુટા છુટા ફરતા કરી
રીતે મદદને પાત્ર છે,
શ્રી જીવ છેડાવવા ખાતુ'—આ વિષે જીયા ખાતામાં વિવેચન કરવામાં આવ્યુ છે, અને તેમાં છેવટે મૂકેલા સવાલ વિચારવા વિનતિ છે,
ચક્રેશ્વરી
શ્રી ચક્રેશ્વરી માતાની માનતા ખાતુશ્રી શત્રુ ંજય પરની અધિષ્ઠાયકા માતાની જે માણસોએ માનતા કરી હેાય, તેને માટેજ આ ખાતું છે. માનતાથી કોઇ કાઈ વખતે કામેા થતાં હશે એ ખરું પણ શુદ્ધ વિચાર, શુદ્ધ વાણી હૈં વનથી જે ખરેખરા લાભ થાયછે, તે લાભ માનતાથી થતા ની. મિથ્યાત્વ લાગેછે.
અને શુમાનતાથી
ઇંગારશા પીરની માનતા ખાતુ—કારખાનાના એક મુસલમાન સીપાઇ ડુંગરપર મરી ગયેલા તેની પીર તરીકે સ્થાપના કરવામાં આવી છે. અને તેમની માનતા ચાય છે, પણ શ્રાવક ભાઇઓએ બીલકુલ કરવા યોગ્ય નથી.
ખરેખરી જ
આળસુ ગ્
ગરીખ વાણીયાના દાણા ખાતુ—હાલના સમયમાં કોઇપણ ખાતાની રૂરીઆત હાય તે। તે ગરીબ માણસાને મદદ આપવાના ખાતાનીજ છે. રીખાને ઉતેજન આપવાની નહિ, પરંતુ કામ કરાવી, કામ શોધી આપી તેમને કામે લગાડવાતી, તે પાતાની મેળે પોતાનો રોટલો રળી શકે એવા કરવાની જરૂર શાળા પરિવાર દરેક શુભેચ્છકે આ
છે. ઉપલા
સખાવત
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૯૩૭ ]
જેનેના જાહેર ખાતાં પ્રકારે કરવાની ખરેખરી જરૂર છે. આળસને ઉતેજન આપવું એ દેષિત છે. આ ખાતામાંથી અપંગ, અશકત, નિરાધાર, શરમાતા તેમજ લાજવાળા ગરીબોને મદદ થતી હોય તે આ ખાતું પુર્ણ મદદને પાત્ર છે. માટે આ ખાતામાં આપનાર ભાઇઓએ ઉપર જણાવેલી શરતે અવશ્ય આપવું એ હિતકર છે.
ડુંગરના રસ્તા રીપેર ખાતુ-ડુંગરને રસ્તે જેમ બને તેમ સારો રાખવાની જરૂર છે. ખાતું ઉતેજન તથા મદદને પાત્ર છે.
વિસામા તથા કુંડ રીપેર ખાતું તડકા વખતે વિસામાની તથા કુંડના પાણીની કેટલી જરૂર છે, તે અનુભવીને ખબર હશે. તેથી આ ખાતું પણ મદદને થેગ્ય છે.
રેહશાળા ખેડાર મકાન ખાતુ–ઉપર જીવ દયાના વિષયમાં કહી ગયા છીએ છે કે જનાવરે માટે મકાન સારૂ હવા ઉજાસવાળું તથા સગવડવાળું જોઈએ તેવા મકાન માટે આ ખાતું છે તેથી આ ખાતાને મદદ કરવી એ પણ જીવદયાનું કામ છે.
રેડીશાળા ધર્મશાળા ખાતુ –ઉતારૂઓને ઉતરવા માટે ધર્મશાળાની ખરી જરૂર દરેક ભાઈઓ સ્વીકારશે. ધર્મશાળાના મકાન માટે, તેમજ પાગરણ, વાસણ વિગેરે માટે પણ તેવી જ જરૂર સ્વીકારવામાં આવશે. તેથી આ ખાતું મદદને પાત્ર છે.
નિરાશ્રિત જેને અને જૈન શ્વેતાંમ્બર મદદ ફંડ.
—00 >
–
(અનુસંધાન પૃષ્ટ ૧૪) પિતાના વખતમાં ધંધા રોજગારનું કોઈપણ સાધન ન હોવાથી લેકની નજર મુંબની તરફ ખેંચાય છે અને મુંબઈ આવ્યા બાદ જે કેની ઓળખાણ અથવા લાગવગ વગર કામ લેવાનું હોય છે તે શરૂઆતમાં ઘણી જ મુશ્કેલી વચ્ચે કામ લેવાની જરૂર પડે છે. અન્ય પુરૂષ ઘણી સારી કમાણી કરે છે તે જોઇ મુંબઇમાં આવીને રહેલ અજાણ માણસ નવિન ધંધામાં જોડાવાની શક્તિ તેમજ સાધનના અભાવે, નેકરી પણ મેળવવાને ભાગ્યશાળી થઈ શકતો નથી અને તેને નાહક ખર્ચના બોજામાં ઉતરવું પડે છે. આગળ ઉપર કદાચ ભાગ્ય યોગે ટુંકા પગારની નોકરી મળે છે તેવા પ્રસંગે મુંબઈમાં ઘણી જ ખર્ચાળ છંદગી ગુજારવાની હોય છે તેને લીધે મહા મહેનતે પિતાને ખર્ચ કાઢી શકે છે. સમય પણ એટલો બધે બદલાઈ ગયો છે કે આપણી હાજતે દિવસે દિવસે વધતી જતી હોવાથી, ખર્ચ પણ વધતું જાય પરંતુ કમાવાના સાધન ઉલટા નબળા પડતા જોયછે. વળી મુંબઈ જેવા પ્રવૃત્તિમય શહેરમાં શારિરીક સંપત્તિ – જે ખુલી હવા તથા પ્રકાશના નિયમો ઉપર આધાર રાખે છે તે જળવાવી તે દુર રહી પરંતુ મરકીનું જોર જ્યારે વધતું જતું હોય છે તેવા વખતમાં ગીત છે -- -- -
Page #156
--------------------------------------------------------------------------
________________
જૈન કોનફરન્સ હેરલ્ડ આ શહેરના ઘચ વસ્તીવાળા, ટુંક મુદતમાં જે દુષ્ટ મરકીના ભેગા થઈ પડે છે તેવા સ્થળમાં રહેવાની જરૂર પડે છે. વર્તમાન પત્રમાં આવતા હેવાલ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે મુગઈમાં વસ્તી આપણી જૈન કામમાં આવા અનેક કારણોને લીધે મરકીથી તેમજ બીજા રોગોથી થતા મરણનું પ્રમાણ અન્ય કેમની સાથે સરખાવતાં ઘણું જ વધારે છે. આ સવાલ શું વિચારવા જેવો નથી. આને માટે શું જિન કોમના અગ્રેસરે જવાબદાર નથી? - શું મુંબઈ જેવા શહેરમાં જિનેની વસ્તી મે ટા પ્રમાણમાં છે તેને એક સેનેટે રીયમની જરૂર નથી ? બહાર ગામથી આવતા સ્વામી ભાઇઓને માટે તેઓને નોકરી મળે તેટલી મુદત સુધી ઘટતી સગવડ કરી આપવાની, તેઓને ધંધે વળગાડવાની, પિતાને લાગવગ વાપરી તેઓને નોકરી અપાવવાની, ઉધોગ શાળા સ્થાપવાની વગેરે જુદી જુદી યોજના વાળી એક (Systematic) પદ્ધતિ સરની સંસ્થા સ્થાપવાની જરૂર છે. આપણી કેમમાં મોટી મોટી પેઢીઓ ચલાવનારા તથા મીલ માલેકે તથા વ્યાપારીઓ એટલી મોટી સંખ્યામાં છે. કે જે તેઓ પોતાના ધ્યાન ઉપર એટલું જ લે કે આપણે કોઈપણ સ્વામી ભાઇ ધંધા વગરને આથડેવો ન જોઈએ બીજા કોઈને પણ પિતાને ત્યાં નેકર તરીકે રાખવાને બદલે તેના જેટલી જ આવડતવાળો હુશીઆર જૈનબંધું મળી આવતું હોય તે તેટલાજ પગારથી તેને જ રાખવે તે પછી આપણે ઘણું જ કરવાનું રહે છે.
ઉપર કહેલ જનામાં સામી દલીલ લાવવામાં આવે છે કે જે જનને નકર તરીકે રાખવામાં આવે તો તે ધાર્મિક તહેવારમાં તથા અન્ય દિવસે ધાર્મિક કીયા કરવા બહાને પિતાના શેઠની નોકરી બરાબર બજાવે નહિ. તે શું વજુદ વગરની નથી ? આ વી દલીલ આગળ ધરનારા, ધાર્મિક હૃદયના શેઠને તથા નેકરને બંનેને અન્યાય કરે છે. આ બાબતમાં ખાસ કરીને આપણે પારસી તથા નાગર ગૃહસ્થોનું અનુકરણ કરવાની જરૂર છે. કેટલાએક દેશી રાજયમાં જયાં નાગર ગૃહસ્થોના હાથમાં રાજયતંત્ર હોય છે ત્યાં અન્ય કોમના નેકરી મેળવવા ઉત્સુક માણસને સ્પષ્ટ રીતે કહેવામાં આવે છે કે નાગર હેતતે જગ્યા મળત. એવું સાંભળીએ છીએ તે ઉપરથી આપણે શું ઘડ લે ઈતિ નથી ? ધર્મને માટે કામને માટે જે અભિમાન હે તે મારા સ્વામી ભાઈઓએ આ સવાલ તાકીદે ઉપાડી લેવો જોઈએ છે અને ઉપર કથા મુજબના મનમાં દ્રઢ નિશ્ચય કરવાની જરૂર છે. આ પ્રકારના વિચારો જ્યારે આપણું માતબર અને પ્રેસરોના હૃદયમાં ખુરશે, કેળવાયેલા વર્ગને જ્યારે આગળ કરવાની, બહાર પાડવાની લાગણ તેઓના ચિતમાં ઉદભવશે પોપsinય સતાં વિતા: એ સૂત્રને અર્થ જ્યારે તેઓ યથાર્થ સમજશે, અને તે પ્રમાણે અનુસરશે ત્યારેજ જન કોમની ઉન્નતિ જેન શાસનની શોભા વતઃ થતી જોવાને પ્રસંગ આવશે. " જન કોમના અગ્રેસર તરીકેને શેકીઆ તરીકેને જે તેઓ હક ધરાવતા હોય તે પછી એક કુટુંબને અગ્રેસર જેવી રીતે પેતાના કુટુંબી જનોનું હિત કરવા બંધા
છે. તેવી જ રીતે તેઓની ફરજ પણ છે કે પોતાની કેમનું જે રસ્તે કલ્યાણ
:
-
1
ગ.
.
.
Page #157
--------------------------------------------------------------------------
________________
૧ ૩૫
૧૯૦૭ ]
નિરાશ્રિત જેને અને જૈન શ્વેતાંબર મદદ કુંડ થઇ શકે તે રસ્તે સત્વરે કામ લેવું. તેઓએ સમજવું જોઈએ કે જેટલા પ્રમાણમાં તેઓ ની પદવી માન મેળવવાનો અધિકારી છે તેટલાજ પ્રમાણમાં બકે તેથી વિશેષ જે તેઓ સ્વામી ભાઈઓનું હિત હૃદયમાં ધરતા હોય તે જોખમ ભરેલી પણ છે. જ્ઞાતિના કે કોમના અગ્રસર યાને શેકીમાં બની પોતાના જ્ઞાતી લાઓને પક્ષપાત બુદ્ધિથી નવા કારણસર હેરાન કરવામાં, નુકશાન કરવામાં, તથા અંગીત દેષના લીધે, આગલા પાછલા વિરભાવના લીધે, ન્યાયના તબક્કાથી ઉલટી રીતે કામ લેવામાં પિતાની શકિતને તથા મહેનતને તથા વખતને વ્યર્થ ભોગ આપવાને બદલે પિતાની ફરજ યથાર્થ રીતે અદા કરવાની લાંબી વખતથી રોપાયેલાં અંદર અંદરના કુસંપના બીજને જડ મૂળથી બાળી નાંખવાની અને નિરાધાર સ્થિતિમાં પીડાતા સ્વામી ભાઈઓનું દુખ દુર કરવાને માટે બનતે પ્રયાસ કરવાની આવશ્યકતા છે.
આ કાઠીઆવાડને પ્રદેશ એક સમયે બહુજ સારો પાક ઉતરતે હોવાથી કાચુ સોનું ઉત્પન કરે છે એમ કહેવાતું હતું. તે પ્રદેશના લોકો છપનના દુકાળ પછી એટલા બધા નિધન થઈ ગયા છે કે તેઓ આપણું લક્ષ ખેંચ્યા વગર રહેતા નથી.
ગામડાના ઘણાખ લેક ખેડુતોને ધીરવાને કઢારાને ધંધો કરતા હતા. અને છપનીયા પહેલાં જેઓની ઉઘરાણી હજારથી ગણાતી હતી, અને તેને લીધે આગામી કહેવાતા હતા તેઓ હાલ તદન દયાજનક સ્થિતિમાં આવી ગયા છે. ખેડુતેને તથા તાલુકદારેને ધીરેલાં નાણું નવીન સરકારી ઠરાવ તથા ખેડુતોને રાહત આપનારા કાયદા અમલમાં મેલાયાથી વસુલ કરવાનું કોઈપણ સાધન રહ્યું નથી. તેમજ આ ધંધે છોડી બીજો કોઈ ધંધે પણ તેઓને સુઝત નથી. જે ધંધામાં તેઓ એક રીતે જોતાં ઉચ્ચ નિતિના નિયમ મુદલ જાળવતા રહેતા અને મુગ્ધ ખેડુતેને તેઓની અથાગ મહેનતના બદલામાં માત્ર સાદા ખોરાક સિવાય બીજી કોઈપણ વસ્તુને ઉપભોગ કરી શકે તેવી સ્થિતિમાં નહિ રહેવા દેતાં બની શકે તેટલું વધારે વ્યાજ લેઈ નિર્ધન સ્થિતિમાં લાવી મુકતા હતા તેનું શું સારું પરિણામ હોઈ શકે તે સમજાતું નથી. સમ્યગ દ્રખિ શ્રાવકને યોગ્ય મુખ્ય ગુણ કે તે વિભવ ન્યાય સંપન્ન દવ્ય ઉપર આધાર રાખતે હોવો જોઈએ તે જ જયારે જળવાય નહિ અને તેને લીધે સુધારેલી કોમની વકેકિત આપણે સાંભળવાનો વખત આવે તે કઈ રીતે ઈચછવા યોગ્ય ગણાય નહિ. આવી રીતની તેની નિર્ધન સ્થિતિ થઈ જતાં કન્યા વિય જેવા મહાન હાનિકારક રીવાજે તેઓમાં જેસભર પગ પેસારો કર્યો અને એટલાયે લેકેની બત્રીસીએ ચઢયા કે માસિકમાં ને વર્તમાનપત્રમાં તે દુષ્ટ રિવાજને નાબુદ કરવાને માટે સખ્ત ભાષામાં લખાપેલા લેખે આપણે વાંચીએ છીએ એટલું જ નહિ પણ સભાઓમાં મંડળોમાં તથા કોન્ટ્રરન્સમાં પેફેસર નથુ મંછાચંદ જેવા વકતાઓ એ દુષ્ટ રિવાજ તરફ પિતાના હૃદયને બળાપો કાઢવા ચુક્તા નથી. વગર તકરારે તેમજ જરાપણુ આનાકાની વગર કબુલ કરવું પડશે કે કન્યા વિક્રયના પ્રચારને એકદમ દાબી દેવાની જરૂર છે. પણ તેને ઉપાય શું?
Page #158
--------------------------------------------------------------------------
________________
જૈન કોન્ફરન્સ હેરલ્ડ થનાર નથી. તેથી પણ વિશેષ થવાની જરૂર છે. આર્ય પ્રજા તરીકે અભિમ ન રાખનારા અભક્ષ વસ્તુનો માંસ મદિરા વગેરેને દેહાંત કઈટે પણ સ્વીકાર કરતા નથી ત્યારે પોતાની જ સંતતિને વેચી કમાણુ ખાવા જેવું કાર્ય કરતા મુદલ અચકાતા નથી. તેમજ વળી જ્ઞાતિના અગ્રેસરો તેમજ મહાજનના શેઠીઆઓ લગ્ન વખતની પિ તાની હાજરીથી ઉકત રિવાજને અનુમોદન આપે છે. એટલું જ નહિ પણ જાહેર કં ડનું લહેણું વસુલ કરવાના શુદ્ધ (તેઓના ધારવા પ્રમાણે) ઇરાદાથી કન્યાવિક્રય કરનારને પાંચ પચાસ રૂપીયા વધુ અપાવી આવા સાટા કરવામાં દરેક રીતે મદદગાર થઈ પડે છે. આવી સ્થિતિ છતાં તે રિવાજની અવગણના કરનારા તથા તે રિવાજ જેઓનામાં પ્રચલિત છે, જેઓને કેટલેક અંશે અણછુટકે તે રિવાજને તાબે થવું પડે છે તેના તરફ વર્ષાદ વર્ષાવનારા દીર્ધ દ્રષ્ટિથી તેના કારણની જ્યાં સુધી તપાસ કરતા નથી. અને તે કારણને દુર કરવાનો પ્રયાસ કરતા નથી ત્યાં સુધી તેઓને હેતુ સંપૂર્ણ રીતે પારપડવાને મુદલ સંભવ નથી. પરંતુ શ્રમ ફેકટને થઈ પડી અને રયમાં રૂદન કરવા જેવો ઘાટ ભાસે છે. આ અપેક્ષા ધ્યાનમાં રાખી કન્યા વિક્રય કરનારાઓની સ્થિતિ સુધારવાને તેઓને ઉદ્યમે વળગાડવાની ખાસ આવશ્યકતા છે. એક પંથ ઓર દો કાજ” એ કહેવતને અનુસરે ઉક્ત ઉપાય લેવા તજવીજ કર્યાથી -
ન્યા વિયના હાનિકારક રીવાજને આપણું નથી દેશવટો દેવાશે, તથા આપણાં વધમાં બંધુઓની સ્થિતિમાં સુધારો કરી શકાશે.
પ્રિય વાચક વર્ગ, નિરાધાર વર્ષનું ચિત્ર યથાર્થ રીતે તમારી સન્મુખ રજુ કરવાનું બની શકે તેને માટે એટલું પણ કહેવાની જરૂર છે કે અગાઉ કહ્યા મુજબ તે ઓ ધર્મ કરણ કરવાને ઉદ્યમવંત થતા નથી. એટલું જ નહિ પણ આ ધર્મના કાર્યોમાં પણ પ્રવૃતિ કરતા આંચકે ખાતા નથી અને તે કારણને લઈનેજ કન્યા વિક્રય અન્યાય યુક્ત વન (ઓછું આપવું અને અધિક લેવું) અસત્ય બે લવાપણું ઇ વિગેરે અનેક દુર્ગણોને તેઓમાં વાસ મળે છે. આ ઉપરથીજ “નારો બેઠો સત્યાનાશવાળે” ! એ કહેવતને જન્મ મળ્યો હશે એમ અનુમાન થઈ શકે છે. અપંગને, ગરીબને, જે કાંઈ ન ની જેવી રકમ મદદ દખલ આપવા માં આવે તેમાંથી પણ દલાલી ખાનારા મનુ ખે નજરે પડે છે. એ પણ સમયની બલિહારી નહીં તો બીજું શું? ' ખાનદાન કુટુંબમાં જન્મેલા બાળપણથી જ ગર્ભ શ્રીમંતને યોગ્ય દરેક પ્રકારના સાધનની અનુકુળતાએ સુખ ભોગવતા આવેલા મનુષ્યને ભાગ્યદેવીના પ્રતિકુળ આચર
થી જેને જોતામાં પાય લ સ્થિતિમાં આવી જતા આપણે જોયા છે. લેક લજજાના ભયે, શરમના લીધે પિતાની વાસ્તવિક સ્થિતિનું કથન કરવાની પણ તેઓ હીમત ધરી શકતા નથી. તો પછી હાથ લાંબો કરી તેઓ યાચના કરવા નીકળે તેની આશાજ કેમ રાખી શકાય? વખતે વખતનું કામ કર્યો જાય છે. લક્ષ્મી ચંચળ છે. આજ છે અને કાલે નથી પુણ્યના યોગે કદાચ ધનવાન બન્યો તે એમ સમજવાનું નથી કે ગૃહસ્થાઈ - પણને કોઈએ પેઢી ઉતાર લખી આપેલી છે. ચડતી તેમજ પડતી દરેક મનુષ્યની તથા મજાની થયા કરે છે. આ હેતુ માટે આ વર્ગ તરફ ખાસ લક્ષ આપવાની જ
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૩૭
૧૯૦૭] . નિરાશ્રિત જૈન અને જૈન શ્વેતાંબર મદદ ફંડ રૂર છે. તેઓની સ્થિતિ છુપી રીતે જાણી તેમને ખાનગી મદદ કરવાને તૈયાર રહે વું જોઈએ. વળી આપણું શાસ્ત્રમાં પણ કહેવું છે કે ગુપ્ત દાન કરનાર જાહેર રીતે દાન કરનારના કરતાં વિશેષ પુણ્ય ઉપાર્જન કરે છે. ગુપ્તદાન કરનારને પોતાની વાહ વાહ કહેવરાવવાની, કીતિ મેળવવાની અપેક્ષા હોતી નથી પરંતુ જાહેર રીતે દાન કરનારનું લક્ષ ઘણે ભાગે યશોગાન ગવરાવવા તરફ હોય છે જન સમાજનું યથાર્થ રીતે અવલોકન કરના ખુલ્લી રીતે અનુભવે છે કે ઘણી ખરી રીપ તથા ફંડમાં જે નાણાં ભરાતાં આપણે જોઈએ છીએ તેમાં ઘણાખર મોટે ભાગ માત્ર દાક્ષિણ્ય તાથી અથવા કીતિની અપેક્ષાએ યાને હસાતુસીથી ભરનારા હોય છે. મનના ઉલ્લાસથી હિતબુદ્ધિથી સારા માર્ગે પૈસાનો વ્યય કરનારાઓની જુજ સંખ્યા નજરે પડે છે. પિતાની કેમનાજ લાભને માટે નહીં પરંતુ સમસ્ત હિંદી બોના લાભન માટે ત્રીસ લાખ રૂપીયા જેટલી મોટી રકમ સખાવતમાં આપનારા જમશેદજી નશરવાનજી તાતા જેવા દાનવીર પુરૂષ બહુજ છેડા મળી આવે છે. તે જોતાં અન્ય કેમ સુધી પિતાને હાથ ન લંબાવે તો ખેર પરંતુ “જેને દ્ધાર” જે કામમાં આપણું ર્ધાનિકોએ પોતાના ઉદારતાને લાભ પિતાના લધ ઈ બંધુઓને ખસુસ રીતે મોટા પ્રમાણમાં આપ જોઈએ.
લાંબા વખતથી આપણું ધ્યાન ખેંચી રહેલ કન્યા વિય નામના દુષ્ટ રિવાજ સિવાય બીજા ઘણું હાનિકારક રીવાજે આપણી આર્થિક સ્થિતિની અવનતિને આભારી છે. દિન પ્રતિદિને પૈસા સંબંધી સ્થિતિમાં આપણે ઘસાતા જઈએ છીએ ગત દશ વર્ષમાં ધનિક થયેલાની સંખ્યાના કરતાં નિર્ધન થએલાની સંખ્યા પ્રમાણમાં ઘણી જ વધારે છે અને જ્યાં સુધી સ્વદેશી હીલચાલ સંપુર્ણ રીતે પગભર થવા પામે નહિ આપણા દેશના સ્થાનિક ઉગની પુરતી ખીલવણી થઈ શકે નહિ ત્યાં સુધી ગામડામાં તથા નાના નાના શહેરમાં આપણું સ્વામી ભાઈઓ આળસને લઈને વડીલોપાર્જીત મીલકતના વ્યાજમાંથી તથા મુળ રકમમાંથી વિધવાઓની માફક પિતાને નિર્વાહ કરે જાય તેથી ઘણું અનિષ્ટ પરિણામો આવવાને સંભવ છે. આવી રીતના બેઠા બેઠા ખાનારાઓની સંતતિ કેવી નીવડશે તે ખ્યાલ કરે પણ મુશ્કેલ થઈ પડે છે. તેઓની ઉદાર વૃતિ એટલી બધી સંકોચાઈ જા૫ છે તથા લેભ વૃતિ એટલી બધી વધી જાય છે કે ધાર્મિક ક્રિયામાં જોડાવાને હેતુ પણ કેટલેક અંશે તેઓની બાબતમાં રૂપાંતર પામે છે અથવા પ્રધાન હેતુ તે ગાણ થઈ જાય છે. પાર લૈકિક લાભ તરફ દ્રષ્ટિ નહિ રહેતાં ઐહિક લાભ જેવાકે પ્રભાવના મળશે યાતો જમનું આમંત્રણ મળશે તે તરફ ધ્યાન દોડે છે. તેથી ધર્મિક ક્રિયાનું મહત્વ રહેતું નથી પરંતુ ઉક્ત કારણોને લીધે ઉપાશ્રય તથા દેરાસર જેવા સ્થળોમાં પ્રભાવના ૯હાણ જેવા પ્રસંગે, જરાપણુ શાંતિથી કામ નહિ લેવાનું હોવાથી લભ વૃત્તિ ની પ્રબળતાને લીધે ધીરજ રાખવી મુશ્કેલ થઈ પડવાથી ખસુસ કરીને સ્ત્રીઓનો દેખાવ અજ્ઞાનતાને લીધે વિશેષ દયાજનક અને તે સાથે હાસ્યજનક થઈ પડે છે. લુંટા લુંટ થતા દેખાવે આપણી અજ્ઞાનતા તથા દરિદ્રતા નહિ તે બીજું શું સૂચવે છે? ઉકત સ્થિતિને વગર ઢીલે અન્ત આણવાને વિશેષ જ્ઞાનના ફેલાવાની સાથે સ્વામી ભાઈઓની આર્થિક સ્થિતિ સુધરે તેવા ઉપાયો જવાની જરૂર છે. આવાજ કાર
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૩૮ જેન કોન્ફરન્સ હેરલ્ડ
[મે વૃતિ તરફ લક્ષ રાખી ધર્મ ક્રિયામાં પ્રવર્તે છે. એટલું જ નહિ પરંતુ ધર્મ ભ્રષ્ટ થઈ અન્ય ધર્મ સ્વીકારવા પણ તેઓ તૈયાર થઈ જાય છે. જે વર્ષ સમગ્ર ભારત વાસીઓને બીહામણું દુકાળનું હતું તેજ વધે ખ્રિસ્તી ધર્મને ફેલાવો કરનારા પાદરી વર્ગને મીશન ખાતાને એક રીતે આનંદદાયી સુકાળ રૂ૫ નીવડયું હતું. તેઓ પિતાના ધર્માના ઝુંડા નીચે આવવા હજારે બકે લાખે નિરાશ્રિતને જીવતદાન આપી લલચાવી શક્યા હતા આપણી માફક તેઓ કાઠમાઠથી વડા ચઢાવવાથી કે અન્ય ધામધુમથીજ પિતાના ધર્મની ઉન્નતિ થશે એમ સ્વનામાં પણ ખ્યાલ કરતા નથી. પરંતુ પોતાના મત કબુલ રાખનારાઓની સંખ્યામાં વધારો થવાથી જ ફતેહ માને છે તેવા લોકો આખી દુનીઓને પોતાના સતત પ્રયાસથી ક્રીશિયન બનાવવાની ઉમેદ રાખે. (જો કે તે થવાનો મુદલ સંભવ નથી) તેમાં આશ્ચર્ય શુ? તેઓના દાખલાથી શું આપણે સમજવું જોઈતું નથી ? અનેક પ્રસંગોએ આપણે પુષ્કળ દ્રવ્યને વ્યય વિવેક બુદ્ધિના અભાવે ઉતમ લાભ મળે તેવી રીતે નહિ કરતાં ઉષર જમીનમાં વાવવાની માફક આંખ મીચીને કર્યા જઈએ છીએ તે હવે શું ચેતવું જોઈતું નથી ? અન્ય પુરૂષને આપણું મજહબમાં લાવવાની વાતતો હાલ તુરત માટે કદાચ આપણી નજર પાસેથી દુર રાખીએ (જો કે તે સ્વાલ છોડી દેવા જે તે નથી) તો પણ આપણા જૈન બંધુઓને અન્ય ધર્મમાં વટલી જતાં અટકાવવાને સ્વધર્મમાં દ્રઢ કરવાને, દ્રવ્યની સહાયથી તેમજ એક સ્થળેથી બીજે સ્થળે વિહાર કરનાર આપણું પૂજય મુનિ મહારાજાઓના ઉપદેશની મદદથી સતત પ્રયાસ કરવાની આવશ્યકતા છે. આ બાબત આવા બારીક સમયે દેશની તમામ પ્રજાના જાગૃતિના સમયે જે આપણે નહિ ઉપાડી લઈએ તે પછી ક્યારે ઉધમ કરીશું તે કહી શકાતું નથી. જેનોની આર્થિક સ્થિતિ દિન પ્રતિદિન નબળી થતી જાય તથા આપણું સંખ્યા ઘટતી જાય તે પછી લખલુટ દ્રવ્ય ખર્ચીને કરેલ પુસ્તકે દ્વાર તથા જીર્ણોદ્ધાર તે કોના માટે ? જૈને દ્વારના સવાલને એક બાજુએ ધકેલી પાડીને છર્ણ ચિત્યનો ઉદ્ધાર કર્યા જઈએ એટલું જ નહિ પણ નામના ની ઈચ્છા રાખનારા કેટલાએક જૈન ભાઈઓના મનસ્વી તરંગોને સંતોષ આપવાની ખાતર ભવિષ્યને વિચાર કર્યા વગર જે જગ્યાએ બે ત્રણ દેરાસરો હેય તેવી જગ્યાએ નવીન દેરાસરો બંધાબે જઈએ તથા પુસ્તકોદ્ધારનું કામ ધમધોકાર આગળ ચલાવે જઈએ તે શું થોડે અંશે ભવિષ્યની જૈન પ્રજાને તેઓના ગજા ઉપરાંત ભાર વહન કરવાનું કાર્ય આપણે વારસામાં આપી જઈએ છીએ એમ કહી શકાય નહિ? જુદા જુદા તીર્થ સ્થળોએ થતી આશતાનાને પહોંચી વળવાને આપણે પુરી (ઝતી) શકિત બતાવી શકતા નથી તે પછી ભવિષ્યની સ્થિતિને માટે તે કહેવું જ શું ? ઉકત સંજોગોની હયાતિમાં જેને દ્ધારના સવાલને ખાસ પ્રથમ પદ આપવાની જરૂર છે.
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૯૦૭ ]
ન
જૈન સમાચાર
સ મા ચા ૨.
4.
૧૩૯
મુનિરાજ શ્રી મેહનલાલજીના સ્વર્ગવાસ—મુનિરાજ શ્રી મેહનલાલજી, ચાંદપુર આગ્રા, કે જ્યાં તેમની જાગીર હતી, ત્યાં સંવત ૧૮૮૭ માં બ્રાહ્મણ કુળ જન્મ્યા હતા. કાશી વિગેરે સ્થળે તેમણે સસ્કૃતના અભ્યાસ કર્યા હતા. તેમણે મક્ષીજી પાર્શ્વનાથના તી'માં સેાળ વર્ષની ઉંમરે યતિ રૂપચંદજી પાસે પતિ દીક્ષા લીધી હતી. તેમના પિતાજીનું નામ બદારમલજી હતું તથા માતુશ્રીનું નામ સુંદર હતું. સત્સંગ, શાસ્ત્ર અભ્યાસ તથા વૈરાગ્યના ચગે સવત १८२७ માં શ્રી સ ભવનાથ સ્વામી પાસે સાધુ દીક્ષા લીધી હતી. સંવત ૧૯૪૭ સુધી જૂદે જૂદે સ્થળે વિહાર કરી તેઓ ૧૯૪૭ માં મુંબઇ પધાર્યા. મુંબઇ અને તેની આસપાસના ભાગ ઘણે ભાગે માંસાહારી હ।વાથી તે વખત સૂધી કાઇપણ જૈન મુનિરાજ મુંબઈ પધાર્યાં નહાતા. મુખમાં સ વિભાગે મળીને આશરે ૩૦ હાર જૈન રહે છે; સુરતી, કચ્છી, વિગેરે કેટલોક ભાગ સારા શ્રીમાન પણ મુનિ સમ ગમને અભાવે ધમ ક્રિયામાં શિથિલ હતું, તેના હિતને માટે આ મુનિરાજ પહેલા મુંબઇપર ઉપકાર કરનારા થયા. તેમને પગલે ચાલીને હાલ બીજા મુનિરાજો પણ મુંબઇપર ઉપકાર કરે છે. પુણ્યકા શરૂ કરનારને, તેમને પગલે ચાલીને પુણ્ય કરનારના પુણ્યના અમુક ભાગ મળે છે, તે શ્વેતાં પાછળના મુનિરાજોએ મુંબપર જે ઉપકાર કર્યું છે, તેમાં મુનિરાજશ્રી માહનલાલજીને પણ હિંસા છે. તેમના પરિવારમાં ૩૫ શિષ્ય અને ૬૫ ગુરૂણી હાલ વિદ્યમાન છે. તે બાળ બ્રહ્મચારી હતા, તેથી તેમનુ તેજ વૃદ્ધા વસ્થા સુધી ટકી રહ્યું હતું. તેનું જ્ઞાનબળ બહું સારૂ હતું. આવા અનેક ગુણયુકત મહારાજ સુરતમાં ચૈત્ર વદ ૧૨ ના રાજ કાળધમ પામ્યા છે તેમના પુણ્યાર્થે શેઠ નગીનદાસ ઝવેરચ ંદે, રાય બહાદુર બદ્રીદાસજીની ઇચ્છાનુસાર, સમતશિખરજીની ટુકા આસપાસ ગઢ કરાવવા માટે, એક લાખ રૂપિયા આપવા કચ્છા દર્શાવી છે. મુંબઈ છેડતાં તેમણે જે છેલ્લું વ્યાખ્યાન લાલબાગમાં આપ્યું હતું, તે ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે. તેમને એ ઉપદેશ એટલાજ હતા કે વ્રત લેજો, વ્રત લીધા પછી પાળવામાં ઢીલા થશે નહિ અને ધર્મધ્યાન હમેશાં શકિત મુજબ કરો. આવા મુનિરાજને ૭૮ વર્ષની પુખ્તવયે કાળધ થતાં જૈન કામ ઘણી દિલગીર થઇ છે, તે બતાવે છે કે ધાર્મિક જીવનજ ખરૂં જીવન છે, તેને માગ્ય માન મળે છે, અને બની શકે તેટલે અંશે તે આદરવા ચેોગ્ય છે.
પાઠશાળા—વટાદરામાં શ્રી જૈન શ્વેતાંબર પાઠશાળા ખુલ્લી મુકાઇ છે.
ઉપદેશક ઢાકરસી નેણસીના પ્રવાસ—ઝાલાર તા ૧૫-૩-૦૭ ખાંડપમાં ૧૦૦ ધર છે. ત્યાં ન કરવા, સ્ત્રી ધર્મ પાળવા, અન્ય જાતિની ચલમ ન પીત્રા
SCHICH
Page #162
--------------------------------------------------------------------------
________________
૧૪૦
જૈન કોન્ફરન્સ હેરલ્ડ કરાવ્યું. તેઓએ સ્કુલ ઉધાડી રૂ. ૧૦ ની માસિક મદદ આપવા કબુલ કર્યું છે. ત્યાંથી ભવરાણી આવ્યા. ઘર ૨૦ છે. નિશાળ ઉઘાડવાના ઠરાવ સિવાય ખાંડપ પ્રમાણે બીજો ઠરાવ કરાવ્યા. ત્યાંથી વાસ આવ્યા. ત્યાં પણ ઉપર પ્રમાણેજ કરાવે થયા. ત્યાંથી પચભદ્રા અને પછી જસે ગયા. જસદમાં જેનોના ઘર ૧૦૦ છે, પણ મોટે ભાગ ઢંઢીયા થઈ ગયા છે. મંદિર નવિન શિખરબંધ કરાવેલ છે, પણ બે તડ પડવાથી ઘણું વર્ષ થયાં તે પણ પ્રતિષ્ઠા થઈ નથી. તડ પડવાનું કારણ જમણવાર પ્રસંગે મારવાડ રાજ્ય તરફથી લેવાતા લાગાનું છે. દેરૂં એક જુનું નાનું છે. ત્યાં પ્રતિમાજી ઉપર ઉધઈના પોપડા જોયા. કોઈ દર્શન પુજા કરે નહિ. પુજારી મરછમાં આવે ત્યારે દીક પડે તેમ કરી જાય. પંચને કહ્યું પણ હુંઆ થઈ ગયેલા હોવાને લીધે તથા તડને લીધે કાંઈ બની શક્યું નહીં. એક ગૃહસ્થ સફાઈ રાખવા વચન આપ્યું છે. આ ગામમાં કેન્ફરન્સને ઉદેશ સમજાવ્યો. ત્યાંથી સમદડી આવ્યા. ત્યાં પણ ૧૦૦ ઘર છે. સભા કરી સમજણ આપી. લગ્ન પ્રસંગે દારૂખ નું નહિ ફેડવા ઠરાવ થયો. બીજી બાબતે ફરી પંચ મેળવી વિચારીને કરપા કહ્યું. ત્યાંથી રાખી આવ્યા. જૈનના ૨૫ ઘર છે. તદન અજ્ઞાન ખેડુ વર્ગ છે. એક ઉપાશ્રયમાં ગેખલામાં પ્રતિમાજી છે. તેમની પાસે હાથ જોડી બાપજી પગે લાગું એટલું બોલે. દર્શન વિધિ કંઇ સમજતા નથી. ઝાલોરમાં પાઠશાળા સ્થપાઈ વાર્ષિક ખર્ચ માટે રૂ. ૪૦૦) ની ગોઠવણ થઈ. પાંજરા પોળમાં વ્યવસ્થા નહતી, તથા તેને લાગાના રૂપિઆ જુદા જૂદા ગામોમાંથી એકઠા થઈને જોધપુર દરબાર પાસે રહેલા હતા તે માટે મહેનત કરીવાનું હકમ સાહેબે વચન આપ્યું. વિવાહમાં દારૂખ'નું તથા વિશ્વાને નાચ બંધ કરવા ઠરાવ થયો. કન્યા અને વરપક્ષે પાંજરાપોળ માં એકેક રૂપિઓ લાગાને આપવા નકી થયું. બે ત્રણ ગામમાં પ્રાથમિક કેળવણી ફરજીઆત થઈ, પણ કોન્ફરન્સ માસિક રૂ. ૫ ની મદદ આપવી જોઇશે. વાગરામાં પરદેશી ખાંડ તથા કેશર, લગ્ન પ્રસંગે દારૂખાનું ફટાણું, હોળીના બિભત્સ ગીતે, મૃત્યુ પાછળ પ્રભાતે રેવાનું વિગેરે હાનિકારક રીવાજો બંધ કરવાના ઠરાવ થયા
સીયાણા તા૨૬-૪– –અહિં પણ વાગરાની જેવા ડર થયા.
અજમેર ૨-૫-૦૭–કાનધર, મંડવારીઆ, દેવદર, બરપુટ, અટવાડીયા, પિશાલીયા અને શિવગંજ એ ગામોએ ગમે છું. પિશાળીયામાં ૭ થી ૧૨ વર્ષ સુધી દરેક જૈન છોકરાને ફરજીઆત કેળવણી આપવા ઠરાવ થયો. ૧ શિક્ષક કેન્ફરન્સના ખર્ચે તથા ૧ ગામના ખર્ચે રાખવા નક્કી કર્યું. સ્વદેશી ખાંડ તથા કેશર વાપરવા, દારૂખાનું, નાચ, ફટાણા, પ્રભાતે રેવું કરવું અને હળીના ગીત બંધ કરવા, રોટી વ્યવહારના માણસો સિવાય ચલમ નહિ પીવા, એક વર્ષથી વધુ શાક નહીં રાખવા ડર થયા. સંસારિક પ્રસંગ ગોએ ફજુલ ખર્ચો કમી કરી છવદયા વિગેરે ધાર્મિક કર્તવ્યોમાં પૈસા વાપરવાના ઠરાવે સર્વત્ર થયા છે. શિવગંજમાં ઓશવાળનાં ૨૫૦ અને પોરવાડનાં ૨૫૦ ઘર છે. પણ કુસંપ દેવાથી સમજણ આપી તે નિષ્ફળ ગઇ, કશા ડર થયા નહિ
Page #163
--------------------------------------------------------------------------
________________
१४१
१९०७]
જૈન સમાચાર सुधारो-इसी पत्रके पुस्तक ३ रे, अंक १ ले, माह जानेवारी सन १९०७ के पेज १८ मे ( मेवाडकी स्थिति ) इस मथाले नीचे जो लेख दिया गया हे उस्की असलीहस्त लिख त नकल महान कागजपर दोनो तर्फ लिखी होनेसे हर्फ ठीक समझमे न आकर कितनीक बातोका फेरफार छप गया है ईस्वास्ते सदरहु लेखकी जगे निम्न लेख समझें. वो लेख संक्षिप्त सुधारा होने लायक नही है.
॥ माल्वेकीस्थिति ॥
गाम बदनावर ( जोकी वडनगरकी पास है ) में दो प्राचीन मंन्दर है एक श्री पार्श्वनाथका हे मूलनायकजी १५४५ के सालका बिगर फणका चमत्कारी हे पहेले कोई सालमे मूलनायकजीकी नासिका खंडत होनेसे अलग रख दियेथे संवत १९५६ की सालमे भादों सुदि ८ अर्धरात्री को मन्दरका द्वार खुलकर बाजे गाजे होते हुवे रोशनी नृत्य गायनके साथ श्री जी व्हांसे चलकर पभाषण परकी प्रतीमाजी दोनु बाजु हठ गई और आप बीचमें विराजमान होगए व नासिकाभी दुरस्त होगई. ये चमत्कार व्हांके सर्व लोगोने देखा. अबभी ऊसमन्दर में श्रीजीका अतीशय अछाहे पभाषणके पास बाजुकी दिवारसे एक प्रतिमाजी कावग्गी शाम पाषाणकी ३ हाथ ऊंची नासिका खंडत बिराजमान हे ॥ पुराने मन्दरोंके पथ्थर गामके मकानो सडक कबर तथा अन्यान्य सर्व स्थलमें लगे हुवेहे कोई मुर्तिसमेतकाभी हे जमीनमेसेभी ईसी किस्मके इन्दर, गीजकादिकी कोरणीवाले पथ्थर निकलते है । शेहरके बाहर एक पुराना जैन मन्दर कोरणीवाला है, ऊस्मे वेश्नवोने महादेव बिठा रखेहे व एक मुर्ति पद्मावतीजी श्रीजी समेत श्याम पाषाणकी १ ॥ हाथ ऊंची बिराजमानहे जिस्पर ॥ ९० ॥ १२२९ वैशाख सुदि ७ सुक्रे श्री सान्तिनाथको मन्दर श्री वद्वेना पुरे कराया ॥ ईत्यादि लेख हे ॥ इस गामके वास्ते कितनेक लोगोका कहना हे के पहले यहां तुंग्या नगरी थी हालमें श्रावकोके १०० घर आसरे हे ता० २७।१२।०६ को मेने वहां जाकर डिरेक्टरी आदिके वास्ते कोशिसकी परन्तु लोग इन बातोसे बिलकुल अनजान होनेसे तारीख २८।१२ की सुभे सभा करके कोनफरेन्सके ठेरावोपर व मुर्तिपूजापर व अपनी अछी स्थिति केसे होवे, व कन्या विक्रयादिपर ठीक २॥ घंटेतक भाषण दिया १०-१२ गामके श्रावक व कितने अन्यधर्मी आदि २५० मनुष्य हाजिरथे परिणाम संतोषकारक आया कन्याविक्रय न करने व दर्शन पुजा आदिका नीयम हुवा लोग हरैक गावसे १-१-२-२ आदमी महा सभामे
Page #164
--------------------------------------------------------------------------
________________
૧૪૨
બેન કરન્સ હેરલ્ડ आनेको कहकर १ बजे सभा विसरजन हुई फिर वहांकी डिरेक्टरी व ईन्दोर, धार, रुनिजा, बडनगरके जिलेके ६० गामोकी डिरेक्टरीका काम नाथुजी गादियाको समझाकर खर्चा आफिसकी तर्फसे देना मंजूरकर रु० १०) नगद देकर कार्य ऊनको सोंपा.
केशरीमल माल्वामेवाड, जैन डिरेक्टरी कलार्क.
કેન્સફરન્સ ઓફીસમાં ચાલતું કામકાજ
–૦-૪-૦ – કેન્ફરન્સ હેરલ્ડ ખાતું –એપ્રિલ ૧૯૦૭
૧૧-૦-૦ લવાજમ તા.
૦-૧૧-૩ પત્ર વ્યવહારના. ૦-૬ ટપાલ ખર્ચ. ૧- ૫-૭ પરચુરણ ખર્ચ. . ૪૦- ૧-૦. પત્રવ્યવહાર કારકુનને ફેબુઆરી, મા
ને પગાર.
૨–૧૦–૦.
ડિરેકટરી ખાતુ –એપ્રિલ ૧૯૦૭ માં થયેલ ખર્ચ - ૦-૧૧-૩ સ્ટેશનરી.
૧–૧–૦ ટપાલ ખર્ચ. ૧–૦-૦ કારકુન ૧ ના ફેબ્રુઆરીના પગારના ૪-૦-૦ કારકુન ૩ ના માર્ચના પગારના ૨૦૨-૦-૦ અજમેર બ્રાંચ એફીસ ખાતે.
૨૬-૧૨-૩
પુસ્તકે ધાર ખાતું –એપ્રિલ ૧૯૦૭, ૧૯-૪-૬ એક કારકુનને પુસ્તકોની ટીપ કરવા 9૫-૦-૦ મી. રવજી દેવરાજને માર્ચને પગાર
દીવ એકલતાં રસ્તા ખર્ચ. ૫૦-૦૦ મી. તુકારામને માર્ચને પગાર,
-
ક
૧૪૪-૪
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૯૦૭]
કેન્ફરન્સ ઓફીસમાં ચાલતું કામકાજ મંદિરેદાર ખાતું:ર૦૫–૪–૦ લલુભાઈ જેચંદ મારફત મારવાડમાં કાપાજીના જીર્ણોધાર માટે.
૨૫-૪-૦
નિરાશ્રિત ખાતું :૨-૦–૦ પીપરમીટની ફરી માટે ૧ જૈનને ૩-૦-૦ ફળની ફેરી માટે ૧ જૈનને. ૫-૦–૦ પીપાડના ગરજી ચતુરસાગરજીને ૬૦-૦-૦ લાલબાગ બડિંગને.
ઉદેપુર જતાં ગાડી ભાડું.
10-૦-૦
કેળવણી ખાતું – , પ-૦- ઇગ્રેજી ચેથા ધોરણના વિદ્યાથીને ૫-૦-૦ ગુજરાતી પાંચમા ધોરણની સ્ત્રી માર્ચનું વેતન.
- વિદ્યાથીને માર્ચનું વેતન. ", ૨૪૦-૦-૦ સુરતની રત્નસાગર વિદ્યાશાળાને કારતકથી માહ સુધીની મદદના.
-
૨૫૦–૦-૦
કોન્ફરન્સ નિભાવ ફડ –એપ્રિલ ૧૯૦૭ ૮-૧૦-૩ ટપાલ ખર્ચ
૨-૩–૨ ગાડી ભાડું તથા પરચુરણ. ૮- ૪–૮ કાગળ વિગેરે.
૨-૪-તાર ખર્ચ. ૯-૧૦૧૦ મી ન્યાલચંદને માર્ચના દિવસ ૪૦–૦–૦ કારકુનને માર્ચના પગારના. ૪ ને પગારના.
૫-૧૧-૫ પટાવાળાને માર્ચના ૧૩ દિધસના
પગારના.
૭૭–૧૨–૫
Page #166
--------------------------------------------------------------------------
________________
જૈન કારન્સ હેરલ્ડ
શ્રી ધાર્મિક સ ંસ્થાઓના હિસાબ તપાસણી ખાતુ.
૧૪૪
છઠ્ઠા ખેડા તાબાના ગામ એરસદ મધે આવેલા શ્રી શાન્તિનાથજી મહારાજજીના દેરાસરના રીપે
[ મે
સદરહુ દેરાસરજીના શ્રી સ ́ધ તરફથી હાલના વહીવટ કર્તા શા. ભાલાલ કાળીદાસ વીગે રૈના હસ્તકના સં. ૧૯૫૯ ના કારતક શુદી ૧ થી સ ૧૯૬૨ ના આસેા વદી ૦)) સુધીતેા હીસાબ અમે તપાસ્મા છે, તે જોતાં વહીવટ કર્તા તનને મનથી ખાતાની પુરેપુરી દેખરેખ રાખી વહીવટ સારી રીતે ચલાવતા જોવ.માં આવે છે. તે જેમ જેમ ખામી દેખાતી જાય છે તેમ તેમ દેખિસ્ત કરી ખાતું દિન પ્રતિદિન સુધારવા તત્પર રહે છે. માટે તેમને પુરે પુરા ધન્યવાદ ઘટેછે, અને આશા રાખીએ છીએ કે આ ખાતાના વહીવટ હાલના વહીવટ કર્તાના હાથમાં સાંપતી વખતે જેમ કમીટી નીમવામાં આવેલી તેવીજ રીતે કમીટીના હાથ હેઠલ રહેશે ત્યાં સુધી આ ખાતું વીશેષ સુધારા ઉપર આવતું જશે.
આ ખાતાના પ્રથમ સં. ૧૯૫૪ ની સાલ પેલાના વહીવટ કર્તા શા હરગેાવન ધનરૂપજીએ ધણા વર્ષ પર્યંત વહીવટ ચલાવેલ, પણ તે વહીવટના ચોપડા તપાસતાં નામુ જમે ખરચ નહીં નાખતાં ગાઢાળા પાતુ થઇ ગએલું દેખાય છે. અને દરેક ખાતા બરાબર ખેંચવામાં આવેલા નથી, તેથી હાલના વહીવટ કર્તાએ કેટલાએક પ્રયાસ કરી એક મેોટી રકમ સધના માણસ પાસેથી માહીતી મેળવી પ્રથમના વહીવટ કર્તા પાસે લેણી કાઢેલ જેવામાં આવે છે. માટે હાલના વહીવટ કર્તાને ધન્યવાદ ધટે છે.
આ ખાતાના હાલના વહીવટ કર્તા શા ભાઈલાલ કાળીદાસ કાંઈ પણ અશાતના ન થાય તેના માટે પુરતી કાળજી રાખે છે. તે અમારા તરફથી જે જે સુચના થઈ તે તજ ગ્રહણ કરી લઇ દેરાસરજીની અંદર વહીવટ કર્તાની જીંદગી હૈયાત રહે ત્યાંસુધી અગરબતીનુ ખર્ચ થાય તે વહીવટ કર્તાએ આપવું કબુલ કરી જે ઉત્સાહ બતાવેલ છે તે માટે તેમને ધન્યવાદ કરે છે.
સ, ૧૯૪૭ પેલાના ચોપડા પ્રથમના વહીવટ કર્તાએ શેઠ વરજીવનદાસ આશારામને ધરે મુકેલા તે હાલ તેમના ક્બજામાં હવાથી જોવામાં આવેલ નથી તે સાંભળવા પ્રમાણે તે ચાપડામાં શા ભોગીલાલ ભાઇલાલ, શા નાથાભાઇ જેઠાભાઇ, શા રણછેાડદાસ ઝવેરદાસ વિગેરે ગ્રહસ્થો પાસે અમુક રકમા લેણી છે.
સંવત ૧૯૫૪ પહેલાના વહીવટ કર્તા શા. હરગેાવનદાસ ધનરૂપજી પાસે મેટ્ટી રકમ શ્રેણી પડે છે. તે ધણીને પુછતાં તે ઘણી કોઇ ચાપા ઉપરથી ઉતારા જેવી એ ચૂડીઓ
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૪૫
૧૮૦૭]
* ધાર્મિક હિસાબ તપાસણી ખાતું લાવી હાજર કરી તેમાં તેમના રૂ. ૧૬૦૦) ની રકમ સંવત ૧૮૪૭ માં લેણી બતાવે છે પણ તેને કંઈ ફેડ નહીં હોવાથી તથા સંઘને પુછતાં તેને કંઈ પણ જવાબ નહીં મળવાથી તે રકમ જમે આપી નથી.
! !',' આ વહીવટની અંદર કેટલોક સુધારો કરવા જેવા છે, તેનું સુચનાપત્ર ભરી આપવામાં આવ્યું છે, માટે આશા છે કે વહીવટ કર્તા ગ્રહસ્થ તે ઉપર ધ્યાન આપી યોગ્ય સુધારો તાકીદે કરશે.
જલે ખેડા તાબે ગામ બોરસદ મધેની શ્રી મુકિતવિજય જૈન પાઠશાળાનો
રીપોર્ટ.
સદરહુ પાઠશાળાના શ્રી સંધ તરફથી વહીવટ કર્તા ઓનરરી સેક્રેટરી શેઠ છોટાલાલ બાપુભાઈ તથા ઓશવાળ પંચ કમીટીના હસ્તકનો તા. ૮ માર્ચ સને ૧૯૦૫ થી તા. ૩૧ નવેમ્બર સને ૧૮૦૬ સુધીને હીસાબ અમેએ તપાસ્ય છે, કારણ તે પહેલાને હીસાબ છપાઈ ગએલે છે. તે જોતાં અત્રેના વહીવટ કર્તાએ આ પાઠશાળા પિતાને અમુલ્ય વખતેને ભોગ આપી ઘણીજ સારા પાયા ઉપર લાવી મુકી છે.
પાઠશાળા ઉપર અત્રેના ઓશવાળ પંચની લાગણી સારી જોવામાં આવે છે. પણ તેવી જ લાગણી પોતાની બાળા તથા બાળકોને પાઠશાળામાં મોકલવાની જોવામાં આવતી નથી તે દીલગીર થવા જેવું છે
પાઠશાળાની અંદર બાળાઓને નૈતિક, ઘગિક તથા ધાર્મિક ત્રણે શિક્ષણ સારી રીતે તથા ઉંચા પ્રકારનું આપવામાં આવે છે, તેવું અમદાવાદ સિવાય બીજી જગાએ જેવામાં આવતું નથી.
પાઠશાળાની અંદર શું છેટાલાલ બાપુભાઈ તનમનથી જે પરિશ્રમ લે છે તેથી તેમને પુરેપુરો ધન્યવાદ ઘટે છે.
પાઠશાળાના અંગે કંઈક સુધારો કરવા જેવો છે તેનું સુચનાપત્ર ભરી આપવામાં આવ્યું છે, માટે આશા છે કે વહીવટ કર્તા ગ્રહસ્થ તે ઉપર પુરતું ધ્યાન આપી મોગ્ય
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૪૬
જૈન કોન્ફરન્સ હેરલ્ડ છેલે ખેડા તાબે ગામ બોરસદ મધે આવેલા શ્રી આદીશ્વરજી મહારાજશ્રીના દેરાસરજીનો રીપોર્ટ.
સદરહુ ખાતાના શ્રી સંધ તરફથી વહીવટ કર્તા શા સુરચંદ ગેરવીંદદાસના, હસ્તકને સંવત ૧૯૫૯ ના કારતક સુદ ૧ થી સંવત ૧૯૬ર ના આશે વદી ૦)) સુધીને હીસાબ અમે તપાસ્યો. તે જોતાં વહીવટનું નામું અસલની રૂઢી મુજબ રાખી વહીવટ ચલાવતા જોવામાં આવે છે, પણ ખાતાની જોઈએ તેવી દેખરેખ રાખતા હોય તેમ જોવામાં આવતું નથી.
દેરાસરજીની અંદર પબાસણ ઉપર એક બાજુએ આરસ કામ કરવા માટે ઘણી મુદત થયા ભીંત ખેદે છે, અને તેમાંથી ઉંદર વિગેરે જાનવર આવી કેટલીએક અશાનતા કરે છે તેમજ દેરાસરજીને ગોઠી પણ બીને કાળજી કામ કરવાથી વધારે અશાતના થાય છે. તેને તાકીદે બંબિત થવાની ખાસ જરૂર છે. આ ખાતાની દેખરેખ હાલના વહીવટ કર્તા એકના હાથમાં કાયમ માટે રાખવામાં આવશે ત્યાં સુધી આ ખાતામાં સુધારો વધારો થાય તેમ લાગતું નથી.
આ ખાતાના વહીવટ કર્તા ન્યાતના અગ્રેસર હેવાથી ન્યાતની અંદરના કોઈપણ ગ્રહસ્થ થતી અશાતના માટે કાંઇપણ બેલી નહીં શકવાથી મોટે ભાગે પુજા કરવા આવતા નથી.
બેરસદમાં વસ્તા દરેક જૈન (શ્વેતામ્બર ) ગ્રહને અમારી વિનય પૂર્વક વિનંતી છે કે આ ખાતાની અંદર થતી અશાતના દુર કરવા તાકીદે ધ્યાન આપી બનતે પ્રયત્ન કરશે કે જેથી આ ખાતું સુધારા ઉપર આવી જાય.
આ ખાતાને લગતે હીસાબ તપાસી જે જે ખામીઓ દેખાણી તેનું સુચનાપત્ર વહીવટ કર્તા ગ્રહસ્થને તેમજ તડના આગેવાનને આપેલ છે.
સદરહુ દેરાસરની બંને બાજુની બંને દુકાને જે શી રણછોડદાસ ઝવેરદાસ તથા હરગોવનદાસ ઝવેરદાસ વાપરે છે, તે સંબંધમાં અને કેટલીએક સુચનાઓ થએલ પણ હાલ અમેને તાકીદ હોવાથી તે કામ અધુરૂં મુકી બીજે સ્થળે ગયા છીએ.
સદરહુ ગામમાં પરબડી ખાતાની સારી એવી આવક આવેલી છે એવી અમને સુચના મળેલી, પણ પુછતાં હીસાબને કાંઈપણ પતે લાગતું નથી. તે બાબતને પત્ર વહેવાર ચાલુ છે.
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૯૦૭
ધાર્મિક હિસાસ તપાસણી ખાતું.
ગામ ખેડા મધેના નકરા તડના પેટાના દહેરાસરજી, જ્ઞાન
ખાતું અને જનશાળા ખાતાને રીપોર્ટ.
સદરહુ તડના પટાના ત્રણે ખાતાના વહીવટ કર્તા શેઠ રતનસી હરગોવનદાસના હસ્તકનો સંવત ૧૮૫૮–૧૦–૬૧ તથા ૧૯૬૨ ના આસો વદ ૦)) સુધીનો હીસાબ અમોએ તપાસ્યા છે. તે જોતાં આ ત્રણે વહીવટના નાણા એક બીજા ખાતામાં વાપરવામાં આવે છે. તથા જેન શાળાના વહીવટમાં પાઠશાળાની ઉપજ આવે છે, પરંતુ પાઠશાળા બરોબર ચાલતી જોવામાં આવતી નથી. આવી રીતે કેટલીક અવ્યવસ્થા છે. ઉપરના ત્રણે ખાતામાં કેટલાક સુધારો કરવા જેવું છે તેનું સુચના પત્ર ભરી આપવામાં આવ્યું છે. માટે આશા છે કે વહીવટ કર્તા ગ્રહસ્થ તે ઉપર ધ્યાન આપી પિગ્ય સુધારે તાકીદે કરશે.
સદરહુ ખાતામાં દહેરાસરજીના નામને વહીવટ ચાલે છે, તેના ચોપડા જુદા રાખ-- વામાં આવ્યા છે પણ તે વહીવટ કઈ દેરાસરને નથી ફકત દહેરાસરને નામે પૈસા લઈ એક બીજા ખાતામાં વાપરવામાં આવે છે તે જૈન શિલીથી સદંતર ઉલટું છે.
શ્રી સાણંદ મધે આવેલા શ્રી અમીઝરા પાર્શ્વનાથજી
મહારાજના દેરાસરજીને રીપોર્ટ.
શ્રી સાણંદ મધે આવેલા શ્રી અમીઝરા પાર્શ્વનાથજી મહારાજના દેરાસરના શ્રી સંધ તરફથી વહીવટ કર્તા મેહેતા ભાઈચંદભાઈ અમૃતલાલ તથા મેતા ગફલભાઈ જેમલભાઈ હસ્તકનો સવત ૧૮૫૮ ના કારતક સુદ ૧ થી સંવત ૧૮૬૨ ના આસો વદ ૧)) સુધીને હીસાબ અમેએ તપાસે છે. તે જોતાં વહીવટ કર્તાએ વહીવટનું નામું ઘણું જ ચોખ્ખું ને સરળ રાખેલ જેવામાં આવે છે. તેમજ દેરાસરની અંદર દરેક બાબતને બંદેબસ્ત જોઈ ઘણી જ ખુશી ઉપજે છે. માટે વહીવટ કર્તાને ધન્યવાદ ઘટે છે. - અહીં વસતા દરેક જૈન બંધુઓ દરેક ધાર્મિક ખાતાઓ ઉપર જે હાલ લાગણી ધરાવતા જોવામાં આવે છે, તેથી આશા રહે છે કે અહીંના દરેક ધાર્મિક ખાતાઓ આગળ
Page #170
--------------------------------------------------------------------------
________________
જેન કેન્ફરન્સ હેરસ્ટ
એ
શ્રી સાણંદ મળે આવેલી શ્રી જૈન
વિદ્યાશાળાનો રીપોર્ટ.
શ્રી સાણંદ મધે આવેલી શ્રી જૈન વિદ્યાશાળાના શ્રી સંધ તરફથી વહીવટ કર્તા શા ગોવિંદજી ઉમેદભાઈ હસ્તકને સંવત ૧૮૫૮ ના ભાદરવા સુદ ૧૫ થી સંવત ૧૯૬ર ના ભાદરવા સુદ ૧૫ સુધીને હીસાબ અમેએ તપાસ્યું તે જોતાં વહીવટ કર્તાએ વહીવટનું નામું ચોખી રીતે રાખી વહીવટ સારી રીતે ચલાવેલે જેવામાં આવે છે. આ ખાતામાં ઉપજ કરતાં ખરચ વધારે થતું જોવામાં આવે છે.
આ ખાતાના માસ્તર સારી બાપુભાઈ ત્રીભવન વિદ્યાથીઓની સંખ્યા વધા રવા તથા અભ્યાસ ઘણે સારે ને શુદ્ધ થવા દિન પ્રતિદિન પ્રયત્ન કરતા જોવામાં આવે છે.
શ્રી સાણંદ મધે આવેલા શ્રી અમીઝરા પાર્શ્વનાથજી મહારાજના દેરાસરને લગતા ખાતામાંના શ્રી વજેઅણસુરના ગચ્છ ખાતાને રિપિટ
શ્રી સાણં મધે આવેલા શ્રી અમીઝરા પાર્શ્વનાથજી મહારાજના દેરાસરજીને લગતા ખાતામાંના શ્રી વજેઅણુસુરના ગચ્છ ખાતાના શ્રી સંધ તરફથી વહીવટ કર્તા શા મગનલાલ હઠીસંઘ હસ્તકને સંવત ૧૫૮ ના ભાદરવા સુદી ૫ થી સંવત ૧૮૨ ના ભાદરવા સુદી ૫ સુધીને હીસાબ અમે તપાો છે. તે જોતાં વહીવટ કર્તાએ વહી. વટનું નામું જોખી રીતે રાખી વહીવટ સારી રીતે ચલાવેલું જોવામાં આવે છે. માટે વહીવટ કર્તાને પુરો ધન્યવાદ ઘટે છે. - શ્રી ગેરેજ મધે આવેલા શ્રી ચંદ્રપ્રભુજી મહારાજના
દેરાસરજીને રીપોર્ટ, - ~
~શ્રી ગોરજ મધે આવેલા શ્રી ચંદ્રપ્રભુજી મહારાજજીના શ્રી સંધ તરફથી વહીવટ કર્તા શા મુળચંદ ઠાકરસી તંથા શાકાળીદાસ ડુંગરસી તથા શા ડાયાભાઈ મકન તથા શા છગનલાલ પીતાંબર તથા હકીસંગ મોતીચંદ હસ્તકને સંવત ૧૮૫૮ ના કારતક, શુદ્ધતા થીમવડ ૧૯૬ર ના ભાદરવા શદ ૫ સધીને હીસાબ અમે તપાસ્યું છે. વહેવાર ચાલ છે.
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૯૦ ૭] ધાર્મિક હિસાબ તપાસણ ખાતું
૧૪૮ તે જોતાં વહીવટનું નામું અસલની રૂઢી મુજબ રાખી વહીવટ સારી રીતે ચલાવેલ લેવામાં આવે છે. વહીવટ કર્તાઓ વહીવટની પુરેપુરી દેખરેખ રાખે છે, માટે વહીવટ કર્તાઓને ધન્યવાદ ઘટે છે.
આ ખાતાના ઇન્સપેકટર મી જેચંદ ચતુરે આ ગામમા સંધ એકત્ર કરી ભાષણ આપી કેન્ફરન્સના હેતુઓ સમજાવ્યાથી આ ગામના સંધે કેન્ફરન્સના નિભાવ ફંડમાં લાણા દીઠ રૂ. દર સાલે ઉઘરાવી કેનિફરન્સ ઓફીસ ઉપર મોકલી આપવાનો ઠરાવ કર્યો છે. તેથી આ ખાતા તરફથી તેમને પુરેપુરો આભાર માનવામાં આવે છે. શ્રી સાણંદ મધે આવેલા શ્રી પદ્મપ્રભુજી મહારાજના દેરાસરજીને લગતા
ખાતા મધેના પેટા ખાતામાંના શ્રી કેસર, સુખડ ખાતાના રિપોર્ટ,
શ્રી સાણંદ મધે આવેલા શ્રી પદ્મ પ્રભુજી મહારાજના દેરાસરજીને લગતા ખાતા મધેના પેટા ખાતામાંના શ્રી કેશર, સુખડ ખાતાના શ્રી સંધ તરફથી વહીવટ કર્તા મેહેતા ગલભાઈ સાંકળચંદ હસ્તકને સંવત ૧૮૫૯ ના કારતક સુદી ૧ થી તે સંવત ૧૮૬૨ ના ભાદરવા સુદી ૫ સુધી અમે એ હીસાબ તપાસ્યા છે. તે જોતાં વહીવટ કર્તાએ વહીવટનું નામું ચોખ્ખી રીતે રાખી તેમજ દેશી કેશર વાપરી વહીવટ સારી રીતે ચલાવેલ જોવામાં આવેલ છે. ને કાંઈ પણ અશાતના થતી નથી માટે વહીવટ કતોને ધન્યવાદ ઘટે છે.
ગામ મેરઈઆ મધે આવેલા શ્રી વિમળનાથજી મહાર
જછના દેરાસરજીને રીપોર્ટ.
'કી મેરઈઆ મધે આવેલા શ્રી વિમળનાથજી મહારાજના દેરાસરજીના શ્રી સંધ તરફથી વહીવટ કર્તા મેહતા હઠીસંગે ગોવિંદજીના હસ્તકનો સંવત ૧૫૯ ના કારતક શુદી ૧ થી સંવત ૧૮૬૧ ના આસો વદી •)) સુધીને હીસાબ તપાસે છે. તે જોતાં વહીવટનું નામું ચોખ્ખી રીતે રાખી વહીવટ સારી રીતે ચલાવે જોવામાં આવે છે.
વહીવટ કર્તા વેપારના વિશેષ કામના બેજામાં હોવાથી સંવત ૧૯૬ર નું સરવૈયું તૈયાર થએલ નથી માટે તે જોવામાં આવેલ નથી.
વહીવટ કર્તા ખાતાની તેમજ વહીવટની બરાબર દેખરેખ રાખે છે. દિન પ્રતિદિન જે જે ખામીઓ દેખાતી આવે છે તેમાં સુધારો કરતા જાય છે. માટે તેમને ધન્યવાદ
Page #172
--------------------------------------------------------------------------
________________
જૈન કોન્ફરન્સ હેરલ્ડ શ્રી સાણંદ મધે આવેલી પાંજરાપોળના પેટા ખાતા મધેની જમીનના વહીવટ ખાતાને રીપોર્ટ.
શ્રી સાણંદ મધે આવેલી શ્રી પાંજરાપોળના પેટા ખાતા મધેની જમીનના વહીવટ ખાતાના વહીવટ કર્તા શા. બાપુભાઈ ડોસાભાઈ હસ્તકને સં. ૧૯૫૪ ના કારતક સુદી ૧ થી સં. ૧૮૬૨ ના આસો વદ ૦)) સુધીને હીસાબ અમે તપા છે. તે જોતાં વહીવટ કર્તાએ વહીવટનું નામું ચેખી રીતે રાખી વહીવટ સારી રીતે ચલાવેલો જોવામાં આવે છે. તેથી તેમને પુરેપુરે ધન્યવાદ ઘટે છે.
શ્રી સાણંદ મળે આવેલી શ્રી પાંજરાપોળને રીપોર્ટ.
શ્રી સાણંદ મધે આવેલી શ્રી પાંજરાપોળના શ્રી સંધ તરફથી વહીવટકર્તા મહેતા ચતુર કરશન તથા શેઠ ઉજમસી મુળચંદ તથા મેહેતા પદમણી જેઠાભાઇ તથા મગનલાલ હઠીસંગના તરફથી મુનીમ ગાંધી વાડીલાલ ત્રીકમભાઈના હસ્તકને સં. ૧૯૫૪ ના કારતક શુદી ૧ થી સં. ૧૮૬૨ ના આસો વદી ૦)) સુધીને અમે એ હીસાબ તપા છે. તે જોતાં વહીવટનું નામું ઘણીજ ચોખ્ખી રીતે રાખ્યું છે. તથા નામાના અંગે પાવતી બુક તથા ઢેરનું આવક જાવકનું તથા મકાન તથા ખેતરાનું સરવૈયું નંબર સાથે તથા નેકનું હાજરીપત્રક તથા માસિક સરવૈયા બરાબર રાખવામાં આવે છે. બે શાલ થયા ઢેરેની સંખ્યા વધી જવાથી ઉપજ કરતાં ખર્ચ મોટી રકમનું થતું જોવામાં આવે છે, પણ ઢેરેની સ્થિતી ઘણીજ સારી જોવામાં આવે છે. તે જોઈ ઘણો જ આનંદ ઉત્પન્ન થાય છે.
આ ખાતાના વહીવટ કર્તા ગ્રહસ્થમાંના નંબર ૧ ના વહીવટકર્તા મહેતા ચતુરભાઈ કરશનભાઈ તથા નંબર ૩ ને વહીવટકર્તા મેહતા પદમણી જેઠાભાઈ તેમજ આ ખાતાના મુનીમ ગાંધી વાડીલાલ ત્રીકમભાઈ આ ખાતું દિન પ્રતિદિન વિશેષ સુધારા ઉપર લાવવા પ્રયાસ કરતા જોવામાં આવે છે તથા પોતાના તાબાને હિસાબ દેખાડવા તથા બીજાં ગ્રહના તાબાના હીસાબ દેખાડવામાં મદદ કરવા માટે તેમને પુરેપુરે ધન્યવાદ ઘટે છે.
આ ખાતાને હીસાબ તથા ખાતુ અમે તપાસ્યું તેમાં સ્થાવર મિલકતના જમે ખર્ચ સિવાય કાંઈ પણ ખામી જણાતી નથી.
શ્રી સાણંદ મધે આવેલા શ્રી પદ્મપ્રભુજી મહારાજજીના દેરાસરજી તથા તેને લગતા પેટા ખાતામાંના શ્રી સાગર ગચ્છખાતાના જ્ઞાન
ખાતાને રીપોર્ટ
શ્રી સાણંદ મધે આવેલા શ્રી પદ્મપ્રભુજી મહારાજજીના દેરાસરજી તથા તેને લગતા પેટા ખાતામાંના શ્રી સાગર ગચ્છ ખાતાના જ્ઞાન ખાતાને અમેએ સં. ૧૮૫૮ ના ભાદરવા વહેવાર ચાલુ છે.
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૮૦૭ ]
ધાર્મિક હિસાબ તપાસણ ખાતું શુદી પ થી સં. ૧૮૬૨ ના ભાદરવા સુદી ૫ સુધીને હીસાબ તપા છે તે જોતાં વહીવટ કર્તા દેરાસરજી તથા જ્ઞાન ખાતાની પુરેપુરી દેખરેખ રાખે છે. અને કેઈ જાતની અશાતના ન થાય તે માટે પુરેપુરી દેખરેખ રાખે છે. તથા નામા સંબંધમાં પણ ચેખી રીતે રાખવા તથા દેરાસરજીમાં યોગ્ય સુધારે કરવા તથા તાકીદે હીસાબ દેખાડવા માટે તેમને પુરો ધન્યવાદ ઘટે છે.
જ્ઞાન ખાતામાં રકમ જમે થઈને તેમાં હજુ પણ વધારે થતો જાય છે. પણ તે કઈબી. જગાએ વપરાતી જોવામાં આવતી નથી માટે તે રકમને ઉપયોગ કરે જેઇએ.
ઝવેરી લલ્લુભાઈ રાયજીના શ્રી અમદાવાદ જૈન હિતવર્ધક
ગૃહને સને ૧૯૦૬ ની સાલને વાર્ષિક રોપટ. આ ગૃહને સંવત ૧૮૬૨ ના પિસ શુદી ૫ તા. ૩૧ ડીસેમ્બર સને ૧૮૦૫ ના રોજ ખુલ્લું મુકવામાં આવ્યું છે અને તેના નિભાવ માટે ઝવેરી લલુભાઈ રાયચંદે રૂ ૨૫૦૦૦) ની મેટી રકમ તથા નાગોરી સરાહનું અંદરનું પિતાનું મકાન બક્ષીશ આપ્યું છે.
રીપોર્ટવાળા વરસમાં એકંદર ૧૦૨ જેની ભાઇઓએ તેને લાભ લીધે છે જેમાંના ૬૦ સાઠ મીલ વગેરે ખાતામાં ધંધે લાગી ગયા છે. ૨૭ પિતાના વતન વિગેરે રથળે ધંધે મળવાથી પાછો વિદાય થયા છે. બાકીના ૧૫ તથા નવા ૧૦ દશ મળી ૨૫ ની સંખ્યા હાલમાં હાજર છે. જેમાંના નવ કાપડખાતામાં બે ટીનખાતામાં બે ફેઈમ ખાતામાં, ચાર ૪ શાળ ખાતામાં બે સુતાર ખાતામાં ચાર બેબીન ખાતામાં અને બે ઇજનેર ખાતામાં ધંધે શીખે છે.
આ ગૃહમાં રહેનાર બંધુઓને ભેજન, સુવા, બેસવાને માટે બિછાનાં ગાદલાં, ગોદડાં, દીવાબતી વિગેરે સઘળું પુરૂં પાડવામાં આવે છે. દરેકને એક એક કલાક ધાર્મિક જ્ઞાન પણ આપવામાં આવે છે.
આ ગ્રહના રસોડામાં હાલને માટે બેડીંગના વિદ્યાર્થીઓને દરેક વિદ્યાર્થી દીઠ રૂ. ૪ માસિક લઈ શેઠ તરફથી સગવડ કરી આપવામાં આવી છે.
આ ગૃહમાં મદદ આપનાર સદગ્રહનાં નામ તથા રીપોર્ટવાળા વરસને આવક જાવકને આંકડો નીચે મુજબ છે.
અપૂર્ણ
Page #174
--------------------------------------------------------------------------
________________
૧૫ર
અમદાવાદ ખાતે ભરાયેલી શ્રી વખતે જુદા જુદા ગૃહસ્થ તર
કરવામાં આવી
નામ.
ગામ.
કોન્ફરન્સ નિ
ભાવ ફંડ. | જીર્ણ પુસ્તકો
દ્વાર. જીર્ણ મંદિરે
દ્વાર. નિરાશ્રિત ખાતું.
જીવદયા.
શા. તારાચંદ જેતાજી.
અંબાચ શા. મનજી હેમાં.
ભાવનગર ડોશી ફુલચંદ જેસીંગ હા. વલંટીયર હરગોવીંદ ફુલચંદ.
રાણપુર શા. દીપચંદ ઝવેરચંદ હા. વેલંટીયર વૃજલાલ દીપચંદ.
સદર સા. લેરાભાઈ ગોવીંદજી હા. મણીલાલ લલુભાઈ.
સંદર બાઈ મહાકાર પરી મગનભાઈ હેમચંદની વિધવા.
અમદાવાદ શા. સાંકળચંદ ઝવેર તથા અમૃતલાલ કેવળચંદ.
હરળ શા. ઉમેદચંદ ફુલચંદ.
લાડજ શા. અંબાલાલ મણીલાલ.
બારેજા શ્રી બીજાપુરના સંધ તરફથી શેઠ સુનાજી
અમીચંદ તથા ગોવીંદજી કસ્તુરચંદ. બીજાપુર ૨૫ મહેતા ચંદરભાણ દેવકરણ.
સાણંદ શા. રતનશી લખમીચંદ.
ભાત શા. જેઠાલાલ વખતચંદ ભાઈચંદ. આંતરોલી શા. રાયચંદ તલકચંદ.
સંદર શા. બહેચરદાસ હરખચંદ. શા. જગજીવન જેઠાભાઈ.
સદર શા. રતનચંદ જેચંદ.
સંદર શા. સાંકળચંદ પ્રભુદાસ.
સંદર શા. જગજીવન જેસીંગદાસ.
સદર શા. મુળચંદ તીકચંદ.
સંદર શા. છગનલાલ મનસુખ.
સદર શા. મોતીભા લખમીચંદ.
સદર શા. આશારામ ભાઈચંદ.
સદર શા. આશારામ ન્યાલચંદ.
સદર શા, કેશવલાલ ચકુભાઈ.
બહીએલ શા. મેહકમદાસ અનેપચંદ.
અમદાવાદ | ૨૫ શા, છગનલાલ કીશોરદાસ.
હાથીસણ - શા. જીવા. હીરા
1 બાજર
સદર
ગા—
=
Page #175
--------------------------------------------------------------------------
________________
|| o|
Illo ll
Ill
કેળવણું. સુકૃત ભંડાર (ચાર આના ની જના.) પાલીતાણું બાળાશ્રમ. અમદાવાદથી શિઠ લલુભાઈ | રાયજીબોડીંગ
અમદાવાદ કન્યાશાળા જૈન છે. મદદ
તે નીચે પ્રમાણે ફથી જુદા જુદા ખાતામાં મદદ પાંચમી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ
૧૫૩
સાત ક્ષેત્ર ખાતું.
ه ه ه ه ه ه ه ه ه ه ه ع ه ع م م به س له
ه ه ه
م
م
ع
م
م م
-
રીમાર્ક
૩ | વરસ પાંચ સુધી આપવા છે.
Page #176
--------------------------------------------------------------------------
________________
૧૫૪
નામ
ગામ.
જીવડ્યા
કેફરન્સ નિ
ભાવ ફંડ. જીર્ણ પુસ્તકો
દ્વાર. જીર્ણમંદિરે
દ્ધાર.
ખાતું. ૪ | નિરાશ્રિત
દુરાપુરા
ખેડા
૮ -
નાશિક પાટણ લી બડી પાલીતાણા ૨૧ વડતાળ
કટોસણ બીલોદરા
| લા
લા
લા
ઉમેટા ઉમેટા મા તાર દેવા
દેવા
| રા
સંદર સંદર
1.
સદર
ચુડા
સદર
ગાંધી નહાલચંદ કાળીદાસ. શેઠ મગનલાલ નરોતમદાસ. શેઠ સાકરલાલ મગનલાલ. શા. મુળચંદ પાનાચંદ. શા. જેઠા તલકશી. શા. માણેકચંદ જેઠા. શા. પ્રભુદાસ જેઠા. શેઠ રવચંદ મુળચંદ. શા. પાનાચંદ લીલાચંદ. શેઠ રતનચંદ માણેકચંદ. શેઠ હીરાચંદ ભાઈચંદ. શેઠ ખીમચંદ બેચરલાલ. શા.મેતીચંદ પાનાચંદ તથા હીરાચંદમૂળજી શા. જેચંદ મુળચંદ. શા. માણેકલાલ હીરાચંદ. શા. છોટાલાલ ડાહ્યાજી. શા. સાકરચંદ ખેમચંદ. કપાશી માણેકચંદ પાનાચંદ. કપાશી સોમચંદ ગુલાબચંદ. કપા શી ગુલાબચંદ ચતુર પરી. ચુનીલાલ છગનલાલ. શા. લાલચંદ ફુલચંદ. શા. ગોવાજી મોતીજી. શા. હીરાચંદ રતનશી. શા. વીઠલ સુંદરજી. શા. નારણ વેલશી. શા. તમે નજી. શા. દેવચંદ બાવા. શા. રતનશી નાગજી. શેઠ ભીખાચંદ વસ્તાચંદ. ધોલેરાવાળા. ડાકટર જમનાદાસ પ્રેમચંદ હા. તેમની ' ઓરત બાઈ સં કબાઈ.
શેઠ વીરચંદ ધરમચંદ. શેઠ સાંકળચંદ હીરાચંદ. પા. માણેકચંદ મણીલાલ. શેઠ મણીલાલ છગનલાલ. શેઠ છેટલાલ વલમજી. શેઠ રૂપશી દેવજી. શા. ઉમેદચંદ નરશાઈજી.
સંદર સંદર સદર ગોઇમાં કારીઆધરી ૨ સદર સંદર ઝીઝાવદરનાનું ૧ સદર
સદર
પાટણ ધોલેરા
અમદાવાદ વીરમગામ | ૧૨૫ ઈડર અમદાવાદ વીરર્મગામ મુંબઈ જામનગર
ખેરલાવ
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૫૫
જના) સુકૃત ભંડાર (ચાર આના પાલીતાણું બાળાશ્રમ. અમદાવાદથી શિઠ લલુભાઈ રાયજીબડીંગ ની
3111314 hec
1 કન્યાશાળાજૈન છે. મદદ
સત ક્ષેત્ર | ખાતું.
કુલ,
રીમાર્ક.
વરસ પાંચ સુધી આપવાના છે
જજ
૩ ૧૨
વરસ પાંચ સુધી આપવાના છે. વરસ ૩ સુધી આપવાના છે.
જ ઝ = ભ ભ ભ - ૨ - જ - ૨
ચીઠી સાથે
રેકડા.
- - - - - ૨ ૨
૧૦ | પાંચ વરસ સુધી. ૨૦ રેકડા.
૪
પાંચ વરસ સુધી આપવાના.
૧૨૫
કણબી છે.
પાંચ વરસ સુધી.
Page #178
--------------------------------------------------------------------------
________________
૧૫૬
કોન્ફરન્સના ઠરાવોનો થતો અમલ.
મી. અમરચંદ પી. પરમાર શિહિીથી લખે છે કે –
ક, ખેરાલુમાં સભા કરી, પાઠશાળાની પરિક્ષા લીધી અને કોન્ફરન્સના ડરને અમલ કરવા વગેરે બાબત ભાષણ આપ્યું હતું.
હ વડનગરમાં સભા કરી અને બુદાના મરણ પાછળ ૨૧ દિન સુધી તેમજ જુવાનના મરણ પાછળ માત્ર વિધવાએ બે માસથી વધારે વુિં નહીં. જૈન વિધિથી લગ્ન કરવાનું રેકને બને તેમજ બહાર ગામવાળાને એવા લગ્ન કરાવવાવાળા મળે તે માટે તેમજ વડનમરમાં ભેજની વસ્તી સારી છે તે સારૂ જે કોઈ ભોજક અથવા શ્રીમાળી બ્રાહ્મણ જૈન
ન વિધિ શીખીને પરીક્ષા આપે ને પાસ થાય તે વડનગરના પંચ રૂ ૫) ઇનામ આપે મને સરટીફીકેટ આપે. કેઈ શ્રાવક પાસ થાય તેને માત્ર સરટીફીકેટ આપવું.
નોટ–આ કારરવાઈથી લગ્ન વિધિ જાણનારા ઉત્પન્ન કરી શકાશે. હાલમાં તેની મારી બેટ છે.
છે. વળી લગ્નમાં દારૂખાનું નહી ફેડવા બાબત તથા રાતના વરઘોડે નહી ચડાવવાને, પકડાની ચીજો, પીંછાની ટોપી, તથા ચામડાના પુઠા નહિ વાપરવા બાબત પણ ઠરાવ થયા છે. દેવસ્થાનમાં દેશી (કાશ્મીરી) કેશર વાપરવું.
આ મારી મુસાફરીમાં આશરે ૨૫ સભા ભરી છે અને મેં વીસ ખાતાઓની ભેટ લીધી છે.
( ત્યાંથી વિસનગર આવ્યું ત્યાં પન્યાસજી ગુલાબવિજયજી છે. તેઓ પાસે પુસ્તક પાર લગભગ લાખ રૂપીઆથી પણ વધુ કીંમતને છે. વીશનગર જેવા કેઈ મધ્ય સ્થળમાં પક જૈન પુસ્તકાલય સારા પાયાપર સ્થાપન થાય છે તે તમામ પુસ્તક તેઓ આપી શ્રી રાજી છે.
ત્યાં મેટી સભા કરી કેટલાક ઠરાવ કરાવ્યા છે. ઘરના આંગણે આગળજ કુટે એ રાવ દશાની ન્યાને કર્યો છે.
Page #179
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન શ્વેતાંબર મદિરાવળી.
પ્રથમ બાગ,
આ પુસ્તકમાં ગુજરાત, કાઠીઆવાડ, કચ્છ અને મારવાડ દેશના દેરાસરોની (ઘર દેરાસર સુધાંત) હકીકત આપવામાં આવેલી છે. મુંબઈની કેન્ફરન્સ ઓફીસ તરફથી મહાન ખર્ચ કરી શરૂ કરવામાં આવેલ ડીરેકટરીનું અમૂલ્ય તેમજ પ્રથમ ફળ રૂપે આ પુસ્તક જૈન સમાજના હિત માટે બહાર પાડવામાં આવેલ છે. હિંદુ
સ્તાનમાં આવેલા આપણું પવિત્ર ક્ષેત્રની ધાત્રા કરવા જનાર જિન ભાઈઓને આ પુરતક એક સુંદર ગાઈડ (મીયા) તરીકે થઇ પડવા સંભવ છે. આ પુસ્તક રોયલ સાઈઝ ર૬૦ પાનાનું સુંદર કપડાના પુંઠાથી બંધાવેલુ છે. બહાર ગામથી મંગાવનારને વી. પી થી મોકલવામાં આવશે. મૂલ્ય ફકત રૂ. ૧-૮-૦ રાખવામાં આવેલ છે.
છપાવી પ્રગટ કરનાર ગિરગામ
શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ
મુંબઈ
શ્રી જૈન ધર્મ પવેશ પોથી.
- ભાગ ૧. ભાગ ૨, ભાગ ૩, ભાગ ૪. અમારા તરફથી જૈન ધર્મની સીરીઝ બહાર પડવાની છે જેમાંની “શ્રી જેના ધર્મની પહેલી ચાપડી” એ નામનું પુસ્તક છપાઈ પ્રસિદ્ધ થઈ ગયું છે. જે પુસ્તકશાળામાં ગુજરાતી પાંચમી ચોપડી સુધી શીખેલા બાળકને વાતે તૈયાર થએલ છે, ત્યાર પછીના કલાસને વાસ્તે બીજી, ત્રીજી એ પ્રમાણે પુસ્તકે બહાર પડશે. ગુજરાતી પાંચમી ચોપડીથી ઓછા અભ્યાસવાળાં બાળકોને માટે “શ્રી જૈન ધમાં પ્રવેશ થિી” એ નામે પુસ્તકના પહેલા, બીજે, ત્રીજા અને ચોથા ભાગ છપાઈ તૈયાર થાય છે. સદરહુ પુસ્તકોમાં નાનાં બાળકોની રૂચિને અનુકુળ થાય. એવી રીતે મળાક્ષરથી માંડીને સાધારણ વાંચનનું જ્ઞાન થાય, એટલે અ. ભ્યાસ રાખવામાં આવશે. શરૂઆતથી જૈને બાળકોની અભિરૂચિ શ્રી જૈન ધર્મ તરફ વળે, અને તેને શ્રી જૈન ધર્મનો પરિચય થાય, એ આ પુસ્તકને મળ ઉદેશ છે. તેને અનુસરી બાળકની શકિત અનુસારે વાચન, અને કવિતાના પાઠ આપવામાં આવશે. વિષયને લગતાં બાળકોને પ્રિય થાય, એવાં શ્રી જૈન ધર્મ સંબંધી ચિત્રો પણ તૈયાર કરવામાં આવે છે, જેઓને શાળામાં ચલાવવા માટે, અથવા પોતાનાં બાળકોને માટે પુસ્તક જોઇએ. તેમણે નીચેને સરનામે મંગાવી લેવું.
શ્રી જૈન ધર્મ વિદ્યા પ્રમક વર્ગ–પાલીતાણું.
Page #180
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મની પહેલી ચાપડી.
( જૈન ધર્માં વાંચનમાળાનું પહેલું' પુસ્તક છપાઇ. બહાર પડયું છે. )
:
જૈન ધર્મનું જ્ઞાન બાળકાને સરળતાથી મળે, એ હેતુથી જૈન ધર્મ વાંચનમાળા પ્રસિદ્ધ કરવાના ઠરાવ કર્યાં છે. નવકાર મંત્રધી આરંભી ખીજા ધમ તત્વના વિષયો બાળકોની શક્તિ અનુસાર અને તેમનાથી સમાય એવી ભાષામાં વર્ણવ્યા છે. વિષયાના પાડે રૂપે ભાગ પાડયા છે. આ પ્રથમના પુસ્તકમાં પ્રતિક્રમણ્યું, પૂજાવિધિ, જીવવિચાર, આચારાપદેશ, ચારિત્ર, વિગેરે વિષયા સરલ અને વિસ્તારપૂર્વક વ્યાખ્યા કરી વર્ણવ્યા છે. દરેક પાને અંતે સારાંશ અને પ્રશ્ન આપવામાં આવ્યાં છે, જે શિક્ષક અને શિષ્ય બનેને ઉપયાગી છે. આ પુસ્તક તૈયાર કરવામાં મુનિ મહારાજ શ્રી ચારિત્રવિજયજીએ ઘણી અમૂલ્ય સહાય આપેલી છે. પુસ્તક અેમી ૮ પેજી ૧૬૦ પૃષ્ટનુ છે. બાઈડીંગ પાર્ક, અને સુશોભિત કરાવ્યું છે. છતાં આપણા સ` જૈન સાધર્મી ભાઇઓને ધમજ્ઞાનના લાભ લેવા ખની શકે, તે માટે કમ્મત માત્ર ૭ ના રાખવામાં આવી છે. નીચેને શિરનામે પત્ર લખવાથી મળી શકશે.
શ્રી જૈન ધમ વિદ્યા પ્રસારક વ.
પાલીતાણા.
શ્રી જૈન સંઘને વિામ.
દરેક ગામ યા શહેરના જૈન સઘના અગ્રેસરોને સુચના કરવામાં આવે છે કેન્દ્ર તેના તરફથી માત્ર પોષ્ટ ખર્ચીના રૂ. ૦-૩-૦ ત્રણ આના નીચેના શીરનામે માલી આપવામાં આવશે તે ત્યાંના શ્રી સધના ઉપયોગને માટે મુંબઈમાં ભરાયેલી બીજી શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સના રૂ. ૦-૧૨-૦ ની કીંમતવાળા રીપોર્ટ અમારા તરફથી ભેટ તરીકે મોકલી આપવામાં આવશે. દરેક જૈન પાઠશાળા, સભા તથા લાય બ્રેરીને પણ ઉકત લાભ આપવામાં આવશે. સવત ૧૯૬૨ ની સાલના શ્રી જૈન શ્વેતામ્બર કેન્ફરન્સના રીપોર્ટ તથા હીસાબ પેષ્ઠ ખર્ચના એક આના મેાકલવાથી હરકાઇ શખ્સને ભેટ તરીકે આપવામાં આવશે.
ગીરગામ, મુંબઇ,
}
આસીસ્ટંટ સેક્રેટરી,
શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ.
'
વિનતી,
૨-૩ માં ૪ પાના વિશેષ આપેલ હાવાથી આ અંકમાં ૪ પાના આપ.
Page #181
--------------------------------------------------------------------------
________________
Registered No. B. 525.
वीर सम्बत् २४३३.
विक्रम सम्वत् १९६३
श्री जैन श्वेताम्बर कोन्फरन्स
हेरल्ड,
प्रगट कर्ता.
श्री जैन श्वेतांवर कॉन्फरन्स ऑफिस, मुबई.
पुस्तक ३.
नम्बर ६.
विषयानुक्रम् गका.
વિષય
નિરાશ્રિત ના; જૈન શ્વેતાંબર મદદ કુંડ મનુષ્યદંડ શાને માટે છે? મુંબઇમાં વસ્તા ગરીબ જેતેની
હાડમારી આપણુ પવિત્ર તી શ્રી સમે
तशिंपर
૧૫૭ ૧૬૧
१५५
१६८
वार्षिक मूल्य डाकका मूल समेत
पृष्ट.
જૈન્ સમાચાર ૧૭૧, ૧૮૨, ૧૮૮ કાન્સુરન્સના કરાવે ના થતા અમલ ૧૭૪ ધાર્મિક હિસાબ તપાસણી ખાતુ ૧૭૮ અદાવાદ હિતવર્ધક ગૃહનેરીપોર્ટ ૧૮૨ મરહુમ શેડ જેસીંગભાઇ હડીસીંગ તથા શેઠ ચાંદમલજી પડ્વા ... ૧૮૩ દાવાદ કોન્ફરન્સમાં થયેલ કું ડ ૧૮૪
me
**ate
जून.
सन १९०७.
120000000000000
न
धर्म विजय प्रिंटिंग मे पायधुनी - मुबई.
Page #182
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન શ્વેતાંબર મદિરાવળી.
પ્રથમ ભાગ.
આ પુસ્તકમાં ગુજરાત, કાઠીઆવાડ, કચ્છ અને મારવાડ દેશના દેરાસરોની (ઘર દેરાસર સુધાંત) હકીકત આપવામાં આવેલી છે. મુંબઈની કેન્ફરન્સ ઓફિસ તરફથી મહાન ખર્ચ કરી શરૂ કરવામાં આવેલ ડીરેકટરીના અમૂલ્ય તેમજ પ્રથા ફળ રૂપે આ પુસ્તક જૈન સમાજના હિતને માટે બહાર પાડવામાં આવેલ છે. હિદ
સ્તાનમાં આવેલા આપણા પવિત્ર ક્ષે ની યાત્રા કરવા જનાર જન ભાઈઓને આ પુસ્તક એક સુંદર ગાઈડ (મીયા) તરીકે થઇ પડવા સંભવ છે. આ પુસ્તકમાં જુદા જુદા કેમ પાડી દેરાસરવાળા ગામનું નામ, નજીકના સ્ટેશન યાને મટા ગામનું નામ તથા તેનું અંતર, દેરાસરનું ઠેકાણુ, બાંધણી, વર્ણન, બંધાવનારનું નામ | મળનાયકનું નામ, બંધાયાની સાલ પ્રતિમાજીની સંખ્યા, નોકરની સંખ્યા તથા મકાનની સ્થિતિ વગેરે તમામ હકીકત સવિસ્તર દાખલ કરવામાં આવી છે. આ પુ. સાક રેયલ સાઈઝ ૨૬૦ પાનાનું સુંદર કપડાના પુંઠાથી બંધાવેલુ છે. બહાર ગામથી મંગાવનારને વી. પી થી મોકલવામાં અાવશે. મૂલ્ય ફકત રૂ. ૧-૮-૦ રાખવામાં આવેલ છે.
છપાવી પ્રગટ કરનાર 'ગિરગામ
શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ
મુંબઈ
ઢઢાછાપનું પવિત્ર કેશર.
સ્વધર્મ રક્ષા અને સ્વદેશ લાભ માટે, ખાસ પ્રતિનિધિ એકલી મંગાવેલ છે કે શુદ્ધ અને ઉત્તમ સ્વદેશી કેશરે પાંચ તિલા, તથા પા, અરધા અને એક રતલી પેક ડબાઓમાં કે જેપર કોન્ફરસના ઉત્પાદક મી દ્વાની છબીને “ “ માર્ક” છે તે એના સ્થળોએથી મળશે,
મુંબઈજેન વે, કેન્ફરન્સ ઓફીસ ગિરગામ, માંગરોળ જૈન સભા પાયધૂની,
જથ્થાબંધ વે નાર એકલા માલેક, જૈન મંદીર સામે ૨ ૩છી દાઓસવાળ જૈન મહાજન આશ્રિત માડવી, મુંબઇ, કે
સ્વદેશી કંપની,
: *
*
Page #183
--------------------------------------------------------------------------
________________
છે નમઃ સિદ્ધપદ . रत्नानामिव रोहणक्षितिधरः खंतारकाणामिव, स्वर्ग:कल्पमहीरुहामिव सरः पंकेरुहाणामिव, पाथोधिः पयसामिवेंदुमहसां स्थानं गुणानाममा,
विसालोच्य विरच्यतां भगवतः संघस्य पूजाविधिः ॥२१॥ અર્થ:– રોહણાચળ પર્વત જેમ રત્નોનું સ્થાન છે, આકાશ જેમ તારાઓનું સ્થાન છે, સ્વર્ગ જેમ કલ્પવૃક્ષોનું નિવાસસ્થાન છે, તળાવ જેમ કમળનું નિવાસસ્થાન છે, સમુદ્ર જેમ ચંદ્રમા સમાન નિર્મળ જળનું નિવાસસ્થાન છે, તેવી રીતે આ સાધુસાધ્વી, શ્રાવક, શ્રાવિકા રૂ૫ ચતુર્વિધ પૂજ્ય સંધ જે નાન, દર્શન અને ચારિત્રનું નિવાસસ્થાન છે તેની પૂજા કરીએ. SHRI JAIN (SWETAMBER) CONFERENCE HERALD
Vol. III. 1
JUN 1907 ' [ No. 6. નિરાશ્રિત જનો અને જૈન શ્વેતામ્બર મદદ ,
| (અનુસંધાન પુષ્ટ ૧૩૮ થી).
(વકીલ ન્યાલચંદ લક્ષ્મીચંદ શેની બી. એ. એલ એલ. બી) “ Their extreme poverty is one of the causes why the Chinese and the Indians have remained in a state of mummifieri civilisation.”
“Every-day necessity is too hideous to allow him to think of ayy thing else."
“ If the poor boy caumot come to education, the educatiou must go the him Material better ment ought to go hand in hand with the education of milsses, so that the improvement may be assured and stable.”
परिवर्तिनि संसारे, मृतः को वा न जायते ॥ स जातो येन जातेन, यान्ति वंशः समुन्नतिम् ॥
Page #184
--------------------------------------------------------------------------
________________
જૈન કોન્ફરન્સ હેરડ,
[ જુન.
ધનવાન દેશમાં ઝાઝા ન ધરે અજ્ઞાનની માઝા; ધન ધુળ વિષે તે ભેળે, ધન જઈ સમુદે રે;
ધન પાપ પુંજમાં ફીણે, ધન ધુવે મુખ રસ હશે.” નર રત્નકંઈ મુજ દેશ વિષે, બહુ આધિ વ્યાધિ ઉપાધિ સહે,
નર રંકની ત્યાં કરવી શી કથા, ધન રાશિ નિરર્થક મુજ પડયા.” જૈનધારના સવાલને આપણા કાર્યક્રમના સૂચિપત્રમાં જો અગ્રસ્થાન આપવામાં આવે; ઉત્સાહી બુદ્ધિમાન જેને, સંપત્તિવાન ગૃહસ્થ, અનુભવી પુરૂષ તથા યુવાન વિદ્વાનો, પિતાના સ્વામી ભાઇઓની આર્થિક સ્થિતિની સુધારણા અર્થે ધડીભરવિચાર કરી પિતાથી બનતે પ્રયાસ કરે અને તેઓના સર્વ પ્રયત્ન-કેશેશે-ભાગ્યયોગે ફહળીભુત થાય તો તેનું, સાધુ પુરૂષે ઇચ્છવા –પરિણામ એ આવે કે ભવિષ્યમાં સારી સ્થિતિ અનુભવતી આપણી હવે પછીની પ્રજા હાલના કરતાં બમણું જુસાથી, ઉત્સહથી તથા અનેક ગણું ફાયદાથી પિતાનું ધ્યાન જીર્ણ ચિદ્ધારમાં, જીર્ણ પુસ્તકેદ્વારમાં, નવીન જમાનાને અનુકુળ સંસ્થાઓમાં તથા અન્ય ધામિક તેમજ પારમથક કાર્યમાં સહેલાઇથી રેકી શકે અને પરપરાએ આપણે તે પુણ્ય-કાર્યના કેટલેક અંશે ભાગીદાર થઈએ. * સૂક્ષ્મ દ્રષ્ટિથી અવલોકન કરતાં એમ પણ જણાય છે કે જીણું ચોદ્ધારને માટે, જે નીગ્ન લિખિત, યોજનાને પિતાની કોમના તાત્કાળિક ઉત્કર્ષની અભિલાષા રાખનાર જેનભાઈએ અંતઃકરણથી કે આપે અને તેને અમલમાં મેલવાને કેમના અગ્રેસનેદેરાસરના ટ્રસ્ટી સાહેબને યુકિત પૂર્વક લલચાવે તે-એક પણ નવું ફડ ઉઘાડવાની જરૂર રહેતી નથી–અત્ર જીણું ચોદ્ધારનો એ અર્થ થ જોઈતા નથી કે જેથી પ્રાચીન દીર્ધકાળ પર્યત ચાલી શકે એવા મજબુત પાષાણની જગ્યાએ–ચક્ષુરિટ્રિયને આનંદ આપવાની ખાતર-બહારની શેભાની ખાતર-તથા દરેક રૂતુમાં અગવડ પડે તેવી રીતેજૈન પ્રજાના લાખે રૂપૈયા આરસ પહાણમાં તથા કડીયા-ચિતાર વગેરેની આજુરીમાં નિરથક વપરાય અને સાત્વિક લાભની ગણતરીએ આગળ જવાને-વધવાને બદલે પાછળ પડીએ, પરંતુ જે ચે-આપણી પ્રાચીન સમયની જાહોજલાલીનો અચુક પુરાવો આપનારો ચિ-જીર્ણ હાલતમાં આવી ગયા હોય તથા જ્યાં આશાતના થતી હોય તેવા ચને તાકીદે ઉદ્ધાર કરવાની જરૂર છે. મુંબઈ, અમદાવાદ, સુરત, પાટણ, ખંભાત જેવા
હેટા શહેરમાં અત્યારે સંખ્યાબંધ દેરાસરો મોજૂદ છે કે જેની અંદર પુછ લાખ રૂ પિયા કહી શકાય. તેમાંના મુંબઈ જેવા શહેરના કેટલાક દેરાસરમાં ખર્ચના પ્રમાણમાં આવિક પણ એટલી મહેટી હોય છે કે આવકના વધારામાંથી તથા મુળ રકમના વ્યાજમાંથી, જે મમત્વ તજી દઈ દેરાસરની પેઢીને વહીવટ કરનારાઓ ગ્ય રકમ જીણું ચોદ્ધાર . છળ ખર્ચ તો મહાન લાભ થવા સંભવ છે. અફસોસની વાત છે કે ઉક્ત વહીવટ કરન : રા, દેરાસરની મીલકતને પોતાનીજ મીલકત સમજે છે અને અન્ય જૈન ભાઈએ તેને સારી રીતે વ્યય થઈ શકે તેવા ઉપાય લેવાને તેઓને કઇ પણ રીતે દબાણ કરી છે. અને આપણે અનેક દાખલામાં જોઇએ છીએ તેમ, માયા દેખી મુનીવર ચળે, ક
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૦૭]
નિરાશ્રિત જૈન અને જૈન શ્વેતાંબર મદદ કંડ.
[ ૧૫૯
હેવત મુજબ તે દેવ દ્રવ્યને ઘણી વખત ગેર ઉપયોગ પણ થાય છે, અને પ્રસંગ મળતાં કેટલાક વહીવટ કરનારાઓ પોતે દેવ દ્રવ્યના ધણી થઈ બેસે છે, કોઈને જવાબ પણ દેતા નથી, તથા હીસાબ કીતાબ દેખાડતા નથી. આને માટે સખ્ત પગલા ભરવાની જરૂર છે. પણ કરે કેણ ? દરકાર કોને ? શુ માલેતુજાર દેરાસરના દેવ દ્રવ્યનો વ્યય જીર્ણ ચંદધાર પાછળ કરવાને બદલે, તેનું એવું હે ભડળ થવા દેવામાં આવે કે જે જાળવવું પણ મુશ્કેલ થઈ પડે અને તેને શાક્ત નિતિએ વિચારતાં ગેર ઉપયોગ થાય તે ભાવિક હદયના જેનો સહન કરી શકે ખરા? એક દેરાસરનું ફડ અન્ય દેરાસરને જરૂરની વખતે પણ મદદ કરવામાં પાછી પાની કરે તે આ પાંચમા આરાના સમયની બલિહારી સમજવો.
આવી જ રીતે જ્ઞાન ભંડારને માટે તેમજ જ્ઞાન ખાતાના દ્રવ્યને માટે પણ ઉપરનીજ -બીલ આગળ કરી શકાય, જ્ઞાન ખાતામાં, ઘણેખરે સ્થળે વધારે માલુમ પડે છે પણ તેને તે ઉપયોગ માં થાય છે તે એક પ્રશ્ન રહે છે. ઘણે સ્થળે વધારાને બીલકુલ ઉપગ થતું નથી અને જ્યાં જરૂર હોય છે ત્યાં તેમાંથી બીલકુલ સહાય પણ કરવામાં આવતી નથી.
આ સંબંધમાં વધારે લખવા જતાં વિષયાંતર થવાના ભયથી આટલેથીજ વીરમું છું. પરંતુ ક્રિશ્ચનની તથા આપણી સખાવતની બાબતમાં, ધર્માદા ફડાના ઉપયોગની બાબતમાં, નાચ કરેલી સરખામણીથી સમય બદલાતો જાય છે તેની સાથે આ પણે પણ સમયને અનુકુળ વર્તન કરવું જોઈએ તેને કાંઈક ખ્યાલ આવી શકશે. ક્રિશ્ચનો
જ્યારે પોતાના ધર્મનો ફેલાવો કરવાની ખાશથી, માત્ર અર્ધા કલાકજ પિતાના ધર્મનું શિક્ષણ આપી શકાય તેમ છતાં સ્કૂલે, કલેજો વગેરે સ્થાપી પુષ્કળ ખર્ચ કરે છે, દુકાળ જેવા સમયમાં અનાથાશ્રમ વગેરે ખુલ્લા મુકી હજારો મનુષ્યોને પિતાના મતને સ્વીકાર કરાવે છે, સેંકડો માઈલ દુર પોતાના ધર્મગુરૂઓને મારા મોટા પગાર આપી ફિઅને ધર્મને ઉપદેશ કરવા મોકલે છે તથા પોતાના ધર્મ પુસ્તકે ઘણી જ જુજ કીંમતે, મને કત લોકોમાં છુટથી વહેચે છે ત્યારે આપણે આપણી સ્વતંત્ર સ્કુલ સ્થાપવી તે એક બાજુએ રહી પરંતુ ધામિક જ્ઞાન બરાબર આપી શકીએ તેવી શાળાઓ સ્થાપવાનું તેમજ તેને ઉલટથી ચલાવવાનું કરી શકતા નથી એટલું જ નહીં પણ મીશન ખાતા તરફથી ચાલતી નિશાળમાં આપણા બાળકોને આશ્રય લેવું પડે છે, ત્યાં જૈન ધર્મ વિરૂદ્ધના સિધાંતો તેઆના કમળા મગજ ઉપર એવી માઠી અસર કરે છે કે આગળ ઉપર તેમને માટે આપણે પસ્તાવાનું કારણ રહે છે. દુકાળ તથા મોંધવારીના વખતમાં આપણે પ્રતિમહોત્સવ તથા અઠાઈ મહેત્સવ તથા ઉજમણા પાછળ, તથા શુભાશુભ અવસરે હદ મત ખર્ચ કર્યા જઇએ છીએ, અને આપણા ધર્મથી સેંકડો પુરૂષોને વિમુખ થતા
'ચિતે જોયા કરીએ છીએ, આપણું ઉપદેશકેને, સાધુ મુનિરાજને, તેઓ જ્ઞાનવાન ' છે કે તેવા સાધનો પૂરા પાડવામાં પછાત રહીએ છીએ. જૈન ધર્મના સાહિત્યને
આ છે કાર થઈ શકે તેવા ઉપાય જવામાં જેવાં કે ધર્મ પુસ્તકે સસ્તી કીમ' ભાષણ શ્રેણી જવી, નિબંધ લખાવવા તથા પ્રાચીન પુસ્તકને અજવાળા વાવવા, વગેરેમાં તદન બેદરકારી બતાવીએ છીએ. આ સઘળું જતાં સ્પષ્ટ
Page #186
--------------------------------------------------------------------------
________________
૧૬૦ ]
જૈન કોન્ફરન્સ હેરલ્ડ
[ જુન
રીતે માલમ પડે છે આવી અવ્યવસ્થા દુર કરીને વિચાર પુર્વક, વખતને માન આપીને આપણા ધર્માદા ફડોને યોગ્ય ઉપગ, શાસ્ત્રોક્ત રીતિ મુજબ કરવામાં આ વે તો વિચાર શીળ પુરૂષને ફરિયાદ કરવાનું કોઇપણ કારણ રહે નહિ. શ્રી શાન્તિનાથજીના દેરાસરના તથા શ્રી ગોડીજીના દેરાસરના (પાયધુની) તથા શ્રી અનંતનાથજીના દેરાસરના (માંડવી) તથા અન્ય દેરાસરના દ્રવ્યને વ્યય જીર્ણ ચિધાર પાછળ કરવામાં આવે તો તેમાં કોઇપણ રીતે શાને બાધ આવતું હોય તેમ લાગતું નથી તે પછી અત્યારે “જાગ્યા ત્યારે સવાર” એ કહેવત મુજબ શા માટે ન વતેવું તેનું કારણ સમજાતું નથી.
આ પ્રકારની એજના જે આપણા માનવંતા દેરાસરના ટ્રસ્ટી સાહેબે એકે અવાજે ઉપાડી લે તે પછી અન્ય કાર્યો તરફજ આપણું લક્ષ્ય આપવાની જરૂર રહે અને તે કાંઈ નહિ પણ જેને ધારનું કામક હોવું જોઈએ. ગરીબાઈને લીધે, નબળી સ્થિતિને લીધે બીજા પણ સુધારાના કાર્યમાં આપણે આગળ વધી શકતા નથી આવતી કલને માટેના ખર્ચની વ્યવસ્થા કેવી રીતે કરશું તે સવાલ આપણું ધ્યાન એટલું બધું રેકે છે કે બીજી કઈ પણ બાબત ઉપર આપણે લક્ષ્ય આપી શકતા નથી અને તેને લીધે, આપણી સામાજીક તથા રાજકીય સ્થિતિ ઘણીજ અને વદશાને પ્રાપ્ત થયેલી છે, ગરીબ ાણસ પિતાના છોકરાને મફત કેળવણી મળતી હોય છતાં તે પણ આપી શકતા નથી કારણકે લેભ વૃત્તિ કે જેને ઘણે ભાગે દરેક મનુબેના ઉપર સજડ કાબુ હોય છે તેના લીધે પોતાના બાળકને બાળવયમાંજ. જ્યારે ખાસ કેળવણી આપવાનેજ વખત હોય છે ત્યારે પિતાની સાથે ધંધે વળગાડી દે, છે, પિતાના બાળકને, ઉચ્ચ જ્ઞાન મેળવવાને બદલે, નાની ઉમરમાંથી જ જુજ રકમ કમાતે થયેલો જોઈને, ગરીબ સ્થિતિને પિતા પિતાના મનમાં સંતોષ માને છે. આ લેખની શરૂઆતમાં લખેલ ગ્રેજી વાકને અર્થ ઉપર કહેલી જ હકીકતનું સૂચન કરે છે અને વિદ્વાન લેખક તરફથી છેવટના વાકયમાં એમ પણ પ્રતિપાદન કરવામાં આવેલ છે કે ગરીબ વિદ્યાથી કેળવણી લઈ શકે તેવી સ્થિતિમાં ન હોય તે, આપણે તેને જોઇતા સાધને પૂરા પાડવા જોઈએ તથા આર્થિક સ્થિતિની સુધારણાની સાથે સાથેજ પ્રજાવર્ગ કેળવણીમાં આગળ વધવો જોઈએ. અને તેમ થશે ત્યારે જ આપણી ઉન્નતિ મક્કમપણે થઈ શકશે. આ ઉપરથી એ પણ વિશેષાર્થ નીકળે છે કે નિરાશિતેને આશ્રયને સવાલ – કેળવણીના સવાલ કરતાં કઈ પણ રીતે ઓછી અગત્યતા ધરાવતો નથી.
આટલા વિવેચન પછી ઉક્ત સવાલને ખરેખરૂં વ્યવહારૂ સ્વરૂપ આપવાને માટે આપણે શું કરવું જોઈએ તે વિચારવાનું રહે છે. આગળના લખાણમાં સ્પષ્ટ રીતે - દાખલા દલીલ સાથે પ્રતિપાદન કરવામાં આવેલું છે કે આપણા દાનવીર ગૃહસ્થની સખાવતેને પ્રવાહ તદન જુદી દિશામાં વહેવરાવવાની જરૂર છે. કદાચ પ્રશ્ન ઉદ્ભવે કે આપણા શાસ્ત્રમાં- દેવમંદીરે, જ્ઞાનભંડારે, પુસ્તકોદ્ધાર વગેરે ઉત્તમ ઉત્તમ કાર્યોની પાછળ દ્રવ્યનો વ્યય કરવાને જેટલો આગ્રહ પૂર્વક ઉપદેશ કરવામાં આવેલ છે તેટલે ઉપદેશ બીજા કાર્યમાં વ્યય કરવાને કરવામાં આવેલ નથી. અપૂર્ણ
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૯૦૭]
મનુષ્યદેહ શાને માટે છે?
[૧૬]
મનુષ્યદેહ શાને માટે છે?
s > – શાહ નત્તમ ભગવાનદાસ,
(અનુસંધાન ગત વર્ષ પૃષ્ટ ૩૩૨) સાધુજીવન શ્રાવકજીવન કરતાં અતિશય કઠીણ છે. તેમને દેહ જેમ બને તેમ વધારે ઉપસર્ગ, પરિસહ સહન કરવા માટે છે. શ્રાવકને તેમના પ્રમાણમાં ઘણું ઓછું કટીમાંથી પસાર થવું પડે છે. સાધુઓને માટે કંઈ નહિ કહેતાં શ્રાવકને માટેજ આ વિષય લખાતો હોવાથી તેમને જ ઉદેશીને હકીકત લખાય છે. કેઈપણ બાબત જરૂર કરતાં વિશેષ કરવાની નથી. મનના, વાણીના તથા કાયાના ગ જરૂર જેટલા વ્યવહારમાં વાપરી, બીજા ધર્મ કાર્યમાં, આમેધ્ધારમાં, સ્વચિંતવનમાં, પરમાર્થમાં વાપરવાના છે. તેમનો ખોટો ઉપયોગ કરવાને કેઈપણ શાસ્ત્ર અથવા ધર્મ આજ્ઞા કરેજ નહિ. મનને ખોટે રસ્તે જતા અટકાવી સારે રસ્તે જ વિચારો કરવાની ફરજ છે. જીભથી સારા શબ્દોજ બહાર કાઢવાના છે. કદી પણ કોઈને ખોટું લગાડનાર શબ્દ બોલવાની જરૂર નથી. શરીરનો પણ એવી રીતે ઉપયોગ કરવાનો છે કે જેથી કેઈને નુકશાન કરનારા થઈએ નહિ, આત્મધ્યાન આનંદથી થઈ શકે, તથા વ્યવહારમાં રહેતા હોવાથી
વ્યવહારની ફરજો સારી રીતે બજાવી શકાય, તેવી રીતે તેને પુષ્ટ રાખવું. બચાવમાં રહેવાની ફરજ છે પણ કેઈ ઉપર સામે હુમલો લઈ જવાની ફરજ નથી. સુધરેલી પાશ્ચિમાન્ય પ્રજાઓ ગમે તેવે બહાને નિબળે પર સત્તા ચલાવી તેમને દાબી નાખવાને યત્ન કરે છે તે કુદરતના શાંત, નિયમિત વાતાવરણને ગમેજ નહિ. કૃત્યનું પરિણામ ક્યારે આવશે તે કહી શકાય નહિ, પણ આવશે એ તો નિશ્ચય. શ્રાવક તરીકે મન, વચન, કાયાને ઉપયોગ ઉપર પ્રમાણે જ કરવાની આપણી ફરજ છે. એકેને આળસુ બનાવવાના નથી, તેમ તેમને અતિ ઉપયોગ અથવા દુરૂપયોગ પણ કરવાને નથી. વચન હમેશાં સભ્ય, શાંત, પ્રિયકર નીકળવાં જોઈએ. મન, વચન, કાયાના સારા ઉપગની વાતાવરણમાં સારી છાયા પડે છે, અને તે પ્રતિછાયા પણ સારી જ આપે છે. સામાયક, પિષધ, વિગેરે જે ધર્મ ક્રિયાઓ શાંત વિચાર, તથા વાણીને પોષનારી છે, તેનું યથા શક્તિ સેવન કરવાથી આત્મા તથા દેહ નિર્મળ તથા શાંત થાય છે. તપ જે કર્મને તેડવામાં અતિશય જરૂર છે, તે બાર પ્રકારે થઈ શકે છે. છ પ્રકાર શારીરિક (બાહ્ય) અને માનસિક, (અત્યંતર) છે. પહેલા શારીરિક જોઈએ. શારીરિક દેહને અને તેથી મનને અને આત્માને ફાયદો કરે છે. જ્યારે માનસિક મનને અને તેથી દેહને અને આત્માને ફાયદો કરે છે. શારીરિક તપમાં પ્રથમ અનશન આવે છે. આપણે જેનોને રાત્રે ખાવાનો તદન પ્રતિબંધ છે. શરીરને જોઈત ખોરાક (વિશેષ અથવા ઓછો નહિ) દિવસ દરમ્યાન જ લઈ લેવાને છે. સૂર્યનાં કિરણોના જેવી શુદ્ધિ કઈ કરી શકતું નથી. જે ખોરાકમાં સૂર્યનાં કિરણે દાખલ થયાં હોય છે તે શુધ્ધ હોય છે. ખાતી વખતે પણ તેજ ( light) હવાથી શુધ્ધિ જળવાઈ રહે છે. શુધ્ધ સાત્વિક ખોરાક ખાવાથી મન
Page #188
--------------------------------------------------------------------------
________________
૧૬૨ ' ' ' ' જૈન કોન્ફરન્સ હેરલ્ડ
[ જુન. તથા આત્મા શુધ્ધ રહે છે. રાત્રે નહી ખાવાથી મહિનામાં પંદર દિવસના તપનું ફળ પ્રાપ્ત થાય છે. પાંચમ, આઠમ, ચિદશ એ ત્રણે દિવસો વિશેષ વ્રતવાળા પસાર કરવા યોગ્ય છે. અગીઆરશ તથા પુનમ પણ અમુક અંશે વ્રત સહીત પસાર કરવા યોગ્ય છે. પુરૂ કરતાં સ્ત્રીઓ વિશેષ તપ કરનારી હોય છે. વ્રત માટે એટલી તો સંભાળની જરૂર છે કે શરીર શક્તિ હોય છતાં ખોટાઈ કરીને વ્રત કરતાં અટકવું નહિ તેમજ શક્તિ ન હોય તે તણાઈને કરવું નહીં. કારણકે તેથી ભાવ ડોળાય છે. અને વખત પર પાપ પણ બંધાય છે. આવી રીતે મહિનામાં ૧૨ દિવસ એ છે આહાર લેનારા જેનામાં થોડાક પણ હોય છે. કાયમ એકાસણા કરનારા પણ કઈ કઈ ભાઈઓ હોય છે. પાંચમ, આઠમ, અગીઆર તથા ચિાદસના ઉપવાસ કરનારા અમુક ભાઈઓ હોય છે. શરીર શક્તિ ઘટી જાય, તેવી રીતે આમાંથી કાંઈ કરવાનું નથી. પરંતુ સુખેસમાધિએ થઈ શકે તેટલું અવશ્ય કરવાનું છે. કેમનો દરેક માણસ અમુક કામ કરી કેમની જાહજલાલી જાળવી રાખવાને અને વધારવાને બંધાયેલો છે. તેની આડે આવે તેવી રીતે અનશન તપ કરવાનું નથી. થોડેક વખત નહિ ખાવાથી શરીરના અજીર્ણ વિગેરે રોગો નાશ પામે છે, એ વૈદિક ફાયદા છે. ખાવામાં મન ઓછું હોય તે ધ્યાન લગવી શકાય છે. ખાવામાં બહુજ લોલુપતા રાખવી નહિ. અનશન તપના બે પ્રકાર છે, સાગારી અને અનાગારી. અસલના વખતમાં જ્યારે શરીરને બાંધે વધુ મજબૂત હતો, ધાર્મિક વૃત્તિ વધારે તીવ્ર હતી, હિંદુસ્તાનને પર ચકનો ભય નહોતો, દેશમાં સંતોષ, શાંતિ અને નિવૃત્તિપરાયણ વૃત્તિ હતી ત્યારે અનાગારી અનશન કઈ કઈ સાધુ ગ્રહણ કરતા હતા, એટલે કે કઈ પથ્થરની શિલા અથવા એવા બીજા એકાંત સ્થાનપર ધ્યાન ધરી ઉભા રહેતા, અને આત્મા દેહથી મુક્ત થાય ત્યાં સુધી આહાર કરતા નહિ. એ સમયે શરીર બળવાન હોવાથી તથા મનના ભાવ શુભ હોવાથી નિર્જરા થવાનો જ સંભવ હતો, જ્યારે હાલ શરીર નબળું તથા મન સાધારણ સ્થિતિનું હોવાથી અનાગારી અનશન થઈ શકે તેમ નથી તેવા આશયથીજ શાસ્ત્રકારોએ અનાગારી તપ હાલના કાળને માટે નિષિદ્ધ કરેલ છે. હાલ સાગારી અનશન તાજ (અમુક વખત સૂધીજ આગાર સહિત આહારને ત્યાગ) કરવું સલાહકારક છે. બીજો પ્રકાર ઉોદરી છે. ભૂખ કરતાં વિશેષ ખાવાથી જઠરને પચાવતાં મુશીબત પડે છે, અજીર્ણ થવાને સંભવ રહે છે, મન તથા આત્માને પણ અસર કરે છે, માટે વિશેષ ખાવું નુકશાન કારક છે. જ્યારે ભૂખ કરતાં ૧-૨ કેળીઓ ઓછું ખાવાથી જડરને પુરસદ રહે છે, મન તથા આત્મા શાંતિમાં રહે છે. આ બધું વૈદક વિદ્યા પણ સ્વીકારે છે. આપણા શાસ્ત્રકારોએ શરીરને કેઈપણ રીતે અવગણ્યું નથી, પરંતુ બની શકે તેમ શરીર જાળવીને આત્માને ઉધ્ધાર ઉપદિ છે. બે કળીઓ ઓછા ખાવાથી કોઈનું પણ મૃત્યુ થતું નથી. માટે શક્તિ અનુસાર ઉદરી વ્રત કરવા ચોગ્ય છે. વૃત્તિ સંક્ષેપ એ ત્રીજો પ્રકાર છે. વૃત્તિ બને રીતની હોઈ શકે, માનસિક અને શારીરિક. વૃત્તિક્ષેપ કરવી તે પણ, મનની વૃદ્ધિ પામતી અસંતોષી વૃત્તિ પર જય મેળવવા બરાબર છે. આજે તમારી પાસે પ૦૦ રૂપિઆ હોય તે તમે વૃત્તિક્ષેપ કરે કે હવે આનાથી પણ ઓછા, અથવા આટલાજ રૂપિઆ હું રાખીશ. એવી રીતે સાંસારિક ભેગે પગના
Page #189
--------------------------------------------------------------------------
________________
: ૧૯૦૭] મનુષ્યદેહ શાને માટે છે? -
[ ૧૧૩ પદાર્થપર જતી વૃત્તિઓને સાક્ષેપતાં આત્મિક – માનસિક –વૃત્તિ વિશાળ થાય છે. સાંસારિક વૃત્તિ લંબાયેલી હોય ત્યારે આધ્યાત્મિક વૃત્તિને ટુંકું થવું પડે છે. આગળ જણવી ગયા છીએ તે પ્રમાણે આત્મિક ઉધાર લક્ષમાં રાખીને જ વ્યવહાર શુધ્ધ રીતે નિભાવવાનો છે. મલિન વ્યવહાર મનુષ્ય દેહને ઘણે અંશે કલંક્તિ કરે છે. માટે જેમાં અને તેમ વૃત્તિક્ષેપ કરવી એ બહુ જરૂરનું છે. તેનાથી આગળ જતાં સાંસારિક વૃત્તિ ઘટી જાય, એટલે આધ્યાત્મિક વૃત્તિને વિકસવાને પ્રસંગ મળે છે. વ્યવહારમાં રહેનાર મનુષ્યને વ્યવહાર સરલતાથી ચાલે એટલે ઉદ્યમ કરવાની આવશ્યકતા છે તથા મનુખ્ય તરીકેની ફરજ છે, પરંતુ ઉદ્યમથી મળેલ વધારે દ્રવ્ય પરમાર્થમાં વપરાય તે વૃત્તિસંક્ષેપને બાધ આવતો લાગતું નથી. પુષ્ટિ મળે છે. ખાવા પીવામાં, વસ્ત્ર વિગેરે ભોગપભોગની વસ્તુઓમાં તથા જરૂરીઆતની સવે ચીજોમાં વૃત્તિક્ષેપ કરવી એ બહુજ શુભ ફળદાયી છે. વૃત્તિસંક્ષેપ તે એક જાતને સંતોષ છે. કાયકલેશ એ ચોથે બાધતપનો પ્રકાર છે. બીજા ધર્મોમાં શિયાળામાં નદીના ઠંડા પાણીમાં ઉભા રહેવું ઉનાળામાં સખ્ત તાપમાં ઉભા રહેવું, વિગેરે કાયકલેશ તપનાજ પ્રકાર છે. આપણુંમાં સૂર્યના ખુલા તાપમાં ઉભા રહેવાને તપ આતાપના તરિકે ગણે છે. વ્યવહારી માણસે વિશેષે કાય કલેશ સહન કરી ન શકે, પરંતુ તાપ અથવા ટાઢ વખતે અતિશય કમી નહિ થઈ જતાં શરીરની જરૂર જેટલી સંભાળ રાખી, શરીર એજ હું છું, અથવા શરીરને કંઈ થતાં કોણ જાણે કેવું એ ભયંકર દુઃખ આવી પડયું હોય, તેવું. ન સમજે તો બસ છે. તાત્પર્ય એજ કે શરીરે થોડો થોડે પરિસહ સહન કરતાં શીખવું, કોમળ થઈ જવું નહિ. સંલીનતા એ પાંચમો પ્રકાર છે. અંગને સંકેચી રાખીને બેસવાથી મન સ્થિર થાય છે, ધ્યાન એકાકાર થઈ શકે છે, આત્મિક શુભ અધ્યવસાય ચડતા થઈ શકે છે. શરીરની ચંચળતા મનની સ્થિરતાની વિરોધી છે, માટે સામાયિક, પસહ, પ્રતિકમણ વિગેરેમાં અમુક નકી કરેલા સ્થાનમાં અમુક સ્થાનકે જ આપણે બેસીએ છીએ. સલીનતા આવી રીતે વૃત્તિને સ્થિર કરનાર અને પ્રશસ્ય છે. રસ ત્યાગ એ છઠો પ્રકાર છે. અન્નવિના પ્રાણ રહી શકે નહિ, પરંતુ રસ વિના માણસ રહી શકે. દાળીયા મમરા ખાઈને જીવન ચલાવનારા છે. આ પ્રકાર વ્યવહારમાં બહુજ જુજ જણાશે, પરંતુ વિદક નિયમ પ્રમાણે અમુક કેડી ચીજોનો જ ખોરાક લેવાથી શરીર નિરોગી રહે છે, જ્યારે તેમાં બહ ઠાંસી ઠાંસીને ભરવાથી જઠરાગ્નિ મંદ પડે છે. વ્યવહારમાં રહેનારા માણસેને રસની જરૂર પડે છે પરંતુ જરૂર કરતાં વધારે તે માટે તાલાવેલી કરવાની જરૂર નથી. અતિથિ મુનિરાજ જેમ કરે તેમ તેમને ફાવી શકે, પરંતુ સંસારી જીવને સંસારમાં રહે ત્યાં સૂધી થડા પણ રસની જરૂર છે ખરી. રસ ત્યાગથી પણ આહારની, લેલુપતા ઘટાડવાનેજ મહેતુ લાગે છે. અતિશય આહારથી આળસ થાય છે, અતિશય - સથી વિષયવૃત્તિ વધે છે, માટે બની શકે તેટલો વિગને ત્યાગ કરવો. ' એ છ બાહ્ય પ્રકારો થયા. અત્યંતર તપનો પહેલે ભેદ પ્રાયશ્ચિત છે. કંઈ પાપ અજાણતાં થયું હોય તેને માટે મનમાં દિલગીરી થાય, જાણીને થયું હોય છતાં પાછળથી ખોટું લાગતાં દિલગીરી થાય એ બે રીતે દિલગીરી થતાં જ્ઞાની ગુરૂ પાસે આલોચણા લેવી, એ પ્રાયશ્ચિત છે. કેઈપણ જાતના પાપનું પ્રાયશ્ચિત કર્યા પછી તે, ને તે
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૬૪ ]
જૈન કોન્ફરન્સ હેરલ્ડ,
[ જીન.
પાપ કરવાનું જારી રાખીએ તે આગલું પ્રાયશ્ચિત નકામું જાય છે. માટે નિશ્ચય પૂર્વક જે ખાટું લાગે તે ફરી ન કરીએ ત્યારેજ પ્રાયશ્ચિતની ખરી સફળતા છે. જે સહૃદય માણસોએ કઇ પાપ કર્યા પછી પસ્તાવા કર્યા હશે, તે માણસેાજ પ્રાયશ્ચિતનું ખરૂં રહસ્ય અને તેનાથી થયલું કર્મ કેવી રીતે નબળું પડી જાયછે, વિંગેરે સમજી શકશે.
વિનય એ ખીન્ને પ્રકાર છે. આપણાથી ઉત્તમ માણસના આચાર્ય ઉપાધ્યાય તથા સાધુ વિગેરેને હુકમ બની શકે તેટલા પાળવા, તેમની ભક્તિ કરવી, બહુ માન કેરવુ, અવર્ણ વાદ ન ખેલવા, આશાતના વર્જવી, તેમને રૂચે તેજ કરવું, એલવામાં, વર્તવામાં, તેમની મરજી સમજીને ચાલવુ, જેમ બને તેમ તેમનું મન દુઃખાવા ન દેવું એ વિનયતપ છે. વિનય વિના કોઈ પણ ચીજ મળી શકતી નથી, તે આત્મિક જ્ઞાન, જે શ્રેષ્ઠ છે, તે મેળવવા માટે તા ઘણા વિનયની આવશ્યકતા છે. વૈયાનૃત્ય એ ત્રીજો પ્રકાર છે. જેને દરેક માણસ માટું ગણેછે, તેની સેવા કરવામાં ઉત્તમ પુરૂષો આનંદ પામેછે. ખ્રિસ્તી પાદરીની, મુસલમાના આલમા તથા સૈયદાની, વૈષ્ણુવા મહારાજની, સેવાથી આનદ પામેછે તેવીજ રીતે ભાવિક જૈના ખાળ, વૃદ્ધ, ગ્લાન વિગેરે સાધુ મુનિરાજની સેવા કરીને હર્ષિત થાયછે. તેમને અન્ન વસ્ત્ર વહેારાવવાં, માંદગી પ્રસંગે દરદ ઓછુ કરવામાં સહાય કરવી, રહેવા માટે સ્થાન આપવુ, વિહારમાં સગવડ કરી આપવી, બધા વૈયાવૃત્યના પ્રકાર છે. જે મુનિરાજ વધારે આત્મરમણતાવાળા, તેમની વૈયાત્રત્યનું ફળ આત્મિક તથા વ્યવહારિક બન્ને રીતે વિશેષ. સંસાર વ્યવહારમાં મનનુ ધાયું થતાં ઇચ્છા પ્રમાણે બધુ મળી રહેતાં જે આનંદ થાયછે, તેના કરતાં પૂજ્ય, સેવ્ય, આદરણીય તીર્થંકરની પ્રતિમા તથા મુનિરાજની સેવાના આનદ જૂદીજ જાતના તથા ચડતા દરના છે, તે અનુભવથીજ માલૂમ પડે તેમ છે. સ્વાધ્યાય એ ચાથેા પ્રકાર છે. પ્રતિક્રમણ વખતે જેને આપણે સડ્રાય કહીએ છીએ, તે સ્વાધ્યાયના માગધી શબ્દ છે. સ્વ એટલે પોતાના, આત્માના અધ્યાય એટલે ધ્યાન,વિચારણા. સ્વાધ્યાય એટલે આત્મ વિચારણા. તે અનેક શાસ્ત્રાના અધ્યયન વડે થાયછે. ઉપરાંત ક્રાધ, માન, માયા, લેાભ, દાન, શિયળ, તપ, ભાવ, વિગેરે ઉપર અકાર્ય ત્યજવાની, તથા કાર્ય કરવાની હિત શિક્ષા આપનાર સઝાયા – સ્વાધ્યાય – છે. બીજી સઝાયા જે મહા પુરૂષો થઈ ગયા છે તેમણે કેવી કેવી સ્થિતિમાં આત્મ વિચારણા અનુભવી, અનુભવ્યા પછી સંસારના તથા દેહને રાગ કેવી રીતે ાડી દીધા, તથા સર્વ કર્માંથી રહિત થઇ કેવી રીતે શાશ્વત પદ પામ્યા તે બતાવનારી છે. એ વર્ગોમાં ભરત ચક્રવતીની, બાહુબળીજીની સ્થળિભદ્રની વિગેરેની સઝાયા છે. ખેલતી વખતે તલ્લીનતા, વિચારણા અને ઉચ્ચ ભાવ થાય તે લાંબા પ્રયાસથી જે ન મળી શકે તે ઘેાડા વખતમાં મળી જાય છે. ભરહેસરની' સઝાયને નામે એળખાતી સતા સતિના નામેા વાળી સઝાય તેમાંના દરેકના ચરિત્ર સહિત, વારંવાર ધ્યાવા જેવી છે. તેમાં જેમ જેમ ઉંડા ઉતરાય છે તેમ તેમ આત્માને અપૂર્વ આનદ મળેછે. એ પરમ આનંદની કાઇ સાથે સરખામણી થઇ શકેજ નહિ. એનું જ નામ ખરૂં જ્ઞાન, અને ખરા જ્ઞાનથીજ આત્માનુભવ આત્મરસિકતા, આત્મ તન્મયતા ક્ષણભર પણ થાયછે.
અપૂર્ણાં.
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૯૭]
| મુંબઈમાં વસતા ગરીબ જૈનની થતી હાડમારી. [૧૬y મુંબઈમાં વસ્તા ગરીબ જૈનોની થતી હાડમારી
આગેવાન ગૃહસ્થોએ કરવો જોઇતો વિચાર,
(અનુસંધાન પાનું ૧૦૭) સ્વધર્મ નેહી શાણા બંધુઓ ! આપ સારી રીતે સમજો છો કે સુખ એવું છે કે જેનો વખત વહી જતાં વાર લાગતી નથી, અને દુઃખ એવું છે કે અટકી પુરૂષે પણ તેને દેર ખમી શકતા નથી, તે પ્રથમ બતાવ્યા પ્રમાણેના આપણા ગરીબ બંધુઓને. હમેશાં દુ:ખમાં રીબાવું એ કેટલું બધું દયાજનક છે જેને આપ ખ્યાલ કરશે. - ત્યારે આવા દુઃખી લોકોને તેમના દુઃખમાંથી મુક્ત કરવાની ફરજ કોની છે તે વિચારવું જોઈએ. આ ફરજ અહીં વસ્તા આગેવાન, ધનવાન અને વિદ્વાન ગૃહસ્થનીજ છે, અને તેઓ આ કામ કરવા ધારે તે હું ધારું છું કે જલદીથી પાર પાડી શકે તેમ છે.
આવા લોકોને માટે હાલ તુરતમાં જે સગવડની જરૂર છે તે એ છે, કે આજ કાલ મુંબઈમાં મકાનનાં ભાડાં એટલાં બધાં વધી ગયા છે કે માત્ર આંગળીના ટેરવા ઉપર ગણી શકાય તેટલાજ વર્ષમાં અગાઉના ભાડા કરતાં લગભગ બમણું થઈ ગયા છે છે, અને તે એટલેથીજ નહી અટકતાં હાલમાં કુદકેને ભૂસ્કે (ભાડા) વધતા જાય છે; તેવા સમયમાં પ્રથમ તે સસ્તા ભાડાના મકાને તેમને પુરા પાડવા તરફ ધ્યાન દેડાવવાનું છે, અને તેવા મકાનો પુરા પાડવા સારૂ આપણા ધનાઢયે તરફ આપણે નજર ફેરવવી જોઈએ છે; તેઓના ખાનગી તેમજ આપણી ધાર્મીક સંસ્થાઓના ભાડે અપાતા મકાને એટલાં બધાં છે, કે જે તેઓ તરફથી સ્વધર્મની લાગણી ખાતર તથા સાધારણ સ્થિતિના પિતાના જ્ઞાતિભાઈઓને મદદની ખાતર સસ્તા ભાડામાં વાપરવા છુટ આપે છે તે બધાને પુરા પડી શકે તેમ છે, છતાં ધારે કે કદાપી તેટલાં મકાને પુરતાં નથી, તે તે પુરા પાડવા શું તજવીજ કરવી જોઈએ નહી? આ દુનિયામાં ઘણું લોકો દરેક કામ પોતાના સ્વાર્થને અંગેજ કરે છે, પરંતુ સ્વાર્થ સંગાથે પરમાર્થ થતો હોય તો આપણું બુદ્ધિવાન ગૃહસ્થાએ એ લાભ શા માટે લેવો ન જોઈએ? તે લાભ એ છે કે સરકારી પ્રોમીસરી નોટમાં, લેનમાં, શેરેમાં અગર ડીઝીટમાં લાખોને કરેડે રૂપીઆની રકમ કે જેની તેમને હમેશાં જરૂર હોતી નથી, તે રકમ ઘણાં ટુંકા એટલે કે માત્ર ત્રણથી પાંચ ટકા સૂધીના વ્યાજમાં રેકે છે, તેના કરતાં જે આવા , સાધારણ સ્થિતિના માણસોને મદદ કરવા મોટા મોટા મકાનમાં વિમે ઉતરાવીને તે નાણાં રોકવામાં આવે તો શું સરકારી કાગળીયાં કરતાં તે કાંઈ ઓછી જામીનગીરી ગણી શકાય ? વળી સરકારી કાગળીયાં કરતાં હાલનાં વધતાં જતાં ભાડાના વખતમાં : સસ્તા ભાડાના મકાને જે જેને આપવામાં આવે તો તેથી બમણું ઉપર વ્યાજ
Page #192
--------------------------------------------------------------------------
________________
૧૬ ]
| [ જુન. મળી શકે તેમ છે, માટે આગેવાન ગૃહસ્થ વિચાર કરી પિતાના લઘુ બાંધને દુઃખમાંથી છોડાવવા ઉંઘમાંથી જાગે, અને કમર કશી તે બાબત પ્રયત્ન કરે ! તમે જે આવા લોકોને દુઃખમાંથી છોડાવવા પ્રયત્ન કરશે નહી, તે પછી કરશે કોણ? તેને પણ વિચાર કરે.
પારસી કોમના આગેવાનોએ અત્યાર અગાઉ ડહાપણ ભરેલા વિચાર કરીને પિતાની કેમના ભલાની ખાતર જુદી જુદી રીતે ઘણી તરેહથી પિતાના સ્વધર્મીગરીબ બંધુઓને મદદ મળી શકે તેવા રસ્તાઓ કરી રાખ્યા છે તે બધું ધ્યાનમાં લેવા
જેવું છે. આ મદદમાં તેઓએ પિતાની કોમને માટે સસ્તા ભાડાના સગવડતાવાળાં | મકાનો પુરા પાડવાનું પણ એક ઉત્તમ પગલું હાથ ધરેલું છે, દાખલા તરીકે મીત્ર દીનશા પીટીટે રૂપીઆ ૫૦૦૦૦૦) ની ચાલી પિતાનાં ગરીબ બંધુઓને સસ્તા ભાડામાં એરડીઓ પુરી પાડવા માટે આપી છે. તેવી જ રીતે એક ભાટીઆ ગૃહસ્થ પિતાની કેમના ગરીબ વર્ગને સસ્તા ભાડામાં ઓરડીઓ મળી શકે તે માટે એક મેટી ચાલી બનાવી છે, તેમાં તે ધણીની મરજી જે કે તેવા ગરીબ માણસને તદન મફત રહેવા દેવાની હતી પરંતુ તેમ કરવાથી તેમાં કેઈ રહેશે નહીં એમ જાણી માત્ર માસીક રૂા. ૧) ભાડાને રાખી મકાન આપવામાં આવે છે, કેવી ઉદારતા !
બીજી કેમના આગેવાન ગૃહએ પણ ઘણી જુદી જુદી તરેહથી પિતાના ગરીબ જ્ઞાતિભાઈઓને મદદ કરી છે અને કરે છે, તેવા ઘણા દાખલાઓ મળી આવશે; પરંતુ તેવા બધા દાખલાઓ આપવાની અહીં જરૂર નથી તેથી તે આપવાનું બંધ કરી આપણી કામના આગેવાને પ્રત્યે વિનંતિ કરું છું કે આપ સાહેબ આ ઉપરથી વીચાર કરે અને પિતાના સ્વામીભાઈઓને સુખી કરવાને પ્રયત્ન કરે કે જેથી મહાન પુન્યના ભક્તા થાઓ.
મારે આ વખતે આપણું મકાનેવાળા ગૃહસ્થ પ્રત્યે ખાસ કરીને એક વિનંતિ કરવાની ભુલી જવી જોઈતી નથી, કે જ્યારે અન્ય કેમના મકાનના માલેક જૈન જેવી દયાળુ, માયાળુ અને કોમળ હૃદયની કલેશ કંકાસથી સદા દુર રહેનારી કેમને પેતાના મકાને હમેશાં સારાં રહેશે તેવી આશાએ ભાડે આપવાનું વધારે પસંદ કરે છે.
ત્યારે આપણામાંના તેવા મકાનના ધણીઓ જૈન સીવાયની અન્ય કોમને પોતાના મ| કાને આપવા ચુકતા નથી, તેમાં દેષ મારા સમજવા પ્રમાણે ઘણે ભાગે તેમના મુ
ની કે જેઓ પરધમી હોય છે, અને જેમના હાથમાં તેવા મકાન ભાડે આપવાની સત્તા હોય છે, તેમનો (જ) હોય છે, તે તે તરફ માલકોએ ખાસ ધ્યાન આપવાની જરૂર છે. આ સંબંધમાં એકજ દાખલો આપ બસ થઈ પડશે, કે આપણાં લતામાં આવેલા શ્રીગેડીજી મહારાજના ભવ્ય દેરાસરની બાજુમાં આવેલી તેની મોટી ચાલીમાં મારા સમજવા પ્રમાણે જૈન સીવાય અન્ય કોમના લેકે આપણું કામ કરતાં કાંઈ ઓછા પ્રમાણમાં રહેતાં હોય તેમ લાગતું નથી. આનું શું કારણ હશે? શું અન્ય કેમના લોકો રહે છે તેના કરતાં જૈને ઓછું ભાડું આપે છે? જે ઓછું આપતા
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૦૭ ]
મુંબઈમાં વસ્તી ગરીબ જેનોની થતી હાડમારી. [ ૧૭ ન હોય તો જેનોને મકાન ભાડે નહી આપવાનું કારણ શું? ગમે તેમ હોય તો પણ તે જૈન સંઘની મિલકત છે એ નિર્વિવાદ વાત છે, અને તેની અંદર દરેકે દરેક જૈન નને સરખો હક છે; આવી રીતે પિતાને હક હોવા છતાં તે મકાન જેનોને ભાડે નહીં આપતાં બીજાઓને આપવામાં આવે છે, તે કેટલું બેહંદુ છે! જ્યારે આમ છે ત્યારે સાધારણ વર્ગના જૈનેને સસ્તે ભાડે મકાને પુરા પાડવાનું તે ક્યાં રહ્યું ? આ બાબત વીશે ખાસ તે દેરાસરના ટ્રસ્ટી સાહેબોનું ધ્યાન ખેંચવાની જરૂર છે, કે ખોરાકીની ચીજોની, તેમજ બીજી દરેક વસ્તુઓની દુષ્કાળના વર્ષ કરતાં પણ ભારે મોંઘવારીના બારીક સમયમાં બીચારા સાધારણ પગારની નોકરીયાત લેકની તેમજ હલકી સ્થિતિના લોકોની સેંઘા ભાડાને લીધે શી દશા થતી હશે તે વિચારવા જેવું છે. મહેરબાન ટ્રસ્ટી સાહેબ ! આપ બધી વાતે સુખી છે તે પ્રમાણે શું બધા જૈન સુખી સ્થિતિમાં છે એમ ધારે છે? તેમ કાંઈ નથી, માટે તમે તમારા ઉંડા જીગરથી વિચાર કરે અને તેવા જૈનને આવા વખતમાં (તમારા હાથમાં આવેલી આ, મદદ કરવા લાયક ઉત્તમ તકે) મદદ કરવાને શા માટે ઢીલ રાખો છો. તમે કદાપી ભાડામાં ઘટાડો કરી ગરીબ જેનેને મકાને પુરા પાડશે તો તેવા ધર્મબંધુઓને આ શીર્વાદ લેશે, અને તેથી કાંઈ ગડીજી મહારાજના દેરાસરના સાધારણ ખાતાના ખજાને ખોટ આવવાની નથી. વળી હજારો અને લાખો રૂપીઆ ભેગા કરેલાને ઘણું વખતે દુરૂપયોગ થઈ જાય છે, તેમ નહી થતાં જૈનના બીજા મકાનવાળાઓને દાખલારૂપ થઈ આ એક ઉત્તમ પ્રકારની યોજના સાથે સદ્દઉપયોગ થયે ગણી શકાશે. હાલના વધતા જતા ભાડાના સમયમાં આપણી વસ્તીવાળા લત્તામાં ઓછા ભાડાથી મકાન નહી મળતા હોવાથી બીચારા લોકોને સસ્તા ભાડાની ઓરડીઓ મેળવવા માટે મુસલમાનના લતામાં જઈને રહેવા પૂરજ પડે છે, એ શું ઓછું શોચનીય છે? સદરહુ ચાલીના મકાને જૈને પોતાને માટે ચાલતા ભાડામાં મેળવવા સારું દેરાસરના ટ્રસ્ટી સાહેબોને ખાસ શરમ સીપારસો લગાડીને તજવીજે કરે છે, તો પણ તેના કાર્ય વાહન કે તે આપી શકતા નથી, એ કેટલું દિલગીર થવા જેવું છે; દાખલા તરીકે મારા સમજવા પ્રમાણે સદર ચાલીની એક જગા ખાસ કોન્ફરન્સની ઓફીસને માટે માંગવામાં આવેલી હતી, અને ટ્રસ્ટી સાહેબએ દેરાસરના મુનીમને ગમે તે પ્રકારે ખાલી કરાવી આપવા ઘણીવાર કહેલું હતું છતાં તે જગ્યા ખાલી કરાવી તેમને આપવામાં આવી નથી, એ વાત જે સાચી હોય તે મહેરબાન ટ્રસ્ટી સાહેબોને આ બીના ઘણી ખરાબ લગાડનારી ગણી શકાય, કારણકે આપણામાં કહેવત છે કે “ઘરનાં છોકરાં ઘંટી ચાટે અને પાડેસીને આટ” એ મુજબ કોન્ફરન્સ કે જે એક સંધની મોટામાં મોટી સંસ્થા ગણી શકાય કે જેમાં તે ટ્રસ્ટી સાહેબ સુદ્ધાંત દરેકે દરેક જૈનને હક સરખો છે, તેને સંઘનું મકાન ચાલતા ભાડાથી મળી શકે નહી એનું કારણ શું? આવી મેટી સંસ્થાને યોગ્ય સગવડવાળું મકાન મળે નહી, અને જેમના કબજામાં હોય તેઓ આપે નહી, તેથી જ્યાં ત્યાં ખુણે ખાચરે મકાન મેળવવાની જરૂર પડે એ સ્વાભાવીક છે, તેથી કરીને જે આ કોન્ફરન્સની ઓફીસને આવું સંઘનું મકાન મળે તો તે આપણે લતાની વચમાં આવી લેકેની જાણમાં આવી શકે. આ મકાન કોન્ફરન્સને નહી મળવાનું
Page #194
--------------------------------------------------------------------------
________________
-૧૬૮]
'
જેન કરન્સ હેરલ્ડ
[ જુન.
કારણ શું હશે તે સમજાતું નથી, અને તે મારા અનુભવ પ્રમાણે આગળ દર્શાવેલુંજ કારણ માલૂમ પડે છે, માટે મહેરબાન મેનેજર સાહેબ! ઉપરની હકીક્ત ચેકસ ધ્યાનમાં લેઈ થયેલી ભૂલ તરફ આપનું લક્ષ ખેંચે અને હવે પછીને માટે આપના નેકરોને સખ્ત ફરમાન કરો કે જેને સીવાય બીજાને મકાન આપવામાં આવે નહી, તે સાથે જેની જગજાહેર ગણાતી દયામય લાગણીથી સાધારણ સ્થિતિવાળાને ઓરડીઓ વિગેરે સસ્તે ભાડે આપી શકાય તેવી બીજી જનાઓ પણ કરો; કદિ તેમ કરવાથી • આવક ઓછી થશે તે આપને પોતાના પાદરમાંથી આપવી પડે તેમ નથી, અને ગરી
બેને પૂર્ણ મદદ કરનારા આપ ગણાશે એટલે લાભ છે. પાટણવાળા શેઠ ઝવેરચંદ | ગુમાનચંદ વીગેરે બીજા ઘણા આપણે આગેવાને પિતાના મકાન ભાડે આપવામાં
જેનેને પ્રથમ લાભ આપવા તર ઉદાર દિલ રાખે છે, અને વખતે સાધારણ સ્થિતિ વાળાને ભાડામાં કાંઈ લાભ પણ કરી આપે છે, માટે તેમને ધન્યવાદ ઘટે છે. આવી રીતે આપણા દ્રવ્યવાન સુરતી ભાઈઓનાં, કછી ભાઈઓનાં, તેમજ ધામીક સંસ્થાઓનાં મકાને સસ્તા ભાડાથી આપવામાં આવશે તો તેઓ પોતાની કે મને આભારી કરશે.
આ સિવાય આપણા જૈનબંધુઓને બીજી ઘણી ઘણી જાતની હરકત પડે છે, જે બધાનું વિવેચન કરતાં વિષય ઘણા લાંબા થઈ જાય તેથી માત્ર બીજી એક જરૂરી બાબત જણાવીશ, અને તે બાબત એ છે, કે આ મોટા શહેરમાં કે જ્યાં લગભગ ૪૦૦૦૦ જેની વસ્તી છે તેમાં સાધારણ સ્થિતિના લેકે ઘણા પ્રમાણમાં હોય તે. કુદરતિજ છે. તેમના બિરા માટે ખાસ એક સુવાવડખાનાની જરૂર છે એ વાત કેઈથી ના કહી શકાય તેવી નથી. આવા સમયમાં જગ્યાની તંગાસને લીધે કેટલી હાડમારી ભેગવવી પડે છે, તે આપના ધ્યાનમાં આવ્યું હશે. હમેશાં દેરાસરમાં જવાના નિયમવાળા સરૂને આવી વખતે કેટલીક રીતે આશાતનાનું કારણ થઈ પડે છે તે વાત આપણા સખી આગેવાનોએ ખાસ ધ્યાનમાં લેવા ગ્ય છે. તે ધ્યાનમાં લઈ એ બા
બતનું દુઃખ જલદીથી દુર કરવા પ્રયત્ન કરવાની મારી નમ્ર વિનંતિ છે. - પિતાની કોમને ઉત્તમમાં ઉત્તમ સ્થિતિએ ચઢેલી જેવા ઈચ્છનાર અને કોમના
સાધારણ તેમજ ગરીબ સ્થિતિના સ્વધમી બંધુઓ તરજૂ હમેશાં જેમની પ્રેમાળ દૃષ્ટિ રહેલી છે એવા, જેન કેમના કહીનુર સમાન અગ્રેસરે! આગળ બતાવેલી સ્થિતિમાં , રહેનારા લોકોનું દુઃખ નજરે જોતાં થયેલી લાગણી નહીં દાબી શકાવાથી, આ વિષય
ખાસ આપને આશ્રયીને જ લખેલે છે, તેથી આપને કાંઈ ખોટું લગાડવા જેવું નથી; , કારણકે આપણામાં કહેવત છે કે “જમણો હાથ મેં સામે વળે” તે પ્રમાણે કેમના મદદ લેવા લાયક માણસે પોતાના આગેવાન તરફ (ઊંચું) નહીં જુવે, તે પછી શું તેઓ અન્ય કેમના ગૃહસ્થો પાસે મદદ મેળવવા ફાંફાં મારશે? માટે મારા વહાલા બંધુઓ ! આપની ફરજને વિચાર કરે, અને ઉપર બતાવ્યા પ્રમાણેની જરૂરીયાતવાળી સગવડો પૂરી પાડવા તત્પર થાઓ એવી મારી આપના પ્રત્યે નમ્ર વિનંતિ છે.
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૯૦૭ ]
આપણું પવિત્ર તી શ્રી સમેતશિખરજી.
આપણું પવિત્ર તીર્થ શ્રી સમેતશિખરજી.
[ ૧૯
•~
શ્રીસમેતશિખરજી નામના પર્યંત અથવા પાર્શ્વનાથ પહાડ ગાલના હઝારી બાગ જીલ્લામાં આવેલા છે. આ તીર્થને હીંદુસ્તાનમાં વસ્તી તમામ જૈન પ્રજા – વેતાઅર યાને દીગમ્બર એટલું બધું પવિત્ર માને છે કે ઘણાજ દુરના મુલફેામાંથી જેવા કે કાઠીયાવાડ – કચ્છ – ગુજરાત વગેરે પ્રદેશોમાંથી સેંકડા બલ્કે હજારા જૈના સંઘના રૂપમાં – એકત્ર થઇને મુસાફરીમાં પડતી અનેક મુશ્કેલીઓ સહન કરીને પણ હૃદયના ઉદાસથી આ પરમપવિત્ર તીના દર્શન કરીને પેાતાના આત્માને પાવન કરે છે. પ્રવૃત્તિમય જીંદગીના સમસ્ત વ્યવહારથી ફારેગ થઇ વ્યાપાર કાર્યથી નિવૃત્ત થઈ ભાવિક જૈનભાઇએ – નિવૃત્તિના સ્થાનમાં આવી, શાન્ત ચિત્તથી પરમાત્માનું ધ્યાન ધરી આ ક્ષણભંગુર દેહનું સાથેક નિવિઘ્નપણે સાધી શકે છે. આ અવસર્પિણી કાળમાં –૫રમેાપકારી ચાવીશ તીર્થંકરામાંથી વીશ તીર્થંકરાએ પોતાના ચરણકમળના સ્પર્શથી આ ભૂમિને પવિત્ર કરી છે એટલુંજ નહિ પણ આ જગ્યા ઉપરજ – દેહમુક્ત થઇ નિવાણુપદને પામ્યા છે. અને ત્રેવીશમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ સ્વામિના મહામ ગળકારી નામ ઉપરથી આ પર્વતનું નામ પણ પાર્શ્વનાથહીલ રાખવામાં આવેલ છે. આપણે મુખ્ય પચતીથો -- . – યાત્રાસ્થળ – કહીએ છીએ તેમાં શ્રી સમેતશિખરજી એક તીર્થ ગણાય છે. આ તીર્થસ્થળ ઉપર, તીર્થંકરો સીવાય હજારા મુનિમહારાજાએ પણ સિધ્ધિપદ્મને વયા છે. આવા પવિત્ર ગણાતા તીર્થસ્થળ ઉપર યુરોપીયનોને તથા અન્ય લોકોને જમીન પટે આપી મકાના આંધવાના વિચાર ચલાવવામાં આવતા હેાવાની જે ખબર હઝારીબાગના નાયબ કમીશનરે કલકત્તાના જૈન આગેવાનાને વ્હાંચાડી છે તે ખખરે હીંદુસ્તાનની સમસ્ત જૈન કામને ખળભળાવી મુકી છે. અને આપણી ધાર્મિક લાગણીને એટલી બધી દુખાવી છે કે તે સામે સખ્ત વાંધો જાહેર કરવા ઠેકાણે ઠેકાણે જૈનસઘાની જાહેરસભાએ મેલાવવામાં આવેલી છે અને હઝારીમાગના ડેપ્યુટી કમીશનરને તારદ્વારા – ઉક્ત યોજના સામે પોતાનો અણગમો પ્રદશિત કરી, તે બંધ રાખવાને માટે વીનંતી કરવામાં આવી છે. આ સવાલે એટલી બધી ચર્ચાને જન્મ આપ્યા છે કે જૈનપેપરા સીવાય અન્ય ન્યુસપેપરમાં પણ અવારનવાર આ સમ્ધમાં મ્હોટા મ્હોટા આટી કલા લખેલા આપણે વાંચીએ છીએ – અને આપણી ધાર્મિક લાગણીને માન આપીને તેઓએ ઉક્ત વિષય ચર્ચલ છે તેને માટે આપણે તેમને અંતઃકરણથી આભાર માનવા ઘટે છે. રાજીદા તથા અઠવાડીક પેપરામાં, જે જે સ્થળેથી સંઘના આગેવાના તરફથી તાર કરવામાં આવેલ છે તેના વીગતવાર હેવાલ આવેલે હાવાથી માત્ર થોડા એક ગામાના નામ આપીએ છીએ કે જ્યાંના સ ંઘે આ બાબતમાં બનતા પ્રયાસ કયા છે – જેવા કે – મુંબાઇ, ખેડા, ભાવનગર, લીંબડી, વાંકાનેર, સાલાપુર,' લાનેાલી, માંડળ, ચાળીસગામ, અજમેર, રંગુન, ઈંગલેાર, ધ્રાંગધ્રા વગેરે વગેરે. આ પવિત્ર તીર્થ ઉપર જૈન ભાઇએ પેાતાના ધર્મના ફરમાન મુજબ ઉઘાડાપગે સ્ફુરે છે
Page #196
--------------------------------------------------------------------------
________________
૧૭૦] જૈન કોન્ફરન્સ હેર
[ જુન. એટલું જ નહિ પણ તેના ઉપર કોઈ પણ અપવિત્ર કાર્ય, ખાવાનું, શું કરવાનું, તથા ‘લઘુનીતિ કરવાનું મુનાસીબ ધારતા નથી. તેની પવિત્રતા સદાને માટે જળવાઈ રહે, અને કઈ પણ પ્રકારની આશાતના તેના ઉપર થાય નહિ તેટલા માટે તેની ઉપર કોઈને પણ વસવા દેવામાં આવતું નથી. આવા સંજોગે વચ્ચે અન્યધર્મીઓને મકાને બાંધી તેના ઉપર વસવાટ કરવા દેવામાં આવે, શિકાર કરવામાં આવે તેથી દરેક ભાવિક જૈન હૃદયમાં કચવાટ ઉત્પન્ન થયા વગર રહે નહિ અને પિતાના પવિત્ર તીર્થ ઉપર થતી આશાતના કોઈ રીતે સહન કરી શકે નહિ – શ્રી સમેતશિખરના આખા ડુંગરને આપણે પવિત્ર માનીએ છીએ અને લગભગ દરેક શિખર ઉપર આપણું મન દિર આવેલું હોવાથી ડુંગરને કેઈપણ ભાગ અલગ કાઢી શકાય એમ નથી. મહાન ' બ્રિટિશ સરકારના ન્યાયી રાજ્યમાં હરકોઇ શમ્સને – પેતાના ધર્મના ફરમાન મુજબ સંપૂર્ણ સ્વતંત્રતાથી ધાર્મિક ક્રિયા કરવાની છૂટ આપવામાં આવેલી છે અને તેની લાગણું કોઈપણ રીતે દુખાય નહિ તેમ કામ લેવાની – મરહુમ મહારાણીશ્રીએ પિતાના ૧૮૫૮ ના ઢંઢેરામાં, ચોખા શબ્દમાં આજ્ઞા આપેલી છે તો પછી શીતળ ટેકરીઓ ઉપર વસવાના છેડાએક માલેતુજાર શોખીન યુરોપીયનોના લેભને ખાતર – તેએને મોજમજાહના સાધન પૂરા પાડવાની ખાતર - એક શાંત ગણાતી જેને કોમની ધાર્મિક લાગણી દુખવવામાં આવે તે ઘણું જ ખેદકારક ગણાવું જોઈએ. આપણે મ 'હાન આચાર્ય શ્રી હીરવિજયસુરિના પ્રયાસથી – જે ઉપયોગી સનદો અને ફરમાને આપણે સઘળા પવિત્ર તીર્થની બાબતમાં - મહાન અકબર બાદશાહની પાસેથી આ પણે મેળવવાને ભાગ્યશાલી થયા છીએ તેના ઉપર ઉકત યોજનાને અમલમાં મેલવાથી પાણી ફેરવવા જેવું બને છે. નવા હકો મેળવવા તે દુર રહ્યા પણ અથાગ મહેનતથી સતત ઉદ્યમથી આપણું પૂજે જે કાંઈ આપણે માટે મેળવી ગયા છે – આપણને વારસામાં સોંપી ગયા છે તેટલું જ જે આપણું અગ્રેસર જાળવી રાખવાનો પ્રયાસ કરે તે તેઓએ બહ કર્યું કહી શકાશે. કમનસીબે સંજોગે પણ એવા પ્રતિક આવતા જાય છે કે તેઓને પ્રયાસ પણ નિષ્ફળ જાય છે તો પણ આ પ્રસંગે આપણે આશા રાખીશું કે હજારીબાગના મે. ડેપ્યુટી કમિશનર સરકારની ગંભીર રાજ્યનીતિ ધ્યાનમાં રાખી આપણ નાજુક ધર્મની લાગણીને કોઈપણ રીતે દુભવશે નહિ. ઉકત મંદિરોના આ સંબંધમાં પાલગંજના રાજા પારસનાથસિંહ તથા આપણા મંદિરને વહીવટ કરે નાર મેનેજરની વચ્ચે સને ૧૮૭ર માં જે કલકરાર કરવામાં આવ્યા છે તેમાં ખુલ્લી રીતે એ ઠરાવ કરવામાં આવ્યું છે કે “ એ ડુંગર ઉપર એવી કોઈ પણ બાબત કરવા દેવામાં નહિ આવે કે જેથી જેનોને ધાર્મિક વ્યવહારમાં કોઈ જાતનું વિધ્ર , આવી પડે.” જે રાજાનો મુલકે હાલમાં બ્રિટિશ સરકારની હકુમત હેઠળ આવે છે તે રાજાએ કરી આપેલા સઘળા કાયદેસરના કેલકરાર પાળવાને સરકાર બંધાયેલી ગણાય છે અને તેજ ધારણે આ બાબતમાં પણ કામ લેવાવું જોઈએ. એક અંગ્રેજ કમ્પની તરફથી આ પવિત્ર તીર્થ ઉપર ચરબીનું કારખાનું કહાડવાની હીલચાલ કશ્તામાં આવી હતી તેની સામે આપણે – અને ખાસ કરીને કલકત્તાના તથા અજીમગંજના જૈન અગ્રેસરોએ સખ્ત વાંધો ઉઠાવ્યો હતો અને છેવટે ન્યાયની કોર્ટને આશ્રય લેતાં
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૯૦૭]
જૈન સમાચાર
[ ૧૭૧
સને ૧૮૯૩ માં કલકત્તાની હાઈ કોર્ટે આપણી ધર્મની લાગણીને માન આપીને ચરખીનું કારખાનું અધ રાખવાને જાણુકનો મનાઈ હુકમ આપી, આપણા ખર્ચ પણ અંગ્રેજ ગ્રહસ્થ પાસેથી અપાવ્યેા હતેા. આવી રીતની સ્થિતિ છતાં પણ સત્તાવાળાએ તરથી આપણને વખતેાવખત હેરાન કરવામાં આવે છે અને નવી નવી મુશ્કેલીઓ ઉભી કરી આપણી વ્યાપારી અને શાંત, નિર ંતર સુલેહશાંતિને ચાહનારી જૈન પ્રજામાં ખળભળાટની લાગણી ઉત્પન્ન કરવામાં આવે તેવા પ્રકારની રાજ્યનીતિ સર્વ કામ તરફ સમાન ભાવ રાખનાર મહાત્ બ્રિટિશ રાજ્યના અદલ ઈનસાને છાજતી ગણી શકાય નહિ તેાપણ આપણે ઇચ્છીશુ કે મે. ડેપ્યુટી કમીશનર તરફથી સતાષકારક જવાબ નહિ મળ્યા છતાં પણ જે બે મહીનાની મુદત મળી છે તેને લાભ લેવા આપણા અગ્રેસરે કોઇપણ રીતે પાછળ પડશે નિહુ. બેગાળના લેફ્ટેનન્ટ ગવર્નર તથા હિંદુસ્તાનના ગવર્નર જનરલને આ બાબતમાં યાગ્ય અરજ કરવા દેશના જુદા જુદા ભાગેાના આગેવાન જેનાનુ એક ડેપ્યુટેશન મેાકલાવવાની તથા હારા જેનેાની સહીવાળુ તેમજ દાખલા દલીલથી ભરપુર અકબર બાદશાહના પૂરમાના સાથે જોડીને એક મેમોરીયલ તૈયાર કરાવવાની જરૂર છે.
(જૈન સમાચાર).
રાધનપુર સસ્થાનમાં હત્યાના પ્રતિખધ
Telegram Dt. 30th May addressed to His Highness Nawab Saheb of Radhanpoor from Gulabchand Dhadda, General Secretary, Jain Swetamber Conference.
"Please accept Swetamber Jains' sincerest obligations on Your Highness graciously prohibiting Cow-Killing and imparting free education. May this prove precursor to other Reforms and Your Highness live long to le loved and esteemel by all.*
Letter of Harilal Kikabliai Mehta' Esqr. Private Secretary to His Highness the Nawab Saheb Bahadur of Ranhanpur Dt. 1st June, 1907 to Golabchand Dhadha Esqr. General Secretary Jain Swetamber Conference Jaipur".
"Being directed by His Highness the Nawab Saheb Bahadur I beg to acknowledge the receipt of your telegram of the 30th ultimo addressed to His Highness and thank you very much for your warm expre sions of obligations and best wishes to His Highness in connection with the orders issued by His Highness prohibiting Cow-Killing and granting free education in this State.
Page #198
--------------------------------------------------------------------------
________________
૧૭૨]
જૈન કોન્ફરન્સ હેરડ
[ જુન.
His Highness, of course, partakes of the pleasure you have hari in consequence of those orders and I hope you will kindly convey this and Highness' thanks to the Conference.”
રાધનપુર, રાજમહેલ,
તા. ૩૧-૫-૦૭. - ધી જૈન કોન્ફરન્સ અને મુંબાઈ જૈન સંઘના મેમ્બર સાહેબ,
મુંબાઈ. વહાલા સહસ્થો.
સલામ સાથે લખવાનું કે આપને તાર તા. ૩૦-પ-૦૭ ને ગોવધના સંબંધમાં હજુર છીએ મનાઈ હુકમ કાઢેલ તેમજ મફત કેળવણી આપવાને હુકમ કાઢેલ તે સંબંધની આભારની લાગણીઓને આવેલ તે ખુદાવીદ નામદાર નવાબ સાહેબ બહાદુરે વાંચ્યું છે. અને તેથી બહુ ખુશી થયા છે.
ગેવધ તરફ હજુરશ્રીની નાખુશી અને કેળવણી તરફ પોતાના વલણને લીધે આ હકમ નીકળેલા છે અને તે ખાતે જૈન કોન્ફરન્સ તથા મુંબાઈ જૈનસંઘને જે આનંદે થયે છે તેમાં હજુર શ્રી પણ ભાગ લે છે તે જાણશોજી.
.લી. સેવક, હરીલાલ કીકાભાઈ
પ્રાઇવેટ સેક્રેટરી. ગઘામાં અાઈ મહોત્સવ, જૈન કન્યાશાળા, તથા કિ દવાખાનાની સ્થાપના વિદ્વદ્દવર્ય, સાધુગુણ સંપન્ન, શાંત મૂર્તિ પંન્યાસજી શ્રીમદ્ મુનિરાજ મહારાજ શ્રી ગંભીર વિજયજી હાલમાં ગોઘા બંદરમાં બીરાજતા હતા તેને લાભ લઈ, મહારાજ શ્રીના ઉપદેશથી ગોઘાથી બે માઈલને છેટે આવેલ પીરમબેટમાંથી નીકળેલ પ્રતિમા જીની પ્રતિષ્ઠાનું મુહૂર્ત વૈિશાખ સુદ ૩ નું રાખવામાં આવ્યું હતું. આ શુભ પ્રસંગે – શ્રી નવખંડ પાર્શ્વનાથજીના દેરાસરના ચોકમાં ઘણાજ ઠાઠમાઠથી સુધર્મવતંસક વિ માનની રચના કરવામાં આવી હતી. અને અાઈ મહત્સવ શરૂ કરવામાં આવ્યો હતો. દશ અગ્યાર દિવસ સુધી નવી નવી પૂજાઓ ભણાવવામાં આવતી હતી તથા જુદાજુદા ગ્રહ તરફથી પાંચ સ્વામિવત્સલ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગોઘાના જેન ઇતીહાસમાં સુવર્ણ અક્ષરથી છેતરાવા એગ્ય નીચે મુજબની કેટલીએક સખાવતો જાહેર કરવામાં આવી હતી – ઉકત સખાવતો હાલના સમયને અનુકૂળ તથા જૈનતિના કાર્યને દરેક રીતે ટેકારૂપ થઈ પડવા સંભવ છે. મુંબઈમાં પાયધુની ઉપર આવેલ શ્રી ગેડીજી મહારાજના એક માજી, બાહોશ ટ્રસ્ટી શેઠ ઓઘવજ કરમચંદના સુપુત્ર શેઠ છોટમલાલ આઘવજી તરફથી વાર્ષિક રૂ. ૨૦ તથા શેઠ જીવણ જેચંદ
Page #199
--------------------------------------------------------------------------
________________
[ ૧૭૩
૧૯૦૭ ]
જેને સમાચાર તરફથી વાર્ષિક રૂ. ૧૦૦) તથા શેઠ ધરમચંદ મગનલાલ તરફથી વાર્ષિક રૂ. ૪૦) ની મદદથી એક જૈન કન્યાશાળા ખોલવાનું નક્કી કરવામાં આવ્યું છે. મીશનખાતા તરફથી ચાલતી એક કન્યાશાળા હાલમાં ત્યાં મોજુદ છે અને તેમાં જેની તથા હિંદુઓની તથા અન્ય કન્યાઓને વ્યાવહારિક શિક્ષણ આપવામાં આવે છે તેની સાથે ખ્રીસ્તી ધર્મનું શિક્ષણ પણ અપાતું હોવાથી – ઉક્ત બાળાઓના કુમળા મગજ ઉપર, પિતપોતાના ધર્મ વિરૂધ્ધના શિક્ષણથી જે માઠી અસર થવા પામે છે તેને માટે વખતે તોવખત ફરિયાદ કરવામાં આવતી હતી અને ભાવિક જેનભાઈએ પોતાની કન્યાઓને ઉક્ત શાળામાં મોકલતા આંચકો ખાતા હતા. તેવા સમયમાં જૈન કન્યાશાળા સ્થાપીને જેનોની તથા ઉચ્ચ કોમના હિંદુઓની કન્યાઓને ધાર્મિક, નૈતિક, તથા વ્યાવહારિક શિક્ષણ મફત આપવાની જે ગોઠવણ કરવામાં આવી છે તે ઘણીજ આવકારદાયક લેખાવી જોઈએ. જૈન કન્યાશાળાના સ્થાપનથી, પહેલા જે અગવડો વેઠવી પડતી હતી તે દુર થવાની સાથે – બીજો જે જે લાભ થવાની આશા બાંધી શકાય તે સ્થળ સંકેચને લીધે અમે લખી શકતા નથી. પરંતુ ઉકત સંસ્થાના સ્થાપકને અંતઃકરણથી, ધન્યવાદ આપીએ છીએ. વળી દેશી વિદાનું સારું જ્ઞાન ધરાવતો એક પણ દેશી વિદ્ય
ગોઘામાં નહિ હોવાથી ગોઘાના લોકોને ઘણું જ અડચણ પડતી હતી. તે દુર કરવાના તે હેતુથી શેઠ છોટમલાલ માધવજીએ વાર્ષિક રૂ. ૨૫૦ તથા જીવણ જેચંદે વાર્ષિક રૂ, ૨૫૦ દેશી દવાખાનું ખોલવાના કામમાં આપવા કબુલ્યું છે. આથી ગરીબ અને તવગર દરેક માણસને વૈદક મદદ મફત પુરી પાડવાની સગવડ થઈ શકશે. ભાવનગરથી એક અનુભવી વૈદ્યને બોલાવી દવાખાનું ઉઘાડવાનું નક્કી કરવામાં આવ્યું છે. અર્વાચીન સમયમાં આવા પ્રકારની સખાવતોની ખાસ જરૂર છે. જમાનો બદલાતો જાય છે તેની સાથે ઉદાર દિલના ગૃહસ્થ, નવીન વિચારોના ફળરૂપ કાર્યમાં પિતાના પૈસાને સદ્વ્યય કરવા દેરાય તે આપણું ઉન્નતિનું આશાજનક ચિન્હ છે.
प्रतापगढ-मालवामें जैन विधि अनुसार लग्न. हर्ष का विषय हे के श्री जैन श्वेताम्बर कॉन्फरन्सका प्रकाश प्रतिदिन बढ़ताही जाताहै. दो वर्ष हुवे के शेठ लक्ष्मीचन्दजी साहब बीया प्रो० से० श्री जैन कोन्फरन्सकी प्रेरणाले जैन श्वेताम्बर हुम्बड ज्ञातीमे ४ विवाह जैनसंस्कार विधिके अनुसार हुयेथे. फीर वैशाख शुद्ध १० कों गान्धी हमेरचन्दजी की कन्याले दोटिया लक्ष्मीचन्दजीके साथ जैन विधि के अनुसार विवाह हुवा है। कोशिशका फल अच्छा ही होता है । छितनेक जैन दिगम्बर भाईयोंनेभी ऊन्होंके विधिके अनुसार विवाह किये हैं । आशा है के ईसहीतरह सर्व जैनबन्धु कोन्फरन्सके अनुयाई बनकर जैन जाति व धर्मकी उन्नति करेंगे.
મુંબઈમાં પ્રતિષ્ઠા મહોત્સવ–ચાલુ સાલના વૈશાખ મહિનામાં તેમજ છ મહિનામાં ઘણા ખરા સ્થળોએ પુરતી ધામધુમ સાથે પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવ્યા હતા અને તેની સાથે કરવામાં આવેલી જુદા જુદા તીર્થોની રચનાઓ, સમવસરણો તથા ઉદ્યાપને,
Page #200
--------------------------------------------------------------------------
________________
૧૭૪ ). જૈન કોન્ફરન્સ હેર.
[ જુન. (ઉજમણું) શોભામાં વધારો કરતાં હતાં. અત્ર પાયધુની ઉપર આવેલા શ્રી મહાવીર સ્વામિના દેરાસરને જીર્ણોધ્ધાર, શેઠ રાયચંદ ખુશાલભાઈએ સંઘની મદદથી કરાવેલો છે, દેરાસરમાં પ્રભુજીને તખ્ત પર બીરાજમાન કરવાનું મુહર્ત જયેષ્ઠ સુદ ૨ ને ગુરૂવારનું રાખવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સદરહ શેઠ સાહેબ તરફથી ઉજમણું કરવામાં આવ્યું હતું અને તેમાં બારીક જરીથી ભરેલાં, ઉત્તમ કારીગરીવાળા, કીમતી છોડ મુકવામાં આવ્યા હતા, જેની સાથે સરખાવતાં જ્ઞાનનાં પુસ્તક ઘણીજ જુજ કીમતના હતા. પ્રતિષ્ઠાના માંગળિક દિવસે મુંબઈમાં વસતા જૈન ભાઈઓ તથા બાઈઓના દર્શન નિમિત્તે આગમનથી લેકોની ઠઠ એટલી બધી જામી હતી કે દેરાસરમાં શાંતિથી ઉભા રહેવાની જગ્યા મેળવવી દુર્લભ થઈ પડી હતી. પહેલે માળે શ્રી મહાવીર સ્વામિની પ્રતિષ્ઠા શેઠ મોતીચંદ રૂપચંદ તરફથી રૂ. ૨૫૦૦ આપી કરવામાં આવી હતી. અને બીજે માળે શેઠ રાયચંદભાઈ તરફથી પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
અન્ય સ્થળોએ જ્યાં જ્યાં હવે પછી પ્રતિષ્ઠા કરવામાં આવે અને ત્યાં બહારગામના માણસે સારી સંખ્યામાં એકઠા થવાને સંભવ હોય તેવા સ્થળના સંઘના અગ્રેસએ, પ્રતિષ્ઠાના પ્રસંગને લાભ લઈ, આપણું મહાન કોનફરન્સ ઉપાડી લીધેલા જુદા જુદા સવાલો ઉપર ભાષણે અપાવવાની ગોઠવણ કરવી જોઈએ. આથી કરીને આપણે કેળવણીના તથા સંસારસુધારાના સવાલને યોગ્ય રીતે ચચ મક્કમપણે આગળ વધી શકશું. અને જ્યાં સુધી પ્રેવીયેલ કેનપૂરો ભરવાની હિલચાલ આપણામાં પગભર થવા પામે નહિ ત્યાંસુધી ઉકત મેળાવડાઓ કેટલેક અંશે તેની ગરજ , સારી શકશે.
SO-- कोन्फरन्सना ठरावोनो थतो अमल. परगहन जालौरके गांवों में प्रचलित हानिकारक रिवाज़ डाइरेकीके दौरहमें बंद कगये जिसका मुख्तसर खुलासा लिस्ट हाजामें
૨ હૈ. -१ गोल ग्रामके जैनी महाजनोके समस्त पंच इकठे होकर लिखत किया के अब इस
माफिकका हानिकारक काम नहीं करें वे नीचे लिखे पंचायती बहीमें लिखत मिती पोस बद ६ समत १९६३ का लिखाहै. ... १ चिलम स्वजाति भाइयोंके सिवाय दुसरी कौमके शामिल नही होवें. २ रजस्वला स्त्री तीन दिन तक घरका काम नहीं करे और उसके हाथका खाणा पीणा नहीं करे जो इस मुताबिक बर्ताव नहीं बर्तसी जिससे डंडका रुः ११) मंदिरजीमें केसर वास्ते
Page #201
--------------------------------------------------------------------------
________________
• १५०७]
१।-३२-सना सोनी यो समय ।
[ १७५
लिया जासी जो रुपया नहीं देसी उसका जातमें लावणा लैण बंद रहसी ॥ ..., २ अलाणाके समस्त जैनियोंने गांव गोलवालोंके मुताबिक कायदे मुकर्रर करके लिखत कि
या जो कोई लिखत मुआफिक बर्ताव नहीं राखसी उससे रूपया ११) सवा मिंदरजीको केसरके लिये डंड लिया जायगा जितने दिन रू. १।) नहीं देगा उतने दिन तक .
जातिके खाणे पीणेकी पंचायती रस्म बंद रहेगी ॥ पोष बद ६ सं. १९६३॥ ३ ओटवाडा वालोंनभि गांव अलाणा वालोंके मुताबिक कायदे बुरी रीतिके छोडने व तक
सीर मुकर्रर करके लिखत किया मिती पोस वद ८ संमत १९६३ ॥ ४ खुडलगांववालोंनेभी रजस्वला स्त्रीके हाथसे खाना पीना तथा चिलम गैर जातिको देना
बंद करनेका लिखत किया । ५ आयणा वालोंनेभी रजस्वला स्त्रीके हाथका खाना पीना तथा चिलम गैर जातिको देना
बंद करके लिखत कर दिया ॥ ६ सायला वालोंनेभी रजस्वला स्त्रीके हाथका खाना पीना तथा चिलम गैर जातिको देना
बंद करके लिखत कर दिया । ७ चोराउ वालोंनेभी रजस्वला स्त्रीके हाथका खाना पीना तथा चिलम गैर जातिको देना
बंद करके लिखत किया ॥ ८ मेगलवा वालोंनेभी रजस्वला स्त्रीके हाथका खाना पीना तथा चिलम गैर जातिको देना ____ बंद करके लिखत किया ॥ ९ सीराणां वालोंनेभी रजस्वला स्त्रीके हाथका खाना पीना तथा चिलम गैर जातिको देना
बंद करके लिखत किया ॥ १० जीवाणा वालोंनेभी रजस्वला स्त्रीके हाथका खाना पीना गैर जातिकों देना
बंद करके लिखत किया ॥ ११ मुराणा वालोंनेभी रजस्वला के हाथका खाना पीना तथा चिलम गैर जातिको देना ।
बंद करके लिखत किया ॥ १२ दादाल वालोंनेभी रजस्वला स्त्रीके हाथका खाना पीना तथा चिलम गैर जातिको देना
___ बंद करके लिखत कर दिया. १३ देता वालोंनेभी रजस्वला स्त्रीके हाथका खाना पीना तथा चिलम गैर जातिको देना
बंद करके लिखत कर दिया ॥ १४ पाथेडी वालोंनेभी रजस्वला स्त्रीके हाथका खाना पीना तथा चिलम गैर जातिको देना
, बंद करके लिग्वत किया ॥ .
Page #202
--------------------------------------------------------------------------
________________
१७६ ] જેન કોન્ફરન્સ હેરલ્ડ
[न. १५ उनडी वालोंनेभी रजस्वला स्त्रीके हाथका खाना पीना तथा चिलम गैर जातिको देना
' बंद करके लिखत किया । १६ पोसणा वालोंनेभी रजस्वला स्त्रीके हाथका खाना पीना तथा चिलम गैर जातिको देना
बंद करके लिखत किया ॥ १७ सेणे गांवके समस्त जैनी इकठे होकर लिखत किया की नीचे लिखे मुताबिक बर्ताव
नहीं करेगा उससे कलम नंबर १-२-३ के मुआफिक रूपया ११ ) और नंबर ४ के मुआफिक रू. ५१ ) श्री मिंदरजी तालुके लिया जावेगा जो रूपया नहीं देवेगा उसका जात संबंधी लेन देन बंद रहेगा ॥ (१) जो हमेससे चिलम हरेक जातिके शामिल पीतेहैं वे अब जैनी स्वधर्मी भाइयोंके
सिवाय किसी जातिके शामिल चिलम नहीं पावे ॥ . (२) रजस्वला स्त्री घरका सब काम करतीहै सो अब उसके हाथका खाना पीना
कोई नहीं लेवे ॥ (३) स्त्रियां सुबहके वक्त हमेशां बासी पला लेतीहै सो अब कोईभी बासी पला ले
कर रोवे नहीं ॥ ४ घिरत हरेक कोमका लेतेहैं और मोरूसी खांड लातेहै सो अब कोई जैनी गैर . .. जातिको घी और मोरीसी खांड नहीं खरीदे और बेचे नहीं ॥ १८ बाघरांके समस्त जैनी भाइयोंने भी सेणा गांव वालोंके मुताबीक बंदोबस्त करके लि। खत कर दिया ॥ १९ ‘सेतु गांवके समस्त जैनियोंनेभी सेणा वालोंके मुआफिक प्रबंध करके लिखत किया. २० आकोलीके समस्त जैनियोंनेभी सेणा वालोंके माफिक बंदोबस्त करके लिखत क
. रदिया ॥ २१ पादरडोके समस्त पंच जैनियोंनेभी ऊपर लिखित बातोका प्रबंध करके लिखितमें यहभी
लिखा की अपनी स्वजाति जैनियों सिवाय गैर कोमके हाथसे गला हुआ अफीमभी नहीं . . लेवे अगर कोई लेवेगा तो उससे रूपया १।) मिंदरजीकी केसरके वास्ते लिया जावेगा २२ हरजी, अठावरी, गुडा बालोतांन इन तीनों गावोंके समस्त जैनी इकठे होकर बासी पला
लेणा बंद करके सेवाके साथ गांवमें डूंडी पिटवा दी की अगर कोई अब बासी पला .. लेवेगा उससे फी औरत रूपया १। सवा श्री मिंदरजीकी केसरके वास्ते लिया जावेगा।
. - बासी पलायानी मृत्यूवालेके घर प्रातःकालका रोना बंद किया ॥
Page #203
--------------------------------------------------------------------------
________________
१८०७]
ओ-३२-सन॥ ४॥ोने। अभA.
[ १७७ .
प्रतापगढ़ मालवा निवासी श्रीयुक्त शेठ लक्षमीचन्दजी साहच धीया प्राविन्शियल सेक्रेटरी श्रीजैन श्वे० कान्फरन्सके प्रयास और प्रवास.
आज कल सारे भारत वर्षमें हमारे जैन बन्धु जाती सुधार और हानिकारक रीवाजोंको बंध करनेके लिये जो कोशिस कर रहेहैं उसमे मालवा प्रांत बहूतहि पिछे हैं परंतु हमारे परोपकारी शेठ लक्षमीचन्दजी साहब घीयाका जीसतरफ पधारना होताहै वहांके सर्व बन्धुओंका चीत ईस तरफ आकर्पित करतेहै. हालहीमें आपका मन्दसोर (दशरथपुर) मे कीसी कारणसे ठहरना हुवाथा वहांसे जो अभि अहमदावादमें श्रीजैन श्वे० कान्फरन्स पांचवा जलसा हुआ ऊसमे मालवे प्रांतके डेलिगेटों सहित पधारेथे और वहां जोजो काररवाई हुई वो ता० ३-४-०७ की रातको मन्दसोर जनकुपुरा स्थान राजविलासमे सा. रिषभदासजी नाहारके प्रमुखपणेमे एक बडी सभा कीगई ऊसमे शेठ घीयाजी साहबने अनुमान दो घंटेतक जो कान्फरन्सके जल्सेके समय बडे २ वक्ताओंके भाषणका सार और तीनो दीनकी काररवाई भाषण द्वारा प्रगटकी. और ऊक्त जल्सेके समय जोजो गायन गायेथे वोभी सभाके शुरूमे हारमोनीयमके साथ, गाये गयेथे ईस्को सुनकर श्रोताओंने आनन्दित होकर जाहिर कियाके घर बेठेही अहमदावाद कान्फरन्सका जलसा देखलिया ऊस दीन अनुमान ५०० ----६०० स्त्री पुरूष एकत्रित हुवेथे. . बाद कितनेक ठहराव करनेके लिये फिर सभा करना निश्चय किया और ऊक्त स्थानमे ता० ७-४-०७ की रातको सभा करनेके लिये विज्ञापन वीतर्ण किये गये फिर नियत समयपर सभासदोंके एकठे होनेपर सा. फुलचंदजी संघवीकी अध्यक्षतामे " जीव दया और कन्याविक्रय, आदी हानीकारक रीवाजोंके विषयमें, ऊक्त शेठजी साहबने भाषण दिया जीसमे कईएक श्लोक द्रष्टान्तादि युक्तियोंके सत्य अनुमान दो घंटे तक विवेचना की जीसको मुनकर सब श्रावक और सज्जन मंडळी हर्षित होकर सर्व संघने करतालध्वनी साथ का-फरन्सकी अनुमोदना प्रगटकी. बाद मुनीमजी श्रीजीवणलालजीनेभी ईस्का अनुमोदनाके साथ अच्छी तरह विवेचन कीया ईस परसे वहाके जैन वर्ग श्रावकोंने निम्न लिखित प्रबंध कियेः
२ चर्मके पुठे परोंकी टोपियां कचकडेके बने हुवे पदार्थोके ऊपयोग नहीं करना. .. २ दारूग्वाना नहीं छोडना... ३ बिस वर्षकी भीतर वाले युवाओंका नुक्ता न करना. आदि.
हार्थी दांतके चुडेके लियेभी चरचा फेलीथी कितनेक सज्जनोने तो प्रतिज्ञाभी करली. ईस ठराबके लेख पर वहाके श्रावकोंके हस्ताक्षर करानेके लिये निम्न लिखीत महाशय कोशिशकर रहे हैं.
Page #204
--------------------------------------------------------------------------
________________
3५२ से १२८६.
[पुन: १ सा० रिषभदासजी नाहार.
२ . सा० फुलच दजी संघवी ३ सा० कुनणजी कालुरामजीके ऊंकारलालजी. ४ सा० मोतीलालजी संघवी. ५ सा० मोतीलालजी महता.
६ सा० जडावचन्दजी चांपरोत. ७ सा० जीतमलजी. आदि.
ऊमेद है की वहां वाले ईस लेख पर पाया बंध रहेंगें. और विदेशी चीनीका व्यवहारतो वहां के कुलही जातो वाले विसर्जन करचुके हैं.
" बादमें आपका ता० (-४-०७ को सैलानाकी तरफ पधारना हुवा वहां पाठशाळाका कार्यका कोठारीजी हरीसिंहजी साहबकी अध्यक्षतामें अच्छा प्रबंध है विद्यार्थिओका ईम्तिहानभी लिया गया और अध्यापकको क्रमवार पढ़नेकी सुचना दिगई. फिर वहांके जज्ज साहखके प्रेसीडेन्टपनेमें ता० ११-४-०७ की रातको सभा कीगई ऊस्मे धार्मिक तथा व्यवहारिक सुधारेके लिये और कान्फरन्सका ऊद्देश भाषण द्वारा प्रगट किया. और वहांके आगेवानीयोंको कितनेक ठहराव करनेके लिये सुचना दी गई यह बात बिचाराधीन रक्खी गई.
ईसही तरह जहां २ शेठ घीयाजीका प्रवास होता है वहां कान्फरन्सके ठहरावोको प्रचालित करनेकी प्रेरणा किया करते हैं ईतनाही नहि किन्तु मालवा प्रांतमे प्रान्तिक कान्फरन्स भरकर कीतनीक सुधारणा करनेकी ऊत्साहहै और कीतनेक जगहके आगेवानियोंसे पत्रा द्वारा ईस विषयकी सलाहभी मंगवा रहेहैं.
में अपनी तरफसे मालवे प्रांतके शाहधर्मी भाईयोंसे प्रार्थना करताहूं के जो आप ईस कार्यमे उन्नति होना समझते है तो अपनी संमतीका पत्र शेठ लक्षमीचन्दजी साहब घीया प्रतापगढ मालवाको लिख कर ऊतेजन करें ताके बहूत साहबोकी रायसे कार्य शिघ्र हो सके. । और यहभी हर्षका विषय है के आपकी ओनररी सुपरवाईझरीमें मालवा जैन डिरेकटरी कार्यभी बहुत कोशिशके साथ रूपेमे बारह आनी काम तैयार हो गया और शेष हो रहा है. तारीख १ ली मे सने १९०७.
श्रावक, रातडीया झमकलाल, प्रांतगढ़-मालवा.
શ્રી ધાર્મિક સંસ્થાઓના હિસાબ તપાસણું ખાતું. જીલ્લે કાઠીયાવાડ તાબાના ગામ ખસ મળે આવેલા શ્રી મુનિસુવ્રત
સ્વામીજી મહારાજના દહેરાસરજીને રીપોર્ટ સદરહુ ખાતાના શ્રી સંઘ તરફથી વહીવટ કર્તા સંઘવી હરીચંદ ભાણજી તથા ગાંધી રત
-
.
4
c
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૯] , ધાર્મિક હિસાબ તપાસણી ખાતું.
[ 1ષ્ઠ નસી મોતીચંદ તથા સંઘવી વિરપાળ મોતીચંદ હસ્તકને સંવત ૧૮૫૭ થી સંવત ૧૮૬૩ ના પ્રથમ ચિત્ર વદી ૧૨ સુધી અમે હિસાબે તપાસ્ય. તે જોતાં સંવત ૧૮૫૮ સુધીનો હિસાબ, નંબર ૨ ના વહીવટ કર્તાના ચોપડામાં ચોખ્ખી રીતે રાખેલ, ને સંવત ૧૯૬૦ થી મેળ, ખાતાના ચોપડા બાંધી હિસાબ રાખેલ, પણ બરાબર ચેખી રીતે સ્પષ્ટ જણાઈ આવે તેમ નહિ હતો. માટે અમોએ બરાબર સ્પષ્ટ રીતે કરી સરવૈયું કરી જૈન શિલી મુજબ હીસાબ નાંખી ઉપર લખ્યા ત્રણ જણને વહીવટ સોંપવામાં આવ્યો છે.
આ ખાતામાં જીર્ણોદ્ધાર કરવાની રકમ હોવા છતાં દહેરાસરજીને ઘણે ભાગ જીર્ણ થઈ ગયેલ તથા પડી ગયેલ હોવાથી ઘણી આશાતના થાય છે. ને દિન પ્રતિદિન વિશેષ પડી જવાને, ભય રહે છે. છતાં સંઘમાં હુતાતુશના લીધે જીર્ણોદ્ધાર કરવા તથા ઉપાશ્રય સુધારવા પ્રયત્ન કરતા નથી તે બહુજ દીલગીર થવા જેવું છે,
આ ખાતું સુધારવા વધારવા શ્રી સંઘ સમરતને એકત્ર કરી સુચના કરતાં ઉપર લખ્યા ત્રણે વહીવટ કર્તાઓએ આગેવાની ધરાવી ઉત્સાહ બતાવ્યા છે, તેથી તેમને ધન્યવાદ ઘટે છે. •
આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણું તેનું સુચના પત્ર વહીવટ કર્તા ગ્રહસ્થાને આપેલ છે, તેથી આશા છે કે તાકીદે બંદોબસ્ત કરશે. જીલે અમદાવાદ પ્રાંત કાઠીયાવાડ તાબાના ગામ બરવાળા મધ્યે આવેલા
શ્રી પદ્મપ્રભુજી મહારાજના દેરાસરજીનો રીપોર્ટ, સદરહુ ખાતાના વહીવટ કર્તા વિરા ઉજમણી લાલચંદ હસ્તકનો સંવત ૧૯૫૮ થી સંવત ૧૯૬ર ના ભાદરવા સુદી ૧૦ સુધી અમે હિસાબ તપાસે. તે જોતાં પ્રથમના વહીવટ કર્તા હસ્તકનું નામું રીતસર જોવામાં આવે છે. પણ સદરહુ વહીવટ કર્તા હતકનું નામું નહીં સમ
પડે તેવી રીતે રાખેલ છે, તેની પુરેપુરી તપાસ થવાની, તથા આહીંના શ્રી સંધ સમસ્તનાં કહેવા ઉપરથી દેરાસરજીના દાગીના ઉચાપત થયેલ તથા ટીપમાંની એકાદ રકમ અધર રહેલ સં. ભળાય છે, માટે તેની પુરેપુરી તપાસ થવાની ખાસ જરૂર છે.
સદરહુ ખાતાની આવી રીતની અવ્યવસ્થા દેખાવાથી, સદરહુ વહીવટ કર્તા પાસેથી વહીવટ સંઘ સમતે મળી ખેંચી લઈ શો નાગરદાન કુંવરજી તથા શેઠ મોતીચંદ ભાણજી તથા મેહેતા ઝવેર જેઠાભાઈ તથા નારણદાસ લલુભાઈને સોંપવામાં આવેલ છે.
આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણું તેનું સુચના પત્ર હાલના વહીવટ કર્તા ગ્રહસ્થાને આપેલ છે. જીલે કાઠીયાવાડ તાબાના ગામ વીછીઆ પંથે આવેલી શ્રી
- પાંજરાપોળને રીપોર્ટ, સદરહુ ખાતાના શ્રી મહાજન તરફથી વહીવટ કર્તા શા કાળીદાસ દામોદર તથા શા ડુંગર રસી પીતામ્બર હસ્તકને સંવત ૧૯૬૯ થી સંવત ૧૮૫ર ના આ વિદી ૦)) સુધીનો અમોએ હીસાબ તપા તે જોતાં વહીવટનું નામું એકંદર ખાતે ખતવી વહીવટ સારી રીતે ચલાવતા જોવામાં આવે છે
આ ખાતામાં ઉપજ કરતાં ખરચ વિશેષ હોવાને લીધે મોટી રકમનું દેવું થયેલ છે, તથા. તેનું મકાન પણ જીર્ણ થયેલ છે તેમ છતાં જાનવરોની સ્થિતી સારી છે. તે ખુશી થવા જેવું છે.
Page #206
--------------------------------------------------------------------------
________________
૧૮૦ ] " જૈન કોન્ફરન્સ હેરજી.
[ જુન. વહીવટ કર્તા પ્રહસ્થ સારી રીતે ચલાવી દિન પ્રતિદિન તેને સુધારા ઉપર લાવવા બનતો પ્રયત્ન કરે છે તેથી તેમને ધન્યવાદ ઘટે છે. અહી મહાજનના શેઠીયાઓમાં એકસંપ નહી હોવાથી આ ખાતાને નુકશાન થવાનો ભય રહે છે.
છે આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણી તેનું સુચના પત્ર વહીવટ કર્તા ગ્રહસ્થને તથા મહાજન સમસ્તના અગ્રેસરોને આપેલ છે.
છલે અમદાવાદ તાબાના ગામ રાણપુર મધ્યે આવેલા
શ્રીશાતિનાથજી મહારાજના દહેરાસરજીને રીપોર્ટ. ' સદરહુ ખાતાના શ્રીસંઘ તરફથી વહીવટ કર્તા દોશી ફુલચંદ જેસંગ તથા શા નાગરદાસ પુરૂષોત્તમ તથા શા ગાંગજી છગનલાલ તથા શા લેરાભાઈ ગોવિંદજી તથા શા દીપચંદ ઝવેરચંદ તથા શા છગનલાલ ત્રીકમજી હસ્તકનો સંવત ૧૯૫૮ થી સંવત ૧૮૬૩ ના મહા વદ ૦)) સુધીને અમેએ હીસાબ તપા, તે જોતાં વહીવટનું નામું એકંદર રીતે ઠીક છે, તથા ખાતાની પુરેપુરી દેખરેખ રાખી દરેક બાબતને બંદોબસ્ત રાખે છે તેથી વહીવટ કર્તા ગ્રહને ધન્યવાદ ઘટે છે.
આ ખાતાનો હીસાબ શા નાગરદાસ પુરૂષોત્તમદાસે અમને તાકીદે દેખડાવી આપવા જે મદદ કરેલ છે તથા આ ખાતું સુધારવા વધારવા તન મન ને ધનથી જે પ્રયાસ કરે છે, તે માટે તેમને ધન્યવાદ ઘટે છે.
આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણ તેનું સુચના પત્ર વહીવટ કર્તા ગ્રહસ્થાને આપવામાં આવેલ છે. જલે અમદાવાદ તાબાના કાઠીયાવાડ માથે આવેલા ગામ સુંદરીયાણા મોના
શ્રી પાર્શ્વનાથજી મહારાજના દહેરાસરજીને રીપોર્ટ સદરહુ ખાતાના શ્રી સંધ તરફથી વહીવટ કર્તા શા છગનલાલ હીરાચંદ તથા શા એ ધડ ધનજી તથા શા મેહન મેઘજી હતકને સંવત ૧૫૯ થી સંવત ૧૯૬૩ ના પ્રથમ ચિત્ર વદી ૫ સુધી અમે હીસાબ તપા, તે જોતાં વહીવટનું નામું વહીવટ કર્તા પોતાના ચોપડામાં રાખી ખાતાની દેખરેખ સાથે વહીવટ સારી રીતે ચલાવતા જોવામાં આવે છે.
આ ગામમાં જૈન ગ્રહસ્થના છ ધર છે. દેરાસરજીને પુજનને લગતે સર્વે ખરચ દેરાસરજીની ઉપજમાંથી કરે તે જૈન શિલીથી ઉલટું છે. વગેરે વગેરે સુચના કરતાં તે લેકએ સાધારણ ખાતે દર વર્ષે રૂ. ૧) આપવાનો તથા પુજનને લગતે ખરચ દહેરાસરજીમાંથી નહિ કરતાં પિતાની ગીરથી કરવાને તથા તેના વહીવટને લગતા ચેપ જુદા રાખવાનો ઠરાવ કર્યો છે. તે બહુ ખુશી થવા જેવું છે.
આ ખાતામાં જે જે ખામીઓ દેખાણી તેનું સુચના પત્ર વહીવટ કર્તા ગ્રહને આપેલ છે. ને આશા છે કે તાકીદે બંદોબસ્ત કરશે
જીલા કાઠીઆવાડ તાબાના ગામ વીંછીઆ માં આવેલા
શ્રીશાન્તિનાથજી મહારાજના દેરાસરજીને રીપોર્ટ, - સદરહુ ખાતાના શ્રીસંઘ તરફથી વહીવટ કર્તા શા ઝવેરચંદ મકનચંદ હસ્તકનો સંવત ૧૯૫૮ થી સંવત ૧૯૬૩ ના પ્રથમ ચિત્ર વદી ૮ સુધી અમે એ હીસાબ તપા તે જોતાં વહીવટનું કામ એકંદરે સારી રીતે ચલાવતા જોવામાં આવે છે, માટે તેમને ધન્યવાદ ઘટે છે.”
•
શી
...
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૯૦ ૭ ]
ધાર્મિક હિસાબ તપાસણી ખાતું,
( [ ૧૮૧
વહીવટ કર્તાને તથા શા ફુલચંદ મકનચંદ વિગેરે પિતાના તન મનથી મદદ કરી પુરેપુરી દેખરેખ રાખી વહીવટને વિશેષ સુધારા ઉપર લાવવા પ્રયત્ન કરે છે માટે તેમને પણ ધન્યવાદ ઘટે છે.
આ ખાતાને લગતો હીસાબ તપાસી જે જે ખામીઓ દેખાણી તેનું સુચના પત્ર વહીવટ કર્તા ગ્રહસ્થને આપવામાં આવેલ છે. '
જીલા કાઠીઆવાડ તાલુકે લીંબડી તાબાના ગામ શ્રી કાલના દેરાસરજીને રીપોર્ટ 1. શ્રીસંઘ તરફથી સદરહુ ખાતાનો દેશી છગનલાલ કુંવરજી વહીવટ કરે છે. અહીં જૈન ગ્રાના છ ઘર હોવાના લીધે પુજા કરવા માટે શ્રી સિદ્ધચક્રજી એક ઓરડામાં વિરાજમાન કરેલ છે ને પુજનને લગતી દરેક સામાનનો ખર્ચ વધીંક જે થાય છે તે વરાડે સર્વ વેંચી લે છે. જેથી કાંઈ હીસાબ રાખવામાં આવતો નથી.' જીલે કાઠીઆવાડ તાબાના ગામ સાયેલા મથે આવેલા શ્રી અજીતનાથજી
મહારાજના દેરાસરજીને રીપેટ. " . સદરહુ ખાતાના શ્રી સંધ તરફથી વહીવટ કર્તા ગુજરેલ શા ડામરભાઈ ખેતસી હસ્તકનો હીસાબ તપાસતાં સંવત ૧૯૫૦ સુધી હીસાબ બરાબર રાખેલ જોવામાં આવે છે, પણ ત્યાર પછીનું દરેક દરેક ઉપજના ખાતાના જુદા જુદા વહીવટ કર્તા નમી જુદા ચોપડા રાખવાથી તથા તે હિસાબ એકંદર ચોપડે નહી પડવાથી તથા નહી ' ખતવાયેલ હોવાથી જોવામાં આવેલ નથી. પણ તે વહીવટ ઘણેજ ગોટા પડતો તથા એક સારી રકમનો ગેર ઉપયોગ તથા કેટલાક મેબામાં મિટી મોટી રકમની વધઘટ થયેલી જોવામાં આવે છે..
- હાલના વહીવટ કર્તા શા છે મનલાલ દેવસી તથા વહીવટ કર્તા તરીકે તથા જૈનશાળાના માસ્તર તથા દેરાસરજીના ગોઠી તથા આ ખાતાના સુનોમ તરીકે શા શીવલાલ તલકસી હસ્તકનો પ્રથમ વહીવટ કર્તા હસ્તકથી સંવત ૧૮૫૪ ના કારતક સુદી ૧ થી પ્રથમના ચોપડા ડુબ મુકી નવા બાંધેલ, તે ચોપડા સંવત ૧૮૫૮ ના ભાદરવા માસમાં સદરહુ બંને વહીવટ કર્તાને સોંપવામાં આવ્યા ત્યારથી તે સંવત ૧૯૬૨ ના ફાગણ સુદી ૧૫ સુધીને હીસાબ તૈયાર કરાવી જોતાં વહીવટ સારી રીતે ચલાવેલ તથા ખાતાની દેખરેખ રાખતા જોવામાં આવે છે.
અહીં પ્રસ્તા જૈન ગ્રહોમાં એક સંપ નહિ હેવાથી ખાતાની મીલકત દબાવી પડતા તથા દબાવી પડેલને ટેકો આપતા જોવામાં આવે છે.
આ ખાતામાં થતી આશાતના દુર કરવા તથા ખાતાની મિલકતનો ગેર ઉપયોગ ન થાય તથા ખાતું સુધારા ઉપર લાવવા શા. શીવલાલ તલકસી પિતાને મળતા લવાજમ ઉપર ધ્યાન નહિ રાખતા જોવામાં આવે છે.
આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણ તેનું સુચના પત્ર વહીવટ કર્તા ગ્રહસ્થોને આ પેલ છે. - ત્રણ વખત શ્રીસંઘ સમસ્તને એકત્ર કરી સંપથી થતા ફાયદા તથા દેવદ્રવ્યના ગેરઉપયોગથી થતા ગેરફાયદા ઉપર સમજ પાડી કહેતાં શા. ડામર ખેતસીની મા બાઈ સાંકળીએ રૂ. ૧૮૬ls શ્રીસંધ સમસ્તને આપી દઇ દેવદ્રવ્યના દેવામાંથી મુકત થયેલ જોવામાં આવે છે.
ચુનીલાલ નાનચંદ, - ઓનરરી ઓડીટર.
Page #208
--------------------------------------------------------------------------
________________
૧૮૨ ] - જેન કેન્ફરન્સ હેરલ્ડ
[ જુન. ઝવેરી લલુભાઈ રાયજીના શ્રીઅમદાવાદ જૈન હિતવર્ધક ગૃહને સને ૧૯૦૬
ની સાલને વાર્ષિક રીપોર્ટ (અનુસંધાન પૃષ્ઠ ૧૫૧).
૨૫૦૦૦-૦-૦ શ્રી પરાંત જણસ.
૮૫૧-૧૩ન૮ શ્રી રસોડા ખર્ચ ખાતે. ૧૫૪પ-૧૩-૪ શ્રી વ્યાજ ખાતે જમે. ૮૪-૩-૬ શ્રી વાસણકુસણ ખાતે.
૫૦–૦-૦ બાઈ રતન શા મયાચંદ જેચંદ- ૧૬૯–૮–૦ શ્રી નેકરના પગાર ખાતે , ની વિધવા.
૩૧૫-૧૩-૬ શ્રી અનાશ્રિતોને લુગડાં ખાતે. પ૦-૦–૦ શાહ વાડીલાલ સારાભાઈ. ૩૪૨–૨–૫ સીઝ'તા સ્વામીબંધુઓને આ ૭૫-૦-૦ બાઈ મેના ઝવેરી ચુનીલાલ ભી
જીવિકા માટે માસિક મદદ તથા ખાભાઈની વિધવા હ. મેહનલાલ
સ્કોલરશિપ પેટે. ચુનીલાલ. ૭૫––૦ બાઈ ચંચળ શા ડાહ્યાભાઈ જે
૧૮૭૩-૯-૨ શંગની વિધવા.
૨૫ર ૫૦-૦૦ શ્રી પરાંત જણસ. . ૨૫-૦-૦ શાહ જીવણશા અમથાસા.
૨૭૧૨૩-૯ર ૧૦૦-૦-૦ શા બાલજી ખુશાલની વિધવા
બાઈ પાર્વતી. ૨૦૨-૧૧-૧૦ શ્રી બેડીંગના રસોડા ખાતે.
ર૭૧૨૩–ાટ- ૨
Mohanbhai Gukaldas Vakil.
SECRETARY.
–
GOO—–
જૈન સમાચાર.
આ નવા વકીલ-અમદાવાદના રહીશ મી. મણિલાલ હઠીસીંગ દલાલ, જાન માસમાં થયેલી
છેલી એલ. એલ. બીની પરીક્ષામાં પાસ થયા છે. તેઓ એક ઉત્સાહી જૈન હોવાથી તેમની (ફતેહને માટે અમે અંતઃકરણથી ધન્યવાદ આપીએ છીએ. - ''પહેલી એલ. એલ. બીમાં પસાર થયેલા જૈન ભાઇઓ-મી. ચુનીલાલ કેવલચંદ ઇચ્છાપુરીયા તથા મી. છોટાલાલ ઝવેરચંદ ઈચ્છા પુરીયા પહેલી એલ. એલ. બીની પરીક્ષામાં પાસ થયા છે. -
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૮૩
મરહુમ શેઠ જેસીંગભાઈ હઠીસીંગ.
અમદાવાદમાં ભરાયેલી જેન (વેતાંબર) કોન્ફરન્સની રીસેપ્શન કમીટીના ચીફ સેક્રેટરી શેઠ જેસીંગભાઈ હઠીસીંગના અત્યંત શેકજનક મરણની નેંધ અમે ઘણીજ દીલગીરી સાથે લઈએ છીએ. મરહુમ, ખાનદાન કુટુંબના હોવાની સાથે, ઉદાર દીલના સખી ગૃહસ્થ હતા અને અમદાવાદના આગેવાન ગણાતા જૈન અગ્રેસરમાંના તેઓ પણ એક હતા. પાટણ ખાતે મળેલી ચોથી કોન્ફરન્સની બેઠક વખતે, હવે પછીની જેન કોન્ફરન્સની બેઠક ક્યાં કરવી તે સવાલ એક ઘણોજ મુશ્કેલી ભરેલ થઈ પડ હતો તે પ્રસંગે તેઓએ જે જાહેર હીમત અને અડગ ઉત્સાહથી અમદાવાદમાં કપૂરન્સ મેળવવાને આમં | ત્રણ આપી, સ્પષ્ટ શબ્દોમાં પોતાના વિચાર પ્રદશિત કર્યા હતા, તે બતાવી આપવાને પૂરતા હતા કે તેઓ સાહેબ જૈન કોન્ફરન્સના ચુસ્ત હીમાયતી હતા.
અમદાવાદમાં કોન્ફરન્સ મળવાની હતી તે પ્રસંગે કમનસીબે તેઓ માંદગીને બીછાને હતા તેપણ કરન્સના કામની હીલચાલ બાબત પુછપરછ કરતા હતા. તેમના દેહોત્સર્ગથી અમદાવાદના જૈન સંઘને એક મોટી ખોટ પડી છે. છેવટમાં અમે અંતઃકરણથી ઈચ્છીએ છીએ કે મરહમના આત્માને પરમાત્મા શાંતિ આપે. છત્યલમ
* *
*
મરહુમ શેઠ ચાંદમલજી પટવા.
આપણી જૈન વેતામ્બર કોન્ફરન્સના રતલામ ખાતેના માનવંતા પ્રાવીશીયલ સેક્રેટરી શેઠ ચાંદલજી પટવા ગઈ તા. ૨૧ મીના રોજ ૪૩ વર્ષની ભરજુવાન વયે આ ફાની દુનીયાનો ત્યાગ કર્યાની નોંધ અત્યંત ખેદ સાથે અમારે લેવી પડે છે. તેઓ સાહેબ રતલામ રાજ્યમાં ઘણી સારી પ્રતિષ્ઠા ધરાવતા હતા. તથા ધર્મ કાર્યમાં આગેવાની ભરેલો ભાગ લેતા હતા. - મરહુમ શેઠ પોતાની પાછળ કાંઈપણ સંતાન મુકી ગયા નથી. તેમની | પાછળ પુણ્યાર્થે રૂ. ૫૦૦૦૦ વાપરવાના છે. આપણે આશા રાખીશું કે કેળવણીના કાર્યમાં યાને નિરાશ્રિતોને આશ્રય આપવાના કાર્યમાં ઉક્ત સખાવતને સદુપયોગ કરવા મરહુમના સંબંધીઓ ખાસ ધ્યાન આપશે. અમો અંતઃ | કરણથી ઈચ્છીએ છીએ કે તેમના અમર આત્માને શાંતિ મળે.'
Page #210
--------------------------------------------------------------------------
________________
૧૮૪.
અમદાવાદ ખાતે ભરાયેલી શ્રી વખતે જુદા જુદા ગૃહસ્થ તર
, કરવામાં આવી
નામ.
ગામ.
કોન્ફરન્સ નિી
ભાવ ફંડ.. જીર્ણ પુરક
દ્ધાર.
'કર્ણમંદિર,
દ્વાર. આ
નિરાશ્રિત
Din
જીવદયા..
પુના
પીસાગણ : ૫ અમદાવ દ |
= ”
=
શેઠ રાયસીંગજી પ્રેમાળ. સમરતમલ હા. ઝવેરી પ્રેમચંદ. શr. બુધાભાઈ હરીભાઈ. મોરબી તાબે બેલાનો સંઘ પારેખ ડેરા રામજી તથા દેશી પ્રેમચંદ પુજાણી તથા દોશી
માનસંગ માધવજી. શા. સદાજી ચેલાજી, શા. સુરજમલ ઉમાજી. શેઠ લવજી અભેચંદ બાદશાહ. શા. બાપુલાલ અમરચંદ. શા. રણછોડભાઈ માણેકચંદ. શા. ઝવેર ધનજી. શેઠ મૈતીચંદ મેઘાજી. માણેકચંદ મગનલાલની કુ. શા. મુળચંદ પુરાણાજી. શા. કસ્તુરદાસ બહેચરદાસ. શેઠ ધનરાજજી નાયટા પ્રેdડેન્ટ. શેઠ ગેડીદાસજી કાસટીઆ. શેઠ રતનલાલ તાતેડ. વોલંટીયર મણીલાલ તથા રતીલાલા. શેઠ મગનલાલ એતમદાસ. ગડીઓ એચર કાલીદાસ, શા. નથુ મુળચંદ. શા. પુલચંદ હરખચંદ. મેના નેમચંદ ભીમજી. શા. જીવા વીરચંદ. શેઠ ચુનીલાલ ચંદરમલ. શા. નાથાલાલ રણછોડ. તલાટી છગનલાલ સાંકળચંદ. સંઘવી પરશોતમ ભુદર. બેટાદના ડેલીગેટ તરફથી. ' શા. કસ્તુરચંદ વીરચંદ. ‘શા. ધનજી અનોપચંદ. શપેલસા છે તારાચંદ ?
y
(o
બેલા પુના. પુના વઢવાણ નીકોરા મુંબઈ લીંબડી પુના અમદાવાદ | ૧૦ નાપાડ આંત્રોલી જાવરા ભોપાળ ભોપાળ વઢવાણ રાસણ બામણગામ દહેગામ અમદાવાદ માંગરોળ કેડી આઉઆ ‘ | ૧ દહેગામ દહેગામ લાઠીદડ બેટાદ મુંબઈ બાવલા : અમદાવાદ , , ,
૧
!
, ,
,
, ,
Page #211
--------------------------------------------------------------------------
________________
-
૧૮૫
પાંચમી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ ફથી જુદા જુદા ખાતામાં મદદ તે નીચે પ્રમાણે.
| કેળવણી. સુકૃત ભંડાર (ચાર આના ની યોજના. પાલીતાણા બાળાશ્રમ. અમદાવાદથી શિઠ લલુભાઈ રાયજીબોડીંગ
અમદાવાદ કન્યાશાળા, જૈિન છે. મદદ
સાત ક્ષેત્ર ખાતું.
રીમાર્ક
પાંચ વરસ સુધી. પાંચ વરસ સુધી.
પાંચ વરસ સુધી.
પાંચ વરસ સુધી. પાંચ વરસ સુધી.
પાંચ વરસ સુધી.
Page #212
--------------------------------------------------------------------------
________________
ક
નામ
ગામ.
કોન્ફરન્સ નિ
ભાવ કડ,
જીર્ણ પુસ્તકો
દ્વાર. છર્ણમંદિર
નિરાશ્રિત Lખાતું.
છે
-
મેસાણું સેલાના બદનાવર થરા માણસા વેરાવળ વેરાવળ હાલારાજપુર સદર અમદાવાદ અમદાવાદ ખેડા સાઠંબા સાઠ બા મહુધા રાજપુર ધનાલા વલાદ. સામેતરી
પી રવચંદ વજેચંદ. કોઠારી હરીસં શેઠ નથમલ ઝવેરચંદ ગાદીયા વકીલ. શા, ન્યાલચંદ ભાણજી. શ્રી માણસાના વીસાપોરવાડ ડેલીગેટ તરફથી શેઠ ખુશાલચંદ કરમચંદ. શેઠ હરખચંદ ધારસી, શા. જેઠાજી પુનમચંદ. શા. નાનજી તથા રાયચ દ. અમદાવાદના પોલીસ કોન્સ્ટબલ મોતી સુરા. શેઠ સાકળચંદ. શા. ડાહ્યાભાઈ નાગરદ સ. શા. સોમચંદ કપુરચદ. શા, ગોરધનદાસ છોટાલાલ. " માસ્તર મનસુખલાલ રાયચંદ. શા. અવિચલ જેસંગ. મેતા ચતુર મહાદેવ તથા કાલીદાસ ટેકરસી. શા. જોઈતારામ ફુલચંદ. શા. છગનલાલ ફુલચંદ. શા. તરભવન ફુલચંદ. દેશી શંકરલાલ વીરચંદ. શા. ઉમેદરામ મોતીચંદ. શા. અભેચંદ રતનજી. સા. બાપુજી મીઠાલાલ. શેઠ લીલાચંદ મુળચંદ. શેઠ તુલારામ અખેચંદ. શા. ઘેલાભાઈ પાનાચંદ. શા. મેતીલાલ ગગલદાસ. શ. રાયચંદ પાનાચ દ. વિર નરસીદાસ નથુભાઈ
શા. લલુભાઈ મગનભાઈ. ઠા ત્રીકમદાસ કાનજી. શ. મગનલાલ સાકલચંદની દીકરી બેન મોતી શા: કરમચંદ ધરમચંદ. શા. રામચંદ હરગેવન. શા. ચુનીલાલ મલુકચ દ. શા. હીરાચંદ જગજીવન. શેઠ કપુરચંદ. શા. મહાસુખરામ રવચંદ. થા. ગોરધન હકમચંદ.
.
અમદાવાદ
સામેતરા અમદાવાદ અમદાવાદ ૫તનીકીનષ્ઠ અમદાવાદ સરસપુર,
થરા
૧૧
ગાંફ નરોડા મુંબઈ અમદાવાદ દેહેગામ મુંબઈ અમદાવાદ અમદાવાદ
એ.
આમ .. .
૨
વલાદ સાઠંબા
Page #213
--------------------------------------------------------------------------
________________
2
--
L~~~ I
દર વરસે પાંચ વરસ સુધી.
રોકડા આવ્યા છે.
-
~ 2
૧૫
૫
h
દસ વરસ સુધી.
----
0
પાંચ વઃસ સુધી.
કેળવણી.
આના
સુકૃત ભડાર (ચાર ની મેાજના પાલીતણા
બળ શ્રમ .
અમદાવાદા શેડ લલુભા રાયજ ગ
અમદાવાદકન્યાશાળા.
જૈન શ્વે. મ ક્રૂડ
સાત ક્ષેત્ર
ખાતુ
કુલ
રીમા.
૧૮૭
Page #214
--------------------------------------------------------------------------
________________
१८८
जैन समाचार
मी० हीरालाल जैन श्वे ० डा० ईन्सपेक्टरकी तर्फसे. प्रगने सीवाणा - मारवाड.
यहांपर संबेगी कमलमुनी महाराज जो मोहनलालजी महाराजके संघाडे के हैं विचरना परन्तु ढुंढीयोंका अधिक प्रचार होनेसे पहिले पहिले अतन्त कठिनता पडी. यहां पर ढुंढिया समुदाय के साधु जेठमलजी, ताराचंदजी, नेनचंदजी, और हिंदुमलजी जिन्होने शास्त्रार्थके लिये अपने धर्म्मकी पुष्टीको बड़ा कोलाहल किया. उक्त कमलमुनीजी महाराजसे ईस विषयमें छेड छाङ कर श्रावकों की श्रद्धा भंग करनेके अर्थ बहुतसा हिलचल मचादीया उक्त स्थान के श्वेताम्बर समुदायका पत्र ब्रांच ओफिस में पहुंचनेपर ईन्सपेक्टर हीरालालजीका पहुंचना जरूरी हुआ. कोन्फरन्सकी तर्फसे निवेदन कीया गया कि आप शास्त्रार्थ करें दिन मुकरीर कीया जाय जिस्की हार पराज्यहो वही हद धर्मको छोङ सत सनातन धर्म जो वीर परमात्मा के शाइनके मुता बीक है उसीको सब ग्रहन करें और लिखत लिखा जाये. आसपास के श्रावकों को पत्र द्वारा सुचना दी जावे कि इस धर्म सभा में शास्त्रार्थ करनेके सुअवसर पर पवारकर प्रतिबोध पामें. परन्तु ढुंढीया महाजने नाही करदीया की हम लोग शास्त्रार्थ (चर्चा) नहीं करेंगे जिसपर सार कलई खुल गई सब गांवके श्रावकोने मंदिर जानेके और पुजन करनेके नीयम लये और श्वताम्बर मतको अंगीकार कीया.
-Roes
1
लडेर अप्पर.
સર્વ જૈન ભાઇને ખબર આપવામાં આવેછે કે અમદાવાદ કોન્ફરન્સમાં થયેલ ડરાવ નંબર ૧૪ અનુસાર આપણા પરમ પુજય શ્રી તીર્થંકર ભગવાનની છબીએ વેચવામાં આવે છે તે બંધ કરવાને માટે પ્રાગ્ય પગલાં ભરવાની ખાસ જરૂર છે તેથી
જણાવવાનુ કે આવી છછીએ જે કાઇ વેચતા હાય તેની અનેતેા નકલ અને ખાસ કરીને વેચનાર તથા છાપનારનાં નામ તથા ઠેકાણા સાથેની ઉપયાગી હકીકત અમારા ઉપર મેકલી આપવામાં આવશે તેા ઘટતા બંદોબસ્ત થઈ શકશે,
ગીરગામ મુંબઇ.
આસીસ્ટ'. સેક્રેટરી,
શ્રી જૈન શ્વેતાંબર કોન્સ.
Page #215
--------------------------------------------------------------------------
________________
જૈન વિદ્વાનોને ઉત્તમ તક. પ્રોફેસર બનજેકેબીએ વકીલ મિ. કેશવલાલ પ્રેમચંદ ઉપર લખેલ નીચે પ્રમ
નો " જાહેરાત માટે પ્રગટ કરીએ છીએ અને વિદ્વાન જૈન લેખકને આ સંબંધમાં પ્રોફેસર હરમન જેકોબી ઉપર પરમાર્યો પત્ર વ્યવહાર
ચલાવવા વિનંતિ કરીએ છીએ. Now I have a favour to ask yon. By and by I have become acquainted with some of your coreligionists, but I have no knowledge of your community. I should be much obliged to you for information who are the principal in it; what is the name of the 13, or are there more than one yey concerned in our work who are its heads and what are the principal places where they have Upashrayas, and who are the laymen ( વિવેass ) of importance who are interested in the publication of Jain books? It is not from mere curiosity that I ask this question, but from an interest to know the men for whom and with whose assistance I and my friends are expected to work.
I shall be glad to do what I can to assist you in publishing texts which are buried as it were in mass accessible but to few.
Professor Doctor Hermann Jacobi.
59, Nieubuhrstrasse,
Bonn,
Germany. ––– ––
જાહેર ખબર. શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સ તરફથી ચાલતું શ્રી ધામક હીસાબ તપાસણી ખાતું—કોન્ફરન્સના આ ખાતાના ઓનરરી ઓડીટર સાહેબ શેઠ ચુનીલાલ નાહાંનચંદ અને તેમના તાબાના કેટલાક નેકરે આપણે પ્રખ્યાત તીર્થ શ્રી રાણકપુરજીને તથા વરાણાજીને હીસાબ તપાસવા સારૂ હાલમાં ત્યાં ગયેલા હોવાથી તે ખાતાઓ સંબંધમાં જે કોઈ ગૃહસ્થને કાંઈ પણ ફરીસાદ યા સુચના કરવી હોય તેમને પિતાના ખરા નામઠામ, સાથે નીચેના સરનામે પત્રવ્યવહાર કરવા વિનંતિ કરવામાં આવે છે. આવી રીતની આવેલી અરજીઓવાળા સનાં નામ અમે જાહેર કરવાના નથી.
| શેઠ ચુનીલાલ નહાનચંદ | " એનરરી એડીટરશ્રી જૈન વેતાંબર કેન્ફરન્સ ઠેકાણુ-શેઠ ધરમચંદ અભેચંદ મુ. પાટણ: ઉત્તર ગુજરાત, ગીરગામ મુંબઈ
વી, સેવક,
A આસીસ્ટન્ટ સેક્રેટરી તા. ૧૫-૬-૦૭. |
Jી જેન વેતાંબર કેન્ફરન્સ
- પિતા કરતબર છે
Page #216
--------------------------------------------------------------------------
________________
વિદ્વાન જન લેખકેાને તથા જૈન સાહિત્યના રોાખીનાને ઉત્તમ તક.
અમેરીકામાં આવેલ ચીકાગેા શહેરમાં મળેલી મહાન ધર્માં સામાં જૈન ધર્મના ઝુડા ફરકાવનારા મરહુમ તત્વવેત્તા મી વીરચંદ રાધવજી ગાંધી બી. એ. ખારીસ્ટર એટ-લા એ પોતાના ઇંગ્લંડ તથા યુરોપના પ્રવાસ દરમ્યાન જૈન ધર્મના તત્વજ્ઞાન ઉપરના ઉત્તમ આધદાયક પેાતાના ભાષણેદ્વારા તથા શિક્ષણદ્વારા અનેક યુરોપીયન વિદ્વાનેને જૈન ધના ધ્યેધ આપીને તેએને તસબધમાં વધારે અભ્યાસ કરવાને તથા જ્ઞાન મેળવવને ઉત્સુક બનાવ્યા હતા. તેમાંના એક મી॰ હુરટ વેરન અત્ર હીંદુસ્થાનમાં વસતા એક વિદ્વાન મિત્ર ઉપર પત્ર લખી મી॰ વીરચ‘દભાઇએ જૈન ધર્મનુ' શિક્ષણ આપવાનુ' અહુરૂ' રાખેલ કામ પુરૂ કરવાને આગ્રહુ કરે છે, તે ઉપરથી જેન લેખકેાને વિનય વન'તિ કરવાની કે ઉકત ગ્રહસ્થની સાથે નીચે લખેલા સરનામે અંગ્રેજીમાં પત્રવ્યવહાર ચલાવી જુદા જુદા જૈન ધર્મના સવાલા ઉપર વિવેચન કરી આપણા જૈન મ્રના સત્ર માન્ય સિદ્ધાંતેને અજવાળામાં લાવવા ખનો પ્રયાસ કરવા તસ્દી લેવી. સદરહું ઇંગ્રેજ ગ્રહસ્થ જૈન ધર્માંના એક ઉત્તમ અભ્યાસી છે અને તેનુ' વધુ જ્ઞાન મેળવવાને અભિલાષા ધરાવે છે તથા આપણા શબ્દામાં કહીએ તેા “ ખપી જીવ છે” અને નિયમસર પત્ર વ્યવહાર જારી રાખવા તથા ખુલાસા માગવા ખંત રાખે છે. તેમનુ” નામ તથા ઠેકાણું....
Herbert Warren e/o C. Valentine Esqr.
84 Shelgate Road Battersen Rise London S. V. England,
શ્રી જૈન સંઘને વિામ.
દરેક ગામ યા શહેરના જૈન સઘના અગ્રેસરને સુચના કરવામાં આવે છે કે જો તેના તરફથી માત્ર પેલ્ટ ખર્ચના રૂ. ૨-૩-૦ ત્રણ ના નીચેના શીરનામે મોકલી આપવામાં આવશે તે ત્યાંના શ્રી સધના ઉપયોગને માટે મુંબઈમાં ભરાયેલી બીજી શ્રી જૈન શ્વેતામ્બર કાન્ફરન્સનો રૂ. ૭-૧૨-૦ ની કીંમતવાળા રીપોટ અમારા તરફથી ભેટ તરીકે મોકલી આપવામાં આવશે, દરેક જૈન પાઠશાળા, સભા તથા લાય બ્રેરીને પણ ઉકત લાભ આપવામાં આવશે. સવંત ૧૯૬૨ ની સાલના શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સના રીપોર્ટ તથા હીસામ પષ્ટ ના એક આને મેકલવાથી હરકેાઇ શખ્સને ભેટ તરીકે આપવામાં આવશે,
આસીસ્ટંટ સેક્રેટરી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ,
Page #217
--------------------------------------------------------------------------
________________
Registered No: B. 525.
oooordadthadnesvosooooooooodhoodadosoodpoondlodvdoododooshdooooooddodo00000nosopocodoodhcooTTA
वीर सम्बत् २४३३. ॐ विक्रम सम्बत् १९६३ श्री जैन श्वेताम्बर कोन्फरन्स
SH
.
सन १९.०७.
प्रगट कर्ता.
___श्री जैन श्वेतांवर कॉन्फरन्स ऑफिस, मुंबई.
-
विषयानुक्रमणिका.
.
A
11292
१५५ પૃષ્ઠ. | વિષય
५४. The Jair Graduates' औन सभायार ... ... ... २०३ Association ... ... १८५
140 मरहूम शे: प्रेमय राय નિરાશ્રિત રેનો અને જૈન શ્વેતાં.
... २०५ १२ म
.. ૧૩ આપણી અધોગતિ, તેમાં ફેરફાર મુંબમાં યુનિવર્સિટી અને જેના
__४२१॥ भाट शु२! ... २०८.. साहित्य ... ... ... १८७ જેનોનાં જાહેર ખાતાં અને તેમની
| ધાર્મિક હિસાબ તપાસણ ખાતું ૨૧૪ isी स्थिति ... ... २०० महाप.६३।१२-सभा यये ५७ २१६
AEXSYC
POSTANAR PORNOONRepcoop00000000000000000000000020999990000000000000000000000000000000000000000000c6cbadibudhirinidacudoposdnepngmuspuneORORE
HARL:
HDomposiOnline
वार्षिक मूल्य डाकका मूल्य समेत सिर्फ रु. १
PA
33000
धर्म विजय प्रिंटिंग प्रेस पायधुनी-मुबई.
PHO00000000MARCatacoe2conn0000000000000000000000000000000000coursecO800000ccooooor
0000000000000
00000000Hado
Tan
PA
LAYAMA
kelatitaranaamaasumomdaddroivpvasodedoot haadosaniasmom TR00060100047ठवटvdido
Page #218
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન શ્વેતાંબર મંદિરાવળી. પ્રથમ ભાગ.
આ પુસ્તકમાં ગુજરાત, કાઠીઆવાડ, કચ્છ અને મારવાડ દેશના દેરાસરની દેરાસર સુધ્ધાંત) હુકીકત આપવામાં આવેલી છે. મુખઇની કેાન્ફરન્સ એફીસ મહાત ખ કરી શરૂ કરવામાં આવેલ ડીરેકટરીના અમૂલ્ય તેમજ પ્રથમ આ પુસ્તક જૈન સમાજના હિતને માટે બહાર પાડવામાં આવેલ છે. હિંદુસ્તાનમાં આવેલા આપણા પવિત્ર ક્ષેત્રોની યાત્રા કરવા જનાર જૈન ભાઇઓને આ પુસ્તક એક સુ`દર ગાઇડ (ભામીયા) તરીકે છ પડવા સભવ છે. આ પુસ્તકમાં જુદા જુદા કાલમા પાડી દેરાસરવાળા ગામનું નામ, નજીકના સ્ટેશન યાને મેટા ગામનુ નામ તથા તેનુ' અંતર, દેરાસરનુ* ઠેકાણુ, ખાંધણી, વન, ખધાવનારનું નામ, મૂળનાયકજીનું નામ, ખધાયાની સાલ, પ્રતિમાજીની સખ્યા, નોકરની સખ્યા તથા મકાનની સ્થિતિ વગેરે તમામ હકીકત સવિસ્તર દાખલ કરવામાં આવી છે. આ પુ· સ્તક રોયલ સાઇઝ ૨૬૦ પાનાનુ` સુંદર કપડાના પુંઠાથી બધાવેલુછે, બહાર ગામથી મગાવનારને વી. પી. થી માકલવામાં આવી
મૂલ્ય ફક્ત રૂ. ૧-૮-૦ રાખવામાં આવેલ છે.
ગિરગામ
ખાસ પ્રતિનિધિ મોકલી તેાલા, તથા પા, અર્ધા અને મી૰ ઢઢ્ઢાની ઇખીને “ડ મા
છપાવી પ્રગટ કરનાર
શ્રી જૈન શ્વેતાંબર કાન્ફરન્સ
ઢઢાછાપનુ પવિત્ર ફેશર.
સ્વધર્મ રક્ષા અને સ્વદેશ લાભ માટે.
મંગાવેલ ખાત્રીનું શુદ્ધ અને ઉત્તમ સ્વદેશી કેશર પાંચ એક રતલી - પૈક ડબામાં કે જેપર કાન્ફરન્સના ઉત્પાદક ” છે તે નીચેના સ્થળોએથી મળરો. `
જૈન મંદીર સામે માડવી, મુંબઇ,
મુંબઇ-જૈન શ્વે. કોન્ફરન્સ ઑફીસ ગિરગામ, માંગરૈ.ળ જૈન સભા પાયની, જથ્થાબધ વેચનાર એકલા માલેક,
કહી દશાસવાળા જૈન મહાજન આશ્રિત સ્વદેશી કંપની.
Page #219
--------------------------------------------------------------------------
________________
11 794: H T: 11 रत्नानामिव रोहणक्षितिधरः खंतारकाणामिव, स्वर्ग:कल्पमहीरुहामिव सरः पंकेरुहाणामिव, पाथोधिः पयसामिवेंदुमहसां स्थानं गुणानामसा,
विसालोच्य विरच्यतां भगवतः संघस्य पूजाविधिः ॥२१॥ અર્થ -રોહણાચળ પર્વત જેમ રત્નનું સ્થાન છે, આકાશ જેમ તારાઓનું સ્થાન છે, સ્વર્ગ જેમ કલ્પવૃક્ષોનું નિવાસસ્થાન છે, તળાવ જેમ કમળનું નિવાસસ્થાન છે, સમુદ્ર જેમ ચંદ્રમા સમાન નિર્મળ જળનું નિવાસસ્થાન છે, તેવી રીતે આ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા રૂ૫ ચતુર્વિધ પૂજ્ય સંઘ જે જ્ઞાન, દર્શન અને ચારિત્રનું નિવાસસ્થાન છે તેની પૂજા કરીએ. SHRI JAIN (SWETAMBER) CONFERENCE HERALD.
re
Vol. III. ]
JULY 1907
[No.ng
The Jain Graduates Associati
Those who were present at the last Conference held at Ahmedabad: are well aware that the Association was on the very eve of its dissolu.. tion. The members were greatly disappointed to see that most of them haid not done anything practical, anything substantial to further tho projects of the Jain Swetamber Conference They felt that they hade failed in their duty to carry out the very aims and objects of the Associa: tion. They deeply felt that as they had cut a very bad figure on account of little work which they had done during the previous year, they were greatly lowered in the eyes of the public. The members of the Community, who were present there, were much more disappoint ed to find that the so-called graduates, on whom they depended for the
23
Page #220
--------------------------------------------------------------------------
________________
960 ] જેન કોન્ફરન્સ હેર૯૭.
[ GUIS social, economical, moral and religious progress of the whole Community, have shewn themselves unworthy of their trust, and confidence. Some of the speakers gave vent to their feelings of disappointment and distrust from the pulpit of the Conference Pandal. Though many persons thought that the days of the Association were numbered, a few desired that such an institution, which will in the long run be a focus from which various rays of light will eliminate and luminate the society, in consequence of which illumination the community shall not only be able to see them any sided evils that have crept in the society and to eradicate them out of it, but shall be able to find out and devise new ways and schemes for improving the state of the society in all its various aspects,be abolished after a very short trial of two years.
Through the timely exertion of some of our members the Association has successfully passed its crisis and is still a living body. But where is the soul, the spirit that keeps a body living ? Let us shew to the public that we are not a body without soul. Let us shew that we are full of spirit, zeal, and enthusiasm. Being favoured with higher education and the higher status, which we have in society, we are supposed to kňow and discharge our duties better than others. Let us do our duty and prove ourselves worthy of the degrees conferred upon us by our University. Let us work not to serve any selfish purpose or to gain cheap popularmity, but, for duty's sake.
The question that arises then is what should be done by us ? How should we work ? The answer though at first seems to be difficult is easy if one remembers the aims and objects of the Association. The chief aims which led to the foundation of the Association two years ago are to further the projects of the Conference and to contribute articles for the Herald.
Every educated brother if he has the inclination, can help the Conference in various ways. He has at his Command the three P's:- the Press, the Petition & the Pulpit. By contributing articles in the Herald in particular and other Magazines and Papers in general and by delivering lectures from public platforms, the educated class can greatly influence the public mind and can get the resolutions annually Passed by the Conference acted upon by the people. The new resolutions
Page #221
--------------------------------------------------------------------------
________________
1609 ]
ધી જૈન ગ્રેજ્યુએટ એસોશિએશન
,
[૧૯૧
passed at the last Conference as regards the Treasure Trove Act & the introduction of the Jain Literature in the various Universities as well as the proposed scheme of granting bulding leases on Shri PARSHVANATHJI Hill afford great opportunities to our eductaed brethren tu move the proper authorities by Petitions and Memorials to get the reliefs prayed for and to have the grievances of our community redressed.
There are a thousand and one ways iu which an educated brother can work for the welfare of our community and for the cause of the Conference. If he has a taste for history, let him collect the materials for the Jain Itihasa and remove the misconceptions which modern historians have about the Jains and Jainism, by placing before the world the true history of the Jains. If he is a student of antiquities, let him devote his whole life in travelling the vast fields of antiquities and put before the public the result of his researches. If he is a scholar of literature, let him taste the sweet nectar of our invaluable Shastras and other ancient works on various branches of learning and then publish the same in a critical tone of the West. If he is an engineer and has taste for architecture, let him visit (which is sure to reward him with salvation) our sacred Temples all over India, appreciate the beautiful works of art found everywhere and compare the Jain Style of architecture with other ancient and modern Styles of the East and the West. If he is a Doctor, let him preach crusade against vivisection and convince scientifically the non-vegetarians that vegetable kingdom is the natural diet of human race and animal food the unnatural one. If he is a lawyer, let him guard and defend the rights and privileges of the Community, including those which we have and which we enjoy from times immemorial as regards the various sacred Hills and places and keep a vigilant watch over any measure that may likely deprive the Community of their just claims and rights. Reader, if you have neither the means nor the ability to carry out any of the above-mentioned measures, then also, you can take some active part in the management of the Con. ference-Office and be a help to the Office and the Office-bearers.
These are some of the ways by which an educated brother, can render immense service to the Community. There are many other ways and means to reach the same end, which he will find of
Page #222
--------------------------------------------------------------------------
________________
Bioq2cat ses.
.
.
[ogaus
nea'] his own accord if he makes up his mind to be useful to the Community and begins work.
It is high time that each and every member of the Association should begin selecting that sort of work which will suit his nature best. Difficulties no doubt will meet him in his way, but one should not leave his work half done. Let him remember that he is not alone, but that he can count upon his brother-members for any assistance which he may require. Members like Mr. Dhadha and Mr. Soni the Assistant Secretary are ever ready to render assistance to any work, if asked for.
It will not be out of place to note that our brothers at Bombay seem to have responded to the call of duty. They have resoIved to get the management of the Herald in their own hands, but as their request could not be complied with for the present owing to certain reasons, they have thought it fit to send in their contributions, which they were assured, are sure to be published in the Herald. They have also rendered and will render useful assistance to the Sangh of Bombay as regards preparing petitions and memorials to be forwarded to the Government of Bengal re-Sametshikharji Hill. They also intend to present application to the University of Bombay and to do the needful for getting our literature introduced in the Bombay University Course.
They are also thinking of applying to the proper authorities for preventing the public sale of the photos and pictures of our reverench Tirthankaras and temples, highly offending to our religious feelings.
The object of the above article will be best served if each and every member of the Association will at once begin work, taking a lesson from the following beautiful lines of Long-fellow:
“Let us then be up and doing, With a heart for any fate; Still achieving, still pursuing,
Learn to labour and to wait." Picket Road,
Vakanji J. Mehta. 9-6-07.
Page #223
--------------------------------------------------------------------------
________________
૧૯૦૭ નિરાશ્રિત જૈને અને જૈન શ્વેતાંબર મદદ ફ [૧૯૩ નિરાશ્રિત જૈનો અને જૈન શ્વેતાંબર મદદ ફંડ.
(વકીલ ન્યાલચંદ લક્ષ્મીચંદ શેની બી. એ. એલ એલ. બી.)
અનુસંધાન પૃષ્ઠ ૧૬૧ વળી કથનગના વિષયમાં જે મહાન પુરૂના ચરિત્રે આપણે વાંચીએ છીએ તેમાંથી મળી આવે છે કે તેઓએ અનર્ગળ દોલત, જીન બિંબ ભરાવવામાં તથા દેરાસરે, બંધાવવામાં વિગેરેમાં વાપરી હતી તેને જવાબ એટલોજ બસ થઈ પડશે કે પ્રાચીન સમયમાં આપણી આર્થિક સ્થિતિ દરેક રીતે ચડીયાતી હતી, દરેક જુદી જુદી પ્રજામાં જૈન પ્રજા અગ્રસ્થાન રકતી અને તેવી જાહોજલાલીના સમયનેજ, દેરાસરની ઉપજ અનેક રીતે વધારવાના હાલના પ્રચલિત રીવાજે આભારી છે. અને તેનું કેટલેક અંશે ખેદકારક પરિણામ એ આવે છે કે ભાવિક શ્રદ્ધાળુ પણ ગરીબ જૈન ભાઈઓના ભેગે, દાંભિક દ્રવ્યવાન ગૃહસ્થો ધાર્મિક ક્રિયામાં આગળ પડતો ભાગ લે છે. અને તેની દેખાદેખીથી અનેક શ્રદ્ધાળુ જી પિતાની સ્થિતિને વિચાર કર્યા વગર તેમાં પ્રવૃત્ત થવાથી દેવદ્રવ્યના કાયમને માટે દેવાદાર રહે છે. અમુક આનંદને પ્રસંગ આવી મળતાં આપણું ધ્યાન જેટલું અડ્ડાઈ મહોત્સવ કે સ્વામિવત્સલ કરવા તરફ અથવા વરઘોડા ચઢાવવા તર ખેંચાય છે તેટલું જ કે તેથી વિશેષ ધ્યાન કેળવણીના કાર્ય પાછળ તથા નિરાશ્રિતોને મદદ આપવા પાછળ ખેંચાવું જોઈએ. દેવદ્રવ્યમાં ધાર્યા ઉપરાંત જરૂરી કાર્ય પાછળ વાપરવા જોઈએ તે કરતાં વધારે દ્રવ્યને જમાવ કર્યો જઈયે અને સાધારણ ખાતું તથા પાંજરાપોળ ખાતું દેવામાં ડખ્યું જાય તેને એકદમ વિચાર કરવાની જરૂર છે. ગામના લોકો નાની એવી રકમ ભેગી કરીને અને અન્ય ગૃહસ્થ પાસેથી ઉઘરાણું કરીને દેરાસર, ઉપાશ્રય કે ધર્મશાળા કરાવવી શરૂ કરે અને થોડું કામ થયા બાદ ફડ ખુટી જવાથી કામ બંધ કરવું પડે ત્યારે પાછા ફરીથી મદદને
ગૃહસ્થને ગળે પડવા જેવું કરે તે રીવાજ બંધ કરવાની જરૂર છે. અમુક સંસ્થા સ્થાપન કરવાને માટે તેને બંધાવાને તથા કાયમ માટે નિભાવવાનો રીપેર કરવા વગેરેનો જે ખર્ચ થવા સંભવ હોય તેની પહેલાથી વ્યવસ્થા ક્યો બાદ–ચોકસ કર્યા બાદ તેનું કામ આગળ ચલાવવાને ઉત્તેજન આપવું હિતકારક છે. આવી રીતની પ્રથા જ્યારે આપણામાં સર્વત્ર પ્રચલિત થશે ત્યારેજ અમુક એવા તરફ આપણે સારી રીતે ધ્યાન આપી શકી
અત્ર જ્ઞાતિ કુંડને માટે બે શબ્દ લખવાની જરૂર છે. એકજ ધર્મના પણ જુદી જુદી જ્ઞાતિના અગ્રેસ તરફથી જ્ઞાતિના જમણ પ્રસંગે વાપરવાને માટે મોટા ' મહેટા વાસણ રાખવામાં આવે છે તેનું ભાડું આવે તે તથા લગ્ન પ્રસંગે જે દાપુ લેવામાં આવે તે તથા નાના મોટા જ્ઞાતિના ગુન્હાને પ્રસંગે ઓછો કે વત્તો જ્ઞાતિ ભાઈઓને દંડ કરવામાં આવે છે તે, વગેરે વગેરે રકમ એકઠી કરવાથી એક મે, ફુડ થવા જાય છે તેને ઉપગ ખાસ કરીને ગરીબ જ્ઞાતિ ભાઈઓના લાભાર્થે થવો
Page #224
--------------------------------------------------------------------------
________________
૧૯૪]
જૈન કોન્ફરન્સ હેરલ્ડ
[ જુલાઈ .
-
તે
ન
જોઈએ તેને બદલે તદન જુદી જ બાબતમાં તેનો ઉપયોગ થાય છે તે ખરેખર ખેદ કારક છે વળી તેવો પિસે કદી બહુ જરૂર જણાતાં સંઘ ખાતાને ખાડો પુરવાના ઉપ
ગમાં આવે તો તેને માટે બહુ કહેવા જેવું રહેતું નથી. પરંતુ જ્યાં જ્ઞાતિના ફંડને પસે ઉકત ખાતાઓથી તદન અલગ રહેતો હોય તેવા સ્થળની જ્ઞાતિના ફંડનો ઉપયગ જ્ઞાતિના અગ્રેસરો નજીવા કારણસર તકરાર ઉભી કરી માની લીધેલી પિતાની ખોટી મહટાઈ જાળવવા દેશ કાળને લઈને ઉદભવતા નવીન વિચારોના પરિણામ રૂપ કાર્યના લાભાલાભને પુખ્ત વિચાર કર્યા વગર, જ્ઞાતિના પૈસાને જેના સદઉપયોગને માટે જે જવાબદાર છે તે કાંકરાની માફક, મમતાની ખાતર છુટ વ્યય કર્યો જાય તે પૈસાને માટે તેઓને સખ્ત રીતે જોખમદાર ગણવા જોઈએ. આગળના અને હાલના જમાનામાં આત્માન જમીનનો ફેર છે. જે વિચારો, જે વર્તાને અને જે રિવાજે પ્રાચીન સમયમાં અનુકુળ હતા, જરૂરના હતા તે બધા આર્વાચીન સમયને બંધ બેસતા થઈજ પડવા જોઈએ એવી રીતની સમજણ મનમાંથી કાઢી નાંખવી જોઈએ. “મારૂં તે સારૂં (સાચું,” એ વિચારને સ્થાને “સારું (સાચું) તે મારૂં” એ વચને ગ્રહણ કરવાં જોઈએ. પૂર્વની કે પશ્ચિમની, પ્રાચીન કે અર્વાચીન સ્વદેશી કે વિદેશી સ્વધમી કે અન્ય ધમીર, સુધારામાં આગળ વધેલી કે પાછળ પડેલી સ્વતંત્રતાના મેજાની હેરા અનુભવતી કે ગુલામગીરીની દશામાં ગોથાં ખાતી ગમે તે પ્રજા પાસેથી તેના વિચારમાં વર્તમાન, રહેણી કરણમાં જે કાંઈ પણ સારું દેખાય, ઈચ્છવા ગ્ય જણાય તે ગ્રહણ કરવામાં ધર્મને બાધ ન પહોંચે તેવી રીતે તૈયાર રહેવાની અનિવાર્ય જરૂર છે. ઉપર કહેલાં વિચારેને અવલંબીને જ્યારે કામ લેવામાં આવશે, ભાષણથી લખાણોથી તથા સાધુ પુરૂષે ઉપદેશથી જ્યારે નવીન વિચારને અનુકૂળ વાતાવરણ ' જૈન સમાજમાં ઉદભવશે ત્યારેજ આપણી ઉન્નતિ રૂપ સૂર્યના આશાજનક ચિહે કિ'રણે આપણી દષ્ટિમર્યાદામાં દષ્ટિગત થશે.
અમદાવાદ કેન્ફરન્સમાં થએલા જૈન વેતામ્બર મદદ કુંડમાં નાણા ભરાવનારાઓ તરફૂના પુરતા માનપૂર્વક ઘણી જ દીલગીરી સાથે કહેવું પડે છે કે મજકુર ફંડ ની વ્યવસ્થાને માટે કઈ પણ ભેજના હજુ સુધી વ્હાર પડી નથી. ઉકત ફંડથી ઘણા ઘણું લાભની આપણે આશા રાખી શકીએ છીએ, પહેલાં સ્વદેશી ચળવળના સમયમાં, દેશના જુદા જુદા પડી ભાંગેલા ઉદ્યોગને, અસલ સ્થિતિમાં લાવવાને માટે અને તે દ્વારા આપણા નિરાશ્રિત સ્વામી ભાઈઓને ધંધે વળગાડવાને માટે ઉદ્યોગશાળાઓ સ્થાપવાની જરૂર છે. કામ કરવાને શક્તિવાન છતાં, ભિક્ષાવૃત્તિ ઉપરજ પિતાની આજીવિકા ચલાવનારા જૈન બંધુઓને તેવા કામમાં ઉત્તેજન આપી દેશની ગરીબાઈમાં વધારે કર જોઈએ નહિ પરંતુ તેઓને લાલચ આપી ઉદ્યમે વળગાડવા જોઈએ કે જેથી કરીને દેશની લતમાં વૃદ્ધિ થવા પામે અને અનેક રીતે પરદેશ ઘસડાઈ જતું દ્રવ્ય દેશના પુત્રોની દરિદ્રતામાં વધારો કરે છે તે બંધ થાય. મહેહોટા શહેરોમાં સુરતમાં એક સારા પાયા ઉપર ચાલતું અનાથાશ્રમ છે તેની માફક અનાથાશ્રમ સ્થાપવાની જરૂર છે. જ્યાં અનાથ બાળકે, સુખે પેટ ભરવાની સાથે, સહેલાઈથી કેળવણીનો લાભ લઈ શકે તથા નવા નવા હનરે શીખી અન્ય મનુષ્યોને
Page #225
--------------------------------------------------------------------------
________________
૧૯૦૭]
નિરાશ્રિત જેને અને જેન શ્વેતાંબર મદદ ફડ
[ ૧૯૫
લાભ આપી શકે. તેમજ ધર્મ ભ્રષ્ટ થતાં પણ અટકે. વળી એક વિદ્વાન મિત્રની સલાહ મુજબ જૈન કેલેજ સ્થાપવાને બદલે જેન બેડગે સ્થાપવાની જરૂર છે. આથી કરીને ઓછા ખર્ચે કે જે ગણત્રી ફંડના અભાવે પહેલી હોવી જોઈએ. જેને કેલેજથી જે લાભ પ્રાપ્ત કરવાની આપણે આશા બાંધીએ છીએ તે આપણને સહેલાઈથી મળી શકશે. આ વિષયમાં શેઠ માણેકચંદ હીરાચંદનું અનુકરણ કરવા, જૈન ભાઈએાને અમે ખાસ વિનંતી કરીએ છીએ અને ઉકત શેઠ જ્યારે ચાર પાંચ સ્થળે પોતાની એક હાથની મદદથી નમુનેદાર બડગ ખોલવાને શક્તિમાન થયા છે ત્યારે આપણે મુંબઈ જેવા કેળવણીના કેન્દ્રસ્થાન ગણાતા શહેરમાં ખાસ જરૂરનું છતાં એકપણ બોર્ડીંગ લાંબા વખતથી વાતો ક્યો કરીએ છીએ તેમ છતાં અનેક પ્રયાસ કર્યા છતાં ઉઘાડવાને ભાગ્યશાળી થયા નથી તે પણ નવા જમાનાની નવીન નવાઈ નહિ બીજું શું? શેઠ ગોકળભાઈ મુળચંદ પણ કાંઈક મેહમયી નિદ્રામાં ઉંઘતા જણાય છે, અથવા સખાવત જાહેર કર્યાથી જ પોતાને હેતુ જળવાઈ રહેલો હોય તેમ માનવાને કારણ આપતા જણાય છે, અત્ર બડગની જરૂરીઆત પ્રતિપાદન કરવાને મારે વિષય નથી તે પણ એટલું ચેકસ થઈ ચુક્યું છે કે તેના ઉપયોગીપણું અને જરૂરીઆત માટે બે મત છેજ નહિ. * બોર્ડીંગ જેવી સંસ્થા કેટલી લાભકારક થઈ પડે તેને ખ્યાલ આપણું વ્યાપાર કુશળ ધનાઢય ગ્રહોને આવી શકતો નહિ હોય તેને લીધેજ મુંબઈ જેવા ઈલાકાના મુખ્ય શહેરમાં જૈન વિદ્યાર્થિઓની પુરતી સંખ્યા છતાં દરેક અભ્યાસની સગવડ બરા, બર જળવાઈ શકે તેવું ડગ હજુ સુધી હસ્તિમાં ન આવે એ કેટલું શોચનીય ? કોલેજમાં તથા ઉંચા વર્ગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ પ્રવૃત્તિતય શહેરમાં, શાન્તિથી એકાગ્ર ચિત્તથી પિતાને અભ્યાસ કરવાનું બની શકે તેવા સાધનવાળી જગ્યા માત્ર પુરી પાડવાથી પણ ઘણોજ લાભ થવાનો સંભવ છે. જુદા જુદા શહેરના વતનીઓ ધમની ગાંઠથી જોડાએલા રહી બડગ જેવા સ્થળમાં સ્વધમી બંધુઓની સાથે મિત્રી ભાવથી વતી ભેગા રહે અને એક બીજાના વિશેષ પરિચયમાં આવે, પિતાના જ્ઞાનને તથા સદ્ વિચારોને લાભ અન્યને આપે, જ્ઞાન પ્રાપ્તિમાં તથા સદ્ વર્તનમાં સ્પર્ધા કરવાનું બની શકે, સનાતન ધર્મના પરમ રહસ્યમાં, ધર્મ તત્વમાં, ચંચુપાત કરી શકે રહેણીકરણીમાં આપણે આચાર સહેલાઈથી જાળવી શકે તથા વિદ્યાર્થી જીવન પછીના સમયમાં વ્યવહાર કુશળ અનુભવી માણસ તરીકે બહાર પડી શકે, આવા પ્રકારના ઉત્તમ લાભ બોર્ડીંગ સિવાય બીજી કંઈ સંસ્થા આપી શકશે તે સમજાતું નથી.
અમદાવાદમાં સ્થપાએલ બોડીંગને તથા પાલીતાણું બાળાશ્રમને તન, મન અને ધનથી ઉત્તેજન આપી સારા પાયા ઉપર મેલવાની જરૂર છે. કીતિની ખાતર અથવા માન ભુખણદાસ બની ખેતાબ મેળવવાની ખાએશથી જે નાણાની મોટી મોટી રકમ આપણા માતબર ગ્રહસ્થ તરપૂથી ખર્ચવામાં આવે છે તેને પણ પ્રવાહ ફેરવવાની જરૂર છે. Charity begins at home એ કહેવત અનુસાર આપણે પહેલાં આપણા કુટુંબનું ત્યાર પછી જ્ઞાતિ ભાઈઓનું અને ત્યાર પછી સ્વદેશી બંધુઓનું હિત કરવા તરફ આપણે ઉદાર હાથ લંબાવવો જોઈએ. પ્રત્યેક વ્યક્તિ પરમાર્થ વૃત્તિથી, પપ
Page #226
--------------------------------------------------------------------------
________________
જૈન કેન્ફરન્સ હેરલ્ડ.
[ જુલાઈ કાર બુદ્ધિથી જ્યારે કામ લેવાનું યંગ્ય ધારશે અને ક્ષણ ભર વિચાર કરશે કે મેં કેટલા સ્વામિ ભાઈઓનું કેટલે અંશે ભલું કર્યું ત્યારેજ આપણું સ્થિતિ સુધરેલી જેવાને આપણે ભાગ્યશાળી થઈ શકશું.
દેડ ધામ કરી આગળ વધવાની સરતમાં સિાથી અગાડી આવવું તે દૂર રહ્યું પરંતુ અન્ય ભાઈબંધ કોમોની સાથે રહેવાને બદલે પાછળ પડતા જઈએ અને વખ તના બહેવાની સાથે આપણી અને અન્ય કોમની વચ્ચે લાંબે ફરક પડતો જાય તો પછી આપણે કેમની કે ધર્મની ઉન્નતિની આશા રાખવી એ કેવળ અયોગ્ય ગણાવું જોઈએ. આપણી આધુનીક સ્થિતિ અને તેની સુધારણા વગેરે વિષયો આપણા સાધુ મહારાજેએ પણ વ્યાખ્યાન સમયે તથા અન્ય પ્રસંગે ચર્ચવાની જરૂર છે તેઓને ઉપદેશ જેટલું કરી શકશે તેટલું અન્યથી થવું મુશ્કેલ છે. પાંજરાપોળ જેવા ખાતા માટે જેવી રીતે લાગે લેવામાં આવે છે તેવીજ રીતે સાધનહીન સ્વામિભાઈઓના હિસાથે લગ્ન પ્રસંગે તથા જ્ઞાતિ ભેજન આપવામાં આવે તથા સંધ જમાડવામાં આવે તે વખતે અમુક રકમ લેવાનું નક્કી કરવું જોઈએ. આપણી માતબર કેમ તરફથી ધા-- મિક કાર્યમાં જે લાખ રૂપિયા ખર્ચાય છે તે તરફ જતાં તથા આપણી હાલની સ્થિતિ જતાં માત્ર પિણું લાખ રૂપિયાના શ્રી જૈન વેતામ્બર મદદ પૂડથી આપણે સંતોષ માનીને બેસી રહેવું જોઈતું નથી તે ફૂડ હજાર બકે લાખો રૂપિયાનું થવાની જરૂર છે અને તેમાં જુદા જુદા શહેરના દરેક અગ્રેસરને હિત લેતા કરવાની જરૂર છે. અમુક ફંડ અમુક માણસ તરપથી કરવામાં આવેલ છે અને તેની વ્યવસ્થા અમુક માણસના જ હાથમાં છે એવા વિચારને જન્મ મળે અને તેથી અન્ય ગ્રહસ્થ એ હું ડમાં નાણું ભરતાં આંચકે ખાય તેમ ન થાય તે માટે યોગ્ય પ્રયત્ન કરવાની જરૂર છે. ' આ સંબંધમાં ઉદભવતા વિચારે પ્રદર્શિત કરતાં કેટલાક સંકોચ કરવો પડે છે. તેમ છતાં પણ તા. ૩૦ મી જુનના “જૈન” પત્રમાં લખેલા નીચલા વાળે આ બાબ તમાં કાંઈક અજવાળું પાડે છે. - “આ નવા મદદ પૂડની વ્યવસ્થા કોન્ફરન્સના અંગે નથી તે જરા ખેદકારક છે પણ જે ટ્રસ્ટીઓના હાથમાં તે મુકવામાં આવી છે તે પિકીનો હોટે ભાગ ખંતીલે અને આગ્રહી છે. પણ આ બધા ટ્રસ્ટીઓ જે એક મત થાય તે જરૂર તેઓ ટ્રસ્ટના વ્યાજમાંથી આવતી રકમ કોન્ફરન્સના કાર્ય વાહકોને પી તેને સદુપગ કરાવવું. પ્રિયત્ન કરે.” "" આપણે જાણીને ઘણુ ખુશી થઈશું કે મજકુર ફંડના નાણું ભરાઈ ગયા છે અને તેને માટે ટ્રસ્ટડીડ પણ તૈયાર થઈ ગયું છે. અને ટૂંક મુદતમાં તેની વ્યવસ્થાને માટે
ગ્ય બંદોબસ્ત થશે. અને આ દુકાળ કરતાં પણ વિશેષ ચિન્તાકારક સમયમાં. મોંઘવારીના સમયમાં નિરાશ્રિત જૈન ભાઈઓને લાભ મળશે. - આપણી કોમની વિધવાઓની સ્થિતિ ખાસ વિચારવા જેવી છે. સ્ત્રી કેળવણીની જ રૂરીયાત સમજી આપણે જુદે જુદે ઠેકાણે કન્યાશાળાઓ સ્થાપવાની શરૂઆત કરી છે પરંતુ વખાણને પાત્ર સ્ત્રી કેળવણી આપી શકાય તથા નાની તેમજ મોટી ઉમરની સ્ત્રીઓ સરખી રીતે લાભ લઈ શકે તેને માટે સ્ત્રી શિક્ષકો તૈયાર કરવામાં ખાસ
Page #227
--------------------------------------------------------------------------
________________
૧૯૦૭] મુંબઈ યુનિવર્સિટી અને જૈન સાહિત્ય. [૧૭ જરૂર છે. માંદા માણસની સારી રીતે માવજત થઈ શકે તેને માટે તથા સ્ત્રીઓને પ્રસુતિ સમયે ઉપયોગી થઈ પડે તેને માટે યોગ્ય શિક્ષણ આપી વિધવાઓને કેળવવાની જરૂર છે. ઉકત કાર્યથી તેઓને પિતાની આજીવિકા માટે મુદલ મુંઝાવું પડશે નહિ અને બીજી મજુરી વડે પિતાનું ગુજરાન ચલાવવાનું રહેશે નહિ. વળી પિતાના શિક્ષણથી સમસ્ત જૈન કેમને બીજો પણ લાભ આપી શકશે. તેઓને સ્કોલરશિપ આપી તથા અન્ય સગવડ કરી આપી અમદાવાદ ટ્રેનિંગ કોલેજમાં અભ્યાસ કરાવવાની જરૂર છે. આથી કરીને સ્ત્રી શિક્ષકની પડતી ખામીને આપણે દુર કરી શકશે. પુનામાં સ્થપાયેલ છે તેવી પદ્ધતિનું વિધવાશ્રમ સ્થાપવાની પણ જરૂર છે. ઉકત પ્રકારથી તેઓને જે આજીવિકાનું સાધન પ્રાપ્ત કરવામાં આપણે મદદભૂત થઈ શકીયે તે તેઓ કાર્યગ્રસ્તતાને લીધે પિતાનું નૈતિક જીવન પણ સારી રીતે ગુજારી શકે અને ધર્મ કાર્યમાં પ્રવર્તે.
પ્રિય વાંચકે આ લેખમાં પ્રદર્શિત કરેલા વિચારે જે ગ્રાહ્ય લાગે તે તેને અને મલ કરવાને તમારા મિત્રોને આગ્રહ કરવાની અને કદાચ કાંઈ ખોટું ભાસે તે તેની ચર્ચા જાહેર પેપરો દ્વારા કરી મારી ભુલ સુધારવાનો પ્રયત્ન કરવાની તથા અગ્ય લાગે તેવું લખાણ હોય તે ક્ષમા કરવાની વિનંતી કરી આ લેખ બંધ કરું છું.
SO@C>–
મુંબઈ યુનિવર્સિટી અને જૈન સાહિત્ય.
ગુજરાતના રાજ્યનગર અમદાવાદમાં મળેલી પાંચમી જૈન શ્વેતામ્બર) કોન્ફરન્સ વખતે ઠરાવ કરવામાં આવ્યું હતું કે “જૈન સંસ્કૃત અને પ્રાકૃત સાહિત્યના અને દર્શનના પ્રત્યે આપણી યુનિવર્સિટીમાં દાખલ કરવામાં આવે તે માટે યોગ્ય પ્રયત્ન કરવાની આ કોન્ફરન્સ આવશ્યકતા વિચારે છે અને તેને અમલમાં મેલવાને માટે ધી જૈન ગ્રેજ્યુએટસ એસોસીએશનની સભા મળી હતી ત્યારે એસોસીએશન તરફથી ઘટતા પગલા ભરવાને નકી કરવામાં આવ્યું હતું. આ સંબંધમાં આપણે જાણીને ઘણા ખુશી થઈશું કે કેન્ફરન્સ ઓફીસ તરફથી થયેલી સૂચના અનુસાર ઉકત મંડળ તરફથી હાલમાં આ કામ હાથ ધરવામાં આવ્યું છે અને તેને અંગે મુંબઈમાં વસ્તા ગ્રેજ્યુએટની એક સભા બોલાવી મંડળના ઉપ પ્રમુખ મી. લખમશી હીરજી મસરી બી. એ. એલ એલ. બી. તથા એ. સેક્રેટરી મીત્ર મકનજી. જુઠાભાઈ મહેતા બી. એ. એલ એલ. બી. ની સહીથી મુંબઈ યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ઉપર એક અરજી મેકલવાનું સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું હતું જે ઉપરથી તા. ૨ જુલાઈને રોજ મુંબઇ યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ઉપર સીન્ડીકેટની સન્મુખ મેલવાને માટે અરજી મોકલી આપવામાં આવી હતી. સ્થળ સંકોચને લીધે તેમજ મુંબઈ સમાચાર તથા અન્ય વર્તમાન પત્રમાં તેનું ભાષાંતર આવી ગયેલું હોવાથી અરજીની નકલ અમે અત્ર આપી શકતા . નથી, પરંતુ વિદ્વતા ભરેલી રીતે જે દાખલા દલીલથી જૈન સાહિત્યના ગ્રન્થને અન્ય ધર્મના પ્રત્યેની સાથે સરખાપણું જ નહિ પણ ઉત્તમતા પ્રતિપાદન કરવામાં આવેલ
Page #228
--------------------------------------------------------------------------
________________
૧૯૮ ]
જૈન કન્ફન્સ હેરડ
[ જુલાઈ
છે તથા આપણી યુનિવર્સિટીમાં ઘણા વરસો થયાં સ ંસ્કૃત ભાષાનો અભ્યાસ બીજી ભાષા તરીકે ફરજીયાત દાખલ કરવામાં આવેલા છતાં આપણા ધર્મના કળિકાલ સર્વજ્ઞ જેવા બિરૂદના ધારક તથા અન્ય અપ્રતિમ વિદ્વાન આચાર્યોના હાથથી લખાયેલા ગ્રન્થાને ચેાગ્ય ન્યાય નહિ આપતાં તદ્દન વિસારી મેલવામાં આવ્યા છે; તેને માટે અજાયબી સાથે જે દિલગીરી જૈન ગ્રેજ્યુએટા તરફથી પોતાની અરજીમાં પ્રદર્શિત કરેલ છે તે ઉપરથી આપણે ખાત્રી રાખીશું કે સીન્ડીકેટ તથા લાગતા વળગતાએ આપણાજ હિ બલ્કે સમસ્ત પ્રજાગણના હિત તરફ લક્ષ રાખી યોગ્ય ન્યાય આપવા જરાપણુ આનાકાની ફરશે નહિ. આપણી યુનિવર્સિટી તરફથી શિક્ષણ ક્રમમાં સંસ્કૃત ભાષાને બીજી ભાષા (second language) તરીકે સ્વીકાર કરવામાં આવતાં અંગ્રેજી ચોથા ધોરણથી માંડીને એમ. એ સુધી, જે ભાષામાં સનાતન ધર્મ શાસ્ત્રના ગ્રન્થા તથા અન્ય ધર્માંના તેમજ છએ દનાના જે ગ્રન્થા રચવામાં આવ્યા છે તેનું રહસ્ય સમજી શકાય તે હેતુથી સંસ્કૃતના અભ્યાસને ઉત્તેજન આપવામાં આવેલું છે. વ્યાકરણના, તત્ત્વવિદ્યાના, ન્યાયના, કાવ્યના તથા બાધદાયક નાટકોના પુસ્તકે યુનિવર્સિટીને લગતી આર્ટસ કાલેજોના અભ્યાસક્રમમાં નકી કરવામાં આવ્યા છે. આથી કરીને અનેક ગ્રન્થા પુસ્તક ભંડારમાં પડયા પડયા ઉધઇથી ખવાઇ જાત તેને ખદલે દુનીયાના પ્રકાશમાં આવ્યા છે અને પૂર્વની તેમજ પાશ્ચિમાત્ય પ્રજાએ તેના સંબધમાં જે અજવાળુ પાડયું છે તેનાથી ભાગ્યેજ કાઇ અજાણ્યું હશે. બીજી પ્રજાએ જયારે સવ બાબતામાં તદ્દન જંગલી અવસ્થામાં હતી તે વખતે આ પ્રજા અન્ય પ્રજાની સાથે સરખામણીમાં સુધારાની પરાકાષ્ટાએ વ્હોંચેલી હતી. તેની સાખીતી માટે અન્ય ઐતિહાસિક પુસ્તકાના અભાવે
જુદા જુદા દર્શનના પુસ્તકામાં પ્રરૂપેલી હકીકત પુરતી છે. અને તે પુસ્તકા આજે છુટથી વંચાતા જોઇએ છીએ તેનું કારણ શોધવા જવું પડે તેમ નથી. તેના ઉપર વિ વેચન થાય, નાટ્સ લખાય, ટીકા લખાય તે પણ યુનિવર્સિટીનેજ આભારી છે.
યુનિવર્સિટીના આવે. શુભ આશય છતાં શા માટે એક પણ જૈન વિદ્વાનોના હા થથી લખાયેલ ગ્રન્થને ઉત્તેજન આપવામાં આવ્યું નથી તેનુ કારણ સમજાતું નથી. જુદા જુદા ધેારણામાં તથા વગેર્ગોમાં પ્રતિવર્ષાં જે ગ્રહસ્થા તરફથી અભ્યાસને માટે જેજે ગ્રન્થા નકી કરવામાં આવે છે તેએ કદાચ પક્ષપાત બુદ્ધિથી અથવા તે જૈન બ્રન્થાની ઉત્તમતા તેમજ ઉપયાગતા તેઓના ધ્યાન ઉપર લાવવામાં નહિ આવેલી હાવાથી જૈન પુસ્તકાને ન્યાય આપતા નહિ હોય પણ હવેથી તેઓથી તેમ ચલવી શકાશે નહિ.
એમ પણ દલીલ લાવવામાં આવે છે કે જૈન ગ્રન્થા પુરતી સંખ્યામાં તથા સ ંતાષકારક ટીકા (નાટ્સ) સિહત મ્હાર પડયા નથી તેના જવાબમાં એટલું કહેવું બસ થઈ પડશે કે છેલ્લા બે ત્રણ દાહેકામાં યુરેશષ્યન વિદ્વાના તરફથી તથા જૈન પ્રસિદ્ધકર્તાએ તરફથી તત્સંબંધમાં ઘણાજ પ્રયાસ કરવામાં આવેલે છે તથા જૈન ગ્રેજ્યુએટ્સ એ સાસીએશન તરજૂ થી પેાતાની અરજીની સાથે જે લીસ્ટ મેકલવામાં આવેલ છે તે પણ ધ્યાન ખેંચવા ચેાગ્ય થઇ પડે છે તેમજ અન્ય ગ્રન્થાની બાબતમાં બન્યું છે તેમ યુનિવર્સિટી તરપૂથી જૈન ગ્રન્થાને ન્યાય આપવાના હેતુથી ઉત્તેજન આપવામાં આ વતા ઘણા ગ્રન્થા મ્હાર પડવા-અજવાળામાં આવવા સભવ છે.
Page #229
--------------------------------------------------------------------------
________________
૧૯૭] મુબઈ યુનીવર્સિટી અને જૈન સાહિત્ય. [૧૯૯
જૈન ગ્રેજ્યુએટ પિતાની અરજીમાં જણાવે છે તેમ જેને સુધારાની બાબતમાં આગળ વધતા જાય છે તથા જેન ગ્રેજયુએટોની સંખ્યા પ્રમાણમાં દિવસે દિવસે વધતી જાય છે તથા યુરયન વિદ્વાનોને શેખ પણ જૈન ગ્રન્થ પાછળ વધતા જાય છે તે બીને જરા પણ ભૂલી જવી જોઈતી નથી. વળી જૈન ધર્મના પુસ્તકે, તત્વવિદ્યા, ન્યાય, અલંકાર વગેરે બાબતમાં કોઈપણ રીતે ઉતરતા નથી તથા તેમાં એક સ્વતંત્ર ધર્મ તરીકે, અપૂર્વ વિચાયુક્ત તદન નવીન પધ્ધતિથી વિષયને ચચી વસ્તુ સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે. ઈશ્વરકતૃત્વ સંબંધી, કર્મ સંબંધી તથા સપ્તભંગી સંબંધી જે. વિદ્વતા ભરી રીતે પ્રતિપાદન કરવામાં આવેલ છે તે સર્વથી દુનિયાને–જનસમાજનેઅંધારામાં રાખવી તે ઘણુંજ ખેદકારક લેખાવું જોઈએ. આ ગણત્રીએજ ઉપર લખવામાં આવ્યું છે કે સ્વાર્થ તરફ નજર રાખી અમુક કેમના લાભતર કદાચ ધ્યાન આપવામાં ન આવે તેની દરકાર નહિ પરંતુ સમસ્ત પ્રજાગણને હિત થાય તેવી બાબત પહેલાં હાથ ધરાવી જોઈએ.
આપણે જ્યારે વિચાર કરીએ છીએ કે મદ્રાસ તથા કલકત્તા કે જ્યાં જૈનેની વતિ પ્રમાણમાં ઘણી છેડી હોવાને લીધે જૈન વિદ્યાથીઓની સંખ્યા પણ જુજ છે, છતાં તે શહેરની યુનિવર્સિટીએ આ બાબતમાં પહેલ કરી છે ત્યારે આપણે વિશેષ દિલગીર થવાનું કારણ રહે છે. કલકત્તા યુનીવર્સિટીએ વિપાત્ર અને પ્રશ્ન ચરળ દાખલ કરેલા છે તથા મદ્રાસ યુનિવર્સિટીએ પિતાના અભ્યાસ ક્રમમાં સ્થાન્તિામણિ તથા નૈવપરાપૂ નકી કર્યા છે. ઉક્ત સંયોગો વચ્ચે આપણી અરજી તરફ ઘટતું ધ્યાન આપવામાં આવશે એમ માનવાને આપણી પાસે પૂરતાં કારણ છે.
આ બાબતમાં શ્વેતામ્બર તેમજ દિગમ્બર જૈનભાઈઓ તરપૂથી પ્રયાસ ચાલુ છે અને અનેક બાબતોમાં બન્યું છે તેમ આના સંબંધમાં પણ ઘટતાં પગલાં ભરવાનું પ્રથમ માન દિગમ્બર ભાઈઓને ઘટે છે. સધર્ન મરાઠા જૈન એસેસીએશન તરફથી આજથી બે વર્ષ પહેલાં તા. ૧૪મી જુન ૧૯૦૫ ની અરજી થયેલી છે તથા દિગમ્બર જૈન પ્રાંતિકસભા તરપૂથી તા. ૧૫ મી ઓગસ્ટ ૧૯૦૫ ને રોજ અરજી મોકલવામાં આવી હતી. આપણે જે કે આ બાબતમાં કાંઈક મોડા જાગ્યા છીએ તે પણ એટલું બધું મોડું નથી થયું કે આપણી અરજી તરફ ઘટતું ધ્યાન આપવાનું બની શકે નહિ. સને ૧૯૦૯ સુધીનો કોર્સ નકી થઈ ગયું છે અને ત્યાર પછીના વર્ષોને માટે પુસ્તક નકી કરવાને હાલમાં એક કમીટી નીમવામાં આવેલી છે. તે કમીટીના દરેક મેમ્બરે તરફ આપણે કરેલી અરજીની નકલ લીસ્ટ સાથે રવાના કરવામાં આવેલી છે અને આપણને રૂબરૂમાં યુનિવર્સિટીના રજીસ્ટ્રાર તરફથી એ રાહત આપનારે જવાબ મળે છે કે તે બાબતમાં હાલમાં કમીટી વિચાર ચલાવે છે.
આપણા હકની મજબુત લડતના ટેકામાં અમે એમ પણ કહેવાની જરૂર સમ', જીએ છીએ કે મુંબઈ ઈલાકામાં કલકત્તા તથા મદ્રાસ ઇલાકા કરતાં વેતામ્બર તેમજ દિગમ્બર જૈન ભાઈઓની વસ્તિ ઘણુ જ વધારે છે એટલું જ નહિ પણ આપણે કેમના માતબર અગ્રેસરેએ જરા પણ ભિન્નભાવ રાખ્યા વગર સાર્વજનિક કાર્યમાં અને ખસુસ કરીને મુંબઈનીજ યુનિવર્સિટી નહી બલ્ક કલકત્તાની યુનિવર્સિટીને પણ મદદ આપવાના કાર્યમાં પિતાના ઉદાર હાથ લંબાવી અમર કીતિ પ્રાપ્ત કરી છે. '
Page #230
--------------------------------------------------------------------------
________________
૨૦૦ ] જેને કેન્ફરન્સ હેરલ્ડ.
[ જુલાઈ આ અરજી સાથે જોડેલા લીસ્ટ તરફ નજર કરીશું તો માલુમ પડશે કે ઉતાવળથી તૈયાર થયેલા લીસ્ટમાં ઘણું ગ્રન્થો જેવા કે ધર્મશમબ્યુદય, ચન્દ્રપ્રભ ચરિત્ર વગેરે દાખલ કરવા રહી ગયેલા છે. જે પિકી થડા છેડા ગ્રન્થ પસંદ કરવામાં આવે તે પણ ઘણજ લાભ થવા સંભવ છે. શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય વિરચિત ત્રિષષ્ટિશલાકા પુરૂષ ચરિત્ર જેવા ગ્રન્થ, રઘુવંશ, કુમારસંભવ વગેરેથી કેઈપણ પ્રકારે ઉતરતા નથી. વળી જુદા જુદા વર્ગોને શિક્ષણક્રમમાં અનુકૂળ થઈ પડે તેવી રીતની યોગ્યતા જૈન ગ્રન્થ પણ ધરાવે છે. જેન શિલીનું યથાર્થ જ્ઞાન આપનાર, ન્યાયના અપૂર્વ ગ્રન્થ સ્યાદવાદ મંજરીને પણ લીસ્ટમાં દાખલ કરવામાં આવેલ છે. ઉકત ગ્રન્થની પ્રતનું શોધન ડોકટર ભાંડારકરે કરેલું છે તથા તેના ઉપર ટીકા લખવાનું કામ અમદાવાદની ગુજરાત કેલેજના બહેશ પ્રેફેસર મી. આનંદશંકર બાપુભાઈ ધ્રુવ એમ. એ. એલ એલ. બીને સેંપવામાં આવેલું છે. તે ગ્રન્થ એમ. એ.ના કેર્સ માટે દરેક રીતે યોગ્ય થઈ પડે તેમ છે લીસ્ટમાંના ઘણા ખરા ગ્રન્થ યુરોપીયન વિદ્વાને તરફથી બહાર પડી ગયા છે. આવી રીતની સર્વ પ્રકારની અનુકુળતા હોવાથી આપણે આશા રાખીશું કે યુવાન જૈન ગ્રેજ્યુએટ પિતાના પ્રયાસમાં ફતેહ મેળવવાને ભાગ્યશાલી થાય.
જૈનોનાં જાહેર ખાતાં અને તેમની હાલની સ્થિતિ.
શાહ નરોત્તમ ભગવાનદાસ
અનુસંધાન પૃષ્ટ ૧૩૩ - છઠ અઠમની ટીપ ખાતું–સાત છઠ તથા બે અઠમનું એક વ્રત છે, તે કરનારને પારણું કરાવવા માટે આ ટીપમાં તે વ્રત કરનારાઓમાંથી તથા બીજા ભાઈઓ તરફથી પૈસા ભરવામાં આવે છે. તપસ્યાને ઉત્તેજન તરીકે આ ખાતું ઠીક છે.
નવા જાત્રાની ટીપ ખાતું–ડુંગરપરની તથા તળાટીની એ બે પ્રકારે નવાણું યાત્રા થાય છે. તલાટીની ચોમાસામાં જ થાય છે, અને ડુંગરપરની એ સિવાયના આઠ માસ દરમ્યાન થાય છે. તે કરનાર પાસે કર તરીકે નહિ, પણ નવાણુ યાત્રાના પુણ્યના વધારાના પુણ્ય તરીકે, નકરા તરીકે, સવા રૂપિયા લેવામાં આવે છે. નવાણુ યાત્રા કરનાર સિવાયના માણસને આ ખાતામાં ભરવાને સંભવ નથી.
શ્રી કેશરના નકરા ખાતે—જે શક્તિવાળા માણસે પિતાના ઘરનું કેશર વાપરે છે, તેમને માટે તે સવાલ જ નથી. પરંતુ જે સામાન્ય સ્થિતિના ભાઈઓ દેરાસરમાં સર્વના વપરાશ માટે વટાતું કેશર ચાંદલા માટે તથા પ્રભુપૂજા માટે લઈ શકે, પરંતુ પિતાને માટે જૂદું વટાવી શકે નહિ, તેઓને માટે ખાસ કરીને, તથા સામાન્ય સ્થિર તિના ભાઈઓથી એકઠા થએલા પૈસા ઓછા હોય તે પૂર્ણ કરવા માટે શ્રીમાને માટે આ ખાતું છે. આ ખાતું કર તરીકે નથી, પરંતુ સૈ સૈની શક્તિ પ્રમાણે અવશ્ય મદદ કરવાનું આ ખાતું છે. તેથી દરેકે શક્તિ પ્રમાણે આ ખાતાને મદદ કરવી જોઈએ
Page #231
--------------------------------------------------------------------------
________________
૧૦૦], જેનેનાં જાહેરખાતાં અને તેમની હાલની સ્થિતિ. ' ર૦૧
શ્રી પ્રજના નકરા ખા–ઘણું ભાઈઓમાંથી કે પહેલી પૂજા કરે તે મુશ્કેલી દૂર કરવાના હેતુથી, તથા કેઈને ખોટું ન લાગે અને દેરાસરનો ખર્ચ ચાલી શકે તે માટે પ્રભુપૂજાનું ઘી બેલાય છે, આરતી તથા માંગલિક દીવાનું પણ ઘી બેલાય છે, બીજી પૂજાએ પ્રસંગે, પ્રતિષ્ઠા વખતે તથા બીજા ઘણા પ્રસંગોએ ઘી બોલાય છે, તે બધામાં જે ભાઈઓએ ભાગ લીધે ન હોય છતાં કાંઈ આપવાની ઈચ્છા હોય તેમને માટે આ ખાતું છે. ખાસ મદદની જરૂરવાળું ખાતું નથી.
નહાવાના ઉના પાણી ખાતું–આજથી ડાં વર્ષો ઉપર ઉના પાણીને બહુ પ્રચાર નહોતે. હાલ બારે માસ ઉને પાણીએ નહાનાર માણસો પણ છે. ઉનું પાણી કરવામાં લાકડાં, વાસણ, મજૂર, તથા બીજા પરચુરણ જે ખર્ચ થાય તેના ફાળા તરીકે ઉને પાણીએ નહાનાર ભાઈએ શકિત મુજબ તથા બીજા ભાઈઓએ પણ શકિતમુજબ મદદ કરવા માટે આ ખાતું છે. નહાનાર ભાઈએ અવશ્ય મદદ કરવી જોઈએ, હાલ.
જ્યાં જ્યાં ઉના પાણીની સગવડ નથી, ત્યાં કરવા માટે વર્તમાનપત્રમાં કઈ કઈ વખત સૂચનાઓ થાય છે, પરંતુ તેઓએ એટલું પહેલેથી ધ્યાન રાખવું કે ખચ પૂરતી રકમ માટે ૧ વર્ષની ગેઠવણ કરીને પછી શરૂ કરવું સારું છે.
વાસણ ગાદડાના નકરા ખાતું–નકરા શબ્દને મૂળ અર્થ “કર નહિ પણ રાજીખુશીથી શકિત પ્રમાણે આપવાની રકમ” હશે, પરંતુ હાલ તેને અર્થ “ચીજના વપરાશ બદલની કિમત” થતો લાગે છે. જે માણસ ત્યાંના વાસણ ગદડાં વાપરે તેને અમુક ઠરાવેલા દર પ્રમાણે રકમ આપવી પડે છે. નહિ વાપરનાર પણ આપી શકે.
નવાની ટેળીના નકરા ખાતું–સામાન્ય રીતે નવાણુ જાત્રા કરનાર શકિતવાન ભાઈએ પિતાની સુવાંગ નવાણુ જાત્રા કરનારની ટોળી જમાડે છે, અને સાધારણ સ્થિતિના, ભાગમાં જમાડે છે. નવાણું યાત્રાનું પુણ્ય કર્યું, તે પછી નવાણુ યાત્રા કરનારના વર્ગ સાથે ભોજન દ્વારા વિશેષ સ્વામીભાવ થવા માટે, આ ટોળીને પ્રચાર થયો લાગે છે. ટોળી કરનારને શ્રી કારખાના ખાતે રૂ ૮ાા આપવા પડે છે.
રથજાત્રાના નકરા ખાતે—કાતિક સુદ ૧૫, ચૈત્ર સુદ ૧૫, વિગેરે પર પ્રભુસહિત રજાત્રા થાય છે, તે રથના વપરાશ માટે રૂ૨૫) ને નકરે લેવામાં આવે છે. જૂદા જૂદા ગામમાં સ્થિતિ પ્રમાણે જૂદી જૂદી રકમો હોય છે. બહુ મોટી રકમ હોય તો આપનારનું મન જરા મેળા પરિણામવાળું થાય છે. અને સાધારણ રકમ હોય તે ઉત્સાહ અને ચડતા ભાવ રહે છે. ખરું છે કે આ રકમ પુરજીઆત અમુક શક્તિવાન વ્યક્તિ પાસેથી લેવાની છે, પરંતુ તેને પણ પિસાને વિચાર કરવો પડતે હોવાથી દરેક સ્થાને શક્તિ મુજબ સામાન્ય રકમ નકી કરવાની છે, અને તે રથનો ઉપયોગ કરનાર સર્વ પાસેથી સરખી રીતે લેવાની છે. દેરાસરની ઉપજમાં, શ્રીમાને પાસેથી હર્ષના પ્રસંગે લેવા માટે આ અને આવા નકરા બહુ સારે ભાગ આપે છે.
શ્રી ગિરનારજી ખાતું–જે ભાઈઓ કાંઈ રકમ ગિરનારજી મેકલવા માગતા હોય તેને માટે ટપાલના મનીઓર્ડરની, હંડીની વિગેરે ઘણી સગવડે હાલ છે, છતાં સહે લાઈથી કાંઈપણ મહેનત વગર આંહી આપવાથી ગિરનારજી તે રકમ જાય છે. જે પવતે જૈનોને પૂજ્ય ગણાય છે, તેમાં ગિરનારજીને દરજ્જો ધ્યાનમાં રાખવા જેવો
'
Page #232
--------------------------------------------------------------------------
________________
ર૦૨] જેકેજન્સ હેરલ્ડ
[ જુલાઈ છે. વારંવાર ગિરનારજીના વહિવટ માટે બૂમપર બૂમે આવ્યા કરે છે, મહેતા તથા ટ્રસ્ટીઓની ગેરવ્યવસ્થા માટે વર્તમાનપત્રમાં ફરિયાદ આવે છે, તે અમુક અંશે ખરી હશે, પરંતુ હાલ ત્યાંના મુનીમ અનુભવી માણસ છે, તેમના હાથ નીચે ગેરવ્યવસ્થા ચાલવાનો સંભવ નથી, તથા હાલ થોડા વખતથી જૂનાગઢના નામદાર નવાબ સાહેબે ગિરનારજીના આપણું દેરાસરોની આપણી માલકી વિષે તથા બીજા સવાલોની શરૂઆત કરી છે તે જોતાં હાલ તુરતને માટે આ ખાતાને મદદ કરવાની ખાસ જરૂર છે. તીર્થોનું રક્ષણ કરવાની ફરજ અને જરૂર છે.
ભડાર ખાતું—આ ખાતાનું બીજું નામ દેરાસર ખાતું છે. કોઈપણ સ્થળે દેવદ્રવ્ય ખાતું ડુબતું જવલે જેવાય છે. ડુબતું ખાતું સાધારણનું જ હોય છે. ભંડાર ખાતાને મદદ કરવાની જરૂર છે, પરંતુ સાધારણ ખાતાને ભેગે નહિ. જે પૂજા કરનારા જેને નહિ હોય, અથવા ઓછા થતા જશે, તો પછી દેરાસરોની મેટી સંખ્યા, જેનોની ઓછી થતી સંખ્યાને માટે, નિભાવવી મુશ્કેલ થઈ પડશે. : તલાટી ખાતું–તળાટી ખાતે રહેતા માણસે, અપાતું ભાતું, પાણી, તળાટીના મકાનનું રક્ષણ એ બધા ખર્ચને પહોંચી વળવા માટે આ ખાતું છે. જતાં આવતાં તળાટી કેટલી ઉપયોગી છે તે તે દરેક યાત્રાળુ જાણે છે. ડુંગરપરથી ઉતરીને તળાટીપર બેસતાં જે આરામ મળે છે, તે દરેક અનુભવીને ખબર છે, તેથી વિશેષ લખવાની જરૂર નથી. આ ખાતું ખાસ મદદને પાત્ર છે.
સિધક્ષેત્ર જૈન બાળાશ્રમ ખાત-દિવસે દિવસે પડતી થતી જતી સ્થિતિમાં નિરાધાર સ્વધર્મી બંધુઓને પરધર્મમાં જતાં, અને આપણી સંખ્યા ઓછી થતાં અટકાવવા તથા બાળકોનું જીવન વધારે સારું બનાવવા માટે આવા આશ્રમની જરૂર છે. આ આશ્રમ સાધારણ સ્થિતિના પણ નિઃસ્વાર્થી, ઉત્સાહી જુવાન માણસે સ્વધર્મબંધુઓની મદદથી ઉઘાડયું છે. દરેક રીતે મદદને પાત્ર છે. " શ્રી પાલીતાણાના આણંદજી કલ્યાણજીના કારખાનામાં જે રીતે જે ખાતાઓમાં નાણા લેવામાં આવે છે, તે ખાતાઓનું, મદદને માટે પાત્રતાનું, વિગેરે વિવેચન હવે પૂર્ણ થાય છે. બીજા જાહેર ખાતાઓમાં પણ આવાજ ખાતાઓમાં રૂપિયા ભરાય છે, તે કયું ખાતું સૌથી વિશેષ મદદને પાત્ર છે, એ નકી કરીને પછી જ પિસા આપવા એ સર્વોત્તમ છે. કારણકે જે ખાતામાં મદદની જરૂર પડી હોય, તેમાં ભરાવો થયા કરે, અને મદદની વિશેષ જરૂર હોય, તે ભૂખેભરે, એવી સ્થિતિનું પરિણામ એ થાય કે ભૂખે મરતું ખાતું રીબીરીબીને છેલ્લી અવસ્થાએ આવે, અને પુષ્ટ ખાતું આખરે મુશ્કેલીમાં આવી પડે. માટે વિચારીને પૈસા ભરવા વિનંતિ છે.
જે ગામમાં વસ્તીના પ્રમાણમાં દેરાસરે વધારે હૈય, નિભાવવાં મુશ્કેલ થઈ પડતાં હોય, ત્યાંથી પ્રતિમાજીને બીજા કેઈ દેરાસરમાં પધરાવવા વધારે ઉત્તમ છે. કાણુકે જ્યાં વસ્તી નથી, ત્યાં તમે નવી વસ્તી કરી શકવાના નથી, અને તેથી રાણકપુરજી જેવાં અતિશય પ્રખ્યાત, ચમત્કારી, કરણીદાર, જૈન કીતિને યાદ દેવરાવનાર નમુનાઓને બાદ કરીને, બાકીના સામાન્ય દેરાસરે વસ્તી વગરનાં ગામમાં જીણુંધ્ધાર કરે નકામે છે.
Page #233
--------------------------------------------------------------------------
________________
૧૯૦૭] જૈન સમાચારે.
[૨૦૩ ધર્મશાળાઓ–હિંદુસ્તાનમાં શ્રીમાને વિદ્યાને ઉત્તેજન આપવાને બદલે ધર્મનાં સ્થાને, ધર્મનાં સ્થળોએ રહેવાનાં મકાને વિગેરે બંધાવતા, અને હાલ પણ બંધાવે છે. તેમણે ધર્મશાળા બંધાવતી વખતે કદી એમ ધાર્યું નહિ હોય, કે મારી ધર્મશાળાના મુનીમ યાત્રાળુઓને હેરાન કરીને પિસા કઢાવે. મુદ્દાની વાત એટલી જ છે કે સંતોષથી વિમુખ લેભના હાલના જમાનામાં પ્રમાણિકપણે મળતી રકમ ઉપરાંત વિશેષ મેળવવા ગેરવ્યાજબી વૃત્તિ થાય છે, પણ મુનીમોએ તેમ કરવું જોઈતું નથી. તેવી જ રીતે ધર્મશાળા બંધાવનારે અથવા તેના વારસ હયાત હોય તે તેમણે વરસમાં એક વખત ઓછામાં ઓછું પિતાની લોકપયોગી સંસ્થાની સંભાળ લેવી જોઈએ. તેને માટે કંઈ પૂરિયાદ આવે તે તેની પણ તપાસ કરવી જોઈએ.
જ્ઞાનભંડારે—કેન્ફરન્સ તરફથી બહાર પડેલા આગમોના લીસ્ટ વખતે અનુભવાયું છે કે સમજુ ગણતા યતિઓ, તથા ભંડારને વ્યવસ્થાપકે પુસ્તકનાં નામે આપવાને પણ ના પાડે છે. તે પછી તેની નકલની વાત તે કયાંથીજ કરવી? આ ભાઈઓએ સમજવું જોઈએ છે કે જે હેતુથી તેઓ જ્ઞાનભંડાર સાચવે છે તેજ હેતુથી પુસ્તકનાં નામે તથા નકલે માગવામાં આવે છે. માટે અટકાયત કરવી જોઈતી નથી. જ્ઞાનના ઉજમણુ વખતે ભપકામાં, ચંદરવા, પૂઠીઆ, વિગેરેમાં પાણીની માફક ખર્ચાતા પૈિસા પુસ્તષ્કારમાં, મફત પુસ્તકોની લહાણીમાં વિગેરેમાં ખર્ચવા એ વિશેષ લાભકારક છે.
અપૂર્ણ - - ૭ – – –
(જન સમાચાર.) આપણું પવિત્ર તીર્થ શ્રી સમેતશીખરજી–આના સંબંધમાં હાલમાં જે ચિંતા કારક મામલે થઈ પડે છે તેનું સંતોષકારક પરિણામ આવવાના આશાજનક શુભ ચિન્હો નજરે પડે છે. મુર્શિદાબાદના તથા કલકત્તાના આપણા અગ્રેસરો, જે પ્રયાસમાં મસ્યા રહ્યા છે તે જ સફળ થશે તે હમેશને માટે આપણે નિશ્ચિંત રહેવાનું બની શકશે.
લાહોરના જેનભાઈઓ તરફથી પવિત્ર તીર્થ શ્રી સમેતશીખરના પહાડ ઉપર યુનેને બંગલા બાંધવાની પરવાનગી નહિ આપવાને, બંગાલાના લેફટનન્ટ ગવર્નર ઉપર એક મેમેરીયલ તૈયાર કરી મેકલી આપવામાં આવ્યું છે અને તેની સાથે મુગલ શહેનશાહ અકબર બાદશાહ તરફથી આપણું પરમપૂજ્ય આચાર્ય શ્રી હીરવિજય સૂરિને સર્વ તીર્થના કબજાના સંબંધમાં તથા તેની આજુબાજુ જીવદયા પળાવવાના સંબંધમાં આપવામાં આવેલી સનંદની નકલ જોડવામાં આવેલી છે જે ખરેખર ધ્યાન ખેંચવાયેગ્ય થઈ પડે છે અને આપણે આશા રાખીશું કે લેટેનન્ટ ગવર્નર સાહેબ સમસ્ત જૈન પ્રજાગણને, તેઓની ધાર્મિક લાગણીને માન આપીને પુરતે સંતેષ આપશે.
? , આસીસ્ટન્ટ જનરલ સેક્રેટરી તરીકે થયેલી આવકારદાયક નીમણુક – અમદાવાદમાં #ાયેલી કેન્ફરન્સ વખતે મુંબઈ ખાતેના આ. જનરલ સેક્રેટરી તરીકે યોગ્ય ગ્રહસ્થને
.
Page #234
--------------------------------------------------------------------------
________________
૨૦૪] " જૈન કેન્સરન્સ હેરલ્ડ
[ જુલાઈ પસંદ કરવાનું શેઠ વીરચંદ દીપચંદની મુનસફી ઉપર રાખવામાં આવ્યું હતું અને તદઅનુસાર તેઓ સાહેબે મેતીચંદ ગીરધર કાપડીયા બી. એ. એલ એલ. બી. ને નીમ્યા હતા. પરંતુ કેટલીક અગવડોને લીધે તેમણે પોતાનું રાજીનામું મેકલી આપ્યું હતું જે સ્વીકારવામાં આવતાં હાલમાં શેઠ કલ્યાણચંદ ભાગ્યચંદની નીમણુંક કરવામાં આવી છે, જેઓ સાહેબ એક ઉત્સાહી ગૃહસ્થ હોવાથી તથા જેન કોમના હિતના કામમાં આગળ પડતે ભાગ લેતા હોવાથી કેન્ફરન્સના કાર્યને પણ દરેક 'રીતે ઉત્તેજન મળવા સંભવ છે. તેમના જેવા સુકાનીઓ મેળવવાથી અમે ભાગ્યશાળી થયા છીએ એમ કહેવું તે જરાપણ અતિશયોકિત ભર્યું નથી.
નવી ગુજરાતી પાંચમી ચોપડી અને જેનો–સરકારી કેળવણું ખાતા તરફથી હાલમાં જે વાંચનમાળા તૈયાર કરવામાં આવેલી છે તેમાં કેટલીક ચોપડીમાંના પાઠના લખાણે મુસલમાન ભાઈઓની તેમજ પારસી ભાઈઓની ધાર્મિક લાગણી દુખાવી છે એટલું જ નહિ પણ આપણે જૈન ભાઈઓમાં પણ, આપણુ ધર્મની શરૂઆત બોધના સમયમાં આપણું પરમ પવિત્ર વીસમા તીર્થંકર શ્રી મહાવીર સ્વામીથી થયેલી છે એમ કહી કચવાટની લાગણીને જન્મ આપે છે. પહેલાં જે એમ માનવામાં આવતું હતું કે જૈન ધર્મ બાધ ધર્મની શાખા છે તેવી અસત્ય માન્યતાને પૂર્વના તેમજ પશ્ચિમના યુરેપ્ટન વિદ્વાનોએ તદન ખોટી પાડી છે તેમજ જેમ જેમ જૈન ધર્મના પુસ્તક બહાર પડતા જાય છે તથા વિદ્વાને પોતાની શોધ ખોળમાં વધતા જાય છે તેમ તેમ જૈન ધર્મના સંબંધમાં વિશેષ અજવાળું પડે છે અને લોકોને ધર્મના તત્વના સંબંધમાં વિશેષ માહિતી મળતી જાય છે. ઉપર કહેલી ભૂલ પાંચમી ચોપડીના નવમાં પાઠમાં કરવામાં આવેલી છે અને તે લખાણની સાથે જ્યારે આપણે આપણા પ્રથમ તીર્થકર શ્રી આદિનાથ” ની બાબતમાં લખાયેલે પાઠ સાઠમે વાંચીએ છીએ ત્યારે આશ્ચર્ય સાથે ખેદ થાય છે કે આવી રીતની ભૂલ કમીટીના બાહોશ વિદ્વાનોના હાથથી કેવી રીતે થવા પામી હશે! વળી સાઠમા પાઠમાં આપણે જેમને યુગળીયા કહીએ છીએ તેમને માટે “જંગલી” શબ્દ વાપરવામાં આવ્યું છે તેની સામે પણ વધે ઉઠાવવાની જરૂર છે તથા કેળવણી ખાતાના તરફથી માર્જીનને ઇતિહાસ મંજુર કરવામાં આવેલ છે તેમાં થયેલી કેટલીએક ભૂલના સંબંધમાં અમે હવે પછી ધ્યાન ખેંચવા વિચાર રાખીએ છીએ પરંતુ પાંચમી ચોપડીના નવમા પાઠમાં જે ભૂલ થયેલી જોવામાં આવે છે તેને સુધારવાને ઘટત બંદોબસ્ત તાકીદ કરવામાં આવશે એમ , આપણે આશા રાખીશું. જૈન ગ્રેજ્યુએટસ એસોસીએશન તથા કપૂરન્સ ઓફિસ તર પૂથી આ બાબતમાં હીલચાલ શરૂ કરવામાં આવી છે તે જાણી આપણે ખુશી થઈશું.
શ્રી તીર્થકર મહારાજ તથા ગણધની છબીઓ–જાહેર રીતે વેચવામાં આવતી હતી તેથી તેના સંબંધમાં જે અશાતના થતી હતી તે દરેક ભાવિક જૈન ધર્મની લાગણી ભાગ્યેજ દુખાવ્યા વગર રહી હશે. આ આશાતના દૂર કરવાને માટે આવી રીતે વેચાતી છબીઓ અટકાવવાને માટે એગ્ય પગલા ભરવાને અમદાવાદ કેન્ફરન્સ વખતે મી. અમરચંદ પી. પરમાર તથા મી. ત્રિભુવનદાસ ઓધવજી શાહ બી. એ. એલ એલ. બી. ને નીમવામાં આવ્યા હતા. તેઓના પ્રયાસથી મુંબઈના મેહેરબાન પોલીસ કમીશનર સાહેબે તેવી છબીઓ નહિવેચવાને હુકમ બહાર પાડ્યું છે તથા મ્હાર
Page #235
--------------------------------------------------------------------------
________________
૧૯૦૭] * મરહૂમ શેઠ પ્રેમચંદ રાયચંદ,
[ર૦૫ દેશાવરના વેચનારાઓ ઉપર પણ પત્ર વ્યવહાર શરૂ કરવામાં આવ્યો છે. વળી અમરચંદ પી. પરમાર આ સંબંધમાં જ ખાસ પુને ગયેલા છે. તેઓએ જે સ્તુત્ય પ્રયાસ કરેલ. છે તે માટે તેઓને ખરેખર ધન્યવાદ ઘટે છે અને સર્વે જૈન ભાઈઓને આગ્રહ પૂર્વક વનતિ કરીએ છીએ કે તેઓએ ઉકત છબી વેચનારાઓને કેઈપણ રીતે ઉત્તેજન આપવું નહિ એટલું જ નહિ પણ જ્ઞાતિ યાને સંઘ દ્વારા લખાણ ચલાવી તેને વેચતા બંધ કરવા તજવીજ કરવી. સરકાર તરફથી પણ આ બાબતમાં આપણને વેગ્ય મદદ મળે છે તેથી ઘણું જ ખુશી થવા જેવું છે.
જદી જુદી બાબતમાં આવી રીતે સતત પ્રયાસ કરવામાં આવશે તેજ આપણી કોન્ફરન્સમાં થયેલા ઠરાવો અમલમાં મેલાતા જોવાને ભાગ્યશાળી થઈશું.
મરહૂમ શેઠ પ્રેમચંદ રાયચંદઈસ્ટ ઈન્ડિયા કંપનીના પ્રતિનિધિ વિલિયમ બેન્ટિક, અને બંગાળી સાધુ પુરૂષ રાજા રામમોહનરાય આર્યોદયને ગર્ભ રચતા હતા, બ્રિટીશ શહેનશાહતને વિશ્વાસ હિંદના હિતમાં હુંફતો હતો, વિચિક્ષણ અને ચાણક્ય દેશી નૃપતિએ પોતાનું ભાવિ ઉન્નત કરવાના પ્રયોગો અજમાવવાની તૈયારી કરતા હતા, ઈગ્રેજો સુડા મટી શકદેવ બની, અચ રે રામને પાઠ કરતા કરતા ચારે દિશામાં ઉડાઉડ કરતા હતા, સ્વદેશી વ્યાપારની ત્રીજોરી પારકાના હાથમાં ગઈ હતી, મુસલમાની, અને તે પછીના અમલમાં નગર અને બંદરે વિવિધ સંકટોથી તૂટતાં સાગર તીરે નવાં નગર અને બંદરો રચાતાં હતાં. કેથેરાઈનને પહેરામણીમાં મળેલ મચ્છીમારને બેટ ચોરાશી બંદરનો વાવટો ફરકાવવાની તૈયારીમાં હતો, સુરતની સુરત ઝાંખી બનતી હતી, તે વખતે “ગોકુલ સરખા ગોપી પરામાં” રાજાબાઈ નામની એક વૈિશ્ય સુંદરીએ, આપણું ચરિત્ર નાયકને પ્રસ ઈ. સ. ૧૮૩૧.
પ્રેમચંદભાઈની બાલ્યાવસ્થામાં એમના માતાપિતાની આર્થિક સ્થિતિ એટલી બધી સારી નહતી; આગ અને રેલથી પાયમાલ થએલા સુરત શહેરના બજાર અને ચાટામાં દલાલી કરી સાંજને છેડે પોતાના ગુજરાન જેટલું રાયચંદ શેઠ માંડ માંડ પેદા કરતા એટલે પ્રેમચંદભાઈ એમના પુત્ર કે ત્રિની માફક પારણામાં પિઢવાને કે “આયા”ના સંબંધમાં આવવાને ભાગ્યશાળી નહોતા થયા; ચાર પાંચ વર્ષનાં થતાં તેઓને તે વખતની
ગામઠી નિશાળમાં બેસાડયા. ખપ જેનું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી તેઓ કંપની સરકારની બર્ડ ઓફ એજ્યુકેશનની શાળાના જ્ઞાનનો લાભ લેવાને ભાગ્યશાળી નીવ. ડયા હતા. આ વખતે રાયચંદ શેઠે સુરત છોડી મુંબઈમાં એમના એક સગા સાથે સહિયારામાં વેપાર ધંધો શરૂ કર્યો, અને પ્રેમચંદભાઈને એક ધર્માદા નિશાળમાં ભણવા મૂક્યા. ગુજરાતી જ્ઞાન મેળવી પ્રેમચંદભાઈએ અંગ્રેજી જ્ઞાન પણ સંપાદન કર્યું. એટલામાં સુભાગ્યે રાયચંદ શેઠના ભાગિયાને પોતાના કામકાજમાં મદદ તરિકે એક અંગ્રેજી ભણેલાની જરૂર જણાઈ. આ જગાએ પ્રેમચંદભાઈની ગોઠવણ થઈ
Page #236
--------------------------------------------------------------------------
________________
ર૦૬ ]
જેન કોન્ફરન્સ હેરલ્ડ ( [ જુલાઈ પ્રેમચંદભાઈને કામમાં, શેઠ સાથે યુરોપિયન પેઢી અને બેંકમાં જવું આવવું અને તે વખતે શેઠને અંગ્રેજી વાતચિતમાં સમજુતી આપવી અર્થાત્ દુભાશિયાનું કામ કરવું એટલીજ જોખમદારી હતી, પરંતુ તેમાંથી એમનું પાંદડું ફર્યું. બોલવાની છટા હામાને સમજાવવાની ચતુરાઈ અને અનુપમ ગ્રહણ શકિતથી એમણે પોતાને મોભે એટલે બધે વધારી દીધા કે એના શુભેચ્છકો પણ એના એ ગુણની અદેખાઈ કરવા લાગ્યા.
આ સમયથી પ્રેમચંદભાઈનું પાંદડું ફરવા લાગ્યું. રાયચંદ શેઠે પોતે એકલાએ ધંધે શરૂ કર્યો, અને દીકરે પિતાની જ્ઞાન બુદ્ધિથી જોઈતી મદદ આપી કે બાપને દલાલીમાંથી દાનેશ્વરી તરિકે ઓળખાવી અમર શ્રાદ્ધ કર્યું.
જાતિ શકિત અને પિતાની હુંફ સાથે શેઠની કૃપાથી સંપાદન કરેલી ઓળખાણ પિછાન પ્રેમચંદભાઈને એટલી બધી કામ આવી કે તે હવે સ્વતંત્ર ધંધો શરૂ કરવાને શકિતવાન થયા ધીમે ધીમે યુક્તિ પ્રયુક્તિથી ધંધામાં ફાવતા ગયા, અને લગભગ ૨૦-૨૨ વર્ષની કરવાદ અવસ્થામાં લક્ષાધિપતિ થયા, એટલું જ નહિ પણ તે પછીના ચાર પાંચ વર્ષમાં એમણે પિતાને વેપાર એટલે બધે વધારી દીધું કે, ૮ વર્ષ પૂર્વે ટાંટીયા ઘસડત. અસાધારણ છોકરો ગાડી ઘોડાના વાહનને અધિકારી થયો. તેમજ ધમદા નિશાળમાં ભણેલે, “ધર્માત્મા” એ વિશેષ સંબોધાયે. અને “પ્રેમચંદને બદલે “પ્રેમચંદભાઈ” એ નામથી લેકે બોલાવવા લાગ્યા. '૧૮૫૭ને બલવ શાંત થયે, “કંપની” ને બદલે “રાણી ની આણ હિંદુસ્તાનમાં ‘ફરતી થઈ, સુધારાના જયઘોષ થતા. આ વખતે પ્રેમચંદભાઈને “આત્મમંથનકાળ” ની શરૂઆત થઈ. હિંદુસ્તાનમાં બ્રિટીશ શાંતપણે નીંદરતા પરંતુ અમેરિકા અને ઈંગ્લાંડ વચ્ચે વૈમનસ્ય જાગ્યું. પરિણામે રણ સંગ્રામ મંડાયે, આ સંગ્રામની અસર હિંદુસ્તાનના વેપાર ઉપર થઈ ; રૂ અને કપાસને ભાવ એકને દશ ગણ થયે .હિંદમાં સોના રૂપાને વર્ષાદ વરસ્ય વતનમાંથી ભીખારી થઇ નીકળેલા, ભૂખે મરતા પણ આ સમયમાં લક્ષાધિપતિ થઈ બેઠા ! પણ આ અસર એટલેથી જ અટકી નહીં: અંગ્રેજ બચ્ચાઓએ નાણાંની રે લછેલ જોઈ અનેક નવા વેપારની મોહજાળ નાંખી, કે જાળમાં ગામડિયાથી માંડી નાગરિક વટીક સપડાયા. પરિણામ એ આવ્યું કે દર વર્ષ ને બદલે વ્યાપાર નારિ જી એમ કહેવાયું અને એક નિર્દોષ યુક્તિ, “મેનીઆ” રૂપે થઈ પડી. હજારો જણ એમાં ભીખ માગતા થયા. આ વખતે પ્રેમચંદભાઈને ઓરજ બહાર હતે.
આજત આ ભાવ છે ને કાલની વાતો પ્રેમચંદભાઈ જાણે.” ટૂંકમાં મુંબઈના વેપારીને પરમેશ્વર પ્રેમચંદભાઈ ગણાયા; કેડી ગણનાર માતાને દીકરે “કરોડ પતિ
થી ઓળખાવા લાગે. '" પણ આ સ્થિતિ કાયમની રહી નહીં. “શેર મેનીયા” ના સપાટામાં પ્રેમચંદભાઈ ' પણ સપડાઈ ગયા. લાખો રૂપિયાના દાતાર, પારસી, યુરોપીયન, યાદી કે હરકેઈ જાતિના મનુષ્યને તુષ્ટમાન થઈ પળમાં પાલખીએ બેસાડનાર, લક્ષ્મી અને સરસ્વતીને સંબંધ જોડવાના કામમાં ફસાઈ પડે. “બેકબે” પૂરવાની યોજનામાં નિષ્ફળ નીવડો. દેરંગી દુનિયાએ ગમે તેમ બોલવા માંડયું, અને સુધારાના વીર કવિ ગણાતા વિ
Page #237
--------------------------------------------------------------------------
________________
૧૯૦૭] મરહૂમ શેઠ પ્રેમચંદ રાયચંદ
૨૦૭ નર્મદે તો એને “પતંગ” ની ઉપમા આપી, ગમે તેમ ચગાવવા લાગ્યા, પણ અમારા મતે તે નર્મદની આ દોર ઉલટી જ ખેંચાતી માનિયે છીએ. જે નર્મદને એને સહવાસ, સમાગમ અને સ્વભાવ વિદિત હોત તો તે આવું એકતરફી ન લખત. કારણ કે આ સમયમાં પ્રેમચંદભાઈએ પિતાને હાથ એવો છૂટો મૂક્યો હતો કે, હિંદુસ્તાનની ચારે દિશામાં એના આશ્રિત જીવતા હતા; એટલું જ નહીં પણ વિલાયતમાં સુદ્ધાં લાખ રૂપિયા ધર્માદા કામમાં આપ્યા હતા. બંગાલ આજે કેળવણીમાં પહેલે સ્થાને ગણાય છે. તે એજ દાનેશ્વરીના પ્રતાપે.
આ સમયે પણ એમનું હૈયું એવું ને એવું જ રહ્યું. ચડે તે પડે અને “વેપારમાં ગાદી તકીએ કે દેરી લાટો” એ પૂર્વજોની કહેણીનું એમને વાસ્તવિક જ્ઞાન હતું. અને તેથીજ એ પડતા કાળમાં પણ દર વર્ષે લાખો રૂપિયા દાનમાં આપતા રહ્યા.
દુનિયા દેરંગી છે.” “આવતાને સા પૂજે છે જતાને કઈ નહીં.” તેમ પ્રેમચંદભાઈને પણ આ સમયે ઘણાએ વખયા હશે; પરંતુ જે એના ગુણને અનુભવી હતા, તેઓ તે સમયની સ્થિતિનું ચિત્ર આલેખવાનું પસંદ નથી કરતા એજ એમના ચારિત ત્રની વિશુદ્ધિને સમર્થ પુરાવે છે. તે સાથે એમના ઉત્તરાર્ધ જીવનમાં એમને સહાય કરનારા કંઈ થોડા મળ્યા નથી, કે જે એમની ધીરતા અને સમતાનું ફળ હતું, પિસિાની રેલોલમાં તેમ પૈસાની તાણમાં એમને સ્વભાવ એકજ રહેતો એટલું જ નહીં પણ કરોડપતિ વખતે પણ, પિતાના પિશાક કે વાહનમાં ફેરફાર કર્યો નહોતે. જે જોઈ ત્રીસ વર્ષની લાંબી મુદતે પણ એક અંગ્રેજ આશ્ચર્ય પામ્યા હતા. ' ધર્મ સંબંધે એમની માન્યતા કેવી હતી, તેનો નિર્ણય એમના ઘાડા પરિચયમાં આવેલા એક અંગ્રેજે કર્યો છે. એટલે એમની જૈન ધર્મ પર પૂર્ણ આસ્થા હતી, માતા વો જ એ સૂત્રને અર્થ સારી રીતે સમજ્યા હતા; જ્ઞાન, દર્શન અને ચારિત્ર અથવા “સમ્યક રત્નત્રય” નું પાલન એમણે શ્રાવક છતે પણ અછી રીતે કર્યું હતું. તે પર પ્રતિજ એ લેક કથનાનુસાર કેઈને “ધર્મમાં એ મધ્યમ હતા” એમ જણાય તે હેવી માન્યતાને અટકાવવા આ લેખની ઈચ્છા નથી; અલબત એટલું લખીશું કે દયા અને દાનને વાસ્તવિક અર્થ એ સમજ્યા હતા. પછી તે અંગ્રેજના સહવાસથી કહે કે એમના અભિજ્ઞાનથી કહો. પૂર્વે આલેખ્યા મુજબ જાતિ, ધર્મ, દેશને ભિન્નભાવ રાખ્યા વિના ચડતી અને પડતી દશામાં પણ એમના ખીસ્સામાંથી દાનને માટે પૈસા ખૂટતે નહીં, એજ અમારા કથનને પૂરાવો છે.
જ્યારે પૂર્ણ જાહેરજલાલીમાં હતા, શેર બજારના એ પરમેશ્વર હતા, પ્રેમચંદભાઈ જે. વખતે કરે રૂપિયાની હુંડી (Cheque) બેંક પર લખતા ત્યારે એમની આ રીતિ પર શક લઈ જવામાં આવ્યું, અને તેને માટે વિલાયતથી એક કમિશન વટીક નીમવામાં આવ્યું. તે કમિશનની હદયપિપાસા શું હતી તે આપણે જાણતા નથી તથાપિ એ કમિશન નીમાવનાર નરેની માન્યતા ખોટી ઠરી. જગત્માં “પ્રેમચંદભાઈ” સાચા અને નિસ્વાથી ઠર્યા. ઠામ ઠામ એમની કીતિ ગવાવા લાગી. એટલું જ નહીં પણ કહેવાય છે કે ઈગ્લાંડમાં કેટલાકતો પોતાના સંતાનના અભિધાનમાં પ્રેમચંદભાઈનું નામ નહીં જડવાથી હીણપ માનવા લાગ્યા.
Page #238
--------------------------------------------------------------------------
________________
ર૮]
જેને કેન્ફરન્સ હેરલ્ડ.
[ જુલાઈ “શેરમેનીયા” ના સપાટામાં પ્રેમચંદભાઈ સપડાયા બલ્ક “શેરમેનીયા” નું જનક એજ હતા, અને એમની અજ્ઞાનતાથીજ એવું પરિણામ આવ્યું હતું, એમ ઘણાનું માનવું હતું, એટલું જ નહીં પણ પેલે પારસી લેખક “મનસુખ” એમના સંબંધમાં લ
અનુભવી.
આપણી અધોગતિ તેમાં ફેરફાર કરવા માટે શું કરવું ?
(મળેલું) અંગ્રેજ સરકારની બાંહેધરી હેઠળ આ આર્યભૂમિ દૈવયોગે મુકાઈ તે સમયથી હિંદમાં કાંઈક શાંતિ પ્રસરતી જાય છે. અસલના વખતના રાજાઓના તેમજ લુટારા-ના દેરો, અમીર ઉમરાવોના જુલમે, રાજ્યની અવ્યવસ્થા, રસ્તા અને શહેરોની સહીસલામત નહિ એવી સ્થિતિ, પૈસો તથા પુત્ર માતા અને ભગિનીને સાચવવામાં પડતી મુશ્કેલીઓ, વગેરે દૂર થયાં છે, અને સિકઈ, રાયથી રંક સુધી પોતાની મરજીમાં આવે તેમ કરવા હક ધરાવે છે, અને શાંતિથી તે હક ભગવે છે. : શ્રીમંતે કે કહેવાતા શેઠીયાઓના જુલમે દૂર થયા છે, અને એક મજુર પણ હાલના સમયે પિતાના હક માટે વાંધો ઉઠાવી એક મોટા રાજા યા ઓધેદારને પણ હંફાવી શકે છે. જે સ્ત્રીઓને જનાનામાં કે ગંદા બંદીખાના જેવા ઘરમાં રાખવાની ફરજ પડતી અને મોટા ઘુમટા કહાડ્યા વિના બહાર નિકળવાની પણ છુટ મળી શકતી હતી નહિ તેઓ હાલ લાખના ઘરેણા પહેરી, મેઢાંઓ ખુલ્લા રાખી, દરીઆ કિનારે સ્ત્રી ઉપર, ભર બજારમાં, મેળામાં, નાટકમાં, મેળાવડામાં વગેરે જાહેર તેમજ ખાનગી સ્થળોએ પિતાની મરજીમાં આવે તેવી સારી યા અધમ રીતે પૂરીહરી શકે છે, જે સ્ત્રીઓ, પિતાના ધર્મ–પતિ, અને સાસરિયા, ન્યાતજાત અને દેશ તરફની ફરજોથી અજાણ ગણાતી અને કેટલીક વખતે દેશકાંતને અનુસરીને હણાતી હતી, તે સ્ત્રીઓ, મનુષ્ય પ્રાણીના વડા તરીકે અગણિત વરસથી નકી થયલા મરદની બરોબરી કરવા, હરીફાઈમાં ઉતરવા, વેપાર, રોજગાર, તેમજ નોકરી કરવામાં પણ પિતાની યેગ્યતા સમજે છે, અને જે છૂટે ધર્મગુરૂઓ, રાજ્યદ્વારીઓ કે સગાવહાલાઓ આપવા ના પાડે છે, તે. છુટે, તે સર્વેની સામે થઈ મેળવવા બહાર પડે છે, યા કેટલીક વખત પિતાની
ગ્યતાનું યથાર્થ જ્ઞાન થતાં, પતિ, દેશ અને ન્યાતજાત તરફની ફરજો સતિઓ જેવી રીતે બજાવતી નજરે પડે છે. ગુલામીને વખત હાલ દૂર થયે છે અને જ્યાં ત્યાં હાલ સુધારે અને વધારો, હક અને ફરજ, ન્યાય અને વફાદારી, એ શબ્દ ઉપરજ દુન્યાનું ચક ચાલે છે.
એ ચકના વર્તુલ ફેરામાં દુનીઆના અસંખ્ય માણસ, અગણિત ગામે, સેંકડો દેશે, અને સર્વ કે, આવતા જાય છે. - હિંદ દેશ પણ તેજ ફેરામાં સપડાય છે, અને હિંદના આભૂષણરૂપ આપણા જેને પણ તેમાંથી બાકાત રહ્યા હોય એમ નથી. જેને પણ તેમાં ફસાયા છે.
Page #239
--------------------------------------------------------------------------
________________
૧૯૭] . આપણી અધોગતિ, તેમાં ફેરફાર કરવા માટે શું કરવું? [ ર૦૯
તે અગાઉની અને હાલની જેન કેમની સ્થિતિમાં પણ મોટા ફેરફાર થયા છે. આચારવિચાર બદલાયા છે. ધર્મ તરફની લાગણી પણ બદલાઈ છે. દેશ તરફની લાંગણી પણ બદલાઈ છે. અને હાલ જેનકેમ હિંદની એક આગેવાન કેમ તરીકે ગણેય છે. અગાઉ વાંચવા લખવાનું કે મુસદ્દીપણાનું, કે ધર્મનું જ્ઞાન ઘણાજ થોડા માણસો આપણું કોમમાં ધરાવતા હતા, તેને બદલે હાલ જૈનના દરેક ઘરમાં કન્યા કે કુમાર દરેકને વાંચવા લખવાનું, ધર્મનું તથા વેપારનું જ્ઞાન આપવા પ્રયાસ ચાલી રહ્યા છે. જે જૈનો થડા વરસપર પિતાના પાડોશના ભાઈબંધના સહવાસથી મિથ્યાત્વ ધર્મ તરફ ખેંચાયા હતા, યા રાજ્યસતાના પ્રભાવે પિતાના ધર્મ તરફ પુરતું લક્ષ આપી શકતા નહિ, તે જૈને હાલ પોતાના ધર્મ તરફ ખેંચાવા લાગ્યા છે, અને જૈન ધર્મની ઉત્તમતા સ્વીકારવા લાગ્યા છે. અગાઉ જ્યારે ઘણાજ છેડાઓ જ્ઞાન મેળવવાનું સાધન ધરાવતા હતા, ત્યારે હાલ તેઓ સર્વે માટે જ્ઞાનના સાધને, પુસ્તકે અને પાઠશાળાઓ, જ્યાં ત્યાં નજરે પડે છે, ધર્મને લગતા ઉત્સવો કે જમણે, કે લગ્નને લગતી ધામધુમે, અગાડી ઘણીજ થેડી નજરે પડતી ત્યારે હાલ તે ગામેગામ નજરે પડે છે, અને અગાઉ જ્યારે ગામેગામના જૈનસંઘે મેળવવાનું મુશ્કેલ ગણાતું, ત્યારે હાલ ગામેગામના જૈનસંઘ-જૈનસંઘના આગેવાન યા ચુંટી કઢાયેલા સભાસદો-વરસમાં એક વખત અમુક ઠેકાણે મળી જેમકેમના સુધારાવધારા માટે અનેક પ્રયત્નો આદરે છે.
તે પણ એમ કહેવાની જરૂર છે કે આગળના કરતાં જેનકેમમાં જે કે ઘણા જ સુધારાઓ થયા છે, તે છતાં તે એવા નથી કે તેમાં વધુ સુધારા માટે જગ્યા હોય નહિ. આપણી કેમની વ્યક્તિઓની શરીરસંબંધી હાલતનું, નીતિ સંબંધી હાલતનું ધાર્મિક આચારની સ્થિતિનું, ખાવાપીવા સંબંધી આચારોનું, પરદેશગમન, ન્યાતવરા, રેવા કુટવાના રીવાજ, લગ્ન, બાલવિધવાઓ, કન્યાવિક વગેરેને લગતી હાલતનું, શ્રાવકના આચારવિરૂધ્ધના ધંધાઓનું કે એવાજ બારીક વિષયોનું બારીક અવલોકન કરવામાં આવશે તે માલમ પડશે કે, આપણે જેમ કેટલીક જુની રીતીઓમાં સુધારો કર્યો છે, તેમજ કેટલીક ખરાબ નવી રીતીઓ એવી તે દાખલ કરી છે કે, તેમાં માટે ફેરફાર થવાની અગત્ય છે, અને દેશકાળ જોતાં જે તે ફેરફાર કરવામાં આવે નહિ તે આપણી હાલત ઘણજ બગડે એ વિચારથી જ આપણી અ-” ધોગતિના કારણેને દૂર કરનાર અને ઉન્નતિને ઉત્તેજીત કરનાર કેટલીક બાબતે તરફ હું જેન ભાઈઓનું ધ્યાન ખેંચીશ જે અમલમાં મુકતાં નિઃશંક રીતે આપણું કેમમાં
એક જ જુસ્સો પેદા થશે. આ એક કુશળ વિદ્વાન, એક ચાલાક વેપારી, એક ઉત્તમ ઉપદેશક, એક મોટા
વતા, એક બાહેશ તત્વજ્ઞાની, કે હોશીયાર રાજ્યદ્વારી થવા માટે, દરેક માણસ - –સ્ત્રી યા પુરૂષ–ને જોરાવર શરીર હોવું જોઈએ, એ કઈ પણ સમજી
શકે એમ છે. દરેક કાર્ય, શરીરની મદદ વગર પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે યથાર્થ રીતે થઈ શકતું જ નથી એ જગજાહેર છે. એક ઉત્તમ શરીરના સબબે, જુદા જુદા રોગ દૂર રહે છે, મગજ ખીલે છે. અને હૃદય તેમજ બુદ્ધિ ઉત્તમ વિચારે
Page #240
--------------------------------------------------------------------------
________________
૨૧૦ ] - જેન કેન્ફરન્સ હેરલ્ડ.
[ જુલાઈ કરી શકે છે! તમારું શરીર સારું હોવું જોઈએ એ કહેવાને ભાવાર્થ એ છે કે તમારા શરીરના દરેક અવયવ મજબૂત અને તંદુરસ્ત હોવા જોઈએ. તમારું મગજ સારૂં જેઈએ, આંખ તેજસ્વી જોઈએ, ફેસાં રોગહીન હોવા જોઈએ, હોજરી પાચન કરવાની શક્તિ ધરાવનારી હોવી જોઈએ, હાથપગ મજબૂત હોવા જોઈએ, અને શરીરના દરેક અવયવ પુરતીવાળા હોવા જોઈએ. નબળું મગજ તેમજ નબળું શરીર, બુદ્ધિને સારી રીતે ખીલવી શકતું નથી તેમજ નિયમિત રીતે અને ચાલુ કામ કરવાને પણ અશકત હોય છે ! એવું શરીર તથા એવું મગજ જલદી થાકી જાય છે, અને કામ બગડી જાય છે! ખરાબ ના સબબે પણ તેજ પરિણામ આવે છે! તેવી આંખે નિસ્તેજ, નજરને ટકાવ કરવાને અશકત, બારીક ધ્યાનથી જોવાને શકિતહીન, અને ગમે તેવા હિંમતવાનની હિમતને તેડી નાંખવાને પુરતી ગણી શકાય?
મગજ અને આંખ જેમ ઉત્તમ જોઈએ તેમ શરીરના પાયારૂપ-પાચનશકિતને ખીલવનાર હાજરી, અને કલેજા પણ ઉતમ જોઈએ. મનુષ્યનું શરીર એક ગુંચવાડાયંત્ર છે, જેમાં જુદા જુદા ચક્રો એવી રીતે ગોઠવાયેલા છે કે તેથી આ શરીર સારી રીતે પ્રવર્તમાન રહે છે ! પણ એજ શરીરના ચકરૂપી, જુદા જુદા ભાગોની હાલત બગડવાથી, જેમ એક વરાળયંત્ર, મીલ, યા ઘંટી અટકી જાય છે, તેમજ આ શરીર અટકી જાય છે. ટુંકમાં શરીરને મજબૂત અને તંદુરસ્ત રાખવાની જરૂર મોટી છે, અને તે માટે, આખી જેનકોએ કઈ ઉપાય શોધી કાઢ જઈએ.
- તમારા શરીરની મજબૂત હાલતથી તમે એક ઉત્તમ, સાધુ, શ્રાવક, સ્વતંત્ર સ્વદેશી, ને દેશાભિમાની વીરનર થઈ શકશે. એક માંદા કે નબળા શરીરથી તમે પિતાને બેજારૂપ થઈ પડશે. એટલું જ નહિ પણ તમારા પાડોશીને, ન્યાતને, દેશને , અને આખા જગતને બેજારૂપ થઈ પડશે. - મહાન રાજ્યના મહાન રાજ્ય દ્વારી નરો તરફ નજર કરો ! તેઓ શું પિતાની ફતેહે, કે રાજ્યતંત્રના કાર્યો મજબૂત શરીર અને મજબૂત મન વગર પાર પાડી શકે છે?, અકકલ સંબંધીના ચાલુ પ્રયત્નો એક નહિ પણ કરેડને કાબુમાં રાખવાની અલોકિક બુદ્ધિ અને મજબૂત શરીર એજ તેઓની ફતેહોને મુખ્ય પામે છે. તેએની શારીરિક સહનશીલતા પણ અદભૂત હોય છે. અને તેથી જ તેઓ કલાકોના કલાકે મનને વિચારમાં રેકી તેમજ ભાષણ કરવામાં તનને રેકી, એક તંદુરસ્ત મન તેમજ શરીર શું કરી શકે છે તે પ્રત્યક્ષ દેખાડી શકે છે. બર્ક, વીલીયમ પીટ, પીલ, કેબેલ, ગ્રાહામ, ગ્લૅડસ્ટન, અને લેર્ડ સોસબરી જેવા મોટા રાજ્ય દ્વારા નરો, પિતાના શરીરની મજબુતીના સબબેજ, બ્રીટીશ શહેનશાહતમાં પ્રકાશી નીકળ્યા હતા, અને લાખોને પિતાની પછાડી દેરવી શકયા હતા.
આપણું તીર્થકરોની શારીરિક શકિત પણ તેવીજ ઉત્તમ હતી! છેલ્લા તીર્થકર શ્રી મહાવીર સ્વામીનું શારીરિકબળ એટલું બધું હતું કે, એક મોટા રાક્ષસને એક સૃષ્ટિના પ્રકારથી નબળા બનાવી દીધો હતો. એજ તીર્થકરે પિતાના પાન એ ગુડાના જરા દબાણથી આખા મેરૂને કંપાવ્યો હતો ! એજ તીર્થકરે કાનમાં ખીફ. શકવામાં આવ્યા તે છતાં જરાપણ ઉં કે આં કર્યું નહોતું. નેમીનાથ ભગવાનને. શારીરિક બ
Page #241
--------------------------------------------------------------------------
________________
૧૯૦૭] આપણી અગતિ, તેમાં ફેરફાર કરવા માટે શું કરવું? [૧૧ નથી કૃષ્ણને બીહીક લાગતાંજ, રાજુલ સાથે તેમને લગ્નસંબંધ બાંધવા તેમણે તજવીજ કરી હતી, જેમાં તે ફતેહ પામ્યા નહતા. આદીશ્વર ભગવાને આ અવસર્પિણીમાં સૃષ્ટિકમ ચલાવવામાં મુખીપણું મેળવ્યા અગાઉ, બીજાઓ કરતાં પિતાનું શારીરિક બળ વધુ હતું, એમ સાબીત કરી આપી, પોતે રાજા થયા હતા ! સર્વે તીર્થકરે, અને ચક્રવર્તી વિગેરે જે ઉત્તમ પુરૂ ગણાયા છે, તેઓના શારીરિકબળ માટે શાસ્ત્ર સાક્ષીરૂપ છે !
હમણા પણ જે પ્રજા શારીરિક બળમાં વધારે છે, તેજ પ્રજા બીજી પ્રજાને પિતાની તાબેદાર બનાવી, તેના ઉપર રાજ્ય કરી શકે છે. જ્યાં ત્યાં શારીરિકબળની વાહવાહ બોલાય છે, અને શારીરિકબળ સાથેજ બુધ્ધિબળ પણ પ્રમાણમાંજ હોવાથી, બુધ્ધિબળનો આધાર પણ શારીરિકબળ ઉપરજ ગણાય છે. .
આ ઉપરથી શારીરિકબળ આ સંસારમાં કેટલું બધું ઉપયોગી છે તે સહજ જ શે. જમીન કે ગટર ખોદનાર સાધારણ મજુર, દુનિયાના જીવિતરૂપ, અન્નને ઉ. ત્પન્ન કરનાર ખેડુત, મનુષ્યને રહેવા માટે ઘર બાંધનાર કડીએ, કે નાનામાં નાને વણકર, મચી કે સિપાઈ એ કોઈ શારીરિકબળથી જ સંસારમાં જીવી શકે છે. જંદગીમાં ડગલે ડગલે શારીરિક બળની મોટી જરૂર પડે છે !
આપણા જૈનના શારીરિક બાંધા તર સામાન્યપણે લક્ષ દેરતાં, તરતજ જણાશે કે તેઓને બાંધે નબળો છે. ઉત્તમ શરીરના સબબે જે તીર્થંકર અને મુનિરાજે, અલોકિક કાર્ય કરી શક્યા છે. તેને હજારમે ભાગ પણ આપણ નબળા શરીરના પ્રતાપે આપણે કરી શકતા નથી. આપણે આપણા પૂર્વજોના પરાક્રમ માટે ઘણીક વખત વાત કરી, અભિમાન કરીએ છીએ. પણ વાત કરવાથી કાંઈ તે પરાકમે આપણું થવાના નથી કે તેઓની કીતિ આપણી ગણાવાની નથી. જ્યાં શારીરિક મજબૂતાઈન હોય ત્યાં બીજી આબાદીઓ ક્યાંથી થાય ? અને થાય તે ક્યાંથી ટકે ?
અંગ્રેજીમાં એક કહેવત છે કે A sound mind ina sound body.” તંદુરસ્ત મન તંદુરસ્ત શરીરમાંજ હોઈ શકે છે! મન અને પ્રકૃતિ એક બીજાની ઉપર પ્રસંગે પ્રસંગે અસર કરે છે, અને શરીરની નબળાઈ માનસિકબળને પણ તોડી નાંખી શકે છે. જે પ્રજા શારીરિક બળમાં અધમ હોય છે, તે પ્રજા કવચિત જ વીર પુરૂષ અને વિચારવંત તત્વવેત્તાઓને તેમજ રાજ્યદ્વારી રત્નોને જન્મ આપી શકે છે.
એ માટે આપણે હાલમાં કાંઈક નબળા હોઈએ તે છતાં ભવિષ્યમાં આપણે પ્રજા તેવીજ નહીં રહે તે માટે, ને તેઓને શારીરિક બાંધે મજબૂત થાય તે માટે કોઈ એક સારે રસ્તો શોધી કાઢવો જોઈએ છે, અને તે રસ્તે, ભવિષ્યની પ્રજાને માટે અમુક વરસની ઉમર સુધી, બ્રહ્મચર્ય પાળવાને માર્ગ ખુલ્લો કરવાથી, નજરે પડશે.
સરકસવાળાઓ તરફથી હાથી, વાઘ, ઘોડા, સિંહ આદિ જનાવરોના જે ખેલ કરવામાં આવે છે, તે જોઈ હજારે માણસો વાહવાહના પોકારો કરે છે, પણ તે જોયા પછી એ કઈકજ વિચાર કરતા હશે કે તે કેમ બનતું હશે ? જંગલી પ્રાણીઓમાં
Page #242
--------------------------------------------------------------------------
________________
૨૧૨]
.
જૈન ફરન્સ હેરલ્ડ.
[ જુલાઈ
મુખી ગણાતે સિંહ, પિતાની સમક્ષ મનુષ્યને જોઈ કે કઈ પાળેલા જનાવરની ગંધ આવવાથી પણ ઉશ્કેરાઈ જનાર વાઘ, હજારે પ્રાણીઓને મહાત કરવાને સમર્થ મટા પુદગળવાળે હાથી કે અકલ વગરજ ગણાતે ગધેડે, શી રીતે એક છેડા મણના વજનના અને એક નાનું માથું ને શરીર ધરાવનાર માણસને તાબે થતાં હશે ! એક નાનું બાળક કે છેડી, મેટા હાથી, વાઘ કે સિંહને ચાબુકવતી ફટકાવી પિતાના કાબુમાં શી રીતે રાખી શકતા હશે ? બાળક કરતાં સોગણે બળવાન, એક વાઘ, શા કારણથી તે નાના બાળકને પોતાની પીઠ ઉપર બેસવા દેતે હશે, અથવા તેની ચાબકના માર ખાતો હશે કે બળતા અગ્નિના ચકરડામાંથી પસાર થઈ જઈ પેલા બાળકથી , બીહત હોય તેમ દબાઈ ચંપાઈને ખુણામાં બેસી જતા હશે? એક મદોન્મત હાથી
જે પિતાના પગતળે હજારો માણસોને છુંદી નાંખવાને સમર્થ છે, તે શા માટે એક નાના છોકરા કે માવતની અગાડી ગરીબ ગાય જે થઈ નાના પીપ ઉપર ચાર પગે ઉભું રેહતા હશે, હાલતા પાટીયાપર ચઢતે હશે ને માવતનું ગળું તેના મોંમાં ઘાલવામાં આવ્યાં છતાં, શાંત રહેતે હશે અને હુકમ થતાં મુએલાની માફક જમીન ઉપર પડી જતો હશે? એ નાના બાળકમાં તેમજ માવતમાં એવું તે શું હશે કે જેના સબબે જંગલી પ્રાણીઓ ગરીબ ગાય જેવા થઈ જાય છે? ઓછા શરીરબળવાળું પ્રાણી જ્યારે પોતાનાથી વધુ શરીરબળવાળા પ્રાણીને પોતાના તાબામાં રાખી શકે ત્યારે ઓછા શરીરબળવાળા પ્રાણીમાં એવું કેઈ બીજી જાતનું બળ હોવું જ જોઈએ કે જેના આગળ વધુ શરીરબળવાળા પ્રાણીનું બળ નકામું થઈ જતું હોય. એ બળ તે મનુષ્યના શરીરમાં રહેલું મનનું બળ છે. એ મનનું બળ સિ કેઈનું સરખું, હોતું નથી, પણ જેમ દુનિયાના જુદા જુદા ભાગના લેકેની રીતભાતમાં, આચાર વિચારમાં, ચામડીમાં, કૃત્યમાં અને બુધ્ધિમાં ફેરફાર હોય છે, તેમજ અહીં પણ જુદા જુદા માણસના મનનું બળ પણ જુદું જુદું જ હોય છે. સંસારમાં જોશે તે સમજાશે કે કઈ માણસ એક પાશેરનું વજન ઉઠાવવાને પણ અશક્ત હોય છે, જ્યારે બીજો માણસ બે મણને જે ઉંચકવાને શકિતવાન, કઈ પંદર વીશ મણનો ભાર - ખમવાને સમર્થ, કેઈ આખું ગાડું ઉંચકવાને સમથે, ને કેઈ નોકર તે બીજા હજારોપર હુકમ કરવાને પણ સમર્થ હૃાય છેજેમ શરીર બળમાં જુદી જુદી પંકિત છે, તેમજ મનના બળમાં પણ જુદી જુદી પંકિત છે, અને કેઇના મનનું બળ
તે બીજાના મનનું બળ અધિક હોય છે. જંગલી, તેમજ પાળેલા પશુ, પક્ષી અને પ્રાણીઓ ઉપર મનુષ્ય સરસાઈ ભેગવે છે તેનો સબબ મનુષ્ય મનના બળમાં અધિક રહેલે છે તે છે. જંગલી માણસ પ્રાણીઓ ઉપર, કેળવાયેલું માણસ જંગલી માણસ ઉપર, શહેરને માણસ, ગામડાના માણસ ઉપર, અને આપણા હિંદના વનીઓ ઉપર અંગ્રેજ સરકાર જે સરસાઈ ભગવે છે, તેને સબબ તેઓના મનેબળમાંજ છે. કોઈપણ પ્રકારના બળ વગરના માણસ કરતાં શરીરબળવાળે માણસ વધારે વિજયી, શરીરબળ એકલું ધરાવનાર કરતાં મનોબળ ધરાવનાર વધારે વિજયી, અને એકલા મબળ ધરાવનાર કરતાં શરીર અને મને બળ બંને ધરાવનાર વધારે વિજયી થાય છે.
Page #243
--------------------------------------------------------------------------
________________
દા
૧૯૦૭] આપણી અગતિ, તેમાં ફેરફાર કરવા માટે શું કરવું ? [૨૧૩
આપરથી જણાશે કે શરીરબળ ઉતરતા પ્રકારનું અને મનોબળ ચઢતા પ્રકારનું બળ છે અને બન્નેમાંથી એક બળ હેવા કરતાં એ બન્નબળ ધરાવવામાં વધુ ડહોપણ છે. વળી શરીરબળ મેળવવું એ આપણું પહેલું કર્તવ્ય છે, જ્યારે મનોબળ, મેળવવું એ બીજું કર્તવ્ય છે, અને એ બંને બળ મેળવવા એ આપણું ત્રીજું કેર્તવ્ય છે. યુરોપ તથા અમેરિકાની પ્રજાએ આ બળ મોટા પ્રમાણમાં ધરાવે છે, અને તેથીજ તેઓ હમણું ઘણું ઉંચી સ્થિતિમાં છે.
પણ આપણી સ્થિતિ તેથી ઉલટી છે. વરાળ વગર આ એનજીનને આપણે હજારો માઈલની મુસાફરી કરાવવા માંગીએ છીએ. સેંકડે દિવસના ઉપવાસીને આ પણે હજારો માઈલની મજલ કરાવવા માંગીએ છીએ. રેતીના પાયાવાળી જમીન પર સેંકડે માળવાળી ઈમારત ચણવા માંગીએ છીએ. એક માણસને મહાત કરવાને અશકત માણસને હજારો માણસના સૈન્ય સામે લડવા મોકલવા ઈચ્છીએ છીએ : લાકડાની તરવારે બાંધી દારૂગોળાથી અને તોપથી તૈયાર થયેલા સૈન્ય સામે બાથ ભીડવા ઈચ્છીએ છીએ. આપણી પાઠશાળાઓમાં કે કન્યાશાળાઓમાં નજર કરે. ત્યાં શરીરબળ કે મનોબળને વધારવા કે કેળવવા શું પ્રયત્ન થાય છે? ત્રણચાર વરસના બાળકને નિશાળે મુકી, આઠ દશ વષ માં પાંચ ચોપડી પુરી કરાવી, અને ૧૪-૧૫ વર્ષે મેટ્રીક્યુલેશન અને ૧૭-૧૮ વરસે બી. એ. થવાની કે એવીજ ઉંચી ડિગ્રી ધરાવતા થવાની, કે ઈંગ્લંડ જઈ બેરીસ્ટર થવાની આપણા બાળકો પાસેથી ઈચ્છા રાખીએ છીએ! સવારમાં બાળકને વહેલા ઉઠાડી કહેવાતા પાઠે ભરડાવવામાં, અને, શારીરિકબળ તરફ તે જરા લક્ષ આપતો હોય કે, રમતા હોય તે વખતે તેને ધમકાવવામાંજ આપણે શ્રેય માનીએ છીએ. સવારના ઘર આગલ પાઠ ભણવામાં, દિવસે સ્કૂલમાં પિથા ભરડવામાં, અને રાત્રે પણ તેજ વિષયની ચિંતા રખાવવામાં, બાળકનું ભલું થતું માની આપણે તેને તેજ રસ્તે ચલાવીએ છીએ અને કદીપણ વિચાર કરતાં નથી કે રેતીના પાયા પર મોટી ઈમારત કયાંથી ઉભી રહેશે? પરિણામ એ આવે છે ? કે વીશ વરસની ઉમર પહેલાં, ભણવાના ભારથી તેમજ લગ્નથી છેટે બંધાયેલ સ્ત્રીથી, કંટાળી ગયેલા ઘણુ યુવાને આ દુનિયાને ત્યાગ કરી જાય છે, યા પાતળા સબકડી જેવા, કમરમાંથી વાંકા વળી ગયેલા, ડાચાં બેસી ગયેલા અને બે ગાઉ ચાલવાને પણ અશકત શરીર ધરાવી આ દુનિયા પરની પોતાની જીંદગી પૂરી કરે છે. તેઓ પિતાને, પિતાના જન્મ આપનારને તેમજ કેળવનારને પણ કેટલીક વખત શ્રાપ આપતા નજરે પડે છે, અને હરપળે આ દુઃખી જીંદગીમાંથી છુટીએ તે ઠીક એવા ઉદ્દગારે કહાડે, છે. આપણી કેમ તેમજ આપણા દેશના ઉદધારની જેઓ ઉપર આશા રાખવામાં આવે છે, તેવા આપણું આ જુવાનીઆઓની છાતી દુઃખતી અને પાંસળીઓ પાંસળી ગણાય એવી માલમ પડે છે! તેઓ ગાડીમાં બેઠા વગર થોડે દૂર જઈ શકતા નથી, ખુરસી પર બેસતાં કમરમાંથી વાંકા વળી જાય છે, અને વાત કરવી હોય કે દાદર ચહવા હોય તે થાકી જાય છે. શાળાઓમાં વિદ્યાશાળાઓમાં કે પાઠશાળાઓમાં અભ્યાસ કરતાં બાળકોની, અને તે પછી હાઇસ્કુલમાં જતાં યુવાનની આ હાલત ઠેર ઠેર નજરે પડે છે, અને તેને કોઈ સબબ હોવો જોઈએ.
Page #244
--------------------------------------------------------------------------
________________
૧૪] જન કોન્ફરન્સ હેરલ્ડ
[ જુલાઈ ધાર્મિક હિસાબ તપાસણું ખાતું જલે ખેડા તાબે ગામ ખેડવા મથે શ્રી અજીતનાથજી મહારાજના
દેહરાસરજીને રીપોર્ટ - સદરહુ દહેરાસરજીના શ્રી સંધ તરફથી વહીવટ કર્તા શા ભાઇચંદ કીશોરદાસ તથા કાળાભાઇ દુલભદાસના હસ્તકનો સંવત ૧૮૬૨ થી સંવત ૧૯૬૩ ના ફાગણ વદ ૦)) સુધીને હીસાબ અમોએ તપાસ્યો છે. કારણકે આ દેરાસરની સંવત ૧૨ ની સાલમાં પ્રતિષ્ઠા થએલી છે, તે પહેલાં એક ઘર દેરાસર તરીકે હતું ને જાજ ઉપજ ખરચ હોવાથી તપાસવા જેવું લાગ્યું નહિ તેથી ત્યાંથી તપાસ્યું છે. ને તે જોતાં હિસાબ ચોખી રીતે રાખેલું જોવામાં આવે છે. તેથી સદરહુ બને ગૃહસ્થ તથા અત્રેના શ્રી સંઘને ધ યવાદ ઘટે છે. અત્રેના સંબંધમાં જે કાંઈ સુધારે કરવા જેવો છે તેનું સુચના પત્ર ભરી આપવામાં આવ્યું છે. માટે આશા છે કે વહીવટ કર્તા ગૃહસ્થ તે ઉપ ધ્યાન આપી યોગ્ય સુધારો તાકીદે કરશે. જીલે ખેડા તાબે ગામ આદર મળે શ્રી હંસનાથજી મહારાજના હે
રાસરજીના વહીવટને લગત રીપોર્ટ * સદરહુ દેરાસરજીના શ્રી સંધ તરફથી વહીવટ કર્તા શા રણછોડદાસ વીરચંદ તથા શા મોતી. લાલ ભાઈચંદના હસ્તકનો સંવત ૧૮૫૮ થી સંવત ૧૯૬૩ ના ફાગણ વદ ૦)) સુધીને હિસાબ અમોએ તપાસે છે. તે જોતાં નામાની રૂઢી ગ્ય રીતે રાખવામાં આવી છે, તથા પૂજન વિગેરેને ખરચ દહેરાસરની મીલકતમાંથી કરવામાં આવતું નથી તે જોઈ ખુશ થવા જેવું છે. વળી વિશેષ ખુશી થવા જેવું એ છે કે અત્રેના શ્રાવકોએ અત્રેનું દેરાસર ગામના પ્રમાણમાં એક નાનું ઘર દેહેરાસરના સ્વરૂપમાં રાખેલું છે કે જેના નિભાવને માટે ભવિષ્યમાં પણ અડચણ પડવાને ભય નહિ.
અપાસરાનું કામ થોડું અધુરું છે તેને જેમ બને તેમ તાકીદે પુરૂં કરી લેવું જોઈએ.
સદરહુ વહીવટના તથા બીજા ગૃહસ્થ દેહેરાસરજી માટે પુર કાળજી રાખતા જોવામાં આવે છે, તેથી તેમને પુરેપુરો ધન્યવાદ ઘટે છે અને આશા છે કે પિશાળનું અધુરૂં રહેલું કામ તાકીદે પૂરું કરી લેવા વિગેરે અમારી આપેલી સુચના ઉપર ધ્યાન આપી યોગ્ય સુધારો તાકીદે કરશે. જલે ખેડા તાબે ગામ વાસ દ મથેના શ્રી સંભવનાથજી મહારાજના
દેહેરાસરજીના વહીવટને લગતો રીપોર્ટ - સદરહુ દહેરાસરના શ્રી સંધ તરફથી વહીવટ કર્તા શા કાળીદાસ મગનલાલના હસ્તકને સંવત ૧૪૬૧ ના શ્રાવણ સુદ ૧૪ થી સંવત ૧૯૬૩ ના ફાગણ વદ ૦)) સુધીને હીસાબ અમોએ તપાસ્યો તે જોતાં નામું રીતસર રાખવામાં આવેલું છે. - ' સદરહુ દેરાસરજી શા ગંગાદાસ ધરમચંદની વિધવા બાઈ માનકોરે બંધાવી સંવત ૧૯૬૨ ની સાલમાં તેની પ્રતિષ્ઠા કરી છે પણ તે બાઈને દહેરાસરજી બાંધવાના કામમાં તે કામના ખરેખરા માહિતગાર માણસની મદદ નહીં હોવાને લીધે તથા તેનો મુખ્ય કારીગર પણ હુશીઆર નહી હોવાને લીધે તે મંદીર બંધાઈ રહેવા આવ્યા બાદ તેમાં ખોડ દેખાવાથી તે તેડી પાડી ફરીથી બાંધવું પડયું તેમાં બાંધનાર બાદને ધાર્યા કરતાં ચારગણું ખરચ થઈ જવાથી તેનું મન - સંકોચાઈ જવાને લીધે તેનું કેટલુંક કામ અધુરૂં છેડી દેવામાં આવ્યું છે.
Page #245
--------------------------------------------------------------------------
________________
૧૯૦૭]
ધાર્મિક હીસાબ તપાસણી ખાતું. ' [ ૨૧૫ સદ રહુ ગામની અંદર તપાસ કરતાં જેનીઓના પાંચ ઘર છે ને તે સેવે શ્રીમંત અને સુખી છે, અને મજકર દેરાસરજી બાંધવામાં પણ તે લેકની સામેલગીરી હતી; પણું શી ખબર શું કારણથી તેમાં એક પાઈ પણ મદદ નહીં આપતાં સદંતર તે લેકે ખસી ગયા. અને આજ દિન પર્યંત તે લેકા દેસરજીના કાંઈ પણ કાર્યમાં લક્ષ આપતા નથી તે બહુજ દિલગીર થવા જેવું છે.
આ ખાતાના ઇ-પેકટરે મજકુર બાઈની મુલાકાત લઈ તેને સમજાવી કેસર, સુખડ માટે રૂ. ૩૦૧) આપવાનું સંધ સમસ્ત કબુલ કરાવવામાં આવ્યું પણ જણાવવાનું દિલગીરી ઉપજે છે કે તે વાત તે લેકને નહી રચવાથી દેહેરાનું અધુરૂં રહેલું કામ પુરૂ કરી આપે તેજ કબુલ કરવું તેવું કરી આ ખાતાના ઇન્સ્પેકટર તથા એક કચ્છી ઓશવાળ ગ્રહસ્થની દરકાર વગર દરેક જણ ધીરે ધીરે ચાલી ગયા.
સદરહુ ગામ ના સંઘે તે દેરાસરજીનું અધુરૂં રહેલું કામ કોઈબી રીતે પુરું કરાવી લઈ પૂજન માટે યોગ્ય બંદબત કરવું જોઈએ, તેમ કરવામાં ઢીલ થશે તે ચેડા વખતમાં તે દેહેરાસરજીનું બાંધ કામ નબળું પડી જઈ અશાતના થવાનો સંભવ રહે છે. " ઉપર જણાવેલી બાઈ માનકર તે મંદીરનું બાકી રહેલું કામ પૂરું કરાવી આપવા કોઈપણ કારણને લીધે ના પાડે તેથી તેના ઉપર કાંઈપણ ગેરવાજબી દબાણ કરવું તે રીતથી ઉલટું છે. જીલે અમદાવાદ ગામ ખરેજના ગેર ખાતાનો (અપાશરા ખાતાન)
વહીવટને લગતો રીપેટ. સદરહુ ખાતાના શ્રી સંધ તરફથી વહીવટ કર્તા શા મંછાચંદ રવચંદના હસ્તકને સંવત ૧૯૬૨ ના આસો વદ ૦)) સુધીને હિસાબ તપાસ્યો છે. તે જોતાં આ ખાતામાં વ્યાજની આવક શીવાય બીજો કોઈ પણ જાતને ઉપજ ખર્ચ જેવામાં આવતો નથી.
ખાતાના વહીવટ કર્તાએ હીસાબ ચેખો રાખ્યો છે તેથી તેમને ધન્ય છે.
ખાતામાં કાંઈક સુધારો કરવા જેવું છે તેનું સુચના પત્ર ભરી વહીવટ કર્તા ગૃહસ્થને આપવામાં આવ્યું છે કે જેથી વહીવટ કર્તા તે ઉપર તાકીદે ધ્યાન આપી એગ્ય સુધારો કરશે. છલ્લે વડોદરા તાબે ગામ જીત્રા મધેના શ્રી મહા વીર સ્વામીજી મહા
રાજના દહેરાસરજીના વહીવટને લગતો રીપોર્ટ સદરહુ દહેરાસરજીને શ્રી સંઘનાં હસ્તકનો હિસાબ સંવત ૧૯૫૮ થી સંવત ૧૯૬ર સુધીને અમોએ તપાસે છે. તે જોતાં તેનો પ્રથમને હીસાબ ઘણજ ગોટાળે પડતે છે, પણ થોડા વખતથી તેમાં સુધારો કરી ચોખા રાખવામાં આવ્યો છે. તેમજ દહેરાસરજી પણ ભવ્ય અને સુંદર છે. તથા તેમાં સંપ્રતિ રાજાની ભ વેલી પાશાણની ચોવીશી પુરેપુરી છે, તેથી એક તીર્થ સમાન છે.
અત્રેના સંધમાં કોઈ આગેવાન નહિ હોવાથી હિસાબ દેખાડવાનું કેદએ માથે લીધું નહીં તેથી એક અઠવાડીયું નીકળી ગયું. પણ પાછળથી સંઘમાં સંપ કરી પુરેપુરે હીસાબ દેખડાવી આવ્યો છે, તે બહુ ખુશી થવા જેવું છે. પણ દિલગીરી એટલી જ છે કે અત્રેનું દેરાસર) ઘણા મોટા પ્રમાણમાં છે તે છતાં સંઘમાં કોઈ આગેવાન કામ ઉઠાવી લેતા નથી. તેથી દેહેરાસરજીને ભવિષ્યમાં નુકશાન થવાને તથા ઉપજ ઘટી જવાને સંભવ છે. માટે આશા છે કે થી તેમ નહિ કરતાં સહુ સલાહ સંપથી કામ કરી દહેરાસરજી વગેરે ધાર્મિક ખાતા દીપાવી મુકશે.
ચુનીલાલ નાનચંદ, એ. ઓડીટર જે. 9. કે.•
Page #246
--------------------------------------------------------------------------
________________
૨૧૬
અમદાવાદ ખાતે ભરાયેલી શ્રી વખતે જુદા જુદા ગૃહસ્થ તર
કરવામાં આવી
-
. નામ.
*
જીર્ણ મંદિરે .
દ્વાર. નિરાશ્રિત
* !
ગામ.
કેન્ફરન્સ નિ
ભાવ ફંડ. | જીર્ણ પુસ્તક
ગામ.
• Dim
જીવદયા.
જ
'
: ૨૫
૨૦
૨૦
૨૦,
પ
શા. કાદભાઈ કસ્તુરભાઈ.
સાઠંબાના ભાજક મેહનલાલ ઘેલાભાઈ. શા. ફુલચંદ ઉમેદરામ.
અમદાવાદ શા. ભોળાભાઈ બલાખીદાસ. શા. ઉમાભાઈ હઠીસંગ.
અમદાવાદ બાઈ વજી શા. છગનલાલ દેવચંદની વિધવા. શા. ત્રીભવન માવજી.
કંથારી - ૧ કઠારી મણીલાલ રીખવચંદ.
મુંબઈ વણારસી પુજા.
અમદાવાદ | ૨૧ શા. મગનલાલ છગનલાલ.
અમદાવાદ પરમાર ધનરાજ ઝવેરચંદ. બીબી ફુલકુમારી સુમરચંદ નાહરની વિધવા, મશીદાબાદ બાબુ વીનચંદ ધનુલાલ
બીહાર | ૨૫ બીબી મીનાકુમારી બાપુપ્રસન્નચંદ બચાવટની " માતુશ્રી..
| અજીમગંજ ૫૦ બાબુ રૂપચંદ નાહટ.
મુશદાબાદ દેશી ધરમશી નાનચંદ.
માંડલ દેશી રાયચંદ કસળચંદ સંઘ તરફથી. સાબલી શા. વીરચંદ મુલચંદ.
| નાયકા શા. ગાલિદાસ લલુભાઈ.
ખેડા શા. અમૃતલાલ પીતામ્બરદાસ,
સાઠંબા શા. ત્રીકમદાસ મંગળદાસ.
ગેધરી : ૧ ૧ શા. ભીખાચંદ નાગરચંદ
પાટણ બાઈ રૂખમણી શા. ભાઈચંદદીપચંદની દીકરી આંતરેલી * શેિઠ અમૃતલાલ લલુભાઈ.
અમદાવાદ શા. ત્રીકમલાલ દલસુખરામ.
વડોદરા, શા. ખેતશી ત્રીકમભાઈ
વાદ ગાંધી જેઠાલાલ ન્યાલચંદ.
માંડલા શા. અમથા દલસુખરામ.
ઓગણજ ! વેરા મીચંદ મેઘરાજ.
માંડલ શા. છગનલાલ દેવચંદ.
અમદાવાદ ૧૨૫ | શેઠ ભીખાભાઈ મૂકતાભાઈ. પરી બાલાભાઈ દેવચંદ.
કપડવંજ શા, ખેમચંદ હીરચંદ
કનીપુર
૧
૧
: ૧
1 2
Page #247
--------------------------------------------------------------------------
________________
કે
સુકૃત બે ડાર (ચાર આના ની યોજના)
'
પાલીતાણા બાળાશ્રમ. અમદાવાદથી શિઠ લલુભાઈ રાયજીબોડીગ
અમદાવાદ કન્યાશાળા, જન છે. મ:
તે નીચે પ્રમાણે.
થી જુદા જુદા ખાતામાં મદદ પાંચમી જૈન શ્વેતાંબર કેન્ફરન્સ
૨૧૭,
સાત ક્ષેત્ર ખાતું.
૫
કે
?
- - - - - -
* - 2 -
=
૬ - ૨ : ૨
૧૦૧ ૨૫
- ૩૦૧
18
રીમા
પાંચ વરસ સુધી. દશ વરસ સુધી
એક વરસના એક વખતના
પાંચ વરસ સુધી.
Page #248
--------------------------------------------------------------------------
________________
૧૮
*
==
ગામ.
નામ
ન્ફિરન્સ નિ
ભાવ ફંડ. જીર્ણ પુસ્તકો
દ્વાર. જીર્ણમંદિર
દ્વાર, નિરાશ્રિત
ખાતું..
જીવદયા
કનીપુર સદર નારદીપુર વીરમગામ રધવાંજણ નાયકા
શા ગુલાબચંદ રામચંદ. શા. જીવણદાસ રામચંદ. સા. લલુભાઈ ડુંગરસી. શા ચુનીલાલ સાકળચ ૬ શા. જેઠાલાલ ગુલાબચંદ. શા. દામોદર જેઠાભાઈ. શેઠ મગનભાઈ હઠીસંગ હા. દલપતભાઇ તથા ' પરશોતમ. બાઇ પુતલીબાઈ મંગળદાસની માતુશ્રી. બાઈ જવલબાઈ મંગળદાસની કાકી. બોઈ દીવાલીબાઈ હા. સેનાબાદ. શેઠ વેલચંદ ગબરદાસ. શેઠ ખુશાલદાસ મનેરદાસ. શા. કેશવલાલ વલસી. શા. ભીખાભાઈ ધરમચંદ. સંઘવી હીમચંદ પરશોતમ. શા. વાડીલાલ મગનલાલ. * * શા. નંદાજી ગાદીઆ, કાનીકા સુખલાલ શા. લલુ સંધજી. શા. લાલા ભાણજી. શેઠ ડુંગરશી ભુરા. શા. મેહન ગોવિંદજી. શા. જીવરાજ ડુંગરશી. શા. ચકુ જેઠાં શ. જીવણ ધરમચંદ. શા. બોઘા જેચંદ. શા. ચકુ હરજીવનદાસ. શા. જમનાદાસ મલકચંદ. સંઘનાત ઓસવાળ તથા પોરવાડ તરફથી હા.
ગાંધી મગન હીરાચંદ તથા શા. ભોગીલાલ હરજીવન. કુલ માસ્તર. ભૂરાભાઈ વણચંદ. શા. ગોરધનદાસ મુળજી. શા. શોભારામ નથુભાઈ. શા. ભીખાલાલ છગનલાલ. શા. દીપચંદ હીરાચંદ. શા, ગીરધર વેણચંદ.,
અમદાવાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ મુંબઈ માકણજ ઉગામેડી બદરખા કાર્ડ સીતાપુર થરા બદનાવર લવા વઢવાણકાપો
લેદરા લેદરા
ઇડરગઢ દીઓદર મહારેલ નાહાપાડ પુ જાપરા | ૫ ગગડ ગેગડ સરાઈ
૧ '
૧
૧
૧
Page #249
--------------------------------------------------------------------------
________________
| કેળવણું. સુકૃત ભંડાર (ચાર આના ની યોજના) પાલીતાણા બાળાશ્રમ . અમદાવાદસ્થા શિઠ લલુભાઈ રાયજી બેડીંગ
અમદાવાદ કન્યાશાળા, જન છે. મદદ
૧૫૦૦
૫૦ ૦
sh
૨૧
સાત ક્ષેત્ર " ખાતું.
"
૨
રે જ ર ર ર ર ર ર
૨ જૈ જ ર ર ર ર જ ન ર જ ન ન ર ર જ
રીમાર્ક.
{ ૫૦૦ ૫૦૦ | ૫૦૦ ૧૫૦૦ પ્રધાનબાઈ કન્યાશાળાના
કેલરશીપ. સ્કોલરશીપ.
: પાંચ વરસ સુધી..
Page #250
--------------------------------------------------------------------------
________________
રર
આ પત્રના ગ્રાહકોને નમ્ર વિનંતિ.
સુણગ્રાહક બંધુઓ? તમને સારી રીતે વિદિત હશે કે દરેક માસિકને મુખ્ય આધાર લવાજમ ઉપરજ છે, આ પત્રને બે વર્ષ પુરાં થઈ હાલમાં ત્રીજુ વર્ષ ચાલે છે. અને તેથી ગત બે વર્ષનું તથા ચાલુ વર્ષનું લવાજમ કેટલાએક ગૃહસ્થા તરફથી નથી આવ્યું. તેઓને ત્રણ વર્ષનું લવાજમ સત્વર મેકલી આપવા અગર અમારા તરફથી વી. પી. થી હેરલ્ડને એક મેકલાવવામાં આવે તેને સ્વિકાર કરવા વિનંતી છે. દિલગિરી સાથે જણાવવું પડે છે કે એવા પણ સાહેબ બહાર નીકળી આવે છે કે જેમાં ત્રણ વિસના લવાજમ માટે વી. પી. કરવામાં આવેલા અ કે પાછા મોકલતાં જરા પણ આંચકે ખાતા નથી ; તેઓને જણાવવાનું કે હજુ પણ લહાણું પડતું લવાજમ મોકલી આપી આ ખાતાના દેવામાંથી મુકત થવાનું દુરસ્ત વિચારશે નહિતા પછી અમારી મરજી વિરૂદ્ધ અણછુટકે તેઓનાં નામ બહાર પાડવાના અને ફરજ પડશે. અને તેમના ઉપર અકે મોકલવા બંધ કર્યો છે તે પણ આગળનું લવાજમ મોકલી આપવા
અરજ કરીએ છીએ હું આ કામ શુભ ખાતાનું છે. અને કેન્ફરન્સ કંપની આ માસીક પાસ માટી રકમ તેણી ખેચાય છે તેથી જે કઈ ગ્રાહકે લવાજમ મોકલવામાં કસુર કરશે તો તે શુભ ખાતાના દેવાદાર રહેશે. વળી કેટલાક ગૃહસ્થા થોડા અંક રાખી બીજ અંક નહિ મોકવા લખે છે તો તેવા ગૃહસ્થોને નમ્ર વિનંતી છે કે કેન્ફરન્સ ફેડના દવાદાર રહેવાને બદલે જેટલા અંક રાખ્યા હોય તે દરેકના બે આના લેખે મોકલી દેવા કૃપા કરવી.
——- C O -~--
જાહેર ખબર.
સર્વ જૈન ભાઈઓને ખબર આપવામાં આવે છે કે અમદાવાદ કોન્ફરન્સમાં થયેલ ઠરાવ નંબર ૧૪ અનુસાર આપણા પરમ પુજ્ય શ્રી તીર્થકર ભગવાનની છબીઓ વચ વામાં આવે છે તે બંધ કરવાને માટે ગ્ય પગલાં ભરવાની ખાસ જરૂર છે તેથી જણાવવાનું કે આવી છબીઓ જે કઈ વેચતે હોય તેની બનેતે નકલ અને ખાસ કરીને વેચનાર તથા છાપનારનાં નામ તથા ઠેકાણું સાથેની ઉપગી હકીકત અમારા ઉપર એકલી આપવામાં આવશે તો ઘટતે ખબસ્ત થઈ શકશે.
ગીરગામ મુબઈ ) તા. ૧૫-૬-૦૭. )
આસીસ્ટન્ટ સેક્રેટરી, શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ.
Page #251
--------------------------------------------------------------------------
________________
જાહેર ખબર. શ્રી જેન વેતાંબર કેન્ફરન્સ તરફથી ચાલતું શ્રી ધામક હીસાબ તપાસણી ખાતે-કોન્ફરન્સના આ ખાતાના ઓનરરી ઓડીટર સાહેબ શેઠ ચુનીલાલ નાહાંનચંદ અને તેમના તાબાના કેટલાક નોકરે આપણું પ્રખ્યાત તીર્થ શ્રી રાણકપુરજીનો તથા વકાણાજીને હીસાબ તપાસવા સારૂ હાલમાં ત્યાં ગયેલા હોવાથી તે ખાતાઓ સંબંધમાં જે કોઈ ગૃહસ્થને કાંઈ પણ ફરીયાદ યા સુચના કરવી હોય તેમને પોતાના ખરા નામઠામ, સાથે નીચેના સરનામે પત્રવ્યવહાર કરવા વિનંતિ કરવામાં આવે છે. આવી રીતની આવેલી અરજીઓવાળા સનાં નામ અમે જાહેર કરવાના નથી.
શેઠ ચુનીલાલ નહાંનચંદ, ઓનરરી એડીટર-શ્રી જૈન વેતાંબર કેન્ફરન્સ ઠેકાણું-શેઠ ધરમચંદ અભેચંદ મુ. પાટણ: ઉત્તર ગુજરાત. ગીરગામ મુંબઈ ,
લી. સેવક,
આસીસ્ટન્ટ સેક્રેટરી તા. ૧૫-૬-૦૭. ઈ.
શ્રી જૈન વેતાંબર કોન્ફરન્સ. માનાધિકારી (ઓનરરી) ઉપદેશક તરીકે કાર્ય કરવાની
ઈચ્છા રાખનાર વક્તાઓને ઉત્તમ તક. કે આપણી કેન્ફરન્સે પસાર કરેલા ઠરાવ તાકીદે અમલમાં મેલવા માટે તથા કોન્ફરન્સના હેતુઓ સમજાવવા માટે પિતાના જીલ્લાઓમાં ફૂરસદને વખતે ભાપણ આપી જૈનમની ઉન્નતિ કરવાની ઈચ્છા રાખનારાઓને આ કાર્યને માટે તેઓની લાયકાત સંબંધી ખાત્રી થયેથી રેસીડન્ટ જનરલ સેક્રેટરીની સહી સાથના અત્તમ પ્રમાણપત્ર આપવામાં આવશે. ઉક્ત ઈચ્છા રાખનારાઓએ આ સંબંધમાં નીચેના સરનામે પત્ર વ્યવહાર કરે.
આરટેટ સેક્રેટરી શ્રી જેન વેતામ્બર કોન્ફરન્સ ઓફીસ
ગીરગામ –મુંબઈ.
શ્રી જૈન સંઘને વિજ્ઞપ્તિ.
દરેક ગામ યા શહેરના જૈન સંઘના અસરને સુચના કરવામાં આવે છે કે જે તેના તરફથી માત્ર પોષ્ટ ખર્ચના રૂ. -૩-૦ ત્રણ આના નીચેના શીરનામે મોકલી આપવામાં આવશે તો ત્યાંના શ્રી સંઘના ઉપયોગને માટે મુંબઈમાં ભરાયેલી બીજી શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સને રૂ. ૭-૧૨–૦ ની કીંજતવાળો રીપોર્ટ અમારા તરફથી ભેટ તરીકે મોકલી આપવામાં આવશે. દરેક જૈન પાઠશાળા, સભા તથા લાય. બ્રેરીને પણ ઉકત લાભ આપવામાં આવશે. સંવત ૧૯૬ર ની સાલને શ્રી જૈન શ્વેતામ્બર કો-ફરસને રીપિટ તથા હીસાબ પટ ખર્ચન એક આનો મોકલવાથી હરકોઈ શમ્સને ભેટ તરીકે આપવામાં આવશે.
આસીસ્ટંટ સેક્રેટરી, ગીરગામ, મુંબઈ.
શ્રી જૈન શ્વેતામ્બર કે-ફરન્સ,
Page #252
--------------------------------------------------------------------------
________________
અમે અને અમારા શુભેચ્છકો, . આ માસિકને નમુનેદાર થતું જોવાની યેશ રાખનારાઓને તથા અન્ય ગ્રહોને સવિનય જણાવવાનું કે ટીકાકારો તરફથી આ માસિકના સંબંધમાં જે પિથ લે અગ્ય ટીકા, તેને સુધારવાના ઇરાદાથી અથવા તે. ઉતારી પાડવાની દાનતથી, કરવામાં આવે છે તેના તરફ અાએ ઘટતુ લક્ષ્ય આપ્યું છે અને તેનો ખુલાસે જરૂર જણાશે તો હવે પછી આપવી ઇચ્છા રાખીએ છીએ તોપણ એટલું ઉમેરવાની જરૂર જણાય છે કે તેને ઉત્તમ માસિક બનાવવાને માટે અમે બનતા પ્રયાસ કરીએ છીએ અને તેના અંગે ગ્રેજ્યુએટસ એસેસીએશનના બને તથા અન્ય વિદ્વાન લેખકોને આગ્રહપૂર્વક વિનંતિ કરીએ છીએ કે તેઓ સાહેબે પણ પિતાની ફરજ યથાર્થ રીતે બજાવવા ઉધત થશે. આથી કરીને આપણે આશા રાખીશું કે વિદ્વાનૂ લેખકની કસાયેલી કલમથી ખાયેલા લેખાથી પુષ્ટ બની કેન્ફરસનું વાર, જૈન સમુદાયમાં પ્રિય થઇ પડે અને તે દ્વારાએ કોન્ફરન્સના હેતુઓ સરળતાથી પાર પડવાનું બની શકે. કિંબહુના.
RATES FOR ADVÈRTISEMENT,
જાહેર ખબર આપનારાઓને અમૂલ્ય તક. શ્રી જૈન વેતામ્બર કોન્ફરન્સનું વાજીંત્ર ગણતું આ માસિક કે જેને હિંદુસ્તાન નના જુદા જુદા ભાગોમાં વસ્તી જેને જેવી ધનાઢય કામમાં બહાળે ફેલાવે છે તેમાં જાહેર ખબર આપવાના ભાવે નીચે મુજબ રાખવામાં આવ્યા છે.
અક
અડધુ
9
| પા. પેજ | ચાર લાઇન
|
એક વર્ષ માટે
છ માસ
5
રર
|
૧૨
ત્રણ માસ
છે
|
--
એક અંક
|
જાહેર ખબરો હિંદી, ગુજરાતી યા ઇગ્રેજી ભાષામાં લેવામાં આવશે, જાહેર ખબરનાં નાણું અગાઉથી મળ્યા શિવાય જાહેર ખબર દાખલ કરવામાં આવશે નહિ. આ માસિકની મારફત હેન્ડબીલ વહે ચવાના ભાવે પત્રવ્યવહારથી અગર રૂબરૂ મળવાથી નકી થઈ શકશે, તે માટે સઘળો પત્રવ્યવહાર તથા મનીઓર્ડર વીગેરે નીચેના સરનામે મોકલવા.
આરસીસ્ટંટ સેક્રેટરી શ્રી જૈન કહેતાંબર કોન્ફરન્સ
- ગીરગામ- મુંબઈ
Page #253
--------------------------------------------------------------------------
________________
Registered No. B. 525.
0000000000000000000000
2000 2000000000000002200000000000000000000000000000000000000000000002000110000000000000000
नाNNN
APN
BRDusoodadd
hoodo000000000000000000000000donoooo000000000000000000000000000000000000000000000000000000000rao
Saedo
A
वीर सम्बत् २४३३. ॐ विक्रम सम्बत् १९६३
श्री जैन श्वेताम्बर कोन्फरन्स पुस्तक ३.
हेरल्ड. नम्बर ८.
____ सन १९०७. प्रगट कर्ताः श्री जैन श्वेतांबर कॉन्फरन्स ऑफिस, मुंबई.
asiनगन्गल्ठ००००००००००००००००
o drab०००००००
ARJABADDDDDDDDDDDE
ANLAR
.
KAISE
babi
Nokiaansod
R
विषयानुक्रमणिका.
ASANA
A
१४.
EVRSHA
a dhooooooo0000०००००००००००
akker વિષય
१४. विषय Higher Technical Edu- मुनिविहार तथा कान्फरन्ससे लाभ २३७ ___cation ... ... ... २२१ | ‘जोधपुर राज्य तर्फसे मळेला परवाना २31 श्रद्धा ... ... ... ... २२३ ધાર્મિક હિસાબ તપાસણું ખાતું ૨૪૩ मनुष्य हे शाने माटे छे ? ... २२६
जैन सभायार ... ... ... २४७ भरहूम शे: प्रेमय राय ... २३० पडेय ... ... ... ....२४७.. કોન્ફરન્સના ઠરાવોનો થતો અમલ ર૩૩ | અમદાવાદ કેન્ફરન્સમાં થયેલ . જે
oobassadodadacodionabaddoodsadopibosduodssesLOODUDD"
d0000addamboobahima
ARRAd
. . वार्षिक मूल्य डाकका मूल्य समेत सिर्फ रु.
धर्म विजय प्रिंटिंग प्रेस पायधुनी-मुबई.
प्रा0 000000000000000000000000000000000000000000000000000000000000000CCBIHRES9000000000 000000000000000000000000000000000,
CONTROOM
MSRLM
860000000000०००
Page #254
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન શ્વેતાંબર મંદિરાવળી.
પ્રથમ ભાગ.
આ પુસ્તકમાં ગુજરાત, કાઠીવાડ, કચ્છ અને મારવાડ દેશના દેરાસરોની (ઘર દેરાસર સુધ્ધાંત) હકીકત આપવામાં આવેલી છે. મુ*બઇની કેન્ફરન્સ ઓફીસ તરફથી મહાન ખર્ચ કરી શરૂ કરવામાં આવેલ ડીરેકટરીના અમૂલ્ય તેમજ પ્રથમ ફળ રૂપે આ પુસ્તક જૈન સમાજના હિતને માટે બહાર પાડવામાં આવેલ છે. હિંદુસ્તાનમાં આવેલા આપણા પવિત્ર ક્ષેત્રોની યાત્રા કરવા જનાર જૈન ભાઇઓને આ પુસ્તક એક સુંદર ગાઇડ (ભામીયા) તરીકે થઇ પડવા સભવ છે. આ પુસ્તકમાં જુદા જુદા કાલમા પાડી દેરાસરવાળા ગામનું નામ, નજીકના સ્ટેશન યાને મેટા ગામનું નામ તથા તેનુ' અંતર, દેરાસરનુ ઠેકાણું', ખાંધણી, વર્ણન, ખધાવનારનું નામ, મૂળનાયકજીનું નામ, ખંધાયાની સાલ, પ્રતિમાજીની સંખ્યા, નાકરની સંખ્યા તથા મકાનની સ્થિતિ વગેરે તમામ હકીકત સવિસ્તર દાખલ કરવામાં આવી છે. આ પુસ્તક રોયલ સાઇઝ ૨૬૦ પાનાનું સુંદર કપડાના પુંઠાથી અધાવેલુછે. બહાર ગામથી મગાવનારને વી. પી. થી મેાકલવામાં આવશે.
મૂલ્ય ફકત રૂ. ૧–૯–૦ રાખવામાં આવેલ છે.
ગિરગામ
છપાવી પ્રગટ કરનાર
શ્રી જૈન શ્વેતાંબર કાન્ફરન્સ મુંબઇ,
જાહેર ખબર.
શ્રી જૈન શ્વેતાંખર કોન્ફરન્સ તરફથી ચાલતુ' શ્રી ધાર્મીક હીસાખ તપાસણી ખાતું—કોન્ફરન્સના આ ખાતાના એનરરી એડીટર સાહેબ શેઠ ચુનીલાલ નાહાંનચંદ અને તેમના તાબાના કેટલાક નાકા આપણા પ્રખ્યાત તીર્થ શ્રી રાણકપુરજીના તથા વરકાણાજીના હીસાબ તપાસવા સારૂ હાલમાં ત્યાં ગયેલા હાવાથી તે ખાતાઓ સંબંધમાં જે કાઇ ગૃહસ્થને કાંઇ પણ ફરીયાદ યા સુચના કરવી હાય તેમને પેાતાના ખરા નામઠામ, સાથે નીચેના સીરનામે પત્રવ્યવહાર કરવા વિન ંતિ કરવામાં આવે છે. આવી રીતની આવેલી અરજીઓવાળા સખ્સાનાં નામ અમે જાહેર કરવાના નથી. શેઠ ચુનીલાલ નહુાંનચ‘, આનરરી એડીટર–શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સ
ઠેકાણું-શેઠ ધરમચંદ અભેચ'દ મુ, પાટણ: ઉત્તર ગુજરાત.
ગીરગામ મુંબઇ તા॰ ૧૫-૬-૦૭.
લી સેવક, આસીસ્ટ. સેક્રેટરી શ્રી જૈન શ્વેતાંબર કેન્સ,
Page #255
--------------------------------------------------------------------------
________________
|| ૐ નમઃ નિદેભ્યઃ ||
रत्नानामिव रोहणक्षितिधरः खं तारकाणामित्र, स्वर्गः कल्पaristina सरः पंके रुहाणामिव, पायोधिः पयसामिवेंदुमहतां स्थानं गुणानाममा, विसालोच्य विरच्यतां भगवतः संघस्य पूजाविधिः ॥ २१ ॥
અર્થ:રાહણાચળ પર્વત જેમ રત્નાનું સ્થાન છે, આકાશ જેમ તારાઓનુ સ્થાન છે, સ્વ જેમ કલ્પવૃક્ષેનું નિવાસસ્થાન છે, તળાવ જેમ કમળનું નિવાસસ્થાન છે, સમુદ્ર જેમ ચંદ્રમા સમાન નિર્મળ જળનું નિવાસસ્થાન છે, તેવી રીતે આ સાધુ, સાથી. શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ પૂજ્ય સ ંઘ જે જ્ઞાન, દર્શન અને ચારિત્રનું નિવાસધન કે તેની પૃદ્ધ કરીએ.
SHRI JAIN (SWETAMBER) CONFERENCE HERALD.
*Vol. III.
AUGUST 1907.
Higher Technical Education and the duties of the Jain S. Conference.
[ No. 8.
Educated leaders of our community must have come across a questionr put by young graduates "What should we now do after passing ourB. A?” The que、tion in very pizzling and unless solvel with great caree and precaution the destinies of our would-be leaders will be in a very undesirable condition. We painfully know that we have many briefless pleaders and doctors without any practice. The fault does not lie with le. They have devoted their best attention, the best energy and the best part of their life to studies. If they are not successful in life the fault is someboly else's. The fault is of their educated leaders,
Page #256
--------------------------------------------------------------------------
________________
222]
જૈન કોન્ફરન્સ હેરલ્ડ
[ ORILE
. In fact to the young graduates the right path is never shown; like sheep they follow the beaten path and the result is afterwards despair. I know of many B. A,s and L L. B,s knocking in vain at other's doors for service. Poor fellows, we pity them. They deserve a better fate.
I don't think by one article in this paper I can solve the whole problem of higher education but as a partial ren edypropose that if some graduates are directed into some other chamel, I am sure the results will be more encouraging. The other untrodden path is that of "Higher Technical Education". In India we have no higher Technical Schools. We should be proud of having one when Tata's Research Institute comes into existence. I propose that the Jaina SweTamber Conference should select choice graduates who have passed with Science and should send them to different countries for taking higher Technical Education. It may not be out of place to mention here that what students learn here in Science tiil M. A. is mere elementary. It is only the alphabets of Science they study here, for further advancement they must be sent to other countries. Any one who takes any interest in Higher Technical Education is not unfamiliar with gigantic Technical Schools of Germany. To such or similar institutions in any country one graduate at least should be sent every year. The candidates must be selected by a committee chosen by our Graduates' Association.
Such students may take up any special branch of Science for which they have a special liking and when they return they will either support the dying industries or will start new industries. I know, this means expense but I know equally well that our Community is not yet poor. Many of our Jains are more anxious to spend after 9841, og alt ste, yzdžligtthan after education but they do not know that if the education of a rising generation is on a solid foundation all the other virtues will immedliately follow. We live in the days of competition and if we have to maintain our position as one of the advanced and richest communities of India we have to do it, and the sooner we begin, the better it is for us. The famous Professor Strongarm has truly said "The destinies of countries are decided in Colleges and Laboratories”.
Page #257
--------------------------------------------------------------------------
________________
૧૯૦૭]
| શ્રદ્ધા
[ રર૩
Why do we see that pigmy Japin drove away mighty Rusaia ? Simply because Japanese are better educated than illiterate Russians. We do not want quantity, we want quality.
V. U. Parekh.
M. A. B. Sc. Professor of Science,
શ્રદ્ધા. (લેખક વિરભકત મેહનલાલ દલીચંદ દેશાઈ. બી. એ.) One in whom persuasion and belief har ripened into faith and faith had become a pressionate intuition.
Wordsworth, (The Excursion). ધાર્મિક વિચાર કરનાર જનસમૂહના બે વર્ગ પાડી શકાય. એક વર્ગ પૂર્વ ધર્મ સિદ્ધાંતને નિશ્ચિત અને નિવિવાદિત માને છે અને બીજે વર્ગ માનવમાત્રે કદી નિણિત સિદ્ધાંત પ્રતિપાદિત કર્યા નથી અને તેમ કરી શકનાર નથી એટલે તેમને મન સર્વ. શંકાસ્પદ છે એવી જ દષ્ટિ રાખે છે.
જે જે મનુષ્ય અર્વાચીન કેલવણી પામી વિચાર કરતા શિખ્યા છે તેઓની પૂર્વ ધર્મ સિદ્ધાંતપરની શ્રદ્ધા વિશીર્ણ થઈ છે અને જે તેમ ન હોય તે શંકાન્વિત તે બની છે. તેઓ સૌ સ્વભાવથી, કદાચ દુઃખવૃત્તિથી અથવા તે સ્વતંત્રતાની આનંદલહરી ભેગવતાં જે સિદ્ધાંતે નિવિવાદિત રીતે પ્રતિપાદિત થયેલા છે તેને ધીમે ધીમે ત્યાગ કરતા જાય છેઆના પરિણામમાં તેમનામાં વિવશતા પ્રાપ્ત થાય છે. અને વિવશતાથી જે ધર્મ સિદ્ધાંતે એક વખત સમજવા હેલ હતા તે સમજવાને તેઓ અત્યારે પિતાની પૂર્ણ અશકિત જણાવે છે અને તે પછી આવા પાસેથી સમજવાની તે આશા કયાંથી રાખવી ?
તેઓની કલ્પનામય સૃષ્ટિમાં અનેક તર્કો ઉઠે છે, “ઈશ્વર છે કે નહિ? ઇશ્વર હોય તે તેને સ્વભાવ શું છે? મરણ પછી આત્માનું અસ્તિત્વ છે? અને હોય તે કેવી સ્થિતિમાં તેનું પરિણમન થાય છે? વિશ્વને સુષ્ટ છે કે નહિ? અને હોય તે તેને હેતુ શું છે?” આવા મિથ્યા શ્રદ્ધહીન તર્કો કરી મનનું સમાધાન કદી પણ કરી શકતા નથી કારણકે પ્રારંભથી તેમની માન્યતા એવી હોય છે કે કેઈપણે માનવ તેમના પ્રશ્નોનું નિરાકરણ સત્ય રીતે કરી શકવા સમર્થ નથી. પછી ગમે તે તે મને હાન આચાર્ય કે મહાપંડિત હોય, ત્યાગી વિદ્વાન સાધુ કે બુદ્ધિમાનું શ્રાવક હોય, શાસ્ત્ર પારંગત પુરૂષ કે સ્મશકિત ધરાવનાર મહાત્મા હોય. છતાં કદાચ કઈ ધર્મ,
Page #258
--------------------------------------------------------------------------
________________
રિ૪] જેન કોન્ફરન્સ હેરડ
[ ઓગષ્ટ શાસ્ત્રોનાં ગૂઢતમ રહસ્ય જાણનાર મહાત્મા તેમની પાસે આવી તેમના દરેક મનસ્વી તકનું ફેટન કરવા મથે તોપણ તે નિરર્થક થઈ પડે છે. બે વર્ષના બાળક ઉપર અધ્યાત્મ વિષયોને બોધ આપતાં જેટલી અસર થાય તેટલી જ અસર ઉકત શ્રદ્ધહીન જનપર થવાની. તેઓ બાલક કરતાં ફકત એટલું વધારે પણ ઝાંખી રીતે જાણે છે કે આ જીવન ઉપયોગી છે અને અમુક વસ્તુઓનું હલનચલન અમુક રીતે (Scientifi - ally) થાય છે. આટલા જ્ઞાનથી તેઓ ધાનની પેઠે સંતષિત રહે છે. - આવી મને વૃત્તિ ધરાવનાર, ધર્મનાં અનુપમ અને ઉત્કૃષ્ટ સિદ્ધાંતોમાં એક પણ નહિ માનનાર અને અજ્ઞાન અંધકારમાં ભ્રમણ કરવામાં સુખ માનનાર મનુષ્યને એક પ્રાર્થનાગૃહ-દેરાસરમાં લઈ જઈએ. ત્યાં તે એક દ્રષ્ટિથી જુએ છેદેરાસરમાં કેટલાક પ્રેમભાવનાથી સ્તવને ઉચ્ચારે છે, કેટલાક મનોનિગ્રહથી ઉત્તમ પ્રતિકમણ અને સામાયિકમાં પ્રવૃત્ત થયેલા છે તે કઈ પૂજાદિ ભણવા ભણાવવામાં તત્પર હોય છે. વૃધે શાંતિપૂર્વક, બાલ–યુવાને તીવ્ર ઉત્સાહપૂર્વક એમ આબાલવૃદ્ધ સર્વ સ્વ સ્વ કિયામાં પ્રયત્નશીલ હોય છે. આ સર્વ જોઈ તેને અમુક અનનુભૂતભાવના થાય છે;
જ્યારે નાનાં બાલક અને બાળકીઓ પણ નિર્દોષ મુખડે વિશુદ્ધ શ્રદ્ધાથી અપૂર્વ આનંદ અનુભવતાં નજરે પડે છે ત્યારે પોતાનામાં એક જાતની જાગૃતિ જાગે છે અને વિચાર સ્ફરે છે કે “મારા કરતાં આ સર્વ બાળકો કેટલાં સુખી છે ? ? તેઓ સુખી હોવાનું કારણે તેમની શ્રદ્ધાજ છે તેને આ જ્ઞાન થતાં શ્રદ્ધાનું ભાન આવે છે. બાળકોની શ્રદ્ધા સાંદર્યભરી અને વિશદ લાગે છે, તેમનાં નિર્દોષ સુખની ઇર્ષ્યા થાય છે. અને તેથી પોતે પણ અમુકમાં શ્રદ્ધા રાખીને તે શ્રદ્ધા વિકસાવવાને સમર્થ છેજ એમ તેને ખાત્રીપૂર્વક લાગે છે.
શ્રદ્ધા સત્ય માર્ગ પર જવાને માટે આવશ્યક છે. તેની સાથે પિતાનામાં પિતા તરફ આકર્ષવા જેટલું સંદર્ય પણ ધરાવે છે. વળી આધુનિક કેળવણી પામેલો મનુષ્ય કે જેનું ઉપર સૂચન કરી ગયા તેને આપણે પહેલાં શ્રદ્ધહીન કહ્યો પરંતુ વાસ્તવિક રીતે તેમ નથી. તેનામાં અજ્ઞાન માણસ યા બાલકે કરતાં પણ વધારે શ્રદ્ધા રહેલી હોય છે એટલું જ નહિ પણ વધારે પ્રબલ અને વધારે મેહક સ્વરૂપમાં હોય છે.
જ્યારે તેને શ્રદ્ધાહીન કહ્યું ત્યારે તેનામાં શ્રદ્ધા ગુમ હતી ( Latent-potentil) આ શ્રદ્ધા શુભ સંસર્ગ ધર્મોપદેશક યા ધર્મગ્રંથ, ધર્માલ વગેરેનો પરિચય થાય છે ત્યારે ઘણાજ ધીમા અને આછા બળથી ધુંધવાતી અગ્નિમાં પવન લાગે ત્યારે જેમ તે અગ્નિનું ઉદ્દીપને વધારે જેસમાં થાય છે તેમ પ્રકટ રીતે પ્રત્યક્ષ થાય છે.(Ninetic)
આનું જાગતું જીવતું ઉદાહરણ આપીશ. એક મારા સ્વધર્મી બંધુ અને સ્નેહીએ વાર્તા પ્રસંગમાં પોતાને સત્ય અનુભવ દર્શાવ્યું કે હું પહેલાં જડવાદી હતો. આત્માના અસ્તિત્વ કે અમરત્વને, પુનર્જન્મ અને કર્મસિદ્ધાંતને બીલકુલ માનતા નહતો. પશ્ચિમાત્ય તત્વો જેવાકે હર્બર્ટ સ્પેન્સર, કાન્ટ, મિલ્લ, વગેરેનો અભ્યાસ કરતા અને તેમાંજ લગની લાગી હતી. મારી જૈનધર્મપર બિલકુલ શ્રદ્ધા ન હતી, પરંતુ મને યેગી સાધુચરિત જ્ઞાની પુરૂષને હમેશને સમાગમ હોવાથી મારી માન્યપઓ તેમની પાસે નિરાકરણાર્થે મૂકતાં. તેઓ મને એવા ચેકસ અને પૂર્ણ જ્ઞાન
Page #259
--------------------------------------------------------------------------
________________
[ રરપ :
૧૯૦૭],
શ્રદ્ધા, મય ઉત્તર આપતા કે મારા મનનું સમાધાન આપોઆપ થઈ જતું. આમ થયાં કરતાં જડવાદી પાશ્ચાત્ય સંસ્કારે રામશરણ થતા ગયા અને તેથી ધીમે ધીમે પણ આખરે મારા-આપણા જૈનધર્મના અકથ્ય રીતે સત્ય, અનુપમ અને અમૂલ્ય સિાંદર્યભર્યા સિ દ્વાંતે પર પૂર્ણ શ્રદ્ધા બંધાઈ.” આ પરથી સિદ્ધ થાય છે કે મનુષ્ય ગમે તે હે જડવાદી યા નાસ્તિક હે, અનીશ્વરવાદી કે ઈશ્વરવાદી હો, અનેકેશ્વરવાદી કે એકે- શ્વરવાદી છે પરંતુ ધર્મશાસ્ત્રના સત્ય સિદ્ધાંત તરફ ઢળવાની વૃત્તિ દરેકમાં હોય છે તેથી તે ઉપર સત્ય શ્રદ્ધા અમુક સંજોગે અને અમુક દશામાં જાગૃત થાય છે. તેને થી જ મોક્ષના સાધનત્રયમાં સમ્યગ્દર્શનને પ્રથમારંભે મૂક્યું છે. સમ્યગ્દર્શનમાં શ્રદ્ધાને સમાવેશ થાય છે.
વિશ્વાસ વગર વહાણ ન ચાલે, તે ગુજરાતી ભાષાની કહેવત સત્ય છે. સકલ જગનો. સકલ જીવનનો વ્યવહાર વિશ્વાસ વગર થઈ શકતો નથી. વિશ્વાસ કેઈમાં રાખવે તે તેનામાં શ્રદ્ધા રાખ્યા બબર છે તેથી આ સમગ્ર જનસમાજ, સમગ્ર બાહ્ય જીવનવ્યાપાર શ્રદ્ધા વગર ચાલી શકે નહિ; તેમજ આંતરિક જીવન માટે શ્રદ્ધા આવશ્યક છે.
આ સત્ય શ્રદ્ધાને વધારે સતેજ કરી ઉન્નતિની પરાકાષ્ટાએ લઈ જવાની જરૂર છે. પુસ્તકે અંધકારમાં અને અજ્ઞાત સ્થલે પરાયાં છે, બંધાયાં છે, તેમને પુનરોદ્ધાર કરવાને છે. તે પુસ્તકે શુદ્ર જીવજંતુઓના ભેગા થયાં છે. મનુષ્ય તેમના કયારે, ભકતા થાય એજ પ્રશ્ન છે. આવાં પુસ્તકે અજવાળામાં લાવી તેમનું દેહન, તત્વચિંતન, વિચાર વિમર્શન અને અર્થગાંભીર્ય તરૂણ કેળવાએલા જ પાસે મૂકાય તે - તે પુસ્તકનું આદરાતીચ્ય કેવું અપૂર્વ અને હોંશભર્યું થાય! અને તેમની શ્રદ્ધા કેવી બલથાન અને વેગવાળી થાય તે સમજવું સહેલ છે. આ જરા વિષયાંતર છે પરંત આ પ્રસંગે ઉપયોગી છે તેથી કહી જવાયું છે.
મનુષ્યમાં બુદ્ધિ અને હૃદય એ બે અગત્યની શકિતઓ છે. બુદ્ધિ વિકસાવવાની સાથે હદયને પણ કેળવવાની જરૂર છે. એકલી બુદ્ધિ ગમે તેટલો પ્રકૃતિ પર વિજય : કરે પણ હદયભાવના પાસે શુદ્ર છે. પશ્ચિમાત્ય વિદ્વાનેએ બુદ્ધિને વિકાસ અદભૂત રીતે કરી અનેક પ્રાકૃતિક શોધ કરી. પૃથ્વીનાં અસ્તરે ફેડયાં; અગ્નિ, વરાળ, અને પાણીને મહાત કરી દાસ બનાવ્યાં; વિજળીપ્રવાહ ચલાવ્યો; અને પૃથ્વીને સાંકળથી બાંધી લીધી; આથી તેઓ પુલાઈ ગયા. આથી પરિણામ એ થયું કે અકાલ્પનિક જરૂરીઆતે વધી ગઈ અને તેઓના જીવનને મુખ્ય સાર અને ઉદ્દેશ જઈશું તે. ધનસંપત્તિ સીવાય બીજું કંઈપણ દશ્યમાન થશે નહિ. એક વિદ્વાને આંસનું પ્રથમ કરણ કરી શોધી કહયું કે આંસુમાં થોડાક પાફેટ ઓફ લાઈમને, થોડાક કલે- ' રાઈડ ઓપૂ સેડાને, થોડાક લેબ્સને તથા થોડાક પાણીને સમાવેશ થાય છે. આ હદયવિનાની સૂની બુદ્ધિનું પરિણામ છે. અહીં હૃદય તેને કહે છે કે “હે ડાળઘાલ પંડિત ! તપાસ તો કર કે રડનાર પોતે હૃદય છે”
માટે હદયને કેળવવું જોઈએ, તેમાં શ્રદ્ધાની પ્રથમ જરૂર છે. વિદ્યા વિવાર એ સૂત્ર ગ્રહણ કરી દરેકમાં માથું મારી શંકા ઉત્પન્ન કરી વાતને તોડી પાડવી ન
Page #260
--------------------------------------------------------------------------
________________
૨૨૬ ]
જૈન કાન્ફરન્સ હેરલ્ડ
[ ઓગષ્ટ
જોઇએ. કેટલાક સિદ્ધાંતા એવા છે કે જેનુ રહસ્ય પહેલાં અપ્રકટ જણાય છે, પરંતુ શ્રદ્ધાથી સ્વીકૃતપક્ષ તરીકે અંગિકાર કયાથી તેનું રહસ્ય આપે। આપ સ્વતઃ સિદ્ધ
થાય છે.
મનુષ્યદેહ શાને માટે છે?
(લેખક શાહ નરારામ ભગવાનદાસ. ) અનુસધાન પૃષ્ટ ૧૬૪.
છ પ્રકારના અભ્યંતર તપના પાંચમા પ્રકાર ધ્યાન છે. બીજી બધી વસ્તુએમાંથી મન ખસેડી એકજ બાબતમાં મન પરોવવું તેનું નામ ધ્યાન છે. ધ્યાન સાંસારિક બાબતમાં તથા આત્મિકમાં પણ હાઇ શકે. સાંસારિક ધ્યાનથી સંસારવૃદ્ધિ થાય છે, આત્મિકથી આત્મિક લાભ થાય છે. આત્તને રદ્ર એ બે ધ્યાન સંસારની વૃદ્ધિ કરનારા છે અને ધમ ને શુકલ એ બે ધ્યાન આત્મિકગુણાના લાભ કરાવનારા યાવોક્ષ સુખ આપનારા છે. આત્મિક ધ્યાનની રમણતામાં લાગેલા જીવાને તે ધ્યાન બહિરાત્મ - દશામાંથી પરમાત્મ દશામાં લઈ જઇ શકે છે. મનુષ્ય જીવનના ખરા હેતુ આ સંસારમાં ખાઇપીને ક્ષણિક આનંદમાં રહેવાના નથી, પરંતુ આત્મા કેવા છે ? કયાંથી આવ્યા છે? કયાં જવાના છે? વિગેરે જાણીને તેનું મનન કરવાનાજ છે. અથાત્ બે અશુભ ધ્યાન છેડીને બેશુભ ધ્યાન ધ્યાવાં તે મનુષ્ય જીવનને સાર્થક કરનાર છે.
છઠ્ઠા પ્રકાર ઉત્સગ છે. ઉત્સગ એટલે છેડી દેવું. આ શબ્દની પહેલાં કાયા શબ્દ મૂકીએ એટલે કાયાત્સગ થાય છે. તેના માગધીશબ્દ કાઉસગ્ગ છે. તીકર મહારાજ, તથા ખીજા સિધ્ધ થયેલા જીવા કાયાત્સગ કરીને, કાયાને વેાસરાવી દઇને, કાયા સંબંધી બધી દરકાર તથા વિચાર મૂકી દઇને આત્મધ્યાનમાં મચ્યા રહી મેાક્ષ પામ્યા છે. આ કાળના જીવા કાયાના વિચાર તથા દરકાર મૂકી દે એમ તેા અને તેમ નથી, પરંતુ તેની ઉપરની રાગદશા ઘટાડી, તેને અતિશય શણગારવામાં, શણગારીને રાચવામાં, લેવાતા આનદ છેડી દે અને આત્મધ્યાન યથાશિત કરે એ અને તેવું છે. કર્મને ખાળવાના એ એક રસ્તા છે.
એ છ બાહ્ય તથા છ અભ્યતર મળી બાર પ્રકારના કને તપાવવાના સાધનરૂપ તપ સાધન હોય, શકિત હાય, છતાં જે માણસે ન આદરે, તે જૂનાં કાં ખપાવી શકતા નથી અને નવાં કમે ખાંધે છે. ધર્માંમાં મનખળ, વચનબળ તથા કાયબળ વાપરીએ તેજ ખરૂ છે, બાકી વ્યવહારમાં વપરાય તે કાંઈ આત્માને હિતકર નથી.
જૂદા જૂદા ધંધાઓમાં વધતા ઓછા પ્રમાણમાં પાપ રહ્યું છે. પણ પદર કમાદાન જે વઢિતા સૂત્રમાં બતાવેલા છે તે શ્રાવકને વર્જ્ય છે. હાલના સમયમાં સાંચાકામનું પ્રાધાન્ય હાવાથી કમાદાન વધી પડેલાં છે.
1
Page #261
--------------------------------------------------------------------------
________________
- ૧૯૦૭] મનુષ્ય દેહ શાને માટે છે?
[ રર૭ ખેતી કરવી, કૂવા, તળાવ, વાવ વિગેરે ખોદાવવાં, માટી ખોદાવવી વિગેરે મુખ્ય પણે પૃથ્વીકાયની હિંસાના પ્રકાર છે, તે જરૂર પુરતા કર્યા વિના ચાલે તેમ ન હોય તે તેમાં રાચવું નહિ. નહાવા દેવામાં જરૂર પૂરતું પાણી વાપરવું, નકામું ઢળવું નહિ. ભઠીથી કામ કરવું પડે તેવા ધંધાઓમાં એટલે મીલ, પ્રેસ, જીનના ધંધામાં, કુંભાર, લુહાર, સેની, સુખડીઆ, લાખ બનાવનારા, મમરા દાળીયા વેચનારા, રંગારા, લૂગડાં છાપનારા છીપા, એ બધા ધંધાદારીઓ વ્યવહાર નિભાવવાને ખાતર પિતાને બંધ કરે છે તેમાં અગ્નિકાયની વિરાધના વિશેષે થાય છે. એ ધંધાઓમાં ધંધાઓમાં ધંધે કરનારના પરિણામ પ્રમાણે ઓછું વ-ત્કર્મ બંધાય છે. પરંતુ એ કર્મોમાં પાણી, અગ્નિ, તથા વાયુકાયના જીવને અત્યંત સંહાર થાય છે. હાલના સમયમાં તેને ખ્યાલ આવે પણ દુર્લભ છે, પરંતુ બની શકે ત્યાં સુધી બીજો ધંધો કરે, ન બની શકે ને એ ધંધો કરે પડે છે તેમાં આનંદ માનવ નહિ.
હાલ પશ્ચિમમાંથી ગાયનું માંસ, કૂકરનું માંસ, વિગેરે માંસના ડબાઓ દવાવેચનારાઓની દુકાને વેચાય છે, તે દવા વેચવા માટે તે જૈન તરીકે કદી છુટ મળી શકે તેમ નથી. એવા માંસના ડબા વેચવાથી કસાઈના ધંધાને ઉત્તેજન મળ્યું, એવી સીધા જીવહિંસાના ધંધા માટે તે કંઈજ છુટ મૂકી શકાય તેવું નથી. તેટલું ઓછું રળવું અને ઓછું ખાવું એજ સલાહકારક છે. એ જીવહિંસાના ધંધા પશ્ચિમમાંજ ભલે રહો, જેનો તેનાથી તદન અલગ રહે, એજ ઈષ્ટ છે. તે ધંધાવિના ભૂખે મરી જવાશે, એમ માનવાનું કોઈ કારણ નથી. આરામને માટે વાડી બનાવવી, પાન, ફૂલ, ફળ તોડવાં, પાંખ, પાપડી વિગેરે શાકે શેકવાં તથા સૂકવવાં, મળવાં, કરવાં, અળસી, . એરડી, તલ વિગેરે પીલીને તેલ કાઢવું, શેરડીને કેળુમાં પીલવી, કંદ, મૂળ, ફળ વેચવાં એ બધાં કર્મોથી વનસ્પતિકાયના જીવની વિરાધના વિશેષ થાય છે, તેમાંથી બની શકે તેટલાથી દૂર રહેવું. એકે દ્રી જીવોની હિંસાથી થતાં પાપ કરતાં વિકલ્લેદ્રી, કે પચેટ્ટીની હિંસાથી થતું પાપ બહુ વિશેષ ગણાય છે તેથી બની શકે તેટલામાંથી * વિરમવું. સ્વામીભાઈઓને ધંધે લગાડવા માટે હિતકારક જાહેર સંસ્થાઓ સ્થાપવાની વૃત્તિથી કાંઈ કરવું પડે તે તેમાં પણ તેઓને લખેસરી બનાવવાની વૃત્તિ રાખવાની જરૂર નથી, પરંતુ સ્થળ પ્રમાણે સુખરૂપ નિર્વાહ ચલાવી શકે, આળસુ તથા ઉદ્યમ. વિના ન રહે એવી વૃત્તિથી કેઈપણ કાર્ય ચલાવવાની જરૂર છે. સંભળાય છે કે કેટલાએક જૈન શ્રીમાન શેઠ પિતાને ત્યાં જૈન નોકર ન રાખવાના કારણમાં એમ જણાવે છે કે “તે સામાયક કરે, પિષધ કરે, ઉપવાસ એકાસણા કરે, પ્રતિક્રમણ કરે, . રાત્રિભેજન ન કરે વિગેરે કારણોથી તે મારું કામ બરાબર ન કરી શકે, અને મારા કામમાં મને તેટલી ખલલ લાગે અને નુકસાન થાય. પરંતુ એ કારણે બરાબર નથી.. કેઈ નેકર પિતાના શેઠ નાખુશ થાય તેવી રીતે જાણીબૂજીને વર્તવા રાજી હેયજ, નહિ. અમારી તેવા શેઠને નમ્ર વિનંતિ છે કે બની શકે તેમ નભાઈઓને ધંધે લગાડવાથી ધમને અંગે પણ લાભ છે, અને ધર્મને લાભ તે તેમની ભવિષ્યની પ્રજાને પણ લાભ છે.
બેઈકી જેવા કે પેટમાંના કરમિયા, સરમીયા, નાના કીડા, ગંડેલા, કેળ,
Page #262
--------------------------------------------------------------------------
________________
રર૮] ' જેન કોન્ફરન્સ હેરલ્ડ."
[ઓગષ્ટ પરા, વરસાદના દિવસમાં થતા અળસીયા, શરીરપર થતા વાળા, શરીર પર મૂકવામાં આવતી જળો, ચૂડેલ, તથા અથાણું અને વિકૃતિ પામેલા રસ વિગેરેમાં ઉપજતા જી
ને જાણી જોઈને દુઃખ દેવાની જરૂર નથી. તેમને પોષણ આપી ઉછેરવાની જરૂર નથી, પરંતુ તેમને રસ્તે તેમને લેવા દઈ આપણને અડચણ કરતા હોય તે અડચણ ન કરે તેવું સ્થાનકે મૂકી અડચણથી મુકત થવાનું છે, પણ તેમને મારી નાખવાના નથી. ' લગડામાં તથા ચપડીઓમાં લાગતી ઉધઈ , લીખ, માકડ, મંડા, ચાંચડ, કીડી, કંથવા, ગધી, ઘીમેલ, કાનખજૂરા, ગીંગડાં, ધનેડીયાં, વિગેરે તેરિકી અનેક સ્થાનકે ઉત્પન્ન થાય છે. તેમાં કેટલુંક આળસનું પણ પરિણામ હોય છે. કેટલાક નિર્દય માણસો માકડના પર ઉનું ખદબદતું પાણી રેડી તેને મારી નાખે છે, વિગેરે નિર્દયતા નહિ કરતાં તેમને માટે પણ અમુક અમુક વખતે સંભાળ લીધા કરવાથી મુશ્કેલી દૂર થાય છે, અને નિર્દયતા કરીને પાપ બાંધવાની જરૂર પડતી નથી. - ચારેદ્રી છે જેવા કે માખી, મચ્છર, ડાંસ, મસા, પતંગીયા, કંસારી, કોળીઆવડા. ઠણ, વીંછી, તીડ, ભમરા, ભમરી, ખડમાકડી, વિગેરેમાં કેટલાએક હેરાન કર્તા અને દુઃખ કર્તા છે, પરંતુ તેમાંથી કેટલાએકને ઉડાડી શકાય અને કેટલાકને પકડીને દર મૂકી શકાય. આપણે તેમને પોષવાના નથી, કુદરત તથા તે જીવડાંઓનાં કર્મો પિતાનું કામ બજાવ્યા કરશે, પરંતુ જૈને તેમને મારવાના નથી. " - દરિયા વિગેરેમાં જાળ નાખવી, વગડામાં જઈ શિકાર કરે, પિપટ વિગેરે જી
ને પાંજરામાં રાખવા વિગેરે પ્રકારેવડે પંચેંદ્રી જીવને હણવાથી અથવા દુભવવાથી કંઈ પણ લાભ નથી, જ્યારે પાપ તો અવશ્ય ઓછા વત્તા પ્રમાણમાં લાગે છેજ. * માછીમારે વિગેરે અનેક પ્રકારે જળચર તિર્યંચ પંચેંદ્રિ જાની હિંસા કરે છે અને મહાપાપ બાંધે છે. પારેવાં, કાગડા, તેતર, ચકલાં, હરણ વિગેરેનો શિકાર કરે એ કેઈપણ રીતે વ્યાજબી ઠરાવી શકાય તેમ નથી. હાલના નવા જમાનાની અનેક પ્રકારની શોધખોળને પરિણામે શરીરમાં નવે જીવ મૂકવાની શોધ થઈ નથી, અને થવાની પણ નથી, તે નિર્દોષ જીવને મારવા એ સાધારણ સમજથી પણ ઉલટું છે. રાહદારીઓને હેરાન ન કરે, માટે કૂતરાંઓને ઝેર ખવરાવીને મારી નાખવા, એ કૃતરામાં જીવ નહિ માનનાર જડવાદી પ્રજાનું જ અપ્રશસ્ય કાર્ય છે. દશ દશ વર્ષ થયાં કોઈપણ નિશ્ચય ઉપર આવી શકાયા પહેલાં મનુષ્યને ઉંદરથીજ મરકી લાગુ પડે છે એ નિશ્ચય કરી કડો ઉંદરને ઝેર દઈને મારી નાખવા એ પણ પાશિમાત્ય પ્રજાનું જ અપ્રશસ્ય કાર્ય છે. તેમને મારી નાખવાને બદલે કેઈ દૂર સ્થળે મૂકવામાં આવે તો શું ખોટું છે? કેંડ નામની માછલીને મારી તેના હૃદયમાંથી તેલ કાઢી, પુષ્ટિકારક તત્વ તરીકે વપરાતું કેંડલીવરઓઈલ પીવું એ પણ કોડને મારવા બરાબર છે. ઓછું પીવાય તો ઓછી માછલીઓ મરાય. ખપના પ્રમાણમાંજ વેપારીઓ ચીજો ઉત્પન્ન કરે છે, તેથી પીનારા પણ મારનાર જેટલાજ પાપી છે. શરીરની પુષ્ટિને માટે પચેંદ્રી છની હિંસાને ઉત્તેજન આપવું તે કઈ રીતે દલીલવાળું નથી. સર્પ જેવા ત્રાસદાયક પ્રાણીને પણ મારવાને જૈનશાસ્ત્ર છુટ આપતું નથી, તે નિર્દોષ જેના
Page #263
--------------------------------------------------------------------------
________________
૧૯૦૭] * મનુષ્ય દેહ શાને માટે છે?
રર૯ શિકાર માટે તે સવાલજ હોઈ શકે નહિ. એક માણસ પિતાને ઘેર ઘેડા સુખમાં પણ જે આનંદ લઈ શકે છે, તે ઘણું સુખમાં પણ બંધનમાં લઈ શકતું નથી. તેવી જ રીતે પિપટ, તેતર, બગલાં વિગેરે જેને પાંજરામાં પૂરી, જોઈએ તેટલું સુખ આપે તે પણ તે કદી સુખ માની શકે નહિ, કારણકે સ્વતંત્રતા, છુટ સૈને વહાલી છે. શિ વાજીને પિતાના ડુંગરી કિલ્લામાં થોડાં સાધનોથી જે સુખ લાગ્યું તે સુખ અતિશય વિભાવવાળા એરંગજેબના બાદશાહી મહેલમાં પણ લાગ્યું નહિ, તેવી જ રીતે પાંજરામાંના પક્ષીઓનું સમજવું. જીવહિંસા માટે જેમ બને તેમ વધારે સાવધ રહેવું એજ આત્મકલ્યાણને માર્ગ છે, મનુષ્ય જીવનની સફળતા છે.
પાંચ મહાવ્રતમાં બીજું અસત્યના ત્યાગરૂપ વ્રત છે. કેધ, લોભ, ભય તથા હાસ્યથી બેલાતું અસત્ય અતિશય પાપબધન કરનારું છે, ભયથી અસત્ય કહેવાઈ જાય તે પણ પાછળથી ઘણે પશ્ચાત્તાપ થાય છે તે પાપ બંધ ઓછો થાય છે. કોધથી તથા લોભથી બેલાતું અસત્ય બીજાં ઘણું અસત્ય બોલાવે છે. હાસ્યથી મશ્કરીમાં બોલાતું અસત્ય ઘણુંજ પાપબંધન કરતા છે. હસતાં હસતાં બાંધેલું કર્મ રેતાં રેતાં ભેગવવું પડે છે.
ત્રીજું મહાવ્રત અદત્તાદાનના ત્યાગરૂપ છે. મોટી અથવા નાની ચેરી જે પકડાય તે તે સરકાર તમને તેની શિક્ષા કરી શકે તેમ છે, પરંતુ તમારી નાની ચીજ જતાં પણ તમને જેમ દુઃખ લાગે છે તેમ બીજાનું કાંઈ પણ લેતાં તેને દુઃખ થશે એમ ધારી, તથા તમારો આત્મા ખોટી ટેવવાળે થશે એમ જાણી એ પાપથી દૂર રહેવા પ્રયત્ન કરે, એ આપણી ફરજ છે.
ચોથું મહાવ્રત બ્રહ્મચર્ય છે. વિવેક વિલાસ નામના પુસ્તકમાં વિષયસેવનની મર્યાદા બતાવેલી છે. બ્રહ્મચર્ય સર્વોત્કૃષ્ટત્રત છે, પરંતુ તે સર્વથા વિવિધ વિવિધ ઘણાજ થોડા જીવોથી પાળી શકાય છે. એક વખત વિષયસેવનથી સમુછિમ, ગભેજ અને એકેદ્રી છની અત્યંત હિંસા થાય છે. તે પાપ જેવું તેવું નથી, શરીરબળ ઘટે છે, તેથી મનોબળ પણ ઘટે છે, આત્મબળ પણ ઘટે છે, ધ્યાન ઓછું લગાવી શકાય છે, મોક્ષ દૂર જાય છે. સ્વામી દયાનંદ ત્રણ વર્ષે એક વખત જ વિષયસેવન ઈષ્ટ કહે છે. તેઓ ૨૫ વર્ષ સુધી બ્રહ્મચર્ય પાળવાનું કહે છે. હાલ તેમ થવું સંભવિત નથી, પરંતુ ૧૮ વર્ષની ઉમર સૂધી તે લગ્ન નહિ કરવાની જરૂર છે. બાળક પાસે લગ્નની વાતજ નહિ કરવી, કઈ કરે તે ઉડાવી દેવી એજ સારો રસ્તો છે. પાંચમ, આઠમ, ચિદશ વિગેરે તિથિઓ તથા પર્વોએ બ્રહ્મચર્ય પાળવું વિગેરે અવશ્ય જરૂરનું છે, મોરબીવાળા મી. દુર્લભજી ઝવેરીએ બહાર પાડેલા એક પુસ્તકમાં જણાવ્યું છે કે અમુક તિથિઓએ બ્રહ્મચર્ય પાળવાથી તે દિવસે ઉત્પન્ન થયેલું ફરજદ અમુક અમુક ખામીઓવાળું થાય ઉ વિષય. સેવનમાં જેમ મર્યાદા રહે તેમ આત્મકલ્યાણ વિશેષ છે. કેઈ બિચાટે પણ પય. હલકી સ્થિતિના તિર્યંચ સાથે મિથુન સેવે છે, એ તે અતિપારી આલમના છે. મિથુન સેવનમાં પણ આસકિત, લોલુપતા, વિશેષ રાખવાથી હહત્વાકાંક્ષા, અને ષિત થાય છે અને પાપને બંધ વિશેષ થાય છે.
કું” એ ભૂખણ - સ્વીકારશે? અમે
Page #264
--------------------------------------------------------------------------
________________
૩૦]. જોન કેન્ફરન્સ હેરલ્ડ.
[ઓગષ્ટ પાંચમું મહાવ્રત પરિગ્રહનિવૃત્તિ છે. સાધુ મુનિરાજને માત્ર કપડાં કે પુસ્તક રાખવાના હોય છે, પરંતુ તેના પર મુછ ન હોવાથી તે પરિગ્રહ ગણાતો નથી. સંસારી
જીવને ઘર, ધન, સ્ત્રી, કુટુંબ વિગેરે ઘણે પરિગ્રહ હોય છે. પરંતુ તેમાંથી કઈમાં લીન થઈ જવું નહિ. અનેક ભવમાં આ જીવે ઘણું દ્રવ્ય એકઠું કર્યું હશે પણ તે ત્યાંને ત્યાં મૂકીને ચાલ્યા આવ્યું છે. અને આ ભવમાં પણ મુકીને જવાને છે માટે ધન મેળવવાની લેલુપતા રાખવી નહિ.
મરહૂમ શેઠ પ્રેમચંદ રાયચંદ.
(અનુસન્ધાન ગતાંક પૃષ્ટ ૨૦૮ થી) એ પ્રમાણે જેમ “સઘળી આલમને ગલતીની નિંદ્રામાં નાંખી એક ચોર તેમનાં ઘર લૂંટે” એ પ્રમાણે આ ધરે દીશેની ધાર બીચારા લેભની જાળમાં પસેલાઓની ઊપર આ હતી.” x x x x x x x
“વળી આપણે વાત વાચનારાઓ ઘણાએકેને મોઢે સાંભલશો કે, આ નામાંકિત સટોરીઆએ ઘણાએક ભેલા અને નામીચા વેપારીઓને પિતાની “માહાકળાથી” ઉથલપાથલ સમજાવી, ન ઘટ સ કરાવી, તેમને દુનિઆથી પાઓમાલ કરી નાખેઆ છે. અને પાછલે દરવાજેથી પિતાનાજ શેરે તેમને ગલે ઓલવે છે, તેમજ કેટલાં એક નામીચા કુટુંબમાં, સ નહીં કરવાના પકા ઠેડાવ ઉપરાંત, આ જગપરસીધ સટોરીઆએ પેવશ થાઈ તેમને આ લેભમાં ફસાવી તેમના કુટુંબની ભવની લાજ ખવડાવી છે, અને જેઓને ન ઘટે તેવા તમમાં નાંખેઆ છે. પણ તેમાં એ ધણી કરતાં તેહવા લોભમાં ફરનારાઓને હું વધારે તકસીર સમજું છું.” x x
“કહેવત છે કે “સાત ચુવા ખાક બીલી હજકું ચલી” એ પરમાણે સટ્ટાના રોજગારમાં હજારો માણસને પાઓમાલ અને ખુવારે હાલ મેલવી, મી. પરેમચંદે પિતાના સારા વખતમાં ઘણાએક આદગારી ભરેલાં કામ પણ કરે હતાં: x x
| (શેરસટ્ટાની હકિકત) “પણ પાછલથી એ સુરતાબાજ દલાલ એવા હશે અને એટલા જોશથી વેપારના કામમાં પડવું કે રૂઉ તેમજ કાપડસુતર અને બેંકના શેરનું બજાર મેજા મારતા એક દરિયાવની મીશાલ કેટલીએક મુદત સુધી ઉછલતું અને છબછબતું રાખી લખે રેકડા રૂપિઆની ઉથલપાથલ દરરોજ હવામાં ઉડતી, અને કરોડો રૂપીઆના દાના સોદાઓની કીસ્તીઓ પુરસથી રેલતી રાખી હતી x x x x
એક વખત એટલી તો સતા ચાલતી હતી કે અકસર બેંક અને ફીનાપરીઓની તેને હેકમને માન આપતા. અને તેની મસલતપર કુર(પ્રેમચંદના હાથના એક એશારાથી અને આંખના એક ચમકારાથી મોટી વધઘટે, અને મતલબીઆઓનાં ગજવામાં ભારી બરકત થતી
Page #265
--------------------------------------------------------------------------
________________
૧૯૦૭] મરહૂમ શેઠ પ્રેમચંદ રાયચંદ
[૨૭૧ હતી. સેંકડો દલાલે બજારમાં તેની પીઠે દેડતા, અને સેંકડે તેનાં દીદારનાં દરશણ કીજે ભટકતા હતા. લાલચુ વેપારીઓ તેના પેટને એક સખુન સાંભળવાને, અને બેંકના ડારેકટરે તેની મરજીની વાતે બજાવાને ઈંતેજાર રેહેતા હતા. આપને મતલબીઆ દેશીઓ હાથ જોડીને તેની ગાડીની પાછલ ભુખા કુતરાઓ પેઠે વલગતા હતા, અને ગરજાઉ યુપીઅને બાએડીઓ બગલમાં લઈને તેની વાડીએ શેરોની બખશેસ કીજે ટોપીઓ ઉતારતા હતા. એ સઘલી ગમત દેલતની, અને એ સઘળી રમતે મતલબની હતી; અને એજ વખતે તે વાણી અને દાહડે ગયા સઉથી ચહડતી દસાએ પુગી ચુકેલે હતા, સબબ કે એ બાદ ડીજ મુદતમાં અમેરિકાની લડાઈનું સેવટ આવીઉં, તે વખતે એ સઘલી ધામધુમ અને સઘલા દમામો અને બુમે નાબુદ થઈ ચોતરફ રોજે રસતા ખેજ જે ઘભરાટ અને કલાટ મચી રહ્યો હતે. જે પ્રેમચંદને એક વખત દેલતના વીર, અને મેંરાદના પીર તરીકે પુજેઓ હતા, જેનાં સુખુનથી પિતાના પેટની રેજી, અને જેના દીદારથી પિતાના જીવની ખુશી મેલવતા હતા, તે જ પ્રેમચંદને જીગરના ધી કારથી અને જબાના ફીટકારથી હીણું–શુહલીએ કરી વાહવાને અને શુલીએ કરી ફાંસવાને તેના સાથીઓ વતીક તઈયાર થયા હતા. * * * *
જેમ જેમ ફીનાનસના ફેસતાઓ અને મેં તેનાં કારાંઓ જણાતાં અને અજવાળામાં આવતાં ગયાં.–તેમ તેમ સટાબાજોની રમતને અટકાવ અને નાણાંવ તીઓને બુરે દેખાવ થતો ગયે હતો. શીકતેહાલી અને નામુરાદી તમામ જાતના શેર ધરાવનારાઓમાં ફેલાઈ. અને પ્રેમચંદને તથા તેના જેવા બીજાઓને જે સખસ દીલથી ચાહતા હતા, અને વખાણનાં ગીતોથી રીજવતા હતા, તેજ સખસ ગાલભરી લેઆનતથી અને ધીકારભરી બેનતથી ખરડવા લાગી. ખરા માતબરે જ્યારે મુફલેસ થયા, અને ખરા સાહકારે જ્યારે શંકટથી ફાકા મારવા લાગી ત્યારે પ્રેમચંદ કરેડપતીઓનોબી પતી ગણાતે હતો. * * * * *
ઉપરોકત કથન પારસી લેખકનું છેઃ લેક વાયકા ઉપરથી એ પલિત કરવા મથે છે કે “શેરસટ્ટા”માં સાને પાયમાલ કરનાર પ્રેમચંદભાઈ હતા. શું આ માન્યતા અપૂર્ણ નથી લાગતી ? અથવા એમ લખવામાં ઉતાવળ નથી કરી? લોક વાયકામાં સત્ય હોય છે, પણ કેટલીકવાર રજનું ગજ નથી હોતું? પ્રેમચંદભાઈ એ સમે પરમેશ્વર સરખા પૂજાતા; એ વાત સ્વીકારવામાં મારવ દેષ છે એમ કેણ કહેશે? લોકોને જેટલા પ્રેમચંદભાઈએ ઘસડયા હશે હેના કરતાં તેમની લેભ અને સ્વાર્થવૃતિ ઘસડવાને વધુ શકિતમાન થઈ હશે? કર્મવાદના સિદ્ધાંતને અનુસરનારાને આમાં કંઈ નવાઈ લાગશે નહીં.
તેમજ હરેક તે માનવી–મહાન પુરૂષ–ના કાર્ય વિષે માત્ર ગામગપાટા ઉપર આધાર રાખવાથી સત્ય તારવી શકાતું નથી; સાધારણ પંકિતના માણસ માટે પણ અભિપ્રાય આપતાં વિચારકને વિચારવાની આવશ્યકતા રહે છે તે પછી વેપારી આલમનાં પ્રભુ અને કર્ણ જેવા દાતારના સંબંધમાં, હેની ભાવના, ઈચ્છા, મહત્વાકાંક્ષા, અને વૃતિને અભ્યાસ કર્યા વિના, “સે સે ચુવા મારકે બિલ્લી બેઠી તપકું” એ ભૂખણ કવિની પંકિતને સદુપયોગ સુસ્થાને થર્યો છે એમ કે વિચારક સ્વીકારશે? અમે આ
Page #266
--------------------------------------------------------------------------
________________
૨૩૨ ] જૈન કેન્ફરન્સ હેરલ્ડ,
[ઓગષ્ટ તે એ પંકિતને બહિષ્કાર કરી રાજર્ષિ ભતૃહરિની “અરવી જાથા જળપતિ =
આ પંકિતનું સંબોધન કરીશું. ઉત્પત્તિ, સ્થિતિ અને લય, ચડતી પડતી, સુખ દુઃખ, છાયડે અને તાપ, એ તે સુષ્ટિકમના નિયમ છે; અને એ નિયમમાં હરેક પ્રાણિ માત્રને આવવું પડે છે. પરંતુ એ કાળે જે મનુષ્ય “સમતા” રાખી શકે તેજ મહાનર-બકે મહાત્મા ગણાય છે, અને ગણાયા છે. તે પ્રેમચંદભાઈનામાં એ “સમતા” ન હતી એમ કહેવાને કેણ સમર્થ છે? એના જન્મથી મરણ પર્યરતના જીવનમાં એ “સમતા” દ્રઢ હતીઃ કુલધર્મની અધિષ્ઠાત્રી–સમતા––ની પૂર્ણ કૃપા હતી; ગમે તેવી વિપત્તિમાં પણ એના મુખપર ગ્લાનિની અસર જણાતી નહીં, તેમ કંજુસાઈ અને કૃપણુતા એનાથી દૂર જ રહેલાં અને આર્થિક જ્ઞાનમાં એની કુશળતા યથાયોગ્ય હતી, એટલું જ નહીં પણ એની ગણતરીમાં કંઈ દોષ નહતા. જે કાંઈ દેષાંશ જગતને દ્રષ્ટિગચર થયે તે માત્ર, જગતમાં નિવસતા સ્વાર્થી લભી મનુષ્યની શિધ્રતા અને બકબકાટથી જ.
પૂર્વોકત કથન પ્રમાણે માનવીના સંપૂર્ણ જીવનનો અભ્યાસ કર્યા વિના કોઈપણ મત ઉચ્ચારે એ અજ્ઞાનતાજ કહેવાય તેવીજ રીતે પ્રેમચંદભાઈના “શેરસટ્ટા” સમ્બન્ધ કાંઈપણ બોલવા કરતાં, “માન ધરવું” એ સર જ્યોર્જ બર્ડવુડના બે શબ્દને માન આપવામાંજ નું ગૌરવ સચવાય એમ છે કારણકે વેપારી આલમનું સંપૂર્ણ સ્વરૂપ, જાણ્યા વિના આપણે શું કહિયે ? સર જ્યોર્જ બર્ડવુડ પ્રેમચંદભાઈના સમકાલીન હતા, એટલે હેમનું મત યથાર્થ ન માનવાને કંઈ કારણ નથી. - પ્રેમચંદભાઈની જગવિખ્યાતી બે કારણથી થઈ છે, એક વ્યાપાર કુશળતા અને બીજ દાનવૃતિ, આગળ જણાવ્યા મુજબ ચડતી અને પડતીમાં સમતા ધારી હતી, તેમ ઉભયકાળે એમની દાનવૃતિ એક સરખીજ ચાલુ હતી. ખરેખર પ્રેમચંદભાઈના એ “પરમાર્થનાં દૂધડા”ની સ્થાને સ્થાને પરબ મંડાઈ અને એ દૂધડાંનું પાન, જાતિ, ધર્મ અને દેશના ભેદ વિના એમણે કરાવ્યું. કેણ કહી શકશે કે, એ જાતિભક્ત, દેશભકત અને ધર્મ પરાયણ ન હતા? અમે તે એમનું દાનપત્ર હાથમાં લઈ કહીશું કે એનાં એ “દૂધડાંના પાન કેણે ન કર્યા? ભારતના” નવજીવન”ના રક્ષકેમાં કેટલા પ્રેમચંદભાઈના દૂધડાં પી પી, દૂધમલ થયા છે? શું બંગાળ અને પંજાબમાં એનાં પાન કરનાર નથી, કે દક્ષિણને મદ્રાસમાં નથી; માત્ર મુંબાઈમાંજ છે?
આટલું આટલું કર્યું તે પણ એમનામાં અભિમાનને લેશ પણ ન હતું, તેમ અંતપર્યત એમની એ કામદુધા વૃતિ કાયમ જ રહી; હિસાબને ચોપડે આશરે એક કરેડ રુપીયા દાન ખાતે વંચાય છે. ગુખની વાત છે અને પ્રભુ જાણે ૩રા વરિતાનામ 7 વસુધૈવ કુટુ-નવમ્ એ મહા મંત્રના એ માનનાર હતા, વ્યાપારી કાર્યને અંગે,એ હિંદુ, પારસી, મુસલમાન, યુરોપીયન, અર્થાત સર્વે જાતિ અને સર્વે ધર્માનુયાયીના સમ્બન્ધમાં આવ્યા હતા, તે પણ એમની કુલધર્મની આસ્થા અને શ્રદ્ધા કાયમ જ રહીઃ એ સહવાસ અને સંબંધમાં, પ્રસંગોપાત વાર્તાલાપમાં અનેક વિષયે ચર્ચાય એ સ્વભાવિક છે, તે પણ તેમાંથી હંસની માફક સારનું જ ગ્રહણ કરી લેતાઃ અર્થાત અન્યનું ઉત્તમ હોય તે પણ તે ગ્રહણ કરી લેતા
Page #267
--------------------------------------------------------------------------
________________
૧૯૭] કેન્ફરન્સના ઠરાવને થતા અમલ
[૩૩ જેવી વાર્તા એમના જીવનમાં એકજ છે કે એમનું ચારિત્ર નિષ્કલંક રહ્યું ધનમદથી થતા દુવિચારે અને વળગતાં દુર્બસનો સંબંધે એમને ઉપહાસ કરનાર એકે દુશમન અદ્યાપિ પર્યત અમારા જેવામાં આવ્યું નથી અને એથી જ એમનું વિશુધ્ધ જન્મ જીવન, અંતે પણ વિશુધ્ધતામાંજ પંચત્વ પામ્યું લેક ગમે તે કહે! ગમે તેમ બેલે પણ અમે તે કહિએ છીએ કે
નમેરી છાયાને વિકટ ઘટ ઘેરેય મટશે, ચળાતી સ્નાને મણિમય-પ્રીતિપંથ દીપશે.”
શ્ન – કોન્ફરન્સના ઠરાવોનો થતો અમલ.
માનાધિકારી ઉપદેશક મોતીચંદ પાનાચંદને પ્રવાસ–જામનગરમાં તા. ૨૪ જૂનના રોજ તથા ડબાસંગમાં, એક પ્રસંગ કે જેને લીધે ૧૨૦૦૦ માણસ ભેગું થયું હતું, તેમની સમક્ષ તા. ૩૦ જૂનના રોજ ભાષણ આપ્યું. કાંઈ ઠરાવ થયા નથી. - માનાધિકારી ઉપદેશક મણિલાલ રતનચંદનો પ્રવાસ–પાલણપુરમાં તેમના પ્રયાસથી શ્રાવિકાશાળા ખોલાઈ છે. શા. જીવા ભિખાની વિધવા મેનાબાઈ વગર પગારે કામ કરે છે.
આશરે ૬૦ સ્ત્રીઓ પાસે તેમણે નીચે પ્રમાણે ઠરાવ કરાવ્યા છે – ૧ ઋતુવાળી સ્ત્રીએ સમૂહમાં જમવા જવું નહિ. ૨ ગુંદાના ઠળીપર સેલી નાખવી. ૩ રસોડામાં ચંદરવા બાંધવા.
ત્યાં જૈનબાઈઓને એકત્ર મેલાવ કરીને સ્ત્રી સુધારે”એ વિષય ઉપર તા. ૯-૬-૦૭ ના રેજે ભાષણ આપેલ. તે વખતે ત્યાંની આગેવાન અને ગ્રહસ્થ કુટુંબની આશરે એક બાઈઓની સંખ્યા હતી. તે વખતે કુટવાને ઘણાજ નુકશાનકારક, ધર્મથી પણ વિરૂદ્ધ એ નીચ રીવાજ છોડવાને બાઈઓને ભાષણ દ્વારાએ બહુજ આગ્રહ કર્યો તે ઉપરથી આશરે સાઠેક બાઈઓએ નીચે મુજબની સરતથી બાધા લીધી છે.
૧ મરણ પ્રસંગે કુટવાના ચાલતા રીવાજ વિરૂદ્ધ થયેલ ઠરાવે. ૧ મરણ થાય તે દિવસ. ૨ બહારના ઘાડા સગાને સાથે આવે તે દીવસ.
૩ સાડલે નાખે તે દીવસ. ' આવી રીતે ત્રણ દીવસ સિવાય માસ ૧ ની મહેટી દશ તિથિઓએ મરનારને ત્યાં દિલાસે આપવા જવું પણ તે પ્રસંગે રેવું અથવા કુટવું નહિ, જે
Page #268
--------------------------------------------------------------------------
________________
ર૩૪]'
જેન કેન્ફરન્સ હેરલ્ડ
[ઓગષ્ટ અત્યાર સુધી માસ ૧ માં પાંચ તિથિઓ પાળવામાં આવતું હતું. બહારગામ કાણે જવું થાય ત્યારે ત્યાંના રીવાજે વર્તવાની છુટ છે. ( ૨ બાઈઓને એ આગ્રહ કરવામાં આવ્યું કે જ્યારે કઈ બાઈ વિધવા થાય છે ત્યારે માસ બાર લગી (એટલે સાડલે નાંખે ત્યાંસુધી) દેરાસરજીમાં શ્રી પરમાત્માના દર્શન કરવા જતા નથી તે ઘણોજ ખરાબ રીવાજ છે અને બહાર દેશાવર ભગવાનના દર્શન કરવાને રીવાજ હમેશને ચાલુ છે તે ઉપરથી નીચે મુજબનો ઠરાવ થયો. - જે જે બાઈઓ ખુણામાં હોય તે બાઈઓએ દેવદર્શન કરવાને હમેશ જવુ " અને તેવી બાઈઓની કોઈએ નિંદા કરવી નહી. અને દેવદર્શન કરવા જવાને માટે હમેશ ઉપદેશ આપતા રહેવું. તે ઠરાવ સર્વાનુમતે પસાર થયેલ છે. આ બાબતની દરેકને બાધા આપવામાં આવેલ છે.
મી. અમરચંદ પરમારના પ્રયાસ–શ્રી વડનગરનું પંચ મહાજન પ્રમુખ સાહેબ શેઠ ફતેહચંદ સાંકળચંદના અધ્યક્ષપણું નીચે સં. ૧૯૯૩ ના પ્રથમ ચિત્ર વદ ૫ ના દિને રાતના ૯ વાગે શા. નગીનદાસ જેઠાભાઈના ડેલામાં મળ્યું હતું. | મી. અમરચંદ પી. પરમારે કેન્ફરન્સના ઠરાવો અમલમાં લાવવા બાબત કેટલુંક વિવેચન કર્યું તે ઉપરથી નીચે મુજબ ઠરાવો એક મતે કરવામાં આવ્યા.
૧ ઘરડા બુઢાના મરણ પાછળ એકવીસ દિવસ સુધી લેવું અને જુવાનના મરણ પાછળ બે મહિના પુરા થયા પછી રેવું બંધ કરી દેવું. આ બાબત ખુણાની બાયડી માટે જ લાગુ પડે છે. તે છતાં કેઇ રૂવે તે રૂ ૧ ખેડા ઢેરના ફંડમાં આપે. ( ૨ બને ત્યાંસુધી જેન વિધિથી લગ્ન કરાવવાં. શ્રીમાળી બ્રાહ્મણે તેમજ ભેજક એ વિધિ શીખે તે માટે એ વિધિ શીખીને પરીક્ષા આપી પાસ થાય તેને રૂ. ૫) ઈનામ અને સરટીફીકેટ આપવું કેઈ શ્રાવકને છોકરે શીખીને પરીક્ષા આપી પાસ થાય તેને માત્ર સરટીફીકેટ આપવું. ( ૩ લગ્નમાં કેઈએ દારૂખાનું ફેડવું નહી. વઘેડે રાતના ચઢાવે નહી. જે કઈ રાતના વડે ચઢાવે અથવા વર ચઢાવવા વિગેરેની વખતે દારૂખાનું ફેડશે તે મહાજન રૂ. ૧ દંડ લઈ ખેડા ઢેરના ફંડમાં આપશે. બહાર ગામની જાન આવે તેને દારૂખાનું નહી ફેડવા બાબતની સૂચના કરવી. - ૪ કચકડાની ચીજ વાપરવી નહી, પીંછાની ટોપી પહેરવી નહી, કપડાના પંડાના
ચોપડા વાપરવા. - ૫ દેવસ્થાનમાં દેશી (કાશ્મીરી) કેસર વાપરવું.
ગામ વિસનગર દશાપોરવાડ જેન વાણીઆની ન્યાતના ભાઈઓએ એકઠા થઈ : ઉપાશ્રયમાં પન્યાસજી શ્રી ગુલાબવિજયજી મહારાજની સમક્ષ મી. અમરચંદ પી.
પરમારે કેટલીએક સૂચનાઓ કરવા ઉપરથી નીચે પ્રમાણે કરો એક મતે કર્યા છે. ' ' (૧) મૃત્યુ પાછળ સૂતક કાઢવા માટે પૂરા ત્રણ દિવસ અને રાત્રિ પૂરી થયા પછી એટલે શાસ્ત્રાધારે પૂરેપૂરા વીશ પર વીતી ગયા પછીજ સૂતક કાઢવું.
Page #269
--------------------------------------------------------------------------
________________
૧૯૦૭ ] કોન્ફરન્સના કરને થતો અમલ. [ ૩૫
(૨) માત્ર ઘરના આંગણાં આગળજ કુટવું. કુટતાં કુટતાં આંગણુંથી આગળ જવું નહી.
(૩) ન્યાતમાં કેઈનું મરણ થાય, ત્યારે તે મરણની ખબર આખી ન્યાતમાં માણસ મોકલી કહેવડાવવી. ન્યાતમાંથી ઘર દીઠ એક માણસે ડાઘુમાં જવું અને જે નહી જાય તો તેણે ખોડા ઢોરમાં ૦) આપવા અને તે ધણી ૦) ખોડા ઢોરમાં મોકલી નહી આપે અને ઉઘરાણી કરાવે તે રૂ. વાત લેવા. ઉઘરાણું કરતાં પણ નહી આપે અને ન્યાતમાં એ સવાલ રજુ થાય તે રૂ. ૧) વસુલ લઈ ખોડા ઢેરમાં મેકલી मावा. मुराणा हीरालाल डिप्टी इंस्पेक्टर श्री जैन श्वेताम्बर कोन्फरन्स राजपूतानाका प्रयास.
बेंच ओफिस अजमेरसे मेरा आना पाडीव राज्य सिराहीमें हुआ, यहां पर निम्न लिखित गांवोके मुखिया स्थान भवनेश्वर महादेव जो यहांसे एक माईलके फासिले पर जंगलमें है . इकठे हुए.
(१) पावडी. (२) कालंद्री. (३) जवाल. (४) बलोट.
(५) देलंदर. (६) मंडवाडिया. (७) बरारा. (८) मनोरा - (९) भुनगाम. (१०) जामोतरा. (११) सतापुरा. (१२) डड. (१३) मंडवाडा.. (१४) गोयल. (१५) खाम्बल. (१६) डुडुवा. (१७) बावरी. (१८) सिंदरत. (१९) धाणतु. आदि.
असाढ शुक्ला १० से १५ तक प्रफुल्लित और आनंद उछाहके साथ सब महाशयोंके दिल चढ़ते प्रमाणोंकी तर्फ रजू रहैं, बिबिध प्रसंगो पर भाषण होते हैं. इस मोकेपर गोविंदसिंहजी डांगी जो सिरोहीमें देवकी दुकान पर मुनीम हैं वोहभी शामिल जलसा होकर कन्या बिक्रय निषेध पर छटादार भाषण दिया. जिसका अनुमोदन मिस्टर हरिलालजी जैसिंह खेताणी
ओडिट ईन्स्पेकटर जो ईस मौके मेरी बिनती पर पधार कर परम उपकार किया. बिनतिपत्र सब श्रीमानोंको कान्फरन्सकी तर्फसे बांटे गये. और कान्फरन्सके प्रस्तावोंपर अमल करनेके विषय मैंने अपनी अमुल्य बुद्रिके अनुसार निवेदन किया. जो २ ठहराव ईन श्रीमानोंने किये वह ईस'. प्रथम मौकेपर प्रसंशा योग्य हैं, कितनेक ठहराव निम्न लिखित पास हुये. (१) कान्फरन्सकी तर्फसे जो रू. ०। शुक्रत भंडारकी योजना चल रहीहै ईन महा
शयोंने प्रति रू. ०) संवत्सरीके दिन उघरावणी करके अपने २७ गांवोंके पोरवाल समुदाय जो जो ७०० घरोंकी अनुमान संख्यामें है वसूल कर कान्फरन्स बेंच ओफिसमें भेजने या अपने यहां ईसका उपयोग करनेका हर्षके साथ प्रति बर्ष कबूल किया.
Page #270
--------------------------------------------------------------------------
________________
रेनोस २८.
. [ सोमष्ट कन्या विक्रय जो यहांपर छै. २ हजारतो एक आमरूल है परंतु १५०००)
तककी नौबत पहुंची है. ईन महाशयोंने थोडीसी संख्यापर ईस ठरावको पाम _ किया जो के बिलकुल बंदके सदृशही है, आशाहै कि आयंदे बिलकुल बंद
हो जायगा. , . (३) चिलम पीनेकी जो प्रथा आजकल बहु तायतसे है अभक्ष सेवन वाली कौमोंके
सामिल नहीं पीना. (४) शादी नुकताके समय जो भोजन रांधा जाता है वह दूसरे दिन तीसरे दिन
तक बापरते हैं सो बासीका बिल्कुल त्यागही कीया गया. (५) लडकियोंकी शादी विवाहके समय जो पंचाउ लागां लेतेथे जो के यह विषय
कन्या बिक्रयको उत्तेजन देने वालाथा बंध कीया गया. . (६) बिवाहके समय याचकोंको त्याग बांधते हैं और वह पैसा फीर श्रावक लोग
बापरतेथे सो बंध कीया गया. ' (७) मरने समय रात्रीको रूदन करना नहीं, बासी पला यानी पिछली रात्रीको स्त्रीयां
रोती हैं शोक अधिक रखना नहीं, यह सब कितेई बंध कीया गया.. (८) मंदिर खातों और पंचाउ खातोंका हिसाब जुदा रखना और मंदिरका हिसाब
ठीक रखना और कान्फरन्सकी तर्फसे ईन्सपेकटर तसदीक करनेको आवे तो बता देना. परदेसी मेदा, मैणबती, साबण, परोंकी टोपियां, मोरस खांड और परदेशी केसर
बंध ढढा छाप केसर बापरनेका ठहराव कीया.. (१०) रजस्वला स्त्री गृह कार्यमें प्रवृ-त न होवे ४ दिवस तक एकांत स्थलमें रहै. (११) मरने पर दुख बंटानेके लिये (जीसको मोकाण कहते हैं) ज ते हैं और घी
खीचड़ी खाकर आनंद मनाते हैं सैंकडोका धुंवाडा उडाते हैं सो बंध कीया गया. (१२) कीतनीक स्त्रीयां जो व्याखान समयमें उपस्थिती विवाह आदि हर बातमें अप
शब्द गीत गालको नापसंद कीया. (१३) विवाह में आतशबाजी, गणिकाका नाच बंध कीया गया.. (१४) वृद्ध लग्न और बाल लग्न पर उपयोग करना. (१५) मरनेपर ओसर कीया जाताहै सो बंध किया गया, उसकी अवेजमें मीठाईकी
- हांति फेरनी..
Page #271
--------------------------------------------------------------------------
________________
१८०७] भुमि विहार तथा आ-३२-ससे साम. [२३७
मुनि विहार तथा कान्फरन्ससे लाभ. यह देखकर अति खेदित होना पडता हैके मालवा-मेवाड प्रान्तकी स्थिति धार्मिक विषयमें अति निर्बल है अगर उपदेशक भेजकर ईनकों शिक्षाभी दि जायतो एक बड़े वक्तकी जरूरत है. ईससे सहल यही मालुम होता है के हमारे परमपुज्य मुनिराजाओंसे व सावायोंसे प्रार्थना किजाय के अन्य तरफ न पधारकर विशेषकर मालवा-मेवाडमे पधारकर उपदेश देवें के जीससे हमारे जैन बधुओंकी स्थिति ठीक हो जाय. साध्वीयोंके उपदेशसे स्त्री वर्गकों ज्यादा लाभ पहुचना संभव हे देखिये हालहीमें हमारे परमपुज्य मुनिमहाराजश्री १००८ श्री राज्यविज्यजी महाराजके विहारसे कैसा लाभ हुवा वो जैन बन्धुओंके हितार्थ प्रकाशित कर कर उक्त मुनिश्रीकों अंतःकरणसे धन्यवाद देतेहैं के जिनकी कृपासें यह शुभ कार्य हुआ.
... मनासा (होलकर राज्य) के पास एक उदयपुर राज्यका वाघजी कापिपल्या नामक ग्राम है वहांके सर्वाधिकारी श्रीयुक्त रावतजी श्री जीवणसींहजी साहब हैं, वहां उक्त मुनिश्रीका पधारना हुवा; श्रावकोंने आपका उपदेश सुनकर मंदिरजीका जीर्णोध्धार करवाया और क्लस ध्वजा दंडादी चढ़ानेका मुहुर्त अषाढ कृष्ण २ का निमित कर सर्व जैन बन्धुओंकों आमंत्रण पत्र भेजा. उक्त समयपर सर्व जैनबन्धु जो दुर दुरसे जैसे प्रतापगढ, नीमच, जावद, निम्बाहेडा, कुकडेश्वरादिसे (करिब ६००--७००) पधारेथे. एकत्रीत होनेपर बडे समारोहके साथ उत्सव किया गया. आमदानी करिब ५५०) की हुई, वर्णन कहांतक किया जाय, ढंग निरालाहीथा. ज्यादा खुशी ईस बातकी थी के श्रीयुक्त रावतजी साहबने सपरिवार पधारकर जैन संघकों सुशोभित कीयाथा. उक्त जलसेका प्रबन्ध वहांके उदयपुर निवासी मिस्टर कन्हैयालालजी साहेब कामदारका प्रसंशनिय था. उस दिन सायंकालको रथ यात्राका जलूस बॅन्ड, वाजा वाजींत्रादि सरकारी कोतलनकोर निशानसे सुशोभीत होता हुवा श्री युकत रावतजी साहबके महलोंमे गया स्थान बहुतही रमणीक है. उसी दिन रातकों सभा करना निश्चय हुवा. __स्थान महलमें श्रीयुक्त रावतजी साहबके प्रमुखपणेमें एक बडी सभा की गइ जीसमे सुधोरे सम्बन्धी जैन सिलावट छबाजी नीमच नीवासीने वाजींत्र द्वारा गायन कीया. १ गांधी देवराजी'साहब प्रतापगढ-मालवा नीवासीने विद्या प्रचारके विषयमें जोशिला
भाषण दिया. घीया लक्ष्मीचन्दजी साहब प्राविन्शीयल सेक्रेटरी श्री जैन श्वेताम्बर कान्फरन्सने धार्मिक तथा व्यावहारिक सुधारेके विषयमें बडा उत्साहभरा जोरदार व्याख्यान दीया और कान्फरन्सके ठहराव भाषणद्वारा प्रकट कीये, यह सुनकर सर्व सज्जन
Page #272
--------------------------------------------------------------------------
________________
२३८]
'જોન કેનરન્સ હેર
[मागष्ट
कान्फरन्सकी जय करने लगे. जब आपने प्रान्तिक कान्फरन्स भरनेके लिये कहा तो सर्व महाशयोंने आन्तरिक हृदयसे सहानुभुती प्रकाशित की और आपकों
अग्रसर होनेके लिये आग्रह कीया. ३ बन्डी गुमानज ने श्रीयुक्त रावत साहब व सर्व जैन संघकों धन्यवाद दीया. उसदिन अनुमान २००० स्त्री पुरूष एकत्रित थे. सभा विसर्जन हुई.
दुसरे दिन रथ पिछा जलुस सहीत मंदिरजीमें पहुंचाया गया. उसी दीनभी शोभाका रंग चमकिला था.
तीसरे दिन उक्त मुनिश्रीके उपदेशसे वहांके श्रावकोंने निम्न लिखित प्रतिज्ञा की. १ मंदिरजी गये बिगेर भोजन नहीं करेंगें. २ मंदिरजीमें ढुंढिये साधु उतरते थे सो अब नहीं उतरेंगे. ३ देवद्रव्यका हीसाब जुदा रखेंगें. ४ और जो जो असातना मंदिरमें होतीथीं अब नहीं होने देंगें.
ईसही तरह कुछ समय हुवा उक्त मुनिश्रीके उपदेशसे मनासामें ध्वजा दंडादी प्रतिष्ठाका महोत्सव अच्छी तरह हुवाथा जीसमें ईन्दोर राज्यके २२ मेलके सुबे साहबश्री हीरालालजी कोठारीने ईमदाद देकर अच्छा उत्साह दिखलायाथा. ईसहीसे मेरी समझमें ईस तरफ । मुनिराजोंका पधारना अवश्यकिय और लाभजनक है.
आशाहै के मुनिमहाराज पन्यासजी श्री सिद्धिविजयजी व मुनिमहाराज श्रीअमीविजयजी जीनके चतुर्मासके लिये रतलाम और बडनगरके श्रावकोंने विनंती कीहै. बाद चतुर्मासेके मेरी प्रार्थनापर अवश्य गोर फरमावेंगे. ईत्यलाम्.
शाह रतनलाल सीपाणी. मु० जावद मालवा.
000जोधपुर राज्य तर्फसे मळेला परवाना. मारवाडकी डायरेक्टरीके अनुभवसे विदित हुआके मारवाड प्रांतके मंदिरोंका हिसाब खाता दुरूस्त नहीं, और हमारे भाई देव द्रव्यसे दुषित होनेकी वजहसे कई तराहकी असातनामें देव मंदिरोंमें पुजनादि प्रबन्ध या बिना देखरेख विरान और दुसरोंके कबजेमें और मरमत तलब आदि हैं. कई अर्से तक विचारास करते हुवे हमारे कोन्फरन्सके उत्पादक नररत्न मिस्टर गुलाबचन्दजी साहेब ढढ्ढा व हमारे परम पुज्यनीय धर्मिष्ट शेठ वीरचंद दीपचंद साहेब सी. आई. ई. जनरल सेक्रेटरी श्री जैन श्वेताम्बर कान्फरन्सकी सहायता और मेरे परम मित्रा स्वधर्मी बन्धु
Page #273
--------------------------------------------------------------------------
________________
१८०७] જોધપુર રાજ્ય તફસે મળેલા પરવાના.
[૩૯ कांसटीया धनराजजी साहेबकी सम्मति द्वारा आबु, जोधपुर आदि स्थानोंमें सुव असर कीटोलमें मतलब सिद्ध हुआ जिस्का नतीजा निम्न लिखित कार्यवाहीसे विदित होगा. नं. ३६०५ , . .
नकल प्रचामहकमें खास.
दफतर अंग्रेजी. ___महको० खास० श्री० दरबार० राज मारवाड अजप्रवाना बनाम हाकिमान प्रगने जात ईलाके मारवाड-तथा जैन कान्फरन्स बम्बई. मारवाडके मंदिरोकी मरमत और मंदिरोके हिसाब जांचकी दुरस्ती कराना चाहते हैं. इस कामके लिये सुरांणा हीरालाल व कांस्टिया धनराज मुकरी र हैं. ईसलिये तुमको लिखा जाताहैं कि ईस काममें मुनासब मदद सुरांणा हीरालाल व धनराजको देकर हीसाबकी जांच प्रताल करादो. फकत ता० २८ जुन सन १९०७ ई. (Sd). राव बाहदर पंडित सुखदेव प्रसादजी हिब बी. ए. ; सी. आई ई. सीनीयर मम्बर महकों आलिया
___ खास राज मारवाड जोधपुर. जोधपुरसे यह रूका हासिल कर वरकाणे पार्श्वनाथ के मंदिरका हिसाबका काम जो बिंजोवेके श्री संघके हाथमें है वहांपर ओडिट खाताके ईन्सपेकटर हरिलालजी खेताणी जो वहां एक महिनेसे हेरान हो रहे हैं, पंचोने सीवाय लेएत लालीके कुछभी कार्यवाही हिसाब तपासनी खातेमें मदद नहीं दीये ईसलिये हाकिम साहेब बालीसे रीपोर्ट द्वारा निम्न लिखित प्रवाने जारी कराये गये.
नकल परवाना हकुमत बाली गोड़वाड.
श्रीजी सत्य छै.
मोहोर.
भंडारीजी श्री सुरजचंदजी साहैब हाकीम हकुमत बाली. लिखावतं बाजे गांवारा जागीरदारांस कामदारों भोमीयां चारणा बिरामणां हवालदारों महाजनों चोधरीयां लोकों समस्तों दिसे तथा बम्बई जैन श्वेताम्बर कोन्फरन्स मारवाडके जैन मंदिरोंकी मरमत और हिसाबकी जांचप्रताल वो दुरूस्ती कराना चहाती है और यह काम मदद देकर करादेनेके बाबत हीरालालजी ईन्सपेक्टर कोन्फरन्स राजपुतानाने प्रचामहको आलिया खास सा० २८ जुन सनहाल लंबरी ३६०५ का बजरीये रीपोर्ट पेश किया. ईस लिये लिखा जाता
Page #274
--------------------------------------------------------------------------
________________
२४०] જૈન કેન્ફરન્સ હેરલ્ડ.
[सौगष्ट है कि जैन कोन्फरन्सके ईन्सपेक्टर तथा अहलकार आवे जिनको जैन मंदिरोंके भंडारका नामा लेखा दुरस्त कराके जांचप्रताल करा देवो और रात रहवे जठे चोकी पहराका बंदोबस्त करा देवो
और सरस्ता मुजब कीरायासाटे सवारीरो बन्दोबस्त करादो ईणमें गलती राखसो नहीं फकत ता० ५ जुलाय सन १९०७ मुताबिक मिती आसोज वद १० समत. १९६३ रा दा०
(Sa). भंडारी सुरजचंदजी.
हाकिम बाली. नकल प्रवाना हकुमतबाली नम्बर. २
श्रीजी सत्य छै. अज हकुमतबाली गोडवाङ व ईजलास भंडारीजीश्री-सुरजचंदजी साहब हाकिम साहैब हकुमत बाली ता० ५ जोलाई सन १९०७ मुताबिक मिती असाढ वद १०.
मोहोर.
बरायईतला थानेदारान पोलिस व हवालदारान हवाला वो कामदारान ताजीमी ठीकाणे जातको तहरीर कीया जाताहै के बम्बई जैन श्वेताम्बर कोन्फरन्स से मारवाडके जैन मंदिरोंकी मरामत व हीसाबकी जांचप्रताल वो दुरूस्तीका कराना चाहते हैं और यह काम मदद देकर करादेनेके बाबत हीरालालजी ईन्सपेक्टर कोन्फरन्स राजपुतानाने प्रचा महको आलीया खास ता० २८ जुन सन हाल नम्बरी ३६०५ का बजरीये रीपोर्ट पेश कीया ईस लिये लिखा जाताहै कि जैन कोन्फरन्सके ईन्सपेक्टर तथा अहलकार आवे जिनको मदद देकर जैन मंदिरोंके भंडारके नावां लेखाकी दुरुस्ती कराके जांचप्रताल करा देवो, और मरमतके बारेमें भी मदद देसो,
और रातरेवे जठे चोकी पोहोरारो बन्दोबस्त कराय देसो. ने कीराया साटे सवारीरो बन्दोबस्त कराय सरस्ता मुजब कीरायो दिराय देसो ईणमे गफलत राखसो नही. फक्त.
(Sd). भंडारी सुरजचन्दजी हाकिम बाली.
ईभ कार्यवाहीके बाद प्रथम बिजोवा श्री संघको ईकठा कर मुनिमहाराजश्री जैन धर्मोपदेष्टा कोन्फरन्सके प्रेमी कमलमुनिजीके सम्मुख खानगी तोरसे समझास की गई जिसका संक्षिप्त खुलासा.
Page #275
--------------------------------------------------------------------------
________________
જોધપુર રાજ્ય તસે મળેલા પરવાના.
[ २४१
peos!
मेरे प्यारे स्वामी भाईओ - - हम तमाम श्वेताम्बर जैन श्रीदर्बार मारवाड व उनके कार्य कर्ता मंत्री पंडित सुखदेव प्रसादजी साहब सीनीयर मेम्बर महकोखासके ते दिलसे ममनुन बलके मशकुर हैं. जिनकी मुनसफ मिजाजीने हमारे श्री जैन श्वेताम्बर कोन्फरन्सके उत्तम प्रस्ताओंकी कदर करके हरवक्त नेक काममें मदद फरमाते हैं. एक उत्तम हिस्सा डायरेक्टरीका जिनकी ईमदादसे भली प्रकार ईखतताम हो चुका है. अब मंदिरोंके हिसाब की प्रताल और उनकी दुरस्ती सुधारे वधारेके काममे पुरे तोरसे मदद फर्माकर तमाम मारवाडके मंदिरोंकी आ सातना मिटानेके लिये अपनी सब मातहत हकुमत को ईस नेक काममे मदद देनेका हुकम जारी फर्मा है. यह उनका बडापन गोया हमको शरमींदा होना है क्योंकि यहकाम हमारे घरका है. जिसको हम सब जैन बान्धवोंके मिलकर संपके साथ करने का है. देखिये मारवाडके अंदर हमारे बहुतसे मंदिर हैं. चन्द उनमेंसे हमारे जमाने हालके जैन समुदायकी बे संभालसे वो खराब हालत में है. जिनका मरमत यानी जिर्णोद्वार कराना निहायत जरुरी है.
देखिये मित्रवर्गों हमारे बडेरे धर्मामें कैसे प्रवीण थे, जिन्होंने लाखोंही नही बलके करोड़ों रुपीया खर्च करके जैसे उत्तम जिनालय बनवाये. जै रानकपुर यदि ईस समय हमारी जैन सोसाईटी कुल मिलके हिम्मत बढावे तोभी ईस तरहका आलीशान ईमारतका बनना निहायत कठिन है.
खराब जमानेके आनेसे मंदिरका धन जो मंदिरको लगाना चाहीये, उसकी सूत्राधार मरजादा माफिक उपयोग न लेनेसे चद स्थानोंमे वह रुपीया खानगी बरताव खर्चमें भी देखने में आता है, यही कार्ण हमारी दुरदशाका समझमें आवे तो क्या आश्चर्य है. देखिये सज्जनो ध्यान खिंचीये कि हम उन्हीं बडेरों की सन्तान के जो हमारे लिये वरास्त छोड गये, हम उनको भलीभातीं न संभालेंगे तो क्या हमारी सपुत्ती जाहर हो सकेगी ?
प्रियवरो बहुतसी पुरानी प्रतीमाए भोंयरोंके अंदर अपुजही बीराजमान हैं. हमारे जैन समुदायोंका प्रथम कर्तव्य हैं कि जो हमारे पुराने पवित्र स्थान हैं उनको कायम रखना, क्योंकि यह हमारे बडेरोंकी धर्म लागणी और प्राचीनताका हमेशांके लीये एक शहादती सबुत है. हमारी लगातार बम्बाई, बरोडा, पाटन, अहमदाबादकी कोन्फरन्सोंमें ईस कामको एक मुख्य समझा है कि मंदिरोंके हिसाबकी हालत को देखना, उनके प्रबन्धका अच्छा रस्ता और वर्तमान दशाकी हालत जार पर विचारना कि फलां स्थान में कितना रुपीया जीर्णोद्धार में चाहिये, और जितना धन उन्ही स्थानोमेंसे निकाल उन्ही के सद उपयोग में लाया जा सके, ईन सब बातोंका विचारांस हो चुका है. मगर अफसोस के कितनेक जमाने माजीयाके हमारे भोले भाई जैसे हैं जो उमदा कार्मोकी मदद समझे बिन जैसे कामोंके अंदर बाधा डालते हैं, और मेरे पीयारे भा
Page #276
--------------------------------------------------------------------------
________________
२४२]
જૈન કોન્ફરન્સ હેર૭.
[ઓગષ્ટ ईओ बीना दिलसे ईन कामोंमें शामिल हुवे बिना, अपने खास खास मतलबके बस होकर जैसे धर्म कार्यमें बाधा डाल देते हैं. बस हमको हमारी कोन्फरन्स सभा ताके बचनोंको अनुकर्ण करके अखंड कीर्ति गामी बननेकी डीगरी हांसल करना चाहीये. कहाहै कि (खारा बोली मावडी ने मीठा बोला लोग).
ईस समझासके बाद सबपंचोने मेरी ईस दरखास्तको स्वीकार कीया और निम्न लिखित दस्तावीज लिखदीया.
( नकल दस्तावीज पंचान बिंजोवा). आज ता० ८ जोलाय सन हाल मुताबिक मिती असाढ वद १२ समत १९६३ रा को मोजे बिजोवकि जैन धर्मसालामें मोजे मझकुरके पंचान श्रीसंघ समस्थकी हाजरीमें बाबत हीसाब मंदिर श्री वरकाणा पार्श्वनाथजीके दुरुस्तीके लीये बतोर खानगी राजपुताना ईन्सपेक्टर सुराणा हीरालालजी वो ओडिटर ईन्सपेक्टर खेताणी हरीलालजी धर्मकी सेलीके मुताबिक ईस कामको ठीक तोरसे नहीं रखनेकी आसातनाए जाहेर की, जीसको तमाम पंचानने मंजुर कर हीसाबकी दुरुस्ती लिये वो जांच भंडारके लीये अपनी रजामंद जाहर कर, अपनी तर्फसे पंचोमेंसें के जिनके जुमें ईस वरकाणाजीके मंदिरजीका मोजुद जमों खर्च रहता चला आयाहै, याने मुसमी गुलाबचंद जी कपुरचंदजीराने जाहेर कीयाके ईस नांवेके काममें जिस कदरके मुझको वाकफी हैं में आपनी रजामंदीसे दुरस्त कराढुंगा. बनाजी बुधाजीरानेभी बमुताबिक बयान गुलाबचंदजीके मंजुर कीया. छजाजी मोतीजीरा बनाजीके बयानकी ईदकी. तिलोकचंदजी गाडुजीराने बयान कीयाके मेरा दादा पंचायतीका काम करतेथे जिस्की मुझको वाकफी होवेगी सो और ईस नांवेकी तपासमें मेंभी सामिल रहकर वहीयोके दस्तखत देखनेसे जाहर करुंगा के ये नांवा फलो फलां सखसोंके हाथसे हुवा, जिसमें मुझको वाकफी होवेगी वो बतलाउंगा, नहींतो में सामिल रहुंगा. और बाकी सब पंचान महाजनानने जो ईस मोजुदा वकतमें हाजिर हैं जाहर कियाके नांवा तपासनेका काम शुरु कीया जावे हम सब लोग ईसमें रजामंद है. और जो कुछ वाकफी हमको होवेगी हम खुद हाजिर रहकर या बुलाने पर सही सही हाल बयान कर देंगे यह तहरीर हम रजामंदीसे तसलीम और तसदीक करते हैं. ता० सन सदर.
ईस मुजबके दस्तावीज कराके खास मुखियोंके दस्कत हो गये. काम हीसाब तपासीका शुरु कराया गया.
ली हीरालाल जैन श्वे० डायरेक्टरी ईन्सपेक्टर राजपुताना.
Page #277
--------------------------------------------------------------------------
________________
૧૯૦૭]
ધાર્મિક હિસાબ તપાસણી ખાતું,
[૨૪૩
ધાર્મિક હિસાબ તપાસણી ખાતું.
છેલ્લે વડોદરા તાબે ગામ ડ મધ્યે આવેલા શ્રી ધર્મનાથજી મહારાજના
દહેરાસરજીના વહીવટને લગતે રીપોર્ટ સદરહુ દહેરાસરજીને સંવત ૧૯૫થી તે સંવત ૧૯૬૨ સુધીને હીસાબ અમોએ તપા છે. તે જોતાં નામું રીતસર નહિ રાખી હિસાબ ચેખી રીતે રાખવામાં આવ્યું નથી. જેથી બહુજ દીલગીરી ઉપજે છે વળી વિશેષ દીલગીરી ઉપજવાનું કારણ એ છે કે અને ભગવાનની પૂજા તથા અંગ લુસણ પણ બરાબર થતું નથી. અમે પૂજા કરવા ગયા ત્યારે ભગવાનના અંગ ઉપરથી વાલ વાલ શેવળ કાઢી શ્રાવકના હાથમાં આપીને કહ્યું કે તમે આવું ધ્યાન આપો છો તે સારું નહિ તે કહે છે જે એવું એવું કરીએ છીએ તેટલું સારું છે. આવા શબ્દ સાંભળી દરેક જૈનીને દીલગીરી ઉપજ્યા સિવાય રહેશે નહિ.
અમોએ હીમાબ તપાસી દાગીના નજરે જોઈ નેંધી લીધા છે. પણ રોકડ સીલીક પુરાંતના રૂ. ૭૧)=ા બાકી નીકળેલા તેમાં આજદિન સુધીના વધીને રૂ. ૧૦૦)ના આશરે નીકળે છે અને બતાવવામાં આવ્યા નથી તેનું શું કારણ હશે તે કાંઈ સમજી શક્યા નથી. માટે અમે આ ઉપરની સરવે બીના ઉપર લાગતા વળગતાનું ધ્યાન ખેંચીએ છીએ કે તે પ્રમાણે આ દેહેરાસરજીની બાબતમાં ધ્યાન આપી ભગવાનની થતી અશાતના દુર કરવા પ્રયત્ન કરે તથા પાછળના નામા વગેરેની બાબતમાં ચોખવટ કરવી. જીલ્લે ખેડા તાબે ગામ કાદરા મધ્યે આવેલા શ્રી આદીશ્વરજી મહારાજના
દહેરાસરજીને વહીવટને લગતે રીપોર્ટ. સદરહુ દહેરાસરજીના શ્રી સંધ તરફથી વહીવટ કર્તા શા નરોતમદાસ નરભેરામ, શા ચુનીલાલ લલુભાઈ તથા શા શિવલાલ દીપચંદના હસ્તકને સંવત ૧૯૫૮ થી તે સંવત ૧૯૬૩ ના ચૈત્ર સુદ ૮ સુધીને હીસાબ અમેએ તપાસ્યો છે. કારણ વહીવટનું સઘળું એક સાથે હોવાથી ઉપર જણાવેલી તારીખનું જોવાની ફરજ પડી છે. તે જોતાં નામું રીતસર રાખવામાં આવ્યું નથી. પણ હીસાબ નીખાલસ મનથી ચેખો રાખવામાં આવે છે. તથા શ્રાવકે જેમ બને તેમ દેવદ્રવ્યથી અલગ રહે છે, તે બહુ ખુશી થવા જેવું છે.
મજકુર વહીવટમાં કેટલાક સુધારે વધારો કરવા જેવો છે તેને લગતું સુચનાપત્ર વહીવટ કર્તા ગ્રહસ્થને આપવામાં આવ્યું છે. જીલે કાઠીયાવાડ મધ્યેના ગામ સાયેલા મધ્યે આવેલી શ્રી પાંજરાપોળના
વહીવટને લગત રીપેટ. સદરહુ ખાતાના શ્રી મહાજનની કમીટી તરફથી વહીવટ કર્તા શા જીવરાજ લવજીના હસ્ત કન સંવત ૧૯૫૯ થી સંવત ૧૮૬૨ ના આસો વદ ૦)) સુધીનો હીસાબ અમોએ તપાસ્યો તે જોતાં વહીવટનું નામું સાદી રીતે રાખી કઈ સાલનું સરવૈયું મેળવેલ નથી, પણ વહીવટની પુરેપુરી દેખરેખ રાખી વહીવટ સારી રીતે ચલાવેલું દેખાય છે.
આ ખાતામાં ઉપજ કરતાં ખરચ વધારે થાય છે માટે વહીવટ કર્તા ગ્રહસ્થને ઉપજ વધીરવાના ઇલાજો લેવાની ખાસ જરૂર છે.
Page #278
--------------------------------------------------------------------------
________________
૨૪૪૩
જૈન કન્ફરન્સ હેરલ્ડ
[ ઓગષ્ટ
આ ખાતાના અંગે દેવુ' વધી જવા ધાસ્તી હતી પણ ખુદ્દારીંદ દયાળુ ઠાકોર સાહેબની મદદથી લેણું વસુલ કરવાથી દેવું વધવા પામ્યું નથી તેથી ઠાકર સાહેબને પુરેપુરા ધન્યવાદઘટે છે.
આ ખાતામાં સારા બંદોબસ્તને લીધે જાનવરોની સ્થિતિ ઘણી સારી જોવામાં આવેછે માટે મહાજનની કમીટીને પુરેપુરા ધન્યવાદ ધટે છે.
આ ખાતુ તપાસી જે જે ખામી દેખાણી તેનું સુચના પત્ર વહીવટ કર્તા - કમીટીને આ પવામાં આવેલ છે તે ઉપર પુરેપુરૂ ધ્યાન આપી મેાગ્ય બ દોબસ્ત કરશે,
જીી કાઠીયાવાડ મધ્યેના ગામ સાયલા મધ્યે આવેલી શ્રી જૈન પાઠશાળાના રીપેર
સદરહુ ખાતાના શ્રી સંધ તરફથી વહીવટ કર્તા જૈન શાળાના માસ્તર શા શિવલાલ તલસી હસ્તકના સ ંવત ૧૯૬૦ ના શ્રાવણ સુદ ૨ જૈનશાળાનું ક્ષા ગાવિંદ્રજી મકનભાઇ વઢવાણવાળા હસ્તક સ્થાપન નવેસરથી થયું. ત્યારથી તે સંવત ૧૯૬૨ ના આસા વદ ૦)) સુધીના હીસાબ અમે તપાસ્યા તે જોતાં વહીવટનું નામ ખરાબર એક ખાતે રાખેલ છે.
સદરહુ માસ્તર સિવાય વહીવટની તથા ખાતાની કોઇપણ દેખરેખ રાખતા જોવામાં આવતા નથી. તેમ જૈનશાળા માટેની લાગણી પણ ઓછી જોવામાં આવે છે. માટે શાળા અધમ સ્થિતિ ઉપર આવતી જાય છે. પ્રથમ આ શાળા સવત ૧૯૫૫ માં ખાલવામાં આવેલ પણ કાઇ કારણસર બંધ પડેલ પશુ પાછી સંવત ૧૯૬૦ માં શા ગોવિંદજી મકનભાઇએ પેાતાના તરફથી તથા ખીજા ગ્રહસ્થા તરફથી વાર્ષિક રૂ. ૭પ ની પાંચ વરસ સુધીની મદદ આપી સ્થાપન કરેલ તે વખત અભ્યાસ લેનારની ૬૦ ની સખ્યા હતી પણ હાલમાં માત્ર ૯ ની સંખ્યા છે તથા મારતરતી કાળજી વિના એ વખત ચેરી થયેલ જોવામાં આવે છે.
સદરહુ શાળાની દેખરેખ રાખી સંગીન પાયા ઉપર લાવવા શ્રી સંધ સમસ્તને એકત્ર કરી વીનંતી કરતાં કાંપણ સંધ તરફ્થી બંદોબસ્ત કરી આપવા જણાવવામાં આવેલ નથી માટે દીલગીર થવા જેવુ છે,
આ ખાતું તપાસી જે જે ખામીએ દેખાણી તેનું સુચના પત્ર વહીવટ કર્તા તથા સ ધ
સમસ્તને આપેલ છે.
જીલ્લે કાઠીવાડ મધ્યે ગામ ધાંધલપર મધ્યે આવેલી શ્રી પાંજરાપાળના રીપોર
સદચ્છુ ખાતાના શ્રી મહાજન તરફથી વહીવટ કર્તા શા શિવલાલ ભાચંદ તથા શા ાભણુદાસ મૂળજી તથા શા વલુચ'દ ફૂલચંદ તથા શા ચતુર કાનજી તથા બગડીયા ચતુર્ભુજ નથુના હસ્તકના સંવત ૧૯૫૯ કારતક સુદ ૧ થી તે સંવત ૧૯૬૩ ન ફાગણ વદી ૭ સુધીના અમોએ હીસાબ તપાસ્યા. તે જોતાં વહીવટનું નામ એકંદર રીતે જુની રૂઢી મુજબ રાખી ખાતામાં ઉપજ કરતાં ખર્ચ વધારે હાવા છતાં વહીવટ કર્તાએ પુરેપુરી દેખરેખ રાખે છે. તેથી તેમને ધન્યવાદ ધટે છે. આ સસ્થા મધ્ય પંચાલ દેશમાં આવેલી હાવાથી જાનવરને ચરવા પડતર જમીન ખેડેાળી હાવાના લીધે એક વરસાદ થવાથી આખા કાઠીયાવાડ તથા ગુજરાત જીલ્લાના ધણાક ભાગામાંથી ભરવાડ તથા રબારી કામ પેાતાના અકરાં, ઘેટાં, ગામા વિગેરે જાનવરો લઈ પ્રાગણ માસ સુધી આવી રહે છે. સદરહુ ભરવાડના ધર્માં ગુરૂ ભગત લાખા ભગવાન તરી
Page #279
--------------------------------------------------------------------------
________________
૧૯૦૭]
ધાર્મિક હિસાબ તપાસણી ખાતું. '' રાજ કુમળી વયના જાનવરોને રખડતાં નહી મુકવા બંદેબત થયેલ છતાં પણ એકાદ બે દિવસના જન્મેલાં ઘેટાં, બકરાંઓ મુકી ચાલ્યા જાય છે. તેથી એવા લઘુનયના જાનવરોની એક મોટી સંખ્યા એકત્ર થાય છે. જેને પુખ્ત ઉમરના કરી સાયલા, વીંછીઆ, બટાદ વગેરે પાંજરાપોળમાં મોકલવામાં આવે છે, પણ તે લેકે સંઘરતા નથી તેથી આ ખાતાના ખર્ચ વધી જાય છે.
ગામના પ્રમાણમાં સદરહુ પાંજરાપોળ નાની ગણવામાં આવે છે. પણ અંદર ખાતે બેહોળા વિસ્તારવાળી છે માટે ઉપજ વધારવા ગામમાં બનતા પ્રયત્ન કરવા છતાં ગામની સ્થિતિ સાધારણ હોવાથી વધી શકતી નથી. તેમજ બાહાર ગામ જઈ મદદ મેળવવા જે બાહોશ માણસ કોઈપણ જોવામાં આવતા નથી તેથી દિન પ્રત્યે આ ખાતાના અંગે દેવું વધતું જતું જોવામાં આવે છે.
પાંજરાપોળનું મકાન પથરથી સારી બાંધણીનું પણ જીર્ણ થયેલ છે. આ સ્થળમાં પાંજરપાળ રાખવાની ખાસ અગત્ય છે. માટે તેને સંગીન પાયા ઉપર લાવવા તજવીજ નહિ થાય તે તે ખાતું બંધ પડી જઈ હજાર જીવની હાનિ થવાનો સંભવ છે. માટે હિંદુસ્થાનમાં વસ્તા દરેક જૈન બંધુઓને મારી નમ્ર વિનંતી છે કે બહળી જૈન વસ્તીવાળા ગામે ની પાંજરાપોળને પુન્ય ઉપાર્જન કરવા જે મદદ કરવામાં આવે છે તેમ આવા સ્થળોની પાંજરાપોળોને મદદ કરવામાં આવે તે વિશેષ પુન્ય ઉપાર્જન કરી હજારે જેના પ્રાણ ઉગરશે. માટે દરેક જૈન બંધુએ આ ખાતાને પિત ની શક્તિ મુજબ મદદ આપશે તે થે.ડી મુદતમાં આ ખાતું સંગીન પાયા ઉપર આવી જશે.
આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણી તેનું સુચના પત્ર વહીવટ કર્તા ગ્રહને આપવામાં આવેલ છે તે ઉપર તાકીદે ધ્યાન આપી યોગ્ય બંદોબસ્ત કરશે. જીલ્લા કાઠીયાવાડ મધ્યે આવેલા ગામ થાનગઢ મથેના શ્રી અજીત
નાથજી મહારાજના દેહેરાસરજીને રીપોર્ટ સદરહુ ખાતાના શ્રી સંધ તરફથી વહીવટ કર્તા મહેતા કુંવરજી હસરાજ તથા કોઠારી જીવરાજ બેહેચર તથા શા દેવરાજ શવગણ તથા શા પોપટ ટોકરસી હસ્તકને સંવત ૧૮૫થી સંવત ૧૯૬૨ ના આશો વદ ૦)) સુધીનો હીસાબ અમે તપાસ્યું. તે જોતાં વહીવટનું નામ એકંદર ખાતે ખતવી વહીવટની તેમજ ખાવાની પુરેપુરી દેખરેખ રાખી, જેમ જેમ ખામીઓ દેખાતી જાય છે તેમ તેમ તન મનથી સુધારો કરતા જોવામાં આવે છે, તે બહુ ખુશી થવા જેવું છે.
. આ સ્થળે મુનિ મહારાજનું કોઈ કોઈ વખતે વિચરવું થાય છે, તથા જૈનશાળા નહિ હૈ વાથી ધાર્મિક જ્ઞાન ઓછું જોવામાં આવે છે પણ આ સ્થળમાં વસ્તા દરેક જૈન બંધુઓ સુતા ને ધર્મિષ્ઠ હોવાથી કોઈપણ પ્રકારની અશાતના થતી જોવામાં આવતી નથી. આવા સ્થળે ખાસ જૈનશાળા થવાની પુરેપુરી અગત્ય છે. તે ઉપર આગેવાન ગ્રહસ્થોએ તાકીદે ધ્યાન આપવું જોઇએ.
આ ખાતામાં દરેક બાબતમાં સંપ તથા બંદોબસ્ત રાખવા માટે વહીવટ કર્તા ગ્રસ્થાને તેમજ સંઘ સમસ્તને ધન્યવાદ ઘટે છે.
આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણ તેનું સુચના પત્ર વહીવટ કર્તા ગૃહસ્થોને આપવામાં આવ્યું છે તે ઉપર વહીવટ કર્તા ગૃહસ્થ તાકીદે ધ્યાન આપી એગ્ય સુધારો કરશે એવી સંપૂર્ણ આશા છે.
Page #280
--------------------------------------------------------------------------
________________
ર૪] જૈન કેન્ફરન્સ હેરલ્ડ
[ઓગષ્ટ જલે ખેડા તાબે ગામ ભાલેજ મધ્યેના શ્રી શાંતિનાથ મહારાજના
- દેહેરાસરજીને રીપોર્ટ સદરહુ દહેરાસરજીના શ્રી સંધ તરફથી વહીવટ કર્તા શા કેવલદાસ ગિરધરદાસ તથા મગનલાલ ઇશ્વરદાસ તથા શા દ્વારકાદાસ વનમાળીદાસના હસ્તક સંવત ૧૮૬૧ તથા સંવત ૧૯૬ર ની સાલ હીસાબ અમોએ તપાસે છે. કારણ આ દેહેરાસરજીની સ્થાપના સંવત ૧૯૬૦ ની સાલમાં થયેલ છે. દહેરાસરજીનું બાંધકામ હજુ ચાલુ છે, પુરું થયું નથી. તેથી પ્રતિષ્ટા હજુ થયેલ નથી. હી પાબ તપાસતાં દેરાસરજી ખાતે કંઈ મીલકત જોવામાં આવતી નથી માટે તે કામમાં નાણાની તથા અનુભવી શ્રાવક યા માણસની ઘણી બંધાવવાના કામમાં મદદની જરૂર છે. તેની સાથે બંધાવનારની જરૂર છે. કારણ આ દેરાસર બંધાવવામાં અનુભવ વગર ઘણા પિસા ખરચ થઈ ગયા છતાં તેના પ્રમાણમાં કામ થયું નથી. આ ખાતામાં નામા વગેરે કેટલે એક સુધારો કરવા જેવો છે તેનું સુચના પત્ર ભરી વહીવટ કર્તા ગૃહસ્થ ને આપવામાં આવ્યું છે. માટે આશા છે કે તે ઉપર તાકીદે ધ્યાન આપી એગ્ય સુધારો કરશે.
શ્રી ખંભાત તાબે ગામ તારાપર મધેની પરબડી ખાતાને રીપી.
સદરહુ પરબડીના શ્રી મહાજન તરફથી વહીવટ કર્તા શા છગનલાલ બેહેચરદાસના, હસ્તકને સંવત ૧૮૫૦ થી ૬ર સુધીનો હિસાબે અમોએ તપાસ્યો છે. તે જોતાં વહીવટ કર્તા પરમાર્થ કામ કરે છે તેથી તેમને ધન્ય છે.
પરબડીનું નામું સારી રીતે રાખવામાં આવ્યું છે.
આ ખાતામાં કેટલેક સુધારો કરવા જેવું છે તેનું સુચના પત્ર ભરી આપવામાં આવ્યું છે ? માટે આશા છે કે વહીવટ કર્તા ગૃહસ્થ તે ઉપર ધ્યાન આપી એગ્ય સુધારે તાકીદે કરશે.
ગામ અમદાવાદ શ્રી જૈન કન્યાશાળાને રીપિટ. સદરહુ કન્યાશાળાના શ્રી સંધ તરફથી વહીવટ કર્તા શેઠ મનસુખભાઈ ભગુભાઈ, શેઠ લાલભાઈ દલપતભાઈ, શેઠ ચીમનભાઈ નગીનદાસ, શેઠ વીરચંદ દીપચંદ તથા ઝવેરી વાડીલાલ વખતચંદ તરફથી શા હીરાચંદ કકભાઈના હસ્તકને સંવત ૧૯૫૯-૬૦-૬૧-૬૨ ની શાલને હીસાબ અમોએ તપાસ્યો છે. તે જોતાં સદરહુ વહીવટ કર્તાએ આ કન્યાશાળાના નામની વ્યવસ્થા મેગ્ય રીતે રાખેલી છે, તથા હીસાબ છપાવી બહાર પાડેલ છે, તે જોઈ ખુશ થવા જેવું છે. તથા કન્યાશાળાની કન્યાઓને પણ વ્યવહારિક, નૈતિક, ઉગી તથા ધાર્મિક કેળવણી યોગ્ય રીતે આપવામાં આવે છે. તેથી તેમના પરિશ્રમ માટે તેમને ધન્યવાદ ઘટે છે.
આ સંબંધમાં કેટલોક સુધારો કરવા જેવો છે તેનું સૂચના પત્ર વહીવટ કર્તા જેગ ભરી આપવામાં આવ્યું છે માટે આશા છે કે વહીવટ કર્તા તે ઉપર ધ્યાન આપી યોગ્ય સુધારો તાકીદે કરશે.
ચુનીલાલ નાનચદ,
ઓ. ઓ. જે. કે. કે.
Page #281
--------------------------------------------------------------------------
________________
૧૯૦૭ ]
જૈન સમાચાર,
[ ૨૪૭
જૈન સમાચાર.
કરછ રાણપુરમાં પ્રતિષ્ઠા–આ ગામમાં શેઠ રતનશી શામજીએ શિખરબંધી જીનાલય તથા ઉપાશ્રય બંધાવ્યું છે. ગામમાં જૈન ઘર ૨૦ છે, પરંતુ પ્રતિષ્ઠા, અઠાઈ મહોત્સવ, સ્વામીવાત્સલ્ય વિગેરે ઘણું સારી રીતે થયું હતું. ભંડાર, ઘી તથા કેશર વિગેરે થઈ કોરી ૪૦૦૦ આશરે ઉપજી છે. | મુનિરાજ શ્રી આત્મારામજીની છબી ખુલી મૂકવાની ક્રિયા–આચાર્યશ્રીના પરમ પદ થવાની તિથિને દિવસે ભરતપુર શહેરમાં વેતાંબર, દિગંબર તથા આર્યસ માજીઓ સમક્ષ તેમની છબી ખુલી મૂકવામાં આવી છે.
भाषण----मि. लक्ष्मीचंदजी घीयाने वागजीका पीपलीयामें कोन्फरन्सके ठरावोके विषयमें भाषण दीयाथा. ... प्रतिमाजी प्रगट हुवा–नालछा इलाका धारपवारसे संघ लिखता है की श्री मांडवगढमें धर्मसालाका कामके देलान खुदाइमे श्री मंदीरजीके सामने भगवानकी साबत प्रतिमाजी ९ प्रगट हुवेहै. उस प्रतिमाजी पर लेख व लंछन साबत साफ है. समत १६६६ है.
* પહોંચ.
દેરાસરને હીસાબને રીપોર્ટ–શ્રી જામનગર તાબે તુંગી ગામના દેરાસરને સંવત ૧લ્પપ-દર સૂધીને રીપોર્ટ મળે છે. આ ચેપડીની અંદર જામનગર તાબાના બીજા ગામમાં આવેલા જૈન દેવાલયની વિગત આપવામાં આવી છે.
વઢપુર ઢિ. જૈન ઉન દવસો જુથમ વર્ષનો રીપોર્ટ–આ રીપોર્ટ હિંદીમાં છે. ટાઈપ બાળધ છે. દિગંબર દાનવીર શેઠ માણેકચંદ પાનાચંદે, કોમના ઉદ્ધારને ખરે રસ્તે જઈને, તે પ્રમાણે વર્તવા માંડયું છે. સ્થાનિક મદદ સાથે બેટિંગ કાઢવાથી સ્થાનિક ઉત્સાહ તથા ખંત જળવાઈ રહે છે. તે નિયમેજ આ બેકિંગ સ્થપાયું છે. નિયમાવળી, બેડિંગના નિયમ, સુપરીન્ટેન્ડેટ માટે નિયમ વિગેરે બાબતે દાખલ લેવા જેવી રીતે સ્પષ્ટ વર્ણવી છે.
Page #282
--------------------------------------------------------------------------
________________
-
- ૨૪૮
અમદાવાદ ખાતે ભરાયેલી શ્રી વખતે જુદા જુદા ગૃહસ્થ તર
કરવામાં આવી
નામ.
ગામ.
કેન્ફરન્સ નિ
ભાવ ફંડ. | જીર્ણ પુસ્તક
દ્વાર. જીર્ણમંદિરો
દ્વાર.
નિરાશ્રિત ખાતું.
જીવદયા.
સંધાણ અમદાવાદ રામપુર
ગાધા
અમદાબાદ નાયકી
જામનગર
|
| ૨૫ | ૨૫ | ર૭ | ૨૫
શા. છોટાલાલ કપુરચંદ. શા. ડાયાભાઈ પ્રેમચંદ. શા. મલકચંદ દેવચંદ. શા. મુંજા બેચરદાસ, કોઠારી બેચર મુળજી. શા, લાલા નારણજી. શા. દામોદર માનજી. શા. જેચંદ મુળચંદ. શા. ફુલચંદ પરશોતમ. શા. છોટાલાલ મગનલાલ. શા. બાલાભાઈ છગનલાલની વહુ પાર્વતી. બાઈ જડાવ. બાઈ સમરથ સેકન્ડ કલાસ માજીસ્ટ્રેટ મી.
અમુલખરાય છગનલાલની સૈભાગ્યવતી. શ્રી જામનગરના ડેલીગેટ તરફથી હા. ક
લ્યાણજી ટેકરશી. ગુજરાનવાળા સંઘ તરફથી. શેઠ મોહનલાલ મગનભાઈ. શા. કસ્તુરદ સ રણછોડદાસ. ખેડાવાળા નીચેના ડેલીગેટ તરફથી. શેઠ સોમચંદ પાનાચંદ. શેઠ મોતીચંદ ફુલચંદ. શેઠ ઈશ્વરદાસ આશારામ. શેઠ હરગોવનદાસ કરસનદાસ. શેઠ વીરચંદ સાંકળચંદ. શેઠ તાપીદાસ કરતુરદાસ. શેઠ સકાભાઈ કેવળદાસ. શેઠ ડાહ્યાભાઈ આશારામ. શેઠ બાલાભાઈ ભાઈલાલ. શેઠ માણેકચંદ હેમચંદ. શેઠ સાંકળચંદ મેતીચંદ. શેઠ ડાહ્યાભાઈ નાગરદાસ, શેઠ કસ્તુરભાઈ બેચરદાસ. શેઠ મેહનલાલ મેજરદાસ.
મુંબઈ
દેલાડ
ખેડા
Page #283
--------------------------------------------------------------------------
________________
ای سی سی سی سی نی نی می نی نی نی می
કેળવણી. | સુકૃત ભંડાર (ચાર આના ની યોજના.) પાલીતાણા બાળાશ્રમ. અમદાવાદથી શિઠ લલુભાઈ રાયજીબોડીગ
અમદાવાદ કન્યાશાળા, જૈન છે. મદદ
તે નીચે પ્રમાણે. ફથી જુદા જુદા ખાતામાં મદદ પાંચમી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ
-
/
રિતે
સાત ક્ષેત્ર ખાતું.
૧૮૦ ૧૨૭
૧૦૧
કુલ
રીમાર્ક
પ્રથમ રૂા. ૫ ભરેલ છે.
Page #284
--------------------------------------------------------------------------
________________
ર
નામ
ગામ.
કોન્ફરન્સ નિ
ભાવ ફંડ.. જીર્ણ પુસ્તક
દ્વાર. જીર્ણમંદિર |
દ્વાર. નિરાશ્રિત
Din
જીવદયા
•
•
શા. દીપચંદ જેચંદ શેઠ કલ્યાણચંદભાગચંદ.
નાપાડ મુંબઈ
ઝવેરી રાયચંદ ખુશાલચંદ.
| મુંબઈ
શેઠ નગીનચંદ કપુરચંદ. ઝવેરી રૂપચંદ લલુભાઈ. શા. છગનલાલ ત્રીકમદાસ. શા.અમુલખ ખુબચંદ. શા. રણછોડદાસ ઉજમશી. શા. દોલાભાઈ કાલીદાસ ઝારોલીવાલા
તરફથી. શા. ઝવેરચંદ શામજી. શા જેલા ગમનાજી. શા. છતારા રામાજી. શા. વન લખાજી, શેઠ મનસુખભાઈ ભગુભાઇ.
ઝારેલી , ૨
અમદાવાદ
રાયબહાદુર સીતાબચંદજી નાહર.
૧૦૦૧ અજીમગંજ ૧૦૦૧ .
અમદાવાદ
નગરશેઠ હેમાભાઈ વખતચંદ. શેઠ અબાલાલ સારાભાઈ. શેઠ દલપતભાઈ ભગુભાઈ.
૧૦૦૧ ૧૦૦૧
૧ ૦ ૦૧
શેઠ વીરચંદ દીપચંદભાઈ. બાઈ ડાહી શેઠ વીરચંદ દીપચંદની પત્ની.
૫૦
૫૦
૫૦
૫૦
- વિનંતિ–અમદાવાદ ખાતે ભરાયેલી પાંચમી કોન્ફરન્સની બેઠક વખતે ઉપર બતાવેલા જુદા વિનંતિ કરીએ છીએ કે જે ગૃહ તરફથી હજુ સુધી નાણાં વસુલ આવ્યા નથી તેઓએ તાકીદે
મુંબઈ, વડોદરા, તથા પાટણ ખાતે મળેલી કોન્ફરન્સની બેઠકોમાં જેઓ સાહેબે મદદ કરી છે સુધી નાણાં ભરાણાં નથી. તેઓને અત્રે આગ્રહપૂર્વક વિનંતિ કરીએ છીએ કે તેઓ સાહેબ પણ
Page #285
--------------------------------------------------------------------------
________________
૨૫૧
સુકૃત ભંડા, (ચાર આના ની યોજના) પાલીતાણા બાળાશ્રમ અમદાવાદથી શિઠ લલુભાઈ રાયજી બોડીંગ
અમદાવાદ કન્યાશાળા. જૈન જે મદદ
કડ
સાત ક્ષેત્ર
Dime
રીમાર્ક.
અમદાવાદ બેડીંગમાં આ
અમદાવાદ બોર્ડીંગમાં આયા છે.
૩૫૧
૩૫૧ ૨૦૧ ૧૨૫ ૧૨પ ૧૫૧
| ૨૦૧ ૧૨૫ ૧૨૫ ૧૫૧
૫૦ ૦ ૦
૫૦૦૦૦ ભગુભાઈ પ્રેમચંદ જૈન જ્ઞાન
વર્ધક શાળા માટે. બાઈ સમરથ જીર્ણોધ્ધાર ફંડમાં. બાઈ પ્રધાનબાઈ શેઠ મનસુખભાઈ તથા જમનાભાઇ
ના નામથી. ૨૧૦૦૧
૨૦૦૦
પ66
૫૦૦ ૨૦૦૦૦
૭૦૦૦ ૫૦૦૦ પ૦૦૦ ૫૦૦૦
૨૨૦૦૧ રૂ ૫૦૦ વ્યાજમાંથી કન્યા
શાળાના ઇનામ માં.. ૭૦ ૦ ૦ ૬૦૦૧ ૬૦૦૧ ૩૦૦૦૦ પોતાની માતુશ્રી ગંગા ૧૦૦૧ | બાઈના નામથી. ૨૫૦
જુદા ખાતાઓમાં નાણાં ભરનાર સખી ગૃહસ્થોને અમે અંતઃકરણપુર્વક આભાર માનીએ છીએ અને ભરી દેવા મહેરબાની કરવી. તેઓ પૈકી કેટલાએક ગૃહસ્થ પાસે લહેણી પડતી રકમ માટે વખતોવખત ઉઘરાણી કર્યા છતાં હજુ જલદીથી દેણ પડતી રકમ વસુલ કરાવી દેશે.
Page #286
--------------------------------------------------------------------------
________________
પર
આ પત્રના ગ્રાહકોને નમ્ર વિનંતિ.
સુજ્ઞગ્રાહક બંધુઓ ! તમને સારી રીતે વિદિત હશે કે દરેક માસિકનો મુખ્ય આધાર લવાજમ ઉપરજ છે. આ પત્રને બે વર્ષ પુરાં થઇ હાલમાં ત્રીજું વર્ષ ચાલે છે. અને તેથી ગત બે વર્ષનું તથા ચાલુ વર્ષનું લવાજમ કેટલાએક ગૃહસ્થો તરફથી આવ્યું નથી. તેને ત્રણ વર્ષનું લવાજમ સત્વર મોકલી આપવા અગર અમારા તરફથી વી. પી. થી હેરડને અંક મોકલાવવામાં આવે તેને સ્વિકાર કરવા વિનંતી છે. દિલગિરી સાથે જણાવવું પડે છે કે એવા પણ સાહેબ બહાદુરો નીકળી આવે છે કે જેમાં ત્રણ વરસના લવાજમ માટે વી. પી. કરવામાં આવેલા અને પાછા મોકલતાં જરાપણુ આંચકે ખાતા નથી; તેઓને જણાવવાનું કે હજુપણ લહેણું પડતું લવાજમ મોકલી આપી આ ખાતાના દેવામાંથી મુકત થવાનું દુરસ્ત વિચારશે નહિતો પછી અમારી મરજી વિરૂદ્ધ અણછુટકે તેઓનાં નામ બહાર પાડવાની અને ફરજ પડશે. અને તેમના ઉપર અંકે મેકલવા બંધ કર્યો છે તોપણું આગળનું લવાજમ મેકલી આપવા અરજ કરીએ છીએ.
આ કામ શુભ ખાતાનું છે. અને કોન્ફરન્સ ફેડની આ માસીક પાસે મોટી રકમ લેણી ખેચાય છે તેથી જે કઈ ગ્રાહકે લવાજમ મોકલવામાં કસુર કરશે તો તેઓ શુભ ખાતાના દેવાદાર રહેશે. વળી કેટલાક ગૃહસ્થો થેડા અંક રાખી બીજા અકે નહિ મેકલવા લખે છે તે તેવા ગૃહસ્થને નમ્ર વિનંતી છે કે કેન્ફરન્સ ફંડના દેવાદાર રહેવાને બદલે જેટલા અંક રાખ્યા હોય તે દરેકના બે આના લેખે મોકલી દેવા કૃપા કરવી.
CO-~
જાહેર ખબર. સર્વ જૈન ભાઈઓને ખબર આપવામાં આવે છે કે અમદાવાદ કોન્ફરન્સમાં થયેલ ઠરાવ નંબર ૧૪ અનુસાર આપણા પરમ પુજ્ય શ્રી તીર્થકર ભગવાનની છબીઓ વેચ. વામાં આવે છે તે બંધ કરવાને માટે યોગ્ય પગલાં ભરવાની ખાસ જરૂર છે તેથી જણાવવાનું કે આવી છબીઓ જે કઈ વેચતા હોય તેની બનેતે નકલ અને ખાસ કરીને વેચનાર તથા છાપનારનાં નામ તથા ઠેકાણું સાથેની ઉપયોગી હકીકત અમારા ઉપર મોકલી આપવામાં આવશે તો ઘટતો બંદોબસ્ત થઈ શકશે. ગીરગામ મુંબઈ)
આસીસ્ટન્ટ સેક્રેટરી, તા. ૧૬-પ--૦૭. )
- શ્રી જૈન વેતાંબર કોન્ફરન્સ.
Page #287
--------------------------------------------------------------------------
________________
અપુર્વ શેધ.
જરૂર વાંચે. ચમતકારી પ્રાગ. નયનચીંતામણી ગુટીકા.
નેત્ર વિનાને માનવી, જીવ પણ મૃત જાણ S" એજ નયન ચીંતામણ, દીએ નેત્રનું દાન. નયન ચીંતામણી:– મહા પ્રભાવિક ગુટીકાને હમે કઈ માહાત્મા પાસેથી મેળવીને હમે ગુપ્ત રાખતા હતા પણ હમારા ઘણું બંધુઓના અનુગ્રહથી લાભાલાભનું કારણ માની લભ નહી રાખતાં તેના ખર્ચના પ્રમાણમાં કીંમત રાખી હમો જાહેર કરવાને ઉત્કંઠે ધરાવીએ છીએ. ઈગ્લીશ દવાનો કોઈ પણ રીતે ખપ નહી કરતાં ફક્ત વનસ્પતિઓનું સંશોધન કરી વકે રસમાં એક દીવસે બને છે. ઘણા ધતીગોના બહોળા લખાણથી ઘણું જ સધાભ્રષ્ટમાં થઈ ગએલા હશે પરંતુ શંકા રહિતપણે સ્વદેશી ઉદ્યોગને ઉતેજન આપી દેશ પરદેશમાં પ્રચલીત કરવાને હમારી વિનંતી છે. આ ગુટીકા નેત્રમાં અંજન કરવાથી છારી, ખીલ, પરવાળા, પડળ મેતી, રતાંધળે, ફુલા વા ખદખલબળતા, રાdડ, ઝાંખાશ, પાણું ઝરવું, દુખવા આવવું વિગેરે તમામ દરને ઝડપથી મટાડે છે તેમજ નિરમળી આંખોમાં અંજન કરવાથી નજર ઈદ્રીય સાફ રાખે છે તથાપી હમારી અસંતેસી ગુટીકાનું અંજન કરવાથી એક આંતરીઓ, બે આંતરીઓ ત્રણ આંતરીઓ, ચોથીએ તાવ તથા બેરાસ પણ અંજન કરવાથી મટાડી મેહટા અચંબાને ધરાવનારી છે. આવી ગુટીકા કોઈ વખત બહાર પડેલી અસંભવીત હશે. હમોએ ચેકસ અનુભવ મેળવી ઘણું દરદો સારાં થવાથી હરમાં મૂકીએ છીએ. ઘણી દવાઓથી કંટાળી નીરાશ થઈ ગએલા જાએ તે વિલંબ કર્યા વિના જુજ કીમતમાં ખરીદી ખાત્રી કરે. હમે પણ ખરી ખાત્રી થી કહીએ છીએ કે આ ગુટીકા કદી પણ પાછી ફરનાર નથી ખરીદનારને અપુર્વ લાભ છે દરેકને અવશ્ય રાખવા યોગ્ય છે આ ગુટીકાનો ખપ કર્યાથી બીજી દવાઓનો ખપ રહેશેજ નહી આ ગુટીકા છ માસ ચાલે તેવા પ્રમાણમાં બનાવેલી છે. સુધી અને સસતી, ઘણું ગુણવાળી આ ગુટીકાને પહેલ વહેલે જનમ થ છેસુત્ત બંધુઓ ખરીદે, દરેક બંધુઓને ઉતેજન આપી ખરીદા અને ચમત્કારી ઔષધીનો અનુભવ કરે.
સામટુ ડઝન એક ખરીદનારને ડબી ૧ કમીશન આપવામાં આવશે.
કીંમત ડબી ૧ ના રૂ. ૨) પટેજ જુદુ. જૈનના સાધુ સાધવીને ખપ સારૂ મફત મેકલી આપવામાં આવશે. ખરીદનારે હમારા નામનું હેન્ડબીલ તપાસીને લેવું.
બનાવનાર.
મેસર્સ પી. એન્ડ બો. બ્રધર્સ. ઠે મુળજી કાળા ટેપી વાળા મોતી બજાર, મુંબઇ, ઢઢાછાપનું પવિત્ર કેશર.
સ્વધર્મ રક્ષા અને સ્વદેશ લાભ માટે, ખાસ પ્રતિનિધિ મેકલી મંગાવેલ ખાત્રીનું શુદ્ધ અને ઉત્તમ સ્વદેશી કેશર પાંચ તેલા, તથા પા, અરધા અને એક રતલી પેક ડબાઓમાં કે જેપર કોન્ફરન્સના ઉત્પાદક મી. દદ્રાની છબીને “ટેડ માર્ક” છે તે નીચેના સ્થળેથી મળશે. મુંબઈ-જૈન કવે, કેન્ફરન્સ ઓફીસ ગિરગામ, માંગરોળ જૈન સભા પાયધૂની,
જથ્થાબંધ વેચનાર એકલા માલેક, જૈવ મંદીર સામે ? કચ્છી દશાઓસવાળ જૈન મહાજન આશ્રિત માડવી, મુંબઇ, કે
આ સ્વદેશી કંપની
Page #288
--------------------------------------------------------------------------
________________
માનાધિકારી (ઓનરરી): ઉપદેશક તરીકે કાર્ય કરવાની
ઈચ્છા રાખનાર વકતાઓને ઉત્તમ તક. આપણી કોન્ફરન્સે પસાર કરેલા ઠરાવે તાકીદે અમલમાં મેલવા માટે તથા કોન્ફરન્સના હેતુઓ સમજાવવા માટે પાંત પોતાના જીલ્લાઓમાં ફૂરસદને વખતે ભાપણ આપી જેને કામની ઉન્નતિ કરવાની ઈચ્છા રાખનારાઓને આ કાર્યને માટે તેઓની લાયકાત સંબંધી ખાત્રી થયેથી રેસીડંટ જનરલ સેક્રેટરીની સહી સાથના ઉત્તમ પ્રમાણપત્ર આપવામાં આવશે. ઉક્ત ઈચ્છા રાખનારાઓએ આ સંબંધમાં નીચેના સરનામે પત્ર વ્યવહાર કરવો.
આસીસ્ટંટ સેક્રેટરી શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ ઓફીસ
ગીરગામ–મુખઈ.
RATES FOR ADVÈRTISEMENT,
જાહેર ખબર આપનારાઓને અમૂલ્ય તક. શ્રી જૈન શ્વેતામ્બર કેન્ફરન્સનું વાજીંત્ર ગણાતું આ માસિક કે જેને હિંદુસ્તાનના જુદા જુદા ભાગોમાં વસ્તી જૈન જેવી ધનાઢય કામમાં બહાળો ફેલાવે છે તેમાં જાહેર ખબર આપવાના ભાવે નીચે મુજબ રાખવામાં આવ્યા છે.
અડધુ
પિજ
|| પા, પિજ | ચાર લાઈન
એક વર્ષ માટે
છ માસ
ત્રણ માસ 5
|
૧૨
|
૭
૨-૮-૦
એક અક 5
જાહેર ખબરે હિંદી, ગુજરાતી યા અંગ્રેજી ભાષામાં લેવામાં આવશે, જાહેર ખબરનાં નાણું અગાઉથી મળ્યા શિવાય જાહેર ખબર દાખલ કરવામાં આવશે નહિ. આ માસિકની મારફત હેંડબીલ વહેંચવાના ભાવે પત્રવ્યવહારથી અગર રૂબરૂ મળવાથી નકી થઈ શકશે, તે માટે સઘળે પત્રવ્યવહાર તથા મનીઓર્ડર વગેરે નીચેના સરનામે મોકલવા.
આસીસ્ટંટ સેક્રેટરી - શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સ
ગીરગામ–મુંબઈ
Page #289
--------------------------------------------------------------------------
________________
Registered No. B. 525.
920000292720hectaemummertisemuragatSR00000gploandlinecorpiodmarporocccdstoneen020200002000mpenpoo008091cpmgepr00806009
S
SaradaaropatibasindansadnamoraddhotoईठिDaeshdoot
वीर सम्बत् श्री
ॐ विक्रम सम्बत् १९६३ , नाम्बर कोन्फरन्स
CHAR
20001pcobakodvoodoapdeo
9.ipattootapoernde
ज
पुस्तक ३.
हेरल्ड.
सन
नम्बर ९.:
प्रगट कर्ता श्री जैन श्वेतांबर कॉन्फरन्स ऑफिस, मुंबई.
Posbaradasana
amromactitinghaneroidsensattapensatiasjidioedemete
विषयानुक्रमणिका.
પૃષ્ઠ. . વિષય
108922000200029002dorpoo03003200000GBacGEE VASER
Mainism Gujarati isin
TBooks .... ... २५७. नाना पथुपाय न ... કાં ન વામાં આવેલી આ ધમાન આ બંધુઓને વિ.५ यशाणायो ..... २५८ । बनाइ अने। ३२.स ... २१२.
त येतो .... ... ... २१५ौन सभायार .... कान्फरन्सनं बंधारण ને એ પાપ બળથી આગળ
| નવી ગુજરાતી વાંચનમાળા. या ३२ . .... ... २७५ | भापना....
ADISHA
...२७1
actboisbeoskarison020200005pmasee228805
वार्षिक मूल्य डाकका मूल्य समेत सिर्फ रु.
9.RE
धर्म विजय प्रिंटिंग प्रेस पायधुनी-मुबई.
EGENDERanamaaponsC009-320000000020022GONResop2000Up: 00000000000000000000000002000
0000000
Page #290
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન શ્વેતાંબર મંદિરાવળી.
કે
,
"
- પ્રથમ ભાગ. છે. આ પુસ્તકમાં ગુજરાત, કાઠીઆવાડ, કચ્છ અને મારવાડ દેશના દેરાસરની (ઘર દેરાસર સુધાંત) હકીકત આપવામાં આવેલી છે. મુંબઈની કેન્ફરન્સ ઓફીસ તરફથી મહાન ખર્ચ કરી શરૂ કરવામાં આવેલ ડીરેકટરોના અમૂલ્ય તેમજ પ્રથમ ફિળ રૂપે આ પુસ્તક જન સમાજના હિતને માટે બહાર પાડવામાં આવેલ છે. હિંદુકિસ્તાનમાં આવેલા આપણા પવિત્ર ક્ષેત્રની યાત્રા કરવા જનાર જન ભાઈઓને આ પુસ્તક એકે મુર ગાઈડ (ભા મીયા) તરીકે થઈ પડવા સંભવ છે. આ પુસ્તકમાં જુદા જુદા કલમે પાડી દેરાસરવાળા ગામનું નામ, નજીકના સ્ટેશન યાને મોટા ગામનું નામ તથા તેનું અંતર દેરાસરનું ઠેકાણું, ખાંધણી, વર્ણન, બંધાવનારનું નામ, મૂળનાયકજીનું નામ, બધાયાની સાલ, પ્રતિમાજીની સંખ્યા, નોકરની સંખ્યા તથા મકાનની સ્થિતિ વગેરે તમામ હકીકત સવિસ્તર દાખલ કરવામાં આવી છે, આ પુ સ્તક રોયલ સાઈઝ ૨૬૦ પાનાનું સુંદર કપડાના પુંઠાથી બંધાવેલુ છે, બહાર ગામથી મગાવનારને વી. પી. થી મોકલવામાં આવશે. - મૂલ્ય ફકત રૂ. ૧-૮-૦ રાખવામાં આવેલ છે.
છપાવી પ્રગટ કરનાર ગિરગામ
શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ
મુંબઈ
વરવી હિત! પવિત્ર!!
È ! ! ! धी इन्डीयन सोप एन्ड केन्डल फेक्टरी लीमीटेड.
ડીસા શેડ, પીપાવી, કુંવર વળવા.
ભાવુ. झुमर, वालसेट अने गांडीना फानसो ? नाहावाना, औषधिय अने योवाना बार माटे जुदा जुदां कद अने वजननी सर्वे १ सोप वीगेरे. जातनी मीणवत्तीओ.
__वराळ यंत्रथी चालतुं आ एक मोहोटुं कारखानुं छे अने तेमा चरबी रहित पत्रि साबुओ तथा मीणबत्ती बनाववामां आवे छे. भाव पण घणा सस्ता छे. उपरने शीरनामे लखीने प्राईसलीष्ट मंगायो.
Page #291
--------------------------------------------------------------------------
________________
|| નમઃ સિદ્ધઃ | रत्नानामिव रोहणक्षितिधरः खं तारकाणामिव, स्वर्गः कल्पमहीरुहामिव सरः पंके रुहाणामिव, पाथोधिः पयसामिवेंदुमहसां स्थानं गुणानाममा,
विसालोच्य विरच्यतां भगवतः संघस्य पूजाविधिः ॥२१॥ અર્થ:–રેહણાચળ પર્વત જેમ રત્નોનું સ્થાન છે, આકાશ જેમ તારાઓનું સ્થાન છે, સ્વર્ગ જેમ કલ્પવૃક્ષોનું નિવાસસ્થાન છે, તળાવ જેમ કમળનું નિવાસસ્થાન છે, સમુદ્ર જેમ ચંદ્રમાં સમાન નિર્મળ જળનું નિવાસસ્થાન છે, તેવી રીતે આ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુવિધ પૂજ્ય સંઘ જે જ્ઞાન, દર્શન અને ચારિત્રનું નિવાસસ્થાન છે તેની પૂજા કરીએ SHRI JAIN (SWETAMBER) CONFERENCE HERALD.
Vol. III. ]
SEPTEMBER 1907.
[No. 9.
JAINISM V/S GUJARATI TEXT BOOKS.
We beg to publish herein a copy of the petition addressed by the Jain Graduates' Association to the Director of Public Instruction re Gujarati Text Books. We understand that by a subsequent letter the Association has drawn the attention of the Director that the remarks contained in this petition also apply to the corresponding lessons of the Marathi Text books.]
Te,
The Honourable F. G. Selby Esqr: M. A. Director of Public Instruction.
POONA.
Page #292
--------------------------------------------------------------------------
________________
248]
જૈન કેન્ફરન્સ હેરડ,
(7229042 Sir, 939
On bahalf of the Jain Graduates' Association we beg to submit the following facts for your careful consideration,
On referring to the fifth Book of the new Series of Gujarati Books recently prepared by the vernacular Text--Books Revision Committee we can not but feel that in the Ninth and Sixtieth lessons of the said book, there are certain facts relating to the Jains and Jainism which are inaccurately stated from a historical stand-point and there are other passages which tend to hurt the feelings of the whole of the Jain Community.
The Ninth lesson of the said book deals with a short description of “The different Communities and religions of India". At the top of the page 20th, we find the following statement.
“ઈ. સ. પૂર્વે પાંચ છ વર્ષ ઉપર ચાલતા ધર્મની સ્થિતિથી નારાજ થઈ મહાવીર સ્વામીએ અને ગિતમ બુદ્ધે પિતા પોતાના ઉપદેશ ચલાવ્યા, એ ઉપદેશ જૈન અને બૌદ્ધ એ નામના બે નવા ધમ રૂપે ફેલાયા.”
i.e. " About 500 or 600 years B. C. being dissatisfied with the condition of the religions prevaling during the period, the Sage Mahavir and Gautam Budha commenced their teachings.
These teachings spread in the form of two new religions known as Jainism and Budhism.
Our Association submits that this is historically quite incorrect. Jainism is a very old religion and dates from times immemorial. The Jains believe in and adore a number of sages. They are known by the common appelation of Tirthankaras and they are twenty four in number for each cycle of time. Of those Tirthankaras, Sage Mahavir, who, in the above passage, is said to have introduced Jainism as a new religion is, as a matter of fact, the twenty fourth and the last. This is a matter of common knowledge and this fact is admitted in the sixtieth lesson of the same book. The said sixtieth lesson deals with the character-sketch of Adinath, which, by the way, is only the epithet of “Rishabhdevji” the first of the Tirthankaras and which
Page #293
--------------------------------------------------------------------------
________________
poce] Jainism v/s.Gujarați Text Books. [244 word signifies the first Lord. In that lesson at page 142 it is stated as follows :
નાભી અને મરૂદેવીના પુત્ર ઋષભદેવજી જૈન ધર્મના આદિ તીર્થકર છે, અને તે આદિનાથ અને આદીશ્વર ભગવાનને નામે પ્રસિદ્ધ છે. ચોવીસમા તીર્થંકર મહાવીર સ્વામી ઈ. સ. પૂર્વે છઠા સૈકામાં થયા, તે પહેલાં ઘણું વર્ષ અગાઉ ઋષભદેવજી થઈ ગયા કહેવાય છે.”
Rishabhdevji the son of Nabhi and Marudevi is the first Tirthankar of the Jain re'igion, and he is known by the name of God Adinath and Adish war. Rushabhdevji is said to have existed many years before the twenty fourth Tirthankara Mahavira Swami who lived in the sixth Century B. C.” This immediately shows that the statement quoted above from the ninth lesson viz:- that origin of the Jain religion is to be traced to Mahavira is evidently incorrect, for it is only preposterous to say that the 24th Sage of a religious sect is the founder of that sect.
A similar comp'aint about the Historic inaccuracy referred to above, our Association has to make with regard to the Gujarati version of the History of India, translated from the English work in the same subject by E. Marsden Esq: on page 45-46 of the said. Gujarati History we find the following:
જે અરસામાં બુદ્ધે બૌદ્ધ ધર્મ માર્ગને ઉપદેશ કર્યો તે જ અરસામાં વર્ધમાન નામના બીજા એક ક્ષત્રી રાજાએ મહાવીર નામ ધારણ કરી બૌદ્ધ ધર્મને ઘણી બાબતેમાં મળ પંથે સ્થા. મહાવીર જીન (પવિત્ર માણસ) કહેવાયું તેથી તેણે સ્થાપેલે પંથ જૈન અને તેના અનુયાયીઓ જૈન માર્ગ કહેવાય છે. કેટલાક વિદ્વાનોને એવો મત છે કે જેનમાર્ગ બૌદ્ધ માર્ગ પહેલાં સ્થપાયે અને જેને પોતે પણ એમ કહે છે.”
i. e. During the period in which Budha preached Budhism a Kshatriya king named Vardhmana having assumed the appellation of Mahavira founded a sect similar in many respects to Budhism. Mahavira was called Jina (holy man), and so the religion founded by him is called the Jain religion and his followers the Jains. Some of the scholars are of opinion that Jainism was founded before Budhism. And the Jains themselves say so too.
Page #294
--------------------------------------------------------------------------
________________
püş ]
જૈન કોન્ફરન્સ હેર
[722*042 Now here the learned author writes in very misleading terms although as we have pointed out above Maha-Vira is not by any means the founder of the Jain religion yet here he is so described -and later on, it is said, merely as a passing remark, thet some scholars and the Jains themselves say that Jainism is a very old religion, as, if that were not the truth. It appears that Mr. Marsden has taken his statement from the article “ Jains ” in Vol 13 of the Encyclopædia Britannica, page 543, and yet what is important to prove antiquaty of Jainism in that article is omitted by Mr. Marsden. Proffessor P. M. Rhys Davids from whose pen the article comes says as follow:
Jainism purports to be the system of belief promulgated by Vardhamana, better known by his epithet of Maha-Vira who was a · contemporary of Gautama, thc Budha. But the Jains, like the Budh
ists, believe that the same system had previously been proclaimed through countless sages by each one of a succession of earlier teachers. The Jains count twenty four such prophets, whom they call Jinas or Tirthankaras, that is conquerors or leaders of schools of thought. It is from the word Jina that the modern name Jainas meaning followers of the Jina or of the Jainas is derived. This legend of the twenty four Jinas contains a germ of truth. Maha-Vira was not an originator, he merely carried on without slight changes a systemi which existed before his time and which probably owes its most distinguished features to a teacher named Parshvanath, who ranks in the succession of Jainas as the predecessor of Maha-Vira. Parshvanath is said, in the Jain chronology to have lived two hundred years before Maha-Vira (that is about 700 B. C. but the only conclusion that is safe to draw from this statement is, Parshva was considerably carlier in point of time than Maha-Vira".
As regards the origin of Jainism, we also beg to draw your attention to the introduction of Utaradhyayana and Sutrakritanga Jain Sutras in Sacred Books of the East vol: xlv by Professor Hermann Jacobi.
So such as regards the error in assigving a date to the origin of Jainism.
There are other errors and inaccuracies in the sixtieth lesson of the said Gujarati fifth book and in Marsdens' History which are
Page #295
--------------------------------------------------------------------------
________________
poco ] Jainism v/s Gujarati Text Books. [249 pointed out in the Appendix hereto annexed and marked A together with the corrections and substitutes that may be aptly put in.
Our Association submits that mistakes like those mentioned in this memorial are due to the neglect of Jain literature in the curriculum of University studies and consequent want of familiarity with the ideas contained in that literature. Our Association begs to draw attention to a petition (copy whereof is hereto annexed and marked B.). addressed by us on the 2nd day of July last to the Registrar of the Bombay University for presentation in due course to the Syndicate, in which we complained of exclusion of of Jain literature from the Syllabus of vur University and asked for the inclusion of some, at least, of the large number of Jain works which deserve a place in the curriculum of the Sanscrit studies in our Arts course. In your capacity of Vice Chancellor of the Bombay University, we trust you will use your legitimate influence to see that justice is done to our prayers and that some at least of the Jain texts are prescribed for studies in Arts.
Our immediate prayer to you is that as soon as conveniently possible, you will take steps to see that historic and other inaccuracies pointed out by us are corrected. It will be far better if lessons in yuestion are recast and written again. The public in general have heard with great satisfaction the arrangements made by you in the matter of a similar grievance of the Mahomedan Community. Our Association hopes ard trusts that with your usual liberal spirit and broad mindedness, you will direct the nessary changes in the text books so commonly used in our schools and thus give proper redress for onr just grievances.
Jain Graduates' Association Hall, 1 Pydhoni Bombay 14th August 1907 )
We have the honour to be
SIR, Your Most Opedient Servants Makanji J. Mehta. B. A. LJ. R. Tribhovandas L. Shah. L. M. & s.
Hon. Secretaries.
Page #296
--------------------------------------------------------------------------
________________
246] a 31c5274 IPES.
[ 74229042 APPENDIX Re 60th lesson of Gujrati 5th book. 1 First of all we object to the word " olell" which occurs in the 7th line of the lesson. The people referred to by the word "olel” were ignorant of the ways of the world; but then at the same time they were quite innocent people. The word sayincil” may be well substituted by the phrase a 217441 Gileri ayat 24.atla ASI.?
2 The 22nd line of the lesson begins with Hall 2462 Eta નાંખજે”. Here we object to the word “કંદમૂલ” which occurs in the 13th line of the lesson. This lesson has been written from the life of Rishabhdevji of Hemchandra. There the word is eft: which means grain, instances of which are mentioned therein, of wheat, rice and moong. Moreover we Jains abstain from eating s as we are forbidden to eat it by our religious scriptures. Hence we submit, the word "6244" should be substituted, everywhere it occurs, by the word bilazı" which is the equivalent for the word of.
Re Marsden's Gujrati History. 3 we diva yeni üsul alamizha Evi 47 MERLO”......... This is quite an untruth. adiuta is the term applicable only to the foll.. owers of Coral just as the word fe glo42 is to the other section of such followers. The term diula is never applied to the Idol as dresseil in white. We never adore our idols byputting any white clothes on or about them.
4. “જૈને પિતાનાં દહેરાં માણસના વાસથી દુર ઘાડા જંગલોમાં તથા sol @chi ving......... This sounds quite unnatural and meaningless. The fact is that the Cities and Towns in which temples were built, have come to be ruined and deserted by lapse of centuries; but from this it could not be inferred that the Jains build their temples in forests and wastes. Therefore "üldid sozi Hazal alzte ઘાડા જંગલોમાં બાંધે છે.” may be omitted. And જનો પિતાના દહેરાં ડુંગરામાં vil.”......... may well be substituted by my al üldlai Egziuar Yu1FL 2421 RAL 30221 042 vidu.”......... Shatrunjaya, Girnar and Parshwanath hills are the hills on which our Tirthankaras had devoted themselves to meditation till salvation, and hence the sanctity of the places, which easily explains why the Jains have built their temples there and do so even at the present day.
Page #297
--------------------------------------------------------------------------
________________
૧૯૦૯ ]
શ્રી સિદ્ધ ક્ષેત્રમાં આવેલી આપણી ધર્મશાળાઓ શ્રી સિધ્ધ ક્ષેત્રમાં આવેલી આપણી ધર્મશાળાઓ.
કાઠીઆવાડના ગોહેલવાડ પ્રાંતમાં આવેલ આપણા પરમ પવિત્ર તી શ્રી સિદ્ધક્ષેત્ર (પાલીતાણા) થી ભાગ્યે કેાઈ જૈન અજાણ્યા હશે. હિંદુસ્તાનમાં ગમે તેટલા દૂરના ભાગમાં પણ વસનાર દરેકે દરેક જૈન ભાઇએ આ શાશ્વતા તીની યાત્રા કરી પોતાને મનુષ્ય જન્મ સફળ કર્યા હશે. ક્રીશ્ર્વના જેવી રીતે જેસેલમને સૌથી પવિત્ર તીસ્થાન ગણે છે, મુસલમાને હજારોની સંખ્યામાં મકે હજ કરવા જાય છે, Rsિદુઓ કાશી ક્ષેત્રને પરમપવિત્ર તીર્થસ્થળ માને છે તેવીજ રીતે ખલ્કે તેથી પણ વિશેષ આપણે પણ અપ્રતિમ ભકિતથી શત્રુંજયની મહાન્ તીં તરીકે ગણના કરીએ છીએ. હજારા યાત્રાળુઓ પ્રતિવષ-પ્રતિમાસ શત્રુંજય મહાત્મ્ય નામના મહાન્ ગ્રથમાં વર્ણવેલા આ તીર્થની યાત્રા કરી પોતાના અનેક ભવાના સંચિત કરેલા અશુભ કાં ખપાવે છે. રાજય તરફથી કેટલીએક મુશ્કેલી છતાં-યાત્રાળુઓની સગવડ ખાતર, તેઓ શાન્તિથી ધર્મધ્યાન, શુભ ક્રિયા કરીશકે, તે હેતુથી--આપણા ધનિક અગેસરાએ અન્ય સ્થળ કરતાં આ સ્થળે અનેક ગણું પુણ્ય હાંસલ કરવાના આશયથી અનેક ધ શાળાઓ બંધાવી છે. કાકી તથા ચૈત્રી પુર્ણિમાજેવા શુભ દિવસે હજારો યાત્રાછુએ એકત્ર થાય છે. અને પુરતી સંખ્યામાં ધર્મશાળાઓ હોવા છતાં યાત્રિકાને ઘર ભાડે લઈને રહેવું પડેછે. એટલુંજ નિહ પણ અન્ય દિવસોએ પણ ચગ્ય રીતે ગોઠવણ કરવામાં આવે તે સવ યાત્રાળુઓને ધર્મશાળામાં ઉતરવાની સગવડ થઇ શકે તેવી સ્થિતિ છતાં યાત્રાળુઓને ઘર ભાડે લઇને રહેવુ પડે છે. તેવી રીતની ક્રીઆદો જયારે આપણે સાંભળીએ છીએ ત્યારે તેનું કારણ તપાસવાની ખાસ જરૂર જણાય છે. ગઇ ચૈત્ર શુદ પુનમે મ્હોટી સંખ્યામાં યાત્રાળુએ નહિ આવેલા છતાં–શ્રાવક યાત્રાળુએનેજ નહિ બલ્કે સાધુ સાધ્વીઓને અને ખસુસ કરીને એ સાધ્વીઓને જે મુશીખત ઉતારા મેળવવાને માટે વેઠવી પડી હતી તે ખાખતની તથા બીજી કેટલીએક ર્યાદા તથા સુચનાઓ સાથેની લગભગ અઢીસો સહીની છાપેલી અરજીની નકલ અમાને મળેલી છે. વળી ઉકત અરજીની આઠ-દશ નકલા અત્ર જૈન કેાન્સ ફ્રીસ ઉપર મેકલવામાં આવતાં અરજીમાં જણાવેલા જુદી જુદી ધર્મશાળાના માલેકા તરફ કેટલીએક સૂચના સાથે રેસીડેન્ટ જનરલ સેક્રેટરી શેઠ વીરચંદ દ્વીપચંદની સહીને પત્ર તથા અરજીઓ રવાના કરવામાં આવી છે. અને આપણે આશા રાખીશુ કે ધર્મશાળાના માલેકા ઉકત અરજી ધ્યાનપૂર્વક વાંચવા તસ્દી લેશે, અને યાત્રાળુઓને ખમવી પડતી મુશ્કેલીઓ દૂર કરવા તરફ તથા તેમાં જણાવેલી વીનતીરૂપે સૂચનાએ તરફ ઘટતું લક્ષ્ય આપશે. સ્થળસંકોચને લીધે અરજીની નકલ અમે અત્ર આપી શકતા નથી તેાપણુ અમારે જણાવવું જોઇએ કે ધ શાળાઓના માલેકને અણુછૂટકે પેાતાના નેાકરેની મારફત કામ લેવું પડે છે તેથી ઉદાર ગ્રહસ્થાની સખાવતના કાર્યાના યથાર્થ રીતે લાભ લઇ શકાતા નથી.
[ ૨૫૯
Page #298
--------------------------------------------------------------------------
________________
ર૬૦] જૈન ફરન્સ હેરડ.
[ સપ્ટેમ્બર શ્રીમંત યાત્રાળુઓને કદાચ ભાડું ખચીને પણ જગ્યા મેળવી શકે, પરંતુ સામાન્ય વર્ગના લોકોને-ભાડું ન ખચી શકે તેવાઓને ઓરડીઓ ખાલી છતાં જૂદા જૂદા જ્હાનાઓ આગળ કરી ધર્મશાળાના વહીવટ કરનારાઓ ઉતારે ન આપે અને તેથી તેઓને બરાં છોકરા સાથે પિટકાં લઈ એકથી બીજી અને બીજીથી ત્રીજી એમ અનેક ધર્મશાળાઓમાં સાંજ સુધી આશ્રયસ્થાન મેળવવા રઝળવું પડે, ભટકવું પડે તે કઈપણ રીતે ઈચ્છવાયેગ્ય કહી શકાય નહિ. તદુપરાંત અમુક પ્રકારની લાલચ-લાંચ આપવાથી ઓરડીઓ એકદમ મળી જાય તેના જેવી દુઃખદ સ્થિતિ બીજી કઈ પણ લેખાવી જોઈએ નહિ. આવી બાબતમાં સાધારણ રીતે અમુક ધર્મશાળાવાળાના નેકરે તરફથી લાંચ લેવાય છે તેવી રીતના આક્ષેપ મેલવાના કરતાં જેણે લાંચ લીધી હોય તેના દાખલા ટાંકી પ્રગટ કરવાની જરૂર છે. આના સંબંધમાં એક બીજી એવી ફરીઆદ કરવામાં આવે છે કે કેટલીક ધર્મશાળાવાળાઓ પિતાના ભંડાર ખાતામાં તથા બીજા ખાતામાં પિતાની ધર્મશાળામાં ઉતરેલા યાત્રાળુઓ પાસે કેટલેક અંશે દબાણ કરી નાણા ભરાવે છે અને તેથી આડકતરી રીતે સમસ્ત હિંદુસ્તાનના જૈનેની પ્રતિનિધિરૂપ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને નુકશાન થાય છે, તેના તરફ પણ ઘટતું ધ્યાન આપવાની અગત્ય ધર્મશાળાવાળાઓ વિચારશે એમ આપણે ઇચ્છીશું.
દરેક યાત્રાળુને અને ખાસ કરીને સામાન્ય સ્થિતિના યાત્રાળુને ખમવી પડતી હાડમારીનું ખ્યાન આપવાનો અત્ર પ્રસંગ નથી પણ જ્યારે વખતોવખત ફરીઆદ થતી જોવામાં આવે છે ત્યારે તેનું કારણ તપાસવાની તથા ચાલુ સ્થિતિ સુધારવાની લાગતાવળગતાઓની ફરજ છે તે કેઈથી ના પાડી શકાશે નહિ. પ્લેગ તથા અન્ય કારણોને લઈને યાત્રાળુઓ થોડાંએક વર્ષથી ઘણું મોટી સંખ્યામાં ભેગા થતા નથી તેમજ ધર્મશાળાઓની સંખ્યા પણ વધતી જાય છે તેમ છતાં પણ યાત્રાળુઓને ફરીઆદ કરવાનું કારણ રહે છે તે ઘણું જ શેચનીય કહી શકાય.
વળી જ્યારે બીજી બાજુ તપાસીએ છીએ ત્યારે એમ પણ જણાય છે કે ધર્મશાળાના માલેકે તથા તેમના નેકરેને પણ યાત્રાળુઓની બાબતમાં સેજ ફરીઆદ કરવાનું કારણ રહે છે. તેઓ પોતાને ઘેર જે જે પ્રકારની સગવડે હોય તેના કરતાં પણ વધારે સગવડની ઈચ્છા રાખતા જણાય છે. તેઓ યાત્રા કરવા આવે છે તેથી પિતાના આત્માનું કલ્યાણ કરવાનેજ મુખ્ય ઉદેશ હોવો જોઈએ તે ભૂલી જઈ વિશેષ પ્રવૃત્તિમાં પડે છે અને ગમતમાં–આનંદમાં (આત્મિક નહિ) વખત ગાળવા લલચાય છે, તેથી કરીને સગવડ થઈ શકવાનો સંભવ છતાં અન્ય યાત્રાળુઓને પિતે રાખેલી ઓરડીમાં ઉતરવા દેતા નથી.
આ બધી ફરીઆદ દૂર થઈ શકે તેને માટે કેટલાએક અમલમાં મેલી શકાય તેવા ઉપાય સૂચવવાની, લાગતાવળગતાઓના ધ્યાન ઉપર લાવવાની જરૂર છે.
Page #299
--------------------------------------------------------------------------
________________
૧૦૯૭] શ્રી સિદ્ધ ક્ષેત્રમાં આવેલી આપણી ધર્મશાળાઓ. [રા ૧ પ્રથમ તે કોઈપણ યાત્રાળુએ કોઈ પણ વખતે-પ્રસંગે ધર્મશાળાના ગુમા
સ્તાન, નેકરને, માળીને કે ભૈયાને કાંઈપણ ઇનામ–ભેટ કે બક્ષેસ દાખલ આપવું નહિ, અને આપશે તે તે સંઘનો ગુન્હેગાર ગણાશે.–તે મતલબનું મોટા અક્ષરવાળું બેડ દરેક ધર્મશાળામાં મારવું જોઈએ. ૨ ભાયણીમાં રીવાજ છે તે મુજબ દરેક ધર્મશાળાની ઓરડીએ ધર્મશાળાના
મુનીમે તાળું વાસી બંધ નહિ રાખતાં ખુલ્લી રાખવી જોઈએ એટલે યાત્રાળુ આવે કે તરત વગર અગવડે વગર અથડામણે પિતાને ઉતરવાનું
સ્થાન મેળવી શકે. ૩ દરેક ધર્મશાળામાં વીઝીટર બુક રાખવાની અનિવાર્ય આવશ્યકતા છે. ઉકત બુકમાં સામાન્ય યા પ્રતિષ્ઠિત દરેક યાત્રાળુ પિતાને નડેલી મુશીબતે અથવા કરવા ગ્ય સુચનાઓ જરા પણ અચકાયા વગર લખી શકે. આ બુકમાં શરમને લીધે, નિતિક હીમતના અભાવે પોતાના વિચારે કેઈ ન જણાવી શકે છે તેવાઓને માટે એક ધર્મશાળાની ફરીઆદ બાબતની શેરાબુક આપણું આણંદજી કલ્યાણજીની પેઢી ઉપર રાખવી ઉપગની થઈ પડશે. અને આ વીઝીટર બુક તપાસવાની તસ્દી ધર્મશાળાના માલીકોએ અવશ્ય લેવી જોઈએ. આ તકે અમોને અત્યંત હર્ષ સાથે જણાવવાની જરૂર જણાય છે કે કેન્ફરન્સ ઓફીસ તરફથી જે અરજીની નકલ ધર્મશાળાના માલેકે તરફ મોકલવામાં આવી હતી તે પૈકી બાબુ સાહેબ પન્નાલાલ પૂરણચંદની ધર્મશાળાના વહીવટ કરનારાઓ તરફથી ઘણોજ સંતોષકારક જવાબ આપવામાં આવ્યું છે. અરજીમાં જણાવેલ જે બે સાધ્વીઓને ઉતારે મેળવવા મુશીબત પડી હતી તે જ સાધ્વીઓ પાસેથી પત્ર લખાવી મંગાવી કોન્ફરન્સ ઓફિસ તર મોકલી આપવામાં આવેલ છે. જેમાં તેઓ જણાવે છે કે પન્નાલાલ બાબુની ધર્મશાળામાં નીચેના કોઈ એરડાઓ ખાલી હોતા તથા ઉપરના દિવાનખાનામાં સાધુઓ ઉતરેલા હતા. તેથી તેની સામેની ઓરડીમાં ઉતરવું અને ઠીક લાગ્યું હતું. તેથી પુસ્તકાલયમાં અને રહેવાનું કહેવામાં આવેલ ત્યાં અમે ઉતર્યા તથા આહાર પણ કર્યા પણ ત્યાં રહેવાથી આશાતના થવાની હકે અમે બીજી જગ્યા પસંદ કરવા
ગ્ય ધાયું. વળી બાબુ સાહેબ તરફથી ભેટ-સોગાદ નહિ આપવાના સંબંધમાં બોર્ડ પણ મારવામાં આવેલ છે, તથા વીઝીટર બુક રાખવામાં આવી છે.
શેઠ જેઠાભાઈ નરસી કેશવજીએ પણ પત્રને જવાબ સંતોષકારક આપેલ છે. આ ઉપરથી આપણે આશા રાખીશું કે અન્ય ધર્મશાળાવાળાઓ પણ ઉક્ત ગ્રહસ્થની માફક ઘટત બંદોબસ્ત કરવા પિતાથી બનતું કરશે, અને અનંતગણું પુણ્ય હાંસલ કરશે.
Page #300
--------------------------------------------------------------------------
________________
૨૨ ] જૈન કેન્ફરન્સ હેર
[ સપ્ટેમ્બર જૈનોદય અને કોન્ફરન્સ.
– ઉકત વિષય ઉપર મુનિરાજ મહારાજ શ્રી કેશરવિજયજી ગણિએ તા. ૨૧-૭–૧૭ ને રેજ લાલબાગમાં સેંકડો તાજને સન્મુખ ઘણાજ હૃદયભેદક શબ્દમાં, પ્રાચીન તેમજ નવીન વિચારોના સંમેલનરૂપ, ચિત્ત આકર્ષક રીતે, અસરકારક ઉપદેશ આપ્યો હતો અને તેનો સવિસ્તર રીપોર્ટ અન્ય પેપરોમાં આવી ગયેલ છે તેમ છતાં પણ સ્થળસંકેચને લીધે તેમને કેટલાક ભાગજ આ માસિકના ગ્રાહકોના લાભ ખાતર આપવા જરૂર ધારીએ છીએ. મહારાજ શ્રીએ વ્યાખ્યાનની શરૂઆતમાં જણાવ્યું કે કોન્ફરન્સનો અર્થ વિચાર કરનાર મંડળ થાય છે અને તેમાં અગ્રેસરેએ મળીને જેની આધુનિક તેમજ ભવિષ્યની સ્થિતિનો વિચાર કરવાનું છે. ઉકત મંડળ પાંચ વર્ષથી થતાં તેમણે ઘણા વિચારો કર્યા છે તે આનંદ લેવા જેવું છે પરંતુ હવે તે પ્રમાણે વર્તન કરવાની આવશ્યકતા છે. કોન્ફરન્સ હાથ ધરેલી ઘણી બાબતો પૈકી કેટલીએકમાં વધારે અને વધારે સુધારો કરવા હજુ ઘણે અવકાશ છે. જ્યારે કેન્ફરજો સ્વીકારેલા દરેક સુધારા થશે ત્યારે જૈનકમશાસનને પ્રભાવ કેવો રમણીય થશે તે વિચારજ સર્વ કેઈને આલ્હાદ ઉત્પન્ન કરે તે છે પણ હજુ તે બધા વિચારે અમલમાં આવે તે પૂર્વે મારા વિચાર પ્રમાણે હાલ તરત કેળવણી વિષયક આપણી કોમના ઉધ્ધાર તરફ સંપૂર્ણ લક્ષ્ય આપવાની જરૂર છે. સર્વને ઉદય કેળવણના વધારા ઉપર ટકેલે છે. આત્માને અનુક્રમે મોક્ષ સુખ પર્યત પહોંચાડી શકાય તે કેળવણને ઉદ્દેશ છે. શ્રી તીર્થકર ભગવાન પણ સવિ જીવ કરૂં શાસન રસી, એ ઉદ્દેશ ધરાવતા હતા અને તે મુજબ જ્ઞાનને પ્રથમપદ આપેલ છે. મનુષ્યની ઉન્નતિ અને સગુણે-સદ્વર્તનને આધાર તેણે પ્રાપ્ત કરેલી કેળવણી ઉપરજ છે.
આપણે મુખ્ય ઉદ્દેશ કેળવણીથી મોક્ષ પ્રાપ્તિને છે તે તરફ તમારું ધ્યાન ખેંચ્યાબાદ, આ વિષયના અંગે ગ્રહસ્થની સામાન્ય કેળવણી ઉપર હું બોલીશ. ગ્રહસ્થને ધાર્મિક તેમજ વ્યવહારિક કેળવણીની જરૂર છે પરંતુ જે તે પિતાના કુટુંબનું ગુજરાન નિવૃત્તિથી, સહેલાઈથી કરી શકતો હશે તો જ તે ધાર્મિક કેળવણીમાં મન જોડી શકશે. પૂર્વના પુણીયા શ્રાવકની પેઠે દુઃખી અવસ્થામાં, ધનહીન ગરીબ સ્થિતિમાં પણ ધર્મ તરફ પ્રીતિવાળો ભાગ ભાગ્યેજ નજરે પડશે માટે સામાન્ય આવક-ઉત્પન્ન દરેકને હેવું જરૂરનું છે. વળી જૈનબન્ધ ભિક્ષુક નજ હોવો જોઈએ તેવું પ્રમાણવચન છતાં દીન હાલતમાં જેન ભાઈઓને જોવામાં આવે તે ખેદની વાત છે. પેટ ભરવાના સાંસા પડતાં જેને અનીતિથી ઉદર નિર્વાહ કરે તે તેનાથી પણ અધમ સ્થિતિ છે અને તે સુધારવાની ખાસ જરૂર છે.
Page #301
--------------------------------------------------------------------------
________________
૧૯૭]
જેદય અને કોન્ફરન્સ. " [૨૬૩ હું મારા અનુભવમાં આવેલી વાત કહે છે કે વિહાર કરતાં, જેનેના આશરે વીશેક ઘરની વસ્તિવાળા એક ગામડામાં હું ગયું હતું. ત્યાં આખો દિવસ કે એ સારી વૈયાવચ્ચ કરી તથા વ્યાખ્યાન સાંભળવા આવ્યા પરંતુ રાત્રે પ્રતિક્રમણ કરવા ન આવવાથી તેના કારણની મેં ખાનગી તપાસ કરી તે જણાયું કે તેઓ સર્વેએ પહેરેલા લુગડાં જ તેમની માયા મુંડી હતી અને તેથી પ્રતિકમણમાં બદલવા છતાં શુદ્ધ કપડાં અને કટાસણ તથા મુહપત્તિના અભાવે તેઓ કઈ આવી શક્યા હેતા. આ તમારા ભાઈઓની સ્થિતિ શું તમને શરમાવતી નથી? કોઈ કોઈ સ્થળે તમારા સ્વામિભાઈઓને સવારના સવારે અને સાંજના સાંજે દાણું મેળવી લાવી નિર્વાહ કરે પડે છે અને તેથી તેમની સ્ત્રીઓથી તુપ્રાપ્તિના સમયે શુચિ પણ પાળી શકાતી નથી. *
આ સઘળા સુધારા થવા માટે સૌથી પ્રથમ આર્થિક સ્થિતિ સુધારવાની આવશ્યક કતા છે. તેવાઓને માટે તથા નિરાધાર બાળકને માટે કેનફરન્સ માબાપ થવું જોઈએ છે. તેવા માણસો કામ કરવામાં સશકત હોય છે છતાં ધંધાની ગેરહાજરીથી અને પૈસાના અભાવે નિરાધાર દુખી જોવાય છે. કાઠીયાવાડ, મારવાડ, મેવાડ જેવા પ્રદેશમાં હુન્નર ઉદ્યોગની મોટી ખામી છે માટે તે પ્રદેશના જેન ભાઈઓને સુધારવાને હુન્નર ઉદ્યોગની શાળાઓ કાઢવાની જરૂર છે.
જોઈશું તો મીશનરીઓએ લાખે માણસને સ્વધર્મ ભ્રષ્ટ કરી નાખેલાં છે પરંતુ ખરું જોતાં તેમાં તે શ્રેષને પાત્ર ઓછાં ગણાશે કેમકે તેમણે ખરી રીતે તે લાખે જીને બચાવ્યા છે અને તેથી તેના આશ્રિતો તેના ધર્મમાં મળે છે તેમાં ખરી રીતે દેષને પાત્ર કેણ છે તે બહુ ગુંચવણ ભરેલ પ્રશ્ન છે. આવી રીતે આજીવિકાની ખામીથી હજારો તમારા સ્વામિભાઈઓ પણ પતિત-ધર્મભ્રષ્ટ થઈ જાય છે. તમારી ફરજ પણ હાલ જે છે તેઓને ટકાવવાની તથા વધારે જૈને ઉત્પન્ન કરવાની છે પરંતુ ટકાવવાનો સવાલ છે ત્યાં આગળ વધારવાની તે આશા કયાંથીજ હોય?
કોન્ફરન્સ જીર્ણોદ્ધારનો વિષય લીધે છે, તે જરૂર છે, તે ખરી વાત છે, પરંતુ પહેલાં શ્રાવક વર્ગને સુધારવાની જરૂર છે. દર્શન કરનાર નહિ હેાય તે જીર્ણોદ્ધાર કરેલ અથવા નવા નવા દેરાસરની દેખરેખ કેણ રાખશે? તે વિચારવાનું છે.
સ્વામિવત્સલ કરવું તે શ્રીમંતેની ફરજ છે ખરી, પરંતુ તેને અર્થ નેકારશી કરી જમાડવામાં જ નથી. અભયદેવ સૂરિએ પિતાના સ્વામિવાત્સલ્ય પ્રકરણમાં કહેલ છે કે સ્વામિભાઈઓના ઉપગમાં પિતાને પૈસો, વિજ્ઞાન અને સામર્થ્ય વાપરે તેજ શ્રાવક કહેવરાવવાને ખરે હકદાર છે. આ પૂર્વાચાર્યોનાં વચને અને સ્વામિવાત્સલ્યના બતાવેલા માર્ગ તરફ હવે લક્ષ્ય ખેંચવાની જરૂર છે. સ્વામિવાત્સલ્ય પ્રસંગને અનુસરતું જ જોઈએ. અત્યારના સમયને ઓળખી સજાતા સ્વામિભાઈઓને સમાન કરવા યત્ન કરે જરૂર છે.
Page #302
--------------------------------------------------------------------------
________________
૨૮૪]
જેન કોન્ફરન્સ હેરલ્ડ.
[ સપ્ટેમ્બર
કાળ કામનું કામ કરે છે. સમય વર્તા ચેતવાની જરૂર છે. એક વખત નવા દેરાસરની જરૂર હતી પરંતુ અત્યારે ગરીબ વર્ગને સુધારવાની જરૂર છે.
જેઓ લીલેતરીના સેવનમાં દેષ ગણે છે તેજ જૈને પિતાની પ્યારી પુત્રીઓને વેચી મારે છે તે તેમની ગરીબાઈનું જ કારણ છે અને કદાચ તેવી સ્થિતિ ચાલુ રહેવા દઈશું તે પછી તેઓ પોતાનાં સ્ત્રી પુત્રોને પણ નહીં વેચે તેની ખાત્રી શું? આ વચને મને તેમની દુખી સ્થિતિથી થતા ખેદને લીધે બોલવા પડે છે તે માટે દિલગીર છું. તમે વેપારધંધાની રીતિમાં પણ અજ્ઞાન, ઈર્ષાળુ તથા ગાડરીયા છો અને એકની પાછળ બધા ઉતરી પડી, જોકે તેમાં પાયમાલ થતા જાઓ છો તે પણ બીજા ધંધાના અભાવે તેમાં જ ભમ્યા કરે છે તે રીત સુધારવાની જરૂર છે. | સીજાતા ભાઈઓને તમે પૈસાવાળાઓ બધું આપીધે તેમ મારું કહેવું નથી પણ તેમને માગે–રસ્તે ચઢતાં તે શીખવવું જ જોઈએ. આ ઉપદેશ ગ્રહસ્થ આપે તે વધારે ઠીક છે કેમકે અમારે તે આચાર નથી પરંતુ આવી જેની સ્થિતિ માટે મને લાગી આવતાં અને લાખોની સખાવત છતાં, તેની તેજ સ્થિતિ જોઈએ છીએ એટલે આટલું બોલવું પડે છે.
મુંબઈમાં સાઠ ઈંચ વરસાદ પડે છે. પરંતુ જો તે ગુજરાત કચ્છ કાઠીઆવાડમાં વહેંચાઈ ગયા હતા તો કેટલે બધે લાભકર્તા થઈ પડત. કેમકે અત્રે પડેલ સાઠે ઇંચ વરસાદ ઉપયેગી થયે નથી. તેવી રીતે તમારી સખાવતેને પ્રવાહ બહુજ મટે છે પરંતુ તે ઘણી વખત ધારણ વગર અથવા અસ્થાને થતાં તેને જોઈએ તેટલે લાભ દેખાઈ શક્તા નથી.
મારે આચાર નથી. છતાં પ્રસંગને લઈને કહેવું પડે છે કે એક ઊદ્યોગશાળા કાઢવાની ખાસ જરૂર જેવા સાથે તમારા ભાઈઓને અર્થ સાધ્ય કરતા બનાવી ધાર્મિક કેળવણીની સગવડ કરવી જોઈએ છે કે જેથી અર્થની ગેરહાજરીએ હજારો જેને ધર્મભ્રષ્ટ થયા છે તે અટકે. યાદ રાખવું કે એવી રીતે એક માણસ પોતાની ગરીબીમાં ચોકસ ખાતાની મદદથી આગળ વધી સારું કમાતો થશે તે તે તે ખાતાને ઉપકાર કદી પણ ભુલશે નહિ. તમે સાંભળેલ હશે કે એક તેવી ગરીબને શિક્ષણ આપનાર સંસ્થાની મદદથી આગળ વધેલ અમેરીકને પિતે પદાગરૂ થતાં લાખ રૂપિયાની મદદ કરી હતી. અત્રે હિંદુભાઈઓ માટે તેવી એક ઓરફનેજ છે. તમારે માટે તેવી સગવડ ન હોવાથી ઘણું જેનબચ્ચાં ત્યાં જતાં હશે પરંતુ તેમાં તેને તમારું ધાર્મિક શિક્ષણ ન મળી શકે તે બનવાજોગ છે.
તમારા ઉદયને માટે બીજી જરૂર સંપની છે. એક ગામમાં વહેરા અને વણિક વચ્ચે કઇઓ થતાં મેં જોએલ. તેમાં વણિકને વાંક નહિ છતાં વહેરાની આખી કેમ તેના જ્ઞાતિભાઈની મદદે દેડી વણીકને ખરે કર્યો પરંતુ તે વખતે પાસેજ ઊભેલા વણિકે એ જોવામાં આનંદ મા હતા. આ તમારી દયા કે નિર્દયતા? પારસી અને
Page #303
--------------------------------------------------------------------------
________________
૧૯૦૭]. - હવે તો ચેતો.
[૨૬૫ નાગર વિગેરે કામમાં એક સંપ હોવાને લીધે તેઓ પિતાના ધંધા ઉગ કે સત્તાને લાભ પોતાના જાતિભાઈઓને ખાસ કરી આપવાને કાળજી રાખે છે ત્યારે તમારામાં તેવું જાત્યાભિમાન ક્યાં છે અને જ્યાં સુધી જાતિનું તેમજ ધર્મનું અભિમાન નથી ત્યાં સુધી તમારો ઉદય પણ દુર છે તે નકકી સમજવું. એક જેની તરીકે તમોને એ. દ્રિીથી પચેંદ્રી સુધીના સર્વે જીવો પર પ્રતિભાવ રાખવાની શાસ્ત્રથી ફરજ છે પરંતુ અત્યારે અપેંદ્રી વર્ગને જવા દઈએ તે પણ તમારા પચેંદ્રી મનુષ્યવર્ગ અને તેમાં પણ તમારા ધર્મબધુ ઊપર પણ તમારી પ્રીતિ નથી તે કેવી ખેદની વાત છે?
ટુંકમાં કેળવણીમાં પ્રવર્તતાને તેમાં સહાય આપવાની અને ફરજીઆત રીતે દરેકને કેળવણીમાં વધારવાની જરૂર છે આજકાલ ઠેકઠેકાણે પાઠશાળાઓ ખોલાય છે, પરંતુ ત્યાંના નિવાસીઓને પેટ પુરવાના સાંસા હોવાને લીધે તે તુર્તમાં બંધ થાય છે કારણ એટલું જ કે તેવા પ્રસંગમાં બાર વરસના બાળકને પણ કમાવાની ફિકર થઈ પડે છે.
આપણે કન્યાવિક્રય ન કરવા, દાડ ન કરવા, અને રડવા, કુટાવાનું બંધ કરવા જે શિખામણ દેવી પડે છે તે પણ જે કેળવણી તરફ ધ્યાન દઈશું તો પછી - દેવાની જરૂર રહેશે નહિ.
આપણે સહુ કોન્ફરન્સ છીએ પરંતુ ઘણીવાર વાદવિવાદ અને હિંસાતસી કરવાથી તે ઠીક થતું નથી. સહુએ સર્વ કામ પિતાનું ગણી બને તેટલું કરતાં શીખવું જોઈએ. ખુશી થવા જેવું છે કે પાલીતાણામાં બાલાશ્રમ ખોલવામાં આવેલ છે. આ તકે કહેવું જોઈએ કે તેનું નામ બદલી ઉદ્યોગશાળા નામ રાખવામાં આવે તો વધારે ઠીક થઈ પડશે અને તિમાં ઉદ્યોગનું શિક્ષણ મળવાથી તેના આશ્રિતો માગે ચઢી શકશે અને તેવી રીતે માર્ગે ચઢી તિને બદલ આપશેજ. વળી તેવા ખાતાની શાખા મુંબઈ જેવા ઉગી શહેરમાં રાખવામાં આવે તો વધારે લાભ થાય. વળી તે ખાતાને અનુકમે જેનો અને પછી સર્વને માટે ઉપયોગી બનાવવું જોઈએ છીએ કેમકે શાસ્ત્રાજ્ઞા પ્રથમ મનુષ્યને અને પછી જાનવરોનો બચાવ કરવા ફરમાવે છે.
––
–
હવે તો ચેતો.
ઉકત વિષય ઉપર તા. ૨૮-૭-૦૭ ને રાજકોટમાં આવેલા ભેસાનીયા બીલ્ડીંગમાં પ્રસિદ્ધ વકતા મુનિ મહારાજ શ્રી ચારિત્રવિજયજીએ જાહેર વ્યાખ્યાન આપ્યું હતું. તેઓશ્રીએ હાજર રહેલા તાજનોની લાગણીને, પોતાના છટાદાર ભાષણથી તથા અસરકારક શબ્દોથી અને મર્મભેદક વાક્યોથી એટલી બધી ઉશ્કેરી હતી કે
Page #304
--------------------------------------------------------------------------
________________
ર૬૬ ] જૈન કેન્ફરન્સ હેરલ્ડ.
[ સપ્ટેમ્બર મહારાજશ્રીનું ભાષણ ખતમ થયા બાદ અર્ધા કલાકમાં જ જેન એજયુકેશન ફંડની સ્થાપના કરવામાં આવી હતી અને લગભગ પંદર હજાર રૂપિયા ફંડમાં ભરાઈ ગયા હતા. સ્થળસંકેચને લીધે ભાષણને માત્ર થોડોએક ભાગ સમસ્ત જેન પ્રજાગણમાં પ્રસિદ્ધિ પામે તે હેતુથી આપીએ છીએ.
મહારાજ શ્રીએ મંગળાચરણ કર્યા બાદ શરૂઆતમાં પ્રાચીન જાહેરજલાલીના સમયના શાસનન્નતિકારક, પ્રભાવશીલ મહાપુરૂષે જેવા કે વજસ્વામી, સિદ્ધસેન દિવાકર, હરિભદ્રસૂરિ, યશવિજયજી વગેરેના જીવન વૃતાંતોમાંથી બોધ લેવા લાયક સૂચનાઓ કરી હતી. તેઓ શ્રીએ જણાવ્યું કે એક વખત જ્યારે દુકાળ પડે તે વખતે છતે પૈસે સંઘ દુખી થવા લાગે ત્યારે વજસ્વામિ વિદ્યાના બળથી વસ્ત્રપટ ઉપર આખા સંઘને જ્યાં સુકાળ હતો ત્યાં લઈ ગયા. તેઓ સમજતા હતા કે દેશસર ભલે અત્યારે બંધ રહો પણ દેરાસરવાળા નહિ હોય તે દેરાસર શા કામના છે? મુનિએ પણ જૈન સંઘને માટે આવી રીતે પ્રયત્નશીલ રહેતા હતા.' - કષભદેવ સ્વામિએ ભરતને એમ સમજાવ્યું હતું કે સદાને માટે તું સંઘભક્તિ કરે અને તેથી ભરત ચકવર્તીના રાજ્યમાં અને તેની આઠ પાટ સુધી શ્રાવકની વિવેકપૂર્વક ભક્તિ કરવામાં આવી હતી.
પૂર્વે જે તીર્થકરેએ સંઘ કાઢવામાં તીર્થંકર નામ કર્મ બાંધવાનું કહ્યું છે તે હાલના કાલ પ્રમાણે જે સંઘ કાઢવામાં આવે છે તેમ નહિં પણ જેઓ ઘણા દૂર રહેતા હોય અને સાધન વગરના હોય તથા તીર્થે જઈ જાત્રા કરી શકે તેમ ન હોય તેને માટે સંઘ કાઢવામાં આવતો હતો. આજે તો રેલવેમાં બેસાડી લાખ રૂ.નું ખર્ચ કરવામાં આવે છે, તે તીર્થકરના ફરમાન પ્રમાણે સંઘ કાઢયે કહેવાય નહિ.
વળી હાલ તે જે સંઘવી થાય છે તે એક વખત તે હજારે રૂા. ખરચી નાખે અને પછી એક પૈસે પણ ગરીબ જેનને આપે નહિ. માટે સંઘપતિ થાય તેમણે તે હમેશાં શેડા ઘણું સંઘપતિ રહેવું જ જોઈએ. અગાઉ તે પરિચયથી જેઓને નિરાશ્રિત જાણતા તેઓને તરફ હમેશને માટે સંઘપતિ રહેતા હતા.
આપણા ઘરમાં જે અનાજની કઠી ખાલી હોય તે ભરવાને આપણે પ્રયત્ન કરીએ છીએ તેવી રીતે આપણામાં સાત ક્ષેત્રરૂપ સાત કોઠી છે તેમાં હાલ એક ભંડારરૂપ કોઠી ભરેલી દેખાય છે. બાકી બધી ખાલી જણાય છે. તમે કહેશો કે ત્યારે શું હવે આપણે દેરાસરમાં પૈસા નહિ વાપરવા ? તો તેઓએ જાણવું કે હાલ તમારે દેરાસર સાચવવા કરતાં દેરાસરવાળાને સાચવવાની વધારે જરૂર છે.
હમેશાં વર્તમાન કાળને જ માન અપાય છે આગળ લાખો દેરાસરે હતા અને કરેડે પ્રતિમાની અંજનશલાકા થતી હતી. ત્યારે કઈ કહેશે કે હાલ તમે કેમ ના પાડે છે? પણ સમજવું જોઈએ કે હજાર દેરાસરો હતા તે લાખે અને કરેડો જૈને પણ હતા. હેમચંદ્રાચાર્યના સામૈયા વખતેજ પાટણમાં અઢારસો લક્ષાધિપતિ
Page #305
--------------------------------------------------------------------------
________________
૧૦૯૭] હવે તે ચેતે.
[૨૬૭ હતા. ત્યારે ત્યાં ત્રણ દેરાસર વધારે કહેવાય નહિ. પણ હાલની સ્થિતિ ત્યાં એક પણ દેરાસર વધે તે તે ભારભૂત થઈ પડે તેમ છે. આગળ પૈસે જમીનમાં રહે, હાલ બેંકમાં મુકાય છે. તેથી તમે વર્તમાનકાળ વ્યવહારમાં જાણે છે પણ ધર્મમાં વર્તમાનકાળ જોતા નથી. હાલ અમુક વખતના સંઘપતિ થવાની જરૂર નથી, નવા દેરાસરે કરાવવાની જરૂર નથી, પણ સંઘની ભક્તિ કરવાની જરૂર જણાય છે. હજારો દેરાસરોથી દેરાસરવાળા થઈ શકશે નહિ પણ દેરાસરવાળાએથી હજારે દેરાસરો થઈ શકશે. માટે હાલ તે શ્રાવકેને સાચવવાની જરૂર જણાય છે. પર્યુષણ જેવા દિવસોમાં ગામેગામ સંખ્યાબંધ જમણવાર થાય છે. એ ચાર દિવસના જમણવારમાં આખા સંઘને હિંદુસ્તાનમાં કેટલે પૈસા વપરાય છે તેને તમે ખ્યાલ કરી લેજે. આ સંવત્સરીના જમણવાર પછી બીજે દિવસે જેને રોટલો અને દાળ નથી મળતા તેને માટે આવી જમણવાર ન કરતાં હમેશાં જમતા કરવાની જરૂર છે. શ્રાવિકાઓને વીશી કરીને અને દળણું દળીને પેટ ભરવાનો વખત આવી ગયો છે. માટે હવે તે તર નજર કરવાની જરૂર છે.
પાલીતાણામાં ચાર પાંચસો નવાણું યાત્રા કરનારા હોય છે. તેઓની એક તરફ જાત્રા થાય છે અને બીજી તરફ નવાણુંની ટેળીઓ જમે છે. નવાણું જાત્રાવાળા સિવાય બીજાઓ પણ તેમાં ભળે છે. તેથી ઓછામાં ઓછા સાત આઠસો માણસ એક વખતની ટેળીમાં જમે છે. હવે સાતસો માણસની રાજની જમણવાર ગણતાં સે ટોળીને જે ખર્ચ થાય તે રૂપીઆ જે ગરીબ જેનેને માટે વાપરવામાં આવતા હોય છે તેથી કેટલું લાભ થાય?
જેઓ પાલીતાણે જાય છે તેઓ ભિખારી થઈને બેઠેલા વાઘરી ભીલ વિગેરેને પણ જમાડે છે પરંતુ જેનેનાં છોકરાને ભણવાના કાગળ કે પેનસીલ પણ મળતા નથી તેની સંભાળ લેતા નથી.
ઉજમણામાં પૂઠીઆ ચંદ્રવામાં હજારે રૂા. ખરચે છે અને જ્ઞાનના ડબા ખાલી મુકે છે. કરે છે જ્ઞાનનું ઉદ્યાન અને જ્ઞાન જુઓ તે કાંઈ મળે નહિ. જર્મન સીલ્વર અને ત્રાંબા પીતળના વાસણો વગેરે સંખ્યાબંધ મુકાય છે. અને તે દેરાસરમાં આપવાથી પરીણામે તેની હરરાજી થાય છે. કચ્છના દેરાસરમાં અકેક ઉપાશ્રયમાં લાખો રૂા.ના ચંદ્રવા પુઠીઆના પટારા ભરેલા છે એમ સાંભળવામાં આવ્યું છે. પણ હું કહુછું કે જ્યાં સુધી ચંદ્રના પુઠીઆ નીચે બેસીને ઉપદેશ આપનારા તૈયાર થયા નથી ત્યાં સુધી તે મુંગા માણસને શણગારવા જેવું થાય છે. ઉજમણામાં આટલેથી અટકતું નથી પણ તેની આખરે પૂર્ણાહૂતિ થતાં કારસીમાં પણ હજારો રૂા. યશને માટે ખરચાય છે અને કહેવાય છે એમ કે જ્ઞાનનું ઉદ્યાપન કર્યું! જે તમારે જ્ઞાનનું ઊઘાપન કરવું હોય તે એ
Page #306
--------------------------------------------------------------------------
________________
ર૬૮]. જૈન કેન્ફરન્સ હેરલ્ડ.
[ સપ્ટેમ્બર નિશ્ચય કરે કે મારે એક માણસને જ્ઞાની કરે, ખુબ ભણાવ, અથવા એક જૈન પુસ્તકને ભંડાર કરે. તે જ ખરૂં જ્ઞાનનું ઉદ્યાપન કહેવાય. ખરું કહીશું તે તીર્થકરના વચનજ આપણને ઉપકારી થયા છે છતાં તે વચન જ્યાં લખેલા છે તે પુસ્તકે સડે છે અને તેને નાશ પણ થતો જાય છે તેથી જ્યારે કાંઈ બાબતને ખુલાસે નથી મળતો ત્યારે કહીએ છીએ કે અમારા શાને વિચ્છેદ થઈ ગયો છે. કેટલી શરમની વાત છે? છતાં હવે પણ ચેતા અને જે વચનો શાસ્ત્રરૂપે રહ્યાં છે તેની તે સંભાળ કરે.
લહીઆ તરીકે દર વરસે દશ હજાર રૂા. મારવાડી બ્રાહ્મણે લઈ જાય છે. તેઓ લખવાનું કામ કરે છે પણ શુદ્ધાશુદ્ધ તેઓ કયાંથી જાણતા હોય? તેવીજ રીતે પાત્રા, તરપણી, પુઠીઓ વગેરેને પૈસે કાંતે મેચી, મુસલમાન, સુતાર પાસે જાય છે પણ જો આવા હર તમારા ગરીબ જૈનોને શીખવવામાં આવ્યા હોય તે હજારો રૂ. તમારા જેનોમાંજ રહે અને ગરીબ જેને માટે ટીપ કરવાની જરૂર ન રહે. આપણા ગરીબ જેને આગેવાનપર આધાર રાખે છે પણ હવે સાર્થવાહ રહ્યા નથી કે જે હજારેને લઈને વ્યાપાર કરાવતા. માટે દરેકે ભિખારીની ટેવ મુકી પિતાની શક્તિ પ્રમાણે પ્રવૃત્તિ કર્યા કરવી. તેજ તમારી ઉચ્ચ દશા થશે. અત્યારે તો પ્રથમ શ્રાવકે દ્વાર, બીજે જ્ઞાન દ્વાર, અને ત્રીજો જીર્ણોધ્ધાર, એ કમથી ત્રણ ક્ષેત્રમાં દ્રવ્યવ્યય કરવાની જરૂર છે જ્યારે આ ત્રણે કેઠીઓ ભરાઈ જાય ત્યારે પછી બીજી ભરેલી કેડી તરફ નજર કરજો.
શ્રાવક ઉદ્ધાર નહિ થાય તે ચતુર્વિધ સંઘની ન્યુનતા તમારી નજરે - જેશે અને તેથી તમારા જૈન ધર્મને નાશ કરનારા તમે જ કહેવાશે. કેમકે ધમને નાશ થવાથી ધર્મને નાશ આપોઆપ થઈ જાય છે. વિચારો કે જે શ્રાવક નહિ હોય તે સાધુ સાધ્વી શ્રાવિકા ક્યાંથીજ હોઈ શકે ? હવે તો દરેક માણસે નિશ્ચય કરવો જોઈએ કે પિતાની પેદાશમાંથી અમુક ભાગ શ્રાવકના ઉદ્વારમાં વાપરો. જે બધાઓને આ વિચાર થાય તે બે ચાર વરસમાંજ શ્રાવકેદ્ધાર થઈ જાય અને કન્યાવિકય વિગેરે ચાલને અટકાવ આપોઆપ થઈ જાય.
શ્રાવકેદ્વારમાં હારને પ્રચાર થવાની જરૂર છે પણ હુન્નર ઉગશાળા કરવામાં લાખો રૂા. ને ખરચ સમજી લેક તેમાં અટકી જાય છે પરંતુ નાના પાયાપર ઉગશાળાઓ ખોલવામાં આવે તે હજારો મદદ કરનારા પાછળથી મળી આવે અને તેજ ઉગશાળા મોટા પાયા પર થાય. જેઓ આ કાર્ય કરવાને તૈયાર હોય તેને પૈસા આપવાવાળા ઘણુ મળી શકે છે. માટે જે હુન્નર ઉગશાળાઓ થાય છે તે દરેકમાં કેટલા જૈનને આધાર મળે તેને વિચાર કરે. મને ખાત્રી છે કે આ શરૂઆત અહીંથી જ થશે.
જ્ઞાન બે પ્રકારનું છે. (૧) વ્યાવહારિક જ્ઞાન અને (૨) ધાર્મિક જ્ઞાન. આ બંને જ્ઞાનને ઉદ્ધાર થવાની જરૂર છે. લાખો રૂા.થી જે કામ નહિ થાય તે વિદ્યાથી
Page #307
--------------------------------------------------------------------------
________________
[૨૬૯
૧૯૭].
- હવે તે પો. થઈ શકશે. બીજી જ્ઞાતિવાળા ધારાસભામાં દાખલ થયા છે ત્યારે તમારા જેનીઓને તેની ગંધ પણ નથી. તમારા પર કેવા કેવા આક્ષેપ થયા છે તે તમે જાણે છે ?, છતાં હજુ તમે ચેતતા નથી. એક અમેરીકન વિદ્વાને જૈન ધર્મ પર આક્ષેપ કરેલો છે તે તમે જાણે છે છતાં કોઈ પ્રયત્ન કરતા નથી. તમે જેનો ક્ષમાના સાગર એટલે એમજ માની બેસી રહે છે કે જે કરશે તે ભરશે પણ એ તમારું સત્વહીનપણું બતાવી આપે છે.
જૈનમાં હલ એવો કેઈપણ ગૃહસ્થ વિદ્વાન નથી કે જે કોઈપણ અન્ય વિદ્વાન સાથે અર્ધો કલાક પણ વાદવિવાદ કરે અને જય મેળવે. વિદ્યાભ્યાસ કરી શકે તેવા તો ઘણા છે પણ ખાવાને અન્ન ન હોય તે તેઓ ધંધે કરે કે વિદ્યા સંપાદન કરે ?, વીરબાઈ પાઠશાળામાં મેં નજરે જોયું છે કે નિયાયિક શાસ્ત્રી પવન ઉડાડે છે અને વ્યાકરણ શાસ્ત્રી વા ખાય છે. ભણનારા કોઈ મળે નહિ માટે ભણનારા તૈયાર કરે કે જેથી એકમાંથી અર્નેક વિદ્વાન થઈ જાય. શ્રીમદ યશેવિજયજી જેવા પંડિત કાળ કરી ગયા કહેવાય છે પણ તેમ શા માટે થવું જોઈએ? બીજા યશોવિજયજી આપણી નજરે કેમ ન પડે ?
પજુસણમાં જ્યાં દશ દશ મણનું ચુરમું જોતું ત્યાં ચાર ચાર મણના ચુરમાથી ઉકલે છે. આથી સમજશે કે હજારો જેને લીંગાયતી વૈષ્ણવ અને સ્વામિનારાયણ થઈ ગયા છે માટે હવે નહિ ચેતો તો તમારું માન જળવાશે નહીં. હાલ પણ તમારું ડું ઘણું માન છે તે તમારા પિતાને લીધે નથી પણ તમારા પુર્વજોના પરાક્રમથી છે.
સાધુઓના માનમાં તમે હજારો રૂા. ખરે છે તેને બદલે તેમને અભ્યાસ કરાવવામાં ખરચે. કારણકે સાધુઓને સારૂં લગાડવાને માટે તેમના સામૈયા વગેરેમાં ખર્ચ કરવા કરતાં જ્ઞાન નિમિત્તમાં ખર્ચ કરે વધારે લાભકારક છે.
આપણામાં કેઈપણ ખાતાને વિનાશ થતો હોય તો તેનું કારણ માત્ર અને વ્યવસ્થા જ હોય છે. આપણે એમ સમજયા છીએ કે કઈ પણ ખાતાને અધ્યક્ષ પૈસાદારજ જોઈએ. કારણ કે બીજા પિસા ખાઈ જાય પણ એ આપણી ભુલ સુધારવી જોઈએ. અને લાયક, કાર્યદક્ષ, બાહોશ અને પ્રમાણિક હોય તેમના હાથથી કાર્યની વ્યવસ્થા થવી જોઈએ. પણ નામના ભુખ્યા આગેવાને ગ્ય ન છતાં પિતાની મેટાઈને લીધે યોગ્યના હાથમાં આ ખાતાઓ મુક્તા નથી. માટે તેવા નરેને તમે ઉંચ સ્થિતિએ લાવો અને જેની ભુલ હોય તેને ખુણામાં બેલાવીને કહે. આપણામાં કામ કરનારા ગ્ય નરેની ખોટ છે અને વળી જે જુજ નો છે તેની કદી કોઈ ભૂલ થાય તે તે વાત્સલ્ય ભાવથી દુર કરી શકાય છે માટે તેવા નરેને ઊતારી પાડી કાર્ય કરતાં અટકાવવાની જે નિંદનીય ટેવ આગેવાનીમાં જડ ઘાલીને બેસી ગઈ છે તે હવે ઉખેડી નાખવાની જરૂર છે અને જે એ ટેવમાં સુધારો નહિ થાય તો ભવિષ્યમાં પૈસા આપનારા મળશે પણ કામ કરનારા મળી શકશે નહિ.
Page #308
--------------------------------------------------------------------------
________________
૨૭૦ ] જેન કેન્ફરન્સ હેરલ્ડ.
[ સપ્ટેમ્બર - ઈર્ષાને લઈને અમુક તરફથી થતું પવિત્ર કાર્ય પણ સુધારવાને બદલે બીજાઓ તે કાર્યથી દુર રહી ઉલટા બગાડવાને તત્પર થાય છે.
જેમ એક વખતે એક ગૃહસ્થ સુંદર ગાય ચાર બ્રાહ્મણને દક્ષિણામાં આપી હતી; આ ચાર બ્રાહ્મણો પૈકી એ કે એ નહિ હતો કે જે બીજા ત્રણને યેચ બદલે આપી ગાયને સ્વતંત્ર સ્વાધીન લઈ શકે તેથી તેઓએ એ નિશ્ચય કર્યો કે આ ગાયને હમેશાં અકેક જણાએ પિતાના ઘરે રાખી દેઈ પીવી, અને સાચવવી. આ ઉપરથી એક બ્રાહ્મણ ગાયને પિતાના ઘરે લઈ ગયે અને દેઈને વિચાર કર્યો કે હવે જે કાંઈ હું રાક આપીશ તેને લાભ બીજે લઈ જશે માટે મારે શા સારૂ તેને કાંઈ ખાવા આપવું જોઈએ? તેથી ગાયને ભુખી બાંધી રાખી અને બીજે દિવસ બીજાને લઈ જવા દીધી. તેણે પણ ફકત દેવા સીવાય ગાયની બીલકુલ સારસંભાળ કરી નહિ કેમકે તેને પણ બીજે લાભ લઈ જશે તેવો વિચાર થયે. અનુક્રમે ચારે બ્રાહ્મણે ફકત ગાય દેવાનેજ પિતાને હક વિચાર્યો પરંતુ તેના રક્ષણની ફરજ જોઈ શકયા નહિ તેને પરિણામે ગાયનું મૃત્યુ થયું. - આ દ્રષ્ટાંતથી તમે જોઈ શકશે કે આપણી હાલની સ્થિતિ એવી દેખાય છે. એક જૈન ધર્મરૂપી ગાય આપણ સા બ્રાહ્મણને મળી છે પણ તેને પણ કોઈ નહિ. આ ખાતું તો અમુક સાચવે છે માટે મારે શા માટે તેને વિચાર કરે જોઈએ? એમ બધાએ એક બીજાની ઈર્ષાથી અનેક ખાતારૂપ ગાયને કેઈપણ ચારે આપતું નથી પણ જે તે બ્રાહ્મણ વિચારે કે જે ગાય જીવતી હશે તે પાંચમે દીવસે મારે
ત્યાં આવશે, તેમ તમારે વિચારવું જોઈએ. કેઈપણ એક ખાતાને વિનાશ થાય તે તેમાં તમારા સ્વાર્થનોજ વિનાશ થાય છે એમ સમજવું કારણકે એમાં તમારું બધાનું હિત સમાએલું હોય છે.
અત્યારે જેનીઓ ઓછા થાય છે અને દેરાસર અને ધર્મશાળા વધતી જાય છે પણ જેનીઓની ગરીબાઈને વિનાશ થવો જોઈએ અને તેમ થવા માટે જ્યાં સુધી જ્ઞાને દ્વાર શ્રાવકેદ્ધાર અને જીર્ણોદ્ધાર નહિ થાય ત્યાંસુધી દીવસે દિવસે તમારી અવનતિ થશે. માટે જ્યારે એને માટે પ્રયત્ન થશે ત્યારેજ તમે ચેત્યા, વિચારયુક્ત થયા એમ કહેવાશે અને તેથી જ હું કહું છું કે હવે તે ચેતે.
-
-
-
Page #309
--------------------------------------------------------------------------
________________
१६०७] ३२.सनु पधारण.
[२७१ कोन्फरन्सनुं बंधारण.
*आपणी जैन कोन्फरन्स पांच वखत मळी. तेनाथी सीधी रीते अने आडकतरी रीते अनेक प्रकारना लाभ थया. खसुस करीने लोकोना मानसिक विचारक्रममां तेणे जे अदभुत फेरफार कर्योछे ते अकथ्यछे, महान छे अने लांबे अंतरेज तेनुं महत्व समजी शकाय तेवोछे. आंग्ल भौमोना संबंधने परिणामे देशना युवकोने जे केळवणी मळी ते संस्कारना संसर्ग पछी पोते कोणछे, केवा स्थितिमा छे ? पोतानी फरज शुं छे ! राष्ट्रिय अथवा तेथी ओछा पण देश के कोमना . सामान्य वधारा माटे पोते \ करी शके तेमछे ? विगैरे विगेरे अनेक प्रश्नो उठ्या अने तेने लीधे एक प्रकारनो चळवळाट आखा देशमां चाल्यो. आ चळवळाटने शुद्ध वलण आपवानी जवाबदारी पाछी तेज वर्गपर रही अने ते चळवळाटनुं परिणाम ते आपणी कोन्फरन्स छे. पूर्व पश्चिमनो संयोग थया पछी तेनु स्वाभाविक परिणाम आवq जोईसे ते आ कोन्फरन्स छे अने पाश्चात्य उग्र केळवणी अने पूर्वनी सात्विक केळवणीन ते संगम स्थानछे. ज्यारे कोई पण देश अथवा कोम फेरफारना समयमां transitional period मां होयछे - त्यारे तेना आगेवानोने माथे बहु सखत फरज रहेछे. गंभीर विचार करीने जे कार्य रेखा तेओ दोरे तेपर आखी कोमनुं भविष्य लटकछे. जैन कोम अत्यारे ते स्थितिपर छे. वीर परमात्मा अने ते पहेलाना जुना संस्कार अने तेने संप्रदात्यथी जाळवी राखनारा साधुओनी सत्ता, बीजी वाजुओ पश्चिमना नविन विचारो अने मध्यकाळना याहोम करनारा साहसिक विचारो ए सर्वनी वच्चे रही मध्यस्थ तरीके काम करनार कोन्फरन्स बहु उपयोगी मंडळ छे. ए जे वलण लेशे तेनापर कोमना भविष्यनो आधार रहे तेवू छे तेथो तेना पाया मक्कम करवा माटे तेना बंधारण पर विचार करवानी बहु जरुर छे. आपणी कोममां हालना समयमां थयेला केटलाक कार्योने लीधे आपणापर सामान्य आक्षेप आवेछे के आपणे शरुआत करवामां बहु शुरवीर छीए, परंतु छेवट सुधी पहोचवा माटे जे धीरज अने खंत जोईए ते आपणामां नथी. आ हकीकत सर्वाशे सत्य नथी अने क्वचित सत्य लागेछे. तेनुं कारण दरेक काममां आपणे विचार करी बंधारण करता नथी अने मुश्केली आवे त्यारे स्वात्मभोग आपता नथी ते जणाय छे. कोन्फरन्सनुं बंधारण मुकरर थाय तो आ स्थिति आवे नहि ए चोकस लागे छे. आ सवाल श्री भावनगरना मेळावडा वखते सारी रीते चर्चाववानी जरुर छे, कारणके बंधारण वगर अनेक प्रकारनी मुश्केली उभी थाय छे. आ बहु अगत्यना विषयपर कांइक प्रकाश पाडवानो अत्र उद्देश छे.
Page #310
--------------------------------------------------------------------------
________________
२७२ ] જૈન કેન્ફરન્સ હેરલ્ડ.
[स१२ प्रथम सेक्रेटरीनी नीमणुक अने तेओए शुं कार्य करवू जोइले तेने माटे योग्य निर्धार करवो. ए सर्वथी वधारे उपयोगी सवाल छे. अत्यार सुधी कोमना आगेवानो अने बहुधा शेठीआओने ते पद आपवामां आवे छे. आ पद्धतिमां सहज फेरफार थवानी जरुर लागे छे. सेक्रेटरीनी नीमणुक दरेक वरसे थवी जोइए अने ते थाय छे. पण 'तेमां काम न करनार नामो न जोइए. हालना नामोमां कोइपण सेक्रेटरीने दुःख लगाडवाना इरादा सिवाय कही शकाशे के सर्व एक सरखी रीते काम करनारा होता नथी. जो के रीतसर दरेक कोन्फरन्स वखते नीमणुक एक वरस माटेज करवामां आवे छे, पण चालु गृहस्थोने कायम करवामां आवता होवाथी नविन बुद्धिने क्षेत्र मळतुं नथी अने विकस्वर थवानो प्रसंग मळतो नथी. कंइ नहितो एक बे नविन माणसोने दरेक वखत चान्स आपको अने तेओनी शक्ति केवी छे ते जोवानो प्रसंग प्राप्त करवो ए वधारे डहापण भरेलु लागे छे. कोइपण काम जवाबदारी वगर बराबर अंशे थइ शकतुं नथी. कारणके ज्यांसुधी अमुक काम पोतानुं छे एवं भान नथीथतुं त्यां सुधी आ जीव अन्य व्यवसायमां पडी ते तरफ उपेक्षा राखे छे, अने तेम थवानुं कारण पण स्पष्ट छे. पोतानी फरजना शुद्ध ख्यालथी काम करनारा बहु थोडा होय छे, मोटो भाग क्वचित् गतानुगतिक, क्वचित् मान के द्रव्यथी कार्यनी किमत आंकतो अने क्वचित् अस्तव्यस्तपणे काम करनारो होय छे. जन समूहना मोटा भागनी प्रकृति सारी छे के खोटी ते पर विवेचन करवू अत्र अप्रस्तुत छे, परंतु ते जे छे ते ते छे एम विचारी तेनी साथे केवी रीते काम लेबु ते शोधी काठवाथी कार्य सिद्धि जलदी वहेली अने अल्प प्रय से थाय छे. आ प्रमाणे वस्तुस्थिति होवार्थी जेओने ते होदा आपवामां आवे छे तेओने तेना कार्यमां रस पडे छे अने केटलीकवार कर्तव्यना ख्यालथी अने केटलीकवार टीकाने पात्र थवाना भयथी अथवा कोइ अन्य कारणथी तेओ प्रयास करे छे. एकवार जेने ते जगापर मुकरर करवामां आवे छे ते कोमना भलाने अंगे विचार करतां शीख छे अने बीजे वरस कदाच तेनी जगोजे अन्य सदगृहस्थनी नीमणुक करवामां आवे तो पण ते कोन्फरन्सना दरेक कार्यमा रस ले छे अने विचार करे छे. वळी एकने एक सेक्रेटरीओने चालु रीते नीम्या करवा ते कोमना बीजा माणसोने अन्याय आपवा जेवू पण जणाय छे.
- सेक्रेटरीओ हालमां चार जनरल अने चार आसीस्टन्ट राखवामां आप्या छे. आवडी मोटी संख्यामां सेक्रेटरीओ राखवाथी बहु लाभ नथी. कारण जवाबदारी तेथी बहुज वहें चायली रहे छे अने कार्यमां विलंब थवानो संभव पण बहु रहे छे. वळी दरेक स्थळ के प्रान्तमां केन्द्रनी जरुर छे ते भाटे आगळ प्रोवीन्शीयल सेक्रेटरीओ माटे योजना बताववामां आवशे.
Page #311
--------------------------------------------------------------------------
________________
'डान्३रन्सनु' 'ष'धारण.
[ २७३
सेक्रेटरीआनी नीमणुकना संबंधमां पैसा के डीग्री तरफ लक्ष आपवुं लाभकर्त्ता नथी, परंतु प्रत्येक व्यक्तिनी कामकरवानी होंश, चातुर्य, व्यवहार दक्षपणुं, कर्तव्य परायणतानुं भान अने काम करवानी चीवट विगेरे बाबतोपर लक्ष्य राखी सेक्रेटरी नामवा योग्य लागे छे. hain aad धनवानमां नवीन योजना करवानी आवडत होती नथी अने डीग्रीओ धरावनार अभिमानी अथवा बेदरकार होय छे अने बन्ने वर्गमां बहु लायक माणस होय छे माटे आपणे मात्र धन अथवा मात्र ज्ञानने योग्यतानो विषय न गणतां कार्यदक्षताने मुख्य पणुं आपवुं. आमां पण बहु प्रकारना विचारांनी जरुर छे. कोमने हालमां बन्ने प्रकारना माणसोनो खप छे. परंतु दरेक आगेवाने खास लक्ष्यमां राखतुं के कोमना आगेवान थवाने लायक अनुभवी विद्वानोज होवा जोइए. दरेक कार्य पैसा वगर थवं मुश्केल छे तेथी विद्वानोए दरेक कार्यनो यश धनवानने अपात्रवो, परंतु हाथमां दीवो लइने रस्तो शोधवो होय त्यारे कोमना भला खातर तेओए आगळं चालबुं. कार्यदक्षता अने पैसाने खास विरोध नथी, पण तेने खास संबंधपण नथी; तेथी बन्नेनो संयोग डहापणथी करवानी जरूर छे.
१८०७ ]
हाल दरेक कार्यो सेक्रेटरीओ पासेथी थवानी आशा राखवामां आवे छे. कोन्फरन्से शुं कर्यु ? ओवो सवाल घणी जगोएथी मुकाय छे. आवो सवाल पुछावानो हेतु मात्र एकज जणाय छे के प्रत्येक व्यक्ति पते अमुक कार्य करवा माटे जवाबदार छे तेवो ख्याल धरावती नथी. तेओ अंतःकरणथी एमज माने छे के सेक्रेटरीओए आखुं वरस काम करवुं अने अमने वरसनी आखरे रिपोर्ट आपको आवा प्रकारनी मान्यताथी बहुज हानि थाय छे. कोन्फरन्स ए प्रत्येक व्यक्तिओनो सरवाळो छे अने प्रत्येकना कार्यनो सरवाळो ते कोन्फरन्सना कार्यनो सरवाळो छे. ए स्वतः सिद्ध नियमने बदले सेक्रेटरीओना कार्यनो सरवाळो ए कोन्फरन्सना कार्यनो सरवाळो मनायो छे. आथी कार्य बहु ओहुं थाय छे अने वरसनी आखरे दरेक व्यक्ति सेक्रेटओनी टीका करवा मंडी जाय छे. आ बंधारणमां मोटो फेरफार करवानी जरूर छे. खास करीने एक दिशामां तद्दन फेरफार थाय तो कार्य बहु थाय, टीका ओछी थाय अने कोन्फरन्सन महान हेतु पार पडे एम लागे छे. ते आ छे. सेक्रेटरीओने रिपोर्ट आपवावाळा करवाने बदले रिपोर्ट लेवावाळा करवा. आ संबंधमां विशेष स्पष्टिकरणनी अपेक्षा रहे छे. अने तेनी योजना नीचे प्रमाणे छे.
गुजरातने चार मोवीन्समां वहें वो अमदावाद, वडोदरा, सुरत अने मुंबई, तेना मध्य बिंदुओ. काठियावाडमां बे अथवा त्रण विभाग पाडवा. भावनगर, जामनगर अने त्रीजानी जरूर
Page #312
--------------------------------------------------------------------------
________________
२७४ ] જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
[सय ५२ जणाय तो वढवाण. ते उपरांत अजमेर, जयपुर, उदेपुर, सी. पी., एन. डबल्यु. पी., बेन्गाल, पंजाब, सिंध, कच्छ, तेमज पुना, आमलनेर अने मद्रास. आटला अथवा आधी वधारे सगवड अने वस्तीना प्रमाणमां कोन्फरन्सना कार्य माटे प्रोवीन्स पाडवा. ते दरेकमा एक एक प्रोवीन्शीयल सेक्रेटरीनी नीमणुक करवी. आ सेक्रेटरी बहु प्रतिष्टावाळी अने मोभादार जैन होवो जोइजे. जेनी नैतिक सत्ता आखा परगणापर चालती होवी जोइए. ए सेक्रेटरीए आखा प्रोवीन्सपर देखरेख राखवी अने हवे पछी कहेवाता ओनररी एसीस्टन्ट सेक्रेटरीओपर मध्य सत्ता तरीके कार्य करवू. वळी खास करीने तेणे पोताना मुख्य शहेरमां कोन्फरन्सनी एक स्टेन्डींग कमीटी जरूर नीमवी. जे कमीटीमां कोन्फरन्सनु हित समजनार अने स्वतंत्र विचार करनारा मेम्बरोनेज नीमवा अने ते कमीटीमा आखा परगणाना ओनसरी आसीस्टंट सेक्रेटरीओ एकस ओफीशाओ मेंबर गणवा.
स्टेन्डींग कमीटी मुख्य कार्य वारंवार मळी जैन कोमनो उत्कर्ष केम थाय, आपणी कोमनी हीलचाल-राष्ट्रिय हीलचालनी अविरोधी अने मददगार केवी रीते थाय, नवीन योजनापर प्रकाश कइ दिशामांथी पाडवो जरूरनो छे ते उपर चर्चा चलाववी अने प्रनुखनी निमणुक विगेरे आखी कोमने उपयोगी सवालो आवे तेपर अभिप्राय आपवो अने पोताना प्रोवीन्समां दरेक प्रकारनी केळवणीनी अने बीजी हीलचालो कर्या करवी. आ तेनुं मुख्य कार्य रहेशे. आ स्टेन्डींग कमीटी बहु सतावाळू उपयोगी मंडळ थशे ए निःसंशय हकीकत छे.
हवे प्रो. सेक्रेटरीओनुं कार्य शुं ते विचारीए. दरेक नाना मोटा गामना ओनररी सेक्रेटरीए दरेक जैन पासेथी ओछामां ओछा चार आना लेवा. तेमांथी जे फंड तेनी पासे तैयार थाय तेमाथी ६० टका तेणे पोताना गाममांज खरचवा एटले खास करीने गरीबने भणाववा अने व्यवहारने रस्ते चडाववामां ते खरचवा. ज्यारे पचीस टका तेणे पोताना आखा प्रोविन्सना हितखातर प्रोवीन्शीयल सेक्रेटरीने मोकलवा. आखा प्रगणाना भला सारू केळवणीनी मोटा पायापर हीलचाल अथवा उद्योगशाळा जैनोने सारू करवानी कोई योजना करी श्रावकोद्वार करवा माटे आ पचीस टका वापरवा अने तेमां ते प्रोवीन्सना सर्व जैनोने एक सरखो स्वार्थ रहेशे तेथी बहु लाभ थशे. निरक्षर भणे अने निरुद्यमी उद्यमे चडे तो बीजुं सर्व थई रहेशे. श्रावको वगर ज्ञानोद्धार शुं कामनो छ ? भणेला फरज समजी जीर्णोद्वार विगेरे सर्व खातां संभाळी लेशे. माटे हाल तो उक्त बेज प्रश्नपर खास ध्यान आप. अभणने भणाववा अने निरुद्यमीने उद्यमे लगाडवा. आ प्रमणे पचीस टकानी बहु सारी व्यवस्था थशे. खास ।
Page #313
--------------------------------------------------------------------------
________________
१०६७] ३२.सनु धारण
[२७५ याद राखवु के कोई पण जैनने रोकडा पैसा आपवा नहि. आवी रीते उत्तेजन आपq नहि अने दीन अपंग वृद्ध तरफ करुणा राखवामां भूलवु नहि. बाकीना पंदर टका रहे ते कोन्फरन्स हेड ओफीसना निभाव माटे मोकलवा. आ पंदर टकाना फाळाथी हेड ओफीसनो खरच सारी रीते नभशे. कोई महान योजना आखी जैन कोमना हित खातर उपाड़वी होय त्यारेज़ जुदा फंडनी जरूर पडशे, बाकी चालु खरच माटे पंदर टका पूरता थई पडशे एम लागे छे. __दरेक गाममां कोन्फरन्स – कोम हित हैये धरनारानी एक नानी टुकडी उभी करवी, अने अवलोकन करतां जणाय छे के दरेक गाममां आवा प्रकारनी रुचिवाळा थोडा घणा मनुष्यो पण होय छे. आवा लोको द्वारा चार आनानी योजना अमलमा मुकाववी. गृहस्थ होय तेणे वधारे आप. ते पैसानो मोटो भाग पोताना गामना लोकोना हित खातरज वपरावानो होवाथी सर्व लोको तेमां रस लईने रकम भरावशे. छेल्ली कोन्फरन्स वखते थयेला फंडना नूतन बंधारण पछी हवे नवीन फंड थवानी आशा राखवी खोटी छे. अने ए बंधारण कोन्फरन्सना आर्थिक विषयने हचमचावनारुं छे. एम जे केटलाक दीर्घदर्शी विचारवानोनु मानवू छे तेनो पण आ योजनाथी उपाय थई जशे. कारणके एमां फंडनो सवालज रहेतो नथी. टुंकी रकमना फंडो भरती वखत मूळ रकम खरची नाखवानी योजना होय तोज सारुं; आपणी वणिक प्रकृति अनुसार दरेक फंड सात पेढी सुधी चलाववानी ईच्छा राखवी नहि. कार्य सारं थशे तो आपणी भविष्यनी प्रजा फंडनो सवाल फरीने उपाडी लेशे. दरेक गामना ओनररी सेक्रेटरीओ बहु उत्साही होय तो काम नभी शके तेवं छे. तेओ केळवणी अने उद्योगना वधारा माटे ध्यान आपे एटलं तेओ पर नैतिक दबाण थर्बु जोईए. कोन्फरन्सना वखत पहेला बे मास बाकी रहे त्यारे तेओए पोताना कार्यनो वार्षिक रिपोर्ट पोताना प्रोवीन्शीयल सेक्रेटरी पर मोकली आपवो.
प्रोवीन्सीयल सेक्रेटरी, कार्य बे प्रकारनुं रहेशे. पोते मोटा शहेरनो सेक्रेटरी होवाथी तेनी पोताना गाम माटे मुख्य जवाबदारी रहेशे. ते गाममां तेने मदद करवा वस्तीना प्रमाणमां आसीस्टंट प्रोवीन्शीयल सेक्रेटरी नीमवानी तेने सत्ता आपवी. आखा प्रोवीन्सनी स्थिति अने संजोगो जोई तेणे केटलीक योजनाओ घडवी, फंड करवा अने दरेक गामना सेक्रेटरीओ पर वारंवार सूचनाओ लखी मोकलवी. आ उपरांत तेणे पोताना मुख्य शहरमा एक स्टेन्डींग को फरन्स कमीटी तैयार करवी. ते कमीटी कोन्फरन्सना हित सारु दरेक महिने मळीने विचार करे. अने ज्यारे ज्यारे आखी कोमने लगती बाबतोमा घुचना सवाल आवे त्यारे आखा प्रोवीन्सना प्रतिनिधि दाखल आ कमीटी काम करे. होद्दानी रुये आ कमीटीमां दरेक गामना ओनररी सेक्रे
Page #314
--------------------------------------------------------------------------
________________
२७१]
જૈન કેન્ફરન્સ હેરસ્ટ,
[स'२ टरीओ बेसे ते हकीकत आगल जणाववामां आवी छे. जरुरना प्रसंगे आ कमीटी बहु उपयोगी थई पडशे. दरेक प्रोवीन्शीयल सेक्रेटरीओए कोन्फरन्स भरावा पहेलां एक महिने पोतानो रिपोर्ट जनरल सेक्रेटरीपर. मोकली आपवो.
हेड ओफीस मुंबईमां राखवी. त्यां एक बहु उत्साही पेड आसीस्ट-ट सेक्रेटरी राखवो. तेनुं काम दरेक बाबत गतिमां मूकवी, नवीन योजनाओ तैयार करवी, दरेक प्रोवीन्समां जागृति राख्या करवी, सामान्य देखरेख राखवी, आखी कोमना हितना सवालो उपाडी लेवा, तेपर विवेचन करवा उपदेशको तैयार करवा -- मोकलवा विगेरे कार्य करवू. जनरल सेक्रेटरी- कार्य पण तेज रहेशे. आ बंधारणथी जनरल सेक्रेटरी पर आखी कोमना सवालो चर्चवा सिवाय कोईपण बोजो रहेशे नहि. जनरल सेक्रेटरी एकज होवा जोईए, खास कारण होय तो बे राखवा. कोईपण जगोए आथी वधारे सेक्रेटरी चालु खाताओमा राखवानो रिवाज जोवामां आवतो नथी अने जवाबदारी वहेंची नाखवाथी लाभ पण नथी. आसीस्टन्ट जनरल सेक्रेटरीओनो होहो तद्दन काढी नाखवो तेनी काईपण जरुर नथी कारणके दरेक मोटा शहरमां प्रोवीन्शीयल सेक्रेटरीओ करवाना होय छे तेथी बीजानी जरुर रहेती नथी.
दरेक प्रोवीन्समां एक ओफीस जरुर राखवी अने तेनो निभाव प्रोवीन्समांथीज करवो. मुंबईमां हेड ओफीस राखवा साथे त्यां मुंबईना प्रोवीन्सनी एक स्टेन्डींग कमीटी राखवी जेर्नु कार्य दरेक प्रोवीन्सनी तेवी कमीटीना कार्य जेवुज रहेशे, पण ते उपरांत तेओए महान योजनापर विचार करीने पोताना अभिपायो बहार पाडवानुं खास ध्यानमा राखवू पडशे. .
आ उपरांत आखी जैन कोमना प्रतिनिधि तरीके कार्य करनार एक जैन बोर्ड अथवा कोन्फरन्स स्टेन्डींग कमीटी नीमवानी वहुं जरुर छे. ऐनुं कार्य आदी कोमने लगता राजकीय, संसारिक के धार्मिक सवाल एकदम उत्पन्न थतां आखी कोमना प्रतिनिधि तरीके काम करवानं छे. समेतशिखरजी जेवो कोई सवाल आवी पडे ते वखते आखी कोमना तरफथी तेओ अवाज उठावी शके तेवा जवाबदार आगेवान, धनवान अने विद्वान, बहु ओछी संख्यामां अने एक कोल थाय के हाजर थाय तेवी लागणी वाळा, बनता सुधी पंदर माणसोनुं आ मंडळ होवू जोईए. कोन्ग्रेस स्टेन्डींग कमीटी जे हालमां जरुर पडतां मुंबई मळी हती ते प्रमाणे आनुं बंधारण राखवू. आ बंधारण कोई वखते एटलुं बधू उपयोगी काम बजावी शकशे के तेनी किंमत बहु थई जशे. आ कमीटी अथवा बोर्डना सेक्रेटरी तरीके जनरल सेक्रेटरीज काम करे अने तेनी मीटींग जरुर पडे तोज मुंबई अथवा बीजी सगवड पडती जगोए बोलाववानी सता तेमने
Page #315
--------------------------------------------------------------------------
________________
१९०७ ]
'डोन्३२त्सनु' 'म'धारणु.
[ २७७
रहेशे. बंधारणमां एम पण राखवुं के कोई सवाल सरक्युलरथी पण कमीटी करी शके, पण तेवे प्रसंगे सर्वानुमतेज काम करी शके - बहु मते नहि. सरक्युलरनुं कारण ए छे के तेथी परदेश जवानी महेनत बची जाय.
आवी रीते बंधारणना सवाल पर विचार करवानी जरुर छे. अत्र प्रकाश नाख्यो छे ते मात्र अमुक व्यक्तिना विचार छे. ते पर चर्चा करवानी बहु जरुर छे. आगेवान, लेखको अने अधिपतिओ आ विषय पर अजवाळु पाडशे तो ते पर विचार करवानो हजु अवसर छे. दरेक कोन्फरन्स वखते आ सवाल हाथ पर लेवा इच्छा थाय छे, पण वखतना संकोचने ली ते थई शकतुं नथी. प्रथमथी आ सवाल पर विचार चाले तो चोकस आकारमां आवती को फरन्स वखते एक योजना रजु करी शकाय वच्चेना वखतमां आ विषय पर चर्चा करवानी बहु जरुर छे. कोई पण योजना रचवी ए बहु मुश्केल काम नथी पण ते प्रमाणे अमल करवो मुश्केल छे, अने तेथी घणा माणसो योजना करनारने हसी काढे छे, परंतु कार्यक्रम एम छे. प्रथम विचार थाय अने पछीज कार्य थाय छे. विचार करनाराओए व्यवहारु रीते अमलमां आणी शकाय तेवी योजनाओज प्रगट करवी ए खास लक्ष्यमां राखवा लायक हकीकत छे.
बंधारणने अंगे बेचार सूक्ष्म हकीकत पर पण ध्यान खेंच उचित लागे छे.
कोन्फरन्सना प्रमुखनी चुंटणी - प्रचलित नियम प्रमाणे प्रमुखनी पसंदगी हमेशां ज्यां कोन्फरन्स मळवानी होय त्यांनी रीसेप्शन कमीटीना हाथमां रहे छे, आमां थोडा फेरफारनी जरुर छे. जो अमुक शहेरनी रीसेप्शन कमीटी सर्वानुमते कोई सद्ग्रहस्थने प्रमुख तरीके पसंद करे तो तेमां कोईए बच्चे आववुं नहि छतां चीफ सेक्रेटरोए ते संबंधी पत्र व्यवहार चलावतां पहेलां जनरल सेक्रेटरीनी सलाह लेवी. कोमने खास नुकशाननुं कारण जनरल सेक्रेटरी देखे अथवां बंधारणना मूळ नियमने अडचण करनारुं कारण तेना जोवामां आवे तोज तेणे वच्चे पडवुं. जो रीसेप्शन कमीटीमां मतभेद होय तो उपर जणावेली दरेक प्रोवीन्सनी स्टेन्डींग कमीटीना मत मंगाववा अने तेओना बहु मते जे गृहस्थने पसंद करवामां आवे तेने प्रमुख नीमवा. प्रमुख श्रावकनेज नीमवा प्रमुख संबंधी आटलं लखवानी खास अवश्यकता छे तेथी लख्युं छे.
बीजुं कोन्फरन्सनो मेलावडो हाल घणो भव्य थाय छे. परंतु धीमे धीमे ज्यारे कोन्फरन्स पोतानुं बाल्य पसार करी जाय अने लोकोना मनमां एक असर उत्पन्न करनार महान संस्था तरीके पोतानी स्थिति स्थापित करे त्यार पछी तेने भव्यतानी कक्षामांथी लईने उपयोगितानी
Page #316
--------------------------------------------------------------------------
________________
२७८ ] જૈન કેન્ફરન્સ હેર,
[ સપ્ટેમ્બર कक्षामां मूकवी. हाल तेनी पाछळ खरच थाय छे तेनाथी बहुज थोडा खरचमां थई शके तेवी योजना करवी. तेनो मुख्य उपाय ए छे के तीर्थ स्थानोमा अगाउथी करेली. गोठवण मुजब मेळाना दिवसोर ते मेळववी अने तेमां पण निरक्षर वर्गर्नु साम्राज्य थई जर्बु जोईए नहि. आ सिवाय सामान्य शहेर पण कोन्फरन्स बोलाववानो बोजो उपाडी शके ऐवी स्थितिमा तेनो कार्य प्रवाह अने व्ययमार्ग मूकाई जवो जोईए. एकदम धामधुम घटाडवानी पण जरुर नथी. कारणके प्राकृत मनुष्यो निरंतर बाह्य देखावथी आकर्षण पामे छे. अने कोन्फरन्सने शरुआतमां लोकप्रिय बनवा माटे धामधुम उत्तम साधन छे. परंतु तेवो खरच लांबो वखत राखवानी जरुर नथी. .
खरच घटवाना सवालनो निर्णय थया पछी दरेक प्रोवीन्समां कोन्फरन्स मेळवी शकाशे. हेड ओफीसमांथी नवीन योजनाओ अने सूचनाओ बहार पड्या करे, प्रोवीन्शीयल सेक्रेटरीना रिपोर्टो अने आसीस्टंट सेक्रेटरीना रिपोर्टो नियमसर जनरल सेक्रेटरी पर गया करे तेथी आखो वर्ग एक साथे काम करे अने हाल जनरल सेक्रेटरीओ परज सर्व कार्यनो आधार राखवामां आवे छे तेने बदले जनरल सेक्रेटरी मध्यबिंदु थाय अने तेनी प्रेरणाथी आखो जैन वर्ग नियम प्रमाणे काम करवामां जोडाई जाय. टुंकामा सर्व संचाकांमने गतिमां मूकनार यंत्रनुं काम जनरल सेक्रेटरी करे.
आ बंधारणनो सवाल बहु अगत्यनो छे. केटलाक बंधुओ नवीन योजना करनाराओने . बीन उपयोगी समजे छे, तेओ कहे छे के व्यवहारमा आवी वातो करवी मूकी दो. तेओनी आ हकीकत कांईक खरी छे. केटलाक योजना करनाराओ तेने वचमांज रहेवा दे छे; परंतु केटलीक वखत योजना वगर करेला कार्यो शक्तिनो गेरउपयोग करावे छे. कार्यक्रम पण एज छे. विचार कर्या वगर वर्तन थई शकतुं नथी. तेथी आ सवालपर चर्चा चलावी ते संबंधमां चोकस ठरावपर आवळू उचित छे. .
मौक्तिक.
Page #317
--------------------------------------------------------------------------
________________
૧૯૦૭] જેને આપ બળથી આગળ વધવાની જરૂર. [ ૨૭૭ જૈનોએ આપ બળથી આગળ વધવાની જરૂર.
But gentlemen, our future rests with us. There is no civilized and progressive Nation in Europe or in America which has not sccured its own place in the world's history by its own endeavours, strenüous and persistent in all departments of national life. The call now comes to us from Japan, aye from China too and other Eastern lands and it is the same stirring call, teaching us the great lesson of Self-Help and Self-Reliance. Parsees and Jains, Mahomedans and Hindoos, let us all sink the petty jealousies and differences which divide us, let us all unite in a common endeavour in the present and a common faith in the future and our success in this great endeavour is assured.
Mr. R. C. Dutt. - મુંબઈથી બસો માઈલ દૂર આવેલા ગુજરાતની અસલની રાજધાની રૂપ, હુન્નર ઉદ્યોગના પ્રાચીન સ્થંભ રૂપ, અંગ્રેજોના ઉદયના પાયા રૂપ, અને શેખીને તેમજ સહેલાણીઓના સ્થાન રૂપ, ખાવા પીવામાં એક્કા પણ બીજા કામમાં સુસ્ત ગણાતા પ્રખ્યાત સૂર્યપૂર-સુરત શહેરમાં ભરવામાં આવેલી ઉગ હુન્નરની કેન્ફરન્સના પ્રમુખ–એક ' વખતની રાષ્ટ્રિય કોગ્રેસના પ્રમુખ, વડોદરાના મહેસુલી ખાતાના અમલદાર અને હિંગ દના પ્રખ્યાત રાજ્ય દ્વારી મી રમેશચંદ્ર દત્તે આ લેખને મથાળે લખેલા જે વિચારે જણાવ્યાં હતા તે તરફ આપણુ જેન વર્ગનું ધ્યાન ખેંચું છું. તેણે જણાવ્યું હતુ કે –
ગૃહસ્થ ! આપણું ભવિષ્ય આપણજ હાથમાં છે. અમેરીકા અને યુરેપની એવી કોઈ પણ સુધરેલી તેમજ આગળ વધેલી પ્રજા નથી કે જેણે પ્રજાકિય જીદગીના દરેકે દરેક વિભાગમાં, પોતાના ભગીરથ અને ખંતીલા પ્રયત્નોથી દુનીયાની મહાન પ્રજાઓની સંફમાં પિતાને માટે પણ ગ્ય સ્થાન મેળવ્યું હોય નહિ! અને હવે આપણને જાપાન–અરે જાપાન એકલું નહિ પણ ચીન અને બીજી પૂર્વની ભૂમિ પોકાર કરીને કહે છે કે તમે સ્વસતા અને સ્વશક્તિને પાઠ શીખો. પારસીઓ અને જેનો મહમેદને અને હિંદુઓ ! ચાલે આપણે જે નાના નાના ઈર્ષાના કારણોથી એક એકથી જુદા પડી ગયા છઈએ તે ભૂલી જઈએ. ચાલે આપણે વર્તમાન કાળના સર્વના લાભના પ્રયત્નમાં એકત્ર થઈ ભવિષ્યના સારા પરિણામમાં પણ એકતાન થઈએ. આ ભગીરથે પ્રયત્નથી આપણી ફતેહ નકી છે.
મીરમેશચંદ્ર દત્ત.
Page #318
--------------------------------------------------------------------------
________________
૨૮]
જૈન કેન્ફરન્સ હેરલ્ડ.
[ સપ્ટેમ્બર ઉપલી ઉમદા નસીયત-શીખામણ અક્કલના જવાહરેને ઉપયોગ દેશમાં ચારે તરફ થવા લાગે છે. જ્યાં ત્યાં દેશના પુત્રને આગળ વધારવા પારસીઓ પારસી કેમ માટે, હિંદુઓ હિંદુ પુત્ર માટે અને મુસલમાને મુસલમાન કામ માટે, જુદી જુદી સંસ્થાઓ મારફતે ઉપાય યોજી રહ્યા છે, એટલું જ નહિ પણ કેમ કેમનો તફાવત નહિ ગણનારા દેશહિતકારી નરે, સર્વ દેશીપુત્રે મારફતે એવા ઉપાયે જયા જાય છે, અને તે જેલા ઉપાયે અમલમાં મુક્યા જાય છે.
એ ઉપાયે અમલ કરનાર સૌથી અગત્યને હિંદને ભાગ બંગાળાને સ્વદેશાભિમાની ઈલાકે છે. એ ઈલાકાના બેલવે તેમ કરે બહાદૂર સ્વદેશાભિમાની નરેએ ચાર વરસ પર બંગાળામાં હુન્નર ઉદ્યોગને ફેલાવો કરવા માટે એક મંડળ સ્થાપ્યું હતું. એ મંડળ જેકે આપણી કોન્ફરન્સ કરતાં ઓછી ઉમરનું ચાર વરસનું દુધમલ બાળક છે તે છતાં તેણે જે કાર્ય કરી બતાવ્યું છે તે આપણને દ્રષ્ટાંત રૂપ છે, અને આપણું મેટા મેટા શ્રીમતે, માન ભૂખ્યા વક્તાઓ, અને અદેખા વણિકે, હજુ સુધી લાખની રકમને વહીવટ તેઓને જેલ આપે તેવી રીતે નહિ કરી શક્યા હોવાથી, તેઓને શરમાવા રૂપ છે. પહેલે વર્ષે એ મંડળે ૧૮ બંગાળી જવાનેને હુન્નર ઉગની કેળવણી લેવા માટે, જાપાન અને અમેરીકા ખાતે મોકલ્યા હતા. એ બાદ એ મંડળ કુંભકર્ણની નિદ્રામાં સુઈ નહિ રહેતાં પિતાનું કામ વધાર્યું ગયું હતું, અને બીજે વરસે તેણે ૪૪ જવાનેને હુન્નર ઉદ્યોગની કેળવણી માટે પરદેશ રવાના કર્યો હતા, પણ ત્રીજે વરસે એ મંડળે આગલા બે વરસના રેકર્ડને તેડનાર મેટી સંખ્યામાં ૯૩ વિદ્યાથીઓને પરદેશ ખાતે વિદ્યા હુન્નરની કેળવણું લેવા માટે રવાના કર્યા છે. આ ૯૩ વિદ્યાથીઓમાંને અડધો ભાગ અમેરીકા ગયે છે, ૩૬ વિદ્યાથીઓ જાપાન ગયા છે, જયારે ૧૩ ઇંગ્લેંડ ગયા છે અને બે કાન્સ ગયા છે. એ મંડળીએ પિતાના દાખલાથી એવું જાહેર કર્યું છે કે નાની નાની નોકરીઓ કે દેશમાં ચાલતે એક વેપાર, અનાજ, રૂ કે મોતીના વેપારથી દેશનું દલદર ફીટશે નહિ પણ જયારે બીજા દેશે આગળ વધ્યા જશે ત્યારે આપણે પાછળ રહી જવાથી, આપણે પૈસાની જે તંગાસ હમણું ભેગવીએ છે, તેમાં ભવિષ્યમાં મેટે વધારે થશે. તેઓએ એ પણ દાખલા દલીલથી સાબીત કર્યું છે કે વકીલ બેરીસ્ટરે કે દાકતરે થવાથી પણ દેશનું દાલીદ્ર ફીટવાનું નથી, પણ દેશની દલત દેશમાં રહેવાથી અને દેશના પુત્ર તે જાળવી શકે એવી વ્યવસ્થા કરવાથી અને તે માટે હુન્નર ઉદ્યોગને ફેલાવો કરવાથીજ હિંદુસ્થાનનું ભલું કરી શકાશે.
એજ કારણથી એ મંડળ બે ચચાર રૂપ્યાની માસિક સ્કલરશીપે નહિ પણ રૂ ૧૦૦ ની માસિક સ્કોલરશીપ જેવી મોટી સ્કેલરશીપ આપે છે. આવી મોટી સ્કેલરશીપ ૨૦ ચુનંદા ગ્રેજ્યુએટને આપવામાં આવી છે, અને ૯૩ વિદ્યાર્થીઓને મુસાફરીને ખરચ પણ પિતે આપવા તૈયારી બતાવી છે. એ સિવાય બે માણસે મંડળના આશ્રા હેઠળ
Page #319
--------------------------------------------------------------------------
________________
૧૯૦૭] જેનોએ આપ બળથી આગળ વધવાની જરૂર. [૨૮૧ પિતાના ખર્ચ કેળવણી લેવા જાય છે. મંડળીના કામમાં બંગાળ ઈલાકાની જીલ્લા એસોસીએશન અને નાના મંડળ ના ઉધરાવી મેટી રકમની સંગીન મદદ કરે છે, તેમજ ઉમેદવારોની ચુંટણીમાં મોટી મદદ કરે છે. મહેમદને, બંગાળીઓ, આસામીઓ, બિહારીઓ વગેરેને ન્યાતજાત કે ધર્મને તફાવત વગર ચુંટી કાઢી પરદેશ ખાતે કેળવણી લેવા મોકલવામાં આવે છે. આ મંડળની આવી ઉત્તમ વેજનાએ લગભગ ૧૫૦ જવાનેને નવા નવા હર ઉગે શીખવવાની સગવડ કરી આપી છે. આવું જ એક ફંડ, હિદુઓ માટે, હિંદુ એજયુકેશન ફંડના નામે હસ્તીમાં છે. જ્યારે મહિમેદને માટે અલીગઢ કોલેજ અને સલીમ લીગ તૈયારી કરે છે. પારસીઓની નાની કેમે પણ પિતાની કેમમાં ઘણા હુન્નર મને પેદા કર્યા છે. પણ જૈન કેમ હજી સુસ્તીમાં બેઠી છે. વાત જાતના નાના નાના સંસારી સવાલના, નાના ફેડના, નાના નાના મંડળોના, નાની અંગત અદેખાઈઓના અને પિતાના અંગત સ્વાર્થના સવાલમાંથી જૈન આગેવાનને નવરાશ મળતી નથી કે તેઓ જેન કામ માટે કાંઈ વ્યવહારૂ એજના હાથ ધરી, પિતાની કેમનીતે સાથે પિતાની ઉન્નતિ કરે ! જેઓ પાસે પૈસો છે તેઓ નાની નાની શાળાઓ કે સદાવ્રત કે જમણોમાં તે પૈસા રેકે છે. તેઓ શાળાઓમાં બે ચાર કે આઠ દશ રૂપિયાના પગારદાર શિક્ષકે રાખે છે, બોડીંગ કે જેમની વ્યવસ્થા બીજી કેમ સાથે જોતાં નામની જ છે, તેઓ માટે ઓનરરી કે પચીશ ત્રિીશના પગારના બીન અનુભવી બાળકોને રોકે છે. દેરાસરોના હિસાબ તપાસવા પાંચ પચીસના પગારદાર અશ્રદ્ધાળુઓને રાખે છે અને
જ્યારે પરિણામે તેઓને નિરાશીના સમાચાર મળે છે ત્યારે તેઓ પોતાની ભૂલ કબુલ કરવાને બદલે અદેખાઇથી બળી જઈ બીજાઓને દાબી નાખવા પ્રયત્ન કરે છે. આવી જ વ્યવસ્થાને અંગે મોટા ફડે, ખાતાઓ, મંડળે અને સંસ્થાઓ ગેર વ્યવસ્થાના દરિયામાં ડૂબી ગયા છે, અને તે ગેરવ્યવસ્થા બહાર નહિ પડે તે માટે શ્રીમંતે તથા આગેવાને ચારે તરફ પિતાની હાક વગડાવે છે. આવી વ્યવસ્થા કરી માનની આશા રાખનાર માની દેવોને અમે તેઓએ જે કઈ કર્યું છે તે માટે માન આપીશું, તે છતાં જયારે તેઓની ભૂલ દેખાડવામાં આવે ત્યારે તેઓ ગુસ્સે નહિ થતાં, માન ભંગ નહિ થતાં, ને અદેખાઈમાં નહિ ડુબતા, પિતાની ફરજ બજાવશે, પિતાનું અને પિતાની કેમનું તારણ કરવામાં તત્પરતા દેખાડશે, એવી પણ અમે આશા રાખીશું. કેન્ફરન્સના જે જે કામે આગેવાને ઓનરરી રીતે મૂક્ત માનના બદલામાં કરે છે તે માટે જૈન કેમ તેઓની આભારી છે, એમ અમે સ્વીકારવા ના પાડતા નથી, પણ તેઓ જેટલું માન મેળવે છે તેના બદલામાં જેટલું કામ કરે છે તે તેના પ્રમાણમાં પુરતું નથી એમ ઘણાઓ જણાવે છે.
બંગાળની ઉપલી મંડળી કેવી રીતે કામ કરે છે તે જાણવાજોગ છે. બંને ગાળીઓએ મોટી થાપણની જે રકમ ભરી આપી છે તેના વ્યાજમાંથી દરસાલ
Page #320
--------------------------------------------------------------------------
________________
૨૦૨] જેન કેન્ફરન્સ હેરલ્ડ,
[સપ્ટેમ્બર રૂ. ૫૭૦૦૦ ની ઉપજ થાય છે અને ઉમેદવારને પરદેશ મેકલવાના ખરચીને બાદ કરતાં આ વર્ષે રૂ. ૧૩૦૦૦ ની સીલક બાકી રહેશે એવું ધારવામાં આવે છે. એ સિવાય બંગાળીઓએ એ માટે ચાર આનાનું ફંડ ઉભું કર્યું છે, અને શ્રીમંતોએ ચાર આના કરતાં મેટી રકમ ને મધ્યમ વર્ગે ચાર આના જેટલી રકમ ભરી આપી મંડળના કામને સરળ રીતે રસ્તે પાડ્યું છે.
આવા ફડે આપણે શું ઉભાં કરી નહિ શકીએ? સારા વ્યવસ્થાપકે, ઉદાર દિલના કારભારીઓ, સમતા તેમજ સમભાવ સમજનારા આગેવાને, ને અંગત અદેખાઈ ને અંટસને સ્વને પણ ખ્યાલમાં નહિ આવવા દેનાર વીરલાઓ શું આપણી કેમમાં નથી? શું આપણે કેમમાં ન્યાયી, વિવેકી અને સદાચારી રને ગુમ થયા છે? તેમ તો છેજ નહિ! ત્યારે આપણે પણ તેમ કેમ નહિ કરી શકીએ ? વાર્થમાં સંતાયલા શ્રીમંત ! જાગે ! અને તમારી પરે માટે તૈયાર થાઓ !
જુઓ બંગાળની ઉપલી મંડળીએ શું કર્યું છે? તેઓએ લગભગ ૧૫૦ વિદ્યાથીઓને પરદેશ હુન્નર ઉદ્યોગ શીખવવા મેકલ્યા છે. તેમાંથી છ જણ હિંદ ખાતે પાછા ફર્યા છે. એક જણે કાચ બનાવવાનું કારખાનું ઉઘાડ્યું છે, બીજાએ પેન્સીલનું કારખાનું ખોલ્યું છે, બે જણાએ દીવાસળીનું, એક જણાએ બટનનું અને એક જણે મીણબતી બનાવવાનું કારખાનું ઉઘાડયું છે. બીજા કેટલાક ખેતીવાડીના હુન્નરમાં, ચામડા કેળવવાના હુન્નરમાં, વિજળીક વિદ્યાના હુન્નરમાં, છીંટ વણવાના, છાપવાના હુન્નરમાં, કે ઈમારત બાંધવાના કાર્યમાં અને બીજા ઘણાક હુન્નરોમાં પ્રવિણતા મેળવી છે. ભાઈઓ! તમે પણ શું એવા ખાતાઓની સ્થાપનામાં તમારે જય જોતા નથી? જે જેતા છે તે જાગો! નિદ્રાનો ત્યાગ કરે ! આળસને દેશવટે દે, અને દુનીઆને દેખાડો કે જેને નિ:સત્વવાળા નહિ પણ પિતાને ક્ષત્રીય પૂર્વજોને દીપાવનાર ક્ષત્રીય વીર્ય હજી પણ ધરાવે છે!
ચંદ્ર,
પહોંચ. સાધુ સાધ્વી યોગ્ય પ્રતિક્રમણ ક્રિયાનાં સૂત્રો –મુનિરાજ સુમતિસાગર તથા મણિસાગરના ઉપદેશથી સીરસાલા જૈન પાઠશાળા તથા બીજા ગૃહસ્થની મદદથી પાનાના આકારમાં છપાયાં છે. અર્થસહિત ૧૦૦૦ નકલ છપાવવાની છે. જેમને જોઈએ તેમણે શ તીલેકચંદ રૂપચંદ મુ. સીરસાલા, ખાનદેશ, એ શિરનામે લખવું.
Page #321
--------------------------------------------------------------------------
________________
[ ર૮૩
૧૯૦૭]
જેને પર્યુષણ પર્વ.
જૈનોના પર્યુષણ પર્વ ને સબંધમાં નેક નામદાર મહારાજાધિરાજ શ્રી ૭ જામ સાહેબને પવિત્ર હુકમ લા. . જા. ના, ૯૦
સીકે, સં. ૧૯૬૪.
જાહેર ખબર.
માહાલ લાલપર ફ. ક. માજીસ્ટ્રેટ કેરટથી નેક નામદાર મહારાજાધિરાજ જામ શ્રી ૭ જશાજી સાહેબ બહાદુરના 1. ના. ૮૬૪ તારીખ ૧-૯-૦૩ ના ફરમાન અનુસાર–આ ઉપરથી ઘાણવાલા તથા ખાટકી કસાઈ તથા સની લુવાર વિગેરે
કોને ખબર આપવામાં આવે છે કે જેન (શ્રાવક) લેકેનાં પવિત્ર પર્યુષણ પર્વ સં. ૧૯૬૪ શ્રાવણ વદી ૧૨ બુધવાર તા. ૪-૯-૦૭ થી બેસે છે તે સં. ૧૯૬૪ના ભાદરવા સુદ ૫ વાર ગુરૂવાર તા ૧૨-૯-૭ ના રોજ પુરા થશે ત્યાં સુધીમાં ઘાણવાલાએ ઘાણી ફેરવવી નહીં અને ખાટકી કસાઈ વિગેરે લેકે એ કાંઈપણ જીવ હિંસા કરવી નહીં. તેમજ એની લુવાર વિગેરે લેકેએ ચુલ કે ભઠી સળગાવવી નહીં.
ઉપરના હુકમ વિરૂદ્ધ જે માણસ વરતશે તે કાયદેસર ગુન્હેગાર થશે અને તે શમ્સને કાયદા પ્રમાણે શિક્ષા કરવામાં આવશે. મિતી સં. ૧૯૬૪ના શ્રાવણ વદી ૬ વાર ગુરૂ તા. ૨૮-૮-૦૪
(સહી) ઈચ્છાશંકર જયશંકર છાયા
બી. એ. એલ એલ. બી તાલુકે લાલપર ફર્સ્ટ કલાસ માજીસ્ટ્રેટ
સ્ટેટ જામનગર. નેક નામદાર મહારાજાધિરાજ શ્રી જામસાહેબે ઉપર પ્રમાણે હુકમ પિતાના આખા રાજ્યમાં અમલ થવા સારૂ સ્ટેટ ગેજેટ મારફતે પ્રસિદ્ધ કરી જેન લેકેની ઉત્તમ લાગણીને જે ભારે માન આપ્યું છે તે બદલ સમગ્ર જૈન પ્રજા તેઓ નામદારને માટે આભાર માને છે.
Page #322
--------------------------------------------------------------------------
________________
ર૮૪] જેને કેન્ફરન્સ હેરલ્ડ,
[ સપ્ટેમ્બર ધનિષ્ટ આર્ય બંધુઓને વિજ્ઞામિ.
अहिंसा परमो धर्मः "दया पितेव हितकृता, दया मातेव रक्षिका . दया प्रियेव सुखदा दया कल्पलतोपभा" "वैरिणौपि हि मुच्यते, प्राणान्ते तृणभक्षकान् तृणहारा सदैवे ते हन्यते पशवः कथम्"
દયા ધર્મ કે મૂલ હે પાપ મૂલ અભિમાન
તુલસી દયા ન છોડીએ જબલગ ઘટમેં પ્રાણ” “ But a solemn and imperative duty rests upon us to put an end to cruel and brutalising acts, wherever committed under our (British) Jurisdiction and for these we cannot allow either religion or long usage to be an excuse or safe guard ” “ Rules of India” series. .
આ પવિત્ર આર્યાવર્તમાં હસ્તિ ધરાવતા દરેક મતના ધર્મશાસ્ત્રના પુસ્તકના અવલોકન ઉપરથી સ્પષ્ટ માલમ પડે છે કે દરેક મજહબના ફરમાને દયાધર્મના વાસથી વાસિત થયેલા છે.
પ્રત્યેક ધર્મરૂપી પ્રાસાદને પાયે સમસ્ત પ્રાણીવર્ગ ઉપર દયા કરવાના કાર્યથી પૂરાયેલે હેવાને લીધેજ ભિન્ન ભિન્ન ધર્મો ટકી રહ્યા છે એમ કહેવું તે જરા પણ અતિશકિત ભર્યું નથી. આપણી નજરમાં અનાર્ય તરીકે લેખાતા ધર્મના પૂરમાને પણ હિંસાના કાર્યને કઈ રીતે પુષ્ટિ આપવાને સમર્થ થતા દ્રષ્ટિગત થતા નથી.
વખતના વહેવા સાથે અન્યનેના પ્રસંગને લઈને તથા બીજા કારણેથી, સ્વકીય ધર્મના ફરમાનેની વિરૂદ્ધ ઘણુ ઘણુ કુરીવાજે જન સમાજમાં પ્રચલિત થતા જોઈએ છીએ; અને તેવી બાબતમાં ધર્મ ગુરૂએ વખતે વખત પૂરીઆદ કરતાં માલમ પડયા છે. અમુક વ્યકિતયાત અનેક વ્યકિતઓના સમુદાયના કાર્ય ક્રમ ઉપરથી, રેજના આચરણ ઉપરથી અથવા રહેણી કરણ ઉપરથી તેઓના ધર્મનું સ્વરૂપ સમજવા યત્ન કરવામાં આવે તે અવશ્ય ભુલ થાય કારણકે આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ કે ધર્મને હાને કરાતી ક્રિયાઓ પણ એવું સ્વરૂપ ધારણ કરે છે કે ભાગ્યે જ તેને સશાસ્ત્ર કહી શકાય.
આ પ્રસંગે અમારે કહેવાને ઉદ્દેશ એ છે કે કેટલેક અંશે માંગલિક ગણાતે દશેરાને તહેવાર નજીક આવતા જાય છે અને આવા ધાર્મિક દીવસે
Page #323
--------------------------------------------------------------------------
________________
૧૯૦૭]
ધર્મનિષ્ટ આબધુઓને વિક્ષપ્તિ. [૨૮૫ ધર્મને આગળ કરી દેવ-દેવીઓને સાંત્વન કરવાને બહાને દેશી રાજ્યમાં તથા અન્ય શહેરોમાં ઉચ્ચ કેમ ગણાવાને ફાકે રાખતી બ્રાહ્મણ કેમ જેવા ધર્મગુરૂઓના હાથે જે પાડા તથા બકરાને નિર્દય રીતે વધ કરવામાં આવે છે, તેને ભાગ્યેજ કેઈ ધર્મનિષ્ઠ આર્ય બંધુ સશાસ્ત્ર કહેવાની હિમત ધરી શકશે. આ પ્રકારે થતા પશુધને જે સશાસ્ત્ર ગણવામાં આવે નહિ, તો પછી એક વિદ્વાનના કહેવા મુજબ
अन्यद्वारे कृतं पापं देवद्वारे विनश्यति
देवद्वारे कृतंपापं वज्रलेपो भविष्यति । દશેરા ટાંકણે થતા પશુધમાં ભાગ લેનારા મહા પાપકર્મમાં પ્રવૃત્તિ કરે છે એમ કહી શકાય.
ઉકત પ્રકારના ઉચ્ચતમ આશયથી ગયા વર્ષની માફક આ વર્ષે પણ આ સાથે જોડેલી હીંદી ગુજરાતી, અંગ્રેજી તથા મરાઠી ભાષાઓમાં છપાવી રેસીડેન્ટ જનરલ સેક્રેટરી શેઠ વીરચંદ દીપચંદ સી. આઈ. ઈ.ની સહીથી અરજી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ ઓફીસ તરફથી જુદા જુદા રાજા મહારાજા તથા મહારાણાઓ તરફ એકલી આપવામાં આવી છે અને અમારા તરફથી જુદા જુદા શાસ્ત્રીઓના અભિપ્રાય મંગાવી “પશુવધ નિષેધ” નામની ચોપડી પ્રગટ કરવામાં આવેલ છે તેની એક નકલ પણ અરજીની સાથે ભેટ દાખલ મેકલી આપી છે.
સાધારણ રીતે પાંજરાપોળ વગેરે સંસ્થાઓ જૈન ધમભાઈઓને જ સંભાળવી જોઈએ અને તે પ્રમાણે અન્ય જીવદયાના કાર્યમાં પણ તેઓએ જ પ્રયાસ કરે જેઈએ એમ પ્રતિપાદન કરવા મથન કરવું તે અન્ય હિંદુભાઈઓને એક રીતે અપમાન કરવા જેવું છે એ હેતુ લક્ષ્યમાં રાખી સર્વ આય બંધુઓને વિનંતિ કરવામાં આવે છે કે અમારા તરફથી હાથ ધરવામાં આવેલ આ મહાન જીવદયા પશુ રક્ષણના કોર્યને તેઓ અંત:કરણથી-ટેકે આપવા હાર પડશે અને પિતાને લાગવગ ચલાવી ઉપરોક્ત જીવહિંસાના કાર્યને તાકીદે બંધ કરવા ઉદ્યમ કરશે.' દશેરા ઉપર પાડા બકરાને વધ ન કરવા માટે હિંદુસ્તાનના રાજ્ય કર્તાઓને અરજી. શ્રી જેન વેતાંબર કોન્ફરંસ ઓફીસ
ગિરગામ, મુંબઈ
તા. ૧-૧૦-૧૯૦૭ ગેબ્રાહ્મણ પ્રતિપાલ, નિરાશ્રિતાધાર, આર્યભૂષણ, પ્રજાપાલક, ન્યાય દયા-ક્ષમાં આદિગુણલંકૃત, ધર્મધુરંધર, મહારાજાધિરાજ
મહારાજ સાહેબ શ્રી શ્રી ૧૦૮ ની ખીદમતમાં અરજ માલુમ થાયછે.
જેમ અમે સાંભળ્યું છે તેમ દશેરાને પવિત્ર અને ધાર્મિક દિવસમાં હજુરના રાજયમાં પાડા બકરાઓને વધ કરવામાં આવે છે.
Page #324
--------------------------------------------------------------------------
________________
૨૮૬]
જેને કેફરન્સ હેરલ્ડ,
[ સપ્ટેમ્બર - દેવીને ભેગ આપીને સંતુષ્ટ કરવાના ઈરાદાથી આ વધ કરવામાં આવે છે, જેથી કરીને મહામારી (પ્લેગ) શીતળા, કેલેરા આદિ દુષ્ટ બિમારીઓની આફતે વસ્તીમાં આવે નહીં, પરંતુ દર વરસ આ વધ થતાં છતાં પ્લેગ, કોલેરા, શીતળા, તાવ, દુભિક્ષ (દુકાળ) આદિ આફત હિંદુસ્તાનમાં આવ્યેજ જાય છે. રાજાથી રંક સુધી સર્વેને પોતાના પૂર્વ જન્મના કર્માનુસાર સુખ દુઃખ ભોગવવું પડે છે, અને આ આફત કેવળ મનુષ્યના પાપની શિક્ષા રૂપ છે. આ પાપથી બચવાને વાતે માણસ નિરપરાધી નિર્દોષ) અવાચક (મુંગા) જાનવરની હત્યા કરે આ કે ન્યાય ? શું આવા ન્યાયથી સર્વ શકિતમાન પરમેશ્વર રાજી થશે ? કદી નહીં.
નામદાર અંગ્રેજ સરકારના રાજ્યમાં પણ વખતો વખત મરકી (પ્લેગ) વિગેરે બીમારીઓ આવે છે અને કુદરતથી નાબુદ થાય છે, તેવા રોગોની શાંતિ માટે કાંઈ પાડા આદિને પશુવધ થતો નથી, પરંતુ તદુરસ્તીના નિયમને અનુસરવાના ઈલાજ લેવામાં આવે છે.
-- પશુવધ શાસ્રરીતિ નથી, આ નિર્ણય મોટા મોટા વિદ્વાન શાસ્ત્રીઓની સભાએમાં ઘણએક વાર થઈ ચુક્યો છે, અને આવા અસલ શાસ્ત્રના અનુસાર કેટલાક ધર્મિષ્ટ્ર રાજ્ય કર્તાઓએ આ પશુવધ પિતાની વસ્તીમાં સર્વથા બંધ કરાવી, તે જાનવરની નેક દુવા પ્રાપ્ત કરી છે.
હજુર રહેમ દિલ, બુદ્ધિમાન અને ન્યાયી હોવાથી અમારી અરજ છે જે દશેરાના દિવસે આપના રાજ્યમાં પાડા, બકરાં વિગેરેને વધ બંધ કરવાને હુકમ જારી કરવાની મહેરબાની પૂરમાવશે અને સનાતન આર્યધર્મની રક્ષા કરજે અરજ. :
હજુરને દાસાનુદાસ, . (સહી) વિરચંદ દીપચંદ સી. આઈ. ઈ.
રેસીડંટ જનરલ સેક્રેટરી.
જૈન સમાચાર.
વનરાજ ચાવડ–સ્વર્ગસ્થ મહીપતરામ રૂપરામ નીલકંઠ સી. આઈ. ઈ. તરફથી બહાર પડેલ “વનરાજ ચાવડા” નામના ગ્રન્થમાં જૈન ધર્મની વિરૂદ્ધનું-જૈન ભાઈઓની ધાર્મિક લાગણીને દુખવનારૂં જે લખાણ કરવામાં આવ્યું છે, તે હવે પછીની આવૃત્તિમાંથી રદ કરવાને તેમના સુપુત્ર સાલ મી. રમણભાઈ મહીપતરામ નીલકંઠ બી. એ. એલ એલ. બી. ઉપર જોન કેન્ફરન્સ તરફથી પત્ર લખવામાં આવ્યું હતું તેના જવાબમાં તેઓ સાહેબ લખી જણાવે છે કે હવે પછી જે આવૃત્તિ બહાર પાડવામાં આવશે તે પહેલાં તમારી સાથે મસલત કરીશ. વાંધા પડતે ભાગ કાઢી નાખવામાં મને જરા પણ અડચણ નથી. એક વર્ષ પહેલાં જે આવૃત્તિ બહાર પડી
Page #325
--------------------------------------------------------------------------
________________
૧૯૦૭] જૈન સમાચાર,
[ ર૮૭ તે અરસામાં મારું ધ્યાન ખેંચવામાં આવ્યું હતતે કાંઈ થઈ શકત; હવે તો નવી આવૃત્તિમાંજ સુધારો થઈ શકશે. જૈન પ્રજાની ધાર્મિક લાગણી દુખવવાની મારી લેશ માત્ર ઈચ્છા નથી. નવી આવૃત્તિમાં તે ભાગ રદ કરવામાં આવશે તે બાબત તમારે પાકી ખાતરી રાખવી.
મુંબઈની ડીરેકટરી—કેન્ફરન્સ તરફથી જ્યારે આખા હિંદુસ્તાનની જૈન શ્વેતાંબર ડીરેકટરી ઘણી ખરી પુરી થવા આવી છે ત્યારે મુંબઈ જેવા શહેરની બાકી રહેલી ડીરેકટરી જે ઘણું મુશ્કેલ કામ છે તેને પણ પુરી કરવા સારૂ કોન્ફરન્સ તરફથી એક વગવાળી કમીટી નીમવામાં આવી છે, જેમાં ડોકટર ત્રીવનદાસ લહેરચંદ, મી. અમરચંદ પી. પરમાર તથા મી. મેહનલાલ ચુનીલાલ દલાલ બી. એને ઓનરરી સેક્રેટરી તરીકે નીમવામાં આવ્યા છે. વસ્તીની ગણત્રીનું કામ પર્યુષણથી શરૂ કરવામાં આવેલું છે જે લગભગ દશા સુધીમાં પૂરું થઈ જવા સંભવ છે.
કન્યાવિક્ય બંધ–વઢવાણમાં મુનિમહારાજ શ્રી મેહનવિજયજીના વ્યાખ્યાન વખતે મી. વલ્લભદાસ ત્રીભોવનદાસ ગાંધીએ કેન્ફરન્સ અને તેના કાર્ય વિષે હાજર રહેલાઓને માહિતી આપનારું વિવેચન કર્યું હતું અને તેમાં કન્યાવિક્રયના દુષ્ટ રીવાજ બાબે બોલતાં શ્રોતાજનેના મન ઉપર એવી સચોટ અસર કરી હતી કે. ઘણા શ્રાવકોએ કન્યાવિક્રય નહીં કરવાની બાધાઓ લીધી હતી. -
પાલીતાણાના ઘાંચીએ અને મહાજન વચ્ચેની ખટપટને છેડે આવ્યું છે. ઘાંચીઓએ ૧૪ જૈન તહેવાર ઉપર કામકાજ નહીં કરવા કબુલ કીધું છે. મહાજન તેના બદલામાં તેઓને દર વર્ષે રૂ ૨૦) આપશે.
જેન શાળાનું સ્થાપન-સરપુર ખાતે મુનિ મહારાજ શ્રી માણેક મુનિના ઉપદેશથી જૈનશાળા સ્થાપવાનું નકી થયું છે. તથા મુનિ મહારાજ શ્રી જયમુનિના ઉપદેશથી પરદેશી ખાંડ વાપરવાની બંધી કરવામાં આવી છે.
દેરાસરો માટે કેસરબરાસ.
નગીનભાઈ ઘેલાભાઈ ઝવેરી" અમેને લખી જણાવે છે કે હિંદુસ્તાનનાં જૈન શ્વેતાંબરી દેહરાઓ કે જ્યાં કેશર તથા બરાસની જરૂર હોય તે મફત પુરૂં પાડવાને શેઠ ઘેલાભાઈ લાલભાઈ ઝવેરી કેશરબરાસ ફંડ એ નામનું એક ફંડ ચાલુ કરવામાં આવ્યું છે. વાસ્તુ છે જેનભાઈઓને જોઈતું હોય તેઓને અરજ કરવામાં આવે છે કે ઝવેરી બજારમાં આવેલી ઝવેરી નગીનભાઈ ઘેલાભાઈની પેઢી ઊપરથી મફત મળી શકશે.
Page #326
--------------------------------------------------------------------------
________________
૨૮૮] જૈન કેન્સ હેરલ્ડ.
[ સપ્ટેમ્બર નવી ગુજરાતી વાંચનમાળા, મુંબઈ ઇલાકાના કેળવણું ખાતા તરફથી છપાયેલી નવી ગુજરાતી વાંચન માળામાં કેટલીક ભુલ થયેલી તે સુધરાવવા સંબંધમાં મે કેળવણું ખાતાના વડા તરફ શ્રી જૈન વેતાંબર કોન્ફરન્સ તરફથી તા ૧૨ જુલાઈના રોજ અરજી કરવામાં આવી હતી તેને મળેલ જવાબ.
No. 5103 of 1907–1908. Poona, office of the Director of Public Instruction.
19th. August 1907.
To
Sir
The Assistant Secretary Shri Jain Swetamber Conference
Girgaum, Bombay. In reply to your letter dated the 13th instant I have the honour to state, the letter dated 22nd July 1907 signed by the General Secretaries of your Conference is being considered and an answer will be sent to them in due course.
I have the houour to be
Sir Your most obedient servant
Sd/F. G. SELBY, Ag. Director of Public instruction,
ॐ नमोतिथ्थस
ક્ષમાપના શ્રી વીરશાસન રત્ન,
* (હરિગીત) શ્રી સંઘ સાધુ સાધવી, શ્રાવક અને વળી શ્રાવિકા, એ બધુજન મણિ માહરી, જે વીરશાસન માલિકા, તેનાં ઘણાં મેં દુહવ્યાં, તન, મન, વચન, આ વર્ષમાં, હું યાચું છું શ્રી વીર સાખે, ક્ષમા આપ સર્વથા.
લી. શ્રી વીરના તીર્થને - લધુતમ બાળ લાલન,
Page #327
--------------------------------------------------------------------------
________________
અપુર્વ શોધ. જરૂર વાંચે. ચમતકારી પ્રાગ.
| નયનચીંતામણું ગુટીકા. Aો નેત્ર વિનાને માનવી, જીવતે પણ મૃત જાણ
હ• એજ નયન ચીંતામણી દીએ નેત્રનું દાન. નયન ચીંતામણી:– મહા પ્રભાવિક ગુટીકાને હમે કોઈ માહીત્મા પાસેથી મેળવીને ઉમે ગુપ્ત રાખતા હતા પણ હમારા ઘણુ બંધુઓના અનુગ્રહથી લાભાલાભનું કારણ માની લેમ નહી રાખતાં તેના ખર્ચના પ્રમાણમાં કીંમત રાખી હમે જાહેર કરવાને ઉક છે ધરાવીએ
છીએ. ઈલીશ દવાનો કોઈ પણ રીતે ખપ નહી કરતાં ફક્ત વનસ્પતિએ સોધન કરી વન 1 રસમાં એક દીવસે બને છે. ઘણા ધતીગના બહાળા લખાણથી ધણા જ સધાભ્રષ્ટ્રમાં થઈ. ગએલા હશે પરંતુ શંકા રહિતપણે વિદેશી ઉદ્યોગને ઉતેજન આપી દેશ પરદેશમાં પ્રચલીત કરવાને મારી વિનંતી છે. આ ગુટીક નેત્રમાં અજન કરવાથી છારી, ખીલ, પરથાળા, પડળ
તીઓ, રતાંધળા, ફલા વા ખદખીલબળતા, રાડ, ઝાંખાશ, પાણી ઝવું, દંખવા આવવું - , વિગેરે તમામ દરને ઝડપથી મટાડે છે તેમજ નિરમળી આંખોમાં આંજન કરવાથી નજર - ઈ સાફ રાખે છે તથા પી હમારી અસ તેસી શુટીકાનું અંજન કરવાથી એક આંતરીઓ, બે
આંતરીઓ ત્રણ આંતરીઓ, ચેથી તાવ તથા બેરાસ પણ અજન કરવાથી મટાડી મોટા અચંબાને ધરાવનારી છે. આવી બુટીકા કઈ વખત બહ ર પડેલી અસંભવીત હશે. હમોએ ચેકસ અનુભવ મેળવી ઘણાં દરદ સારો થવાથી જાહેરમાં મૂકીએ છીએ. ઘણું દવાઓથી કંટાળી ની ગરાં થઇ ગએલા જનોએ તો વિલંબ કર્યા વિના જુજ કીમતમાં ખરીદી ખાત્રી કરે. હમો પણ ખરી ખાત્રીથી કહીએ છીએ કે આ ગુટીકા કદી પણ પાછી ફરનાર નથી ખરીદ
નારને અપુર્વ લાભ છે દરેકને અવશ્ય રાખવા યોગ્ય છે આ ગુટીકાને ખપ કર્યાંથી બીજી ક દવાઓને ખપે રહેશે જ નહી આ ગુટીકા છ માસ ચાલે તેવા પ્રમાણમાં બનાવેલી છે. સુંધી
અને સસતી, ઘણું વાળી આ ટીમને પહેલ વહેલો જનમ થયો છે. સુત્ત બંધુઓ ખરીદે, દરેક બંધુઓને ઉતેજન આપી ખરીદી અને ચમત્કારી ઔષધીનો અનુભવ કરો. -
સામટુ ડઝન એક ખરીદનારને ડબી ૧ કમીશન આપવામાં આવશે. આ
કામત ડબી 1 ના રૂ. ૨) પિસ્ટેજ જુદુ. જૈનના સાધુ સાધવીને ખપ સારૂ મફત મે- કલી આપવામાં આવશે. ખરીદનારે હમારા નામનું હેન્ડબીલ તપાસીને લેવું
આ બનાવનાર.
મેસર્સ પી એન્ડ બી. બ્રધર્સ. ઠે. મુળજી કાળા ટેપી વાળા મોતી બજાર, મુંબઇ,
ઢઢાછાપનું પવિત્ર કેશર. - - સ્વધર્મ રક્ષા અને સ્વદેશ લાભ માટે ખાસ પ્રતિનિધિ મેકલી મંગાવેલ ખાત્રીનું શુદ્ધ અને ઉત્તમ સ્વદેશી કેશર પાંચ લા, તથા પા, અરધા અને એક રતલી પેક ડબાઓમાં કે જેપર કોન્ફરન્સના ઉત્પાદક મી, ઢફાની છબીને “ટેડ માર્ક” છે તે નીચેના સ્થળેથી મળશે. મુંબઈ જૈન ધે, કેન્ફરન્સ ઓફીસ ગિરગામ, માંગરોળ જૈન સભા પાયધુની,
જથ્થાબંધ વેચતાર એકલા માલેક, જૈન મંદીર સામે
કછી દશા ઓસવાળ જૈન મહાજન આશ્રિત માડી, મુંબઈ,
સ્વદેશી કંપની.
Page #328
--------------------------------------------------------------------------
________________
॥अहिंसा परमो धर्म ॥
राधनपुरके दयामय मान्यवर एडमिनिस्ट्रेटर साहिब बहादुरकी निज आज्ञानुसार
- राधनपुर खोडाडोर पिंजरापोल लोटरी. इस लोटरीका डाइङ्ग ता० २२ डीसेम्बर सन १९०७ को प्रतिष्ठित मान्यवरोंकी उपस्थितिमें निकाला जावेगा.
इनामकी संख्या २५१४. - पहिला इनाम रु. १००००. ऐसा रु० ४०.००बांट दिया जायगा.
अहिंसा परमो धर्मः यह सिद्धान्त जैन और हिन्दु जाति के सर्व लोगों के लिये एकसा है जिस से सर्व सज्जन इस खोडा ढोर पिंजरापोल सम्बन्धी महत् कार्य में हिस्सा लेकर तन
मन धन से सहायक होंगे और टिक्ट खरीदने में विशेष उत्साह दर्शायेंगे क्योंकि काम - में सहायता देना हरेक मनुष्यका कर्तव्य है एक एक रुपये से कमी नहीं हो. ग्रह. अर्थ
अयोग्य स्थान में नहीं जायगा नसीब अजमाने का यह एक उत्तम मौका है और यह व्यय
खोने का मार्ग नहीं है “ स्वार्थ और परमार्थ ” तैसे ही धर्म का सहायतामें और निज को लाभ * है धर्म के काम में विलम्ब अनुचित है जैसे कि
काल करे सो आज कर, आज करन्ता अब्ध ।
अवसर वीत्यो जाति है, फेर करेगा कब्ब ।। इनाम मिलेगा तो फायदा होगा और न मिलने पर भी पश्चात्ताप नहीं होगाः जिन के अपने नसीब अजमाने की रख्वाहिश हो हर्ष के साथ टिकट खरीदें ।
टिक्ट की विकरी और कर्माशन॥ - लाटरी के टिक्ट खोटा ढोर राधनपुर पिंजरापोल लाटरी आफीस में से और एजन्टो ... के पास से मिलेंगे। कमीशन दश टिक्ट से सो टिक्ट तक १०) फी सैकडा और सौ से सहस्त्र - टिक्ट तक ॥) और अधिक और सहस्त्र से ऊपर की सैकड़ा १५) रु० मिलेगा द्रव्य सन्बन्धी
अथवा दूसरे विषय में पत्र व्यवहार ओनररी सेक्रेटरी के पते से करना चाहिये; मनीयार्डर से रुपया भेजने में आये तो कुपन में बराबर अपना नाम ग्राम लिखना चाहिये ।।
Page #329
--------------------------------------------------------------------------
________________
Registered No. B. 525.
00000 00000000000000
वीर सम्बत् २४३३-४.
विक्रम सम्बत १९६३-४
श्री जैन श्वेताम्बर को रन्त
अकटोबर-नवेंबर.
पुस्तक ३.
नम्बर १० - ११.
हेरल्ड.
प्रकट कर्ता.
श्री जैन श्वेतांबर कॉन्फरन्स ऑफिस, मुंबई.
विषयानुक्रमणिका..
પૃષ્ઠ.
વિષય Education of our youths २८८ આપણી અધાગિત,તેમાં ફેરફાર કરવા માટે શું કરવુ. ર૯૧ परदेशी खांडमां रहेली भ्रष्टता २८५ જેનાનાં જાહેરખાતાં અને તેમ ની હાલની સ્થિતિ श्रीसभेत शिमरल ... ३०८ સરકારના કારોબારની નવી યાबनाओ. मैनानी ३२०४ ३१४
૩૦૨
10000000000000 30000000 000000
***
વિષય
सन १९०७.
५४.
૩૨૮
भट्टिशेद्धारनी टीपेो... ३२९ સ્વદેશી હિલચાલ મનુષ્યદેહ શાને માટે છે ?... ૩૩ર मैन सभाथार कोन्फरन्सना ठरावोनो थतो
3३७
...
अमल
-00:0:00
...
नु
૩૩૯
३४२.
પ્રાર્તિક કાન્સા ધાર્મિક્ હિસાબ તપાણી ખાતું ૩૪૩ જૈનપત્ર અને અમે
३८७
...
वार्षिक मूल्य डाकका मूल्य समेत सिर्फ रु. १
धर्म विजय प्रिंटिंग प्रेस पायधुनी - मुबई.
...
000000000000000
...
Page #330
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન શ્વેતાંબર મદિરાવળી.
પ્રથમ ભાગ. આ પુસ્તકમાં ગુજરાત, કાઠીઆવાડ, કચ્છ અને મારવાડ દેશના દેરાસરોની (ઘર દેરાસર સુધાંત) હકીકત આપવામાં આવેલી છે. મુંબઈની કોન્ફરન્સ ઓફિસ તરફથી મહાન ખર્ચ કરી શરૂ કરવામાં આવેલ ડીરેકટરીના અમૂલ્ય તેમજ પ્રથમ ફળ રૂપે આ પુસ્તક જેન સમાજના હિતને માટે બહાર પાડવામાં આવેલ છે. હિંદુ
સ્તાનમાં આવેલા આપણું પવિત્ર ક્ષેત્રની યાત્રા કરવા જનાર જૈન ભાઈઓને આ પુસ્તક એક સુંદર ગાઇડ (ભોમીયા) તરીકે થઈ પડવા સંભવ છે. આ પુસ્તકમાં જુદા જુદા કેમ પાડી દેરાસરવાળા ગામનું નામ, નજીકના સ્ટેશન યાને મારા ગામનું નામ તથા તેનું અંતર, દેરાસરનું ઠેકાણું, બાંધણી, વર્ણન, બંધાવનારનું નામ, મૂળનાયકનું નામ, બંધાયાની સાલ, પ્રતિમાજીની સંખ્યા, નોકરની સંખ્યા તથા મકાનની સ્થિતિ વગેરે તમામ હકીકત સવિસ્તર દાખલ કરવામાં આવી છે. આ પુ.
સ્તક રેયલ સાઈઝ ૨૬૦ પાનાનું સુંદર કપડાના પુંઠાથી બંધાવેલુ છે. બહાર ગામથી મંગાવનારને વી. પી. થી મોકલવામાં આવશે. : મૂલ્ય ફકત રૂ. ૧-૮-૦ રાખવામાં આવેલ છે.
છપાવી પ્રગટ કરનાર ગિરગામ
શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ
મુંબઈ.
નવી તિ! પવિત્ર!!
!!! धी इन्डीयन सोप एन्ड केन्डल फेक्टरी लीमीटेड.
રાજ , વીજળી, પુવ. मीणवत्ती.
साबु. झुमर, वालसेट अने गाडीना फानसो ( नाहावाना, औषधिय अने धोवाना वार माटे जुदा जुदा कद अने वजननी सर्वे ) सोप वीगेरे. નાતની પીળવાનો.
. . वराळ यंत्रथी चालतुं आ एक मोहोर्टी कारखानुं छे अने तेमा चरबी रहित पवित्र साबुओ तथा मीणबत्ती बनाववामां आवे छे. भाव पण घणा सस्ता छे. उपरने शीरनामे पत्र लखीने प्राईसलीष्ट मंगावो.
Page #331
--------------------------------------------------------------------------
________________
| નમઃ રિન્ય છે.
रत्नानामिव रोहणक्षितिधरः खं तारकाणामित्र, स्वर्गः कल्पमहीरुहामिव सरः पंके रुहाणामिव, पायोधिः पयसामिवेंदुमहसां स्थानं गुणानाममा, विसालोच्य विरच्यतां भगवतः संघस्य पूजाविधिः ॥२१ ।।
અર્થ:–રોહણાચળ પર્વત જેમ રત્નોનું સ્થાન છે, આકાશ જેમ તારાઓનું સ્થાન છે, સ્વર્ગ જેમ કલ્પવૃક્ષોનું નિવાસસ્થાન છે, તળાવ જેમ કમળનું નિવાસસ્થાન છે, સમુદ્ર જેમ ચંદ્રમા સમાન નિર્મળ જળનું નિવાસસ્થાન છે, તેવી રીતે આ સાધુ, સાધ્વી, શ્રાવક, શાવિકારૂપ ચતુવિધ પૂજ્ય સંઘ જે જ્ઞાન, દર્શન અને ચારિત્રનું નિવાસસ્થાન છે તેની પૂજા કરીએ.
SHRI JAIN (SWETAMBER) CONFERENCE HERALD.
Wel. IT.].
0CTOBER 1907.
[No. 10.
WHAT SORT OF EDUCATION SHOULD OUR
YOUTHS BE PROVIDED WITH.
In the August number of the Herald :: very thoughtful and instructive article on “ Higher Technical Education and the duties of the Jain S. Conference " has been penned by our distinguished scientist Prof. V. . Parekh. M. A. B. Sc. .
Prof. Parekh in the course of his article observes the sad, deplorable fate of our graduates, who, according to him “ follow like sleep the benten path and the result is afterwards despair.” Mr. Parekh as a partial remedy to this evil, sujjests the introduction of
Page #332
--------------------------------------------------------------------------
________________
જેન કેન્ફરન્સ હેરલ્ડ,
[2321042
Higher Technical Education amongst youths and to give thep ractical shape to his sujjestion, recommends our educated le:ders in general and the Conference in particular to take up the question in right earnest.
Looking to the present situation of our country, when the wave of Swadeshirm is spread from one end to the other, when the boycott movement is tossed about with full force and when so many new branches of industry have been opened, Prof. Parekh's sujjestion deserves the quickest consideration. In the field of industry of our country, we Jains play not the less important part than other people. Good many branches of Indian Trade are in our hands and to put them all on the scientific bilses to compete with the Western as well as with other people of the world with advantage, we do require a sort of Education as sujjestel by the learned Profersor. However one nay not fully concur with Mr. Parekh. His statement about the deplorable state of the graduates may be universal with others than Jains. As for us who still lack so much in Higher Education in comparison with other communities, such as farsis, Bengalis, Madrases &c., one can't. imagine huw Mr. Parekh's statement should be taken as quite correct ! We have as yet a very few Pleiders and Doctors who can be counted on our fingers' end. Some of these have a very satisfactory practice. As for the rest, if they are brief-less and patient-less, the fauit is not so much with them but it is with us. Why should we go to others and not to our own Pleaders and Doctors, whenever we are in need of them. If we all make up our minds to give our suits to Jain and to take medicine from our Jain Pleaders and Doctors, they too will have the same footing as their other well-established professional brethern. Some exceptional cases, wanting in ability and originality may be excluded Even in this city where cur population amounts in vast number we have only three or four Jain. Pleaders and one Jain Doctor. Can they be said to be quite enough? And yet only one has somewhat satisfactory practice. Why so ? The reason is not far to find out. We shamnefully lack in sympathy,
Page #333
--------------------------------------------------------------------------
________________
૧૯૦૭]
આપણું અધિગતિ, તેમાં ફેરફાર કરવા માટે શું કરવું?
[રા
fellow feeling, unity and harmony. If we have these things amongst others, we have still a very wide field for our Jain Pleaders and Doctors. My humble opinion is there-fore, that those who might have a special taste for Technical line may be sent up to that line, while others having natural aptitude for Law or medicine may be allowel to take th:at line and that our Conference or our Shethias should extend their help to any poor Jain Student who may be pursuing any course whether Technical or not.
N. J. Mehta.
આપણું અધોગતિ, તેમાં ફેરફાર કરવા માટે શું કરવું?
- આપણાં બાળકો, આપણું ભવિષ્યના શહેરીઓ ને કોમના ઉદ્ધાર કરનારાઓની શારીરિક સ્થિતિ આવી કેમ છે? તેના શરીરના અવયવે ખીલેલા કેમ દેખાતા નથી? તેઓની આંખો તેજસ્વી કેમ દેખાતી નથી? તેઓના મુખડા ફીકા કેમ દેખાય છે? વારંવાર તેઓ (“સીક”) માંદા પડવાની ફરીયાદ શા કારણે કરે છે? શું તેઓ ભૂખ્યા રહે છે? યા દેશના હવા પાણી ખરાબ છે? તેમ તે બનવું અશકય છે, કેમકે સુકે પાકે રેટલ ખાનારા, સેંકડોની મજુરી કરનાર, કે વાસણ માંજનાર કે દળનારીના છોકરા ને તેજસ્વી અને તાકાતદાર નજરે પડે છે! તે દરરોજ દુધ કે બદામના શીરા ખાતો નથી પણ સુખી જણાય છે અને તેના શરીરના અવયવે ખીલેલા માલમ પડે છે! તેઓ જે હવામાં રહે છે તે હવામાંજ આપણાં બાળકે રહે છે, અને તેઓ જે ખોરાક ખાય છે તેના કરતાં આપણાં બાળકે વધુ પિષ્ટિક ખોરાક ખાય છે, તે છતાં, તેઓ સબળ હોય છે, આપણાં બાળકે દુર્બળ હોય છે! પેલા ગરીબો જ્યારે નાની ઉમરમાં યુવાન દેખાય છે, ત્યારે આપણાં બાળકો યુવાન છતાં ઘરડાં દેખાય છે, અને જ્યારે પેલા ગરીબ લાંબી જીંદગી સુધી જીવે છે, ત્યારે આપણું ભવિષ્યના આશા આપનારાઓ ૩૦-૩૫ ની વયેજ આ દુનિયા છોડી જાય છે! જેન વસ્તીથી હળમળી રેહલા શહેરેશહેર અને ગામેગામ ફરે, પિળેપળ અને ફળીએફળીએ તપાસ કરે તો જણાશે કે જેને બાળકો અને યુવાનોની સ્થિતિ ઉપરના વર્ણન જેવી જ છે. એથી પણ વધુ દુર્દશા આપણામાં આપણી નજર બહાર થાય છે. કોઈપણ શહેર કે ગામના મૃત્યુપત્રક તપાસતાં મેટે ભાગે બીજી કેમની સર
Page #334
--------------------------------------------------------------------------
________________
રર | જૈન કેન્ફરન્સ હેરલ્ડ.
[ઓકટોબર ખામણમાં જૈન બાળકો અને યુવાનનું પ્રમાણ ઘણું વધારે જણાશે. સતાવાળાઓ અને દાકતરે એ સંબંધમાં આપણી અસ્વચ્છતાને આડે લાવે છે, જ્યારે કેટલાક બીજાં કારણે પણ જણાવે છે. ગમે તેમ હોય, તે છતાં એ કહેવું મોટે ભાગે ખરું છે કે આપણાં છોકરાંઓમાંને લગભગ અડધે ભાગ વિશ વર્ષની ઉમર થતાં પહેલાં મરણ પામે છે, અને જે જીવે છે તે તાકાતદાર, જોરાવર, શુરવીર અને ઉગી હેવાને બદલે નાકૌવત, કમરે ભાંગેલા, મુખપર તેજ નહિ ધરાવતા. માંદા અને ઈર્ષા ખોર હોય છે. દયા તે દરેક જૈનમાં જન્મથી જ હોય છે, કેમકે તે તો તેને વંશપરંપરાથી મળેલ વારસે છે, પણ તે દયા દૂત બેલવામાં અને ગમે તેવી કુરતા જેવા છતાં, ડરકણ બની બેસી રહેવામાં અથવા નસીબ કે કાળને દેષ દેવામાં વપરાતી હોય છે. શરીરમાં તાકાત ન હોય ત્યાં આવી દયા શું કામ સારે છે? ગુજરાત અને કાઠીયાવાડના આપણા વીસ વરસની અંદરના અને ત્રીસ વરસથી વધુ ઉમરના નહિ એવા સે યુવાનને એકઠા કરી તપાસ કરશે તે તમને માલમ પડશે કે તેમાં પાંચ પહેલવાને પણ નથી! તેઓમાંને મોટે ભાગ જેરવગરને, નસીબને દેષ દેનારે, અને ઉદ્યોગને બદલે કર્મને પ્રધાનપદ આપી, મતનું દ્રવ્ય મેળવવા ઇચ્છનાર હશે! તેની કમર વાંકી વળેલી અથવા ગાદી, તકીઆ કે ખુરશી વગર ટટાર બેસી નહિ શકે એવી હશે! જે બાલિકાઓ તથા બાળકોને શિક્ષણ આપવા માટે માસ્તરે, પંડિતો કે શિક્ષક હોય છે તેઓની સ્થિતિ પણ બહુધા આવી જ હોય છે. તેઓ પોતાનું દુખી જીવતર ૩૦-૩૫-૪૦ વર્ષે જુવાનીની શરૂઆતમાં જ પૂર્ણ કરી આ દુનીયા ત્યાગી જાય છે! જૈન આગેવાને અનેક ઉપયોગી કાર્યો કરવામાં આરંભથી જ શુરત્વ બતાવે છે, પણ તેઓએ ઉપલી સ્થિતિના કારણો શોધવા જરાપણ લક્ષ આપ્યું છે કે? સેંકડો પાઠશાળાઓ, સેંકડે હુન્નરશાળાઓ, સેંકડે દવાખાનાઓ, સેંકડે દેવાલને સેંકડો પુસ્તકાલયે તેઓ બંધાવે છે, પણ જ્યાં તેને ઉપભેગ કરનારાઓનીજ તાણ હોય ત્યાં તે અનેક ઉપભેગ કે ધર્મના મદદગારે શું કામ આવશે? જયાં દેરાસરના દર્શન કરનારાઓ કે ઉપાશ્રયમાં આવનારાઓ, કે પાઠશાળાઓમાં શીખનારાઓજ નહિ હશે, અથવા હશે તે નબળા, તાકાત વગરના અને તેજ વગરના હશે તે તેનું પરિણામ શું આવશે? માટે દેશના કે કોમના આગેવાનોએ પ્રથમ આ બાબત ઉપર લક્ષ આપવાની જરૂર છે. રેતીના પાયાવાળું ઘર કેટલા કાળ ટકી શકે? નબળા મૂળવાળું ઝાડ કેટલા સમય પવનના ઝપાટા ખમી શકશે? અને તે જ રીતે આપણી યુવાન પ્રજાને શારીરિક સ્થિતિ મૂળમાંજ નબળી હશે તે ભવિષ્યમાં તે શું ઉતમ કાર્ય કરશે ? શું લાભ કરશે? કેમને શું ફાયદો કરશે ? ધર્મને ટેક કેવી રીતે ટકાવશે?
એ માટે આપણું ઉધરતી પ્રજાનું શરીરબળ વધારવાના ઉપાયે લેવાની અને ગત્ય ઘણીજ મેટી છે. બીજાં બીજાં કાર્યો સાથે ઉધરતી પ્રજાનું શરીરબળ વધાર નારા ઉપાયે જવાની ઘણું જરૂર છે. ખરું છે કે આપણા શાસ્ત્ર શરીર પર
Page #335
--------------------------------------------------------------------------
________________
૧૯૦૭] અ પણ અધોગતિ, તેમાં ફેરફાર કરવા માટે શું કરવું? [ ર૯૩ મોહ નહિ રાખવા આપણને ફરમાન કરશે પણ તે એકાંત ફરમાન નથી? શરીર પર મહ ન રાખે એ ઉત્તમ વાત છે પણ તેથી આત્મઘાત કરવાનો આદેશ શાસ્ત્રો આપે છે એમ માની લેવાની જરૂર નથી. શરીર આરોગ્ય હશે તોજ મનોબળ ખીલશે, અને મને બળ ખીલશે તોજ આત્મબળ અમર પદવી પામી શકશે. પણ જ્યાં શરીરજ નબળું હશે, ત્યાં પાછલા બે બળે કદી પણ મળી શકવાના નથી, એમ પણ શાસ્ત્રો કહે છે, તે ભૂલવા જેવું નથી. જેનશાસ્ત્ર, બીજા મતના શાસ્ત્રો કરતાં જે તફાવત ધરાવે છે, તે તેના ઉત્તમ સિદ્ધાંત અને “સાયન્ટીફીક ” રીતીઓ માટે છે, તેમાં એકાંત ચીજ કઈ પણ નથી, અને દરેક ચીજ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને પુરૂષાર્થ સાથે મોટો સંબંધ ધરાવે છે. આ ઉપરથી જણાશે કે મનોબળ તેમજ આત્મિક બળની પ્રાપ્તિ માટે શરૂઆતમાં શરીર બળની મેટી આવશ્યકતા છે, કેમકે શરીર રોગ રહિત અને તાકાતવાળું તેમજ વીર્યવાન હેવાથી જેવું ઉત્તમ મનોબળ પ્રાપ્ત કરી શકાય છે, તેવું મનોબળ રોગી, નબળા અને વીર્યહીન શરીરથી પ્રાપ્ત કરી શકાતું નથી, અને જો કોઈ વખત અપવાદ રૂપે તેથી ઉલટા બનાવો નજરે પડે છે તો તે અપવાદ માત્રજ છે, અને ઉત્તમ શરીર ધરાવતા મને બળવાળા મનુષ્ય આગળ તેમનું મનોબળ પ્રમાણમાં નજીવું હોય છે.
ભગવાન રુપ પામનાર આપણા તીર્થકરે, સિદ, આચાર્યો, ચકવર્તીઓ અને વાસુદેવના જે કિંચિત માત્ર ઇતિહાસ આપણી પાસે છે, તેનું અવલોકન કરતાં જણાશે કે તેઓનું શરીરબળ ઘણું ઉત્તમ અને આ કાળને મનુષ્યની કલ્પનામાં કવ ચિતજ આવી શકે એવું હતું. શ્રી રૂષભદેવ, ભરત ચક્રવર્તી, બાહુબળી, વગેરે અસંખ્યાતા વરસપર થઈ ગયેલા આ કાળના મહાત્માઓને બાજુએ મૂકીએ તોપણ છેલ્લા તીર્થકર શ્રી મહાવીરનો ઈતિહાસ પણ અમે જે કહીએ છીએ તેને ટેકો આપનારજ જણાશે. મહાવીર નામ માત્રજ અમારા સિદ્ધાંતને ટેકો આપે છે. મહાવીર, એ નામ તે મહાત્માએ પોતાના શરીર બળથી જ પ્રાપ્ત કર્યું હતું. તેમના શરીરના બળથી મોટા મેટા રાક્ષસે પણ કંપતા હતા, અને એજ શરીરબળથી તેમનું મનોબળ દ્રઢ થતાં, તેણે દુનીયાના મોહ માયા અને કેધ ત્યાગ કરી ઉત્તમ આત્મિક બળ પ્રાપ્ત કર્યું હતું. બાર બાર વરસ સુધી તીવ્રતપ કરનાર, કાનમાં ખીલ્લા દાખલ થવા છતાં, ઉં કે આ નહિ કરનાર, પગના અંગુઠા ઉપર ખીર પકાવવામાં આવતાં પણ પિતાની શાંતિ જાળવી રાખનાર એટલું જ નહિ પણ ખીલા કાઢતી વખતની મહા વેદના પણ સહન કરનાર ભવિષ્યના પરમાત્મા પણ તે વખતના શરીર ધારી મનુષ્યનું બળ શું જેવું તેવું હશે?
એવા ઉત્તમ શરીર બળવાળા પૂર્વજોના આપણે વંશજે છતાં આપણે શરીરબળમાં અગાઉ જણાવ્યા પ્રમાણે ઘણા ઘટી ગયા છીએ. એ શરીરબળ
Page #336
--------------------------------------------------------------------------
________________
૨૯૪ ]
જૈન કન્ફન્સ હેરલ્ડ.
[આકટાખર
ખાવાથીજ આપણે નિઃસત્વવાળા, પરતંત્ર, નિર્માલ્ય અને બાયલા થયલા છીએ, અને તેથીજ આપણી અધોગિતને ફેરવવાની અગત્ય છે.
એ અધાતિ કાંઇ થેાડા સમયમાં ફેરવી શકાય એમ નથી, સેકડા વરસાના સંસ્કાર સ્વલ્પ સમયમાંજ દૂર કરી શકાય એમ નથી, તે માટે અત્યંત ધીરજ અને અગાધ પ્રયત્ન અને ખંતની જરૂર છે.
લગભગ
દિશાએ જતા હાય
તેથી ઉલટી દિશાએ
આપણું શરીર સાત ધાતુઓનુ બનેલુ છે અને એ સાત ધાતુ ત્રીશ વરસ સુધી વધતી જતી હોવાથી તે દરમ્યાન શરીર પૂર્ણ અંધાવાનું કાય દર પળે આગળ વધે છે. એ વરસા શરીરના બંધારણની ક્રિયા માટે ઘણાજ અગત્યના છે, અને તેથી જો તે વરસા દરમ્યાન જો એ સાત ધાતુએ વધે તેા શરીર ઘણુંજ મજબૂત થાય છે. આપણા પૂર્વજો શરીરના એ બળવિષે પૂર્ણ માહિતી ધરાવતા હતા, અને તેથી તેને પાષણ મળે એવા ઉપાયા યાજતા હતા. એ વખતે કુદરતજ પોતે, શરીરબળ વધારવા માટે અનુકુળ હોય છે અને કુદરતના તે કામને મદદ મળવાના પ્રયત્ન આદરવાથી મનુષ્ય એછી મહેનતે પાતાના શરીરના બળને વધારી શકે છે. પવનના પ્રવાહ ઉત્તર તે વખતે જો તેજ દિશામાં ચાલવામાં આવે તા જેમ ચાલવા કરતાં વધુ ઝડપથી ચલાય છે ને જેમ નદીના વેગ ચાલતા હાય તેજ દિશામાં વહાણને ચલાવવાથી તે વધુ ઝડપથી ચાલે છે, તેમજ જે વખતે શરીરબળના પ્રવાહ વધારી શકાય તેજ વખતે જે તેને વધારવામાં આવે અથવા વધારવાના પ્રયત્ન સેવવામાં આવે તે શરીરબળ વધે છે. એટલુ જ નહિ પણ મનોબળ અને આત્મબળ પણ વધે છે. પણ તેથી ઉલટી રીતે જે વખતે એ શરીરબળ વધારવાના પ્રસંગ પ્રાપ્ત થયેા હાય તેજ વખતે, કુદરત આપણને સાનુકુળ હોય તેજ વખતે એ શરીરના બળમાં ઘટાડો થાય એવા ઉપાયા યોજાય તેા તે માણસનું શરીર બળવંત કયાંથી થાય? એક કાણી ગાળીમાં ભરવાથી જેમ એક તરફથી તે ભરાતાં, ખીજી તરફથી તે ખાલી થાય છે, તેજ રીતે જો એક તરફથી બળ વધારવાના ઉપાયો યોજાય અને બીજી તરફથી તે ઓછા થવાના માર્ગ ખુલ્લા મુકાય તેા પરિણામ ખાટુ જ આવે એ અસ્વાભાવિક નથી. ઘણાક માણસેા શીરા, ખાસુદ્દી, પુરી, દુધ વગેરે પુષ્ટિકારક ખેારાક ખાય છે, તે છતાં તે જેવાને તેવા શિત હીન રહે છે. એને સબબ આવાજ કારણેામાં જડી આવે છે. એક રાગથી ભરેલા શરીરમાં ઉપરના પૈાષ્ટિક ખારાકા ભરવાથી તેએની અસર ગુમ થઈ જાય છે. એજ રીતે જયાં વીય વધારનારા ઉપલા પદાર્થો એક વખત આરાગતા હોય ને ખીજે વખતે વી ખાલી થવા રૂપ વિષયાસક્તિ, સ્ત્રી સગ કે અન્ય કુટેવા લાગુ પડી હોય યા અત્યત અભ્યાસ કરવાની ચિંતા, પૈસા
Page #337
--------------------------------------------------------------------------
________________
१८०७] પરદેશી ખાંડમાં રહેલી ભ્રષ્ટતા.
[ ર૯પ પેદા કરવાની ઉત્કંઠા અને સાંસારિક મહા ઉપાધિઓ માથે પડી હોય ત્યાં વીર્ય વધારનારા પદાર્થો પણ અસર હીન થાય ત્યા તેનાથી ઉત્પન્ન થયેલું વીર્ય બળી જાય એમાં શું નવાઈ ?
(अपूर्ण)
य.
परदेशी खांडमां रहेली भ्रष्टता.
तथा स्वदेशी खांडनी चालु थयेली चळवळ. आजकाल देशना एक छेडाथी ते बीजा छेडासुधी परदेशी खांडमां रहेली भ्रष्टता तथा स्वदेशी खांडनी चळवळ चालु थयेली जोवामां आवे छे, अने लोकोमा आ विषेनी काईक वधु जागृति थयेली पण द्रष्टिगोचर थाय छे. घणी नातोए आ परदेशी भ्रष्ट खांडनो वपराश बंध करेलो छे, अने बीजी नातो पण ए खांडनो वपराश बंध करती जाय छे, ज्यारे केटलीक नातो आ खांडनी बनावटना प्रथक्करणना जाहेर धोला केटलाक रिपोर्टोथी शंकाशील थई हजु विचारमा पडेली छे, परंतु परदेशी खांड के जे मांसाहारी प्रजाना मुलकोमाथी आपणा देशमा आयात थाय छे, तेनी बनावटमां के तेने सफाईदार अने उज्वळ बनाक्वानी क्रियामां कहेवातुं बळदनुं लोही तथा हाडकां एकवार मानो के न वपरातां होय तो पण हिंदु जेवी पवित्र कोमे तो शकवाळी वस्तु न वापरवामांज तेओनी धर्भनी पवित्रता सचबाबानी छे. जोके परदेशी खांडने साफ करवाना प्रयोगमां बळद लोही तथा हाडकाना चुनानो वपराश करवामां आवे छे एवो मत घणा अनुभवीओए प्रदर्शित करेलो छे अने तमां शक राखवा जेवू नथी के आजना साय टीफिक जमानामां व्यापारनी हरीफाईना योगे करी परदेशीओ के जेओ मांसाहारी छे अने आहार शुध्धिना नियमोनी । लेश मात्र पण दरकार करे तेवा नथी तेओ लोभना अंगे उपर मुजबना प्रयोगो करवाथी कदापि पण पाछा हठे तेवा नथी माटेज जे वात बहार आवी छे तेमां सत्यनो अंश होवोज जोइए तेथीज परदेशी खांडनो विरुध्ध अत्यारे देशमा अवाज उठी रह्यो छे. हवे आ खांड कया कया मुलकोमाथी आवे छे तथा ते कया कया पदार्थोमाथी बनाववामां आवे छे ते तपासवा जेवू छे. केमके ते तपास्या पछी तेमांथी आपणा लाभना अमुक मुदाओ उभा थवानी वकी छे, के जे मुदाओनी अवगणना करवाथी आपणे एक प्रजा तरीके, एक व्यक्ति तरीके, अथवा कहो के एक धार्मिक अभिमानी तरीके नाबुद थवानी मोटी दहेशत छे. आ परदेशी
Page #338
--------------------------------------------------------------------------
________________
२८१] જેન કોન્ફરન્સ હેરલ્ડ.
[साटोस२ खांड जर्मनी, आस्ट्रीया, मोरीश्यश अने जावा विगेरे देशोमांथी आपणा देशमा आयात थाय छे, अने ते खांड बीटनां मूळीयां, बटाटा, गाजर, जारना सांठा, खजुर विगेरे पदार्थोमाथी रसायणिक प्रयोगनी मदद साथे बनाववामां आवे छे. अने ते बनावट आवी हलकी चीजोनी होवाथीज ते आपणा देशमां सोंधी वेचाय छे. जोके नामदार सरकारे आवी खांड उपर अमुक प्रकारनी जकात नांखी छे, परंतु ए जकातनो मार पोताना व्यापारीओने न सहन करवो पडे ते माटे लागता वळगता देशोनी सरकारोओ पोतपोताना व्यापारीओने अमुक रकमनो उचको आपी खांडना व्यापारने उत्तेजन आप्युं छे. आ के बीजो कोई व्यापार आपणा देशमां परदेशीओ चलावे जाय छे तेनुं कारण सरकारनी छुटापणानी राज्यनीतिज छे. जेथी आपणा देशमा मूळे तो व्यापार के हुन्नर उद्योगनी मंद स्थिति छे, तेमां परदेशी व्यापार उपर कोई पण जातनो अंकुश मुकाअल न होवाथी परदेशीओ फीवी जाय छे. आना लाधेज हालमां स्वदेशी हीलचाल जन्म पामी छे. तथा पहोचेला बंगाळीओ परदेशी मालने बहिष्कार करवान व्रत धारण करवा लाग्या छे. आपणो देश रसाळ छे, लाखो एकर ज़मीन शेरडी थवाना बरनी छे, नदीओ पण पुष्कळ छे, खेडुतो महेनतु अने करकसरीआ छे तथा महेनत सोंधी छे. छतां देशमा शेरडीन वावेतर प्रमाणमां थई शकतुं नथी. नहीतो आपणा देशमा शेरडीनी पेदाश एटली बधी थाय के एमाथी बनेली खांड आखा देशने पुरी पाडी शकाय. आ माटे राज्यनी मददनी जरूर छे. पण राज्य परदेशी होवाथी तथा बीजा कामोमां नाणानो व्यय थतो होवाथी आ उपयोगी तथा देशनी पहेली जरूरना कामतरफ तेनुं लक्ष जतुं नथी अने कदाच काईक करेछे तो ते नामनीज मदद जेवं होय छे. सौथी उत्तम खांड शेरडीमाथी थाय छे, अने तेनी खांड गळपणमां, स्वादमां, गुणमा अने बनावटमां श्रेष्ठ कही शकाय. जो के आ बनावट परदेशी खांडनी करतां काईक मोघी पडे तेम छे पण तेना गळपण आगळ परदेशी खांड फीकी पडती होवाथी " साप लांबो तो घो पहोळी” ए मीशाले “ सोंघु खावू ते मोंघाने माटेज" अर्थात परिणामे बन्ने खरचमां तो सरखीज थाय छे. परदेशी खांड बजारमां दुकाने दुकाने मळे छे. पण आ संबंधी हीलचाल थई नहोती ते पहेलां स्वदेशी खांडनां घणांओए दर्शन पण कर्या नहीं होय. उपर चोटीया लोकोन वलण हमेशां सस्ता तरफ जाय छे. परंतु विचारवंत अने करकसरना नियमोने जाणनारा कार्यदक्ष माणसो तो सस्ता करतां साराने शोधी तेनेज पसंद करे छे अने तेज खरी व्यवहारकुशळता कहेवाय छे. पण अफसोस ! आपणा देशनी कंगाळ स्थितिने लांधे लोकोमां वित्तनी विटंबणा पडेली होवाथी ज्यां त्यां निर्वाहने माटे थोडामा काम चलाववानी लाचारीमा
Page #339
--------------------------------------------------------------------------
________________
१८०७ ]
પરદેશી ખાંડમાં રહેલી ભ્રષ્ટતા.
[ २८७
आवी पडेला होवाथी सोंघो परदेशी माल वापरवाने तत्पर थाय छे, आमां तेओने झाझो ठपको आपी शकाय नहीं. बेशक जेवी स्थिति तेने अनुसरीने वर्तवुं एज डहापण छे, परंतु आपणा लोको बधी बाबतमां, आवुं डहापण बतावता नथी तेथी तेओनी आर्थिक दक्षतानी प्रशंशा थई शके तेम नर्थ. तकरारनी खातर मानीए के लोको स्थितिना प्रमाणमां थोडा खरचे व्यवहारनी नभावणी करवाने लेईनेज परदेशी माल पसंद करे छे अने तेमां परदेशी खांडने पण पसंदगी मळे छे. आपणे आ दलील कबुल राखीशुं पण बीजी रीते आ सवाल तपासतां पैसानो बचाव करवा जतां शरीरनी हानि थवानो सोए नवाणु टका संभव रहेलो छे. एटलुंज नहीं पण शरीर करतां पण जे कोमो (जीव करतां पण ) धर्मने प्यारो गणे छे, ते धर्मनुं तो परदेशी खांड जेबी भ्रष्ट चीज वापरवाथी निकंदनज वळे छे. अने ज्यारे शरीर संपत्ति जे वस्तुना उपयोगथी नाश पामे छे तथा धर्म घरबोळ जाय छे तो अमुक पैसानी हानिनो सवालज क्षुद्र अने निर्जीव लागे छे. वळी जेने आपणे सोंधु गणी पैसो बचाववा पसंद करीए छीए ते वस्तु जो वापरवी बंध करीए अने थोडी मोंघी पण शारीरिक, धार्मिक तथा आर्थिक द्रष्टि आपणुं हितकर्ता परिणामे जणाय तो तेवी वस्तुने आपणी बीजी वपराशनी वस्तु वोहोरवाना काममां करकसर करी शा माटे पसंद करवी जोइए, ते समजातुं नथी. हिंदुओ जीवदयाना हिमायती छे अने तेमां पण जैनोनुं जीवन तो जीवदयाना सिध्वांतने जींदगीना भोगे पण पाळवाने बंधायेल छे. अने तेथी अहिंसा परमो धर्मः ए जैन धर्मनुं पहेलुंज सूत्र छे. आवा दयामय धर्मना हिमायती जीवडाए तो जीवदयानी हानिना गंधमात्रथी हजार कोश दुर रहेवुं जोइओ.
उपरना लखाणमां आपणे जोइ लीधुं छे के परदेशी खांडने साफ करवाना काममां बळदनु लोही तथा हाडकानो चुनो बापरवामां आवे छे, अने तेने हजु सुधी सत्तावार रीते कोइ बाजुथी खोढुं पाडवामां आवेल नथी. खोराकनी साथे शरीरनी नीसबत केवी नाजुक छे ते समजाववानी आ विषयना वांचनारने जरूर होयज नहीं, केमके एतो नानुं छोकरूं पण कही शकशे के शरीरनो आधार खोराक उपरज रहेलो छे, अने तेमां पण जेवो खोराक तेवुं शरीर ने तेवीज बुध्ध थाय छे, ए तो कुदरतीज करामत छे. `तेटलाज माटे आपणामां आहारशुध्धिनुं माहात्म्य गणेलुं छे. आपणे तो खोराकना संबंधमां एटला उंडा उतरेला छीओ के दुनियानी कोइपण प्रजा आपणी हरीफाई ए विषयमां करी शके तेम नथी. मांसाहार तो मूळ ने केटलीक लीलोतरी पण आपणे वर्जित छे अने ते वैदक वर्जित करेली छे. मांसाहारी इंग्लंड आजे अन्नफळशाकनो
बाजुपर रह्यो पण कंद
नियमप्रमाणे सकारण आहार पसंद करवा
Page #340
--------------------------------------------------------------------------
________________
२६८] જેન કોન્ફરન્સ હેરલ્ડ.
[माटोप लाग्युं छे एज आपणा परा पूर्वथी चाल्या आवता खोराकनी श्रेष्टता दर्शाववाने माटे बस छे. हवे परदेशी खांडमां बळदना लोहीनुं तथा हाडकानुं तत्व आवेलं होवाथी ते प्रथम दर्शनेज आहारमा भ्रष्टता थवानी सावीती आपे छे. मांसाहारीओ अथवा जेओ तेनी छोश वाळा नथी तेओ कदाच आवी भ्रष्ट खांड वापरे तो तेओना मनथी कांई हानि नहीं होय पण आपण जैनोना मनथी तो ए भ्रष्ट खांडनो खोराक मोमां मूकवो एज आपणी अवनतिनी निशानी सूचवे छे. अन्य जातिओ खोराकनी शुध्धता माने छे पण ते उपलक शुध्धताज मानवावाळी छे. आपणे खोराकना तत्वो, तेना परमाणुओं विगैरेनी शुध्धता मानवावाळा छीए. कारण के ते तत्व तथा परमाणुओ आपणा शरीरमां जई तेनु लोही थई आपणा शरीरने तेनी बनावटना तत्वोना गुणवाळा बनावे छे, जेथी आपणे के जे माताना उदग्मांथी निर्दोष खोराक खाता आव्या छीए तेओना शरीरमां विकार उत्पन्न करी बुधिमां विकार उत्पन्न करे छे अने शरीरनी हानि थतां धर्मनी पण साधना थई शकती नथी. आ रीते शारीरिक हानि आवी परदेशी खांड वापरवाथी थई शकवानो दरेक संभव छे. हवे धार्मिक हानि केवी रीते थाय छे ते जोईजे. जैनो पीछावाळी टोपीओ, कचकडानी विंटीयो, हाथीदांतना चुडा, पडसुलीनो लोट अने चामडाना पुंठा जे कारणोने लीधे वापरवानी मनाई करवा लाग्या छे तेज कारण आ परदेशी खांड नहीं वापरवाना मार्गमां बीजे नंबरे आवे छे. पहेलु अने श्रेष्ट कारण तो अमे उपर शारीरिक हानिना संबंधमां जणाव्युं छे तेज धार्मिक हानिने पण आबाध लागु पडे छे. आपणे आहार लेवाना काममा प्रथम विचार जीवदयानोज करीए छीए अने जे आहारमां जीव तत्व भेळाएल होय छे तेतो आपणा मनथी विष्टा समान छे. कारण के जे दयामय धर्म पथ्थर, पाणी, झाड
अने वनस्पतिमां जीव जुओ छे तेज धर्मना अनुयायिओ बळदना लोही माटे बळदनी थती हत्याने पोताना खोराक माटे जाण्या छतां थवा देवाना काममा साधन भूत केमज थाय ? अने जो थाय तो ते धर्मश्नष्ट कहेवाय के नही ? ए कांई. गुंचवाडा भरेलो सवाल नथी. आटलं जाण्या छतां हजु पण आवी नष्ट परदेशी खांडनो उपयोग जो जैन मंडळमां थतो होय तो ते माटे तेनो उपयोग करनार जैनोने शरमावानुं छे. बीजा हिंदुओ आ बाबतमां गमे तेम वर्ते तेनी नकल न करतां जैनोएतो आ भ्रष्ट खांडनो वपराश सदाने माटे बंध करवो लाजम छे. आपणामां जमणवारो पुष्कळ थाय छे अने खांड पण वपराय छे माटे जो कोई पण जैन मंडळमां आ परदेशी खांड हजु पण वपराती होय तो तेओए तेने एकदम बंध करी शारीरिक तथा धार्मिक भ्रष्टता अने हानि थती सत्वर अटकाववी योग्य छे.
Page #341
--------------------------------------------------------------------------
________________
१८०७] પરદેશી ખાંડમાં રહેલી ભ્રષ્ટતા
[ २८८ सघळा मुनि महाराजोने अमारी प्रार्थना छे के तेमणे आपणा परम पवित्र दयामय धर्मना तथा श्रावकोना रक्षण अर्थे आ भ्रष्ट खांडनो थतो उपयोग सदाने माटे जैन समुदायमांथी बंध पाडवा भगीरथ प्रयत्न करवो. अमारी जाण मुजब घणा खरा ठेकाणेतो आ खांडनो वपराश बंध थयो छे पण केटलाक गामडाओमां अने जुज शहेरोमां आ खांड हजु पण वपराती कहेवाय छे, अने तेथी जीवदयाना आ महान् हानिकारक पदाथेने तजवा दरेक जैन भाई, बाई तथा बाळकने पण बाधा आपवी जोइए. बीडी सोपारीनी के एवाज बीजां व्यसननी बाधाओ आपवा तथा लेवा करतां आवी भ्रष्ट खांडनी बाधा आपवी तथा लेवी हजार दरजे उत्तम छे, केमके तेथी करीने जीवदयानी हानिना थोडेअंशे पण भागीदार थवाना अधम कामथी आपणे बची जईशं. अमे जणाववाने घणाज दीलगीर छीए के लोभनो थोभ माणसने होतो नथी अने तेने अनुसरीनेज आपणा जैन व्यापारीओ पण आवी भ्रष्ट खांडनो व्यापार करवाना काममांथी दुर रही शकता नधी. परंतु जीवहल्याना कामने अनुमोद, ए पण श्रावक धर्मनी द्रष्टिएतो पापकारीज छे. अने भवोभवना भ्रमणमां नाखनार छे. माटे थोडा लाभनीखातर भवमां भटकवानी भूल शुध्ध श्रावक माता पिताना उदरथी उत्पन्न थएलातो करेज नहीं. खरूं छे के लोभ आंधळो छ पण श्रावक जो धर्मनी मर्यादामां रही लोभवृत्ति राखतो होय तो तेनो लोभ बीजा मार्गे पण पुरो थायज केमके “ यतो, धर्म स्ततो जयः" धर्म छे त्यांज जय छे. अने जय ए सुकृत्यनुं फळ छे. माटे आवी भ्रष्ट खांडनो वपराश करी, अथवा धंधो करी जीवहत्याना कामने अनुमोदवाना पापी कामथी अमारा श्रावक बंधुओ हवेतो हाथ उठावी देशनी अन्य प्रजाओमां मोखरे आवी पोताना धर्मने, पोतानी जातने, अने पोताना धर्माचार्योने, दीपावशेज. छेवटे आ परदेशी खांडनो उपयोग जेम ओछो थशे तेम स्वदेशी शुध्ध खांडनो वपराश ववशे अने तेम थवाथी देशनी कोमनी तथा पोताना घरनी पण परिणामे जुज अंशे पण आर्थिक स्थितिमां तफावत पडशे. देशी खांड वापरवाथी देशमा शेरडीनी खेती वधशे, खेडुतोने ए नवो धंधो हाथ धरवानुं मन थशे तथा ते मार्गे व्यापारी कोमने पण रळी खावाना काममा मन परोववानुं साधन मळशे अने मोटामां मोटुं तो नजर आगळ तेनी बनावट थवाथी तेनी शुध्धतानी प्रतिति थशे अने कदाच तेमा शंका जणाशे तो तेमां सुधारो करवानुं सहेलं थई पडशे अने ए रस्ते देखादेखी बधाओ वळवाथी जेटली परदेशी खांड ओछी खपशे तेटली जीवहत्या ओछी थशे अने तेनुं पुण्य ए हत्या ओछी करावनाराओने हांसल थशे. आ सघळु उत्तरोत्तर समजवा
Page #342
--------------------------------------------------------------------------
________________
300 ]
જૈન કેન્ફરન્સ હેરલ્ડ
[ मोटोप्र
जेवुं छे. माणसना माथे घणां ऋण छे तेमां जन्मभूमिना हितनुं ऋण पण छे अने
तेथीज कहां छे के :
जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी.
जन्म आपनार माता तथा जे भूमि उपर आपणो जन्म थयो होय ते भूमि स्वर्ग करतां पण श्रेष्ट छे. दरेक माणसने माथे आ बन्ने माताओ तरफ पूज्यभावथी जोवानी फरज कुदरतेज नांखी छे अने जेओ मनुष्य संज्ञाने योग्य छे तेओ तो स्वार्थना भोगे पण आ बन्ने फरजो अदा करवा कदी चुकता नथी. आजकाल स्वदेशीनी चळवळ चालु थई छे. अने ते चळवळने उत्तेजन आपवा अथवा तो तेने वधु लोकप्रिय बनाववा 'माटेज परदेशी वस्तुओने बनी शके तेटले अंशे आपणा वपराशमां लेवी नहीं जोइए. अने एवी परदेशी वस्तुओं पैकीनी परदेशी खांड उपर हालमा लोकोनुं ध्यान गये छे, ए कांईक आवकारदायक छे, कारण के बीजी वस्तुओमां तो फक्त पैसानी हानिनो सवाल मुख्य होय छे त्यारे आ खांडमां तो जीवहत्यानो सवाल आवे छे. आपणा देशनी प्रजानो मोटो भाग हिंदुओनो छे अने हिंदुओ जीवदया प्रतिपाळ छे तेथी आ भ्रष्ट खांडनो सवाल अवश्य वहेलो मोडो आवकार पामशेज आपणा जैनो माटे आ सवाल बेवडी जवाबदारीनो छे, अने ते उपर कहेवामां आव्युं छे. देश काळ अनुसार जे प्रजानुं के जे कोमनुं के जे व्यक्तिनुं वर्तन थतुं नथी ते प्रजा, कोमके व्यक्ति आ भूतळमां कांईपण करवाने लायक गणाती नथी अने दुनियानी सपाटीउपर गणना वगरना थईने जीववुं तेने विचारवंतो तो कदी जीवननुं उपनाम आपशेज नहीं, माटेज जो जीवन साफल्य करवुं होय, जन्म्या प्रमाण मनाववुं होय अने जन्म माता तथा धारण करनार ( भूमि ) माता ने भाररूप थई पडवानी बदनामी न वहोरवी होय तो देश प्रत्येनी फरज बजाववानी आ मळेली तकने हाथथी गुमावी देता नहीं. करोडो रुपीआ आवी भ्रष्ट खांडनी आयातथी परदेशखाते जाय छे, अने एथी अद्रश्य रीते देश गरीब थतो जाय छे, पण जो आ भ्रष्ट खांडनी वपराश बंध पाडवामां आवशे तो एटलो पण देश एटले आपणनेज फायदो थयो गणाशे. केटलाक टुंकी नजरना चीबावलाओ मिथ्या बकन्त्रकाट करे छे के एवी एकाद वस्तुनो उपयोग अमुक कोम के अमुक माणसे बंध करवाथी कांई आखा देशना लोको तेम करशे नहीं पण तेवाओ माणस जातना स्वभावना अभ्यासी होय एम जणातुं नथी. माणस नकल करवामां तथा एक बीजानुं
Page #343
--------------------------------------------------------------------------
________________
१८०७ ]
પરદેશી ખાંડમાં રહેલી ભ્રષ્ટતા.
[ २०१
देखादेखी करवामां नमुनेदार प्राणी छे. अने तेथीज जो आवी परदेशी खांड थोडाओ के अमुक कोम के अमुक मंडळ पण वापरवी बंध करशे तो तेनी असर बीजाओपर जरूर थवानी एमां कांई संदेह छेज नहीं. अने एम वधतां वधतां ए भ्रष्ट खांड आपणा देशमांथी परिणामे नावुद थशे. हवे आ खांडने हमेशनो देशटो आपवानुं काम जेटली उत्तम रीते अने जेटली मक्कमपणे जैन कोम करी शकशे तेटली बीजी कोइ कोम करी शकशे नहीं एवी आशा रही शके. साधारण रीते जैनो श्रीमान कहेवाय छे अने जैनोनी जीवदया द्रष्टांतिक गणाय छे अने परदेशी खांडमां जीवहत्यानो अवकाश सिद्ध थतो जाय छे वीगेरे कारणोथी जैनोज परदेशी खांडनो एके अवाजे तिरस्कार करी अन्य कोमोमां उत्तम दाखलो बेसाडी तेओने चानक आपवा मोखरे आवशे एम धारी आ अनुकुळ वखते अमोए परदेशी खांड बंध करवा विषेनो अमारो अवाज उठाव्यो छे अने अमे आशा राखीए छीए के आवता पर्युषण पहेली आ बाबतनो जैन संघ छेवटनो फडचो करी देई बहारनी दुनियाने जणावशे के जैनो जीवदयाना शिरसट्टे पण हिमायती छे तथा जे देशनी भूमिओ तेओने धारण कर्या छे ते भूमिने न कामी भारे मारनार नथी पण तेनी उन्नतिना काममां मददगार थई बीजाओने तेओनी फरजनुं भान करावबाबांळा छे. जैनो हालमां जाग्या छे अने साहित्यना तथा तीर्थनी पवित्रता जाळववाना काममां नडनारी अडचणो दूर करवाना कामो पाछळ मंडया छे ए माटे जैन आगेवानाने तथा जैन बीरादरोने धन्यवाद घटे छे, पण अमारे कहेतुं जोइए के परदेशी खांडनो सवाल के जे सवाल " अहिंसा परमो धर्मः आडे आवे छे, अने तेने आपणोज टेको सवाल ने जैन सवालज शा माटे न गणवो जैन सृष्टिमां ठामोठाम आ सवाले जागृति आणी छे बहार पडवो जोइए त्यांथी बहार पडतो नथी अने जो त्यांथी बहार छे के जैन बंधुओ तेने वधावी लोधा विना कदी रहे पण नहीं. तात्पर्य के आपणा आहेर मंडळो, सभाओ तथा आपणी महान कोन्फरन्स जो आ परदेशी खांड नहींज वापरवानो प्रयास करवानुं माथे ले तो तेनी असर जुदीज थवा पामे. परदेशी खांडनो सवाल अमे बहुज अगत्यनो गणीए छीए अने तेम करवाना अमारा कारणो अमे हुंकमां उपर दर्शाव्या छे, तोपण आ ठेकाणे अमारे पुनः कहेतुं जोइए छीए के ए परदेशी खांडना वपराशथी आपणी शारीरिक, धार्मिक अने आर्थिक अवनति थाय छे
ना महान् सिध्धांतनी
आपवा जेवुं
निर्लज कृत्य करीए छीए ते
जोइए ए अमे
समजी
शकता नथी. जोके
तोपण
ज्यांथी आ सवाल
पडेतों अमोने खात्री
,,
Page #344
--------------------------------------------------------------------------
________________
२०२] જૈન કોન્ફરન્સ હેરા
[અકબર अने ए त्रणे प्रकारनी अवनति थाय एटले आपणी सर्व वाते अधोगतिज थएली अमेतो मानाए छीए.
छेवटे अमारा जैन बंधुओने आ बाबतमां बे बोल कही अमारो विषय पुरो करीशुं. महावीरना वीरपुत्रो, जीवदयाना हिमायतीओ, अहिंसा धर्मना स्थभो, प्राणीमात्रना मित्रो, कंदमूळ अने वनस्पतिना रक्षको, पाणी, पहाड अने पांदडामां पण जीवनी हयाति माननारा महानुभावो, वातावरण तथा अग्निमां पण जीवनी प्रतीति करनारा करुणाळु प्राणीओ, डगलेडगले अने हालतां चालतां जीवनी संभाळ लेनारा सभ्यो, श्वासोच्छवासना ब्यापारमां पण करकसर करनारा श्रावको तथा कर्मनी निवृत्ति एज निर्वाण छे एवा पण गुह्य सिध्धांतने द्रढ रीते माननारा जैन बंधुओ, कर्मने खपाववा माटे तमाने मळेलो उत्तम प्रकारनो जैन धर्म, तमे गमे ते जोखमे पाळो, पळावो अने पळाववामां अनुमोदन आपो, अने एने माटे तन मन ने धनना व्ययनी दरकार न राखी मन वचन ने कायाए करी जीवहत्याने अनुमोदन आपनारी आ परदेशी खांडनो- उपयोग प्रथम तमे बंध करी तमारा दाखलाथी अन्यने तेनो वपराश वंध पडाववा द्रष्टांत रूप थाओ. अने जगतने जणावो के जैनो जीवदयाना साचा हिमायती छे, छे ने छेज, अने खोळीआमां जीव हशे त्यां सुधी गमे ते भोगे हिमायती रहेशेज. आपणे आम करीशुं त्यारेज आपणे आपणा धर्मनी बुलंदाईनी, आपणी जीवदयानी श्रेष्टतानी अने जैन नामनी निर्मळतानी छाप अन्यना मन उपर पाडी शकीशु. माटे जागो, चेतो, उठो, कमर कसो अने आपणा धर्मना, कोमना, तथा देशना हितना आ महान काममा मन परोवी विजय श्रीरंग दर्शावो.
__ चंद्र.
PADAજૈનોનાં જાહેર ખાતાં અને તેમની હાલની
स्थिति. (सपना२-शाह नरोत्तम भगवानदास.)
___(मनुस धान पृष्ट २०३.) હેરલ્ડના વ્યવસ્થાપકની સૂચના અનુસાર આ વિષય આ અંકમાં સંપૂર્ણ થાય છે. તેથી કોઈ જગ્યાએ વિચારો તૂટક જણાય તો ક્ષમા કરવા વિનતિ છે.
Page #345
--------------------------------------------------------------------------
________________
૧૯૦૯] જેનાં જાહેર ખાતા અને તેમની હાલની સ્થિતિ. [ ૩૦૩
ઉપાશ્રય–જે જે ગામોમાં મુનિરાજેન વિહાર છે, ત્યાં ઉપાશ્રયની સ ભાળ સામાન્ય રીતે સારી લેવાય છે. મુનિરાજેનો વિહાર હોય છતાં ઉપાશ્રયની મુશ્કેલી અનુભવાય એવું જવલ્લેજ બને છે. મુનિરાજે તરફ ભક્તિભાવને લીધે, અને પોતાને ધર્મ ક્રિયા કરવાનું સ્થાન હોવાને લીધે, શ્રાવકે આ ખાતા તર ઉપેક્ષાવાળા હોતા નથી.
નિશાળે - વ્યાવહારિક કેળવણી સંપૂર્ણ રીતે બધા વિષયોમાં આપવા માટે મુખ્ય શહેરોમાં ગરીબ જેનેને સહાયભૂત થાય એવી નિશાળો આ છેલ્લા દશકામાં ત્રણ ચાર નીકળી છે તે આનંદની વાત છે. સર્વ દાન કરતાં કેળવણીનું દાન એટલા માટે ઉત્તમ ગણાય છે, કે તે મેળવ્યા પછી ભિક્ષાવૃત્તિ, અથવા પારકા પર બહુ આધારની જરૂર પડતી નથી. તે મેળવ્યા પછી માણસને ભરણપોષણ માટે સામાન્ય સગવડ થઈ રહે છે. વ્યાવહારિક એ લાભ ઉપરાંત જ્ઞાનને રસ્તો ખુલે થાય છે, એ જે તે લાભ નથી. આત્મઉદ્ધાર એ લક્ષ દષ્ટિ બિંદુ હોવાથી એજ ખરો લાભ છે, પરંતુ જીવન નિર્વાહ સારી રીતે થઈ શકે એ માટે વ્યાવહારિક કેળવણું આપવા સારૂ મુંબઈમાં પન્નાલાલ હાઈ સ્કૂલ, કચ્છી દશા ઓશવાળ જૈન પાઠશાળા, કચ્છી વીશા ઓશવાળની શાળા, રામજી માધવજી બેડિગ સ્કૂલ, અમદાવાદમાં પ્રધાનબાઈ કન્યાશાળા, સુરતમાં જન સ્કૂલ તથા ભાવનગરમાં અમુક અંશે, ઉજમબાઈ કન્યાશાળા વ્યાવહારિક શિક્ષણની સાથે ગાણ રુપે ધાર્મિક શિક્ષણ આપનારી નિશાળે છે. આ શાળાઓ માટે બહારના અજાણ્યા માણસે જોઈએ તેમ બોલે. પરંતુ સ્કૂલના વિદ્યાર્થીઓ તથા શિક્ષકને અનુભવ એ છે કે જોઈએ તેવું સંતોષકારક કામ થાય છે. વિદ્યાર્થીઓને અનુભવ જ ખરો ગણું શકાય. જે ગામોમાં ૧૫૦-૨૦૦ વિદ્યાર્થીઓ જેનોના મળી શકે તેવા ગામમાં, સરકારી અથવા દરબારી, સાધારણ શક્તિના વિદ્યાર્થીઓને ભારે ન પડે તેવી સ્કૂલે ન હોય તેજ, ખાસ જેનોને માટે સ્કૂલ ખોલવાની જરુર છે. કેળવણી એજ દેશનું ધન છે. કેળવણી વિના કોઈ પણ દેશને ઉદ્ધાર થયેજ નથી.
પાઠશાળાઓ-બનારસ યશોવિજયજી પાઠશાળા સંસ્કૃતમાં ઉસ્તાદ જેને ઉત્પન્ન કરવા માટે સ્થપાયેલી છે. તે સિવાયની સર્વ પાઠશાળાઓ છોકરાઓને સૂત્ર, મુખપાઠ અથવા અર્થ સહિત કરાવવા માટે જ છે. બનારસ પાઠશાળા આવશ્યક છે, એ તે નિર્વિવાદ છે. માત્ર ધ્યાન એટલું જ રાખવાનું છે કે જેમ ભૂતકાળમાં બન્યું તેમ, એકવાર હાથમાં સત્તા આવ્યા પછી, તે જવા દેવી દુષ્કર લાગતાં, પિતાનું જુદું જમાવવા પ્રયત્ન થયો, અને તેથી પાઠશાળાને ધકે લાગે, તેમ ન થાય તેટલા માટે તેવા નિયમે કામ ન લેવું એજ ધ્યાનમાં રાખવાનું છે. બનારસ પાઠશાળામાંથી છેડાએક પણ ખરેખર વિદ્વાન, બીજાનીસાથે ધાર્મિક વિવાદ ઉત્પન્ન થતાં જૈનધર્મના નિયમો સાચા છે, એમ સમજણ
Page #346
--------------------------------------------------------------------------
________________
૩૦૪] જૈન કોન્ફરન્સ હેરલ્ડ
[ અકબર પૂર્વક બતાવી શકે, ઉપરાંત ધાર્મિક વ્યાવહારિક ઉપદેશક તરીકે કામ કરી શકે એવા માણસો નીકળે, તે થયેલે ખર્ચ સફળ સમજી શકાશે. હાલની બીજી પાઠશાળાએ મુખપાઠનું જે કામ કરે છે તે કઈ રીતે અનિષ્ટ તે નથી. માત્ર અર્થસહિત થઈ શકે ત્યાં અર્થ કરાવવાનું વિશેષ લક્ષ અપાય એજ વધારવાની જરૂર છે. પાઠશાળાના શિક્ષકને જે પગાર અપાય છે, તે વાહ ટ્રકે હોવાથી કામ કરનારનું લક્ષ ઓછું રહે, માટે તે હકીકત પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે. વિદ્યાર્થીઓને અનેક પ્રસંગે ઈનામ આપીને વધારે લલચાવી શકાય. - દવાખાના—જેને તરફથીજ ચાલતાં દવાખાનાં અત્યારસુધી પાંચ જાણમાં છે. પન્નાલાલ જૈન દવાખાનું, માંગરોળ જૈન દવાખાનું, પાલીતાણામાં શેઠ રતનજી જેચંદ તરફથી ચાલતું દવાખાનું, વીશનગરનું ગોકળભાઈ દોલતરામનું દવાખાનું, તથા ગોઘામાં જીવણ જેચંદ તથા બોટમલાલ ઓધવજી તરફથી ચાલતું દવાખાનું. બહારના માને છેટી ફરિયાદ કરવાની બહુ ટેવ હોય છે. એક જણ કોઈ સંસ્થાનું વાંકું બોલે, તે તેને વગર જાણે–સમજે ઉપાડી લેનારા પણ બહ હોય છે. વળી ઓછા પગાર અપાતા ખાતામાં થોડી એક ગેરવ્યવસ્થા ચાલે, તો તેમાં બીજો ઉપાય નથી. કેઈ ખાતું ડેએક ફાયદો કરતું હોય, તે એમ કહેવું કે એવા છેડાએક લાભવાળા ખાતાની જરૂર નથી, સંપુર્ણ ફાયદો કરનારૂં ખાતું જોઈએ, એ પણ યોગ્ય લાગતું નથી. થોડોએક લાભ એ પણ લાભજ છે. માટે ઉપરના દવાખાનામાંથી કઈ માટે જરા ફરિયાદ હોય, તે પણ તે ખાતું ઈષ્ટજ છે, થડા માણસને પણ ફાયદો કરે છે, ખર્ચાળ શહેરની મુકેલીમાં છેડી પણ રાહત આપનારું છે. માટે એવાં ખાતાં ઉઘાડનારાઓને ધન્યવાદ ઘટે છે. એવાં ખાતાં શ્રીમાન કેમેજ ઉઘાડી શકે છે. એવાં વિશેષ ખાતાં જરૂરના સ્થળોએ નીકળે તે ઇષ્ટ છે, સાથે ખાતાં ઉઘાડનારાને એટલી વિનતિ કરવી ઉચિત છે, કે પિસાના પ્રમાણમાં જ ખાતું ઉઘાડશે. જોઈએ તે કરતાં વધારે યશની ઈચ્છાથી વધારે દેખાવની જરૂર નથી.
લાઈબ્રેરી અને સભાઓ–માંગળ જૈન સભા, જૈન ધર્મ પ્રસારક સભા, આત્માનંદ જેન સભા વિગેરે જેને માં ઘણા શહેરોમાં ઘણી સભાઓ છે. ન્યાત એ મેટે સમૂહ છે, સભા એ તેમને નાને સમૂહ. નાના સમૂહનું માનસિક બળ વધે, એ મેટા સમૂહને પણ ફાયદે છે. આ સભાએ પુસ્તક પ્રસિદ્ધ કરવાનું, જૂનાનું સંશદ્ધન કરવાનું, માસિક પ્રગટ કરવાનું, વિદ્યાભ્યાસ વધારવાનું વિગેરે જ્ઞાનનાં કામ કરે છે અને તે ઉપરાંત જરૂરને દરેક પ્રસંગે કોમને હિતાહિતના સવાલેમાં સભા મેળવી પોતાના અભિપ્રાય જાહેર કરે છે. હાલના અંગ્રેજી અમલમાં આવી રીતે પોતાના વિચાર જાહેર કરવા, એ પહેલી જરૂરની ફરજ છે. હાલના અમલમાં બોલે તેના બોર વેચાય તેવું છે. કમજોર તથા મૂંગાને શાંત
Page #347
--------------------------------------------------------------------------
________________
૧૯૦૭] જેની જાહેર ખાતા અને તેમની હાલની સ્થિતિ. [૩૦૫ રીતે સહન કરવાનેજ સમય છે. માટે દરેક કટોકટીને પ્રસંગે સભાઓના વ્યવસ્થાપકની ખાસ ફરજ છે કે સભાનું મત સ્પષ્ટ રીતે જાહેર વર્તમાન પત્રોમાં મૂકવું. અતિશય અયોગ્ય ઘોંઘાટની જરુર નથી, પરંતુ આવશ્યક રીતે જરૂર પિતાનો અવાજ બહાર પડજ જોઈએ બની શકે તે સભાઓએ, પૈસાની જોગવાઈ પ્રમાણે, નિશાળે ઉઘાડીને, અથવા નિશાળોમાં મદદ કરીને જ્ઞાન તરની પિતાની ફરજ બજાવવી જોઈએ. માંગરોળ જૈન સભા, તથા જૈન ધર્મ પ્રસારક સભાના દાખલા, અનુકરણ માટે, આગળ ધરી શકાશે. અમદાવાદની તત્ત્વ વિવેચક સભા, હાલ કાંઈ કરતી હોય. એવું જાણવામાં નથી. તો નામ પ્રમાણે કાંઈ પણ તત્વ જ્ઞાન બહાર પાડવા વિનતિ છે. સભાઓના મેંબરેએ ભાઈચારાથી વર્તવું જોઈએ, એવા ઉપદેશની હાલ કાંઈ જરુર જણાતી નથી. કોઈ કોઈ સભાએ મફત વાંચન પૂરું પાડનાર સ્થળ તરીકે કામ કરે છે, તે પણ ઈષ્ટ છે. દેશના ઉદ્ધાર માટે જ્ઞાનના ફેલાવાનીજ ખરી જરૂર છે. બુકે, વર્તમાનપત્રે, ને માસિકે અમુક અંશે જ્ઞાન ફેલાવાના સાધન છે. તે મફત વાંચવા માટે પૂરા પાડવા એ ખરેખર લાભ આપવા જેવું જ છે. બની શકે તેમણે તે અનુકરણ કરવા જેવું છે. નામની સભાઓ કાઢવાથી કાંઈ લાભ નથી. સંગીન કામ કરી દેખાડવું એજ ઈચ્છા હોવી જોઈએ.
પાંજરાપોળ–જ્યાં જ્યાં જૈન ભાઈઓની વસ્તી સારી હોય છે, એટલે કે પસાદાર અથવા મોટી સંખ્યામાં હોય છે ત્યાં ઘણું કરીને પાંજરાપોળ હોય છે. પાંજરાપોળાં કેટલીએક શ્રાવકનીજ વ્યવસ્થા તળે હોય છે. અને કેટલીએક શ્રાવકે તથા અન્ય ભાઈઓની સંયુક્ત વ્યવસ્થા નીચે હોય છે. જે ગામોમાં પાંજરાપોળ નથી હોતી, તે ગામમાં જનાવરોની માંદગી, મરણ પ્રમાણ, તથા બેદરકારી હોય છે તેના કરતાં પાંજરાપોળવાળા ગામમાં જનાવરોની વૈદક સંભાળ, ચારે પાણી તથા સામાન્ય સંભાળ વધારે સારી હોય છે. હમણું થોડા વખતપરજ એક ભાષણમાં જણાવ્યું છે કે મનુષ્યજાતની સંભાળ લેવાયા પછીજ જનાવરોની સંભાળ લેવાવી જોઈએ. તે વિચાર સાથે આ લેખક મળતું થતું નથી. જનાવર મૂગાં છે, પોતાની મેળે બંધ કરી ચીજો મેળવી લાવી ખાવાનું મેળવવા અશક્ત છો પિતાને દરદ થાય તે મૂંગે મોઢે તેમને સહન કરવું પડે છે, વિગેરે કારણે, ધ્યાનમાં લેતાં, મનુષ્યજાતિનું શુભ કરવાના પ્રયાસને પ્રથમ પદ આપીએ, છતાં પણ તેમનું સારૂં થઈ રહે પછીજ જનાવરનું કરવું, એ નિયમ ચાલી શકશે નહિ. જૈનધર્મ દયાધર્મ છે, તેથી માણસની સાથે સાથજ, અગરજેકે ગાણુ રુપે, જનાવરેની સંભાળ લેવાની છે. હિંદુસ્તાનમાં અને તે સાથે આપણી જૈન કમમાં પણ એક મુશ્કેલી એ ઉભી થઈ છે, કે ખોટી કીર્તિ મેળવવાના હેતુથી કામ કરનારના નાના દેષને પણ મટે બતાવવામાં આવે છે, તેના હેતુ શુભ હેય, છતાં તેના પર આક્ષેપ કરાય છે; જો કે એ તે ખાત્રી જેવું છે કે આક્ષેપ
Page #348
--------------------------------------------------------------------------
________________
૩૬] જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
[અકટોબર કરનારાઓ તોડી પાડવાની બુદ્ધિ વિશેષ ધરાવે છે, અને સારી પેજના કરવાની બુદ્ધિ અલ્પ ધરાવે છે. નિઃસ્વાર્થ કામ કરનારાઓએ આવા ખોટા આક્ષેપોથી બીલકુલ બીહવાની જરૂર નથી. પુન્ય ફળ મળ્યા વિના કદી રહેનાર નથી. માટે પોતાના કરતાં વધારે સારી સંભાળ લેનાર વ્યવસ્થાપક ન મળી શકે ત્યાં સૂધી શાંત રીતે કામ કર્યો જ જવાનું છે. કદાચ અતિશય મૂઝાઈને કામ છોડી દેવાની ફરજ પડે, તે પણ આવા જીવદયાનાં ખાતાંઓ તરફ અમીદ્રષ્ટિથી દરકાર રાખ્યાજ કરવાની છે, અને તે ખાતાને અતિશય ગૃચ આવે, ત્યારે તેની મદદે પણ દેડવાનું છે. સામાન્ય રીતે પાંજરાપોળોમાં માંદા, લૂલાં, લંગડાં જનાવરે, કોઈપણ પેદાશ નહિ આપનારા બોકડા, કબૂતર, પાડા, કૂતરાં વિગેરે જનાવરો તથા પક્ષીએને માણસો મૂકવા આવે છે કૂતરા માટે એક રોટલી કે રોટલે પહેલા કરવાને ઉત્તમ દયાળુ રીવાજ સ્વાર્થ ત્યાગ અને પશુદયાજ સૂચવે છે. અંગ્રેજ સરકાર, જે મનુષ્યનું જ ભલું જેનાર છે, પશુઓનું શું થાય તેની જેને બહુ દરકાર નથી, તે તો આંખ વીચીને કૂતરાને મારી નાંખવાનાં જાહેરનામાં બહાર પાડે છે. કાગડા પણ અવાજ કરનાર હોવાથી બિચારા નકામા માર્યા જાય છે. ઉંદર, મરકીની સૂચના કરનારા છે, છતાં તે પણ કરોડની સંખ્યામાં આખા હિંદમાં સર્વ સ્થળે મરાયા જાય છે. આવી નિર્દય સ્થિતિમાં બની શકે તેટલી જીવ દયા પાળવી એ ઉત્તમ મનુષ્ય ધર્મ છે. આ લેખકે ૪-૫ પાંજરાપોળ જોઈ છે, અને તેમાં સામાન્ય રીતે બહુ ફર્યાદ જેવું જણાયું નથી. ફર્યાદ કરનારા નાની વાતને મોટું રુપ આપનારા હોય છે. છતાં તે ફર્યાદમાં જેટલું સત્ય હોય, તેટલાને ઉપાય કરવાની વ્યવસ્થાપકની ફરજ વ્યવસ્થાપકે ભૂલવી જોઈતી નથી. ઘાસ ચારાની સંભાળ રાખવી, જનાવરો ઉપરા ઉપર ન પડે તેની સંભાળ રાખવી વિગેરે આવશ્યક ફરજે વ્યવસ્થાપકને માથેજ છે. એક બાબત બહુ દિલગીરી ઉપજાવનારી આ લેખકે ચેડા વખતપર સાંભળી છે. અને તે સર્વ પાંજરાપોળના વ્યવસ્થાપકોને ખાસ લક્ષમાં રાખવા જેવી છે. એક મોટા માણસ જૂદી જૂદી પાંજરાપોળોમાંથી પાળવાને બહાને બળદ, વિગેરે જનાવરે મટી સંખ્યામાં દર વર્ષે લઈ જાય છે, અને તેજ ઢોરને પૈસા લઈને વેચે છે. આ ઢેરેની પાછળથી બહુ દુર્દશા થાય છે. માટે ખાતરી કર્યા વિના કોઈને પણ પાંજરાપિળમાંથી જનાવર આપવું જોઈએ નહિ. પાંજરાપોળ નિભાવવાની શક્તિ ન હોય તે પાંજરાપોળ ન સ્થાપવી એ ઉત્તમ છે. સ્થાપી હોય તે નિભાવવાની શક્તિ જેટલાંજ ઢેર રાખવાં. પણ પાછળથી લેટરી કાઢવી પડે, ગામેગામ ફરવું પડે એ બહુ ઈષ્ટ નથી. જો કે તે પણ અકર્તવ્ય છે એમ નથી. પહેલાં ગામમાં ફરીને પૈસા એકઠા કરવા અને પાંજરાપોળ માટે ભવિધ્યની ગોઠવણ કરવી એ તે દરેક રીતે ઈષ્ટ છે જ, પાજરાપોળના હિસાબો બહાર પાડવાને રીવાજ બહુ સારે છે, કારણકે તેથી પિસા આપનારને યશની.
Page #349
--------------------------------------------------------------------------
________________
• ૧૯૭] જૈનોનાં જાહેર ખાતાં અને તેમની હાલની સ્થિતિ. [ ૩૦૭
ઈચ્છા તૃપ્ત થાય છે, તેના પૈસાનો દુરૂપયેગ થતું અટકે છે, વ્યવસ્થાપકના ઉપર લેક અવાજનો અંકુશ રહે છે, પાંજરાપોળની નાણાં સંબંધી સ્થિતિ જણાય છે, વિગેરે. માટે દરેક પાંજરાપોળે હિસાબ છપાવવો અથવા તૈયાર રાખી લોકોને જાહેર કરે એ ઈષ્ટ છે.
બેટિંગ—આ માટે આ માસિકમાં તથા બહાર પુષ્કળ લખાયું છે. અત્યાર સૂધી વેતાંબર બોર્ડિંગ ૪-૫ છે, પરંતુ ખરી રીતે તે માત્ર લેંગ (રહેવાનાં ઠેકાણાં) છે, બેકિંગ (ખાવાનાં ઠેકાણાં) નથી. જેના કૅલેજ કરતાં બોડિગનીજ ખરી જરૂર છે, એવા મી. મોતીચંદના મત સાથે આ લખનાર સંમત છે. કૉલેજમાં અતિશય ભારે ખર્ચ કરવો પડે, અને તે માટે પુરતી જૈન વિદ્યાર્થીઓની સંખ્યાજ કયાં છે ? વળી કોલેજ પણ એકલી નકામી છે, સાથે બેડિગ હોય તે જ કામની છે. ગોકુળદાસ તેજપાળ બોર્ડિંગ એજ ખરી છે. એનાથી ઉતરતે દરજે પરંતુ આપણે બેડિગ કરતાં અતિઘણે શ્રેષ્ઠ દરજે હરાચંદ ગુમાનજી જેન બોડિગ છે. યશની જરૂર નથી, માત્ર ફરજ બજાવવાની તથા કામ કરવાની ઈચ્છા છે, એ જમાને જેનેને માટે આવશે, તે જ દિવસે જેનોની ખરી ચડતી થશે. ત્યાં સુધી બધાં ફાંફાં છે. આપણા એક જૈન બંધુ મી. દીપચંદ માણેકચંદ છેડા વખતપર સ્ત્રીઓ માટે લેખો લખવા એક બહુ સારું ઈનામ જાહેર કર્યું હતું, તેવી રીતે સાચી દિશામાં શ્રીમાન પૈસે ખરચશે, વાહવાહ કહેવરાવવા માટે નહિ, પણ જરૂરની જગ્યાએ જ પૈસો ખરચશે, ત્યારે જ આપણો ઉદય થશે. તેવી રીતે બોડિંગ નામ રાખવાને બદલે લોજીંગ નામ રાખવાની જરૂર છે. જે લેંગે થયાં છે, તે બહુ સારી વાત છે, પણ અત્યારે જમાનાની જરૂરીઆત ખરા
ડિગની છે. બોર્ડિગના વ્યવસ્થાપકાએ અભિમાનથી કામ કરવાનું નથી, પરંતુ ખરા હૃદયથી ફરજ બજાવવાની છે. આ લેખકે દિલગીરી સાથે જોયું છે કે મુંબઈ બોડિગમાં અભ્યાસી વર્ગ ધર્મક્રિયામાં લગભગ તદન શૂન્ય છે. તેઓને બીલકુલ ધાર્મિક જ્ઞાન મળવાની વ્યવસ્થા નથી. તે થવાની બહુજ જરુર છે. બોડિગ સાથે સ્કોલરશિપની આવશ્યક્તા પણ બહુજ છે.
ભેજનગૃહ–સુરતમાં શેઠ રાયચંદ દીપચંદ ભેજનગૃહ છે, તેમાં ગરીબ અથવા શ્રીમાન જેને જમી શકે છે, અને પિતાની શક્તિ હોય તે પ્રમાણે પૈસા પેટીમાં નાંખી શકે છે. આવા ભેજનગૃહની પણ કેટલેક અંશે જરૂર છે.
શ્રાવિકાશાળા–મુંબઈ અમદાવાદ એ બે જગ્યાએ શ્રાવિકાશાળા સારી ચાલે છે. પાલણપુરમાં હાલ શરુઆત થઈ છે, પણ હજી તેને માટે કંઈ અભિપ્રાય ઉચ્ચારી શકાય તેવી સ્થિતિમાં તે નથી. અમદાવાદ શ્રાવિકાશાળા ઘણી સારી ચાલે છે. શ્રાવિકાશાળાની જરૂરીઆત એટલા માટે છે, કે મેટી
Page #350
--------------------------------------------------------------------------
________________
૩૦૮] | જૈન કોન્ફરન્સ હેર,
[અકટોબર ઉમરે, અભણ હેય તે ભણી શકે, અને ભણેલી હોય તે નવું નવું વાંચી શકે. મુખ્ય જરૂર તે એટલા માટે છે કે ગરીબ વિધવાઓને કંઈ ગૂંથવાન, અથવા કેર, રીબન, ઝબલા વિગેરે ભરવાનું, અથવા એવા કોઈ પણ ધંધા શીખવવા, કે જેથી કરીને નીતિથી પિતાનું ભરણપોષણ કરી શકે. મોટી વસ્તીવાળા શહેરમાં આવી શ્રાવિકાશાળાઓની ખાસ જરૂર છે.
કૅન્ફરન્સ–એ મહાન સંસ્થા સર્વથી ઉપયોગી છે, તે માટે બે મત છેજ નહિ. તેણે જીર્ણોદ્ધાર, જીર્ણ પુસ્તકેદ્વાર, ડીરેકટરી, કેળવણીને સહાય. નિરાશ્રિતને મદદ વિગેરે કર્યું છે. પણ એક બાબત જરા ફેરવવાની જરૂર છે. ખોટાં બહાનાં કાઢીને નવું મંદિર બંધાવવું હોય છતાં જીર્ણમંદિરોધ્ધારને નામે કઈ કઈ વખત પૈસા લઈ જાય છે, એ ગેરવ્યાજબી છે. હલને સમય મંદિરે વધારવાને છેજ નહિ. માત્ર જરૂર લાગે ત્યાં નાના પ્રમાણમાં નવું કરવા જેટલી જરૂર છે. બીજું, આળસુ, ખોટા બહાનાથી પૈસા લેવા આવનારને નાની રકમ આપવી તે પણ પાણીમાં નાખ્યા બરોબરજ છે. તેથી ઉદ્યમ કરવાને માટે નાની મોટી રકમ આપવાની જરૂરીઆત છે. ' વિષય પૂર્ણ કરતાં ભૂલચૂક માટે લેખક ક્ષમા ઈચ્છે છે.
સંપૂર્ણ.
- આપણું પવિત્ર તીર્થ શ્રી સમેતશિખરજી.
હવે કરવું શું? થોડા સમય ઉપર શ્રી સમેતશિખરજીના પર્વત ઉપર જમીન પટે આપી બંગલા બાંધવા દેવાની બંગાળ સરકારની યેજના વિરૂદ્ધ જૈન વસ્તિવાળા લગભગ તમામ શહેરે તરફથી સખ્ત અણગમા સાથે વાંધો જાહેર કરવામાં આવ્યા છતાં, આપણી ધાર્મિક લાગણીને કાંઈક ન્યાય આપવાને વ્હારથી દેખાવ ધારણ કરી, જેન કેમના અગ્રેસને બેંગાળના લેટેનન્ટ ગવર્નરે પિતાની રૂબરૂ આ સવાલના સબંધમાં ચર્ચા કરવાને, ડેપ્યુટેશનના રુપમાં હાજર થવાનું આમંત્રણ કરી પિતાને મળેલા માનપત્રેના જવાબમાં જે નિરાશીભરેલે અને સમસ્ત જૈન પ્રજાગણના, કલકત્તા હાઈ કોર્ટ તરફથી કબુલ રાખવામાં આવેલા હક તરફ બેદરકારી બતાવનારે જવાબ આપવામાં આવ્યું તેથી પ્રત્યેક ધર્મ પ્રેમી જેનભાઈએ વેતામ્બર આખાયના હે, કે દિગમ્બર આસ્નાયના હે સર્વ કઈ એટલા બધા ચિંતાગ્રસ્ત થઈ ગયા છે કે હવે શું કરવું તે એક હેટે વિચારવા જે સવાલ થઈ પડે છે.
Page #351
--------------------------------------------------------------------------
________________
૧૯૦૭] આપણું પવિત્ર તીર્થ શ્રી સમેતશિખરજી. [ ૩૦૯
આ તીર્થની પવિત્રતાના સંબંધમાં આ પત્રના જુન મહિનાના અંકમાં વિસ્તારથી વિવેચન કરવામાં આવેલ છે તેથી અત્ર તે પર્વતની ચિત્તાકર્ષક, નેત્રને આનંદદાયક કુદરતી સુંદરતાના સંબંધમાં તથા તે પર્વત ઉપર ટુંક મુદતમાં ઓછી મુશ્કેલીએ જઈ શકાય તે થયેલો સુગમ માર્ગ કે જે કારણોને લઈને કલકત્તાના યુરોપીયને તથા ધાર્મિક હિંદુભાઈઓને જમીન પટે આપી પર્વત ઉપર વસવાટ કરવાનો વિચાર રાખવામાં આવ્યું છે. તેના સંબંધમાં વિવેચન કરવું પ્રાસંગિક ગણાશે.
આજ સુધી જબલપુર તરફ થઈને જતાં કલકત્તા મેલમાં મુસાફરી કરતા યાત્રાળુઓને મેલ લાઈનને રસ્તે થઈ મધુપુર સટેશને ગીરડી જવા માટે ગાડી બદલવી પડતી હતી. ગીરડીથી મધુવન ગાડા રસ્તે જતાં માર્ગમાં બરાકા નામની મહેટી નદી આવે છે. તે નદી ઓળંગવાનું ઘણી વખત સુશ્કેલીભર્યું થઈ પડે છે. પાણી વિશેષ હોય છે તો નાવડામાં બેસીને પેલે પાર જઈ શકાય છે. પરંતુ હાલમાં ગ્રાન્ડર્ડ નામની નવી રેલવે લાઇન થતાં મુંબઈથી જબલપુર મેલમાં નીકળેલ યાત્રાળ માર્ગમાં કઈ પણ ઠેકાણે ગાડી બદલવાની અગવડ ભોગવ્યા વગેર ગામે સ્ટેશને ઉતરી, ઈસરી અને નીમીયા ઘાટ-જે બન્ને સ્ટેશનો પર્વતેની પાસેના છે અને ઇસરીથી મધુવન જવાને સડકને રસ્તો છે છતાં ત્યાં-મેલ ઉભો રહેતો નથી તેથી બીજી ગાડીમાં પાછા આવી ઇસરીથી મધુવન ઓછા કલાકમાં પહોંચી શકે છે.
આ પ્રસંગે લખવું જોઈએ કે યાત્રાળુઓને ઉતરવાને પર્વતની તળેટીમાં આવેલા મધુવનમાં નીચલી કેડી, મજલી કાઠી અને ઉપલી કેડી એ નામની ત્રણ ધર્મશાળાઓ છે. તે પૈકી મજલી કેઠીની વ્યવસ્થા વેતામ્બરે હસ્તક છે અને ઉપલી તથા નીચલી કોઠી, તેરાપંથી અને વિશપંથી દિગમ્બરોના વહીવટ નીચે છે. મજલી કેઠીની લગોલગ આપણા સાત આઠ ભવ્ય દેરાસરો આવેલા છે. આ બધાને તથા પર્વત ઉપર મંદિરો તથા દેરીઓનો વહીવટ આપણા તરફથી મુર્શિદાબાદના રહીશ, બાબુ સાહેબ ધનપતસિંહજીના પુત્ર મહારાજ હાદુરસિંહજી, ઓનરરી મેનેજર તરીકે કરે છે. હાલમાં ઉભા થયેલા ચિંતાતુર મામલા પ્રસંગે તેઓ સાહેબ તથા કલકત્તા નિવાસી રાય બહાદુર બદ્રીદાસજી પિતાથી બનતા પ્રયાસ કરી રહ્યા છે.
વળી હઝારી બાગના ડેપ્યુટી કમીશનરે મોટરગાડી દોડાવવાની યોજના તૈયાર કરેલ છે અને તેને માટે એક કંપની ઉભી કરી શેર ભરાવા માંડયા છે, આથી કરીને યાત્રાળુને જે સગવડ થઈ છે તેની સાથે જ આપણી હાલની તીર્થની પવિત્રતા નહી જળવાવા બાબેની મુશ્કેલીને જન્મ મળે છે. આવા કારણોને લઇને જ આપણે કેટલાએક વિચિક્ષણ પુરૂના નીચે પ્રમાણેના ઉદગાર સાંભળીએ
Page #352
--------------------------------------------------------------------------
________________
૩૧૦ ]
જૈન કોન્ફરન્સ હેરલ્ડ
[ ઓકટોખર
છીએ, કે યાત્રાનું સ્થળ જો આવા બાહ્ય સરલ અને સુગમ વ્યવહારથી અલગ રહે તેાજ તેની ખુખી યથા જળવાઈ રહે. આપણા શાસ્ત્રકારોએ જે મેક્ષના માને–તેના સાધનને દુષ્કર કહેલ છે તેને હાલના જમાનાની નવીન શોધખાળના લાભ લઈ સુગમ બનાવવા જઇએ તેા બીજી મુશ્કેલીઓ ઉભી થાય છે, તેના વિચાર કરવા આવશ્યક છે. આ બાબત આપણે શ્રી સમેતશિખરજીના દૃષ્ટાંત ઉપરથી સ્પષ્ટ રીતે જોઇ શકીએ છીએ.
ગ્રાન્ડકાર્ડ લાઈન તથા મેટરગાડીની સગવડ થયેથી હરકોઇ માણસ કલકકત્તાથી પાંચ છ કલાકમાં શ્રી સમેતશિખરની શીતળ ટેકરીની સુંદર ટોચ ઉપર ùાંચી શકશે. મુંબઈથી નીકળનાર માણસ ખારસાથી તેરસે માઈલની મુસાફરી જે વ્હેલાં બેથી ત્રણ મહીના લેતી હતી તે હવે માત્ર ચાળીશ કલાકમાં તીર્થભૂમિના સ્પર્શ કરવાને ભાગ્યશાળી થઈ શકે છે. નિવૃત્તિના સમય ઉપર વિજ્ય મેળવતા આ પ્રવૃત્તિના જમાનામાં નિદ્રાના કલાકો બાદ કરતાં બાકીના તમામ વખતમાં સાવધ વ્યાપારના કાર્યોમાં પ્રવૃત્ત રહેનાર લાભવશાત ધન પ્રાપ્તિના કાયનેજ પ્રધાનપદ આપી ધર્મ સાધનામાં સુસ્ત અનીસ્વાના કા માં મશગુલ રહેનાર માણસ યાત્રાળુ Time is wealth એ સૂત્ર · અનુસાર હાલમાં જે વખતને ધનની ઉપમા આપવામાં આવેલ છે તેના ઉપરોકત રીતિ મુજબ બચાવ થતા જોઈ સ્હેજે આ તીર્થભૂમિના દર્શન કરવા લલચાય અને આ પૂની દુનિયાની સઘળી ઉપાધિ, વ્યાપારી ધમાલની ચિંતા, તથા ચિત્ત-વૃત્તિને ડામા ડોળ કરનારી સાંસારિક ફીકરથી મુક્ત થઈ સ્થિર ચિત્તથી--પવિત્ર મનથી શુભ ધ્યાન ધ્યાવાથકી ધર્મપ્રવૃત્તિમાં લીન થઈ શુભ કર્મ-પુણ્ય-ઉપાર્જન કરવાની સાથે નિર્જરા પણ કરી શકે.
શ્રીમાન પ્રસન્નચંદ્રરાજર્ષિના પ્રસિદ્ધ દ્રષ્ટાંતથી આપણે જોઈ શકયા છીએ કે ધર્મધ્યાન તથા શુકલધ્યાન મેાક્ષ પ્રાપ્તિના હેતુ છે અને અનેક સિદ્ધાત્માએથી પવિત્ર થયેલી ભૂમિ-પરમ શાન્તિનુ સ્થાન મેળવવા યોગ્ય-શ્રી સમેતશિખરજીની ટેકરી શુભ ધ્યાનનું આલંબન લેવામાં પરમ આધાર ભૂત છે. આ પવિત્ર ભૂમિના એક વાર પણ સ્પર્ધા કરવાને જે ભાગ્યશાળી થયા હશે તે ભલેને અન્યદર્શની હાય તે પણ આ પર્વતની મોહક શાન્તિથી તથા કુદરતની ચિત્ર વિચિત્ર કૃતિના પરિણામ રૂપ દિવ્ય ‘ આલ્હાદક સુંદરતાથી માહિત થઈ મેશને માટે આ ભૂમિ પવિત્ર રહે, અનાય લોકોના વસવાટથી, સંસગ દોષથી, કસૂષિત થતી અટકે તેવા ઉદ્ગારે કાઢયા વગર રહેશે નિહ.
બંગાલના લેફ્ટનન્ટ ગવર્નર સાહેબ પોતેજ આપણા માનપત્રના જવાબમાં કહે છે કેઃ
I cannot tell you how deeply I have sympathised with the Jains in the horror with which they heard of the abordainable outrage which
Page #353
--------------------------------------------------------------------------
________________
૧૯૦૭ ]
આપણું પવિત્ર તીથ શ્રી સમેતશીખરજી.
[ ૩૧૧
was perpetrated, in the establishment of a piggery and a factory for lard from Swine's flesh in the immediate vicinity of the Pilgrim route. I do not suppose that any Jain can have felt very much more strongly than I did, as I read of this incident, in the history of this case and I was glad to see how clear was the legal decision interdicting this insult to your religious feelings.
યાત્રાળુઓને પતઉપર જવના માર્ગની તદ્દન પાડોશમાં, ડુક્કરના માંસમાંથી ચરખી બનાવવાનું કારખાનું ખુલ્લું મુકયાના ધીકારવા યાગ્ય નુલમાટના સમાચાર જે અરેરાટની લાગણીથી સાંભળ્યા છે તેઓની તરફઅતઃકરણથી જે દીલશેોજી ધરાવુ છું તે પ્રદર્શિત કરવાને અશક્ત છું. ”
તેએ સાહેબ પોતાના જવાબની શરૂઆતમાં કહે છે કેઃ—
''
I certainly do not require any assurance from you of the loyalty of the Jain Community.
· જૈન પ્રજાની વફાદારી માટે તમારી પાસેથી ખાત્રી મેળવવાની હું જરૂર ધારતા નથી. હું કબુલ કરૂ છું કે પાર્શ્વનાથની મારી મુલાકાતથીઆ બાબતમાં તમારા તરફની મારી દીલસાજી વધારે મજબુત થઇ છે. સ્હેજ પણ ધર્મની લાગણી ધરાવનાર માણસ ઉપર મધ્ય ભાગની ટેકરીની પવિત્રતા અસર કર્યા વગર રહેશે નિહ.
આવી રીતે મીઠા મીઠા શબ્દોમાં પેાતાના વિચારા પ્રદશિત કર્યા છતાં પણ મુદ્દાની વાત કહેતાં નામદાર લેફ્ટેનન્ટ ગવર્નર સાહેમ જરા પણ આંચકા ખાધા વિના શ્રી કુંથુનાથજીના દેરાની આજુબાજુની ટેકરીના ભાગ અલગ રાખવા માટે આપણી પાસેથી સારી જેવી રકમની પાલગંજના રાજાનું ખીસું તર કરવા માગણી કરે છે. અને ત્રીજા ભાગ ઉપર તેા જમીન પટે આપવાના તેના હક કાયમ રાખે છે.
સને ૧૮૯૩ ના કલકતા હાઇકોર્ટના જજમેન્ટ ઉપરથી જેવી રીતે માલેકીપણાના હુક પાલગંજના રાજાના મુલ રાખવામાં આવેલ છે તેવીજ રીતે કરારનામાથી તથા પર ંપરાના કબજા ભોગવટાથી આપણા જે હક પ્રાપ્ત કરેલ છે તેના સંબંધમાં હાઇકોર્ટના નામદાર જજોએ જે વિવેચન કરેલ છે તેના ઉપર નામદાર લેફ્ટેનન્ટ ગવરે જેટલું ધ્યાન આપવુ જોઇએ તેટલું આપ્યું નથી અને તેથી બન્ને બાજુને ન્યાય આપવાના કામાં નિષ્પક્ષપાતપણે પોતાની પાસે રજુ થયેલી હકીકતાની તુલના કરવામાં તે નામદાર નિષ્ફળજ નિવડયા છે, એમ કહેવું તેમાં જરા પણ અતિશયાક્તિ નથી.
મુસલમાની રાજ્યમાં પણ આ પતની પવિત્રતા જળવાઇ રહેલી હતી એટલુંજ નહિ પણ આપણા શ્રીમાન આચાયવર હીરવિજયસૂરિજીને મેગલ શહેનશાહ અકબર બાદશાહે આપણા તીર્થસ્થળ ગણાતા સવે પર્વતાની, તેને
Page #354
--------------------------------------------------------------------------
________________
૩૧૨ ] જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
[અકબર આપણી માલકીના ઠરાવી સનદ આપેલી છે, તે હજુ પણ મજુદ છે. હસાભાગ્ય નામના સંસ્કૃત કાવ્યમાં (વિષય વધારે મોટો થઈ જવાના ભયથી અત્ર તે પુસ્તકના
લેક ટાવામાં આવ્યા નથી) પણ આ સનદ આપ્યાની બીના વર્ણવવામાં આવેલ છે. આપણું તીર્થસ્થળોએ તથા મંદિરની આજુબાજુમાં તથા પર્યુષણ વગેરે પર્વના દિવસોમાં કઈ પણ માણસ જીવહિંસા કરી શકે નહિ તેવી રીતના ફરમાને પણું અકબર બાદશાહ તરફથી કાઢવામાં આવેલા અને તેની સનદ પણ ઉક્ત આચાર્યશ્રીને આપવામાં આવેલી છે. આ સનદ વિષે-Malcolm's Central India (Vol.II p. 164) નામના પુસ્તકમાં વિવેચન કરવામાં આવેલ છે. આવી રીતની સ્થિતિ છતાં પૂરાવા એકટ (Evidence Act ) ના આધારથી તથા કેટલેક અંશે આપણું અગ્રેસરની ગફલતીથી આપણે સનદ સાબીત (Prove) કરી શક્યા નથી પણ તેથી તે ખોટી ઠરેલી (disproved ) નહિ હોવાથી બનાવટી ઠરતી નથી. કાયદાની બારીકીને લીધે હાઈકેર્ટથી આપણું સનદ કબુલ રાખવામાં આવેલી નથી તેમ છતાં કારોબારી અમલદાર (Executive Officer ) તેના તરફ ઘટતું ધ્યાન આપવા બંધાયેલ છે. આ ઉપરાંત સને ૧૮૭૨ ના કરારનામાથી આપણને જે હક મળેલા છે તેના સંબંધમાં હાઈકોર્ટના નામદાર જજો બહુજ સારું અજવાળું પાડે છે. પીગરી કેસની છાપેલી ચોપડીના પા. ૨૨ તથા ૨૩ માં જે હકીકત આપણે વાંચીએ છીએ તે ઉપરથી આપણને નવું જ જોર મળે છે. આપણી થયેલી ભુલનો લાભ લેવાના ઈરાદાથી કદાચ કહેવામાં આવે કે ડાક બંગલે બાંધવામાં આવ્યું તથા સેનીટેરીયમ સ્થાપવામાં આવ્યું (હાલ તે ઉપાડી લેવામાં આવ્યું છે, ત્યારે આપણે જરા પણ વાંધો ઉઠાવ્ય નહોતે તેના જવાબમાં એટલું જ કહેવું બસ થશે કે આપણે વાંધો ઉઠાવેલે પણ મક્કમપણાથી લડત ચલાવેલી નહિ અને તેનું કારણ એટલું જ કે સને ૧૮૫૭ને બળવો થયાને બહુ વર્ષ થયેલા નહિ અને આપણે અવાજ ઉઠાવીએ તે આપણા જેવી શાંત ગણાતી પ્રજા બેવફા લેખાય અને તેથી જ હાઈકોર્ટના નામદાર જજોના શબ્દોમાં કહીએ તો-They did not think it judicious to quarrel with the Government ) સરકારની સાથે તકરારમાં ઉતરવું તેઓ (જેને) ડહાપણ ભરેલું સમજેલા નહિ.
નામદાર લેફટનન્ટ ગવર્નરે પર્વતના જુદા જુદા વિભાગ પાડી, અમુક પવિત્ર અને અમુક પવિત્ર નહિ, તેવું ઠરાવ્યું, તેમ નહિ કરતાં હાઈકોર્ટના નામદાર જજો આખા પર્વતને (તેઓને તે વખતે આ પર્વતના ગ્રાન્ડર્ડ લાઈન થતાં Secular health resorts તરીકે ઉપયોગ કરવામાં આવશે તેવો ખ્યાલ પણ નહિ હોય) જેને પવિત્ર માને છેતે કબુલ રાખે છે. અને સને ૧૮૭૨ ના કરારનામાના બને પક્ષકારે પણ તેવીજ રીતે માનતા હતા અને તેથી કરારનામાને સાંકડે અર્થ નહિ કરતાં વિસ્તૃત અર્થ કરી તેના ઉપરથી જે અનુમાન ઇકવીટીને કાયદાના આધારે દેરી શકાય છે તેના
Page #355
--------------------------------------------------------------------------
________________
૧૯૦૭ ]
આપણ' પવિત્ર તીર્થ શ્રી સમેતશિખરજી
[ ૩૧૩
ઉપર વજન મુકે છે. ઉક્ત કરારનામાથી પર્વત ઉપરની ગમે તે જમીન દેરાસર તથા ધર્મશાળા આંધવા વગર લવાજમે આપણુને લેવાના હક છે તેમજ તેના માટે જોઇતા લાકડા તથા પથ્થર પણ મત લેવાના હુક જૈને ધરાવે છે. આ પ્રકારના હકાઉપર હાલમાં જે ત્રાપ મારવાના ઇરાદો રાખવામાં આવે છે તે સામે આપણે મજબુત વાંધા ઉઠાવવાની જરૂર છે.
આપણા માનપત્રના વાળવામાં આવેલા જવાબ ઉપરથી સ્પષ્ટ રીતે સમજી શકાય છે કે લેફ્ટેનન્ટ ગવર્નર તરફથી આ સ ંબ ંધમાં ન્યાય મેળવવાની આશા સુખવી કેાકટની છે તેટલામાટે નામદાર વાઈસરોયને અને તેથી આગળ વધી બ્રીટીશ પારલામેન્ટને અરજ ગુજારવાની જરૂર છે.
એગાલમાં, પૂર્વ મેગાલમાં, તથા કાંઇક અંશે પાત્રમાં અને પરપરાએ આખા હિંદુસ્તાનમાં સત્તાના તારમાં તણાતા માજી વાઈસરાયના આપ ખુદ પગલાથી સત્ર અશાંતિ વ્યાપી રહી છે તેવા સમયમાં હિંદુસ્તાનના જુદા જુદા ભાગેામાં વસતી જૈન જેવી સુલેહને ચાહનારી પ્રજાની ધાર્મિક લાગણીને માન આપી સતષ આપવામાં ન્યાયી સરકાર પછાત રહે તે ઘણુંજ ખેદકારક ગણાવુ જોઇએ. આ સંબંધમાં જ્યારે દીઘ વિચાર કરીએ છીએ ત્યારે જુદુંજ ચિત્ર સૃષ્ટિગત થાય છે. અન્ય દૃષ્ટાંત જેવાં કે ગુજરાતી પાંચમી ચાપડીમાં આપણા ધર્મ વિરૂદ્ધ ઐતીહાસિક ભૂલાવાળુ જે લખાણ કરવામાં આવેલ છે તે બાબત આપણા તરફથી પાકાર ઉઠાવવામાં આવ્યા છતાં હજુ સુધી કાંઈ સતાષકારક પરિણામ નહી આણુતાં માત્ર તે બાબત વિચારમાં છે. તેવા જવાબ આપવામાં આવ્યા છે. ત્યારે મુસલમાન ભાઇએને તથા પારસી ભાઇઓને તેવીજ ખાખતમાં ઘટતા સુધારા કરવાની ખબર આપી દેવામાં આવી છે. આઉપરથી એટલેાજ સાર ખેંચી શકાય છે કે આપણી કામ ઉંચી કેળવણી મેળવવામાં પછાત હાવાને લીધે તથા આપણામાંના કોઈ ઉંચા સરકારી હોદાઉપર નિહ હોવાને લીધે તેમજ ગવનરની કે ગવર્નર જનરલની કાઉન્સીલમાં મેમ્બર તરીકે પણ નહિ શ્રીરાજતા હોવાને લીધે આપણી પ્રતિષ્ઠા, એક માતબર કેમ તરીકે મહત્તા સરકારની નજરમાં જોઇએ તેટલી ઉંચી જગ્યા રોકતી નથી.
આ વિષયની ચર્ચામાં ઉતરતાં લેખ લાંબેા થઈ જવાના ભયથી ટુંકાણમાં સુચવવાનું કે પ્રસ્તુત વિષય તરફ સઘળી બાજુએથી વિચાર કરતાં હાલના સાંગાની ચોગ્ય રીતે તુલના કરી આપણા અગ્રેસરાએ ત્રણ ચાર મુદ્દાઉપર વિચાર કરવાની
આવશ્યકતા છે.
આ કેસમાં આગળ પગલાં ભરવામાટે કારોબારી અમલદારો તરફથી વ્યાજી ન્યાય ન મળે તે આપણા કેસ મજબુત છે તેથી ખાસ કરીને ન્યાયની કાર્ટાના આશ્રય લેવા ખાખે તથા પુષ્ઠ વિચારથી ઘરમેળે સમાધાન કરવાની ઉપયાગીતા જણા ય તા તે ખાખે તથા ખીજા જે કાંઈ પગલાં ભરવાનુ જરૂરનું જણાય તે બાબે શ્વેતામ્બરા અને દિગમ્બરોએ ભેગા મળી કામ કરવાથી કેટલા ફાયદો થઈ શકે તેને વિચાર કરવે તે
Page #356
--------------------------------------------------------------------------
________________
૩૧૪] જૈન કેફિરન્સ હેરલ્ડ,
[ અકબર કાંઈ ઓછી અગત્યનો સવાલ નથી. દિગમ્બર ભાઈએ આ તીર્થને આપણા કરતાં પણ વિશેષ પવિત્ર માનતા હોવાથી તેઓને આપણા કરતાં વધારે ઉત્સાહથી કામ લેતા આપણે જોયા છે. તેની સાથે આપણે કલકત્તા અને મુશિદાબાદ નિવાસી અગ્રેસમાં દિલગીરી સાથે કબુલ કરવું પડે છે કે નજીવા કારણસર બે મત જોવામાં આવે છે તે પણ હવે આશા રાખીશું કે તેઓ તીર્થનું રક્ષણ કરવાની પિતાની પવિત્ર ફરજને વિચાર કરી તીર્થના દરેક કાર્યમાં એકસંપીથી કામ કરશે.
પીગરી કેસવખતે પિતાના પદરના ચાળીસ હજાર રૂપિયા ખર્ચા હાઈકોર્ટથી આપણા લાભમાં ફેસ મેળવનાર રાયબહાદૂર બદ્રીદાસજી જેઓ હજુ પણ આ કામ પિતાનું અંગત સમજી પ્રયાસમાં મચ્યા રહ્યા છે તેમને ધન્યવાદ ઘટે છે. તથા પિતાને અમુલ્ય વખતને ભોગ આપી શેઠ આણંદજી કલ્યાણજીની કમીટીના પ્રેસીડેન્ટ તથા જૈન કોન્ફરન્સના જનરલ સેક્રેટરી શેઠ લાલભાઈ દલપતભાઈ તથા રેસીડેન્ટ જનરલ સેક્રેટરી શેઠ વીરચંદ દીપચંદ સી. આઈ. ઈ. આ તીર્થરક્ષણના કાર્યને પ્રધાનપદ આપી પિતાની વૃદ્ધ વય છતાં શ્રીસમેતશિખરજી જેટલે દુર બેંગાલના લેફટનન્ટ ગવર્નર સન્મુખ જૈન કેમ તરફથી તકરારી યેજના વિરૂધ્ધ વાંધે જાહેર કરવા ગયા હતા તે માટે સમસ્ત જેન પ્રજાગણ તરપૂથી અભિનંદન આપીએ છીએ. અને શેઠ લાલભાઈને દેવગે નડેલા અકસ્માત માટે દિલગીરી પ્રદશિત કરી અંતઃકરણથી ઇચ્છીએ છીએ કે તેઓ સાહેબ વગર વિલંબે વ્યાધિથી મુક્ત થઈ પિતાને હાથ અસલ સ્થિતિમાં સત્વર સારો થતાં પિતાને વતન તાકીદે પાછા પધારી મુંબઈની તથા અમદાવાદની જૈન કોમને તેઓના તરફ માનની લાગણી પ્રદશિત કરવાની તક આપે.
આ સ્થળે કેટલેક અંશે અમારી ઓફીસ તરફથી થયેલી હિલચાલના પરિ. ણામરૂપ ડેપ્યુટેશનમાં પધારેલ અન્ય ગ્રહો શેઠ રતનચંદ ખીમચંદ તથા કાપડીયા મોતીચંદ ગિરધર તથા ઝવેરી મોહનલાલ મગનભાઈ તથા સોની ન્યાલચંદ લક્ષ્મીચંદને પણ અમે અંતઃકરણથી આભાર માનીએ છીએ. અને આગેવાન ગણાતા સર્વે જૈન બંધુઓને આ કાર્ય તરફ લક્ષ આપવા વિનવીએ છીએ. તથાસ્તુઃ
સરકારના કારોબારમાં હિંદીઓને વધારે હિંસ આપવાની નેમથી
તૈયાર કરવામાં આવેલી યોજનાઓ. જૈન પ્રજાએ
તે સંબંધમાં જાગૃતિ બતાવવાની જરૂર We hold ourselves bound to the Natives of our Indian teritorries by the same obligatious of duty which bind us to all our other subjects, and those obligations, by the blessing of Almighty God, we shall faithfully and concientiously fulfil.
Page #357
--------------------------------------------------------------------------
________________
૧૯૦૭] સરકારના કારોબારમાં હિંદીઓને વધારે હિંસ આપવાની યોજનાઓ. [ ૩૧૫
And it is our further will that so far as may be, our subjects of whatever race or creed, be freely and impartially admitted to ottices in our service, duties of which they may be qualified by their. education, ability, and integrity duly to discharge.
When by the blessing of Providence, internal tranquillity shall be restored, it is our earnest desire to stimulate, and to administer its Government for the benefit of all our subjects resident therein. In their prosperity will be our strength, in their contentment our security, and in their gratitude our best reward. And may the God of all power grant to us and to those in authority under us, strength to carry out these our wishes for the good of our people.
THE MAGNA CHARTA OF 1858. The Government of India recognizes the essential Justice of the claim that is put forward, they are convinced, that it is possible without neglecting the other interests and obligtaions involved to move gradually forward towards fulfilment, in no grudging spirit, of a pledge which the peoples of India are entitled to regard as inviolable.
[Letter from Sir Harold. Stuart Officiating Secretary to the Government of India, to Local Governments and administratiops, Simla, dated the 24th August 1904.]
The last point that remains for consideration under this head relates to speciul interests and minorities and in particular of Mahomed an Community. In this connection I am to invite attention to the observations made by His Excellency the Viceroy in reply to the address presented to him by a large and representative deputation on the 1st October 1906. The Government of India concur with the presenters of the address that neither on the Provincial nor in the Imperial Legislative Councils has the Mahomedan Community hitherto received a measure of representation commensurate with its members and pulitical and historical importance, and they desire to lay stress upon His Excellency's observation that any electorate representation in India would be doomed to mischievous failure which aimed at granting a personal enfranc. isement regardless of the belief and traditions of communities composing the population of this continent.
Page #358
--------------------------------------------------------------------------
________________
38] है स २८३.
[मटोप [ Proposed reforms of Councils letter of Government dated 24th August 1907. 1
दुनीआ जे प्रवाहे आगळ वधे छे तेनी कल्पना मात्र पण महाबुधिशाळीना मगजमां अववी मुश्केल छे. हिंदुस्तान देशनो इतीहास दुनीआनी कोइ पण बीजी प्रजा करतां तेना बनावोमां, तेनी व्यक्तिओनी बहादुरीमां, तेना राजाओना पराक्रमोमां, तेनी प्रजाओना धार्मिक कार्योमां, तेना देवालयोना इतीहासमां, तेना धार्मिक झघडामां अने बीजी अनेक बावतोमां उतरतो नथी. ए हिंदुस्तान देशमां, हिंदुओ, जैनो, अने बौधोए जे अनेक देशसेवाना, प्रजासेवाना, अने धर्म तथा संसारसेवाना कार्यों को छे ते अतुल छे. ज्यारथी हिंदु राज्यो अने राजाओनी पडती आवी त्यारथी हिंदुस्तानना ए त्रणे महान जोडाएला विभागोनी पण पडती शरू थई अने हाल तेओनी स्थिति पोतानापर आधार राखती नहि, पण बीजापर आधार राखती थईछे. ___ ज्यारथी देशमां मान, जर, अने स्त्री माटे झघडा शरू थया त्यारथी हिंदुओ अने जैनोना अने ते साथे बौधोना उदयना दिवसो अस्त तरफज दोरावा लाग्या अने हजी जो के तेओनो अस्त थवानो बखत पुर्ण नजदीक आव्यो नथी ते छतां एम जणाय छे के ते वखत जलदा आववो जोइए, अथवा एक जुदीज उथल पाथल थई तेओ अस्तनी बाजु तरफथी पाछा वळी उपरनी बाजु तरफ वळवा जोइए.
पण अहींआं अमे अमारा बीजा बंधुओ-हिंदुओ अने बौधो माटे नहि बोलीशुं. अमारे जे बोलवानुं छे ते अमारा घोर निद्रामां दाखल थएला, अने हजारो रीति अजमाववा छतां सजागृत नहि थता जैनो माटे छे. . अफसोस ! ते जमानो के ज्यारे जैन धर्मनी जाहोजलालीनी ध्वनि चारे तरफ फरकती हती, ते जमानो के ज्यारे जैन धर्मना असंख्याता अनुयायीओ, चक्रवर्तीओ, राजाओ, साधुओ, अने पंडितो, आ धरतीपर ध्वजा फरकावता हता, ते जमानो के ज्यारे राम, रावण, पांडव, कौरव विगेरे राजाओ, अने ते जमानो, के ज्यारे वीर भगवानना संघाडामां हजारो साधुओ, जेमा ३९ तो राजाओ हता, विचरता हता, ते जमानो वही गयो छे. छेले छेले जगडुशा जेवा कोइ पण सांसारिक जीवमां उदारता माटे मुख्य पंक्ति धराबवा लायक, अने वस्तुपाल, तेजपाल जेवा, दिवानो, तेमज हेमचंद्राचार्य जेवा आ कळिकाळना सर्वज्ञ गणाता, तेमज कुमार पाळ जेवा अहिंसाना परम भक्त, साथी, पण आ जमानामां नजरे पडता नथी. जैन धर्म, असंख्याता वरसो उपर आ भारत भूमिमां, ब्राह्मणोथी, वैष्योथी, भने क्षत्रिओथीज फेलावो पाम्यो
Page #359
--------------------------------------------------------------------------
________________
૧૯૦૭] સરકારના કારોબારમાં હિંદીઓને વધારે હિંસ આપવાની જનાઓ. [૩૧૭ हतो, पण भफसोस ! हाल ते क्षत्रीओना वंशजो वैष्यो करतां, पण उतरती पंक्ति तरफ ढळवा लाग्या छे. . ज्यारे आखी दुनीआ आगळ वधी जाय छे त्यारे हिंदुस्तान पाछळ पडयुं जाय छे अने ज्यारे हिंदुस्तानमां पण बीजी कोमो, आगळ वधवा पोतानी शक्तिना प्रमाणमा प्रयास करे छे, त्यारे जैनो ज्यां छे, त्यां बेसी रहेवामां अथवा तेथी पण पाछळ हठवामां कर्मनो सिध्धांत खरो थतो माने छे! अमारो कोइ पण बांधव ए जणाववा कृपा करशे के सने १८५८ मां ईस्ट इंडीआ कंपनीना हाथमाथी, महाप्रतापी, स्वर्गस्थ महाराणी विकटोरीआए पोताना हाथमां हिंदुस्ताननी लगाम लीधी, त्यारथी जैनो जाहेर कामोमां केटला आगळ वध्या छ ? अमाग कोइ पण आगेवान · गणाता, अथवा बीमी कोमोमां विशेष रूपे गणाता खेताब धरावनार, मित्र जणाववा कृपा करशे के आपणे बीजी भाईबंध कोमोना प्रमाणमां केटला आगळ वध्या छीए, या पाछळ हठया छीए ? ज्यारे सने १८५८ मां नामदार महाराणीए, हिंदुस्तानना राज्यनी लगाम हाथमां लीधी, अने ज्यारे ते नामदारे आ लेखने मथाळे इंग्रेजी भाषामा छपाएलो महान ढंढेरो बहार पाडयो, ते जमानाना अने ते पछीना ५० वरसना इतिहास तरफ अमे नजर करीए छीए त्यारे क्षत्रीओना वंशथी उतरी आवेली, वीरभगवानना पुत्रानु बिरुद धरावनारी अमारी कोमना स्थंभिंत पणा माटे अमने खेदसाथे आश्चर्य थाय छे. कोइ पण जाहेर खातामां कोइक अपवाद सिवाय, घणा मोटे भागे जैनोए मोटा ओध्या धराव्या नथी ज्यारे आपणे अगाउना जमानामां दिवान, राजवैद, राजज्योतिषी, सुबा, न्यायाधीश, महेसुलना कलेकटर, विगेरे मोट। मोटा ओधाओ भोगवता हता, त्यारे हमणाना जमानामां जैनो मात्र वैष्य उपे, या खेडु रुपे, या नोकरी करनार रुपे नजरे पडे छे. हमणां कोइ पण जैन एवो नजरे नथी पडतो के जेने कोइ पण मोटा राज्यमा दिवानपद भोगव्युं होय या भोगवतो होय ! अथवा हाई कोर्ट के बीजी कोर्टोमां जडजनुं पद मेळव्युं होय ! अथवा कोइ ठेकाणे कलेकटरनो होध्यो भोगवतो होय ! अथवा प्रांतिक के वाईसरायनी धारा सभामा बीराज्यो होय अथवा बीराजतो होय ! आपणी संख्या १४ लाखथी वधु छे, ते साथे १ लाखथी
ओछी संख्या धरावती पारसी कोमनी सरखामणी करीशुं तो आपणे तरत शरमावू पडशे ! केटलाको कहेशे के आपणे राज्यने लगती के शहेरने लगती के बीजी प्रजाओने लगती बाबतो साथे काईपण संबंध नथी, पण तेम नथी. कुदरतना प्रभावे हिंदुस्तानमां आपणे जे प्रजाओ साथे मुकाया ठीए, तेना अंगे, आपणे आखी हिंदी प्रजारुपी शरीरना एक अंग
Page #360
--------------------------------------------------------------------------
________________
3१८] . . . न ३२ ९२८६. .. [अटम थया छीए. जेम शरीर, कोइ पण अंग बगडता, तेनु परिणाम आखा अंगने खमवू पडे छे, तेमज देशनी सर्व प्रजाओमांनी एक प्रजा, पोताना बीजा अंगो, प्रजाओ, बंधु कोमोने, भुली जाय तो तेने पण म्खम, पडे छे. पेट पोतानुं काम करवा ना पाडे, हाथ पोता काम करवा ना पाडे, दांत पोतानुं काम करवा ना पाडे, मगज पोतार्नु काम करवा ना पाडे, अने दरेक अवयव स्वतंत्र थवा इच्छे तो तेना परिणामे शरीर नाश पामे छे. एटले के ए सर्व जुदा जुदा अंगो पण नाश पामे छे. आपणे व्यवहार अने निश्चय बन्नेने माननारा, बहेबारने निश्चय करतां पण प्रथम अगत्य आपनारा. छीए त्यारे जे माणस एम कहेतो होय के आपणे बीजी प्रजाओ के कोमोनी वात सांभळवानी के दाखलो लेवानी जरूर नथी, तेनु कहे, पडी भांगे छे. - त्यारे एक पारसी जेवी नानी कोमपर नजर करो ! तेओ देशमां जेम आपणी माफक मोटामा मोटा वेपारीओ पण छे, तेमज तेओ पोतानी संख्या घणी नानी छतां पण, आपणने विचारमा नांखी दे एवी अगत्यनी जग्याओ धरावे छे. तेओए मोटा मोटा ओधाओ भोगव्या छे ने हाइकोर्टना जडजो, लेफटेनन्ट करनलो, बेरीस्टरो, वकीलो, मोटा तबीबी ‘अमलदारो वीगेरे मोटा होदाओ भोगवेछे ! धारा सभाओमां अने पार्लामेन्टमां तेओ गाजे छे. कोलेजोमां तेओ प्रोफेसरो तरीके नामांकित जग्याओ धरावे छे ! राज्योमां पण दिवान, सेनापति, महेसुल अधिकारी, नवाब, सरदार विगेरेना पद भोगवे छे ! सखावतमां पण तेवीज अमर कीर्ति धरावे छे ! वेपार, उद्योग, अने हुन्नरकळामां पण तेवुज उच्च पद धरावे छे, ए शुं आपणे दाखलारूप नथी ?
कोइ वस्तुमाथी सार के असार खेंचवो एनो मुख्य आधार मनुष्यबुध्धिनी जोडे निकट सबंध धरावे छे. जे कुटुंब, जे जाति के जे देशमां बुध्धिनी विशेष खीलवणी, ते कुटुंब, ते जाति के ते देशनी विशेष उन्नतिः अने जे व्यक्ति के जातिमां तेनी न्युनता, ते व्यक्ति के जातिनी उन्नतिनी पण न्युन्यता. आपणामां ज्यारथी बुध्धिनी खीलवणी करवानुं काम अटकयुं त्यारथीज आपणी उन्नतिनो क्रम पण अटकी गयो छे. जो आपणे आपणी बुध्धिनो सदुपयोग न करीए तो तेनो दुरुपयोग तो आप मेळेज थई जाय छे. केमके मनुष्यवृति कोइ पण क्रियामां भाग लीधा वगरज केवळ शुद्ध थईने बेसी शकती नथी. आपणुं पण तेमज थयुं छे. व्यवहार के परमार्थनी क्रियाओनो बुधिपूर्वक उपयोग आपणे भूल्या छीए अने परिणाम ए. आव्यु
Page #361
--------------------------------------------------------------------------
________________
૧૯૦૭] સરકારના કારોબારમાં હિંદીઓને વધારે વિસે આપવાની યોજનાઓ. [૩૧૯ छे के आपणे आखा हिंदुस्ताननी दोलतनो अडधो भाग धराववानुं मान धरावीए छीए ! ते छतां आपणे हिंदुस्थानना आगेवानो नहि पण बीजा पाछळ घसडाता, आळसु, बेदरकार पुरुषोनी माफक धन अने मान धरावा छतां देशने मोटे भागे उपयोगी थया नथी.
एवी आपणी वृतिने लीधे आपणे कांई ओछु खम्युं नथी ! ज्यारे नानामां नानी धार्मिक लागणीने मान अपाय छे, त्यारे आपणी लागणीने कोइ पण मान आपतुं नथी. अने ज्यां तेवु मान अपाय छे, तेवा मात्र अपवाद रूपज दाखला जडी शकशे. ज्यारे नानामां नानी कोमना संख्याबंध तहेवारो सरकार पण स्वीकारे छे, त्यारे आपणा तहेवारो स्वीकारता नथी ! ज्यारे आखा देशमां तेवा दिवसोए रजा पाळवामां आवे छे, त्यारे आपणा पर्युषणपर्वमा दिवसोमां पण कोइ खातां बंध थतां नथी. ज्यारे बीजी नानी कोम पोताना कायदानो अमल करी शके छे त्यारे आपणी उपर बीजाना कायदानो अमल थाय छे.. गिरनार, अने समेतशिखर जेवा तीर्थोमां एज कारणे आशातनाना स्थान थवानो संजोग उभो थयो छे, अने धारासभाओमां कोइए पण ते सबंधमां एक स्वाल सरखो पण पूछयो नथी. आपणा अकबरना वखतथी ते औरंगजेबना वखतसुधीना धर्मना स्थानना रक्षणने लगता दस्तावेजो तेज कारणथी नकामा थई पडया छे ! इतीहासो, वांचनमाळाना पुस्तको अने अनार्य के आर्य प्रजाना विद्वानोना ग्रंथो आपणेसारू अनेक भूलभर्या विचारो बतावे छे ! मुसलमान के पारसी भाईबंध कोमने ज्यारे केळवणी खाताना वडाओए एवा खोटा विचारो माटे घटित जवाबो आप्या छे, त्यारे आपणी अरजीओना जवाबो योग्य रीतना मळ्या नथी, उडावनाराज मळ्या छे.
आ बधाना सबब शुं छे ? ते सबबो शोधवा दूर जवु पडे एम नथी. मूळ कारण आपणी कोममाथी कोइ पण मोटा होदाउपर नथी ते छे. तेमज आपणे आळसु, स्वार्थी, देशसेवामां पाछळ पडेला, पोतानुज घर संभाळनारा, अने धार्मिक के सार्वजनिक खाताओनी पण, आपणा स्वार्थना भोगे संभाळ नहीं राखनारा थया छीए. आपणी आसपास शुं थाय छे, तेनी आपणे दरकार करता नथी ! ज्यां मुधी खावाने अन्न अने गुलामी अवस्था छतां फरवाने गाडी घोडा, अने नहावाने तथा पीवाने पाणी मळे छे त्यांसुधी आपणे, आपणापर असर करनारा संजोगो अने द्रव्योतरफ जोवानी जरूर जोता नथी ? संजोगो, हवा, अणुओ, अने भाईबंध कोमोनी असर, सहवासनी असर, ने संगतनी असर
Page #362
--------------------------------------------------------------------------
________________
३२०]
अन्शन्स २८३.
[અકબર
केटली बधी थाय छे ते कहेवानी शुं जरुर छ ? पण जयारे ते बधा आपणे तेओनी असर माटे बेदरकार होइए त्यारे तेनुं परिणाम विपरीतज आवे एमां कोई शंका लावी शके एम नथी.
____ हिंदुस्तानमा हाल जे हजारो सवालो उत्पन्न थया छे, तेमां जैन कोमनो बीजी कोमोनी साथे, राज्यद्वारी कामोमां भाग लेवानो हक, एक एवो स्वाल छे के जे उपर ते कोम, पोतानो हक रजु करवामां अशक्त जणावाथी, रजु करी शकी नथी. पालीताणा, गिरनार, समेतशिखर, अने जैनोनी पैसासंबंधी उच्च स्थिति अने तेओना धर्मउपरना प्रेमसंबंधमां हमणा घj सांभळवामां तेमज वांचवामां आवे छे. ए कोम फक्त हिंदु धर्म पाळनारी, पण सिधांतना संबंधमां थोडो मात्रज फरक धरावनारी कोम छे, एम केटलाको तेमज सरकारे जाण्युं छे, सरकारे ए षण जाण्युं छे के ए कोम वेपारी कोम छे, अने ज्यांसुधी ते पोतानो हक रजु करे नहि त्यांसुधी तेने . कोइ पण बीजी कोम माफक हक आपवानी जरूर नथी. आमां आपणोज वांक मात्र छे ! नामदार महाराणीए सने १८५८ मां जे ढंढेरो बहार पाडी हिंदुस्तानमा शान्ति फेलावी हती तेमां जणाव्यु हतुं के “ अमारा हिंदी मुलकोना देशीओसाथे अमे तेज फरजोथी बंधाएला छीए, के जे फरजोथी अमे अमारी बीजी प्रजाओ साथे बंधाएला छीए, अने ते फरजो ईश्वरकृपाथी, अमे नीमकहलाली तेमज खरा हृदयथी बजावीशुं. अने अमारी वधु इच्छा ए छे के ज्यांसुधी छुटथी अने न्यायथी अपक्षपातपणे अमारी रैयतना कोइ पण कोम के धर्मना माणसने अमारी नोकरीमा दाखल थवाने माटे तेओनी केळवणी, लायकात, अने होंशीआरीना सबबे दाखल करी शकाशे तो अमे तेओने तेमां दाखल करीशुं. ज्यारे ईश्वरकृपाथी देशना अंदरना भागमा शान्ति फेलाशे, त्यारे अमारी एवी खास इच्छा छे के देशनो कारभार देशमा रहेती प्रजाना लाभमाटे चाले एवं राज्यतंत्र चलाव. तेओनी आबादीमांज अमारूं जोर छ, तेओना संतोषमांज अमारी सलामती अने तेओनी आभारवृति एज अमारूं इनाम छे अने अमे प्रार्थना करीए छीए के ते सर्व शक्तिमान ईश्वर अने अमारा हाथ नीचेना अमलदारो, अमारी रैयतना भला माटेनी अमारी आ इच्छाओ पूर्ण करवामां मदद आपो." नामदार महाराणीए आपणने जे आ हक आप्यो छे, ते जो के आपणे हजी सुधी भोगववा आतुरता बतावो नथी, ते छतां शुं ते हवे भोगववा आपणे तत्पर थ, नथी जोईतुं ? पण ते करतां पण गई ता० २४
Page #363
--------------------------------------------------------------------------
________________
૧૯૦૭] સરકારના કારેબારમાં હિંદીઓને વધારે હિસા આપવાની જનાઓ [ ૩૨૧ मी ओगस्ट नामदार वाईसराय तरफथी हींदी वाजर ऊपर सुधारानी जे योजनाओ बहाली माटे मोकलवामां आवी हती ते आपणने आपणी आ उत्सुकता वधारवामां मोटी मदद करे एम छे. नामदार महाराणाए बहार पाडेला ढंढेरामां देशनी सर्व प्रजाने सरखी गणी, तेओना धर्म अने आचार विचार अने मीलकतनुं रक्षण करवा वचन - आप्युं हतुं. पण तेथी वधी नवी सुधारेली योजनाओमां जे कोमनी संख्या ओछी होय तेना हक स्वीकारवानी जरूरीयात दर्शाववामां आवी छे. ए योजनाओना सबबे आपणी प्रांतिक अने बड़ी धारासभाओमां मोटा वधारा थनार छे, एटलुंज नहि पण अक ( Imperial Advisory Council ) इमपीरीयल एडवाईझरी काउन्सील स्थापवामां आवनारछे. जेमा २० राजवंशीओ अने ४० बीजा मोटा जमीनदारो, सरकारना सलाहकार तरीके काम करशे. ए योजनाने लगती लंबाण विगतो स्थानिक पत्रमा प्रगट थइ गई होवाथी ते अत्रे रजु करवानी जरूर नथी. पण एटलुंज कहेवू बस थई पडशे के ए काऊन्सील देशना कारभारमा मोटो अगत्यनो भाग भजवशे. ए सिवाय बीजे सुधारो नामदार वाईसरोयनी धारासभानो छे, तेमां हवेथी वधारो करी नीचला सभासदोने बेठक आपवानी गोठवण करवामां आवी छे.
१ बंगाला अथवा पंजाबना गवरनर. १ वडा सेनाविपति. ६ . कारोबारी सभाना भभासदो. २० बीजा सरकारे नीमेला अमलदारो. १ राज्यकर्ता (जेने सरकार नेमशे) २ वेपारी चेम्बरे चुंठी काढेला सभासदो. ७ जुदी जुदी प्रांतिक काउन्सीलमांथी चुंटी कढायला. ७ जुदा जुदा प्रांतना जमीनदारोओ चुंटी काढेला. २ महोमेदनोओ चुंटी काढेला. . ४ नानी कोमोना लाभ साचवका सारू नामदार वाईसरोये चुंटी काढेग ४
सभासदो, जेमांना बे महोमेदनो होवाज जोईए. २ खास अनुभवीमो बाईसरोये नौमेला.
कुल. ५३ .
भाखा देशमा हकुमत करनारी सताओमां धारासभाओ घणीज उंची जग्या रोकेछ. ए धारासभाओमां ने बेठकोनने वधारो थनार छे ते बाजुओ मुकतां नामदार वाइसरायनी
Page #364
--------------------------------------------------------------------------
________________
१२२] .... २६२६४. . [અક્ટોબર धारासभामां जे वधारो थनार छे तेनो काइक टुंक ख्याल अमे उपर आप्यो छे. प्रांतिक धारासभाओ करतां वडी धारासभा एक वधु उच्च पंक्ति धरावे छ, अने तेथी तेना ऊपर अमे ध्यान आपवा अमारा बंधुओने विनवीशुं. तेमां जे चारनो आंक छे ते खास ध्यान खेचत्रा लायक छे. ए अंक नानी कोमोना लाभ साचववा सारू छे, अने तेमां खास करीने आपणी भाईबंध. महोमेदन कोमने माटे ओछामा ओछी बे बेठकोनी गोठवण करवामां आवी छे. महोभेदन कोमनी संख्या आखा हिंदुस्तानमा सवा छ करोडनी छे, वीस करोडनी संख्याना प्रमाणमा छ करोडनी संख्या नानी गणाई शकाय, पण ज्यारे तेनी उंडाणमां उतरीशुं त्यारे आपणने कांइक जुदोज ख्याल आवशे. वीस करोड हिंदुओमां एटलातो बधा जुदा जुदा पंथोछे के तेनी संख्या सेंकडोथी गणी शकाय ! ए जुदा जुदा पंथोना सबबे कोईपण अमुक एक पंथनी. संख्या थोडा कसेडनी पण नथी, एम सतावार
आंकडाओथी सिद्ध करी शकाय छे. ए जुदा जुदा पंथो एक बीजाथी एवातो विरूद्ध सिद्धांतो धरावे छे के तेओ साथे जमी शक्ता नथी, द करी परणाववानो वहेवार राखी शकता नथी, एथी उलटुं महोमेदन मनी सवा छ करोडनी संख्या, एकज संख्या एकज कोमने सुचवे छे. तेओमां एवा जुदा जुदा सख्याबंध पंथो नथी, तेओ एक साथे जमवा खावानो ने दीकरा दीकरी परणाववानो वहेवार राखी शके छे. तेओना आचार विचारो ९० टका जेटला एकज छे. ने ते छतां तेने नानी कोम गणवामां आवी छे ने तेओना संबंधमा जणाववामां आव्युं छे के " तेओने अयार सुधी तेओनी संख्या अने राजद्वारी तथा ऐतीहासिक अगत्यना प्रमाणमा, स्थानिक तेमज वडी धारासभाओमां बेठक मळी नथी, अने हिंदुस्ताननी जुदी जुदी प्रजाओना विचागे अने इतीहास उपर ध्यान आप्या वगर जे चुंटणीथी थयेलुं प्रतिनिधि मंडळ थायछे ले निर्विवादपणे नाश पामधं जोईए. हमणानी चुंटणीनु धोरण एवं छे के ज्यां ज्यां चुटणीओ थाय छे त्यां त्यां हिंदुओ मोटे भागे चुंटी कढाय छे, अने महोमेदनो घणाज ओछा प्रमाणमां चुटी कढाय छे. आ ओछा प्रमापने नामदार सरकार पोता तरफथी नीमेला महोमेदनोथी पुरे छे, पण ते छतां पण ते प्रमाण, तेओनी संख्या अने हिंदुओनी संख्याना प्रमाणमां बराबर थतुं नथी, अने जे महोमेदन वर्गमांथी महोमेदनो प्रतिनिधिओने चुंटाववा इच्छे छे, तेओने पण केटलीक वखत बेठक मळती नथी. आथी हिंदी सरकार प्रांतिक सरकारोने सुचना करेछे के तेओने (१) पोतानी धारासभाओमां चुंटी कढायला महोमेदनोनी संख्या शिवाय बीजा महोमेदनोने पण खास बेठक आपवी ( २ ) ए लोकोने
Page #365
--------------------------------------------------------------------------
________________
૧૯૦૭) સરકારના કારોબારમાં હિંદીઓને વધારે હિસે આપવાની જનાઓ. [૩ર૩ माटे एक खास इलेक्टरेट नेम, (जेने लगती योजना सरकार पोताना ए पत्रमा जणावे छे ) नामदार सरकार महोदन कोमने जे लाभ आपवा तैयार थई छे ते माटे आपणने वांधो छेज नहि, केमके महोमेदनो पण हिंदीओज छ पण आपणे जे लक्षमा लेवानुं छे ते ए छे. के ज्यारे नामदार सरकार सवा छ करोड जेटली संख्या धरावती कोमने न नी कोम गणवा तैयार थई छे त्यारे २० लाखनी संख्या धरावती कोमने तो तेओए अवश्य नानी स्वीकारवीज पडशे. आपणे माटे कहेवामां आवशे के आपणे हिंदु
ओनोज एक भाग छीए पणे ए दाखला दलीलोथी साबीत करी शकाशे के- आपणे हिंदमां रहीए छीए तेथीज हिंदु छीए, बाकी बीना हिंदुओथी जुदाई धरावीए छीए. धारोके आपणे हिंदु छीर छतां आपणा खास लाभो हिंदुओ तरफथी कदी पण तपासवामां आव्या मथी, मिवाय के देशने लगता सवालोमां के जेमां तेओए पहोमेदनोना लाभ पण तेज रीते तपाश्या छे. वळी आपणी कोमनो कोईपण माणस अत्यार सुधी कोईपण प्रांतिक के वडी धारासभामां बीराज्यो नथी, अने तथी आपणने पण महोमेदनोने मळनारा हक 'माफक हक मळवा जोईए. आवा हक माटे आपणे मागणी करवानी जरूर छे अने ते माटे महोमेदनानुं जेवू एक डेप्युटेशन नामदार वाईसरोयने गई ता. १ भकटोबर १९०६ ना दिवसे मळ्यु हतुं तेवु डेप्युटेशन मोकलवा अने एवा हकनी मागणी करवा माटे संख्याबंध सभाओ भरवानी जरूर छे. वळी ए पण विचारवा जोग छे के हिंदुओ तथा महामेदनो पोताना हिंदु राजाओ तथा महोमेदन नवाबो तथा मोटा मोटा जमीनदारो धरावे छे जेओमांथी घणी मोटी संख्याना जमीनदारोने अने राजा
ओने आ सुधारेली योजनाने कारणे जग्या आपवामां आवनार छे ते सबबी एडवाइझरी काउन्सील तेमज वडी धारासभामा तेओ पोतपोतानी कोमने माटे लागवग वापरी शकशे ज्यारे जैनकोम तेबा जमीनदारो के राजाओ नहि धरावती होवाथी तेमज ते कोम तरफथी तेनी ईच्छाओ तथा फरीयांदो रजु करनार कोईपण प्रतिनिधि उपली काउन्सीलोमां नहि होवाथी तेओने मोठं नुकसान थवानो संभव रहे छे. आ कारणथी जैन आगेवानोए, जैन कोन्फरन्सना सुकानीओए अने लक्ष्मी अथवा विद्या बेमाथी एक पण होवाना सबबे अग्रेसर पद धरावनाराओए कांईपण वखत नहि खोतां पोताना आधुनिक तेमज भविष्यना लाभोने माटे नामदार सरकारने अरज करवानी जरूर छे. तेना संबंधमां जैन प्रजा शुं विचार धरावे छे, तथा तेमां शुं शुं सुधारा कराववानो विचार राखे छे ते पण जैन कोमे बहार पाडवानी जरूर छे. अमे अमारी कोमना
Page #366
--------------------------------------------------------------------------
________________
३२४]
न २१ २८४.
[मोर अग्रेसरोनुं ध्यान खेंचवानी जरूर जोईए छीए के घणी बाबतोमां आपणे आळसु होवाना सबबेज घणु ग्वोयुं छे. एज कारणथी आपणा हको भूतकाळमां नहि रजु करवाथी पालीताणामांनी आपणी सत्ता भूतकाळ करतां घटीछे, अने भविष्यमां वधु घटवानो संभव छे. समेतशिखरना संबंधमां योग्य वखते आपणा दस्तावेजो तथा हको नहि रजु करवाथी रक्षणमाटे नीमेलो एक चोकीदार आखा डुंगरनो धणी थवानो वखत आवी पहोंच्यो छे. एज कारणथी आपणा जैन तहेवारोने सरकारे स्वीकार्या नथी, एज कारणथी आपणो जैन कायदो अंधकारमां दबाई रह्यो छे. अने एज कारणथी धारासभाओमां अत्यार सुधी कोईपण जैन जणायो नथी. ए माटे अमो फरी फरीने भार मूकीने जणावीए छीए के जैन कोम पोतानो अवाज आ नवा सुधाराओ संबंधमां पणीज असरकारक रीते बहार पाडवानी जरूर छे. केटलाको जैन मासिको अथवा अठवाडिको मारफते बहार पडता विचाराने पोतानी कोमर्नु मत बहार पडेल गणवानी चुक करे छे पण तेओए याद राखवानी जरूर छे के, आपणा वर्तमान पत्रो तेमज मासिको सरकारमा क्वचितज वजन धरावनारा छे ने भाग्येज तेना विचारो सत्ताधिकारी ओने काने पहोंचता हशे. वळी साधारण संजोगी वचे वर्तमानपत्रोना अभिप्राय भले पुरता गणवामां आवे पण आ योजनाओने तेमज संजोगोने साधारण तरीके पसार करी शकाय एम नथी. ए योजनाओ हिंदी सरकारने प्रजाना भविष्य संबंधमां पाया समान छे. अने एक इमारत उभी करवा अगाउ पाया सबंधमां इमारत उभी करनाराओ तरफथी कसुर करवामां आवे तो तेनुं परिणाम केवं आवq जोईर ते समजवू मुश्केल नथी. नामदार हिंदी सरकारे अने हींदी प्रधाने पोताना तैयार करेला आ पाया उपर इमारत चणवा अगाउ तेनी साथे जेओना भविष्यने निकटनो संबंध छे तेमने तेनी तपास लेवा अने तेमां पोग्य सुधारो करवानी सुचनाओ रजु करवा · जागृत कर्या छे ते छतां पोताने आपवामां आवेली तेवी योग्य अने उंची तकनो लाभ लेवाने प्रजा लरफथी तथा अमुक कोम तरफथी जोईए तेवो तैयारी जो बताववामां नहीं आवे तो तेमां पोतानीज कसुर गणाशे. एवा वखते पोताना एकल डोकल वर्तमानपत्रो के एक बे सभाओना अभिप्राय, उपर जणाव्यु तेम पूरता गणी शकाशे नहि. सुधरेला देशोना इतीहास तरफ दृष्टि करतां जणाशे के त्यां आवी कोई योजना प्रजामत माटे बहार पडतां देशना एक नाकाथी बीजा नाका सुधी जुदा. जुदा लाभो धरावती जुदी जुदी संस्थाओनी सभाओ उपर सभाओ भराय छे, अने विवेचनो उपर विवेचन थवाथी संख्याबंध अरजीओ घडाई लागतावळगताओ उपर मोकलवामां आवे छे.
Page #367
--------------------------------------------------------------------------
________________
૧૯૦૭] સરકારના કારોબારમાં હિંદીઓને વધારે હિ આપવાની જનાઓ. [૩રપ एवीज शरूआत आपणी भईबंध महोमेदन ' कोमे करी छे. अने तेओ तरफना संख्याबंध पसंदगीना संदेशाओ नामदार वाईसरोय जोग जई चूक्या छे. एटलुंज नहि पण नवाब मोहसीनउल-मुल्क मारफते नामदार वाईसरोयने रूबरूमा पोतानो आभार दर्शाववानी तक तेओए लीधी छे. पण ए बाबतमां हिंदुओए तेमज जैनोए नहीं समज पडे एवी सुस्ती बतावी छे, तेने परीणामे तेओने गेरलाभ थई पडे एवो संभव छे. केटलाको धारशे के आ सवाल आवती कोन्फरन्सनी बेठकमां चर्चाय त्यांसुधी मुलतबी राखवो, पण आपणी कोन्फरन्स एक राजद्वारी मंडल नहि होवाथी अमने भय छे के ते सवाल तेमां चर्ची शकाशे नहीं, अने वखते चर्चाशे तोपण जैन कोन्फरन्सनी बेठक थाय ते अगाउ देशना दरेक शहेर तथा जीला तरफथी ते बाबतमां अभिप्राय उचारवामां आवे तो तेथी जैन कोन्फरन्सना ठरावने मोटी मजबुती मळशे. ए माटे अमे दरेक अगत्यना शहेर अने जीलाना जैन आगेवानोने आग्रह करीए छीए के तेओए हवे वखत खोया वगर उपली बाबतना संबंधमां विचार चलाववा अने योग्य ठेकाणे तेना संबंधमा अरजीओ मोकलवा सारू सभाओ बोलाववी. आवी सभाओ जलदी मेळववानो एक अगत्यनो सबब ए छे के तेथी स्थानिक सरकारोने ए योजनाओ संबंधमां पोतानो मत बांधवामां मदद मळे. स्थानिक सरकारो पासे मेडामां मोडु आवता वर्षना पांच मासनी शरूआत सुधी सुचनाओ मंगाववामां आवी छे अने तेथीज हवे जे वखत रह्यो छे ते आवा अगत्यना सवालना संबंधमां घणो कहेव य नहि. ते माटे अमे अमारा आगेवानोने जलदीथी जागृत थवा विनवीए छीए.
कोई पण कोमनी चडतीने सारू ते कोममा आत्मभोग आपनारा केटलाक महान पुरुपोनी घणी जरूर होव छे, पण स्वार्थत्यागी भने आत्मभोगी थवानुं शिक्षण कोई पण कोममां केवी रीते आपq ए एक मुश्केल सवाल छे. आ जमानामा ज्या ज्यां नजर करीए छीए त्या त्या स्वार्थ, मोजमजाह अने कहवाता सुखोमां माणसो एटला बधा तो मची रहेला होय छे के तेओ सरफथी स्वार्थ भोग अने कोमसेवानी आशा राखवी ए आकाश पुष्प जेवु लागे छे, ते छतां ए पण खरूं छे के केटलाक एवा नरो पण आपणी कोममा छे के जेओ केटलाक उमदा हेतुओ माटे प्रयास करवा अने खमवा तैयार छे. एक माता जेवी रीते पोताना पुत्रना सुख माटे पोताना सुखनो भोग आपवाने तैयार थाय छे. तेज रीते आपणी कोममां पण केटलाक वीर नरो कोमने माटे भोग आपवाने तैयार छे. अमे तेवा वीरनरोने आ समये पोतानुं वीरत्व बताववा अने पोताना हाथ नीचे मुकायेला अज्ञान तथा सामान्य बुद्धिना भाईओना हक संभाळवा तत्पर थवा विनवीए छीए.
.
Page #368
--------------------------------------------------------------------------
________________
૩ર૬].
જૈન કોન્ફરન્સ હેરલ્ડ,
[અકબર
Per'sh policy and cunning Perish all that fears the Light, Whether winning whether losing Trust in self and do the right Some will hate thee, some will love thee, Some will flatter, some will slight, Cease from man, louk inside thee, Trust in self and do the right.
ચંદ્ર
મુંબઈમાં ઉભરાઈ જતી જીર્ણમંદિરાધારની
દીપોનું દિગ્દર્શન.
હાલને સમય એ બારીક આવી ગયો છે કે તે વિષે ઘણું બોલાયેલ તથા લખાયેલું હોવાથી અહીં લખવા જરૂર જેવું નથી. છતાં ટુંકામાં જણા વીશ કે કયાં આપણે આગળના વખતની જાહોજલાલી અને કયાં હાલને (નિર્માલ્ય) સમય કે જે વખતે આપણા જેવી વેપારી ઉચ્ચ કોમમાં કેટલાક બંધુઓને બે ટંક ( વખત) નું ખાવાનું પણ મળતું નથી. અને કેટલાકને તે પિતાના સ્વામીભાઈઓ. આગળ હાથ ધરવાનો વખત આવેલો છે. એક તરફથી આપણી સાંસારિક સ્થિતિ આવી છે ત્યારે બીજી તરફ આપણું ધાર્મિક સંસ્થાઓની સ્થિતિ પણ તેવી થાય એ સ્વાભાવિક છે, અને તેમાં મુખ્યત્વે કરીને આપણા પૂર્વજોએ ઉદાર દિલથી લાખે અને કરેનું દ્રવ્ય ખર્ચા મંદિરે બંધાવીને આપણને જે ઉમદા વારસે આપેલ છે તેની સ્થિતિ તે ઘણી જગાએ ખરાબ થઈ ગયેલી માલુમ પડે છે, જે બીના, કોન્ફરન્સ તરHથી જે મંદિર રાવળિ છપાયેલી છે તેમાંનું દિગદર્શન કરવામાં આવે તે સહેજ માલુમ પડી શકે તેમ છે. સુધારાના વધતા જતા સમયમાં તેવા ઉત્તમ સ્થાનોને સાચવી રાખવા સારૂ તેના વહીવટ કરતા ગૃડાએ કાંઈ પણ ઉપાય કરવા જોઈએ એ વાત વાસ્તવિક છે. તેવા ઉપાયમાં હાલ તે છેવટને ઉપાય માત્ર મુંબઈ, સુરત, અમદાવાદ, વિગેરે મોટા મોટા શહેરમાં ટીપે કરી નાણાં ભેગાં કરીને તેને સુધરાવવાનો રીવાજ ચાલુ થયેલું જોવામાં આવે છે. આ પ્રયાસ ઘણો સ્તુતિપાત્ર છે, એ કોઈથી ના કહી શકાય તેમ નથી. પરંતુ આવી ટીપે શરૂ થતાં અગાઉ ટીપ શરૂ કરી આપનાર ગૃહસ્થોએ અગર સંસ્થાએ
Page #369
--------------------------------------------------------------------------
________________
૧૯૦૭] મુંબઈમાં ઉભરાઈ જતી કર્ણમંદિરોદ્ધારની ટીનું નિ . [૩ર૭ ઘણી સાવચેતી રાખવાની જરૂર છે. જોકે આવી ટીપ ઘણીખરી જગાએ આગેવાન ગૃહસ્થની મારતેજ થાય છે, પરંતુ તેવા ગૃહસ્થોએ પિતાની મારફતે થયેલી ટીપમાં લખાવેલ દેરાસર દેરાસર તરીકે ગણી શકાય તેવા છે કે કેમ? અને ગણી શકાય તે તે કેવી સ્થિતિમાં છે? તેમાં કઈ કઈ જગાએ જીર્ણ થયેલું છે? તેમાં કેટલું ખર્ચ થાય તેમ છે? તેમાં (ટીમાં મોટી મોટી રકમ લખવામાં આવે છે તેવું મેટું ખર્ચ કરવાની જરૂર ગામની સ્થિતિના પ્રમાણમાં છે કે કેમ? અને સદરહુ ટીપમાં ભરાયેલાં નાણું તુરત વાપરવામાં આવશે કે કેમ? વિગેરે ઘણી બાબતોની તપાસ કરવાની જરુર છે. મારા સમજવા પ્રમાણે સેંકડે પચાસ ટકા જેટલા આગેવાને તેને વિચાર કરતા હશે. ત્યારે બાકીના ગૃહસ્થ પિતાનાં સગાં સંબંધીઓ અગર ચાલુ વ્યવહારમાં આવતા માણસોની શરમથી માત્ર પોતાની નામનાની ખાતર ટીપ ભરાવવામાં સામેલ થાય છે. અને તેથી તેમાંની કેટલીએક ટીપનાં નાણુને જીર્ણોદ્ધારનાં બદલે નવીન દેરાસરો બનાવવામાં ઉપયોગ કરવામાં આવે છે. એટલું જ નહિ પણ દેરાસરોની શોભા કરવામાં વાપરવામાં આવે છે. અને આવી રૂઢીથી હાલના બારીક સમયમાં જ્યાં દેરાસર કરવાની જરૂર હોતી નથી ત્યાં પણ નવાં દેરાસર બંધાવવામાં આવે છે, જેથી થોડા વર્ષમાં ત્યાંના લેકેની સારી સ્થિતિના અભાવે કેસર, સુખડ જેવી સાધારણ ચીજો પણ માગવાનું શરુ કરવું પડે છે. તે પછી તે ઉપરથી જ મારા મિત્ર વિચાર કરશે કે તેવા દેરાસરની આગળ કેવી સ્થિતિ થાય ?. અને આમ કરતાં ઉક્ત દેરાસરમાં જે કાંઈ આશાતના થાય તેમાંથી ટીપ શરૂ કરાવનારા ગૃહસ્થને પુણ્ય ઉપાર્જન કરવાને બદલે પાપના ભાગી થવાનો વખત આવે કે કેમ? આવાં કામ કરવાં એ ઘણું જરૂરનાં છે પરંતુ કરતાં અગાઉ ઘણે ઉડે વિચાર કરવાની ખાસ જરૂર છે.
આવી ટીપ આપણી શ્રી જેન વેતાંબર કેન્ફરન્સ ઓફીસ મારપૂત તપાસ થઈને નિર્ણય થયા પછી જ શરૂ કરવાની જરુર છે. ટીપે જ્યાંથી શરૂ થઈ હોય ત્યાંથી જ શરૂ કરવી પણ કેન્ફરન્સ ઓફીસ ચેકસ તપાસ કરી જ્યારે તેવી ટીપ ઉપર સીકક મારીને રજા આપે ત્યારેજ શરૂ થાય તે વાસ્તવિક રીતે કઈ પણ બેટી ટીપવાળા તેમાં ફાવી જવાનો સંભવ રહે નહિ. કારણકે કેન્ફરન્સ હાલમાં જ થયેલી આખા હિંદુસ્તાનની ડીરેકટરીનું મોટું અને સરસ સાધન છે. તે મારતે તેઓ ચેકસ તપાસ કરી શકે તેમ છે. તેમજ હજારે રૂપીઆ ખર્ચ કરીને જે ડિરેકટરી કરવામાં આવી છે તેને મુખ્ય હેતુ પણ આવી બાબતમાં તેને ઉપયોગ કરવાનું છે. માટે મારી આગેવાન મુરબ્બીઓ, આપે પોતે જ આવી ડીરેકટરી કરવાથી આપણે પિતાની કેમના વધારે માહેતગાર થવાય તેવી આશાએ જ તેમજ ઢોંગી અને હરામખોર લોકથી હવે પછીથી ઠગાઈ જવાય નહીં તેની તજવીજ થઈ શકે તેટલા માટે જ કેન્ફરન્સના
Page #370
--------------------------------------------------------------------------
________________
૩ર૮] જેન કેન્ફરન્સ હેરલ્ડ.
[ અકટોબર મંડપમાં પુખ્ત વિચાર કરીને પૂર્ણ ઉત્સાહથી જ તેની જરૂરીઆત બતાવી હતી. તે હવે તેવી ડીરેકટરીને જે તમે ઉપયોગ કરે નહીં અને તેને કારણે બેટી ટીપે ભરાય અગર જરૂર કરતાં વધુ ખર્ચના નામે મટી ટીપે થાય તે એ બદલ આપને પિતાને જ વિચારવા જેવું છે.
આવી રીતે ટીપે ભરવાથી મારા સાંભળવા પ્રમાણે કાઠીઆવાડના કેટલાક ગામની પ્રથમ ટીપે થયેલી તેનાં નાણાં હજુ સુધી વપરાણાં નથી અને હવે પછી કયારે વપરાશે તે પણ કાંઈ નકી નથી. આનું કારણ શોધવા જઈએ તે ટીપે શરૂ કરનાર ગૃહસ્થ યા સંસ્થાઓની તથા ટીપે જે ગૃહસ્થની મારફતે થઈ હોય તેમની બેદરકારી સિવાય બીજું કાંઈજ જોવામાં આવતું નથી. માટે હવેથી તેમ નહીં થવાને ઉપરની રીતી મુજબ જે ટીપની શરૂઆત કરવામાં આવે તે મારા સમજવા પ્રમાણે ટીપના સંબંધમાં ઉપર પ્રમાણેની ફરીયાદે થવાનું કાંઈ પણ કારણ રહેશે નહિ. તેથી હું આશા રાખું છું કે મુંબઈ જેવા શહેરમાં ગેડીજી મહારાજના દેરાસરના ટ્રસ્ટી સાહેબો આવી રીતની તપાસ કરાવવા સ્તુત્ય પગલું ભરીને ખુલાસો થયા બાદ ટીપ ભરી આપવાનું શરૂ કરશે તે જે ઉત્તમ પૈસા કેટલીક વખતે ગેરવલ્લે જાય છે તેમ જતાં અટકી જશે. અને પરિણામે બેટી ટીપે કરવાવડે ઠગનારાઓથી પિતાના સ્વધર્મ બંધુઓના પિતાને પણ બચાવ થશે.
આવી રીતી ચાલુ થશે તે પછી ટીપે શરૂ કરાવનારા પિતાની મેળે જ પિતાની ટીપ ખરી છે કે નહિ તે બાબતની કોન્ફરન્સ ઓફિસ પાસે પ્રથમથીજ ચેકસી કરાવીને પછી જ ટીપ શરૂ કરાવશે. અને તે સાથે તે ટીપમાં લખેલી મુદતમાં તે કામ શરૂ થયું છે કે નહિ તેને તપાસ પણ કેન્ફરન્સ રાખશે. અને થયું હશે તે પુરું થયે તેને હીસાબ પણ કોન્ફરન્સ ઓફીસ માગશે. અને ઘણી સહેલાઈથી મેળવી શકશે. જેથી જે ઉત્તમ આશાએ આવી ટીપમાં આપણી સંસ્થાઓએ અગર ગૃહસ્થોએ નાણું ભરાવ્યાં હશે તેમના પૈસાને સવ્યય થશે.
D , G
સ્વદેશી હિલચાલ. સ્વાભાવિક રીતે કહે કે પછી બ્રિટીશ રાજ્યના પ્રતાપે કહો, પણ આજે હિંદુસ્તાનમાં કાંઈક શાંતિ તે છે. સો દેઢસો કે બસે વર્ષપર જે અશાંતિ, અને રાજ્યવિદ્રોહ, અને જનવિદ્રહ હતા તે આજે નાશ પામ્યા છે અને હેને સટે લેકાભ્યદયના પ્રયત્ન ઠામ ઠામ થતા જાય છે. સામાન્ય શાંતિ તે વ્યાપી પણ આપણું ત્રીશ કટિ બંધુની આર્થિક સ્થિતિ ક્ષીણ થતી દ્રષ્ટિગોચર થઈ દેશના હિતચિંતકે એ એનાં કારણ શેધવા પ્રયત્ન આરંભે, તેમાં એક
Page #371
--------------------------------------------------------------------------
________________
૧૯૦૭] સ્વદેશી હિલચાલ
[૩૨૯ કારણ આપણા વ્યાપાર ઉદ્યોગ અને હુન્નરકળાને વિનિપાત થએલો જણાય. એ વિનિપાત થવાનાં ભિન્ન ભિન્ન કારણે કલ્પાયાં છે, કે પરરાજ્ય સત્તાથી ને કઈ આપણું હાનિકારક રિવાજેથી, એમ કહે છે. ઉભય પક્ષ વાસ્તવિક છે. આ સત્ય સર્વને જણાયું અને તેમાંથી આપણું ઉદ્ધારાર્થે આ હિલચાલ વ્યાવહારિક સ્વરૂપમાં મૂકાય છે. આજથી પચાસ વર્ષપર એનાં અંકુર ફુટયાં હતાં. મુંબઈ અને ગુજરાત એની જન્મભૂમિ-દક્ષિણમાં બાલ્યકાળ, પંજાબમાં શેશવાવસ્થા નિગમી, પરંતુ એનું વન તો બંગાળમાંજ ખીલ્યું. બંગાળીએ ઉદ્ધાર રક દેવીનું પૂજન કર્યું, અને સમગ્ર ભારતમાં આબાલવૃદ્ધ એના નામની માળા જપાવી. બંગાળીને બુદ્ધિકોશલે એ દેવી સર્વની પૂન્ય થઈ પડી. - આપણા ધર્મનું વાસ્તવિક પાલન પણ એ દેવીના પૂજનથી થાય એમ છે. અર્દિતા વામ ધર્મ એનું અર્ચન કરવામાં સચવાય છે. ઇતીહાસ તે સચવાયે એમ સાક્ષી આપે છે. આપણે તે તપાસીએ.
મુગલ સમયની—રંગજેબના સમયની–વાર્તા છે. એરંગજેબની પુત્રી વસ્ત્રાલંકાર સજી બહાર આવી, એરંગજેબે હેને કહ્યું- બેટા, આજ પિશાક નહીં પહેનાં હુય ? પુત્રીએ ઉત્તર આપે બાપા, કયા બાત કહું, સાત કપડે હિને હય, મગર આપકા કારીગર ઐસા હય કે તેબી બદન દીખા જાતા હય” વાચકગણું! સાત સાત વસ્ત્ર એલ્યાં છતાં પણ ઓરંગજેબની બાળકીનું અંગ દેખાયું. શું આજે પશ્ચિમની કારીગરીમાં આવું કોશલ્ય છે!
બીજી વાર્તા જગપ્રસિદ્ધ છે. વાંચનમાળાના પાઠમાં લખે છે કે “એ બૂરજ જોઈને દરેક મુસાફર હેરત પામે છે. અને ભારતીઓનાં કળા કૌશલ્યને માટે ઘડીભર વિચારમાં પડે છે.”
એ સ્થંભ જેઈ યુપીયને પણ આશ્ચર્ય સાથ હિંદના. હિંદના કારિગરોનાં અનુપમ કલાકૌશલ્ય અને જ્ઞાન માટે પાંચ કરડે છે. એથી વધુ આગળ ચાલીએ. આપણા પ્રાચીન દેરાસરો, તેમાંની પૂજ્ય પ્રતિમા શું આજે પશ્ચિમના શિલ્પીઓનું અભિમાન ઉતારે એમ નથી! શાંત અને વૈરાગ્યભાવની મૂર્તિ અને ભવ્ય સ્થાન નિરખી પ્રકૃતિને એક લાડકે પુત્ર-(કવિ) ઉદગાર કહાવે છે કે –
દીઠી શિલા અહિંય સાગરની સમૃદ્ધિ,
દિીઠ સ્કૂલે મહતું ચેતન ઓઘ વહેત.” પ્રાચીનમાં પ્રાચીન સમયની ગુફાઓ, હેની અંદરનું ચિત્રકામ, કેતરકામ, રજપૂત રાજ્યની ભવ્ય ઈમારતે, સિદ્ધપુરને રૂદ્રમાળ, ભુવનેશ્વરીનું દેરું, આબુ, * ગિરનાર અને અન્ય સ્થાનના પુરાણું મંદિર, મુસલમાની સમયના ઝા,
મસજી અને મહેલે, આ વર્તમાનકાળની યંત્રકળાને ટક્કર મારે એમ નથી? અને એ એધાણીઓ આપણી ખનિજ સંપત્તિ નથી બતાવતી ? ભારતમાં શેની ન્યૂનતા છે? જે જોઈએ તે મળે એમ છે. “રસવતી, ફલવતી” એ કામધેનુ
Page #372
--------------------------------------------------------------------------
________________
૩૩ ] જૈન કેન્ફરન્સ હેરલ્ડ.
[ અકબર સમાન છે. આયાત નિકાસના આંકડા તપાસે, કેટલે માલ પરદેશ જાય છે? અને ત્યાંથી માત્ર તે દેશની મહેર છાપ લાગી આવતાં, એકના એકાવન ગણા પૈસા શું આપણે આપતા નથી? : અર્થશાસ્ત્રીઓ પ્રત્યુત્તર આપે છે, “વિવિધતા, સુંદરતા અને સેંઘાપણું એના ઉપર વેપારને આધાર રહે છે. કાનની બુટ્ટી પકડી કબૂલ કરીએ છીએ. વિવિઘતા, સુંદરતા અને સાંઘાઈ આપણે ત્યાં નહીં થઈ શકે? ધારો કે અત્યારે તે ન મળી શકે પણ પાંચ દહાડે એનું પરિણામ શું? કરોડ રૂપિયા આપણે પર દેશમાં નથી ફેંકી દેતા? ધર્મમાં નિષેધ કર્યો છતાં આપણે શેનો પ્રતિરોધ કર્યો છે? ઉપર ઉપરથી ટાપટીપ જોઈને મહવાનું નથી, તેમ પુરાણ કાળના પૂર્વજના પરાક્રમના ગુણગાન કયે દી વળે એમ નથી, અત્યારે આપણી ભારતવાસીની કેવી દીનાવસ્થા છે!
“ક્યાં છે એ દયા? - '
કયાં છે તે મયા? સત કટિ બંધુભગિની, અન્ન વિના ટળવળે, હાડ ચામનાં એ પિંજરે જ્યાં ત્યાં રખડતાં મળે.
શી દશા અરે,
આંગણે કળકળે.” આવી દશા આપણુ બધુની છે. કયાં છે આપણા અંતરમાં આદ્રતા, હૈયામાં હત, ઉરમાં ઉદારતા, સાધુતા અને બંધુતા! પશ્ચિમને એક સમર્થ ઇતિહાસક અને તત્વવેત્તા કહે છે કે “સાધુતા, બંધુતા અને ઉદારતા વિના ઉન્નતિ નથી.” આપણા શાસ્ત્રકારો એથી આગળ વધે છે, અહંના પાપ ધ એ આપણે ભારે તીને મુદ્રાલેખ છે. સર્વ શાસ્ત્રકારો ડિડિમ પિકારે છે, વિચાર, ઉચ્ચાર અને આચારના ઐક્ય વિના ધર્મ પળા નથી. આપણે જેને જ્ઞાન વિજળ્યાં : (જ્ઞાન અને ક્રિયાથી મેક્ષ છે) એમ માનીએ છીએ. વેદને માનનારા, જ્ઞાન અને કર્મ સિવાય મોક્ષ માને છે શું? એક જણ યથાર્થ કહે છે કે --
સાંભળજે વ્હાલાં એ ! વચને દીનના.
નિકટ સગાંઓ સમજે ભાઈ બહેન !
મત છે ધમ બધાના મૂળમાં સઘળાએ સન્તને એ ઉપદેશ જો!
A ( શ. રા. કાન્ત).
Page #373
--------------------------------------------------------------------------
________________
૧૯૦૭] સ્વદેશી હિલચાલ
[૩૩૧ સર્વ ધર્મમાં આ ઉપદેશ છે. માનવીના અંતરમાં પણ એજ ભાવનાની તરંગાવલિ હેરે છે. માત્ર સ્વાર્થી આપણી આંખ એ સુખકર હેરનાં દર્શન કરી શકતી નથી. મનુષ્યમાંથી પ્રભુ થવાની મહત ઈચ્છા રાખીએ છીએ; અને કેક દહાડો કઈ ભવમાં પણ એ પરમતિના દર્શન પામવાની અમર આશામાં આપણે પ્રવૃતીએ છીએ; ઉદ્દેશ મહાન અને કલ્યાણકારક છે ! પણ એ પદ પ્રાપ્ત કરનાર જેવી આપણી સ્થિતિ દઢ છે? ભગવાન મહાવીરને સકળ જીવમાત્રનું કલ્યાણ કરવાની ઈચ્છા થતાં, રાજપાટ, માતાપિતા, સગાં સમ્બન્ધીને ત્યાગ કરવામાં કેટલે વિલંબ કર્યો હતે ! અને આપણે એજ પૂજ્યશ્રીના પદને માટે વાંછનારા શું કરિયે છીએ. પચાસ વર્ષ થયાં સ્વદેશી હિલચાલના પોકાર થતાં સાંભળિયે છીએ, અને બે વર્ષ થયાં તે એ દેવીના જયમંગળ આપણે આંગણે ગવાતાં સાંભળતાં છતાં શું કર્યું? પ્રશ્નનો ઉત્તર હકારમાં મળતું નથી, નરવીર દેશભક્ત લાલા લજપતરાય દેશની ઉન્નતિને માટે એક સ્થળે લખે છે કે, દેશની ઉન્નતિ માટે કેળવણી અને વેપાર, એ સ્વતંત્ર હોવા સાથે જાતીય એકયની આવશ્યકતા છે.
આ બે બાબતની સ્વતંત્રતા વિના મનુષ્યજાતિની ઉન્નતિ નથી. પહેલી બાબત આપણા હાથમાં આજે નથી. પણ વેપાર સ્વતંત્રતા તે આપણે પ્રાપ્ત કરિયે એમ છે. વેપારના આવશ્યક અંગોપાંગ સાધન સાજાં તાજાં આપણી પાસે છે. એક લેખક એ સંબંધમાં લખે છે કે:-“વ્યાપારી આલમમાં હિંદુસ્તાનને સ્થાન પામવા માટે ખરા હૃદયની લાગણીથી કામ કરનારા માણસો, કે, સ્ટીમ નેવીગેશન અને વીમા કંપનીઓ અને ખનિજ સંપત્તિને ભંડાર ખુલ્લા કરનાર શાસ્ત્રવેત્તાઓ.” પણ એનાજ ઉત્તરમાં અન્ય લેખક કહે છે કે એ બધું મળે પણ તેનું બજાર ક્યાં શોધવું ? અન્ય દેશમાં? નહીં, આપણેજ આપણે વેપાર ઉદ્યોગ વધારવાને આપણા દેશમાં દેશીનેજ હાથેજ બનેલે માલ વાપરે. એના જેવું બીજું બજાર એકે નથી” આ યથાર્થ છે. દરેક દેશીએ આરંભમાં પોતાને વ્યાપાર ઉદ્યોગ ખીલવવાને આજ પ્રયત્ન આદર્યો હતે, અને હજુ પણ આદર્યેજ જાય છે. ચીન, જે પાન, અને અમેરિકા, ઈંગ્લાંડમાં પણ અદ્યાપિ એજ વાર્તા ચાલુ છે. ક્રિડના હિમાયતી પણ જનસત્તા આગળ “જ્ઞાન અને જ્ઞાનીએ” ને “શત્રુ” ગણવા મંડયા છે. ત્યારે આપણે આપણું માર્ગ-રાજમાર્ગ-પર ચડવું જોઈએ. અને તે માટે બની શકે એટલે શ્રમ કરવો જોઈએ. હવે વેપાર વૃદ્ધિના આવશ્યક અંગે પાંગનું પૃથકકરણ કરિયે!
અપૂર્ણ,
બાયત
Page #374
--------------------------------------------------------------------------
________________
૭૩૨] જૈન કોન્ફરન્સ હેર૯૭.
[અકબર મનુષ્યદેહ શાને માટે છે?
ગ@>– લેખક-શાહ નત્તમ ભગવાનદાસ
અનુસંધાન પૃષ્ટ ર૩૦. રાત્રિભોજન ત્યાગ–આ ક્રિયા શાસ્ત્રકારોએ નિષેધવાનાં ઘણાં કારણે સંભવે છે. શારીરિક, માનસિક તથા આત્મિક ત્રણે જાતના લાભ જોઈને જ શાસ્ત્રકારોએ તેવું ફરમાન કર્યું લાગે છે. ખરે શુદ્ધ જૈન રાત્રિભૂજન કરેજ નહિ, અને એવાજ સજેગે આવી પડે કે જેથી બીજે ઉપાય ન રહે, તે જેમ બને તેમ ઓછી વખત રાત્રિભૂજન કરે, તે પણ રાચીમાચીને, જાણીજોઈને, રાત્રિભોજન કરે નહિ. શાસ્ત્રકારોએ તેને મુનિરાજના છઠા વ્રત તરીકે ગણ્યું છે, તેને હેતુ હાલની કારણૉધકટષ્ટિથી પુરતે સમજાતું નથી, કેમકે તેને પ્રથમ ત્રતાદિમાં સમાવેશ થાય છે. છતાં પણ જ્ઞાનીઓ આપણાથી અનંત શક્તિના ધણી હતા, તેઓએ જે રેગ્ય જાણ્યું તે જનહિતના ફાયદા માટે જણાવ્યું છે. તે પ્રમાણે સમજયા વગર પણ જે વર્તશે તે પરંપરાએ સુખી થશે. વિરૂદ્ધ વર્તનાર દુઃખી થશે. રાત્રે જમવાથી જઠરને જે આવશ્યક આરામ મળ જોઈએ તે મળતું નથી, જઠરપર કામને બે વિશેષ પડવાથી નબળું પડતું જાય છે, તેની શરીરના દરેક અવયવને અમુક અંશે સહન કરવું પડે છે, એ શારીરિક ગેરફાયદો. રાત્રિભોજન કરનારી ન્યાતમાં રાત્રે ૧૦-૧૨-૨ વાગે પણ જમે છે, કોઈ જાતને પ્રતિબંધ રહેતું નથી, ભલેલુપતા વધે છે, એ માનસિક નિર્બન ળતાને બીજે ગેરકાયદે. કેઈ વખતે રાત્રે ઝીણા કે મોટા જંતુઓ ન દેખાતાં પિટમાં ચાલ્યા જાય, અને શરીરને અડચણ કરે. સૂર્યથી સ્પર્શેલું અન્ન જેવું પવિત્ર, શુદ્ધ હોય છે તેવું સૂર્યથી સ્પર્યા વિનાનું અન્ન પવિત્ર, શુદ્ધ થઈ શકે નહિ, તેથી પણ રાત્રે જમવું સલાહકારક નથી. માનસિક નિર્બળતા આત્મિક હાનિનું પહેલું શરૂઆતનું પગથીયું છે. તમસકાયનાં જંતુઓ રાકનાં રંગની જેવાજ રંગના દરેક રાકમાં રાત્રે પ્રવેશ કરે છે, આ બધાં કારણોથી રાત્રે જમવું સલાહકારક તથા ઈષ્ટ નથી.
ભક્ષ્યા ભક્ષ્ય–હાલને જમાને શાસ્ત્રીય શોધખોળપરથી આગલી હકીકત સત્ય ઠરે તે સ્વીકારવાને ચાલે છે. સાત વ્યસનમાં મધ, માંસ આવી જાય છે. રર અભક્ષ્ય સિવાયની વસ્તુઓ ભક્ષ્ય છે. માંસ ખાનારા પારસીઓ ગાયનું માંસ ખાતા નથી, કારણકે તે ગાયને પવિત્ર ગણે છે. મુસલમાને ડુકરનું માંસ ખાતા નથી, કારણકે તેઓ તેને અપવિત્ર ગણે છે, એટલે કે તે શરીરમાં ઘણા
Page #375
--------------------------------------------------------------------------
________________
૧૯૦૭ ]
મનુષ્યદેહુ શાને માટે છે !
[ ૩૩૩
રાગ ઉત્પન્ન કરનારૂ છે. ખેતીને ઉપયોગના ગાય, બળદ તથા વાહન માટેના ઘેાડા આંહીના ( વાંદરાના ) કસાઈખાનામાંજ એવડી મોટી સખ્યામાં માર્યા જાય છે કે તે જાણતાં, વાંચતાં, અને તેમને પડતું દુ:ખ સાંભળતાં કંપારી છૂટયા વિના રહે નહિ. પંચેદ્રી પ્રાણીના વધ કરવા એ સથી માટુ પાપ છે. ખેતીના ઉપયાગના જનાવરોને માર્યાથી ખેતીને, દેશને અને તેથી છેવટે આપણનેજ ગેરલાભ છે. માંસના ખારાકની જેવાજ અન્નના ખારાક પુષ્ટિકારક છે એવું પ્રસિદ્ધ દાતા હવે જાહેર રીતે સ્વીકારવા લાગ્યા છે. મુએલાં જનાવરાના રાગે માંસ ખાનારમાં આવે છે. માંસ ખાનારા બહુજ ક્રોધી હોય છે. માંસાહારીઓમાં ગાંઠ, નાસુર, લાહીવિકાર, ગરમી અને સાજાનાં દરદો બહુજ થાય છે. મુએલાં જનાવરની સઘળી ખાસીઅતા માંસાહારીમાં આવે છે તેનાથી રક્તપીત થવાના પણ બહુ સંભવ રહે છે. ખદહજમી, માથાનેા દુખાવા તથા કલેજાનાં દરદો પણ તેમાં વધારે હોય છે. કાઈ પણ પ્રાણીને માતનુ દુઃખ આપ્યા વિના જીવવું એજ સર્વોત્તમ છે. વનસ્પતિપર નિર્વાહ કરનારાને દારૂની જરૂર પડતી નથી, અથવા તેનુ લક્ષ્ય પણ તે દિશામાં જતું નથી. માંસ તથા મછીના આહાર કરનારામાં ચામડીનાં દરદ વિશેષ હોય છે. આવી રીતે શારીરિક, માનસિક તથા આત્મિક અવનતિ કરનાર માંસાહાર દરેક રીતે ત્યાજય છે. તેની છાયામાં પણ જવું જોઇએ નિહ. સાથી પહેલુ અભક્ષ્ય તે છે.
બીજું અભક્ષ્ય મદિરા છે. મિદરા જીવહિંસાથીજ અને છે. તેથી વાપરનારને જીવહિંસાનુંજ પાપ લાગે છે. અનાજમાં એકેદ્રી જીવહિંસાનું પાપ લાગે છે, પરંતુ મદ્ય તથા માંસમાં એઇદ્રીથી પચેદ્રી સુધીના જીવાનુ પાપ લાગે છે. તેથી આત્મિક અધોગતિ થાય છે. મદ્ય પીધેલા માણસ શુદ્ધિ ખાઇ બેસે છે. મદિરા પીનારી પ્રજાએમાં જેટલા માણસા ગાંડા થાય છે, તેના કરતાં નહિ પીનારી પ્રજાએમાં આછા થાય છે. તેમાંઘા મળતા હેવાથી ખીસું ખાલી થાય છે, અને જરૂરની જે ચીજો લાવવી જો એ તે લેવાતી નથી. કુટુંબના માણસને તેથી સહન કરવુ પડે છે. દારૂડીયા તે બધું સમજે છે, છતાં દારૂ એવી વ્યસનવાળી ચીજ છે, કે સાધારણ માણસથી છેડયા છૂટતા નથી. દારૂ પીધેલી અવસ્થામાં મનપર કાબુ રહી શકતા નથી, તેથી તે વખતે જોઇએ તેમ લવે છે. કુટુંબનાં માણસો સાથે કલેશ કરે છે. તે પીવા માટે પૈસા ન હોય તેા ચારી કરાય છે. દારૂ એવી વસ્તુ નથી કે જે વિના નજ ચાલે. આ ઉપરથી જણાશે કે કરકસરની રીતે તે ખરાબ છે, શારીરિક નુકસાન કરે છે, માનિસક અને આત્મિક નુકશાન પણ કરે છે. ફાયદો બીલકુલ નથી. તેથી તેની નજદીક પણ જવું યાગ્ય નથી. દારૂ પીનારા આત્મહત્યારા પણ કહી શકાય. કારણકે દારૂ ભેજાના નાશ કરી મૂકે છે, અને ફેફસાંને નબળાં બનાવે છે,
Page #376
--------------------------------------------------------------------------
________________
૩૩૪]
જૈન કોન્ફરન્સ હેરલ્ડ,
[અકબર
અભક્ષ્ય ફળે – વડફળ, પીપળફળ, ઉંબરફળ, કઠુંબરફળ, તુચ્છફળ, બહુબીજ ફળ, અજાણ્યાં ફળ, તથા કંદમૂળ. આટલાં વાનાં અભક્ષ્યમાં ગણવામાં આવ્યાં છે. ઉબરફળ, કઠુંબરફળ, વિગેરેમાં બેસુમાર ત્રસજી ઉપજે છે કે જે તે પળ ભાંગતાં પ્રત્યક્ષ દૃષ્ટિએ પડે છે એ પ્રમાણે જાણ્યા પછી તે ખાવાં જોઈએ નહિ. અને બહબીજફળો એ છે કે પ્રત્યેક વનસ્પતિકાય છે, એટલે કે તેમાં જેટલાં બી હોય તેટલા જીવે છે. પરંતુ તેમાં બેસુમાર બીજ હોવાથી તે વજર્ય છે. તુચ્છ ફળ તે છે કે જે બાધાથી તૃપ્તિ ન થાય અને ડું ખવાય, ઘણું કરી નાખવું પડે તેથી તેને ઉપગ કરે નહિ. અજાણ્યાં ફળ ખાવાથી વખતે મરણ થવાને અથવા વ્યાધિ થવાનો સંભવ રહે છે, માટે તેના ગુણદેષ જાણ્યા પછી જ ખાવાં કંદમૂળ અભક્ષ્ય ગણવાનું કારણ એટલું જ છે કે તેમાં અનંતા જીવે છે. સોયની અણી ઉપર રહે, તેટલા કંદમાં પણ અનંતા જીવે છે તેથી તે ખાવા ગ્ય નથી.
મધ, માખણ, દ્વિદળ, ચલિતરસ, (વાસી રોટલી અથવા બીજી વસ્તુ, શીરે, લાફસી ઈ)આ વસ્તુઓમાં અસંખ્ય બે પૈકી જીવ ઉત્પન્ન થાય છે, તેથી વાપરવા યોગ્ય નથી. મધ તે માખીઓની લાળનું જ બને છે. માખણમાં સૂક્ષ્મદર્શક યંત્ર વડે માખણની જેવા ધોળા રંગના જંતુઓ જણાય છે. બે દિવસના દહીંને તડકામાં રાખીએ અને તેના વાસણની આસપાસ અળા પડીએ તે દહીંમાંથી ઝીણું જતુઓ બહાર નીકળેલા દેખાય છે, માટે તે વન્ય છે. ચલિત રસ માટે પણ એજ કારણ છે. જે પદાર્થમાં બે ઈદ્રિય જંતુઓ ઉત્પન્ન થવાનો સંભવ રહે છે, તે ચલિત રસ કહેવાય છે. વાસી રોટલી, શીરે લાફશી વિગેરે ખાધાથી પચતાં બહુ વાર લાગે છે, એ તે અનુભવથી તરત જણાશે, તેને ઉનું કરતાં રસમાં વિકાર થવાને સંભવ રહે છે. કાળવ્યતિત પકવાન વિગેરેને પણ ચળિત રસમાં સમાવેશ થાય છે. કાચાં (ઉષ્ણ કર્યા વિનાના) દહીં, દુધ કે છાશની સાથે દ્વિદળ-કઠોળ ગણાતા પદાર્થો-તેની દાળ, આટે કે તેના બનેલા પદાર્થો ખાવા તે અભક્ષ છે કારણકે તેના સંગથી તત્કાળ બે ઈદ્રિય જી ઉત્પન્ન થાય છે.
બરફ અને વરસાદના કરા પણ અસંખ્ય અપકાયને ગાઢ પિંડ હોવાથી અભક્ષ્ય છે. રીંગણું પણ અનેક ઉત્પત્તિ વિગેરેનું દેનું કારણ હેવાથી અભક્ષ્ય છે. બાળ અથાણામાં પણ સંમૃછિમ બેઈદ્રિ ઉત્પન્ન થાય છે તેથી તે અભક્ષ્ય છે. વછનાગ, અફીણ, સોમલવિગેરે પ્રેરે છે. તેનો ઉપયોગ કરવાથી કંઈ લાભ નથી. ગેરફાયદેજ છે. અફીણીઆ દારૂડીઆની જેમ, પગ ઘસતાં મરવાને સંભવ છે. અફીણની ડાબલીમાંથી કેઈથી ભુલથી અફીણ ખવાઈ ગયું તે તેના પ્રાણ જાય છે. સેમલ વિગેરે વધારે આકરી જાતના વિષ છે. પ્રમાણમાં જરા પણ વધારે લેવાય તો જીવ જવાને સંભવ રહે છે, એ સર્વે ઔષધ તરીકે કોઈ વખત લેવાય એ વાત જુદી છે, પરંતુ કેકેન
Page #377
--------------------------------------------------------------------------
________________
૧૯૦૭] મનુષ્યદેહ શાને માટે છે?
[૩૩૫ જે પણ એક જાતનું ઝેર જ છે, તે લેતાં ગજવાપર કેવી કાતર પડે છે, અને આખરે કેવી અવદશા થાય છે તે કેટલાએક ભાઈઓએ અનુભવ્યું છે તેથી જણાશે કે તે પણ વાપરવાને માટે લાયક નથી.
કાચી માટી પેટમાં અજીર્ણ અથવા બીજે વિકાર કરે છે તેમજ કાચી માટી ને કાચું મીઠું અસંખ્ય જીમય છે તેથી તે પણ અભક્ષ્ય છે.
ઉપર ગણાવેલા અભક્યો શ્રાવકે વજવના છે. જીભના સ્વાદને ખાતર લેવા યોગ્ય નથી.
વ્રત યથા શક્તિ લેવાં અને તે કઈ પણ રીતે ભાંગવા નહિ. તેને વારંવાર સંભાર્યા કરવાથી ભાંગવાને સંભવ છેડે રહે છે. આ શક્તિ પ્રમાણે નિયમમાં રહેવા માટે દરરોજ સવારસાંજ પ્રત્યાખ્યાન (પચ્ચખાણ) પણ લેવું અને તે પણ સંપૂર્ણ રીતે પાળવું.
જે ક્રિયા કરવી તે ખરા દિલથી જ કરવી કહેવાનું કંઈ અને કરવાનું કંઈ એવું દાંભિક વર્તન રાખવું નહિ. | સર્વે જેને આપણે ક્ષમા કરવી અને સર્વ જી આપણને ક્ષમા કરે, એવી તેમની પ્રાર્થના કરવી. ૮૪ લાખ જન્મસ્થાનના સર્વ જીને શુદ્ધ મનથી ક્ષમાવવા. કોઈની સાથે રોષ રાખવો નહિ. કેઈએ આપણું બગાડયું હોય તો તે વ્યક્તિ ઉપર પણ રેષ નહિ રાખતાં તે વ્યક્તિ સાથે ફરીને કામ પાડતાં, તે અમુક નુકશાન કરે તેવી છે, તેટલું જ ધ્યાનમાં રાખવું. દ્વેષ રાખ નહિ. સર્વ જીવપર મૈત્રી ભાવના રાખવી તેજ ઉતમ છે.
પુણ્ય કરવું સર્વ જીવથી કદાચ ન બની શકે, પરંતુ પાપ ન કરવું એ સહેલું છે. પ્રથમના પાંચ પાપસ્થાનકે જે આગળ સવિસ્તર લખાઈ ગયા છે, તે ઉપરાંત કેય, માન, માયા, લોભ, સગ, દ્વેષ, કલહ, કલંક, ચાડી, હર્ષ, શેક, નિંદા, કપટયુક્ત અને સત્ય તથા મિથ્યાત્વ એ-૧૮ પાપસ્થાનક જેમ બને તેમ દૂર કરવાનાં છે. કેધ ગુરુએ શિષ્યના લાભ અર્થે, ઉપરથી દેખાડવા રૂપે, પણ અંદરથી શાંતિ જાળવીને કરવાનું છે. શિષ્યનું હિત ન જોનાર ગુરૂ દુષિત થાય છે. પિતાનું સ્વમાન જળવાય તેવી રીતે દુનિયામાં વર્તવું, પણ અંતરમાં બીલકુલ એમ ન ધારવું કે હું અમુક કરતાં મેટે છું. મોટાઈ ચિરસ્થાયી નથી, પણ ફર્યા કરે છે. કહેવું કંઈ અને દેખાવું કંઈ એ માયા. એવા વર્તનવાળા માણસો પર થોડો વખત બીજા વિશ્વાસ રહે, પરંતુ આખરે વિશ્વાસ જતો રહે છે. પિતાની શક્તિ પહોંચી શકે તેટલું શાંતચિતથી, બહુ આરંભ વિના, મેળવવું એ સારું છે, પરંતુ બહુ હાય કરીને, જરૂરનું નહિ છતાં, સારે ઉપયોગ કરવાની શક્તિ નહિ છતાં, મેળવવા પ્રયત્ન કરે એ લોભ કઈ રીતે ઈષ્ટ નથી. પુત્ર, સ્ત્રી, માતાપિતા, મિત્ર, અન્ય સંબંધીઓ, સર્વ પિતાને સ્વાર્થ સરે ત્યાં સૂધી સ્નેહ ધરાવે છે તેમ જાણું કેઈના ઉપર રાગ કરવાની જરૂર નથી, માત્ર પ્રસંગે પ્રસંગે પ્રસન્નતા માત્ર દેખાડવાની જરૂર છે. આપણું બુરું ઈચ્છનારા અથવા કરનારા તરફ અપ્રીતિ (ટ્રેષ) રાખવાની જરૂર નથી, માત્ર એટલું જ કે
Page #378
--------------------------------------------------------------------------
________________
૩૩૬]
જૈન કોન્ફરન્સ હેર૯૭
[અકબર
તેમનાથી સાવચેતપણે વર્તવું. કેઈની સાથે કલહને પ્રસંગ જેમ બને તેમ ઓછો લાવે. આપણે કલહનું કારણ આપવું નહિ, અને સામે આપે તો નમતું મૂકીને બની શકે ત્યાં સૂધી કલહ ન કરે. સામે ફરજ પાડે. તે મનની અંદરના પરિણામ શુદધ રાખીને સામાને મેગ્ય પરિણામ માટે પગલાં લેવાં. કારણ કે કેધથી તથા કલહથી લેહી બળે છે. કેઈને દેષ જાણવામાં આવ્યું હોય તે તે તેના હિત માટે કહે એ જુદી વાત છે, પરંતુ સામા માણસને હલકે પાડવા માટે કહે અથવા કોઈના પર જુઠું આળ ચડાવવું એ બહુજ ગંભીર ગુન્હ છે. તે કલહનું બીજ છે. કેઈની નિંદા કરવાની પણ શાસ મના કરે છે, તે ખોટું કલંક તે મુકાય જ કેમ? કેઈની કાંઈ ગુહ્ય હકીકત આપણે જાણતા હઈએ, તે તે બીજાને હલકે પાડવા માટે, કોઈને કહેવી તે ગ્રહસ્થાઈનું લક્ષણજ ગણાય નહિ. સુખ દુઃખની પ્રાપ્તિમાં હર્ષ શેક થવો તે મનની કલ્પના જ છે. અજ્ઞાન મન પૂરું સમજતું નથી, ત્યાં સુધી તેને સુખ દુઃખને પ્રસંગે હર્ષશોકને ભાસ થાય છે, પરંતુ આત્મસ્વરૂપ વિચારતાં, તેને નિદિધ્યાસ કરતાં ઝાંઝવાનાં જળ જેવું જ તે જણાય છે. નિંદા કરવી એ પણ હાલના કાયદા પ્રમાણે ગુહો છે, તે શાસ્ત્ર, જે સૂક્ષ્મ દોષ પણ બતાવે છે, તે તેને પાપ ગણે તેમાં નવાઈ નથી. નિંદા પણ કલહનું બીજ છે. જેની નિંદા કરવામાં આવે છે તેનું મન બહુજ ખિન્ન થાય છે. માયામૃષાવાદ એટલે મનમાં કંઈ હોય અને બહાર કંઈ કહેવું. તે ટેવ આત્માને બેટે રસ્તે દેરવે છે, અને જનસમાજને સાચું તારવતાં બહુ મુશ્કેલી પડે છે, મિથ્યાત્વીઓના પ્રસંગમાં તદનજ ન અવાય એ તે મુનિરાજથીજ બની શકે તેમ છે. શ્રાવક શ્રાવિકાને પ્રસંગ પાડ્યા વિના ચાલતું નથી, છતાં એક વાત બહુ સાદી રીતે દઢ રહી શકે તેમ છે કે જીનેશ્વર એજ ખરા દેવ છે, અને તેમણે કહેલ ધર્મ એજ ખરો ધર્મ છે. તેથી વિરૂદ્ધ તે મિથ્યાત્વ છે. આ અઢારે પાપસ્થાનકેથી દૂર રહેવું યોગ્ય છે.
જન્મ, વૃદ્ધાવસ્થા અને મરણ એ ત્રણ કારણોને લીધે સંસાર અસાર છે. દરેક પ્રાણુને પોતે કરેલાં કર્મ ભેગવ્યા વિના છૂટકે નથી, તેમાંથી તેને કેઈ બચાવ કરી શકે તેમ નથી. અરિહંત, સિદ્ધ, જૈન ધર્મ અને સાધુ એ ચાર ખરા શરણ છે. બાકી બધા મેહ બહારને છે, જૂઠો છે, થડા વખત માટે જ છે.
આ ભવમાં તથા પરભવમાં જે પાપ કર્યા હોય, તે આત્મસાક્ષીએ એકાંતમાં નિંદવાથી આત્મા હલકે થાય છે, બની શકે તેટલાની ગુરૂ પાસે આલેચના લેવી. ખેટ ધર્મ પ્રવર્તાવ્યું હોય, જીનેશ્વરે ભાલથી કંઈ ઉંધું કહેવાયું હોય, કુમતિ અથવા કદાહથી સૂત્ર ઉથાપાયાં હેય, ઘંટી, હળ, હથિયાર ઘડ્યાં ઘડાવ્યાં હેય, તે વસરાવ્યા વિના એમને એમ રહી ગયું હોય, એ બધાં દુષ્કતની ખરા હદયથી નિંદા કરવી,
અપૂર્ણ.
Page #379
--------------------------------------------------------------------------
________________
૧૯૦૭] .
૧૯૦૭ ]
[ ૨૭૭
જૈન સમાચાર જૈન સમાચાર.
tea માનાધિકારી ઉપદેશક મગનલાલ ગોવિંદજી દલાલને પ્રયાસ–તેઓ લખે છે કે હું સુરત પ્રાંતમાં આવેલ ઉદવાડા સ્ટેશનથી બગવાડા ગામે ગયે. આ ગામની આસપાસ અંબાચ, કેપરલી, દેગામ, ખેરલાવ, ગોયમા, વાપી, રાતા, પરીયા આ મુજબ આઠ ગામ છે. આ નવ ગામમાં જેની વસ્તી છે અને તે પિકી બગવાડા ગામમાંજ જૈન મંદિર છે. આ સ્થળે હું પર્યુષણ પર્વમાં ગયે કે જે વખતે નવ ગામના શ્રાવક તથા શ્રાવિકાઓ આવ્યા હતા. હમેશાં પર્યુષણ પર્વના તહેવારમાં આ સઘળા ગામના જૈને બગવાડા ગામે જૈન મંદિર હોવાથી એકત્ર થાય છે.
ભાદરવા સુદ ત્રીજને મંગળવારને દિવસે બપોરે ત્રણ વાગે ધર્મશાળામાં જેનભાઈઓ તથા બેનેની સભા એકત્ર કરવામાં આવી કે જે વખતે આશરે બો પુરૂ અને સો સ્ત્રીઓએ હાજરી આપી હતી. તેઓના સમક્ષ નીચે મુજબનાં પૃથક પૃથક વિષય ઉપર લગભગ બે કલાક સુધી ભાષણ આપ્યું.
૧ વ્યાવહારિક, નૈતિક, અને ધામિક કેળવણી. '૨ સ્ત્રી કેળવણીની પ્રથમ આવશ્યકતા. ૩ વિદ્યાભ્યાસથી થતા મુખ્ય લાભે. ૪ ઇંગ્લિશ કેળવણી ઉપર મુકાતા ખોટા આક્ષેપ.
૫ હાનિકારક રીત રીવાજે પૈકી હેળી પર્વ, શીળી સાતમ જેવા કેટલાક મિથ્યાત્વો પર્વો, રડવું કુવું, વૃધ્ધ વિવાહ, બાળલગ્ન, મરણ પાછળ જમણવાર, જૈનશાસ્ત્રાનુસાર લગ્નવિધિ વગેરે.
૬ યુવાને એ ગ્રહણ કરવા ગ્ય સન્માર્ગો વિગેરે. શ્રાવકો અને શ્રાવિકાઓના મગજ ઉપર ભાષણથી ઘણી સારી છાપ બેઠી હતી.
પર્યુષણ પર્વનાં કાર્યમાં બધા રેકાયેલ હોવાથી પુરતી વખતે નહીં હોવાનાં સબબે બહુ જુજ વખતમાં બધાએ એકત્ર થઈને ઉપરના વિષયે મુજબ કેટલાક ડરા અમલમાં મુકવાને બહુ ઉત્કંઠા દર્શાવી છે. તેઓને ઉત્સાહ જોતાં થોડા સમયમાં તેઓ સારા સુધારા કરશે એવી દરેક આશા જોવામાં આવે છે.
પ્રતિમાઓ પ્રગટ થઈ. માંડવગઢનો રાજીએ નામે દેવસુપાસ-આ મથાળાનું પવિત્ર વચન પ્રાયે આર્ય દેશના દરેકે દરેક ભાગમાં નિવાસ કરતા જૈન વર્ગના આબાળ વૃદ્ધ માણસોમાં પ્રખ્યાતિ પામેલું છે, પણ તે માંડવગઢ તીર્થ ક્યાં આગળ આવેલું છે, તેની ઘણા લેકેને માહિતી નથી. વાસ્તે અમને જણાવવાની ફરજ પડે છે કે, આ તીર્થ ઈદરથી શુમારે ર૦ ગાઉ ઉપર આવેલી ભેજ રાજાની
Page #380
--------------------------------------------------------------------------
________________
૩૨૮] જૈન કોન્ફરન્સ હેર,
[અબર ધારા નગરી જેને હાલમાં ધારગામ કહેવામાં આવે છે, ત્યાંથી નજીકમાં એક દર્શનીય પવિત્ર પર્વત ઉપર આવેલું છે. આ માંડવગઢના પ્રાચીન કિલ્લાને જેવા વાસ્તુ અંગ્રેજો તથા નામાંકિત ગૃહસ્થ અને અમલદારો પણ હાજર થાય છે. આ ગઢ તળાવ વાવડીઓ અને મેટી મટી પડેલી ઈમારત તથા સેંકડો દેવબેથી ખરેખર પ્રાચીનતાને આબેહબ દર્શાવ આપે છે. અહિં મોટા મોટા કેટિધ્વજ જેન ગૃહસ્થ આગળ થઈ ગયા છે, તેની સાબિતી ઉપદેશ તરંગિણી નામને જૈન ગ્રંથ પુરી પાડે છે, એટલું જ નહિ બલકે તે ગ્રંથમાં એવું પણ દર્શાવવામાં આવ્યું છે કે, વનવાસના પ્રસંગે શ્રીરામચંદ્રજીની પટ્ટરાણે સીતાજીને પૂજા કરવા વાસ્તે શ્રી લક્ષ્મણજીએ જેનમૂત્તિ તૈયાર કરી આપી હતી. આ તીર્થ ઉપર સંવત ૧૫૮ ના પ્રાગણ માસમાં બહાણપુરથી ઈદર તરફ વિહાર કરતા શ્રીમાન મુનિ મહારાજ શ્રી હંસવિજયજી સાહેબ પધાર્યા હતા. અહિં કહેતાંબર જૈનેનું એક પુરાણું ભવ્ય મંદિર છે, પણ યાત્રાળુઓને ઉતરવાને- ધર્મશાળા બીલકુલ નથી તેથી યાત્રાળુઓને એક મોટી મસીદમાં ઉતરવું પડે છે. પરંતુ મુનિમંડળે તથા તેમની સાથે બુહાણપુરથી આવેલા સદ્દગૃહસ્થાએ આ ધાર નગરના રાજા તરથી બંધાવેલા રામચંદ્રજીના મંદિરમાં ઉતારી લીધું હતું. આવી રીતે ત્યાં આવતા યાત્રાળુઓને ઉતરવાની ઘણી અગવડતાને દૂર કરવા અને ધર્મશાળાની બોટને નાબુદ કરવા ઉક્ત મુનિ મહારાજશ્રીના સદુપદેશને અનુસરી ખાનદેશમાં આવેલા અમલનેરવાળા મહેમ શાક રૂપચંદ મેહનચંદની માતુશ્રી રૂપચંદભાઈના પુણ્યાર્થે ત્યાં ધર્મશાળા બંધાવે છે. તેમાં એવલાવાળા શાક જ્ઞાનચંદભાઈ પણ સારૂં દ્રવ્ય ખર્ચ કરી ભાગ લેનાર છે. '
આ ધર્મશાળાના પાયાનું ખોદકામ કરતાં ચાલુ વર્ષના આસાડ શુદી ૧૦ ના દિવસે પાષાણુની ૯ પ્રતિમાઓ નીકળી છે, તેની ઉંચાઈ નીચે મુજબ છે –
૨ પ્રતિમા શ્યામ વર્ણની ૯ ઇંચની. ૨ , સફેદ વર્ણની ૨૧ પ , ળ વર્ણની ૧૬-૧૪ ઈચની.
ઉપર બતાવેલી પ્રતિમાઓ સંવત્ ૧૬૦૦ ના સકામાં બનેલી હોય એમ તેની સાથે કોતરેલા શિલાલેખ ઉપરથી જાણવામાં આવે છે. આ પ્રાચીન જૈન તીર્થ છે. તેમાં વળી આવી અદભુત પરમેશ્વરની મૂર્તિઓનું પ્રકટ થવું. એ તે સેનામાં સુગંધ જેવું બન્યું છે. માટે મોટા મોટા સંઘે નીકળી અહિંની યાત્રા કરવા આ અવસરે ચૂકશે નહિ, અને અહિંના પ્રાચીન દેરાસરને જીર્ણોદ્ધાર કરાવી અમૂલ્ય લાભ હાંસલ કરશે એવી અમે આશા રાખીએ છીએ.
કડી પ્રાંતના માનાધિકારી ઉપદેશક શેભાગચંદ મેહનલાલ શાહ લખે છે કે – કડી તાબે રાજપુર ગામમાં એક સભા મેળવી “આપણે જૈન ધર્મ ” એ વિષય પર મેં એક ભાષણ આપ્યું હતું. કેટલાક જણાએ મેં નહિ ખાવાની બાધા લીધી હતી.
Page #381
--------------------------------------------------------------------------
________________
१६७]
કોન્ફરન્સના ઠરાવને થતા અમલ.
[336 પીલવાઈ ગામે શ્રી બીજાપુર વિશા શ્રીમાળી સતાવીશીનું પંચ ભેગું થયું હતું. ત્યાં પણ કન્યાવિક્રય તથા જ્ઞાનની મહત્તા અને પાયદા વિષે ભાષણ આપ્યું હતું. ધારા કમીટીને ધારો કરવાને નાતે તેથી જણાવ્યું હતું.
થરા, પાલણપુરમાં–શ્રાવણ વદ ૯ ના રોજ પાઠશાળામાં મેળાવડો થયે હતે. મી. પી. એન. શાહે પાઠશાળાને એક વર્ષને તમામ ખર્ચ આપવા કબૂલ કર્યું હતું.
प्रतापगढ---यहां ता० १९।९।०७ को स्थान गुमानजीके मन्दिरमें मान्यवर महता अर्जुनसिंहजी साहबके प्रमुखपणेमें एक बडी सभा होगई. विषय कुरिती निर्णय था, सभामें उपस्थित स्त्री पुरुषों की संख्या १५०० थी. श्रीमान् शेठ लक्ष्मीचन्दजीसाहाब घीया प्राबीन्शीयल सेक्रेटरी श्री जैन श्वेताम्बर कान्फरन्सने कामिल २॥ घंटेतक वक्तृतादी. बाललग्न वृद्धविवाहादि कुरितीयोंका कई श्लोक दृष्टान्तादिकेसाथ अच्छी तरह भाषण दिया. अपवित्र मोरिश चिनीकेभी दुषण बतलाये गये...
___उक्त शेठं साहबके भाषणके पश्चात रातडिया झमकलालनेभी श्रीवेंक्टेश्वरादि पत्रोंकी 'सम्मतीले विदेशी भ्रष्टचिनीनिषेधक विषयमें विवेचना की. सभामंडपमें श्री जैन श्वेताम्बर कान्फरन्सके उत्पादक मिष्टर गुलाबचन्दजीसहाब ढढ्ढा, एम् . ए.का चित्र अपुर्व शोभा दे रहाथा.
धनराजजी कांसटीया लिखते है:-पनवाडका मंदिर में जीर्णोध्धार करानेका शेठ दावमलजी खजानचीने कबूल कीया. जहाजपुरके मंदिर में जीर्णोध्धारके लीये १५० रु. गाममेंसे और रु. ५० शेठ दानमलजीकी पाससें लेनेकी गोठवण हुइ.
फलोधी-मारवाडसें जैन मित्रमंडळका सेक्रेटरी लिखता है के भ्रष्ट चिनी, केशर, या मुंबती, कलमे पीसा हुवा मैदा इस्तमाल नही कतइ बंदोबस्त करवा दीया गया है.
कोन्फरन्सना ठरावोनो थतो अमल. मारवाड परगने जसवंतपुराके गांवोंमें शुमार कुनंदा व्यास जसराजने ठहराव पास कराया और पंचोंकी सही ली जिस्की तफसील नीचे लिखे माफिक. १ ब्यावमें आतिशबाजी ( दारुखाना ) छोडना नहीं तथा बंदूका नहीं छोडनी. २ ब्यावमें पातरियां ( ताइफा ) नहीं नचावणी. ३ पुरुष ४५ पांतालीस बर्ष बाद ब्याव नहीं करना.
Page #382
--------------------------------------------------------------------------
________________
३४०] જૈન કેન્ફરન્સ હેરલ્ડ.
[२१४१२ ४ मरन जनममें सूतकके १२ दिन बाद पानीके मटके याने गारके बरतन दूसरा बदलना. ५ केसर ढढा छाप सिवाय भगवानके चढावां नहीं तथा खांण पीणसे नहीं बापरां.
बम्बईमें गोडीजीके मंदिर वो आदेश्वर के मंदिरमें केशर चढे उनका ठिकानासे मंगाकर श्री प्रतिमाजीके चढाना. ६ मोरस खांड खावां नहीं तथा व्योपार करां नहीं. ७ एक स्त्री परणी मोजुद हो तो दूसरी ओरत नहीं करां कदाचित करे तो पंचांकी इजा
जत लेकर करै. ८ ब्यावमें सिरै बाजारमें ओरत वगैरा कदीमसे नहीं नांचती है और आगे सु नहीं नाचेगी. ९ रजस्वला स्त्री ४ दिनके अंदर घरको काम नहीं करै तथा गांवांभास्यां नहीं दूवै. १० पानीका प्रामडासे उपर सरवो राखकर पानी भरना और दूसरा लोटासे पानी पीना
और पाना. ११ रातको भोजन पांचों तिथियों नहीं करनी. १२ खेती करना नहीं और दूसरोंको कराना नहीं. १३ होलीमें पत्थर वो धूल नहीं डालनी और मर्द ओरतोंको गालिया नहीं देगी. .१४ पर्दूषणमें अठाई करे और भादवा सुद ५ के दिन साता पूछनेके लिये जावे तो।
नजदीकके गांवोंमे एक दिन सिवाय ज्यादा नहीं रहवे और दूरके गांवोंमे १॥ दिन
सिवाय ज्यादा नहीं रहवे. १५ तिलांकी घाणी करावां नहीं. होली पेली तिल बेच देणा. घांचियोंको तिल बदले तेल
लेणो नहीं. ११ जिस घरमें मृतक होवेतो श्रद्धा प्रमाणे कुतों को मीठाई नाकणी. १७ मृतक हो जावे तो रातको रोणा नहीं. और सूर्य उदय होने पहले बासी पल्ला
लेणा नहीं. १८ नात वो सेवग वो कुलगुरुको चीलम वो कांसीकी थाली देनी दूसरोंको देणी नहीं. १९ कसाई जातके सामिल ब्योपार करणो नहीं.. २० हलवाई नीच जातके घर काम करवा जावे नहीं तथा बरतन कडाई वगैर। देवे नहीं. २१ नीच जातके सामिल पानी कुवेमें भरना नहीं. २२ धोबीके हाथका पानी पीना नहीं.
Page #383
--------------------------------------------------------------------------
________________
Jee७] કેન્ફરન્સના કરોને થતા અમલ. २३ औरतों डबा छेबडा देवै नहीं. पटली देवें. २४ महाजन सिवाष दूसरा घरका लावना लेणा नहीं. २५ जीमणवारमें ( सेवग तथा ब्राह्मण तथा मालीके हाथसे काम लेणा ) नीच जातसे
काम नहीं कराना.
उपर लीखे हुवे ठरावोमेंसे कम ज्यादा ठराव नीचं लीखा हुवा गामोमें पास
हुवा है. तपसील. १-गांव भीनमालमें ठराव नंबर--१--२-३-४-५-६-७-८-९-१०-११-१२
१३-१४-१५-१६-१७-१८-१९-२०-२१-२२ का पास हुवा है. २-गांव फेंदाणीमें ठराव नंबर-१-५-६-९--१०-१६-१८-२३ का पास हुवा है. ३-गांव दोरडीमें ठराव नंबर-१-४-५-६-९-१०-१७-१८ का पास हुवा है. ४-कसबा जसवंतपुगमें ठराव नंबर-१-४-६-६-९-१०-१७-१८ का पास हुवा है. ५-गांव कळांपुरामें ठराव नंबर-१-४-५-६-९-१०-१७-१८ का पास हुवा है. ६-गांव डोळीमें ठराव. नंबर-१-२-४-६-६-८-९-१०-१७-१८-१९-२१
२३-२४ का पास हुवा है. ७-गांव बरुडीमें ठराव नंबर-१-२-४-५-८-९-१०-१७-१८-१९-२१-२३
• २४ का पास हुवा है. ८-गांव थुरमें ठराव नंबर-१-२-४-६-८-९-१०-१७-१८-२१-२३-२४
का पास हुवा है. ९-गांव पुनींगमें ठराव नंबर-१-२-४-५-६-८-९-१० - १७-१८-१९-२१
२३-२४ का पास हुवा है. १०-गांव रामसीणमें ठराव नंबर-१-२-४-५-६-८-२-१०-१७-१८-१९-२१
२३-२४ का पात्र हुवा है. ११-गांव मुंडतामें ठराव नंबर-१-२-४-५-६-८-९-१०-१७-१८-१९-२१
२३-२४ का पास हुवा है. १२-गांव तुवावरामें ठराव नंबर--१-२-४-५-६-८-१२-१३-१५-१६-१७
१८-१९-२१-२३-२४-२५ का पास हुवा है. . १३-गांव खानपुरमें ठराव नंबर-१-२-५-६-८-९--१०-१२-१३-१७-१८
१९-२३-२४-२५ का पास हुवा है.
Page #384
--------------------------------------------------------------------------
________________
૩૨]
જૈન કોન્ફરન્સ હેરસ્ટ,
[અકટોબર ૨૪–ગાંવ કોટવ કરાવે નંવર–૨–૨-૧-૮-૨-૧૦-૨૨––૧–૧૮
૨૨-૨૩–૧૪ માં પાસ દુવા હૈ. ૨૬ Tષ પાકી કરાવ નંવર–––––––૧–૧૦ ૨૪-૨૭–૧૮૨૨
૨૪–૨૬ વI પાસ દુવા હૈ.
કે
પ્રાંતિક કોન્ફરન્સો.
કેન્ફરન્સ એ શબ્દ સાંભળતાં જ આપણું હૃદય હર્ષથી એટલાં બધાં ઉભરાઈ જાય છે તેનું કારણ એજ કે–શ્રી જૈનવેતાંબર કેન્ફરનસ હયાતિમાં આવ્યા પછી આપણી કોમનાં ઉદય રૂપી વૃક્ષના સંપરૂપી બીજેને જે ઉદ્યમરૂપી જળ સિંચન થતું જાય છે તેથી આગળ જતાં વૃક્ષ ફાલી પુલીને એટલું મજબુત અને મોટું થશે કે તે વખતે હાલના સમયમાં આપણે જે સ્થાન પર છીએ તેના કરતાં ઘણી ઉત્તમ સ્થિતિએ જઈ શકીશું.
માળવા, મારવાડ જેવા પછાત પડેલા દેશે કે જે કેળવણીથી તદન બે નસીબ જ રહેલા છે, ત્યાંના આગેવાનો કોન્ફરન્સ ભરવાથી અનેક લાભ થાય છે. એમ સમજીને તેમજ પિતાના દેશની તથા પિતાની કેમની સ્થિતિ જે દિન પર દિન વધુ નબળી થતી જાય છે તેને સુધારવા અને કામમાં જે હાનિકારક રીત રીવાજે રૂપી સડા ભરાઈ ગયા છે તે એકદમ દુર કરવા સારૂ હવે જાગૃત થયેલા માલુમ પડયા છે તે ભવિષ્યના સારા વખતની નિશાની રૂપ છે. હાલમાંજ આપણું કેન્ફરન્સનાં મારવાડ, મેવાડ વીગેરે ભાગ તરફના જનરલ સેક્રેટરી સાહેબ મી. ગુલાબચંદજી ઢઢાએ માળવા તરફ પ્રયાણ કર્યું હતું
જ્યાંના વીશીયલ સેક્રેટરી પ્રતાપગઢવાળા શેઠ લક્ષ્મીચંદજી ઘીઆ જેઓ ઘણું બાહોશ અને ઉત્સાહી છે તેઓ તેમની સંગાથે આખા માળવા પ્રાંતના મેટા મેટા શહેરોમાં ફરીને માળવા ખાતે એક પ્રાન્તિક કેન્ફરન્સ ભરવાનું નકી કર્યું છે. કેન્ફરન્સ કંદર શહેર ખાતે ભરવાનું મુકરર કરવામાં આવ્યું છે. અને તે પિષ માસમાં ભરાશે એવી વકી રાખવામાં આવે છે. તેવીજ રીતે મારવાડના ગોલવાડ પ્રાંત ખાતે પણ આવી પ્રતિક કેન્ફરન્સ ભરવાની હિલચાલ ચાલી રહેલી છે. અને તે પણ થોડા વખતમાં નકી થઈ જશે એમ ધારવામાં આવે છે.
આવી જ રીતે આપણે વસ્તીવાળા બીજા દેશના આગેવાનો પણ પ્રાન્તિક કેન્ફરન્સ ભરીને આપણી મહાન કેન્ફરન્સના ઠરાવને અમલમાં મુકી તેને ટેકા રૂપ થશે ત્યારે આપણું કેમની ઉન્નતિ ઘણી ઝડપથી થશે એ નિસંદેહ છે
Page #385
--------------------------------------------------------------------------
________________
૧૯૦૭
૩૪૩
ધાર્મિક હિસાબ તપાસણી ખાતું. ધાર્મિક હિસાબ તપાસણી ખાતું.
જલે ખેડા તાબે ગામ નાવલી મધ્યે આવેલા શ્રી પાર્શ્વનાથજી મહારાજના
દેહરાસરને રીપોર્ટ સદરહુ દેરાસરજીના શ્રી સંધ તરફથી વહીવટ કર્તા શા હીરાચંદ મૂળજી તથા શા બાપુલાલ વૃજલાલ તથા શા ફૂલચંદ દીપચંદ તથા શા મૂળચંદ મોતીચંદ તથા શા નાથાભાઈ મથુરભાઈના હસ્તકને સંવત ૧૮ થી સંવ ૧૯૬ર સુધીને હીસાબ અમોએ તપાસ્યું છે. તે જોતાં દેરાસરજીનું નામું સારી રીતે રાખવામાં આવ્યું છે અને હીસાબ પણ ચેખે છે. તે જોઈ ખુશ થવા જેવું છે. દેહેર સરજનું કામ જીર્ણ થવા માંડયું છે તે સુધરાવવાની જરૂર છે. તાકીદે સુધરાવવામાં આવશે તે ચેડા ખર્ચમાં કામ થઈ જશે. તેમાં ઢીલ થશે તે વધારે ખર્ચમાં ઉતરવું પડશે.
અત્રે શ્રાવકના ઘર જુજ હોવાથી કેશ, સુખડ તથા ગઠનો પગાર પહોંચી શકતો નથી માટે તે સંબંધમાં મદદની જરૂર જેવું દેખાય છે. * આ વહીવટમાં કેટલો એક સુધારો કરવા જેવો છે તેનું સુચના પત્ર ભરી આપવામાં આવ્યું છે માટે આશા છે કે વહીવટ કર્તા ગૃહસ્થ તે ઉપર ધ્યાન આપી યોગ્ય સુધારે તાકીદે કરશે. - છલે કાઠીઆવાડ માથે આવેલા ગામ ચુડા મથેના શ્રી સુવિધિનાથજી
મહારાજના દેરાસરજીને રિપિટ સદરહુ ખાતાના શ્રી સંધ તફ઼થી વહીવટ કર્તા શા માનસંધ ભવાન હસ્તકનો સંવત ૧૯૫૪ ના કારતક સુદ ૧ થી તે સંવત ૧૮૩ ના માહ સુદી ૧૫ સુધીનો હીસાબ અમેએ તપાસ્યું છે તે જોતાં હાલના વહીવટ કર્તાને અમારા તરફથી હસ બ તૈયાર કરવા બે વખત સુચના કરવા છતાં હીસાબ રીતસર તૈયાર થયેલ નથી અને જે હીસાબે જવામાં આવેલ છે તેથી અમને કોઈ રીતને સંતોષ મળ્યો નથી.
જીર્ણોધ્ધારના ખર્ચ જેટલી રકમ લેવામાં આવતી નથી જેથી કોઈપણ ગૃહસ્થ જીર્ણોદ્ધાર કરવા ઉપર ધ્યાન આપતું નથી તે બહુજ દીલગીરી થવા જેવું.
દહેરાસરછમાં ચોરની ભિતિના લીધે તેમને ચંદન હાર ૧ તથા ઉતરી ૧ મળી તેલા ૮ ને આશરાની ચેકસ જગ્યાએ હતી તે કેટલાએક ગૃહસ્થોના સંવત ૧૬૦ સુધી જોવામાં આવે છે. પણ હાલ તેનો કઈ રીતે પતે લાગતું નથી. અમારી તરફથી તપાસ ચાલુ છે.
આ ખાતાને વહીવટ કઈ કઈને માથે નહી સખવાથી વહીવટ ગોટાળા પડો દેખાવાથી સંધ સમસ્તને આમંત્રણ કરી એક સભા ભરી વહીવટ સુધારવાની સુચનાઓ તથા કેન્સરન્સના હેતુઓ બદલ ભાષણ આપતાં સંઘ સમસ્તના આગેવાનોએ હીસાબ શોધી કાઢી જુના ચોપડા ખતવવા આપી નવા ચોપડા બાંધી તેમાં શા ડુંગરદાસ વેલસીએ જેનશેલી મુજબ શા લખ
l,
Page #386
--------------------------------------------------------------------------
________________
૩૪૪] જૈન કોન્ફરન્સ હેરલ.
[અકબર મીચંદ ભગવાનની રૂબરૂ હીસાબ નાખી શા માનસંઘ ભવાન તથા કોઠારી ઓઘડ સ ભગવાન તથા પારેખ ચુનીલાલ છગનલાલ તથા કપાસી દેવસીભાઈ કસ્તુર તથા ડુંગરદાસ વેલસી તથા શા મસી વશરામ મળી જણ ની દેખરેખ માટે કમીટી નીમી શા માનગંધ ભવાન તથા કપાસી ચતુર ચાંપસી તથા કપાસી માણેકચંદ પાનાચંદ તથા શા જેઠાભાઈ અમરસીને સંઘ તરફથો વહીવટ સંપવામાં આવેલ છે.
સદરહુ ખાતાના વહીવટ કર્તા તથા દેખરેખ કમીટીને મીલક્તનું લીપ્ટ વાંચી સંભળાવી ફર્મમાં હવેથી જોખમદારીની સહી લેવામાં આવેલ છે.
આ ખાતાને લગતે હીસાબ તપાસી જે જે ખામીઓ દેખાયું તેનું વિગતવાર સુચના પત્ર તમામ ગૃહસ્થને વાંચી સંભળાવી વહીવટ કર્તાઓને આપેલ છે તે આશા છે કે અમારી ઉપર લખી સુચના ઉપર પુરેપુરું ધ્યાન આપી એગ્ય બંદોબસ્ત કરશે. જીલે કાઠીયાવાડ તાખાના ગામ પાલીયાદ મધ્યે આવેલા શ્રીશાતિનાથજી
મહારાજના દેરાસરજીને ચાર્ટ સદરહુ ખાતાના શ્રી સંધ તરફથી વહીવટ કર્તા બગડીયા જેચંદ મેરારજીની તરફથી શા ઓધડદાસ ધનજી તથા કોઠારી જેઠાભ ઈ નાનજી હસ્તકને સંવત ૧૮૫૮ ના કારતક સુદલથી સંવત ૧૮૬૨ સુધીનો અમેએ હિસાબ તપાયે તે જોતાં વહીવટનું નામું બરાબર રાખી વહીવટ સારી રીતે ચલાવતા તથા ખાતાની પુરેપુરી દેખરેખ રાખી દિનપ્રતિદિન સુધારો વધારે કરવા તત્પર રહેલા તથા કાંઈ પણ અશાતના ન થાય તેની પુરી કાળજી રાખતા જોવામાં આવે છે.
દેરાસરજીનું કેટલું એક કામ અધુરું છે તે પૂરું કરવા તેના વહીવટ કર્તાઓએ પ્રયત્ન કરવાની બહુજ જરૂર છે
અહીં જૈનશાળાની ખાસ જરૂર હેઈ હાવ એક ગામના ગ્રસ્થને અમુક પગાર આપી ચલાવવામાં આવેલ છે, પણ કઈ તરફથી વાર્ષિક આવક નહિ હોવાથી આગળ ઉપર નભી શકવા આશા રહેતી નથી.
આ ખાતાની અંદર દરેક બાબતને ઘણા સારે બંદોબસ્ત જોઈ ઘણી જ ખુશાલી ઉપજે છે, ને વહીવટ કર્તાને ધન્યવાદ ઘટે છે.
આ ખાતાને હિસાબ તપાસી જેજે ખામીઓ દેખાણું તેનું સુચના પત્ર વહીવટ કર્તા ગૃહસ્થને આપેલ છે.
જીલે કાઠીઆવાડ પ્રાંત ઝાલાવાડ તાલુકા સાયલા તાબાના ગામ સરા મધ્યે આવેલા શ્રીપદ્મપ્રભુજી મહારાજજીના દેરાસરજીના વહીવટને લગત રીપેટ.
સદરહુ ખાતાના શ્રીસંઘ તરફથી વહીવટ કર્તા ગાંધી ઉજમણી અમરસી હસ્તકનો સંવત ૧૮૫૦થી સંવત ૧૯૬૩ના વૈશાક સુદી ૧૦ સુધીને અમેએ હિસાબ તપાસ્યો તે જોતાં વહીવટનું નામું એકંદર ખાતે ખતવી, ખાતાની દેખરેખ સાથે વહીવટ સારી રીતે ચલાવતા જોવામાં આવે છે, તે માટે તેમને ધન્યવાદ ધટે છે.
આ ખાતામાં કેટલોક સુધારો અવશ્ય કરવા જેવો છે, તેનું સુચના પત્ર વહીવટ_કર્તા ગૃહસ્થોને ભરી આપવામાં આવ્યું છે તે ઉપર તાકીદે ધ્યાન આપી દે... બંબસ્ત કરશે.
Page #387
--------------------------------------------------------------------------
________________
૧૯૦૭] ધાર્મિક હિસાબ તપાસણી ખાતું.
[ રૂપ જીલ્લે કાઠીઆવાડ પ્રાંત ઝાલાવાડના સંસ્થાન ઘાંગઘરા તાબાનું ગામ કાંઠ મધ્યે આવેલી શ્રી પાંજરાપોળના વહીવટને લગતો રીપોર્ટ
છે. સદરહુ ખાતાના શ્રી મહાજન તરફથી હાલ નવા નીમાએલ વહીવટ કર્તા કોઠારી દેવસી જયચંદ તથા દેશી ઓઘડ વીરજી તથા શા ફુલા સાંતા તથા શા પાનાચંદ ભુરા તથા શી રાજપાલ અમરસી તથા શા માણેકચંદ જેઈતા તથા શા મેવા કાળા તથા શેઠ શિવલાલ ખીમચંદ હસ્તકને હિસાબ અમોએ સંવત ૧૯૫૯ થી સંવત ૧૯૬૩ ના પ્રથમ ચિત્ર વદ ૦)) સુધીને તપાસ તે જેતા પ્રથમના વહીવટ કર્તાએ વહીવટનું નામું દહેરાસરજીના વહીવટ સાથે રાખેલ હોવાથી તથા ગામના કુસંપના લીધે વહીવટ ગે પડતો થયેલ પણ મુનિ મહારાજશ્રી પુન્યવિજયજી તથા મુનિ મહારાજશ્રી ત્રિલોકવિજ્યજી તથા વિનોદવિજયજી તથા વિવેક વિજ્યજીના ઉપદેશથી વહીવટને સુધારો કરી લેણાની લખીત બંકીઓ કઢાવી લઈ ઉપર જણાવેલા આઠ ગૃહસ્થને વહીવટ કર્તા નીમવામાં આવ્યા છે.
અમારી તરફથી આ ખાતાની પુરેપુરી તપાસ કરી જુના તથા નવા નામાની ચેખવટ કરી આપી હવેથી નવું નામું લખવાની વેઠવણ કરી આપેલ છે.
આ ખાતું તપાસી જેજે ખામીઓ દેખાયું તેનું સુચના પત્ર વહીવટ કર્તા ગૃહોને આપેલ છે. જીલ્લે કાઠીઆવાડ પ્રાંત ગોહીલવાડ સંસ્થાન ભાવનગર તાબે ગામ બોટાદ મધ્યે આવેલી
શ્રી જૈન પાઠશાળાના વહીવટને લગતે રીપોર્ટ સદરહુ ખાતાના શ્રીસંઘ તરફથી વહીવટ કર્તા બગડીયા લલુભાઈ ભાઈચંદ તથા દેશાઈ લખમીચંદ ભગવાનભાઈ હસ્તકનો સંવત ૧૮૬૨ ના આશો વદ ૦)) સુધીને હીસાબ અમાએ તપાએ તે જોતાં ખાતાની પુરેપુરી દેખરેખ સાથે વહીવટનું નામું ચોખીરીતે રાખી વહીવટ સારી રીતે ચલાવેલ છે.
આ ખાતું વિશેષ સુધારા ઉપર લાવવા વહીવટ કર્તા તન, મન, ધનથી પ્રયાસ કરે છે, તે માટે તેમને ધન્યવાદ ઘટે છે.
આ ખાતું તપાસી જેજે ખામીઓ દેખાણી તેને લગતું સુચના પત્ર વહીવટ કર્તા ગૃહસ્થને આપવામાં આવેલ છે. જીલે કાઠીઆવાડ પ્રાંત ગેહીલવાડ તાબાના ગામ લાઠીદડ મધ્યે આવેલ શ્રીચંદ્રપ્રભુજી
- મહારાજજીના દહેરાસરજીના વહીવટને લગતા રીપોર્ટ * સદરહુ ખાતાના શ્રીસંધ તરફથી વહીવટ કર્તા સંઘવી પરશોતમ ભુદરભાઈ હતકને સંવત ૧૯૫૮ થી સંવત ૧૯૬ર ના આસો વદ ૦)) સુધીને હસાબ અમોએ તપાસ્યા, તે જોતાં સદરહદેરાસરજી વહીવટ કર્તાના વડવાએ બંધાવેલ તેથી તેને લગતું નામું વહીવટકર્તાના ચોપડામાં લખેલ છે. તે તપાસતાં ચિખી રીતે લખી ખાતાની દેખરેખ સાથે વહીવટ સારી રીતે ચલાવતા જોવામાં આવે છે.
વહીવટ કર્તાના વડવાઓએ દેહેરાસરજીમાં તે ખર્ચ નિભાવવા સાધારણ ખાતે એક ખતર અઘાટ કાઠીભાગનું રજીસ્ટર દસ્તાવેજથી લઈ આપેલ પણ તે ખેતર કાંઈક કારણુથી દરબાર સ્વાધીન થયેલ પણ વહીવટ કર્તાએ મેહેનત લઈ સંવત ૧૮૬૨ માં પાછું મેળવી કબજે કરી આપેલ છે.
Page #388
--------------------------------------------------------------------------
________________
૩૪૬ ]
જૈન કન્ફરન્સ હેરલ્ડ.
[ અટાખર
ગામમાં સંધનાં દરેક ઘર દીઠ રૂ.ગા સાધારણને આપવા કષુલ કરેલ છે તે બહુ ખુશી થવા જેવું છે.
આ ખાતુ તપાતાં મુખ્ય સુચના વહીવટના ચોપડા જુદા રાખવાનું કહેતાં તરતજ જુદી મેળની ચોપડી બાંધી તેમાં રીતસર નામુ લખવાનુ અમારી સમક્ષ શરૂ કરેલ છે તે સિવાય બીજી સુચનાઓને તાકીદે બંદોબસ્ત કે વા ઉત્સાહ જણાવેલ છે તેથી તેમને ધન્યવાદ ઘટે છે, જલ્લે કાઠીઞાવાડ પ્રાંત ઝાલાવાડ તાલુકે સાયલા તાખાના ગામ નારીમાણા મધ્યે આવેલા શ્રીશ.ન્તિનાથજી મહુ રામના દેહેર સચ્છના વહીવટને લગતા રીપેાર
સદરહુ ખાતાના શ્રીસંધ તરફથી વહીટ કર્તા શા પોપટ એચર તથા શા પેપટ પીતાંબર હસ્તકના અમે સંવત ૧૯૫૦થી સવત ૧૯૬૩ ના બીજા ચૈત્ર વદી ૦)) સુધીના હીસાબ તપાસ્યા તે જોતાં વહીવટનું નામું જુની રૂઢી મુજબ ઠામ ખાતાવહી રાખી વહીવટ ચલાવતા જોવામાં આવે છે. આ ગામમાં જૈન વતાંબર મૂર્તિપૂજકના આ ધરો ધનની લાગણીવલા હૈાવાથી સેવાપૂજા સારી રીતે થઇ પુજનને લગતા ખરચ પોતાની પાસેથી કરે છે.
આ ખાતાની અંદર જેજે ખામીઓ દેખાણી તેને લગતું સુચના પત્ર સત્ર સમક્ષ વહીવટ કર્તા ગૃહસ્થોને આપવામાં આવ્યું તે ઉપરથી કેટલાએક પુજનને લગતો ખર્ચ પ્રથમ દેરાસરચ્છમાંથી કરેલ તે પાછો દેરસજીમાં આપી દેવા તથા હવેથી પુજનને લગતા દરેક સામાન પોતાની પાસેથી કરવા પ્રતિજ્ઞા લીધી છે. તે માટે તેમને પુરેપુરા ધન્યવાદ ઘટે છે.
જીલ્લે કાઢીઆવાડ પ્રાંત ઝાલાવાડ તાલુકો ધ્રાંગધરા તાખાના ગામકાંઠ મધ્યે આવેલા શ્ર કલ્યાણકારી મહારાજજના દેરાસરજીના વહીવટને લગતા રીપાટ
સદરહુ ખાતાના શ્રીસ ંધ તરથી વહીવટ કર્તા શા મેહનલાલ લાલચંદ તથા દોશી દેવચંદ મુળજી તથા શા મોહનલાલ ડાયા તથા કપાશી તલકસી જસરાજ તથા મેાહનલાલ ડાર્યો કાળા તથા શા જુઠ્ઠા ડેાસા તથા શા કસ્તુરચ`દ જીવા તથા શા કુશળચંદ લવજી તથા શા શિવલાલ લચંદ તથા શા શિવલાલ લખમીચંદ તથા દેશી દેસી કરશન તથા રા મગન નાનજી હસ્તકના અમેએ સવત ૧૯૫૨ થી સંવત ૧૯૬૩ ના ખીજા ચૈત્ર વદી ૦)) સુધીના હીસાબ તપાસ્યા તે જોતાં પ્રથમના વહીવટ કર્તાએએ વહીવટનું નામું જુની રૂઢી મુજબ ાખી સંવત ૧૯૬૩ સુધી વહીવટ સારી રીતે ચલાવેલ. ત્યારબાદ ગામની હુંસાતુંસીના લીધે તે ખાતાની સ્થિતિ બહુજ ખરાબ થયેલ છે. પણ સંવત ૧૯૬૧ની શાલમાં શ્રી પુન્યવિજયજએ તે ખાતા ઉપર લક્ષ આપી સુધારા કરવા પુરે પુરી મહેનત લેવાથી તથા તેમાં મુનિરાજ શ્રી ત્રિકવિજયજી તથા વિનેદ વિજયજી એ મદદ કરવાથી તે ખાતાની ચેખવટ નીકળતાં લેણાની સહી વાળી બાકી કઢાવી લેવામાં આવેલ છે.
શ્રી સથે એકમત થઇ સાધારણને લાગે જુજ હતો તે વધારી તેમાં દરેક જણની સહીએ લેવામાં આવેલ છે, તે સ માટે તેમને ધન્યવાદ ઘટે છે.
અમારી તરફથી નામું લખવાની ફઢી ગઢવી આપી તે ખાતામાં કેટલેએક સુધાર કરવા જેવુ છે તેને લગતું સુચના પત્ર વહીવટ કતા ગ્રહસ્થાને આપેલ છે.
Page #389
--------------------------------------------------------------------------
________________
[૩૪૭
૧૯૦૭] -
જૈન પત્ર અને અમે તથા પુસ્તકની જાહેર ખબર.
જૈનપત્ર અને અમે.
હાલમાં તેમજ પ્રથમ કેન્ફરન્સ હેરલ્ડ અને કેન્ફરન્સ ઓફીસ વગેરેના સંબંધમાં જેના પત્રમાં જે જે હકીક્ત આવેલ છે તે એટલી બધી સહરાગત ભરેલી અને ઇરાદાપૂર્વક હેરલ્ડ તથા ઓફીસ સ્ટા વગેરેને હલકા પાડવાની મતલબથી લખાએલી છે કે જેને માટે જવાબ આપવા કરતાં જૈન બંધુઓને જાતિ અનુભવ મેળવવાની જરૂર છે એમ જણાવવું દુરસ્ત ધારીએ છીએ. આવા લખાણથી લાભને બદલે નુકશાન કેટલું થાય છે તે દરેક સુજ્ઞ જોઈ શકે તેમ છે. દરેક સંસ્થાને ઉચ્ચ સ્થિતિમાં લાવવાની દરેક સુજ્ઞ બંધુની પૂરજ છે પણ તે કેવી રીતે અદા કરવી જોઈએ તે સંબંધમાં વિચાર કરવો ઘટે છે. ખાસ અમુક પ્રકારની મતલબથી જેને મહત્વ આપવાની જરૂર હોય તેને હલકુ લગાડવામાં આવે છે તેથી તેની ઉચ્ચ સ્થિતિ થઈ શકતી નથી. આ સંબંધમાં હાલ વધારે લખવા કરતાં જેનપત્રના એડીટર સાહેબને એટલી જ સુચના કરવી ઉપયેગી લાગે છે કે તેઓ સાહેબે ઉત્તમ મનુષ્યના મુખમાં શોભે તેવી ભાષાને અને તેવા વિચારોને ઉપયોગ કરવો કે જેથી ઘણું ભાઈઓના દિલ દુખાતાં અટકી કાંઈ વાસ્તવિક હિતમાં પ્રવૃત્તિ થાય.
(ના વિવર)
" તે પુરતાઁ चिकागो प्रश्नोत्तर-श्रीमन्महामुनिराज श्री आत्मारामजी विरचित फोटोसहित-कीमत रु. १)- इसमें ईश्वरकर्ताका खंडन, जैनी कैसा ईश्वर मानते है. जीव क्या है, कर्म और जीवका क्या संबंध है. मूर्तिपूजन, आत्माकी सिध्धि, पुनर्जन्मकी सिध्धि, गृहस्थी और साधुका धर्म इत्यादि अनेक तत्वोंका पुंज है
जैन धर्मका स्वरूप-नाम गुणसपन्न यहभी उक्त मुनिराज विरचित है, मानो कर्त्ताने । सागरको गागरमें बंदकर दिया है. फोटोभी बीचमें है, इतनी उतमता होनेपरभी मूल्य केवल . (ટો માને.
जसवंतराय जैनी
लाहौर.
Page #390
--------------------------------------------------------------------------
________________
૪) આ પત્રમાં અને નવાધિને તો તેમાં લેખકેને ઇનામ. [અક્ટોબર
આ પત્રના લેખકને નમ્ર વિનંતિ. પૂજ્ય મુનિ મહારાજાઓ, જૈન ગ્રેજ્યુએટે તથા વિદ્વાન જૈન લેખકોને સવિનય વિનંતિ કરવામાં આવે છે કે જેન વસ્તીવાળા લગભગ તમામ શહેરમાં મહાન કોન્ફરન્સનો વિજય વાવટા ફરકાવતા તથા કેન્ફરન્સના સર્વ માન્ય વાજીંત્ર ગણાતા આ માસિકપત્રમાં કેન્ફરન્સે હાથ ધરેલા વિષયે સંબંધી તથા સમસ્ત જૈન કેમની સામાજીક, નૈતિક અને ધામીક ઉન્નતિ સાથે પ્રત્યેક વ્યક્તિની આત્મિક ઉન્નતિ થાય તેવા સરળ ભાષામાં લખાયેલા લેખોને પ્રથમ પદ આપવામાં આવે છે. અને આશા રાખીએ છીએ કે પદવીધારી જૈન ગ્રેજયુએટેની માફક અન્ય વિદ્વાન જૈનલેખક તથા પૂજય મુનિમહારાજાઓ, વધારે નહિતો માત્ર વર્ષમાં એકાદ વખત આઠ દશ પૃષ્ઠ જેટલે લેખ આ પત્રમાં લખી મેકલી સ્વધર્મી બંધુઓને પોતાની વિદ્વતાને લાભ આપવાનું મન ઉપર લેશે. (૧) આ પત્ર માટેનું લખાણ કાગળની એકજ બાજુએ, સારા અક્ષરથી
અને શાહી વડે લખવા તસ્દી લેવી. કાગળની બન્ને બાજુએ, અથવા પેનસીલથી લખેલું લખાણ ટાઈપમાં ગોઠવતાં બહુ અડચણ પડે છે તેમજ ભૂલે થવાને પણ વિશેષ સંભવ છે માટે આ સૂચના તરફ
લક્ષ્ય આપવા ખાસ વિનંતિ છે. ૨ લખાણ મોડામાં મોડું દરેક મહિનાની તા. ૧૫ મી પહેલાં અને મળવું જોઈએ.
એસીસ્ટન્ટ સેક્રેટરી, મુંબઈ પિષ્ટ નં- ૪ -
શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ.
લેખકોને ઈનામ રૂ. ૧૬)
પાંજરાપળે અને તેની વ્યવસ્થામાં મજકુર વિષય ઉપર સંવત ૧૯૬૪ના માગશર સુદ ૧ સુધીમાં નિબ ધે લખી મોકલનારા પૈકી પહેલે નખરે આવનાર લેખકને રૂ ૧૧) તથા બીજને રૂ ૫) મંડળ તરફથી ઈનામ આપવામાં આવશે.
પૃષ્ઠને પ્રતિબંધ નથી પણ વિષયની બહાર ન જતાં સરલ અને મુદાસર વિચાર યુક્ત લખાણ હાલની સ્થિતિ, વ્યવસ્થા, વહીવટ કમીટીએ, આવક ખર્ચ. ઉઘડી તપાસ આદી સઘળી હકીકત કેમ છે અને કેવા પ્રકારે જોઈએ તે બની શકે તેને એકાદ પાંજરાપોળની ખાસ મુલાકાત લઈ અનુભવ પૂર્વક લખવું વધારે ઉપયોગી થશે.
સેક્રેટરી. ચંપાગલી મુંબઈ
શ્રી જૈન શુભેચ્છક મિત્ર મંડળ,
Page #391
--------------------------------------------------------------------------
________________
અપુર્વ શોધ. જરૂર વાંચે. ચમતકારી પ્રયોગ.
- નયનચીંતામણું ગુટીકા. છે નેત્ર વિનાને માનવી, જીવતે પણ મૃત જાણ
• એજ નયન ચીંતામણ, દીએ નેત્રનું દાન. નયન ચીંતામણી:– મહા પ્રભાવિક ગુણીકાને હમો કોઈ માહાત્મા પાસેથી મેળવીને તમે ગુપ્ત રાખતા હતા પણ હમારા ઘણું બંધુઓના અનુગ્રહથી લાભાલાભનું કારણ માની લેભ નહી રાખતાં તેના ખર્ચના પ્રમાણમાં કીંમત રાખી હમો જાહેર કરવાને ઉત્કંઠા ધરાવીએ છીએ. ઈગ્લીશ દવાનો કોઈ પણ રીતે ખપ નહી કરતાં ફક્ત વનસ્પતિઓનું સંશોધન કરી વરસમાં એક દિવસે બને છે. ઘણા ધતીગના બહોળા લખાણથી ઘણું જ સધાભ્રષ્ટમાં થઈ ગએલા હશે પરંતુ શંકા રહિતપણે સ્વદેશી ઉોગને ઉતેજન આપી દેશ પરદેશમાં પ્રચલીત કરવાને હમારી વિનંતી છે. આ ગુણીકા નેત્રમાં અંજન કરવાથી છારી, ખીલ, પરવાળા, પડળ મોતીઓ, રતાંધળા, ફુલા વા ખદખીલ મળતા, રાતડ, ઝાંખાશ, પાણી ઝરવું, દુખવા આવવું વિગેરે તમામ દરદને ઝડપથી મટાડે છે તેમજ નિરમળી આંખોમાં અંજન કરવાથી નજર ઈદ્રીય સાફ રાખે છે તથાપી હમારી અસંતેસી બુટીકાનું અંજન કરવાથી એક આંતરીઓ, બે આંતરીઓ ત્રણ આંતરીઓ, ચોથીએ તાવ તથા બેરાસ પણ અંજન કરવાથી મટાડી મોટા અચંબાને ધરાવનારી છે. આવી ગુટીકા કોઈ વખત બહાર પડેલી અસંભવીત હશે. હમોએ ચાકસ અનુભવ મેળવી ઘણું દરદ સારાં થવાથી જાહેરમાં મૂકીએ છીએ. ઘણી દવાઓથી કંટાળી નીરાશ થઈ ગએલા જનોએ તો વિલંબ કર્યા વિના જુજ કીમતમાં ખરીદી ખાત્રી કરે. હમે પણ ખરી ખાત્રીથી કહીએ છીએ કે આ ગુટીકા કદી પણ પાછી ફરનાર નથી ખરીદનારને અપુર્વ લાભ છે દરેકને અવશ્ય રાખવા યોગ્ય છે. આ ગુટીકાને ખપ કર્યાથી બીજી દવાઓનો ખપ રહેશે જ નહી આ ગુટીકા છ માસ ચાલે તેવા પ્રમાણમાં બનાવેલી છે. સુંધી અને સંસતી, ઘણું ગુણવાળી આ ગુટીકાને પહેલ વહેલે જનમ થયો છે. સુજ્ઞ બંધુઓ ખરીદે, દરેક બંધુઓને ઉતેજન આપી ખરીદો અને ચમત્કારી ઔષધીને અનુભવ કરે.
સામટુ ડઝન એક ખરીદનારને ડબી ૧ કમીશન આપવામાં આવશે.
કીંમત ડબી ૧ ના રૂ. ૨) પોસ્ટેજ જુદુ. જૈનના સાધુ સાધવીને ખપ સારૂ મફત મેકલી આપવામાં આવશે. ખરીદનારે હમારા નામનું હેન્ડબીલ તપાસીને લેવું.
બનાવનાર.
મેસર્સ પી. એન્ડ બી. બ્રધર્સ. - ઠે. મુળજી કાળા ટેપી વાળા. મોતી બજાર, મુંબઇ, ૮ઢાછાપનું પવિત્ર કેશર.
સ્વધર્મ રક્ષા અને સ્વદેશ લાભ માટે ખાસ પ્રતિનિધિ મોકલી મંગાવેલ ખાત્રીનું શુદ્ધ અને ઉત્તમ સ્વદેશી કેશર પાંચ , તેલા, તથા પા, અરધા અને એક રતલી પેક ડબાઓમાં કે જેપર કોન્ફરન્સના ઉત્પાદક મીક હદ્રાની છબીને “ડ માર્ક” છે તે નીચેના સ્થળે એથી મળશે. મુંબઈ જૈન છે, કોન્ફરન્સ ઓફીસ ગિરગામ, માંગરોળ જૈન સભા પાયધુની,
જથ્થાબંધ વેચનાર એકલા માલેક, જૈન મંદીર સામે ?
કચ્છી દશા ઓસવાળ જૈન મહાજન આશ્રિત માડવી, મુંબઇ, કે
સ્વદેશી કંપની.
Page #392
--------------------------------------------------------------------------
________________
॥अहिंसा परमो धर्म ।
राधनपुरके दयामय मान्यवर एडमिनिस्ट्रेटर साहिब बहादुरकी निज आज्ञानुसार
राधनपुर खोडाढोर पिंजरापोल लोटरी... इस लोटरीका ड्राइङ्ग ता० २२ डीसेम्बर सन १९०७ को प्रतिष्ठित मान्यवरोंकी उपस्थितिमें निकाला जावेगा.
इनामकी संख्या २५९४. पहिला इनाम रु. १००००. ऐसा रु० ४०००० बांट दिया जायगा.
अहिंसा परमो धर्मः यह सिद्धान्त जैन और हिन्दु जाति के सर्व लोगों के लिये एकसा है जिस से सर्व सज्जन इस खोडा ढोर पिंजरापोल सम्बन्धी महत् कार्य में हिस्सा लेकर तन मन धन से सहायक होंगे और टिक्ट खरीदने में विशेष उत्साह दर्शायेंगे क्योंकि धर्म के काम में सहायता देना हरेक मनुष्यका कर्तव्य है एक एक रुपये से कमी नही होगी और यह अर्थ । अयोग्य स्थान में नहीं जायगा नसीब अजमाने का यह एक उत्तम मौका है और यह व्यर्थ
खोने का मार्ग नहीं है " स्वार्थ और परमार्थ " तैसे ही धर्म का सहायतामें और निज को लाभ है धर्म के काम में विलम्ब अनुचित है जैसे कि
काल करे सो आज कर, आज करन्ता अब्ध ।
अवसर वीत्यो जाति है, फेर करेगा कब्ब ॥ इनाम मिलेगा तो फायदा होगा और न मिलने पर भी पश्चात्ताप नहीं होगा जिन को अपने नसीब अजमाने की ख्वाहिश हो हर्ष के साथ टिक्ट खरीदें ।
टिक्ट. की बिकरी और कर्माशन॥ लाटरी के टिक्ट खोडा ढोर राधनपुर पिंजरापोल लाटरी आफीस में से और एजन्टों के पास से मिलेंगे। कमीशन दश टिक्ट से सो टिक्ट तक १०) फी सैकड़ा और सौ से सहस्त्र टिक्ट तक ॥) और अधिक और सहस्त्र से ऊपर फी सैकडा १५) रु० मिलेगा द्रव्य सन्बन्धी अथवा दूसरे विषय में पत्र व्यवहार ओनररी सेक्रेटरी के पते से करना चाहिये; मनीयार्डर से रुपया भेजने में आवे तो कुपन में बराबर अपना नाम ग्राम लिखना चाहिये ॥
Page #393
--------------------------------------------------------------------------
________________
Registered No. B. 525.
DORamuse
u 200005159c
00000000000Recoop00999comsARODRDogadiariombcoopehODE ROCEEDORCEocaponsoprdi1R00529
HIP
ववव
KTMrinmauloddamdoobsoommunoswoopsoamvoodorontolods
।
वीर सम्बत् २४३३-४. ॐ विक्रम सम्वत १९६३-४
श्री जैन श्वेताम्बर कोन्फरन्स
someopaudos
पुस्तक ३.
हेरल्ड.
.
70000
ग
नम्बर १२.
प्रकट कर्ताः श्री जैन श्वेतांवर कॉन्फरन्स ऑफिस, मुंबई.
a
विषयानुक्रमणिका.
saadisud
BAI
પૃષ્ઠ. | વિષય havit.. १०३४८ हहीकी चुडी पहोरनेका बंध જૈન સાહિત્યને ગુજરાતી साहित्यमा ... ... ५८
करनेके लीये विनंति ... ३७५ नि ३२.२६ ... ... ३१:/शे गोमा भूयदना २३ नेशननग्रेस ... १ डोस .. ... ... ७: पांय ... ... ... ... ७६ શ્રીમાન જૈનેને વિનંતિ .. ૩૭૧ | મુંબઈ યુનીવર્સીટીના રજીસ્ટ્રાર એક થયેલા જૈન યુવાને | તરફથી આવેલા પત્રનું
माट... ... ... ... ७२ कान्फरन्सना ठरावोनो थतो.
भाषांत ... ... ... ३७९ अमल ... ....... १७/पामिति तपासातुं ६७७
900OCO
000020000000000032000cce
वार्षिक मूल्य डाक का मूल्य समेत सिर्फ रु. १
धर्म विजय प्रिंटिंग प्रेस पायधुनी-मुबई.
Page #394
--------------------------------------------------------------------------
________________
સસ્તામાં સસ્તુ જેન વતમાન પત્ર. એક ઉમદા તક ! -
અસાધારણ સાહસ !!! જે. શુભેચ્છક છે. જેન બધુઓમાં વાંચન શેખ વધે છે, છતાં ઘણે ભાગ વધારે ખર્ચ કરી શકવાની સગવડતાના અભાવે, અથવા જોઈએ તેવું સ્વતંત્ર લખાણ ને મળવા થી તે શેખને પરિતૃપ્ત કરી શકતા નથી. અને તેટલાજ માટે અમારા તરથી જાનેવારીની પહેલી તારીખથી ન શુભેચ્છક એ નામનું એક પાક્ષિક જેને વર્તમાન પત્ર દરેક તા. ૧ લી અને ૧૬ મીએ ત્રણ ફર્મનું પ્રસીદ્ધવક્તા પ્રોફેસર નથુભાઈ મીઠાચની માસની દેખરેખ નીચે અત્રેથી બહાર પડશે. જેમાં સ્વતંત્ર અને જુદા જુદા વિદ્વાનોની કલમથી કામના હિતના દરેક સ્થળોના વિચારો હિંદી અને ગુજરાતી ભાષામાં ચર્ચાવા ઉપરાંત સર્વ દેશીય નવા ખબર પુરા પાડવામાં આવશે. એટલું જ નહિ પણ ભાવનગર કેન્ફરન્સના દરેક ખબરો સાથી પ્રથમ આ પત્ર પુરા પાડશે, લવાજમ ટપાલ સાથે વર્ષનું ફક્ત રૂ.દેઢ અગાઉથી જ, ( પત્ર વ્યવહાર નીચેને શીરનામે કરો. .
પુરૂષોત્તમદાસ ગીગાભાઈ શાહ. . / / માલીક ધી “વિદ્યા વિજય" પ્રિ. પ્રસં.
છે . ભાવનગર–રાંધનપુરી ખ3, ,
વરવી રીત બી વિઝા
શT!! धी इन्डीयन सोप एन्ड केन्डल फेक्टरी लीमीटेड.
છે હીરા જે, વીરપછી, મું.
Mવત્તા સ દ સાવું - झुमर, वालसेट , अने गाडीना फानसो C नाहावाना, औषधिय भने धोवाना वार - माटे जुदा जुदा केंद्र भने वजननी सर्वे ) सोप वीगेरे. નાતની પીળવવો.
बराळ यंत्रथी चालतुं आ एक मोहोर्दै कारखार्नु छे अने तेमा चरबी रहित पवित्र साबुओ तथा मीणबत्ती बनाववामां आवे छे. भाव पण घणा सस्ता छे. उपरने शीरनामे पत्र लखीने प्राईसलीष्ट मंगात्रो.
Page #395
--------------------------------------------------------------------------
________________
रत्नानामिव रोहणक्षितिधरः ख तारकाणामिव, स्वर्गः कल्पमहीरुहामिव सरः पंके रुहाणामिव, पाथोधिः पयसामिवेंदुमहसां स्थानं गुणानाममा, विसालोच्य विरच्यतां भगवतः संघस्य पूजाविधिः ॥२१॥
અર્થ:–રેહણાચળ પર્વત જેમ સ્નેનું સ્થાન છે, આકાશ જેમ તારાઓનું સ્થાન છે, સ્વર્ગ જેમ કલ્પવૃક્ષનું નિવાસસ્થાન છે, તળાવ જેમ કમળનું નિવાસસ્થાન છે, સમુદ્ર જેમ ચંદ્રમા સમાન નિર્મળ જળનું નિવાસસ્થાન છે, તેવી રીતે આ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુવિધ પૂજ્ય સંઘ જે જ્ઞાન, દર્શન અને ચારિત્રનું નિવાસસ્થાન છે તેની પૂજા કરીએ.
SHRI JAIN (SWETAMBER) CONFERENCE HERALD.
Vol. III. )
DECEMBER 1907.
[No. 12.
કેળવણી.
---0-0---- (મી. ન્યાલચંદ લક્ષ્મીચંદ શેની બી, એ, એલ એલ, બી.) “The prosperity of it country depends, not on the abundance of its revenues, nor on the strength of its fortifications, nor on the beauty of its public buildings; but it consists in the number of its cultivater citizens, in its men of education, enlightenment and character; here are to be found its tråe interest, its chief strength, its real power".
Martin Luther "Be it your care, then, to train up mothers, who shall know
Page #396
--------------------------------------------------------------------------
________________
૩૫૦] જૈન કેન્ફરન્સ હેરલ્ડ,
[ ડીસેમ્બર how to educate their children".
Anne Martin આપણુ મહાન કેન્ફરન્સે હાથ ધરેલા વિષયે પૈકી કેળવણીના સંબંધમાં આપણે જે જે વિચારે, વર્તન, જનાઓ કરવાની છે તે એટલી બધી મહત્ત્વની છે કે તેના માટે દરેક હિતચિંતક, વિચારશીલ, જેન તરીકે ને દાવો કરનાર વ્યક્તિએ તન, મન, અને ધનથી પિતાથી બનતી મદદ આપવાને તૈયાર રહેવાની અનિવાર્ય સર્વમાન્ય આવશ્યકતા છે. આ કેળવણીની અધિષ્ઠાતા વિદ્યાદેવીને-સરસ્વતીને–પ્રભાવ એ ફળદાયી છે કે આર્ય હેય કે અનાર્ય હાય, હિંદુ હોય કે મુસલમાન હય, જેન હોય કે અન્ય મતાવલંબી હેય, કિશ્ચિયન હોય કે બૈદ્ધ હોય, સર્વ કઈ તેના પ્રસાદની વિભૂતિથી અંકિત થવા પ્રયાસ કરતા દષ્ટિગત થાય છે. સરસ્વતી મંદિરના વિજય ભુવનમાં, ઈશ્વરવાદી યાને જડવાદી, આસ્તિક ચાને નાસ્તિક સર્વ કોઈ, ધર્મના, જાતિના, દેશના, ભિન્નત્વને વિચાર નહિ કરતાં એકત્ર થઈ પરમ તિર્મયી મહાદેવીની ઉપાસનામાં તલ્લીન થઈ કોદ્ધાર અને દેશદ્વાર જેવા મહાન કાર્યની સાધના કરી શકે છે. -
બાહ્ય નજરે કેળવણીના વિષયમાં પછાત જણાતી મુસલમાન કોમના અગ્ર સરે, એકલા કેળવણીના વિષયને જ પ્રધાન ગણ, તેની ચર્ચા કરવાના હેતુથી પ્રતિવર્ષ દેશના જુદા જુદા ભાગોમાં વસતા મુસલમાન ભાઈઓની કેન્ફરન્સ બેલાવે છે ત્યારે આપણે કેળવણીના વધારા તરફ કાંઈક વિશેષ લક્ષ આપી, તેના સંબંધમાં વિચાર પ્રકટ કરવાને વધારે વખત આપવા સાથે બીજા વખતમાં-બાકીના દિવસે માં-ધામિક તેમજ સંસાર સુધારાના કાર્યો માટે પણ પ્રયાસ કરીએ છીએ. છતાં સાંકડી નજરના અવિચારી પુરૂષે કેન્ફરન્સના કાર્ય વાહક તર૬ તથા કોન્ફરન્સના કાર્યક્રમ તર અયોગ્ય ટીકા કરી, કોન્ફરન્સના હિમાયતીઓને ઉત્સાહભગ્ન કરવામાં નિમિત્ત બની, કેમને અકથ્ય નુકશાન કરે છે. ભણે તે ભૂલે, (ઘોડે) ચડે તે પડે. એ કહેવત અનુસાર કદાચ કોન્ફરન્સવાળાઓની ભૂલ થતી જોવામાં આવે તે યોગ્ય શબ્દોમાં તેવી ભૂલે સુધારવાનો પ્રયાસ કરવાનું જ સલાહકારક ગણવું જોઈએ. નહિ કે પાકટ અનુભવી પુરૂષના પુખ્ત વિચારથી જન્મ પામેલ છ વર્ષ જેટલી લાંબી મુદ તને લીધે સારી રીતે પગભર થયેલી કેન્ફરન્સની થેજનાને ઉતારી પાડવાને પ્રયાસ સલાહકારક ગણી શકાય. - જે સમયમાં દેશના અગ્રેસર, અન્ય દેશની સાથે સરખાવતાં બ્રીટીશ સરકાર આ દેશની આવક ઉપજમાંથી પ્રમાણમાં સૈન્યની મજબુતી માટે અસાધારણ વધારે ખર્ચ કરી કેળવણી પાછળ ઘણેજ ઓછો ખર્ચ કરે છે, દર
Page #397
--------------------------------------------------------------------------
________________
૯૦૭]
[૩૫
ચાર ગામડાં પિકી ત્રણ ગામ નિશાળ વગરના છે, તેની સામે સતત પ્રયાસથી ચાલુ કર્યાદ કરતા રહ્યા છે, અને કેટલાએક આગળ વધેલા વિચારના સમુદાયના નેતાઓ સરકારી મદદ ઉપર આધાર રાખવાનો આગ્રહ છોડી દઈ ચેતરફ સ્વદેશી આન્દોલનને પવન પ્રસારતા રહ્યા છે તથા જનસમૂહને મોટો ભાગ દેશની ઉન્નતિના કારણેને અભ્યાસ કરવા તરફ લક્ષ આપી “હું અને મારે દેશ” એમ આગ્રહપૂર્વક પ્રતિપાદન કરતા થયા છે, તેને લાભ લઈ, સ્વદેશીય વિશ્વવિદ્યાલય (National University) ની હીમાયતને ટેકે આપી સ્વાર્પણ કરવામાં તત્પર બની, મોટા મોટા પગારની કરીને ત્યાગ કરી, ટુંક પગારમાં પ્રજાકીય કેળવણી આપનારી શાળાઓમાં જોડાયા છે, તે સમચમાં જૈનેએ એક આગળ વધેલી કોમ તરીકે, સ્વકેમની અને દેશની ઉન્નતિના કાર્યમાં પિતા તરફને કેટલે હિસ્સો આપે તે એક વિચારવા જે પ્રકન છે.
થીઓસોફીકલ સોસાઈટીના વ્યવસ્થાપકો, પ્રાચીન ધર્મપુસ્તકોમાંથી સારરૂપ વસ્તુનું દહન કરી, ઉછરતા યુવાનને ધર્મનીતિનું જ્ઞાન આપવાની સાથે, સ્વકીય મતના પ્રચાર માટે બનારસ સેન્ટ્રલ હીંદુ કેલેજ જેવી મોટી સંસ્થા સ્થાપી શક્યા છે. મુસલમાન ભાઈઓમાંના સર સૈયદ અહમદ જેવા મહાન પુરૂષના પ્રયાસથી સ્થપાયેલ અલીગઢ કલેજ પણ આપણી નજર ખેંચે છે વળી તેઓએ એક વગવાળા ડેપ્યુટેશનના રૂપમાં જુદે જુદે સ્થળે પૂરી કેળવણીના કુંડમાં વધારે કર્યો છે. પ્રાર્થના સમાજના અગ્રેસરેએ તથા આર્ય સમાજના અગ્રેસરેએ પણ આ દેશમાં વસ્તા સ્વદેશી ભાઈઓની કેળવણીના વધારા માટે બનતા પ્રયાસ કર્યો છે. અન્યદેશના વતનીઓ તેમજ પરધર્મીઓએ પણ આ દેશમાં કેળવણીના પ્રચાર માટે પિતાને ઉદાર હાથ લંબાવે છે. મુક્તિજવાળાઓએ ચાર કરતાં વધારે નિશાળે બોલી, દશ હજાર વિદ્યાર્થીઓને અભ્યાસની સગવડ કરી આપી છે.
આ ઉપરથી વગર તકરારે સર્વ કઈ કબુલ કરશે કે કેળવણીના વિષયમાં પછાત રહેલ આ દેશમાં, ધનિકોને પિતાના દ્રવ્યના વ્યયથી તથા સ્વાર્પણ કરવા તત્પર વિદ્વાનોને પોતાની વિદ્વતાથી કાર્ય કરવાનું ઘણું જ વિશાળ ક્ષેત્ર છે. અન્ય શિક્ષણની સાથે સ્વાર્થત્યાગવૃત્તિનું સ્વાર્પણ કરવાનું–નમુનેદાર શિક્ષણ આપતી ફરગ્યુસન કોલેજ જેવી એક નવી સંસ્થા દક્ષિણમાં સ્થાપન કરવાનો આપણું દેશના હિતૈષી અગ્રેસર-મદ્રાસીભાઈએ વિચાર કરી રહ્યા છે.
આ સર્વ હકીકતના બારીક અવલેન ઉપરથી આપણું કેળવણીના સંબંધમાં કેટલું કર્યું છે, જે કાંઈ કર્યું છે તે ઘણું જ ઘેડું કર્યું છે, તે
Page #398
--------------------------------------------------------------------------
________________
જૈન કે સ ર૯૭.
[ ડીસેમ્બર વિચાર સહેજ આપવું જોઇએ,
સરકારના સેન્સસ (વસ્તિપત્રક) ઉપસ્થી આપણે જોઈ શકીએ છીએ કે પાસ્સી જેવી નાની કોમ કેળવણીમાં અગ્રપદ ભગવે છે ત્યારે આપણે બીજે નંબરે આવીએ છીએ પણ તેથી કોઈ પણ રીતે પુલાઈ જવાનું નથી. કારણ કે વસ્તિપત્રકમાં તે જેને વાંચતાં લખતાં આવડતું હોય તેને ભણેલા તરીકે ગણવામાં આવે છે. અને આપણી કમ વ્યાપારી કોમ તરીકે કાંઈક વિશેષ પ્રખ્યાત હોવાથી ઘણાખરા
ડું ઘણું ભણું વ્યાપારમાં કે વ્યાપારીની નેકરીમાં ઝુકાવે છે. અને તેથી ઉપરની વ્યાખ્યા મુજબ ભણેલાની સંખ્યા આપણામાં એટલી મોટી છે કે આપણે બીજે નંબરે, (આવી રીતને સાંકડે અર્થ છતાં પણ પહેલે નંબરે તે નહિજ) આવીએ છીએ. '
ઉંચી કેળવણી પામેલા પદવીધારક યુવાનોની સંખ્યા પારસી જેવી નાની કેમ સાથે સરખાવતાં આપણામાં ઘણીજ ઓછી છે. અને તેના પરિણામે સરકારી નેકરમાં ઉંચા હોદાઓ ઉપર તથા ગવર્નરની કે ગવર્નર જનરલની ધારાસભામાં એક પંણે જેનભાઈને બિરાજત જેવાને આપણે ભાગ્યશાલી થઈ શક્યા નથી. આથી કરીને જ કેટલીક મુશ્કેલીના વખતે–સમેતશિખરજીની પવિત્રતા જળવાવા જેવા પ્રસંગે-તથા અન્ય પ્રસંગે આપણને આપણું કેમની ઉક્ત બાબતમાં રહેલી અવનત દશા માટે વિમાસણ કરવાનું કારણ મળે છે. ગુજરાતી પાંચમી પડીમાં આપણા , ધર્મ વિરૂદ્ધ આવેલી હકીકતો માટે અરજી કર્યાને આજે કેટલે બધે વખત થ. મુસલમાન ભાઈઓને તથા પારસી ભાઈઓને જવાબ મળે કે આ બાબત વિચાર ચલાવવામાં આવે છે. જૈન કપૂરના જનરલ સેક્રેટરીઓએ કેળવણી ખાતાના ઉપરી અમલદારને આ સંબંધમાં જે અરજી કરેલ તેને છેવટને જવાબ એવી રીતને આપવામાં આવ્યું છે કે તમારી અરજીમાં બતાવેલા કારણો ઉક્ત પાઠમાં ફેરફાર કરવાને માટે પુરતા નથી હવે જોવાનું રહે છે કે જૈન ગ્રેજ્યુએટસ એસેસીએશન તરફથી થયેલી અરજીને શું જવાબ મળે છે. આ સંબંધમાં કેળવણી ખાતાના અમલદારને આપણું આગેવાન બેચાર ગૃહસ્થોએ ડેપ્યુટેશનના રૂપમાં મળવાની જરૂર જણાય છે તેમજ ગવર્નરની ધારાસભામાં સભાસદોની મારપૂત સવાલ પૂછાવવાની જરૂર છે.
.. વળી સ્વતંત્ર. વિચારશીલ, કલ્પના શક્તિને પુરતા શ્રમ આપનાર તથા બીતા બીતા પણ હીંમતવાન બની, સનાતન જૈનના અધિપતિ શ્રી દિગમ્બર મુનિઓની પિ વેતામ્બર મુનિઓના ભવિષ્યમાં વિશેષ લેપ થવા સંભવ છે કે? એક ગંભીર સવાલ” એ મથાળા નીચેના લેખમાં મનપૂર્વક તથા વજનયુક્ત દલીલે સાથે જે ગભીર વિચાર પ્રકટ કરે છે તેના ઉપર પુરતું ધ્યાન આપવાની જરૂર છે. એટલું જ
Page #399
--------------------------------------------------------------------------
________________
૧૯૭] કેળવણી.
[ ૩૫૩ નહીં પણ તેઓએ જણાવેલ લેપ થવાના કારણોને અભ્યાસ કરી, આપણે શ્રીમાન ગૃહસ્થોએ, સાધુ મુનિરાજેએ તથા વિદ્વાન ગ્રેજ્યુએટએ તેવા કારણો દુર કરવાને સત્વર પ્રયાસ કરવાની જરૂર છે. તેવી રીતના પ્રયાસ તરફ દરેક વ્યક્તિનું લક્ષ ખેંચાય તેજ આ લેખ લખવાને મુખ્ય ઉદ્દેશ છે.
-લેપ થવાના કારણમાં, જ્ઞાન સંબંધી નિર્બળતાને મુખ્ય સ્થાન આપવામાં આવેલ છે. સનાતન જૈનના સંપાદક જણાવે છે કે “ચારિત્ર સંબંધે, આ રીતે જે કે આપણે ગર્વ લઈ શકીએ તેવું છે પણ જ્ઞાન સંબંધે તે લઈ શકીએ તેવું નથી. જ્ઞાન સંબંધે તે સરળતાપૂર્વક સ્વીકારવું જોઈએ કે નિર્બળ થઈ ગયા છીએ.”
આપણું આધુનિક સ્થિતિ સંબંધી સારા વિચાર (optimistic views) ધરાવનાર પણ વિચાર શ્રેણીને પુરતે વ્યાયામ આપશે તે ઉપરના મત સાથે મળતા થવાની જ ફરજ પડશે. તદન લોપ થાય એમ આપણે માનવાનું પણ નથી. અને તેમનું કહેવું પણ નથી પણ સ્થિતિ વિચારવા જેવી થઈ પડી છે. પશ્ચિમ ભીની કેળવણી ફરજીયાત કે વેચ્છાએ સર્વ કોઈ લેવા લાગ્યા છે અને તેથી પશ્ચિમ ભણીના સંસ્કાર વિશેષ પ્રમાણમાં ફેલાતા જઈ કાંઈક નવીનજ અસર કરે છે. પરિણામ એ આવ્યું છે કે વિચાર સ્વાતંત્ર્યને લીધે તથા થોડે અંશે નાસ્તિક્ય જડ ભાવથી વાસિત થતા સ્તો હોવાથી નવીન કેળવાયેલ વર્ગ ધર્મના તત્વે તરફ માનની નજરથી જેતે હોય છે, કબુલ રાખતા હોય છે છતાં પણ ક્રિયાઓ તરV, ભજ્યાભઢ્યના વિચાર તરફ કાંઈક ઓછું લક્ષ આપતે હેય તેવી રીતની ફરીયાદ થતી આપણે સાંભળીએ છીએ. તેવા સમયમાં જ્ઞાન સંબંધે નિર્બળતાને પ્રશ્ન ગંભીર રૂપ ધારણ કરે છે એમ આપણે વગર તકરારે કબુલ કરવું પડશે. એક મહાન વિદ્વાન ગણાતા મુનિ મહારાજ તરફથી પણ આવાજ વિચારો પ્રકટ થતા સાંભળ્યા છે
આ કારણથી બસો વર્ષ પહેલાં જેટલા જ્ઞાનની–ધાર્મિક જ્ઞાનની આવશ્યકતા હતી તેના કરતાં હાલ વિશેષ છે. અને આ પ્રકારનું ધાર્મિકસાન માત્ર ઠેકાણે ઠેકાણે હાલમાં સ્થપાય છે તેવી જૈનશાળાઓ સ્થપાયાથી મેળવી શકાય એમ માનવું તે ભુલ ભરેલું જ ગણવું જોઈએ.
બનારસ પાઠશાળા જેવી સંસ્થાથી, તેને સારા પાયા ઉપર મુક્યાથી–અભ્યાસ કમમાં ઘટતા સુધારે વધારે કર્યાથી આપણે કાંઈક આશા રાખી શકીએ પણ હાલ તે તેની સ્થિતિ પણ વિચારવા જેવી થઈ પડવાથી ઉક્ત લાભથી તરતમાં આપણે બેનસીબ રહ્યા છીએ. જૈન તત્વજ્ઞાનના તેમજ ધાર્મિક સામાન્ય જ્ઞાનના અભ્યાસીઓ આપણામાં બહજ છેડા છે તે એટલા ઉપરથી જ સમજી શકાશે કે આપણી યુનીવર્સીટી તરફથી તથા અન્ય ગૃહસ્થો તરફથી જૈનતત્ત્વજ્ઞાનના અભ્યાસીઓ પાસેથી ઈનામી નિબંધે માંગવામાં આવે છે પણ તે કામ ઉપાડી લેવાને ગણ્યાગાંઠયા જેને બહાર પડે છે. -
Page #400
--------------------------------------------------------------------------
________________
૩૫૪]. જૈન કોન્ફરન્સ હેર૯૭.
[ડિસેમ્બર ધાર્મિકજ્ઞાન–કેળવણી સંબંધે વિશેષ લખવાથી વિષય ઘણે લાબે થઈ જવાના ભયથી કેળવણીના અન્ય વિભાગ તર હવે આપણે દ્રષ્ટિ કરીશું પરંતુ આ બધો વિચાર કરીએ––વિચાર કરી ઘડેલ જનાને અમલમાં મેલીએ તે પહેલાં કોન્ફરન્સને હસ્તકના કેળવણીના ફંડ તરફ નજર કરવાની પ્રથમ જરૂર છે.
કોન્ફરન્સના કાર્યવાહક તરફ એ આક્ષેપ મેલવામાં આવે છે, કે કોન્ફરન્સ ફૂડના પૈસાને ઉપગ જલદી કરવામાં આવતું નથી. તેને એટલો જ જવાબ બસ થઈ પડશે કે કેળવણી ખાતાનું ડ લગભગ ખલાસ થવા આવ્યું છે. છતાં દર મહિને રૂ. ૫૦૦) ની તે ખાતામાંથી જુદી જુદી જૈન શાળાઓને, પાઠશાળાઓને, કન્યાશાળાઓને માસિક મદદ આપવામાં આવે છે, તથા ઉંચા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવે છે. હવે જે કેળવણી ખાતાને મદદ આપવાનું ઉદાર જૈન ગૃહસ્થ તરફથી ધ્યાન ઉપર લેવામાં નહિ આવે તો તે બંધ કરવાની જરૂર પડશે.
ભાવનગર ભરાનારી કોન્ફરન્સ વખતે ખાસ કેળવણી ખાતામાંજ મદદ માંગવામાં આવે તે સારી રીતે નાણું ભરાય પણ તેને હજુ ચાર પાંચ મહિનાની ઢીલ છે. માટે તે પહેલાં આ ખાતા તરફથી અપાતી મદદ ચાલુ રહે તેમ કરવા માટે તાકીદે ફંડ થવાની જરૂર છે. શ્રી જૈન વેતામ્બર મદદ ફંડના ટ્રસ્ટી સાહેબે આ વાત ધ્યાન ઉપર લે તે તે કંડમાંથી પણ કાંઈક સારી જેવી રકમ આપી શકે.
વળી ભાગ્ય યોગે—આપણી કેનફરન્સ કરેલા ઠરાવ ઉપરથી ધી જૈન ગ્રેજ્યુ એટસ એસોશીએશને જૈન સાહિત્યને યુનીવર્સીટીના કોર્સમાં દાખલ કરવા માટે જે અરજી કરેલી તેને જવાબ સંતોષકારક આપવામાં આવેલ છે. તે જાણી આપણે ઘણુ ખુશી થઈશું, અને ઐચ્છિક વિષય તરીકે સંસ્કૃત પુસ્તકમાં શ્રી મહિલણકત સ્યાદવાદ મંજરી તથા શ્રીજીનદત્ત સૂરિ કત-વિવેક વિલાસ બી. એના કેસમાં તથા એમ. એ. ના કોર્સમાં શ્રી કુન્દકુન્દ્રાચાર્યનું પ્રવચનસાર શ્રી અમૃતચંદ્રસૂરિની ટીકા સાથે તથા શ્રી ઉમાસ્વાતિ કૃત તત્વાર્થાધિગમસૂત્ર સર્વાર્થસિદ્ધિ નામની ટીકા સાથે તથા શ્રી વિદ્યામંદીની અષ્ટસહસ્ત્રી વિગેરે જૈન પુસ્તકોને સ્થાન આપવામાં આવેલ છે. તેને લાભ લઈ તે પુસ્તકે ઐચ્છિક વિષય તરીકે પસંદ કરનાર જૈન હોય કે અન્ય હોય તેને ખાસ સ્કેલરશીપ આપવાની જરૂર છે. આ સંબંધમાં પ્રસિદ્ધ વક્તા મુનિ મહારાજ શ્રી ચારિત્ર વિજયજીએ ઉક્ત ગ્રંથ ઉપર આધુનિક અભ્યાસ કમને ઉપયોગી ગુજરાતી નેટસ તૈયાર કરી વિદ્વાન ગ્રેજ્યુએટ પાસે તેનું અંગ્રેજીમાં ભાષાંતર અવતરણ તૈયાર કરાવી તેને પ્રકટ કરવાનું કામ હાથ ધરેલું છે અને તેઓશ્રીના ઉપદેશથી શ્રીમાન કચ્છી ગૃહસ્થ શેઠ વસનજી ત્રિકમજીએ તે માટે જે ખર્ચ થાય તે આપવાને
Page #401
--------------------------------------------------------------------------
________________
૧૯૦૭] કેળવણી
[૩૫૫ કબુલ કરેલું છે. તે બદલ મહારાજશ્રીને તથા ઉક્ત ગ્રહસ્થને કેટિશઃ ધન્યવાદ ઘટે છે. કેળવણુ પંડની સ્થિતિ સુધરતાં આપણે જે કરવાનું છે તેને માટે દરેક કેળવાયેલ જેનભાઈએ પિતાના વિચારે દર્શાવવાની જરૂર છે.
આપણું આધુનિક સ્થિતિ જોતાં આપણે ઉંચી કેળવણું (higher education) ના ઉત્તેજનને માટે અને ખાસ કરીને ટેકનીકલ અને સાયન્ટીફીક કેળવણી, જૈન ભાઈઓ વધારે મોટા પ્રમાણમાં લેતા થાય તેમ કરવાની પણ ખાસ આવશ્યક્તા છે.
પુના સાયન્સ કોલેજ તથા એનજીનીયરીંગ કેલેજમાં અભ્યાસ કરવાની ઈચ્છા રાખતા જૈન વિદ્યાર્થીઓને ઉત્તેજનને માટે આપણે એક પણ સ્કોલરશીપ સ્થાપી નથી તેમજ મેડીકલ કેલેજમાં જોડાવા ઈચ્છા રાખનારા જેનભાઈ માટે ડાકટર ત્રિવનદાસ મોતીચંદના સ્મારક ફંડમાંથી એક એલરશીપની બેઠવણ કરવામાં આવી છે તેથી માત્ર સંતોષ માની બેસી રહેવું જોઈતું નથી.
સ્વદેશી આન્દોલનના સમયમાં દેશની એગી ઉન્નતિ માટે અનેક પ્રયાસ થતે જોઈએ છીએ તેવા સમયમાં જૈન કેમે એક આગળ પડતી વ્યાપારી કેમ તરીકે ઉત્સાહી જૈન યુવાનેને (જુદા જુદા ઉદ્યોગ સંબંધી જ્ઞાન મેળવવા માટે કેટલાક પ્રતિબંધ સાથે) ઈંગ્લેંડ, જર્મની, અમેરિકા, યાને જાપાન મેકલવા પુરતા સાધનો પુરા પાડવા માટે બનતા પ્રયત્ન કરવાનો વખત હવે ઘણેજ નજદીક આવી લાગે છે.
આ માસિકમાં–ઉચ્ચી કેળવણી લેનારાઓને જીંદગીની શરૂઆતમાં ખમવી પડતી મુશ્કેલી સંબંધી જે લેખ અંગ્રેજીમાં લખવામાં આવેલ છે તે તરફ આપણું શ્રીમાન ગૃહસ્થોએ ખાસ લક્ષ આપવાની આવશ્યકતા છે અને તેઓ જ્યારે પોતાના સ્વધર્મ , બંધુઓને આગળ પાડવાની પિતાની ફરજ સમજતા થશે ત્યારેજ આપણી કેમની સ્થિતિ સુધરતી જેવાને આપણે ભાગ્યશાળી થઈ શકીશું.
કેળવણીના પેટા વિષય-સ્ત્રીકેળવણી-બાબે વિચાર કરતાં અમદાવાદ, ભાવનગર, મુંબઈ જેવા મુખ્ય શહેરેમાંજ કન્યાશાળા સ્થાપન થયાથી આપણું કાર્ય સરતું નથી પરંતુ બીજા શહેરોમાં પણ તે દિશા તર પ્રયાસ થ જોઈએ એટલું જ નહીં પણ શિક્ષણ કેમના સંબંધમાં પણ ખાસ ધ્યાન આપવું જોઈએ.
- સ્ત્રીઓને શા માટે ભણાવવી જોઈએ—તેઓને કયાં કમાવા જવાની જરૂર છે, વિગેરે વિચારે જમાને હવે ચાલ્યા ગયે છે. સ્ત્રીઓને કેળવવાની જરૂર હવે સર્વત્ર સ્વીકારાય છે. કન્યાનું વેવિશાળ-વિવાહ કરવાની વાત થતી હોય છે ત્યારે ભણેલી છે કે અભણ? તે પ્રશ્ન સાથી પહેલાં પુછાય છે. તે ઉપરથી સ્ત્રી કેળવણીની જરૂરીઆત પ્રતિપાદન કરવાને માટે કાળક્ષેપ કે શ્રમ કરવાની હવે જરૂર રહી નથી. પરંતુ તેના શિક્ષણક્રમના સંબંધમાં હાલમાં મુખ્ય બે મત આપણું ધ્યાન ખેંચે છે.
Page #402
--------------------------------------------------------------------------
________________
૩૫૬ ]
જૈન કારન્સ હેરલ્ડ
[ ડીસેમ્બર
જરા પણ
એક પક્ષ એવા વિચાર ધરાવે છે કે જે અભ્યાસક્રમ પુરૂષોને માટે રાખવામાં આવેલ છે તેજ અભ્યાસક્રમ. સ્ત્રીએ માટે રાખવામાં આધ નથી. મગજશક્તિની કેળવણી માટે સ્ત્રી પુરૂષ કરતાં કઇ રીતે ઉતરતી નથી. આવા વિચારા એક વિદુષી ગ્રેજ્યુએટ સ્રી તરફથી પણ પ્રકટ થતા જોયા છે.
બીજો પક્ષ એમ જણાવે છે કે હાલના શિક્ષણક્રમ સ્ત્રીઓ માટે હિતકર નથી. પરંતુ ડે ઘણે અંશે અહિતકરજ છે એમ ઘણાને લાગે છે. જે શિક્ષણવડે ઉત્તમ માતા, ઉત્તમ ગિની અને ઉત્તમ ગૃહિણી નીવડે, જે શિક્ષણથી સ્ત્રીએ ગૃહવ્યવસ્થા ઉત્તમ પ્રકારે રાખતાં શીખે, બાળકાનુ આરોગ્ય જાળવી શકે, તેનું વર્તન સુધારી શકે અને કુટુંબ સાખ્યની વૃદ્ધિ કરવાને લાયક થાય, એવા પ્રકારનુજ શિક્ષણ સ્રીઓને આપવુ જોઇએ, એ વિષે કિચિંત પણ મતભેદ નથી. પરંતુ આ દિશા તરફ શ્રદ્ધાપૂર્વક, આગ્રહથી પ્રયત્ન થતા જોવામાં આવતા નથી.
આપણી આધુનિક સ્થિતિને વિચાર કરતાં તથા હાલમાં જે સામાજીક રીત રીવાજો પ્રવર્તીમાન છે તે તરફ જોતાં આપણે ખીજા પક્ષના વિચાર ગ્રાહ્ય કરવાની જરૂર છે. પુરૂષોના કર્તવ્યની દિશા ભિન્ન છે. તેઓને કેળવણી પ્રાપ્ત કરી મોટી ઉમરે નાના પ્રકારના ઉદ્યોગ ધંધા કરવાના હાય છે, પરંતુ કન્યાઓનેતા માટી ઉમરે ગૃહવ્યવહારના કામેા ઘરમાંજ કરવાના હાય છે. એટલા માટે કન્યાઓને ઉત્તમ પ્રકારનુ ગૃહશિક્ષણ મળે તેવી યેાજના થવાની ખાસ જરૂર છે. ઉત્તમ પ્રકારની સ્ત્રીકેળવણીથીજ આય ભગિનીઓની ઉન્નત દશા જોવાને આપણે ભાગ્યશાળી થઈ શકીશું, કારણકે “ સ્ત્રીની ઉન્નતિ વિના દેશની ઉન્નતિ અશકય છે. સ્ત્રી વિના ગૃહ નથી, ગૃહ વિના પ્રજા નથી, અને પ્રજા વિના રાજ્ય નથી.
,,
સાક્ષર શ્રી ગોવર્ધનરામભાઇનાં શબ્દોમાં કહીએ તે “ સ્ત્રીએ પડિત થાય, રસન્ન થાય, કુટુબ પાષક થાય, સ્વસ્થ થાય, શરીરે બળવતી, રાગહીન અને સુંદર થાય, યોગ્યતાના પ્રમાણમાં કુટુંબ બંધનમાંથી તેઓ મુક્ત, સ્વતંત્ર થાય અને તે મુક્તતાથી અને સ્વતંત્રતાથી કુટુંબની મુખ` ઇચ્છાઓ અને લેશેમાંથી ઝુટી કુટુંબનુ ખરૂં કલ્યાણ કરવા શક્તિ મળી અને ઉત્સાહીની બને, કુટુંબના બાળકવને પોષણ અને શક્તિ આપે અને વૃદ્ધ વર્ગની કલ્યાણવાસના તૃપ્ત કરે. પતિભક્તિપરાયણ થઈ પતિનુ જીવન ઉન્નત કરે અને તેના આંતર વિલાસેાની ઉમિમાં પોતાના હૃદય તરગ ભેળવી ઢઇ મનુષ્ય જીવનને દિવ્યતામય કરી નાંખે અને અંતે સ્વદેશમાં ઉદય સૂર્યનાં તેજસ્વિ કીરણા સંપૂર્ણ વિસ્તારથી પ્રસારે એજ આ સુંદરીઓના જીવનની સફલતા છે.”
ઉપરાક્ત દિવ્યવાસનાથી વાસિત ઉચ્ચતમ અભિલાષા પૂર્ણ થવાને માટે દરેક દેશહિતેષી પુરૂષે તન, મન અને ધનથી સ્વાર્થ ત્યાગથી-પરમાર્થ વૃત્તિથી પ્રયાસ કરવાની અનિવાર્ય આવશ્યકતા છે. સ્ત્રીઓને કેળવવાથી બાળકોને કેળવણી
Page #403
--------------------------------------------------------------------------
________________
૧૯૦૭] કેળવણી
[ ૩૫૭ આપવાનું કામ ઘણું જ સહેલું થઈ પડે છે. તેઓ કેળવાયેલ હશે તોજ બાળકની માનસિક શારીરિક, નૈતિક અને ધાર્મિક કેળવણી તરy લક્ષ આપી શકશે. કેળવાએલી સ્ત્રીઓ બચ્ચાંઓની તરફ અયોગ્ય હાલ કે લાડ કરતાં અટકશે. બચ્ચાંઓને વહેલાં વહેલાં પરણાવી લ્હાવો લેવાની લાલસાને ત્યાગ કરશે. પતિના પિતાને દુરૂપયેગ કરાવતાં પોતાના બાળકોના અને બીજાઓના ભલા અર્થે તે વપરાય તેવા પ્રયત્ન આદરશે. આ પ્રકારની પ્રવૃત્તિ થતી જોવામાં આવશે ત્યારે જ કેમની અને તેની સાથે દેશની ઉન્નતિને સૂર્ય પ્રચંડ પ્રતાપથી પ્રકાશિત થશે.
આપણી કામના પુરૂષ વર્ગ, સ્ત્રી વર્ગ તેમજ બાળકોની શારીરિક સ્થિતિની વિચાર કરતાં સર્વ કઈ કબુલ કરશે કે શારીરિક કેળવણી તરફ ઘટતું લક્ષ નહિ અપાયેલું હોવાથી આપણે શારીરિક સંપત્તિમાં ઘણાજ ઉતરતા છીએ.
એક બાજુ બાળલગ્ન જેવા હાનિકારક રીવાજે આપણે બાળકોને અને પરં પરાએ આપણું ભવિષ્યની પ્રજાને નિર્બળ બનાવે છે ત્યારે બીજી બાજુએ અભ્યાસને બેજે એટલે બધો વધારી દેવામાં આવ્યા છે કે તેની તળે કચડાઈ જતાં યુવાન વિદ્યાર્થીઓને વખતો વખત પોતાની તનદુરતી સંબંધે ફર્યાદ કરતાં સાંભળીએ છીએ. આ બાબત તાકીદે ઉપાયે લેવામાં ન આવે તો આપણું ભવિષ્યની પ્રજા કેટલી બધી અલ્પ આયુષ્યવાળી તથા તાકાતહીન થઈ જશે. તેને ખ્યાલ આવો મુશ્કેલ નથી.
ઉંચી કેળવણી લેનાર જૈન તેમજ અન્ય વિદ્યાથીઓ તર નજર કરીશું તો શારીરિક કેળવણી (Physical e lucation) ના અભાવે તેઓ સત્વહીન, બળહીન જણાશે.
ઉત્તમ પ્રકારની માનસિક કેળવણી તથા ધર્મશાસ્ત્રના તેમજ ન્યાયના ગહનત, સિદ્ધાંતે જે શરીરરૂપી આધાર વસ્તુમાં આધેય વસ્તુ તરીકે રહેવાના છે તે શરીરજ નબળું હોય તે પછી ઉકત આધેય વસ્તુની વ્યવસ્થિતિ કેવી રીતે જળવાઈ શકે તે એક વિચારવા જેવો પ્રશ્ન છે.
સર્વતઃ પૂરીયાદ થતી સાંભળીએ છીએ કે ધાર્મિક કેળવણુ તથા શારીરિક કેળવણી તરફ ઘણું જ ઓછું લક્ષ અપાયું છે. સરકારી સ્કુલમાં ધામિક કેળવણી આપી શકાય તેવા સંજોગો જ નથી અને શારીરિક કેળવણી અપાય છે પરંતુ તે સાધારણ રીતે સાંજના વખતેજ અપાય છે અને આપણે દિવસ આથમ્યા પહેલાં જમી લેવાનું હોય છે તેથી તેને લાભ લઈ શકતા નથી. આ સંજોગો વચ્ચે આપણું કર્તવ્યને ખાસ વિચાર કરવાની જરૂર છે. દરેક ખાનગી શાળાઓમાં ધામિક શિક્ષણને કેટલીએક શાળામાં થયું છે તેમ અભ્યાસ કમમાં દાખલ કરવાની આવશ્યકતા છે તથા શારીરિક કેળવણી માટે દરેક પ્રકારના સાધનોની યેજના કરી અનુકૂળ પડતે વખત ચેકસ કરવાની જરૂર છે. હાઇસ્કુલમાં તથા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માટે ઉક્ત બને પ્રકારની કેળવણી આપણે બેડીંગ જેવી સંસ્થા દ્વારા પુરી પાડી શકીશું. બેડીંગવેતામ્બર જૈન બોડીગની જરૂરીયાત માટે લાંબા લાંબા ભાષણે અપાયા છતાં, મોટામોટા લેખે લખાયા છતાં, તથા વખતે
Page #404
--------------------------------------------------------------------------
________________
૩૫૮ ]. જૈન કોન્ફરન્સ હેર,
[ ડિસેમ્બર વખત સ્થપાવાની હીલચાલ ચાલે છે તેમ સાંભળ્યા છતાં, હજુ સુધી નમુનેદાર વેતામ્બર જૈન બેડીંગ મુંબઈ જેવા મોટા શહેરમાં સ્થપાયેલું જેવાને આપણે ભાગ્યશાળી થઈ શક્યા નથી. બેડીંગ એક ભાડાની ચાલ જેવી જ હેવી જોઈએ. અઠવાડીઆમાં ત્રણથી ચાર કલાક બલ્ક તેથી પણ વિશેષ ધાર્મિક કેળવણીના અભ્યાસ માટેની તેમાં ભેજના થવી જોઈએ. શારીરિક કેળવણી પ્રાપ્ત થઈ શકે તે માટે કસરતશાળા હોવી જોઈએ, તેમજ બેડીંગને અંગે એક લાઈબ્રેરી તથા રીડીંગરૂમ પણ હોવી જોઈએ. તારદેવ ઉપર આવેલ દિગમ્બર જૈન બોડીંગ આ સર્વ સગવડ પુરી પાડે છે ત્યારે કવેતામ્બર જૈન બડગ આમાંની એકપણ સગવડ થયેલી જોતાનથી તે આપણને શરમાવનારૂં જ ગણવું જોઈએ. * પ્રાથમિક શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓ, જે શાળા ખાનગી ગૃહસ્થ તરપૂથી સ્થપાયેલ હોય તે ધાર્મિક શિક્ષણને અભ્યાસક્રમમાં દાખલ કર્યાથી ધર્મ સંબંધી જ્ઞાન મેળવી શકશે અને સરકારી હોય તે, તેઓને જૈન શાળામાં શિક્ષણ લેવાની જરૂર પડશે.
હાઈસ્કૂલ અને કેલેજમાં અભ્યાસ કરનારા બેડીંગમાં અપાતી ધાર્મિક કેળવણીને લાભ લઈ શકશે પરંતુ અન્ય જૈન ભાઈઓ પણ ધર્મનું જ્ઞાન મેળવી શકે તેવી રીતને પ્રયાસ થવાની જરૂર છે. આ વગ સાધુ મહારાજાઓના ઉપદેશ દ્વારાએ લાભ લઈ શકે તે ઉપરાંત સગવડ પડે તે વખતે સામાયક કરીને ધર્મ શાસ્ત્રનો અભ્યાસ કરી શકે તે હેતુ લક્ષમાં રાખી જૈન સાહિત્યનાં પુસ્તકો છપાવી સસ્તી કીમતે વેચાતા કરવાની જરૂર છે. સદ્ભાગ્યે જૈન સાહિત્યને મુંબઈ, કલકતા તથા મદ્રાસ યુનીવર્સીટીમાં દાખલ કરવામાં આવે છે તેને લાભ લઈ શ્રીમાન જેનેએ અને સાહિત્યના શેખીન યુવાન ગ્રેજ્યુએટેએ પિતાની ફરજ બજવવા સત્વર જાગૃત થવાની જરૂર છે. હાલના સમયને અનુકૂળ-પાશ્ચિમત્ય, સર્વને ઉપયોગી થઈ પડે તેવી પદ્ધતિથી મૂળ ગ્રંથે અને તેની ટીકા નેટ્સ સાથે પ્રગટ કરાવવા માટે સારી એવી રકમ ઈનામ તરીકે આપવાનું જાહેર કરવું જોઈએ અને પ્રકટ થયેલાં પુસ્તકો જુજ કીમતે મળી શકે તેવા પ્રકારની ગોઠવણ થવી જોઈએ. આમાં આપણે જુદે જુદે ઠેકાણે અનામત પડેલા જ્ઞાન ખાતાના હજારો રૂપીઆને ઘણી જ સારી રીતે ઉપગ કરી શકીએ.
આ પ્રસંગે એક સૂચના કરવાની જરૂર જણાય છે, અને તે એજ કે વેટરીનરી કોલેજમાં અભ્યાસ કરવા ઈચ્છા રાખનારા જૈન યુવકને સ્કોલરશિપ આપી તેની તર ખેંચવાની જરૂર છે. તેથી તેઓ કમાણીનું સાધન પ્રાપ્ત કરી પિતાની જીંદગી સુખેથી ગાળી શકશે અને જુદે જુદે ઠેકાણે ચાલતી પાંજરાપોળામાં વેટરીનરી ડોકટરોની જે ખામી છે અને જેથી કરીને હેરેની આવક જેટલું જ મરણનું પ્રમાણ થવા જાય છે તેને આપણે દુર કરી શકીશું.
વેતાંબર જૈન કોન્ફરંસના ફંડ પિકી કેળવણીનું ફંડ તદન ખલાસ થઈ ગયું છે તેને વિચાર કરી, શ્રીમાન ગૃહસ્થ આ અતિ ઉપયેગી ફંડને પુષ્ટ બનાવવા બનતા પ્રયાસ કરશે એવી ઈચ્છા ફરીથી પ્રદશિત કરી આ લેખ સમાપ્ત કરૂ છું.
Page #405
--------------------------------------------------------------------------
________________
૧૯૦૭] જૈન સાહિત્યને ગુજરાતી સાહિત્યમાં ફળો. [૩૫૯ જૈન સાહિત્યનો ગુજરાતી સાહિત્યમાં ફાળો.
-
-
(બીજી સાહિત્ય પરિષદમાં મી. મનસુખ વિ. કીરચંદ મહેતાએ પ્રકાશેલ)
મંગલ ॐ ब्राह्मी भारत्यै नमः ગયા તે દુખના દિન,
સુખના આવ્યારે, ટળ્યાં વિષમતા ને વેર | રસિક ચિત ભાવ્યા. જેન વેદ અને અન્ય પંથ.
હરખે મલ્યારે, ગરવી ગિરા ગુજરાત,
કાજે ભળિયારે. રે! ગરવી ગુજરાત,
સુણ તુજ કાજે, ઉલટ ભેર આ સમાજ,
મને આજે રે. તુજ સાહિત્ય સેવા સુપેર,
એ કરતાં દીસે રે, અમ સહદનાં મન,
દેખી એ હસેરે. માન્યવર પ્રમુખ સાહેબ,
અન્ય પ્રિય સાક્ષર બંધુઓ, અને પ્રિય બહેને! જૈન સાહિત્ય ગુજરાતી સાહિત્યની શી સેવા બજાવી છે, તે આપ સમક્ષ નિવેદન કરવા હું ઉભું થયે છું: બંધુઓ ! પ્રભુકૃપાએ, આપણામાં કાંઈક જાગૃતિ આવી છે. આપણે ઐકયતાનું
મહત્વ, તેને મર્મ સમજતાં શીખ્યા છીએ, આપણે અત્યારે પ્રસ્તાવના Transitional period (સંક્રાતિના કાળ) માંથી પસાર થઈએ છીએ,
તેવે વખતે “ત્તિના તાજા જ વિવોન જિનવિજે” એ
Page #406
--------------------------------------------------------------------------
________________
૩૬૦ ] જૈન કન્ય ન્સ હેરલ્ડ
[ ડીસેમ્બર પૂર્વનું બ્રાહ્મણ અને જૈન ધર્મનું વૈરવિરોધ બતાવનારું વાક્ય અર્થશઃ દૂર થતું દેખીએ છીએ, અનુભવીએ છીએ, બધા અરસ્પરસ ભાવે ભેટીએ છીએ, મળીએ છીએ, હળીએ છીએ, એ શું ઓછો આનંદ છે? પ્રભુ આપણું એકય સાંધે ! એજ્યમાં આપણી કૃતાર્થતા છે. જૈન સાહિત્ય ગુજરાતિ સાહિત્ય સાથે ઐકય જ સાંધે છે જે આપને આગળ પ્રતીત થશે.
બંધુઓ, હું મારા વિષય શરૂ કરૂં તે પ્રથમ, આપણા સાક્ષરે જૈન સાહિત્ય અંગે શું કહે છે, તે જણાવીશ. ગઈ કાલેજ આપણું નામવર વિદ્વાન પ્રમુખ સાહેબે જૈન ગ્રંથકારેએ ગુજરાતી સાહિત્યને જબરે આધાર આપ્યાનું પિતાના વિદ્વતા ભર્યા ભાષણમાં જણાવેલું આપને યાદ છે. .
મહેમ શ્રીયુત્ ગવર્ધનરામ ત્રિપાઠી કહે છે કે, “(શતક ૧૪ મું) ગુજરાતમાં સ્વર્ગસ્થ શ્રીયુત્ તેજસિંહના એક ગ્રંથ વિનાના સર્વ ગ્રંથ માત્ર જૈન ગોવર્ધનરામ સાધુઓના રચેલા છે. એ ગ્રંથે પણ મોટા ભાગે ધર્મસાઅને જેન હિત્યના અને સંસ્કૃત સાથે પ્રાકૃતમાં પણ છે. એ સાધુઓએ
સાહિત્ય તેમના ગચ્છોને આશ્રય પામી આટલે સાહિત્ય વૃક્ષ ઉગવા દિધે છે. ઈત્યાદિ.”
“ગુજરાતી સાહિત્યનું મૂળ પ્રથમ પાયું, તે વેળા ટીવીના બાદશાહો, ગુજરાતના સુબાઓ, અને અન્ય નાના મેટા સરદારને વિગ્રહ આ યુગના આરંભથી ૧૩૫૦ સુધી ચાલ્યું, અને તેને ક્ષોભ ઝાલાવાડ, જુનાગઢ, ગંડળ, વિગેરે કાઠીઆવાડના ગામોમાં અને બાકીના ગુજરાતમાં ચાલી રહ્યો હતો. તેવામાં જૈન ગચ્છના ચાર પાંચ સાધુઓ ઉક્ત ગુજરાતી સાહિત્યના એકલા આધાર ભૂત હતા. તે પછીના પચીસેક વર્ષમાં....................પણ બીજા. પાંચેક જૈન સાધુઓ એવા આધારભૂત હતા.”
“જૈન સાધુઓ જેટલી સાહિત્યધારા ટકાવી શક્યા તેનો કોઈ અંશ પણ અન્ય વિદ્વાનેમાં કેમ ન દેખાય ? એઓ કયાં ભરાઈ બેઠા હતા?”
જૈન ગ્રંથકારની ભાષા તેમના અસંગ જીવનના બળે શુદ્ધ અને સરળરૂપે, તેમના સાહિત્યમાં પુરે છે, ત્યારે આખા દેશના પ્રાચીન ભીલ આદિ અનાર્ય જાતિઓ, અને રાજકર્તા મુસલમાનવર્ગ એ ઉભયના સંસર્ગથી, બ્રાહ્મણ, વાણી
ની નવી ભાષા કેવી રીતે જુદું ધાવણ ધાવી, બંધાઈ, એ પણ તેમના (બ્રાહ્મણાદિ સંસારીઓના) આ ભ્રમણના ઇતિહાસથી સમજાશે. એ સાધુઓની અને આ સંસારીઓની ઉભયની ગુજરાતી ભાષા આમ જુદે જુદે રૂપે બંધાવા પામી.”
(શતક ૧૫ મું ઉત્તરાર્ધ). પાટણ નગરમાં જૈન સાધુઓ પ્રથમની પેઠે પાછા સંસ્કૃત પ્રાકૃતમાં સાહિત્યને રચવા લાગ્યા હતા. અને રાજકીયસ્થાન મટી, એ પણ તે કાળે તીર્થ નહીં તે તીર્થ જેવું જ આ સાધુઓએ કરેલું જણાય છે.”
સ્વ છે. ત્રિક
Page #407
--------------------------------------------------------------------------
________________
૧૯૭] જૈન સાહિત્ય ગુજરાતી સાહિત્યમાં ફળે. [૩૬૫
આપણુ આજના વિદ્વાન પ્રમુખ સાહેબ જણાવે છે કે નરસિંહ મહેતાના યુગ પહેલાના યુગમાં ગુજરાતી સાહિત્યને મહેટ આધાર જેન સાહિત્યને, જેને સાહિત્યકારેને હતિ. - ગુરુ સાહિત્યની પ્રથમ પરિષમાં રારાઇ હરગોવિંદદાસ કાંટાવાળાએ જણાવેલું ૨. કાંટાવાળા અને કે “જેન લેકેના ઘણા રાસા અને કવિતાઓ અદ્યાપિ
જૈન સાહિત્ય પ્રગટ થયાં નથીજેને લોકેના રાસા ગુજરાતીનાં બંધારણ તથા શુદ્ધતા ઉપર સારે પ્રકાશ પાડે એમ છેજેન લેકેનું પ્રાકૃત અને પડિમાત્રામાં લખાણ એ જુની ગુજરાતીનું અનુમાન કરવાને કારણભૂત થાય છે. ઈત્યાદિ.”
આપણા નૂતન સાહિત્યકારે રૂપી અર્વાચીન વડવાઈઓ, ભલે નવી ભૂમિમાં પ્રાચીન સાહિત્યની પ્રવેશ કરે, પણ તેમનું મૂળ પિષણ તે આપણા પ્રાચીન
મહત્વતા સાહિત્ય રૂપી વૃક્ષોમાંથીજ સતત ધારા રૂપે, ચાલ્યા આવશે, તેજ તે આપણું લેકના જીવનમાં ભળી શકશે. નવા સાહિત્યના પિષકેએ આ વાત ભુલવા જેવી નથી, અને તેમાંના કેટલાકના લેખને સામાન્ય વાંચનારાઓ, ગમેતે દેષ દ્રષ્ટિથી જુએ છે, અને ગમે તે જોતાજ નથી, સાહિત્ય રોગનું કારણ એક એ લાગે છે કે આ નવા સાહિત્યકારે, આપણા પ્રાચીન રસનું સેવન, યથેષ્ટ કરતા નથી, અને એ સેવન વિનાના પાક લોકોને પચતા નથી.
આપણા જુના વર્ગના વડીલેમાં ભક્તિરસ ઓતપ્રત વહે છે. દેવ રહસ્ય અને જેન સાહિત્ય અને ભક્તિરસ ભરપુર છે. એ આદિ કવિઓનાં સાહિત્યમાં
ભક્તિ રસ. તત્વ, કથા, રસ, રહસ્ય, જ્ઞાન, એ કમે વા લેમવિલેમ વરૂપે પણ ઠેર ઠેર દેખાઈ આવે છે. જૈન ભક્ત સાધુઓના સ્તવને આદિમાં આ સ્પષ્ટ દેખાઈ આવે છે.
--
, , , , ગૃહસ્થ, જૈન સાહિત્યને અંગે વિદ્વાન પુરૂનું શું મત છે, એ કહ્યા પછી હવે
પ્રવેશ. હું જૈન ગુજરાતી સાહિત્ય સમુહના ડાં નામ, તવારીખ, કત્તાનાં નામ સાથે આપીશ, અને બનશે ત્યાં ટૂંકમાં એએને વિષય શું છે તે પણ જણાવીશ. હું ઈચ્છું છું કે એ બધા ગ્રંથને સાર-સમુચ્ચય આપને નિવેદન કરી શકું, પણ ગ્રંથને સમુદાય માટે, અને વખત ટુંકે, એટલે એ ન બની શકે એવી વાત છે. “Life is short art is long,” વારૂ તેમ છતાં, થડા ગ્રંથને ઉપલક સાર આપતાં આપને જેન આહિત્ય ગુજરાતી સાહિત્યને આપેલી મદદને ખ્યાલ આપી શકાશે.
શ્રી રાજારપાળ પ્રબંધ આ એક ઐતીહાસિક વિષયનો ગ્રંથ છે. શ્રી ૧ કુમારપાળ કુમારપાળ રાજાનું એમાં સવિસ્તર જીવન ચરિત્ર છે. કર્તા
પ્રબંધ, શ્રી જીનમંડનગણિ પંદરમી સદીમાં થયેલા વિદ્વાન જૈન આચાર્ય છે. આનું ભાષાંતર રામગનલાલ ચુનીલાલ વેવે કરેલું છે. આમાંથી ગુર્જર .
Page #408
--------------------------------------------------------------------------
________________
જન કન્ફરન્સ. હેર, . “
[ડીસેમ્બર દેશના ઇતિહાસને ઘણે ભાગ આપણને સમજાય એમ છે એમાં અણહીલપુર વસાવ્યું, ત્યારથી કુમારપાળના રાજ્યના અંત સુધી પૃથ્વીનું રક્ષણ કરવામાં અગ્રેસર ગણાતા નામાંક્તિ છત્રીશ ક્ષત્રિય કુલે પૈકી, ચાવડાદિ કુલેની, સંક્ષિપ્ત માહિતી આપેલી છે. સિદ્ધરાજ જયસિંહને બંગાળામાં આવેલા મહત્સવપુર (મહાબકપુર)ના રાજા મદનવર્મા સાથે મેળાપ થવાનું આ પ્રબંધમાં જોવામાં આવે છે. જે બના (General (ghan ) જનરલ કનીંગહામના હિંદુસ્થાનના પ્રાચીન ભૂગળમાંની હકીકત (Archeologicel, Her . . ને પુષ્ટિ આપે છે. વળી જુદા જુદા દેશના રાજાઓની સાથે યુદ્ધ કરી, દેશ સર કરવા, વિદ્યા કળા કૌશલ્યાદિને ઉત્તેજન આપવું, નીતિ અને દયા ધમને પ્રકાશ કરી હિંસાદિ દુષ્ટ કાર્યો બંધ પાડવાં, શ્રી સોમેશ્વરને શ્રી શત્રુંજયાદિ તીર્થોના જીર્ણોદ્ધાર કરવા, અને શ્રાવકનાં બાર ગ્રા લેવાં, ઈત્યાદિ નાના પ્રકારના વિષેનું મરમ વિવેચન આ ગ્રંથમાં આપેલું છે; એટલું જ નહિ પણ તે કાળમાં વિદ્યા-કળા કેટલી ઉજવળ સ્થિતિને પામેલી હતી, અને રાજ્ય વૈભવાદિ દેશ સ્થિતિ કેવા પ્રકારની હતી, ઈત્યાદિ બાબતનું આ પ્રબંધ ઉપરથી સહજ જ્ઞાન થાય છે. વધારે શું? પણ તે સમયની રાજકીય, ધાર્મિક અને સામાજીક સ્થિતિનું આ પ્રબંધ , એક ઉત્તમ ચિત્ર છે. અને તે વાંચતાં આપણે જાણે તેજ ભાગ્યશાળી સમયમાં છીએ કે શું, એવો ભાસ થવા જાય છે. આ ગ્રંથના વીશ વિભાગ છે. અને બધા ભાગ ઈતિહાસના પરમ સાધન રૂપ છે. વર્તમાન શેલીએ ઇતિહાસ ચરિત્ર લખવાને પૂર્વે આ દેશમાં પ્રચાર નહોતે, છતાં પ્રસિદ્ધ પુરૂષનાં ચરિત્ર કાવ્ય રૂપે લખવાં, તેમના પ્રબંધે જવા, અથવા એમના રાસ રચવા. એ રીતને થોડે ઝાઝે અશે, કોઈ અવલંખ્યા હોય તે તે જૈન સાધુઓ જ હતા. અને સાહિત્યનું મુખ્ય અંગ જે ઇતિહાસ તેનું રક્ષણ કરવાને દા કરનારામાં એની ગણના થવી એગ્ય છે. તેઓએ સંગ્રહી, રચી રાખેલા લેખે હાલમાં આપણને આપણા દેશને ઈતિહાસ રચવામાં આધારભૂત થયેલા છે. મી. ફાર્બસે રાસમાળા રચી ઇતિહાસ પ્રતિ જે પ્રકાશ પાડે છે તે એ રાસ આદિને લઈને. આમ જૈન સાહિત્ય ગુજરાતી સાહિત્યને મોટો અવર્ણભ આપ્યાનું આથી પ્રતીત થાય એમ છે. Prof. Tawney લખે છે કે, “ The testimony of Jain Sadhus is often ca nfirmed by inscriptions and other evidence of a trustworthy kind.” જૈન સાધુઓની શાખ શિલાલેખ અને બીજા વિશ્વાસ રાખવા લાયક પુરાવાથી પુરવાર થાય છે. સાહિત્યનાં અંગ શબ્દ પાંડિત્ય, સંગીત, નાદ એ આદિના છેડા નમુના રૂપ દાખલા પ્રબંધમાંથી આપણે ટાંકીએ તો પ્રસ્તુત ગણાશે.
એક દિવસ કુમારપાળ રાજા સભામાં બેઠેલા હતા. તેવામાં એક પંડિત - બે કે “પર્જન્યની પેઠે રાજા સર્વ ભૂતોને આધાર છે. પર્જન્ય શબ્દ પાંડિત્ય વગર કદાચિત રહેવાય ” એ સાંભળી કુમારપાળ બે, “અહે !
રાજાને મેઘની ઉપામ્યા!” આ વાકયમાં રાજાએ સર્વ વ્યાકરણ
Page #409
--------------------------------------------------------------------------
________________
A 9 ]
જૈન સાહિત્યના ગુરાતી સાહિત્યમાં ફળે.
29
શાસ્ત્રથી અશુદ્ધ એવા ‘ ઉપસ્યા ’ પ્રયાગ વાપર્યો, તેથી સભાસદો મહામાંહે ચર્ચા કરવા મંડયા. તે જોઇ કપી મંત્રીએ નીચું ઘાલ્યુ. રાજાએ તેમ કરવાનુ કારણ પૂછ્યું, એટલે મંત્રીએ કહ્યુ કે “ મહારાજ ! આપે શબ્દશાસ્ત્રથી વિરૂદ્ધ ‘ ઉપમ્યા' શબ્દ વાપર્યો ત્યારે અમારે નીચું ઘાલવુંજ યુક્ત છે. કહ્યું છે કે, શુજા વગરની પૃથ્વી સારી પણ અન્ન રાજા ન જોઇએ. કેમકે, તેવા રાજાથી પ્રતિપક્ષી રાજાઓમાં અપકીનિ ફેલાય છે. આપે વાપર્યા એ અર્થમાં ઉપમાન, આપમ્ય અને ઉપમા ઇત્યાદિ શબ્દો શુદ્ધ છે.” મંત્રીની એવી પ્રેરણાથી પચાસ વર્ષની ઉમ્મરે રાજાએ શબ્દયુત્પત્તિસારૂ શ્રી પ્રભુપાદ ( શ્રી હેંમાયા )ની સેવા કરી અને તેમના પ્રસાદથી સિદ્ધ થએલા સારસ્વતમંત્રનું આરાધન તથા સારસ્વત ના સેવનાદિ વડે કરી પ્રસન્ન થએલી સરસ્વતીના પ્રસાદથી એક વમાં વ્યાકરણની ત્રણ વૃત્તિ અને પંચ કાવ્ય વગેરે શાસ્ત્રો શીખી વિચાર ચતુર્મુ`ખ ( વિચારમાં બ્રહ્મા ) નું બિરૂદ ઉપાર્જન કર્યું,
કાઇક અવસરને વિષે સપાદલક્ષના રાજાને એલચી કુમારપાળની સભામાં આવ્યા. તેને રાજાએ પૂછ્યું કે, તમારા સ્વામી કુશળ છે?” તે મિથ્યાભિમાનથી ઓલ્યા કે, “ વિશ્વ ( સર્વને ) તે ( આપે) એવા વિશ્વલ રાજાના વિજયમાં સ ંદેહ શો?”
66
'
""
એ સાંભળી રાજાની પ્રેરણાથી કપર્ધીમત્રી એલ્યેા. “ મર્ શીઘ્ર ગમનાથે ધાતુ ઉપરથી વિ: વ (પક્ષીની પેઠે )શ્વતિ નાશ પામે તે વિશ્વજ્ઞ કહેવાય. આ . પ્રકારના અર્થ સાંભળી તે એલચીએ જઇ સપાદલક્ષીય સજાને વિનતિ કરી કે, ' મહારાજ ! તમારા નામમાં તે ગુર્જર મત્રીએ દૂષણ કાઢ્યું છે. તે ઉપરથી તે રાજાએ પતિના મુખથી ‘વિગ્રહરાજ’ એવુ નામ ધારણ કર્યુ અને પાછા ખીજે વર્ષે તે એલચીને પાટણ માકલ્યા. તે આવી કુમારપાળ રાજાને ફરી ધારણ કરેલું નામ કહેવા લાગ્યા. તેની પણ કપરીૢમત્રીએ આવી રીતે વ્યુત્પત્તિ કરી. પTM ( નાસિકા રહિત ) દત્તની ( શિવ અને વિષ્ણુ ), એ ખંડનના ભયથી પછી સપાદલક્ષીય રાજાએ ‘ કવિબાંધવ ’એવુ નામ ધારણ કર્યું. આવી રીતે સરસ્વતી અને લક્ષ્મીની લીલાથી અત્યંત શોભાયમાન કુમારપાળ રાજા પૃથ્વીને નિષ્કંટક કરી સમૃદ્ધિવાળા રાજ્યનું પાલન કરવા લાગ્યા. આ વખતના રાજાએ કેવા વિદ્યાવિનાદી હતા, ગુર્જરાષ્ટ્ર કેટલી સુધારાની હુંદે ચડેલ હતા એ આથી સુપ્રતીત થાય છે.
પ્રકારે નામ
,,
ક્રેઇક સમયે રાજા સભામાં બિરાજેલા હતા, તેવામાં એક પરદેશી ગ ંધવે આવી તાર–મઆરવ કરી કહ્યું કે, “હે રાજન! મને લૂટી સ’ગીત વિચાર. લીધે છે. ” રાજાએ પૂછ્યું કે, “ કાણે ?” ત્યારે તે ખેલ્યા કે, “ જેના ગળામાં સેાનાની સાંકળી છે, જે મારી અતુલ ગીત કળાની સમાનતા કરતા નાશી ગયા છે, તે મૃગે.” તેના એ જવાબ ઉપરથી
Page #410
--------------------------------------------------------------------------
________________
૩૬૪] જેન કેમ્સ હેરલ્ડ
[ ડીસેમ્બર રાજાએ ધાર્યું કે, “આ કેઈ કળાના કાકવાળે પરદેશી ગંધર્વ પિતાની ગીત કળા બતાવવાને આવેલો છે.” પછી ગીતકળામાં ધુરંધર સેલ્લાક નામના પિતાના ગંધર્વને બોલાવ્યા. તેણે તત્કાળ અટવીમાં ભટકીને ઉત્તમ ગીતકળાથી મૂછિત તે મૃગને નગરમાં થઈ રાજ સભામાં રાજા સમક્ષ લાવી રજુ કર્યો. રાજાએ તેની એ અદ્ભુત કળા બદલ ભારે ઇનામ આપી પૂછયું, ગીતકળાને અવધિ કયારે આ કહેવાય ? લાકે કહયું કે, “સુકાં લાકડાંને લીલાં પાંદડાં લાવે ત્યારે.” રાજાએ તે પ્રમાણે કરવા આદેશ કર્યો. સલ્લાકે આબુ પર્વત પર થતા વિરહ નામના વૃક્ષની સૂકી ડાળીને કટકે મંગાવી કાચી માટીને કયારે કરાવી રેગ્યા અને શુદ્ધ મલ્હાર રાગ ગાઈ નવીન પાંદડાં આણી સર્વ સભાસદોને તથા રાજાને સંતોષ પમાડે. રાજાએ તેને બાર ગામ ઇનામ આપ્યાં અને બે કે, “નાદને મહિમા મટે છે. યતઃ
“નિ મુનિ સુરવિતાનાં વિન: श्रवणहृदयहारी मन्मथस्याग्रदूत । नवनवरसकर्त्ता वल्लभो नायिकानां
जयति जगति नाद : पंचमस्तूपवेद ः॥" “સુખીના સુખમાં વૃદ્ધિ કરનાર, દુઃખીઓને હર્ષ પમાડનાર, કર્ણ અને હૃદયને હરનાર, કામદેવને અગ્રદૂત, વિવિધ પ્રકારના રસને કર્તા અને નાયિકાઓને પ્રિય એ પાંચમે ઉપવેદ “નાદ” જગતમાં જયવંતે વર્તે છે.” - પછી સભામાં પધારેલા શ્રી હેમાચાર્યને રાજાએ નાદનું સ્વરૂપ પૂછયું.
સૂરિ બોલ્યા, “ગીત સમસ્વરમય છે. તે સ્વર ત્રણ પ્રકારના છે. સચેતન નાદસ્વરૂપ કૃત, અચેતનત, અને ઉભયકૃત. તેમાં સચેતનકૃત મુખ્ય છે. પજ,
2ષભ, ગંધાર, મધ્યમ, પંચમ, ધવત અને નિષાદ એ સાત સ્વરે છે. વજ કંઠમાંથી, અષભ હદયમાંથી, ગંધાર નાસિકામાંથી, મધ્યમ નાભિમાંથી, પંચમ છતી મસ્તક અને કંઠમાંથી, ધવત કપાળમાંથી અને નિષાદ સર્વ સંધિમાંથી નીકળે છે. એ પ્રમાણે સાતે સ્વરોની ઉત્પત્તિ શરીર થકી કહેલી છે. પ્રાકૃત ગ્રંથકારો લખે છે કે, મોર બજ, કુકડે અષભ, હંસ ગંધાર, પાડી મધ્યમ, (વસંત રૂતુમાં) કેયેલ પંચમ, સારસ પૈવત, અને કેચ નિષાદ સ્વરમાં બેલે છે. પ૪ અગ્ર જિલ્લાથી, કષભ છાતીથી, ગંધાર ગળાથી, મધ્યમ મધ્યજિલ્ડાથી, પંચમ નાસિકાથી, ધૈવત દંતકથી અને નિષાદ મસ્તકથી બોલાય છે. હવે અચેતન કૃત સ્વરે વિષે કહું છું. મૃદંગમાંથી પ૪, ગોમુખીમાંથી રાષભ, શંખમાંથી ગંધાર, ઝલરીમાંથી મધ્યમ, ચતુશ્ચરણપદસ્થાનમાંથી પંચમ, આડંબરમાંથી પૈવત અને મહાભેરીમાંથી નિષાદ સ્વર નીકળે છે. ગત નાદાત્મક છે, વાદ્ય પણ નાદના પ્રગટપણાથી વખણાય છે અને નૃત્ય એ બેને અનુસરીને ચાલે છે. માટે
Page #411
--------------------------------------------------------------------------
________________
કચ્છ જૈન સાહિત્યને જરાતી સ્વાહિત્યમાં ફાળે. [૩
વાઘ અને નૃત્ય એ ત્રણે નાદાને આધીન છે. ચક્રવત્તિના નવ નિધિઓમાં શંખ નામને જે નવ નિધિ છે તેમાંજ નાટક સહિત, વાદ્ય અને ગીત પ્રકટ થાય છે. લેકર નમતમાં બણ પ્રકારના સ્વની ઉત્પત્તિ એ રીતે વર્ણવેલી છે. લેકમાં તે સંગીતાદિની ઉત્પત્તિ મહાદેવ થકી માનેલી છે. નીતિશાસ્ત્રમાં લખે છે કે સૂડાદિ બંધના કમની રીતિમાં નિપુણ વાગતાલમાં વિચક્ષણ અને શૃંગારાદિ રસ તથા ગીતમાં વિશેષ જાણનાર જે ભૂપ હેય તેજ સભાને આભૂષણ ભૂત થાય.
સરિના મુખથી એ પ્રમાણે નાદનું સ્વરૂપ સાંભળી પ્રસન્ન થએલા રાજાએ અનાહત નાદ ફરીને અનાહત નાદનું સ્વરૂપ પૂછ્યું. ત્યારે સૂરિએ કહ્યું કે,
સ્વરૂપ. “જે બ્રાસ્થાન અને બ્રધ્રાગ્રંથિ કહેવાય છે તેના મધ્ય ભાગમાં પ્રાણ રહે છે; પ્રાણ અગ્નિમાંથી ઉત્પન્ન થાય છે અને અગ્નિ તથા વાયુના સંગથી અનાહત નાદ પેદા થાય છે. તે તાદ નિ બિંદુને ભેદ કરનાર કહેવાય છે. જે ઘંટનાદ છેવટના ભાગમાં ધીમે પડતાં મધુર લાગે છે તે અનાહત નાદ પણ મધુર જાણવો. તે નાદ સર્વ દેહમાં વ્યાપક છે અને નાસિકામાં રહેલ છે. તે સર્વ ભૂતને પ્રત્યક્ષ દેખાય છે પણ ઓળખ્યામાં આવતું નથી. ' જ્યાં સુધી ભેગીનું મન અનાહત નાદમાં લીન નથી થયું ત્યાં સુધી તેની ઇન્દ્રિયના વિષય અને ક્રોધાદિક કષાયની સ્થિતિ છે. એ વિષે યોગીનું વાકય છે કે, “પુરૂષના મસ્તકરૂપી તુંબડા અને શરીરમાંની કુંડળણ નાડી નામની વેણુમાંથી જે અનાહત નાદ નીકળે તેનું મેગી પુરૂ ધ્યાન ધરે છે. ગાયનાના વિષયમાં પણ સૂરિનું એવું અદ્ભુત જ્ઞાન જોઈ રાજા તેમને સર્વ કળાના પારગામી માનવા લાગ્યો. '
આમ શબ્દ પાંડિત્ય, સંગીત, નાદ, અનાહત નાદ આદિઅંગે જેન સાહિત્યમાં ઘણું વર્ણવેલ છે, તેના નમુના રૂપે પ્રસ્તુત ગ્રંથમાંથી આ લીધું છે. નાટય કળાની ઉત્પત્તિ માટે જૈન ગ્રંથમાં એમ જોવામાં આવે છે, કે શ્રી
રૂષભદેવના પુત્ર ભરત રાજાને આયનામહેલમાં કેવળજ્ઞાન થયું, નાટયની ઉત્પત્તિ. તેનું નાટક આષાઢભૂતિએ એવું તાદશ તન્મયપણે ભજવ્યું કે
આષાઢભૂતિ આદિ બધાં નાટકપાત્ર ભરત આદિની દશા પામ્યાં, અર્થાત્ બધાં સંયમવાન થઈ કેવલ્ય પામ્યાં. અસલ નાયકની તાદશ પ્રતિકુતિ રૂપ, અસલ વસ્તુનું તાદશ પ્રતિબિંબ એમાં દાખવ્યું. આવા તાદશ નાટકની ઉત્પત્તિ આષાઢભૂતિથી થયાનું જણાય છે. સંસાર-ભવરૂપી મેટું નાટક છે, એમ પરમાર્થ બંધનાર કલ્પિતપાત્ર રૂ૫ ઉચ્ચપ્રતિને શ્રાવ્ય નાટકમાં “સમયસાર,” “ઉપમિતિભવપ્રપંચ,” “મધ ચિંતામણી” “મેહવિવેક,” આદિ અનુપમ નાટકો છે.
Page #412
--------------------------------------------------------------------------
________________
a]
જૈન કોન્ફરન્સ હિસ્ટડા [ડીસેમ્બર - બીજે ગ્રંથ આપણે બુદ્ધિસાગર લઈએ. એ પણ ઈતિહાસ પરત્વે કાંઈક
નવું અજવાળું નાખે છે, પણ એના ગર્ભમાંથી આપણને ૨. બુદ્ધિસાગર. વિશેષ કાંઈ જુદું શીખવાનું મળે છે. એ ગ્રંથ માળવાના "
હાકેમના ટ્રેઝરર, એની સંગ્રામસિંહ, શુદ્ધ સરળ સંસ્કૃતમાં વિક્રમ સંવત્ ૧૫૦ માં લખેલ છે. તેનું ગુજરાતીમાં ભાષાંતર મહું પ્રોફેસર મણિભાઈએ કરેલ છે.
ગ્રંથનું નામ, “બુદ્ધિસાગર એટલે બુદ્ધિને સાગરે એવું છે. ધર્મ, અર્થ, કામ અને મેક્ષ, એ ચાર પ્રસિદ્ધ પુરૂષાર્થને અનુસરી તેણે ધર્મ, નય (રાજપ્રકરણ), વ્યવહાર, અને પ્રકીર્ણ (પરચુરણ) એવા ચાર ભાગ બાંધ્યા છે. ગ્રંથને ઉદ્દેશ એવો છે કે, ટુંકામાં પણ શાસ્ત્રને બરાબર અનુસરીને, સર્વ બાબત ઉપર (ધર્મ, અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, પરિગ્રહ સંકેચ} ગૃહસ્થ, બ્રહ્મચારી, યતિ, ઇંદ્રિયનિગ્રહ, ગુરૂ-ઉપાસક, માતાપિતા, રાજારાણી, મત્રી, અધિકારી, પ્રજાસેવક, સર્વોપદેશ, વાહન–અશ્વ-હાથી પરીક્ષા, હાથી લક્ષણ,
સ્ત્રી, સામુદ્રિક, વૈદક, નિમિત્ત, શકુન, જાતિ, રત્નપરીક્ષા, હઠયોગ, રાજગ, લિય, વૈરાગ્ય, મોક્ષ, ઈત્યાદિ છેડી ડી સમજુત આપવી. કે જેથી વાંચનાર સારે સભ્ય ગૃહસ્થ થાય. અને અંતે પરમપુરૂષાર્થ-મોક્ષ પામવા ગ્ય થાય, સંગ્રામસિંહ જેન ધમી છે, તથાપિ તેણે ધર્મ સંબધે પણ જે ઉપદેશ કર્યો. આ છે, તે સર્વ ધર્મના અનુયાયીને પસંદ પડવા એગ્ય છે. ખરા જૈન લેખકેની ખુબી. એ છે. તેઓના લેખો પ્રાયઃ સાર્વજનિક હોય છે. જેને ચારિત્ર કહે છે, તે બંધાવા મનુષ્યનું હૃદય અતિ વિસ્તારવાળું, અને શુદ્ધ થવું જોઈએ, તેને સત્યનિષ્ઠા, અને પ્રમાણિક બુદ્ધિ, તથા વિસ્તીર્ણ પ્રેમભાવ એટલાનું પરિશીલન જોઈએ. તે પછી વ્યવહાર એગ્ય આચાર વિચાર કળા જાણવા જેઈએ. અને સર્વને દીપાવનાર એવા ધર્મ માર્ગમાં તેની શ્રદ્ધા મૂળથી દ્રઢ જોઈએ. આવી સર્વ વાતનું જ્ઞાન સહજમાં, ટુંકામાં, અને શુદ્ધ રીતે થાય, તે માટે પ્રાચીન સમયમાં આવા ટુંકા ટૂંકા ગ્રંથે બાળકના હાથમાં મુકવામાં આવતા કે જેથી તેમને ઉપદેશ મળવા ઉપરાંત તેમાંના સરળ કાવ્ય, સહજ તેમને મેઢ રહી નિરંતર યાદ આવી, તે ઉપદેશને વિસરવા પણું ન દે.
પ્રાંતિક કોન્ફરન્સ. મારવાડ દેશના ગેલવાડ પ્રાંતમાં પ્રાંતિક કેન્ફરન્સ માગસર વદ ૭-૮-૯ ના દીવસે ભરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
Page #413
--------------------------------------------------------------------------
________________
૯૦૭]
૨૩ મી નેશનલ કેનસ અને જેને
૨૩ મી નેશનલ કોનગ્રેસ અને જૈનો
We have not wings, we cannot soar; But we have feer, to scale and climb, By slow degrees, y more and more, The cloudy summits of our time. , Thuse mighty pyramids of yore, . Which wedge-like cleave the desert airs, When nearer seen, and better knowi, Are but gigantic flights of stairs The height by great men reachel and kept, We not attain-d by su lden flight, But they while their companions slept
Were tuiling upward in the night. છેલ્લા બાવીસ વરસ થયાં બ્રિટીશ સરકારના એક માનવંત વાઈસરોયની સલાહથી હિંદુરતાનના આધારરૂપ, ગરીબોના નેત્રરૂપ, દેશદયના સૂર્યરૂપ, અને બ્રિટીશ સલતનતની મદદરૂપ, હીંદી નેશનલ કોનગ્રેસના નામથી જે સંસ્થા ઉભી થઈ છે, તેનાથી, જેન કોમ જેવી પાછળ પડેલી કેમ પણ છેડે ઘણે અંશે વાકે હશે એમ આ લેખકને ખાત્રી છે.
' - આ કેનગ્રેસ શા કારણથી ઉભી થઈ, તેને હેતુ શું હતું, અને હજી શું છે તેની અંદર ઉતરવાની આ જગ્યા નથી. તે માટે એટલું જ કહેવું બસ થશે કે તેથી માણસની અંદર રહેતી આત્મિક શક્તિ ખીલનાર હતી. સ્વઆશ્રયનું સેનું તેથી પ્રકાશનાર હતું, ગુલામગીરીમાં રહેતી પ્રજાનું તેથી તારણ થનાર હતું, અને બ્રીટીશ રાજ્ય તરફની વફાદારી તેથી વધનાર હતી.
| ઉપલી દરેક આશાઓ કોગ્રેસે પાર પાડી છે. તેણે ૨૫ વરસપર જે દેશમાં. દેશ” કે “સ્વદેશ” ની લાગણી ન હતી, તેમાં તે લાગણીને જન્મ આપે છે, અને બ્રિટીશ પ્રજાઓએ છુટાપણાની જે લડત માટે હજારે જીના જે ભેગ આપ્યા હતા, તે બ્રિટીશ પ્રજાનું અનુકરણ કરી, છુટાપણાની જવાળા દેશના દરેક ભાગમાં પ્રકટ કરી છે,
પણ દિલગીરી સાથે કહેવું પડે છે કે, પૈસે પુર ગણાતી આપણી કેમે. વાડી અને ગાડીની સમૃદ્ધિમાં આગેવાન ગણાતી જોન કેમે, વાદારીમાં પ્રથમ
Page #414
--------------------------------------------------------------------------
________________
! જે કે હે ન [ીસેમ્બર પંક્તિ પર મેલાતી શ્રાવક કેમે, પિતાના દેરાસરે અને મંદિરોથી દુનીયામાં પ્રખ્યાતી મેળવનાર દયાળુ ફેમે દેશ દયની આ સંસ્થામાં ઘણેજ ઓ છે, -તદન નજી-ભાગ લીધે છે. અમારે અફસેસ સાથે, તેમજ પૂર્ણ શરમ સાથે કહેવાની જરૂર છે કે દેશનું ભલું કરનારી રાષ્ટ્રિય દેવીની સેવામાં જેને આગેવાનોએ કાંઈપણ ઉપયોગી ભાગ લીધે નથી. અરે ! ૧૪ લાખ જેમાં એવા મનુષ્ય ભાગ્યે જ હશે કે જે આ રાજ્યક્રારી બાબતે સમજતા હોય, રાજ્યદ્વારી વાત પર પ્રેમ રાખતા હોય, અને પૈસા અને પત્ની કરતાં માતૃભૂમિની સેવા વધુ સારી છે, એવું જાણતા પણ હોય !
આજ કારણથી જેન કેમે ભૂતકાળમાં ઘણું છે. અને ભવિષ્યમાં ખેવાને સંભવ છે. દેશના વેપાર, રોજગાર, આયાત, નીકાસ, જકાત. મહેસુલ, રેલ્વે, નહેરે, લશ્કર, ધારાસભા, મ્યુનીસીપાલીટી, પાક વગેરેને લગતી બાબતે સારી રીતે જાણનાર કેઈ વિરલે પુરૂષ ન કેમ હાલ ધરાવે છે? ગોખલે જેવા ૩૦ કરોડ હિંદીવાનોમાં માન પામેલા કેઈ નર જેને કેમ ધરાવે છે? વાચ્છા જેવા આંકડાશાસ્ત્રી. સર મહેતા જેવા સિંહ અને લાલા લજપતરાય જેવા દેશભક્ત ન જોન કેમમાં છે? અફસોસ! એ સવે સવાલના જવાબ નકારમાંજ આપી શકાય છે, અને તેથી જ જોન કેમ જેવી શ્રીમંત કેમ માટે અફસોસ થાય છે! એજ કારણથી જ્યારે બીજી કોમોએ મોટા વક્તાઓ, વેપારીઓ, બેરીસ્ટરે, જડજે, કાઉન્સીલરે, અને દરેક ઉંચા એધેદારો કે આસામીએ પુરા પાડયા છે, ત્યારે જોન કેમે અમુક પ્રકારના મોટા શરાફે, વેપારીઓ કે સટોરીઆ સિવાય બીજા ગૃહસ્થ તદન નજીવા પ્રમાણમાં પેદા કર્યા છે, અને તેથી જ તે બીજી કેમ કરતાં પાછળ પડી છે, અને તેને મોટે અવાજ પણ ઘણી વખત સત્તાવાળાઓ સાંભળી શકતા નથી. . . પણ આ વરસમાં જેમ ઘણાક વિચીત્ર બનાવ બન્યા છે, તેમ એક વધુ વિચિત્ર બનાવ નજરે પડે છે. સુરત ખાતેની પ્રાંતિક કોન્ફરન્સમાં જેમ એક જૈન આગેવાન રીસેપ્શન કમીટીના પ્રમુખ તરીકે શેભી રહ્યા હતા, તેમ એક યુવક જેન સુરત નિવાસી ઝવેરી મી, ગુલાબચંદ દેવચંદે કેનગ્રેસને સુરત સૂર્યપુર-સ્થાને આમંત્રણ કર્યું છે, અને તે દેવીની સેવામાં એક મંત્રી-સેક્રેટરી તરીકે તરીકે નિયત થયા છે અને શેઠ કેશરીચંદ રૂપચંદને ઉપપ્રમુખ તરીકે ચૂંચ કાઢવામાં આવ્યા છે. વળી તેમના સિવાય બીજા અનેક જેને સુરતની કેસની આવકાર દેનારી કમીટીમાં નજરે પડે છે. આ એક જૈન ઇતિહાસમાં નજ સફે છે, એ સફે ખોલવા માટે મીટ ગુલાબચંદ જેવા યુવકના અમે આભારી છીએ, અને તેમને તે માટે મુબારકબાદી આપીએ છીએ.
તે છતાં અમારી આખી કેમને એ સાથે અમારે જણાવવાની જરૂર છે કે તેઓએ ધામિક બાબત પર ધ્યાન આપવામાં સાંસારિક અને રાજ્યકારી બાબત પર
Page #415
--------------------------------------------------------------------------
________________
હ૭૭] ર૩ મી નેશનલ કેનસ અને જૈન. [૩૧૯ દુર્લક્ષ કરવાના જે ગુનાહ કર્યા છે, તેથી તેઓને પિતાને, તેમજ આખા દેશને મોટું નુકશાન થયું છે. “અહિંસા પરમો ધર્મ” ને સિદ્ધાંત એટલે જનાવર કે પ્રાણીઓ બચાવવામાં ઉપયોગી છે, તેના કરતાં મનુષ્ય પ્રાણીને બચાવવામાં તે વધુ ઉપયોગી છે. દેશના દુખે પીડાતા કરેડો માણસને બચાવવા, તેમની જીંદગી સુખી કરવાના રસ્તા શોધવા, તેઓ પરના મોટા કરે ઓછા કરાવવા, તેઓ પર પડતા જૂલ નિર્મૂળ કરવા, તેઓને ખાવાને પુરતું અનાજ મળે એવી ગોઠવણ કરાવવી, વિગેરે બાબતે અહિંસા પર ધર્મના સિદ્ધાંતને જેમ મોટા ટેકારૂપ છે, તેમ તે રાજ્યદ્વારી બાબતે સાથે સંબંધ ધરાવે છે, અને તેથી તે જાણવાની અગત્ય ઘણી જ મોટી છે. એનાજ ઉપર તમારી આબરૂ, ધન, ગાડી, ઘેડા. મંદિરે, ધર્મ, માતા, પત્ની ને દેશના બચાવને આધાર છે, અને તે જાણવાની અગત્ય છે.
અમે ઇચ્છીએ છીએ કે જેને કેમમાં એવા અનેક રાજ્યદ્વારી નો જન્મ પામે, અને પોતાના દેશ બંધુઓના દુખે દુર કરવામાં દેવરૂપ થાઓ.
રાષ્ટ્રિય કેસના ઇતીહાસમાં પહેલીવાર આવતા ડીસેમ્બર માસમાં પિતે નક્કી કરેલા સ્થાન કરતાં અવરસ્થાને-રેન શ્રીમતથી ભરપુર સૂર્યપુર નગરમાં તે મળશે. નાગપુરમાં નરમ વિચારના અને આકળા વિચારના રાજ્ય દ્વારીઓની માહમાહેની ફાટપુટના સબબે નાગપુર ખાતે કેન્સેસ ભરવાનું માંડી વળાયું છે, અને સુરતે પૂર ઉત્સાહથી તેનું કામ ઉપાડી લીધું છે. અમે એ માટે સુરતના જૈન ઝવેરીને તેમજ બીજા દેશહિતૈષી નરેને ધન્યવાદ આપી ઈચ્છીએ છીએ કે જૈન યુવાને તેમજ આગેવાને પણ પિતાના એક બંધુએ ઉપાડેલા આ મહાભારત કામમાં મદદ આપવા પૂર ઉત્સાહથી બહાર પડે. જેન વકીલે, જેન ગ્રેજ્યએટે, અને જેન શાળાઓએ, પિતામાંથી મેટી સંખ્યામાં વક્તાઓ, વોલેન્ટીયરે, અને કાર્યદક્ષ માણસો બહાર પાડી, દેશબંધુઓના કામમાં મદદ આપવાની જરૂર છે, અને તેમ થશે તે જે નવી રાજ્યદ્વારી જાગૃતિ દેશના ચારે તરફ ફેલાઈ છે, તેમાંથી પાછળ રહી જવાની બીક જેન કેમને માથેથી દુર થશે. ' 1 સુરતના આગેવાનેના હાથમાં કોન્ટેસની તૈયારી માટે ઘણોજ થોડો વખત છે. તે વખતે તેઓને કેન્ચેસની ફતેહ માટે જે મહા મહેનત કરવી પડશે તે અમારી નજર બહાર નથી, અને તે માટે અમે તે આગેવાનોને ખાત્રી આપીએ છીએ કે જૈન કેમ પણ એ મહેનત અને મુસીબતમાં પિતાને હિસ્સો લેવા તૈયાર છે. સુરત નિવાસી જેને અમે આગ્રહપૂર્વક અરજ કરીએ છઈએ કે તેઓએ તનથી બને તે તનથી, ધનથી બને તે ધનથી, મનથી બને તે મનથી, જે રીતે બને તે રીતે દરેક મદદ કેસને આપવી, અને જેને પણ દેશ સેવામાં પાછળ પડતા નથી એ સાબિત કરવું.
Page #416
--------------------------------------------------------------------------
________________
કહe]
[રિસેમ્બર
પહોચ.
" શ્રી જેન વેતાંબર કપૂરન્સના જુદા જુદા ખાતાઓને મદદ કરવા સારૂ કેઈપણ કોન્ફરસની બેઠકમાં જાહેર કર્યા સિવાય કેટલાક ગૃહ તરફથી અમને હાલમાં જ મદદ મોકલવામાં આવી છે તેમને અમે અંતઃકરણપૂર્વક ઉપકાર માનીએ છીએ.
જે ગૃહસ્થો તરફથી મદદ કરવામાં આવી છે તે નિચે પ્રમાણે છે. ૧૦૦-૦શેઠ મેલાયચંદ ચુનીલાલ-જબલપુર. પુસ્તક દ્વાર તથા મંદિરે દ્વાર. ૫- -૧ શેઠ સુખલાલ સવજીભાઈ-એડુ નીચે પ્રમાણે જુદા જુદા ખાતામાં. ૨૦-૦-૦ કબુતર ખાતે.
૧૦-૦-૦ જીવદયા ખાતે. ૫-૦-૦ દેરાસર ખાતે.
પ-૦-૦ કેસર ખાતે. ૫–૦- બેકડાના દુધ ખાતે. --૦-૦ પાઠશાળાની મદદ માટે
* પ૦-૦-૦ ૨૫-૦-૦ શેઠ કસ્તુરદાસ રણછોડદાસ-દેલાડ જીર્ણ પુસ્તકેદ્વાર તથા નિરાશ્ચિત
ખાતે તથા જીવદયા. ૧૦-૦-૦ શેઠ દીપચંદ જેચંદ-નાપાડ પાંચ ખાતે. ૨૪–૧૨–૦ શેઠ રંગજી ભગવાન–બાબર પુસ્તક દ્વાર ખાતે. - ૬- ૧૦–૦ શેઠ પુનમચંદ ભોળારામ-બાલાપુર મંદિર દ્વારિ, ૨૮- ૦-૦ ટીટેઈ ત્થા દધાલીયાના સંધ સમસ્ત-કેન્ફરન્સ નિભાવ ફંડ ખાતે. ૧૫-૦-૦ શેઠ નથુભાઈ મુળચંદ–દહેગામ નિરાશ્રિત તથા જીવદયા ખાતે. ૨-૦-૦ શેઠ અમૃતલાલ હરજીવનદાસ જીવ દયા ખાતે.
– ૦-૦ શેઠ છગનલાલ મુળજી જીવદયા ખાતે. ૩- પ-૦ શેડ મેઘજી ત્રીકમ-અમરેલી નિરાશ્રિત ખાતે.
જંગબારના ગૃહસ્થાએ નીચે પ્રમાણે મોકલ્યા તે. પ- ૪–૦ શેઠ શાકરચંદ પાનાચંદ-–જંગબાર. ૨– ૪-૦ શેઠ કાનજી શાકરચંદની કંપની છે જીર્ણ મંદિરે દ્વાર. ૨- ૪-૦ શેઠ શાકરચંદ દેવચંદ પાટલીઆ , , ૨- ૪-૦ શેઠ માણેકચંદ લાલજી , + 91 - ૨- ૪- નારાયણ ભગવાનજી "
, ૨-૪- શેઠ નાનચંદ નેમીદાસ .. ! ' , ૨- ૪-૦ શેક લખમીચંદ મેઘજી ૧- ૪-૦ શેડ વિસનજી જેતસી
Page #417
--------------------------------------------------------------------------
________________
.
طی
بله
t૯૦૦] . શ્રીમાન ને વિનતિ
- ૪-૦ શેઠ જસરાજ ટેકરી ૩- ૪-૦ શેઠ જેઠાભાઈ ગોવિંદજી
૪-૦ શેઠ પુરૂષોત્તમ સેમચંદ : " ૧- ૪-૦ વશા પે૫ટ હરખાયા
૪- શેઠ રાઘવજી જેવત , ૦-૦ શેઠ શાકરચંદ નથુભાઈ - ૮-૦ શેઠ બ્રુકચંદ ચતુર્ભુજ – ૮-૦ શેઠ પોપટ કરશનજી ૧- ૪–૦ ભણશાળી હાથીભાઈ કાળીદાસ , ૧- ૪-૦ શેઠ જેવંત ગગુભાઈ ૧- ૪-૦ શેઠ પાનાચંદનથુભાઈ ૧- ૪-૦ મહેતા હેમચંદ કુંવરજી છે. ૦-૧૨–૦ શેઠ પુરૂષોત્તમ લવજીભાઈ ૦- ૮-૦ , વહારા ન્યાલચંદ પીતામ્બર , ૦- ૮–૦ શેઠ જીવરાજ પાનાચંદ. ૧-૦-૦ મેતા ભીમજી ગોવિંદજી . ૫૦-૦-૦ ઉગરચંદ ઉમેદચંદ-તાસગામ સાત ક્ષેત્રમાં તથા જીવદયા ખાતે
રૂ. ૩૫૭–૧-૦
ઉપર પ્રમાણે રૂ. ૩૫૭-૧–૦ અમને પહોંચ્યા છે જે અમે ઉપકારની લાગણી સાથે સ્વીકારીએ છીએ.
આ આ તકે અમે શ્રી સંઘને વિનંતિ રૂપે જાહેર કરીએ છીએ કે જો આ પ્રમાણે બીજા ગૃહસ્થ પણ ઉપરને દાખલે નજરમાં રાખીને કેપૂરન્સના જુદા જુદા ખાતાઓને કે જે ખાતાઓની સ્થિતિ હાલ ઘણી તંગીમાં છે, તેમજ મુખ્યત્વે કરીને કેળવણીખાતાને કે જે ખાતાથીજ આપણી કેમને ઉદય થવાને સંભવ છે તેમાં પંચકી લકડી એક બેજ” એ કહેવત ધ્યાનમાં રાખી પિતાની શક્તિ મુજબ કરશે તે તેથી ઘણેજ લાભ થશે.'
| શ્રીમાન જૈનોને વિનંતિ.
કેન્ફરન્સ તરફથી ચાલતા કેળવણી ખાતામાંથી લગભગ શરૂઆતથી જ દર મહિને રૂ. પ૦૦) થી ઉપરાંત રકમની વિદ્યાર્થીઓને તથા પાઠશાળાઓને મદદ આપવામાં આવે છે. આ પ્રમાણે ગઈ સાલમાં જેને જેને મદદ મળી હતી તેમને જે વરસની આખર સુધી મદદ કરવામાં આવે તે તે ખાતામાં રૂ. ૬૦૦)
Page #418
--------------------------------------------------------------------------
________________
૩૭૨ ]
જૈન ડાન્સ હેરલ્ડ
[ ડીસેમ્બર
ની ખોટ પડતી હતી અને જો છેવટના મહિનાઓમાં મદદ આપવાનું મધ કરવામાં આવે તા વિદ્યાર્થીઆને (તેમજ શાળાઓને) તેમની પરીક્ષાઓના ઘણા નિકટના વખતમાં કે જે વખતે તેને ઘણા અભ્યાસ કરવાની જરૂર પડે છે તે વખતે કઢંગી સ્થિતિમાં મુકી મોટી અથડામણમાં નાંખવા જેવુ' બનતું હતું. આ ઉપરથી અમદાવાદ અને મુખઇ એીસના મે. જનરલ સેક્રેટરી સાહેબેએ પાતાની ઢી દૃષ્ટિ વાપરીને રૂ૬૦૦) ની પડતી ખાટ દૂર કરવાને તેઓએ પેાતા તરપૂથી નીચે પ્રમાણે રૂપીઆની કેાપૂરન્સના કેળવણી ખાતાને મદદ આપીછે તે બદલ તેઓને ધન્યવાદ ઘટે છે.
૩૫૦ શેઠ લાલભાઇ દલપતભાઇ તરફથી.
૨૫૦ શેઠ વીરચંદભાઈ દ્વીપચંદ સી. આઇ. ઇ. તરજૂ થી.
ઉપર પ્રમાણે ૩૬૦૦ કાપૂરન્સને આપીને પેાતાની જે ઉંચામાં ઉંચી અંતઃ કરણની લાગણી પ્રદર્શિત કરી છે તે ખરેખર સ્તુતિપાત્ર છે.
આ ખાતામાં હવે ખીલકુલ સીલીક નથી જેથી કરીને વિદ્યાર્થી આને તેમજ પાઠશાળાઓને મદદ કરવાનું. આ ખાતામાંથી બંધ થવા સંભવ છે માટે કામના શ્રીમાન વિદ્વાન અને કામને ઊંચી સ્થિતિપર જેવાની ઇચ્છા રાખનાર દરેક જૈન અને નમ્રતાપૂર્વક વિન ંતિ કરવામાં આવે છે કે આ ખાતું ખાસ મદને પાત્ર છે. તે પોતપોતાની શક્તિ અનુસાર મદદ કરી ગરીબ વિદ્યાર્થીઓને ઉત્તેજન આપવા ધ્યાન ઉપર લેશે.
મેટ્રીક થયેલા જૈન યુવાનો માટે
એક મહાત્માની પ્રેરણાથી એક શ્રીમંત જૈન ગૃહસ્થ કેટલાક જૈન યુવાનોને સંસ્કૃત ભાષાના અભ્યાસમાં આગળ વધારવા ઈચ્છા રાખે છે. એ જૈન યુવાનાએ મેટ્રીકની પરીક્ષા સંસ્કૃત ભાષાસાથે પસાર કરેલી હાવી જોઈએ અથવા લગભગ તેટલા અભ્યાસ કરેલા ડેાવા જોઇએ. તેના સંસ્કૃત ભાષાના અભ્યાસ માટે અમુક પડિત કે મહાત્માપાસે રાખી અભ્યાસ કરાવવામાં આવશે અને તેને માસિક રૂ૧પ ની સ્કોલરશિપ આપવામાં આવશે. ત્રણ વરસ અભ્યાસ બાદ તેઓને આશરે રૂપ ના માસિક પગારથી નોકરીએ લગાડી તેઓ આબાદ થાય એવા પ્રયત્ન કરવામાં આવશે. આ કામમાં જોડાવા ઇચ્છા રાખનારાએ નીચેને શિરનામે લખવું.
કરાવ્યા
સા. મા. ઘડીઆળી. ઝવેરીબજાર, સટાગલી, મુંબઇ,
Page #419
--------------------------------------------------------------------------
________________
१६०७]. कोन्फरन्सना ठरावोनी घेतो अमल.
[ ३७३ कोन्फरन्सना ठरावोनो थतो अमल. परगना जसवंत पुरामें शुमार कुन्दा ब्यास जसराजनें ठहराव नीचे लिखे मुजब
पास कराया और पंचोंकी सही ली(१) व्याव में बारूद (आतीसबाजी) छोड़ना नहीं. (२) व्यावमें पातरीया (ताईफा) नाचणी नहीं. . (३) ४० वर्ष उपर पुरुषका विवाह करना नहीं. (४) केशर ढढा छाप सिबाय भगवानके चढाना नहीं और न खान पान में लावां नहीं. (५) मोरस खांड तथा मोरस खांडकी मिसरी –मिठाई खाणी नहीं. (६) एक स्त्री मोजूद होवैतो दूसरी स्त्री परणनी नहीं माकूल सबब ओलादको हो तो ____ पंचाकी इजाजतसे परेणे.
. (७) व्यावमें सीरै बाजार ( चोहरा ) में नाचणों नहीं. (८) रजिस्वला स्त्री घरमें ४ दीन तक काम करणो नहीं: . (९) पनियारा ऊपर सरवो राखकर दुसरी लोटामें लेकर पानी पीवै. (१०) खेती करनी नहीं और दूसरोंसे कसनी नहीं. (११) होलियोंके दिनोंमे बुरा शब्द गाना नहीं तथा पत्थर धूल फेंकना नहीं.. (१२) व्यावमें ओरत बेजागाल गाणी नहीं (१३) तीलाकी घाणी करानी नहीं-तिल बदेले तेल लेणा नहीं (१४) धोबीका हातका पानी पीना नहीं, (१५) रातको बासी पल्लायाने छाती कुटना नहीं. .. (१६) अपनी जात सिवाय कांसीका बरतनमें खाणों नहीं न चीलम लेणी देणी. (१७) कसाइ जात न बणजणों नहीं चमडाको व्योपार करणों नहीं (१८) नीच जातके सामिल कुएमें पानी भरना नहीं.. (१९) पर्युषणामें ५ दिन व्यापार करणो नहीं ८ दिनतक हल याने खेती करणीं नहीं. (२०) गायके साथमें जो बच्चा बेचै तो उसको उम्रभर बादीन करनेकी कोलसे
देव-तथा मोटा नारक्या होजायवै तो उस्कोभी बादीन कराये बंदी रखें(२१) रातका भोजन यां चों तिथीया करनी नहीं. (२२) औरतां ऊबा देवडा लेवे नही पटली देवै. (२३) कुतां नै मीठाई तथा मात्र तीसरे रोजको नाकणी मृतक होवे जब .. (२४) महाजन सिंवाय दूसरा घरका लावणा लेणा नहीं, (२५) हलवाई नीच जातके घरपर काम करनेको जावै नहीं तशा कडाई वर्तन देखें नहीं.
Page #420
--------------------------------------------------------------------------
________________
3७४ ] જેન કે ફરન્સ હેરલ્ડ
[ડીસેમ્બર गांवोका नाम जो ऊपर लीखे मुजब ठहराव पास हुये और पंचोकी सहीली. १ घाणसा ९ लारवावा १७ मोरसीम २ बागोडा १० घुमडिया १८ काबतरो ३ कोरा ११ भागल १९ नासोली ४ लेदरेमेर
१२ बोरटा २० आजोदर ५ जाखडी १३ मालवाडा २१ बडगांव ६ करडा
१४ पुनासा २२ पूरण ७ दासूफां १५ नरतां
२३ राणी वाडा बडा ८ बाली १६ राणीवाडा छोटा २४ सीलासण
गांवोकै ठहराव पास कराये गये ... जैन कोममें हडीके चुडी पहीरनेका जो महा दुष्ट रीवाज चलताहे, इस्को बंध करनेकी खास फर्ज. जैन मुनिराज व समस्त श्वेतांबर जैन मीत्रमंडलको क्यों कर न्हीहै
विनंति
लावणीमें. देशी-मुझ उपर गुजरी पिता पादशा जाणी. प्रिय-जैनी बंधुओं सुनो बीनति आजे । सउ करो ऐक्यता जीव दयाके काजे. गजराजकी अनुकंपा क्यों नहीं लाते । चुडीके कारण हाथ्यो मारे जाते ॥१॥ टेरजबसें ये चुडी जैन कोममें छाइ । तबसें बीगडतहे अपने जाती भाई ॥ दुखीया बहु होगए समझो तुम सब भ्राते ॥२॥ चुडी ॥ लापो रूपेयुही बीगडे जाते सालाना । सब बंधु मीलकर सुमति मनमें लाना । कभी सुष त्रस हींसासें नही पाते ॥३॥ चुडीकंजली बन भीतर खड्डे हींसक करते । अंधेरे मांही हाथ्थी उसमें गीरते ॥ फीर कई सस्तरसें दुक २ हो जाते ॥ ४॥ चुडीदर साल सीतर हजार हाथी कटाते । बहु धन हड्डीका हींसक तुमसे पाते ।।
श्री बीरसासनकी उन्नति क्यों नही चाहते ॥५॥ चुडीतुम सुची राखण करी बहुत चतुराई । कर हड्डी पहीरते कहां गइ सीधाई ।। क्यों भोजन भक्ती उसी हाथ करवाते ६॥ चुडीइस कलियुगमाही केसी कुमत्ती छाई । करोडों रुपे युही जाते हैं वटेना पाइ ॥ गफलतकों छोडो सुधारो अपनी न्याते ॥७॥ चुडी
Page #421
--------------------------------------------------------------------------
________________
१८०७]
estat चुडी पहीरनेका बंध करनेके लीये विनंति
[ ३७५
अब वक्त नही हे निर उद्यम रहनेका । केलवणी देकर स्वको करीये पका ॥ अपनी औलाद कुसंगतसें दुख पाते ॥ ८ ॥ चुडी
सब पढो पढावो जैन साला मांई । बेकार ऐसा मत खर्चे तुम भाइ ॥ नुगते भोजन कर क्यों बुधी बीगडाते ॥ ९ ॥ चुडीछोटी उमर में बीयाव कभी न कराना । बुढे बावाके धनसें मत ललचाना ॥ कन्या विक्रयके फदमें क्यों फसाते ॥ १० ॥ चुडी
पेसे कारन छोटी उमर परनाते । विधवाके दुखकी कुरणां घट नहीं लाते | धिकार जनम तक माता पिता वो पाते ॥ ११ ॥ चुडी -
जबसें हींद में डाकतर पादरी रहते । तबसें ये मांस आहार उत्तेजन देतें ॥ साठ हजार गाय नीत युरुपीयन कटवाते ॥ १२ ॥
चुडी
जबसें कटती गउ हींदके मांही । नाताकत हो गये सब ये हींदु भाई || तीस करोड प्रजा गउ कटनेसें दुख पाते ॥ १३ ॥
ये सपतम एडवर्ड बडे इनसाफी कहाते । वीनंती करने में सबी हुकम मीलेजाते || तुम सब हींदु मील क्यों नही गउ बचाते ॥ १४ ॥
कंजुसी माणस अनुकंपा नही लाते । धन सींच २ के जेरी सर्प हो जाते ॥ क्यों नही चेतो तुम कुरणावंत कहाते ॥ १५ ॥
धरी देह स्वजात स्वदेश दाश नही धारी । निज धर्म टेक विन जननी बोझां मारी ।।
जैनी कहलाकर कयों कुसंप तुम चाहते || १६ || चुडी
धर्म उन्नति काजे कमेटी स्थापो भाई । हैसीयत मुजब दो सालाना चीत चाई ॥ फी रूपीये पीछे पाई देते क्यों ही चकाते ॥ १७ ॥
दुजेकी निन्दा तुम क्यों करना चाहते । एब अपनी २ सबी मीटाओ भ्राते || विनै भक्ति संधकी क्यों कर चित नही लाते ॥ १८ ॥
श्री वीर प्रभुका हुकम सबी मन धारो । सब मील कर बंधव अपना भला विचारो ॥ क्यों न बीचार उचार आचारसम वरताते ॥ १९ ॥ चुडी
चुडी
सुलेह रक्षकको 'प्रतिनिधि ठेराओ । इस माया नसेमें मत कोई फुलाओ ॥ कयों तन मन धन नही सुऋत मांय लगाते ॥ २० ॥ सब गांम २ के पंचोंसे अर्ज हमारी । ये चुडी करदो बंद सुधारो नारी ॥ कहे वीरपुत्र तुम दयावंत कहलाते ॥ २१ ॥ चुडी
जीतमल लोढा.
( मालवा ) मंदसोर.
Page #422
--------------------------------------------------------------------------
________________
૩૭૬ ] જૈન કેન્ફરન્સ હેડ.
[ ડિસેંબર - મુંબઈ યુનીવર્સીટીના રજીસ્ટ્રાર તરફથી જૈન ગ્રેજ્યુએટસ એસોસીએશનના સેક્રેટરી પર આવેલા પત્રનું ભાષાંતર
નં. ૨૧૨૦ સને ૧૯૦૭–૮
મુંબઈ ૧૦ અકબર ૧૯૦૭ જૈન ગ્રેજ્યુએટસ એસોસીએશનના સેક્રેટરી ગ્ય,
શ્રી મુંબઈ સાહેબ,
આ યુનીવર્સીટીના સંસ્કૃત અભ્યાસક્રમમાં જિનસાહિત્ય દાખલ કરવા સંબંધી તા. ૪થી જુલાઈના તમારા પત્ર સંબંધે મારે તમને જણાવવાનું કે સીન્ડીકેટે બી. એ. અને એમ. એ.ની પરીક્ષામાં સને ૧૯૧૦ થી ૧૯૧૪ સુધી પાંચ વર્ષ માટેના ઐચ્છિક અભ્યાસક્રમ માટે નીચે પ્રમાણેના પુસ્તકેની ભલામણ કરવાને ઠરાવ કર્યો છે:
બી. એ. (ઐચ્છિક સંસ્કૃત) - ૧ મલ્લિસેન કૃત સ્વાવાદ્ મંજરી ૨ જીનદત્ત કૃત વિવેક વિલાસ
એમ, એ. ૭ જૈન તત્વજ્ઞાન.
અ. કુંદકુંદાચાર્યકૃત પ્રવચનસાર, અમૃતચંદ્રસૂરિની ટીકા સહિત. બ. સર્વાર્થસિધ્ધિ નામે ટીકસહિત ઉમાસ્વાતિકૃત તત્વાધિગમસૂત્ર.. ક. વિદ્યાનંદિ કૃત અષ્ટસહસ્ત્રી,
(સહી) પરદુનજી મરજી દસ્તુર
યુનીવર્સીટી રજીસ્ટ્રાર
શેઠ ગોકળભાઈ મળચ દેના દેહોત્સર્ગ
- તેઓ વિશનગરના વતની હતા. જાત મહેનતથી જ તેમણે ધન પેદા કર્યું હતું. બનારસ પાઠશાળાના મકાન માટે અને બીજી રીતે તે સંસ્થાને તેમણે સારી મદદ કરી છે. તેમણે મુંબઈમાં જૈન બોડિંગ માટે એક મકાન ભાડે લઈ ગોઠવણ કરી છે, અને રૂ. ૭૫૦૦૦) આપવા કબૂલ કર્યું છે, જે વચન પાળવાનું તેમના પુત્રને માથે આવ્યું છે. તેમના બે સગાઓને મોટી રકમનો વારસો તેમને મળેલો, જે તેમણે પિતાના ઉપગમાં નહિ લેતાં, જાહેર સખાવતેમાં વાપરવાને વિચાર પ્રદશિત કર્યાનું જણાયું છે. તેઓ સાહેબ અત્રેની કેન્ફરન્સ ઓફીસના અંગની સલાહકારક કમીટીના મેમ્બર હતા અને કેન્યુરન્સના તેમજ જેન કોમના હિતના કાર્યમાં આગળ પડતો ભાગ લેતા હતા. તેમના દેહોત્સર્ગથી મુંબઈની જેન કામમાં એક આગેવાન ગ્રહસ્થની ખામી પડી છે. તેમના પુત્ર તેમની જેવાજ કેમનું હિત કરનારા અને ઉદાર નીવડે એવી આશા છે.
Page #423
--------------------------------------------------------------------------
________________
૧૯૦૭ ]
ધાર્મિક હિસાબ તપાસણી ખાતુ,
ધાર્મિક હિસાબ તપાસણી ખાતું.
[ ૩૭૭
જીલ્લે ખેડા તામે ગામ કપડવ‘જ મધ્યે આવેલા શ્રીઅજીતનાથજી મહારાજ (ચેામુખજી) ના દેહેરાસરજીના વહીવટને લગતા રીપેાટ,
સદરહુ દેરાસરજીના શ્રીસંધ તરફથી વહીવટ કર્તા શેઠે મીઠાભાઇ કલ્યાણચંદ ઉર્ફે મહાજનની પેઢીના હસ્તકના સંવત ૧૯૬૨ ની સાલના હિસાબ અમેએ તપાસ્યા છે. કાણુ તે પહેલાને વહીવટ ખીજા વહીવટ કર્તાના હરતકમાં છે. સદરહુ વહીવટ તપાસતાં હીસાબ ચાખા છે.
ઉપરના વહીવટમાં કંઇક સુધારા કરવા જેવા છે તેનું સુચના પત્ર ભરી વહીવટકર્તા ગૃહસ્થને આપવામાં આવ્યું છે માટે આશા છે કે તે ઉપર. તાકીદે . ધ્યાન આપી માગ્ય સુધારે કરશે. જીલ્લે વડેદરા તાબે ગામ વટાદરા મધ્યે આવેલા શ્રી પાર્શ્વનાથજી મહારાજના દેહેરાસરજીના વહીવટને લગતા રીપે
સદરહુ દેરાસરજીમાં શ્રીસંધ તરફથી વહીવટ કર્તા શા ઝુલચંદ અભેચંદ તથા શા વૃજલાલ કુંવચ્છના હસ્તકના સવત ૧૯૫૯-૬૦-૬૧-૬૨ ના હીસાબ અમાએ તપાસ્યા છે તે જોતાં નામું ચેખી રીતે રાખી વહીવટ જૈન શૈલીને અનુસરી ચલાવવામાં આવે છે,
દેહેરાસરજીનું મકાન ત્રણ જીર્ણ થઇ ગયુ છે તે તાદે સુધારવાની જરૂર છે.
ઉપરના વહીવટના સંબંધમાં કેટલાએક સુધારા કરવા જેવા છે. તેનું સૂચના પત્ર વહીવટ કર્યાં ગૃહસ્થાને ભરી આપવામાં આવ્યુ છે માટે આશા છે કે તે ઉપર તાકીદે ધ્યાન આપી યોગ્ય સુધારો કરશે.
જીલ્લે ખેડા તામે ગામ કડવણુજ મધ્યે આવેલા શ્રી અષ્ટાપદજી મહારાજના ઘેરાસરના વહીવટને લગતા રીપેાટ,
સદરહુ દેહેરાસરના શ્રી સંધ તરફથી વહીવટ કર્તા શેઠ મણિભાઇ શામલભાઈ નથુભાઇ તથા ગાંધી ગનલાલ મે!તીચંદના હસ્તકના સંવત ૧૯૫૯-૬૦-૬૧-૬૨ ની સાલને હિસાબ અમેએ તપાસ્યા છે. તે શ્વેતાં નામુ ચેખી રીતે રાખવામાં આવ્યું છે.
આ દેહેરાસર શૅફ ન્યાલય:૬ નથુભાઇ તરફથી બધાવવામાં આવ્યુ છે. તથા વહીવટ પણ તેમના નામથી ચાલે છે.
દેરુંરાસરજીના દાગીના અમાને દેખડાવવામાં આવ્યા નથી તેથી તેની ચાકસ નોંધ ઉતારી કાન્ફરન્સ હેડ ફ્રીસમાં તાકીદે માકલી આપવા સુચવવામાં આવ્યું છે.
Page #424
--------------------------------------------------------------------------
________________
૭૭૮] - જૈન કેન્ફરન્સ હેરડ,
[ડીસેમ્બર આ વહીવટમાં કેટલાક સુધારો કરવા જેવું છે, તેનું સુચનાપત્ર ભરી આપવામાં આવ્યું છે. માટે આશા છે કે વહીવટ કર્તા ગૃહરથ તે ઉપર તાકીદે ધ્યાન આપી યોગ્ય સુધારો કરશે.
જલે ખેડા તાબે કપડવંજ મધ્યે આવેલી શ્રી પાંજરાપોળને રીપેટ.
સંદરહુ પાંજરાપોળના વહીવટ કર્તા શેઠ મીઠાભાઈ ગુલાબચંદની પેઢીના હસ્તકને સંવત ૧૮ર ની સાલ સુધીનો હિસાબ અમોએ આશ પડતો ઉતાર્યો છે. કારણ સદરહુ હિસાબ સંવત ૧૮૫૭ ની સાલથી તૈયાર નથી, અને તે પાર થતાં ઝાઝે વખત લાગે તેમ હોવાથી, હાલ તરત આશરા પડને ઉતારી લઈ ચેકસ તપાસવાનું હિસાબ તૈયાર થયાથી કરી તપાસણી ઉપર રાખ્યું છે.
ઉપરની પાંજરાપોળ શેઠ મીઠાભાઈ ગુલાબચંદે તેિજ બધાવેલ છે. અને તેને વહીવટ તેમના નામની પેઠી થી કરવામાં આવે છે.
આ પાંજરાપોળમાં કેટલાક સુધારો કરવા જેવો છે. તેનું સુચનાપત્ર ભરી આપવામાં આવ્યું છે. માટે આશા છે કે વહીવટ કર્તા ગૃહસ્થ તે ઉપર તાકીદે ધ્યાન આપી યોગ્ય સુધારે કરશે. જલે ખેડા તાબે ગામ કપડવંજ મધ્યે આવેલી શ્રી શેઠ મીઠાભાઈ કલ્યાણજી
ની ઉ સંધની પેઢીને વહીવટને લગતે રીપેટ. સદરહુ પેઢીના શ્રી સંધ તરફથી વહીવટ કર્તા શેઠ જમનાદાસ કરમચંદ તથા શેઠ જમ નાદાસ ખુશાલદાસ તથા શેઠ બાલાભાઈ દલસુખભાઈ તથા શેઠ વાડીલાલ દેવચંદ તથા શેઠ પ્રેમચંદ રતનજીના હસ્તકને સંવત ૧૮૬૨ ની સાલને હિસાબ અમેએ તપાસ્યા છે. (કારણ આ પેઢી તેજ સાલથી, નવી સ્થાપવામાં આવી છે.) નામું ચેખું રાખી રીતે સર રાખવામાં આવ્યું છે.
પેઢીમાં જે જે સંસ્થાના નામથી નાણું ભરવામાં આવે છે, તે નાણું તે સંસ્થાના વહીવટ કર્તા ગૃહસ્થોથી માગણી પ્રમાણે તરત આપી દેવામાં આવે છે, તેમ છતાં ગામ મધ્યેની ધામિક સંસ્થાને વહીવટ પેઢી મારફતે લાવવામાં આવતું નથી તેમજ જુદી જુદી સંસ્થાઓના વહીવટ કર્તા ગૃહ પેઢીમાં સામેલ થતા નથી, તે બહુજ દીલગીર થવા જેવું છે. આશા રાખીએ છીએ જે આ રીપોર્ટ તથા આપેલા સુચનાપત્ર ઉપર ધ્યાન આપી દરેક વહીવટ કર્તા ગૃહસ્થ પેઢીમાં સામેલ થઈ, દરેક વહીવટ પેઢી મારફતે જેનશૈલી પ્રમાણે ચલાવવામાં આવશે
શેઠ બાલાભાઈ દલસુખભાઈએ પોતાના હસ્તકનો શ્રી અજીતનાથજી મહારાજના દેહેરા સરજીને, વહીવટ પેઢીમાં છે, તેથી પેઢીમાં પતે પુરતી દેખરેખ રાખે છે તેથી તેમને પુરેપુરે ધન્યવાદ ઘટે છે.
પેઢીના વહીવટના સંબંધમાં કેટલાક સુધારો કરવા જેવો છે, તેનું સુચનાપત્ર ભરી આપવામાં આવ્યું છે માટે આશા છે કે વહીવટ કર્તા ગૃહસ્થો, તે પર બાન આપી તાકીદે મેગ્ય સુધારે કશે.
Page #425
--------------------------------------------------------------------------
________________
૧૯૦૭]
ધાર્મિક હિસાબ તપાસણી ખાતું. [ ૩૯ છેલ્લે વડોદરા તાબે ગામ નાર મળે આવેલા શ્રી શાન્તિનાથ મહારાજ
ના દહેરાસરજીના વહીવટને લગતા રીપોર્ટ. સદરહુ દેરાસરજીના શ્રી સંધ તરફથી વહીવટ કર્તા શા લલુભાઈ તલચંદના હસ્તકથી સંવત ૧૯૫૯-૬૦–૧૧–૧૨ ને હિસાબ અમેએ તપાસ્યા છે, તે જોતાં નામું રીતસર નહી લખાતાં ફકત લેણદેણ સાબુત રાખવામાં આવેલ છે.
ઉપરના હિસાબના સંબંધમાં કેટલાક સુધારો કરવા જેવો છે, તેનું સુચનાપત્ર વહીવટ કર્તા ગૃહસ્થને ભરી આપવામાં આવ્યું છે, માટે આશા છે કે તેઓ તે ઉપર ધ્યાન આપી તાકીદે યેગ્ય સુધારે કરશે. જલે વડોદરા તાબે ગામ ધર્મજ મધ્યે આવેલા શ્રી પદ્મપ્રભુજી મહા
રાજના દેરાસરજીનો રીપોર્ટ સદરહુ દહેરાસરજીના શ્રી સંધ તરફથી વહીવટ કર્તા શા નરોત્તમદાસ પુજાભાઈ ના હસ્તકને સંવત ૧૯૫૯-૬૦-૬૧-૬૨ ને હિસાબ અમેએ તપાસ્યા છે. તે જોતાં નામાની અંદર કેટલાંક ખાતાં હિસાબ કર્યા સિવાયની પિલી બાકીએ ખેંચાય છે, તેને હાલ હિસાબ થઈ શકે તેમ નહી હોવાથી તે ખાતાની બાકીઓ તેમને તેમ ઉતારવી પડી છે.
વહીવટના સંબંધમાં કેટલાક સુધારો કરવા જેવો છે, તેનું સુચના પત્ર ભરી આપવામાં આવ્યુ છે. માટે આશા છે કે વહીવટ કર્તા ગૃહસ્થ તે ઉપર ધ્યાન આપી મોગ્ય સુધારે તાકીદ કરશે. | છલ્લે અમદાવાદ પ્રાંત કાઠીયાવાડ તાબામાં આવેલ શ્રી બરવાળા મથેની
શ્રી પાંજરાપોળ (ખેડાઢાર) ના વહીવટને લગત રીપોટ. - સદર ખાતાના શ્રી મહાજન તરફથી વહીવટ કર્તા મુનીમ હેરા હરજીવન લાલચંદ હરતકને સં૦ ૧૯૫૯ થી સં. ૧૮૬૨ ના અસાડ વદી ૧ સુંધીને હિસાબ તપાસ્યો તે જોતાં સંદ ૧૯૫૮ થી સં. ૧૮૬૨ ના અસાડ સુદી ૧ સુધીની ખાતાવહી ૨ તથા સં. ૧૮૬૨ ને મેળ મળી જમલે ચોપડા ત્રણ મહાજન તરફથી રજુ કરવામાં આવેલ. માટે સં. ૧૯૫૯-૬૦-૬૧ નો મેળ તથા સં. ૧૯૫૮ પિલાના ખાતાને ચે પડે રજુ કરવા સુચના કરતાં સદરહુ ચોપડાને પત લાગતું નથી, તેવું મહાજન તરફથી, જણાવવામાં આવ્યું તેથી રજુ થયેલ ત્રણ ચેપડાને ઉપરથી હિસાબ નહિ જોતાં આ ખાતું ઘણી મુદતનું છતાં રથાનકવાસી જૈન ભાઈઓના રવામીવલન હિસાબ સિવાય, પાંજરાપોળનો પાછલો કેઈપણ હિસાબ જેવામાં આવતું નથી, સદરહુ ચાપડા થીજ નામુ ઉત્પન થયેલ જોવામાં આવે છે. વહીવટનું નામું ખાતાના ચોપડા ઉપરથી તથા સંવત ૧૯૬૨ ના મેળ ઉપરથી તથા બેકડાના દુધના રોજીંદા પત્રક ઉપરથી ચોખી રીતે રાખેલ હોય, તેમ અનુમાન જણાય છે પણ પુરતા ચે. પડા જોયા વિના અમે ખાત્રી પુર્વક કહી શકતા નથી. આ
સદરહુ વહીવટ સદરહુ માણસના હાથમાં રહે ત્યાં સુધીમાં મહાજન તરફથી કોઈપણ માણસે કોઈપણ દીવસ તપાસેલ હેય તેમ જોયામાં આવતું નથી.
Page #426
--------------------------------------------------------------------------
________________
૩૮૦] જેન કેન્ફરન્સ હેરલ્ડ
[ ડીસેમ્બર આ ગામમાં આ ખાતાને વિવા ઉપર મોટે ભાગે જોવામાં આવે છે. તે તથા ભેટની રકમ આવે તે જૈન દેરાવાસી તથા સ્થાનકવાસી તથા વિષ્ણવ તથા સ્વામીનારાયણ જેઓના હસ્તક આવે તેઓ પોતાના ખાતામાં લઈ જાય છે તથા મકાનો પણ જૈન સ્થાનક્વાસીની મોટા પ્રમાણમાં વસ્તી હોઈ દબાવી પડેલા જોવામાં આવે છે. માટે જ આ ખાતાને ઉપજ કરતાં, ખર્ચ વિશેષ જોયામાં આવે છે.
સદરહુ ખાતાની, થોડી મુદત થયાં પ્રથમના વહીવટ કર્તા વોહરા હરજીવન લાલચંદ પાસેથી વહીવટ લઈ, બાર ગૃહસ્થોની કમીટી નીમી, તેને હાથ તળે એક મુનીમ રાખી વહીવટ ચલાવે શરૂ કરેલ છે, તે પણ આ ખાતાની કોઈપણ ગૃહસ્થ દેખરેખ રાખતે હેય, તેવું જોવામાં આવતું નથી, માટે આ ખાતું દિન પ્રતિ વધારે નબળી સ્થિતિમાં આવી જવા સંભવ છે. - આ ખાતું તપાસીને જે ખામીઓ દેખાણું તેનું સુચનાપત્ર મહાજન સમસતના આગેવાન ગૃહસ્થને આપેલ છે.
છલ્લે ખેડા તાબે ગામ માતરના શ્રી સાચાવ ઉર્ફ સુમતિનાથજી માં : રાજના દેરાસરજી ના વહીવટને લગતો રીપોર્ટ. - સદરહુ દહેરાસરજીના વહીવટ કર્તા છે. આણંદજી કલ્યાણજી તરફથી આદધ સુરચંદના હસ્તકને સંવત ૧૯૫૯-૬૦-૬૧-૬૨ ની સાલને હિસાબ અમોએ જોતાં સદરહુ વહીવટ કર્તાના હસ્તકમાં વહીવટ આવ્યો ત્યાર પહેલાં દહેરાસરજીમાં મહા જુજ મીલકત હતી પણ હાલના વહીવટ કર્તાએ પિતાના કીમતી વખતને ભેગ આપી ખા સારી સ્થિતિમાં લાવી મુક્યું છે તેથી તેમને પુરેપુર ધન્યવાદ ઘટે છે. મજકુર વહીવટ તો છે વૃદ્ધ તથા દુરના રહીશ હોવાથી દહેરાસરજીમાં અશાતના થઈ નામાની સ્થિતિ એકદમ બગડી ગઈ છે. તે સુધારવા માટે હમારે ઘણાએક વખત રોકાવું પડયું તે તપાસ કરતાં ત્રીજોરી ખાને રૂ. ૩૪૦૦) ની મેટી રકમ લેણું પડી પણ તેટલા રૂપીઆ ત્રીજોરીમાં નહીં હોવાથી વહીવટ કતને પુછતાં તેમણે રૂા૩૨૦૦) ની રકમ વટાવેખાતે લખવાની બતાવી તે જોતાં ખયોગ્ય હોય તેમ લાગે છે. આ સિવાય ગંભારાની પેટી (નાની ત્રીજેરી) માં પણ રૂા. ૧૨૫ ઉપરાંતની રકમ ઘટે છે તે સંબંધી પુછતાં વહીવટ કર્તાએ જણાવ્યું છે તે પેઢીને વહીવટ ના -વાણીઆ શાક ચુનીલાલ ભિખાભાઈ કરે છે. તે ગામના વહીવટ કર્તાને પુછતાં હજુ અને તેનેસંતોષકારક ખુલાસે મળ્યો નથી માટે અમે આ બાબત ઉપર લાગતાવળગતાઓનું ધ્યાનખેંચીએ છીએ કે ઉપરના ગંભારની પેટીની રકમ જેને અંગે લાગે તેની પાસેથી વસુલ કરવી. આ વહીવટના સંબંધમાં કેટલાક સુધારો કરવા જેવો છે તેનું સુચનાપત્ર ભરી આપવામાં આવ્યું છે માટે આશા છે કે વહીવટ કર્તા ગૃહસ્થ તે ઉપર ધ્યાન આપી યોગ્ય સુધારે તાકીદે કરશે.
ચુનીલાલ નાનચંદ,
. એ. જે. કે.
.
Page #427
--------------------------------------------------------------------------
________________
નયની તામણી ગુટાકા.
કહે.
નત્ર વિનાના માનવી, જીવતા પણ મૃત જાણ; એજ નયન ચીંતામણી, દીએ નેત્રનુ દાન.
વ
સમાં એક દીવસ અને છે. ઘણા નદીના
+Y
નયન ચીંતામણી: મહા પ્રભાવિક ગુટીકાને હમે કાઇ માહાત્મા પાસેથી મેળવીને ॥ ગુપ્ત રાખતા હતા. પણ મારા ઘણા બધુના અનુગ્રહથી લાભાલાભનું કારણ માની નહી રાખતાં તેના ખર્ચના પ્રમાણમાં કીમત રાખી હમે જાહેર કરવાને ઉત્કંઠા ધરાવીએ એ. ઇંગ્લીશ દાને! !ઇ પણ રીતે ખપ નહી કરતાં ફક્ત વનસ્પતિઓનું સંશોધન કરી બહેાળા લખાણાથી ઘણા જતા સુધાષ્ટમાં થઈ એલા શેખપુર તુ રીકા રહિતપણે ઉષ્માગને ઉતેજન આપી દેશ પરદેશમાં પ્રચલીત રવાને હમારી વીનંતી છે. આ ગુટીકા નેત્રમાં અજન કરવાથી છારી, ખીલ, પરવાળા, પડળ તી, રતાધળા, જુલા વા ખદખીલખળતા, રાતડ, ઝાંખાશ, પાણી ઝરવું, દુખવા આવવુ વગેરે તમામ દર્દોને ઝડપથી મટાડેછે તેમજ નિરમળી આંખામાં આ જન કરવાથી નજર દ્રીય સા રાખેછે. તથાપી હમારી અસ તેાસી છુટીકાનું અંજન કરવાથી આંતરીએ, એ ણુ આંતરીએ, ચેાથીએ તાવ રાવનારી છે. આવી લુટીકા ધ મેળવી. ઘણાં દર્દો સારાં થવાથી
માહાટા
ખેરાસ પણ અજન કરવાથી મટાડી એ કાઇ વખત બહુ-૨ પડેલા છીએ. ધણી દવાઓથી
અસ ભવીત
નહેરમાં
નીરાશ થઇ ગએલા જનાએ તેા વીલંબ ર્ષ્યા વિના જીજ કીમતમાં ખરીદી ખાત્રી કરા. પ્રાત્રીથી કહીએ છીએ કે અ
એવા શ્રી
કદી પણ પછી કરનાર નથી. ખરીદ
આ
અવશ્ય રાખવા
શે
સતી જ નહી આ ચુટીકા છે
થયે
માસ ચાલે તેવા પ્રમાણમાં બનાવેલી છે. સુધી ઘણા ગુણવાળી આ મુકીમતા પહેલ વહેલા જન્મ સુના બંધુએ ખરીદે, અને તેજન આપી ખરીદાયા અને ચમત્કારી ઓષધીનો અનુભવ કરે. ..મટુ ડઝન એક ખરીદનારને ડંખી ૧ કૌશન આપવામાં આવશે. કમત ડેખી ૧ ના રૂ. ૨) પાસ્ટેજ જુદું. જૈનના સાધુ સાધવીને ખપ સારૂ મફ્ત મેઆ .વામાં આવશે. ખરીદતારે હમારા નામનું હેન્ડખીલ તપાસીને લેવું.
બનાવનાર. મેસર્સ પી. એન્ડ
. બ્રધર્સ. ઠા મુળજી કાળા ટોપી વાળા માતી બજાર, મુંખ', ઢઢાછાપનુ પવિત્ર કેશર.
સ્વધર્મ રક્ષા અને સ્વદેશ લાભ માટે.
ખાસ પ્રતિનિધિ મોકલી મગાવેલ ખાત્રાનું શુદ્ધ અને ઉત્તમ રવદેશી કેશર પાંચ
ગાલા, તથા પ્રા, અરધા અને એક રતલી પેક ડબાઓમાં કે જેપર કાન્ફ્રરન્સના ઉત્પાદક
*
મી કટ્ટાની હીના ટ્રેડ મા ” છે તે નીચેના સ્થળેએથી મળશે.
નુ’ખઇ જૈન થે, કોન્ફરન્સ આફીસ ગિરગામ, માંગરેળ જૈન સભા પાયની, જથ્થાબંધ વેચતાર એકલા માલેક,
જૈન મંદીર સામે 2
કછી દશાઆસવાળા જૈન મહાજન આશ્રિત સ્વદેશી કંપની.
Page #428
--------------------------------------------------------------------------
________________ .. // अहिंसा परमो धर्म // -areराधनपुरके दयामय मान्यवर एडमिनिस्ट्रेटर साहिब बहादुरकी निज आज्ञानुसा राधनपुर खोडाढोर पिंजरापोल लोटरी. इस लोटरीका ड्राइङ्ग ता. 22 डीसेम्बर सन 1907 को प्रतिष्ठित मान वरोंकी उपस्थितिमें निकाला जावेगा. इनामकी संख्या 2594. पहिला इनाम रु० 10000. ऐसा रु० 40000 बांट दिया जायगा. अहिंसा परमो धर्मः यह सिद्धान्त जैन और हिन्दु जाति के सर्व लोगों के लिये एम है जिस से सर्व सज्जन इस खोडा ढोर पिंजरापोल सम्बन्धी महत् कार्य में हिस्सा लेकर मन धन से सहायक होंगे और टिक्ट खरीदने में विशेष उत्साह दशावगे क्योंकि धर्म के में सहायता देना हरेक मनुष्यका कर्तव्य है एक एक रुपये से कमी नही होगी और अयोग्य स्थान में नहीं जायगा नसीब अजमाने का यह एक उत्तम माका है और खोने का मार्ग नहीं है " स्वार्थ और परमार्थ " तैसे ही धम्म का सहायता और निजको है धर्म के काम में विलम्ब अनुचित है जैसे कि काल करे सो आज कर, आज करन्ता अब्ध / अवसर वीत्यो जाति है, फेर करेगा कब्य .. इनाम मिलेगा तो फायदा होगा और न मिलने पर भी पश्चात्ताप नहीं होगा जि. की। अपने नसीब अजमाने की ख्वाहिश हो हर्ष के साथ टिक्ट खरीदें / टिक्ट की बिकरी और कमीशन // लाटरी के टिकट खोडा ढोर राधनपुर पिंजरापोल लाटरी आफीस में से और जन्ट' के पास से मिलेंगे। कमीशन दश टिक्ट से सो टिक्ट तक 10) फी सैक डा और सौ से सहस्त्र टिक्ट तक।) और अधिक और सहस्त्र से ऊपर फी संकदा 15) रु. मिलेगा द्रव्य सन्बन्धी अथवा दूसरे विषय में पत्र व्यवहार ओनररी सेक्रेटरी के पते से करना चाहिये; मनीयार्डर से. रुपया भेजने, में आवे तो कुपन में बराबर अपना नाम ग्राम लिखना चाहिये / / AA