SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કેાન્સ હેરલ્ડ, માર્ચ ૩ જન્મપયન્તના અસાધ્ય રોગોથી પિડાતા નિરાશ્રિત સ્વધૃમિ `ધુઓને માટે આશ્રયસ્થાન સ્થાપવાની, આ કાન્ફરન્સ ખાસ આવશ્યકતા સ્વીકારે છે, અને સર્વ જૈન ધુઓને તથા શ્રીમાન્ શેઠીઆએને આ ખાખત ઉપર ખાસ લક્ષ આપવાની વિનંતી કરે છે. દરખાસ્ત મુકનાર રા. સા. હીરાચંદ મેાતીચંદ. ટેકા આપનાર રાય બહાદુર શેઠ સાંભાગ્યમલજી ઢઢ્ઢા, ઠરાવ ૧૨ મા. જીવદયા. ( પ્રમુખ તરફથી. ) અહિંસા પરમો ધઃ——એ સિદ્ધાંત સત્ર ધાને સામાન્ય છતાં ઉત્કૃષ્ટ રીતે તે જૈન ધર્મના સિદ્ધાંત છે માટે, ૧ જીવાની થતી 'સા તથા જાનવરા ઉપર ગુજરતુ' ઘાતકીપણું' અટકાવવા બનતા પ્રયત્ન કરવા. ૭૨ ૨ પાંજરાપાળા જેવાં ખાતાં જ્યાં ચાલતાં હાય ત્યાં તે ાગ્ય વહીવટ અને ચેાખવટથી ચલાવવાં તથા જે સ્થળેાએ તે ન હેાય ને તેની જરૂરીયાત હાય ત્યાં તેવાં ખાતાં નવાં સ્થાપન કરવાં. ૩ પ્રાણીઓના અવયવેાની ખનતી ચીજો માટે તેમના ઉપર ઘણુ' ઘાતકીપણું ગુજરે છે તેથી તે બનાવટની ચીજો ઉપયાગમાં ન લેવી, ૪ તથા ખીજે અનેક રસ્તે જીવદયા જેવા ઉત્તમ કાર્યને ઉત્તેજન આપવુ. આ સંબંધમાં વાંસદા, ગાંફ, સાયલા, જાંબુઆ, ઘસાયતા, પાડુડીઓ વગેરેના મહારાજાએ તથા ખીજા જે જે મહારાજાએ તથા ઠાકોરે વગેરેએ જીવદયાના સબધમાં જે જે ડરાવા કર્યા છે તેનાં આ કારન્સ સતાષ સહિત ભાર પ્રદર્શિત કરે છે. ઠરાવ ૧૩ મા. [ કેન્ફરન્સના અ ́ધારણુ ખાખત. પ્રમુખ તરફથી ] કાન્ફરન્સનુ' મ ધારણ મજબુત થવા નીચે પ્રમાણે ઠરાવ પસાર કરવાની અને તેને અમલમાં મુકવાની આવશ્યકતા આ કનફરન્સ વિચારે છે. ૧ ચારે જનરલ સેક્રેટરીએએ પાતાના હાથ નીચે જરૂર પડતા આસીસ્ટન્ટ પ્રાંતિક અને સ્થાનિક સેક્રેટરીએ નીમી તેમની મારફત કેન્ફરન્સમાં થયેલા ઠરાવેાના અમલ કરાવવા પ્રયાસ કરવા. ૨ કાન્ફરન્સની કાયમની સ્થિતિ દ્રઢ કરવા દરેક જૈન પાસે દરસાલ ફાઈ અમુક રકમ ઉઘરાવી ચાલુ ઉપજ થાય તેવી ચેાજના કરવી.
SR No.536503
Book TitleJain Shwetambar Conference Herald 1907 Book 03
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1907
Total Pages428
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy