SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ १४०७ } જૈન સમાચાર. लाला देवीचंद खंडेवाल फगवाड़ा नवासी– ने एक दोकान श्री मन्दरजीके नाम लगादी. उरमार, जीला होशियारपुर मुन्शीराम जैन ___ अजमेर- हीरालाल मुराणा लिखते हैं के भेङतासीटामें जोधपुर श्री श्वेतांबर जैन मन्डलके मेम्बर लोढा पार्श्वमलजी साहब तथा पार्ख हजारीमलजी साहबकी धर्म लागणी और प्रेरणासे विदेशी शकरका प्रचार बन्ध होने और मरनेके बाद नुक्ता न होनेका रीवाज न्याती प्रबन्ध पञ्चायतीसे लिखितम् द्वारा बिलकुल बन्ध होगया है. . जालोर के ग्राम सीयाणामें और बागरा नामी गाममे जैन समाऐं स्थापन कराइ गइ जोधपुर डीरेकृरीके लिये राजहुकम. ॥श्री रामजी सहायछे ।। पंचोलीजी श्री इंदरमलजी लिखावतं बाजेगांवांरा जागारदारा कामदारों हवालदारां भोमीयो चोधरीयों राज्पुतों माहाजनो सांसणो लोकों दिसेतथा प्रचो महकमे आलीया खासरो ता० २२ अगस्त सन १९०७ लंबरी ५२१ इस मजमुनका सादर हुवाके रीपोर्ट सुरांणा हीरालाल जैन श्वेताम्बरी डायरेक्टरी इन्सपेक्टर राज्पुतानाके बम्बईमें जैन डायरेक्टरी श्वेताम्बरी जैन कोन्फरन्सकी तर्फसे बनती है और मारवाडकी डायरेक्टरीके लीये फिदवी वो धनराज प्रगनेमें जावेगे सो इस काममें मदद देनेका हाकमाको हुकम फर्मावे पेश होकर लिखा जाताहै के इस बाबत मदद मांगेवो देवो चुनांचे इन्सपेक्टर हीरालालने बाजे गांवोके परवाने मददके लिये मिलनेकी दरखास्त की जिणसुंघाने जरीये परवाणारे हिंदायत कीजायेहै के जैन श्वेताम्बरी डायरेकटरी बणाणेमें मदद मांगे वोही देवो इसमें जुमेवारी अपनी समझो ता० १० मास्च सन १९०७ प्रथम चेत वद ११ समत १९६३ रा. LINDARMALJI HAKIM OF JODHPUR. પરીક્ષક ખીમચંદ ભૂધર તથા ભગવાનજી મીઠાભાઈને પ્રવાસ. અમારું આવવું દહેગામ બન્યું ત્યાં પાઠશાળા તપાસી. રથ ઈફેડ માટે પાઠશાળાના હોલમાં જાહેર સભા કરવામાં આવી હતી. “કેળવણું” સંબંધી રહયુ બતાવતાં લોકો ઉપર સારી અસર થઈ હતી. કુલ વર્ષ પાંચ સુધીના રૂ. ૮૦૦) આઠસો થયા છે. જ્યાં સામાન્ય રકમ થવી કઠણ તેના બદલામાં આવી સ્થાઇ ટીપ થઈ છે. તે બીજાને દાખલો લેવા જેવું છે. તે સિવાય દેરાસરજી સંબંધી ઘણો સુધારો વધારો થયો છે. ત્યાંથી બે ગાઉ દૂર “જાળીયા ” ગામ છે ત્યાં પણ મંડળ તરફથી પાઠશાળા ઉઘડવામાં આવી છે. ત્યાંથી ધારીસાણા કરીને ગામ છે ત્યાં પણ પાઠશાળા ખોલવામાં આવી છે. આ ગામમાં શ્રાવકના ઘર ૧૫ છે. દેરાસરજી ભવ્ય છે. પ્રતિમાજી ૧૮ છે. સારવાર બિલકુલ નથી. કોન્ફરન્સ આ બીના લક્ષમાં લેવાની છે. સંધ પ્રતિ
SR No.536503
Book TitleJain Shwetambar Conference Herald 1907 Book 03
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1907
Total Pages428
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy