Page #1
--------------------------------------------------------------------------
________________
અહો શ્રુતજ્ઞાનમ્ ગ્રંથ જીર્ણોદ્ધાર – સંવત ૨૦૬૬ (ઈ. ૨૦૧૦).
શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાનભંડાર - સંયોજક- બાબુલાલ સરેમલ શાહ હીરાજૈન સોસાયટી, રામનગર, સાબરમતી, અમદાવાદ-૦૫. (મો.) ૯૪૨૬૫૮૫૯૦૪ (ઓ) ૨૨૧૩૨૫૪૩ (રહે.) ૨૭૫૦૫૭૨૦
પૃષ્ઠ
296
160
164
202
48
306
322 668
516
268
456
420
१४.
638 192
428
070
406
પ્રાયઃ જીર્ણ અપ્રાપ્ય પુસ્તકોને સ્કેન કરાવીને સેટ નં.-૨ ની ડી.વી.ડી.(DVD) બનાવી તેની યાદી
या पुस्तat परथी upl stGnels sरी शाशे. ક્રમ પુસ્તકનું નામ
ભાષા કર્તા-ટીકાકાર-સંપાદક 055 | श्री सिद्धहेम बृहद्दति बृदन्यास अध्याय-६
पू. लावण्यसूरिजीम.सा. 056 | विविध तीर्थ कल्प
पू. जिनविजयजी म.सा. 057 ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા
| पू. पूण्यविजयजी म.सा. 058 | सिद्धान्तलक्षणगूढार्थ तत्वलोकः
श्री धर्मदत्तसूरि 059 | व्याप्ति पञ्चक विवृति टीका
श्री धर्मदतसूरि 06080 संजीत राममा
श्री मांगरोळ जैन संगीत मंडळी 061 | चतुर्विंशतीप्रबन्ध (प्रबंध कोश)
सं श्री रसिकलाल हीरालाल कापडीआ 062 | व्युत्पतिवाद आदर्श व्याख्यया संपूर्ण ६ अध्याय
| श्री सुदर्शनाचार्य 063 | चन्द्रप्रभा हेमकौमुदी
पू. मेघविजयजी गणि 064 | विवेक विलास
सं/४. श्री दामोदर गोविंदाचार्य 065 | पञ्चशती प्रबोध प्रबंध
सं | पू. मृगेन्द्रविजयजी म.सा. 066 | सन्मतितत्वसोपानम्
पू. लब्धिसूरिजी म.सा. 067 | 6:शभादीशुशनुवाई
पू. हेमसागरसूरिजी म.सा. 068 | मोहराजापराजयम्
सं पू . चतुरविजयजी म.सा. 069 | क्रियाकोश
सं/हिं श्री मोहनलाल बांठिया | कालिकाचार्यकथासंग्रह
| सं/Y४. | श्री अंबालाल प्रेमचंद 071 | सामान्यनिरुक्ति चंद्रकला कलाविलास टीका
श्री वामाचरण भट्टाचार्य 072 | जन्मसमुद्रजातक
सं/हिं श्री भगवानदास जैन | 073 | मेघमहोदय वर्षप्रबोध
सं/हिं | श्री भगवानदास जैन 074 | सामुदिइनi uiय थी
४.
श्री हिम्मतराम महाशंकर जानी 0758न यित्र supम ला1-1
४. श्री साराभाई नवाब 0768नयित्र पद्मसाग-२
४. श्री साराभाई नवाब 077 | संगीत नाटय ३पावली
४. श्री विद्या साराभाई नवाब 078 मारतनां न तीर्थो सनतनुशिल्पस्थापत्य
१४. श्री साराभाई नवाब 079 | शिल्पयिन्तामलिला-१
१४. श्री मनसुखलाल भुदरमल 080 दशल्य शाखा -१
१४. श्री जगन्नाथ अंबाराम 081 | शिल्पशाखलास-२
१४. श्री जगन्नाथ अंबाराम 082 | शल्य शास्त्रला1-3
| श्री जगन्नाथ अंबाराम 083 | यायुर्वहनासानुसूत प्रयोगीला-१
१४. पू. कान्तिसागरजी 084 ल्याएR8
१४. श्री वर्धमान पार्श्वनाथ शास्त्री 085 | विश्वलोचन कोश
सं./हिं श्री नंदलाल शर्मा 086 | Bथा रत्न शास-1
श्री बेचरदास जीवराज दोशी 087 | Bथा रत्न शा1-2
श्री बेचरदास जीवराज दोशी 088 |इस्तसजीवन
| सं. पू. मेघविजयजीगणि એ%ચતુર્વિશતિકા
पूज. यशोविजयजी, पू. पुण्यविजयजी સમ્મતિ તર્ક મહાર્ણવાવતારિકા
| सं. आचार्य श्री विजयदर्शनसूरिजी
308
128
532
376
374
538
194
192
254
260
238
260
114
910
436
336
४.
230
322
089
114
560
Page #2
--------------------------------------------------------------------------
Page #3
--------------------------------------------------------------------------
________________
“અહો શ્રુતજ્ઞાન” ગ્રંથ જીર્ણોદ્ધાર ૭૪
જૈન સામુદ્રિકના પાંચ ગ્રંથો
: દ્રવ્યસહાયક :
કચ્છવાગડ દેશોદ્ધારક અધ્યાત્મયોગી પૂ. આ. શ્રી કલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા. ના શિષ્યરત્ન ગચ્છનાયક મધુરભાષી ૫.પૂ. આચાર્ય શ્રીમદ્વિજય કલાપ્રભસૂરીશ્વરજી મ.સા.ના આજ્ઞાવર્તિની પૂજ્ય સાધ્વીજી શ્રી મયૂરકલાશ્રીજી મ.સા.ની પ્રેરણાથી શા. વિમળાબેન સરેમલ જવેરચંદ બેડાવાળા આરાધના ભવનના જ્ઞાનખાતાની ઉપજમાંથી
: સંયોજક :
શાહ બાબુલાલ સરેમલ બેડાવાળા શ્રી આશાપૂરણપાર્શ્વનાથ જૈન જ્ઞાનભંડાર
શા. વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન
હીરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫
(મો.) ૯૪૨૬૫૮૫૯૦૪ (ઓ.) ૨૨૧૩૨૫૪૩ (રહે.) ૨૭૫૦૫૭૨૦ સંવત ૨૦૬૬ ઈ.સ. ૨૦૧૦
Page #4
--------------------------------------------------------------------------
Page #5
--------------------------------------------------------------------------
________________
યુ તેમ દ યપટલાલ વેરા સ્મારક ગ્રંથમાળા સુષ્પ ૧ લ
જૈન સામુદ્રિકના પાંચ ગ્રંથો
સવત ૨૦૦૪ ]
મપાક
શાસ્ત્રી હિમ્મતરામ મહાશકર જાની ન્યાતિષાચાય
પ્રાપ્તી સ્થાન
શ્રી મેધરાજ જૈન પુસ્તક ભંડાર બુકસેલ એન્ડ પબ્લીશ કીધ્ર સ્ટ્રીટ, સુ`બઈ તર
પ્રકાશક
સારાભાઇ મણિલાલ નવાખ
એમ. આર એ. એસ. (લંડન) નાગજીભૂદરની પાળ, અમદાવાદ.
મૂલ્ય સાળ રૂપિયા
[ ઈ. સ. ૧૯૪૭
Page #6
--------------------------------------------------------------------------
________________
પ્રાપ્તિસ્થાન સારાભાઈ મણિલાલ નવાબ નાગજીભૂદરની પાળ, અમદાવાદ
તથા બી એલરાજ જેને પુસ્તક ભંડાર
ગાધીજીની ચાલ, પાયધુની.
મુબઇ. ૩
મંથ સ્વારિત્વના પવકક સ્વાધિન છે. ]
મણિલાલ છગનલાલ શાહ નવજાત પ્રિન્ટીંગ પ્રેમ ઘીકાંટા પાડ ૧ અમદાવાદ
Page #7
--------------------------------------------------------------------------
________________
સમર્પણ પૂ. મુરબ્બી શ્રી નેમચંદ પિપટલાલ વોરાના પુણ્યાત્માને
Page #8
--------------------------------------------------------------------------
Page #9
--------------------------------------------------------------------------
________________
નિવેદન
મારા પૂજ્ય મુરબ્બી તુલ્ય સ્વ. શ્રી નેમચંદ પોપટલાલ વેરાના નામથી અંકિત ગ્રંથમાળાના પ્રથમ પુતરીકે જુદા જુદા જૈન પૂર્વાચાર્યો તથા મહત્તમ દુર્લભરાજ પ્રણીત જેન સામુદ્રિકના (૧ હસ્તસંજીવની, ૨ સામુદ્રિકતિલક તથા ૩ સામુદ્રિકશાસ્ત્ર) ત્રણ ગ્રંથ અને ૪ હસ્તકાંડ ૫ અહેસૂડામણિસાર નામના ચૂડામણિ વિષયના બે ગ્રંથો, જેની સામુદ્રિકના પાંચ ગ્રંથાના નામથી જનતા સમક્ષ મૂકતાં મને અવર્ણનીય આનંદ થઈ રહ્યો છે.
આ ગ્રંથની સારા પ્રમાણમાં નક ખરીદવા માટે સ્વર્ગસ્થ તેમચંદ પોપટલાલ વોરાના સુપુત્ર સ્નેહી શ્રી જગતચંદ્રારા તથા મારી દરેકે દરેક સાહિત્ય પ્રવૃતિમાં મુખ્ય ઉત્તેજન આપનાર નેહીશ્રી માણેકલાલ ચુનીલાલ શાહ જે. પી. ને તે જેટલો આભાર માનું એટલે ઓછા છે. કારણ કે તેઓની ઉત્તેજના વિના તો હું સાહિત્ય પ્રકાશમાં આટલી બધી પ્રગતિ ન જ કરી શક હેત
આ ગ્રંથના સંપાદક શાસ્ત્રી હિમતરામ જાની સુપ્રસિદ્ધ તિષાચાર્ય છે અને જોતિષની દરેકે દરેક શાખાઓમાં તેઓશ્રી નિપુણતા ધરાવે છે. આ ગ્રંથનું શુદ્ધ અને સુંદર સંપાદન કરવામાં તેઓને જ મુખ્ય ફાળે છે. હવે પછી તેમના તરફથી તૈયાર થએલા (૧) શ્રી હરકલશ જૈન તિષ, (૨) અર્થકાંડ (ઉપલબ્ધ સઘળા અધ્યકાંડ) વિસ્તૃત સમજુતી સાથે તથા દરરાજના બજારની દરેક વસ્તુઓના ભાવ જાણવા માટે લેમીયારૂપ તથા (૩) ચદ્રાન્મિલન અને (૪) પ્રશ્નસુંદરી નામના ચૂડામણિ વિષયના શ્રેથે પ્રસિદ્ધ કરવામાં આવનાર છે, તે તરફ જનતાનું ધ્યાન દેરવાની આ તક લઉં છું. અને આ સંપાદન આ રીતે કરી આપવા માટે તેમને આભાર માનું છું.
આ ગ્રંથમાં આપવામાં આવેલા ત્રિરંગી ચિત્ર તથા સામુદ્રિકના અંગે પગેના ચિત્રે સુપ્રસિદ્ધ કલાકાર શ્રીયુત્ રવિશંકર રાવળની જાની દેખરેખ નીચે શ્રી ગુજરાત કલાસંઘમાં તૈયાર કરાવવામાં આવેલા છે. તે માટે મુરબ્બી રવિશંકર ભાઈને
Page #10
--------------------------------------------------------------------------
________________
તથા જેકેટ ઉપરનું ચિત્ર ઉદેપુરમાં આવેલ શ્રી વ માન જ્ઞાન મંદિરના સંચાલક યતિશ્રી અનેપચંદજીએ મને આપ્યું હતું તે માટે તેઓશ્રીને અને પ્રાંતે, નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસના માલિક શ્રીયુત્ મણિલાલ છગનલાલ શાહને ગ્રંથ સમયસર છાપી આપવા માટે આભાર માનવાની આ તક લઉં છું
સંવત ૨૦૦૩ના આ સુદી પૂર્ણિમા ) નિવેદક– (શરદ પૂર્ણિમા)
સારાભાઇ મણિલાલ નવાબ
નાગજી ભૂદરની પાળ, બુધવાર તા. ૨૯-૧૦-૪૭
અમદાવાદ,
Page #11
--------------------------------------------------------------------------
________________
સંપાદકીય નિવેદન
- પરમાત્માની કૃપાથી હસ્તસજીવન આદિ સામુદ્રિકના પાંચ થે જનતા સમક્ષ મૂકતાં મને અનહદ આનંદ થાય છે. આ ગ્રંથના સંશોધન અને સંપાદન પાછળ લગભગ દસ વર્ષને પરિશ્રમ છે. અને આટલા બધા દીર્ધકાળના પરિશ્રમ બાદ જ્યારે સુચારુ સંસ્કરણ પ્રગટ થાય, ત્યારે સંપાદકને જે હર્ષ થાય છે, તે સમાનધર્મા બંધુઓને સ્વાનુભવાએલું હોઈ તેનું વિવેચન અસ્થાને છે.
આ એક પાંચ ગ્રંથન સંગ્રહ છે. અને તે દરેકના ર્તા જનધર્માવલંબીહેવાથી આ સંગ્રહને “જૈનસામુદ્રિકના પાંચ ગ્રંથો” એવું નામ આપવામાં આવ્યું છે.
આ સંગ્રહમાં (૧) હસ્તસંજીવન (૨) સામુદ્રિકતિલક (2) પ્રાચીન સામુદ્રિકશાસ્ત્ર (૪) હસ્તકાંડ અને (૫) અહંચૂડામણિ સાર એમ કુલ પાંચ ગ્રંથ લેવામાં આવ્યા છે.
આ પાંચ ગ્રંથે તેમના નામથી જ પ્રસિદ્ધ છે. અને હસ્તસંજીવન માટે એક વિસ્તૃત ભૂમિકા તથા તેના કર્તાને વિશદ પરિચય આ ગ્રંથમાં જ આપવામાં આવ્યું છે. બીજા ગ્રંથા માટે જે કહેવાનું છે. તે પણ નિમિતશાસ્ત્રના નિબંધમાં આવી ગયું છે. છતાં અહિં તે સંબંધિ અવશિષ્ટ વિવેચન કરવું ઠીક છે.
સામુદ્રિકતિલક એક જ્ઞાતવ્ય ગ્રંથ છે. આ ગ્રંથ સંસ્કૃત સાહિત્યમાં પ્રસિદ્ધ છે. હસ્તસંજીવનકારે આ ગ્રંથનાં ઘણાં વાક્યને પિતાના ભાગ્યમાં પ્રમાણ તરીકે ઉપયોગ કર્યો છે. ગ્રંથની મહત્તા માટે આ બાબત ઉલ્લેખનીય છે. શરીર સામુહિક માટે આ ગ્રંથ સર્વાગ સુંદર છે. એમજ કહેવું પડશે. પરંતુ તે સાથે કવિત્વની દષ્ટિએ પણ ઉત્કૃષ્ટ છે. ગ્રંથકારને આર્યો ઉપર કેટલો સુંદર અધિકાર જામેલો છે, તે તો છરચના નિપુણેને જ સમજાય તેવું છે. વૃત્તરનાકર નામના સંસ્કૃત છ દેરચનાના ગ્રંથમાં ટીપ્પણમાં આયના લક્ષણનું પૂર્ણ ઉદાહરણ બતાવવા માટે આ ગ્રંથની આર્યાને ઉપયોગ કરેલો છે. ગ્રંથકાર પણ પોતે પોતાના કવિત્વ અને છેદનપુય માટે અભિમાન રાખે છે. અને ઉપરોક્ત બાબતથી સાબિત થાય છે કે તે વ્યાજબી છે.
ગ્રંથ ૮૦૦ આર્થીઓમાં લખાએલ છે. પિતાનો પરિચય ગ્રંથકારે પિતે જ આપે છે. એટલે તે જોવાથી સમજી શકાશે કે પાટણના રાજમંત્રીઓ કેવલ રાજકીય બાબતમાં જ નહિ, પણ ગ્રંથ રચનામાં પણ કેટલા બધા કુશળ હતા? રાજપુરુષો પણ ઉત્તમ સાહિત્ય રચી શકે છે, તેને આ ગ્રંથ ઉમદા નમુને છે.
ગ્રંથકાર પાટણના મહારાજાધિરાજ કુમારપાલને (મંત્રી) મહત્તમ છે. અને તે નરસુરગગજ શકન પરીક્ષામાં ચતુરાઈ રાખે છે. પિરવાલ જ્ઞાતિમાં જન્મેલા
Page #12
--------------------------------------------------------------------------
________________
આ કવિનું સ્ત્રી અને પુરુષ પરીક્ષા સંબધી શાસ્ત્ર રચના એજ સામુદ્રિકતિલક છે. આ ગ્રંથકારનાં ગજપરીક્ષા (હસ્તિપરીક્ષા શાસ્ત્ર) તથા શકુન શાસ્ત્ર ગ્રંથ અમને ઉપલબ્ધ થયાં નથી. પરંતુ તેના પુત્ર અને સામુદ્રિકતિલકના નિપુણ છંદરચનાકાર જગદેવ (જગદેવ ) નું સ્વમશાસ્ત્ર ઉપલબ્ધ થયું છે. આ ગ્રંથ બે અધિકારમાં સમાપ્ત થએલે છે. આમાં કવિએ પિતાનું વર્ણન કરતાં
परहृदयाभिमायं परगदितार्थस्य वेत्ति यस्तत्त्वम् ।
सत्यं भुवने दुर्लभ सम्पत्तिः स कविरेकैकः ।। ઉપરના સ્વખશાસ્ત્રની અને સામુદ્રિકતિલકમાં આપેલી પ્રશસ્તિ લેખક જગદેવ પિતે જ છે. એટલે તેના સ્થળ, સમય તથા શાસ્ત્રજ્ઞાન માટે બીજા કોઈ પણ ઉહાપોહની જરૂર રહેતી નથી. કુમારપાળને સમય પ્રસિદ્ધ જ છે.
હસ્તકાંડ પાર્વચંદ્ર નામના જૈનાચાર્યની કૃતિ છે. આ પાર્વચંદ્ર શ્રીમદ્ ચંદ્રાચાર્યના શિષ્ય છે, એમ તેઓ પોતે જણાવે છે. તેમને કાળ લગભગ બારમા સિકાને છે. તેમને વિશેષ પરિચય ગ્રંથમાંથી મળી આવતું નથી. પણું કર્તા પિતાને
શ્રી ચંદ્રાચાર્યના શિષ્ય તરીકે ઓળખાવે છે. છેલ્લા ક્યાં આ હકીક્ત ગ્રંથકારે લખી છે.
જન સ્તોત્રસદેહની ભૂમિકામાં દર્શાવેલી મુનિરાજ શ્રી ચતુરવિજયજીની માન્યતા મુજબ પાશ્વદેવગણિ કે જેઓ વિ. સં. ૧૧૭૧ માં વિદ્યમાન હતા તેઓ જ હસ્તકાંડના કર્તા છે. અહીં પ્રસ્તાવના લેખક પાશ્વદેવગશિનું અપરનામ શ્રી ચંદ્રસૂરિ હતું તેમ જણાવે છે. પરંતુ અહીં ગ્રંથકાર પિતાના ગુરૂનું નામ શ્રી ચંદ્રાચાર્ય હતું એમ સ્પષ્ટ દર્શાવે છે. એટલે પાWદેવગણિ એજ પાર્ધચંદ્ર કે બીજા કઈ તેમાં સંદેહ રહે છે. પાWદેવગણિ શ્રીમદ્દ ધનેશ્વરસૂરિના શિષ્ય છે. એટલે મુનિરાજશ્રી ચતુરવિજયજીની માન્યતા બંધ બેસતી થતી નથી. અત્યાર સુધીમાં ત્રણ પાશ્વદેવગણિ થઈ ગયાનું જાણવા મળે છે. ત્રણમાં બે લગભગ સમકાલિન છે. એક વિ. સ. ૧૧૯૦ માં હેવાનું જણાવેલું છે.
અહંચૂડામણિસાર એ ચૂડામણિ નામના અતિ ગૂઢ મનાતા પુસ્તકને સાર હોય તેમનામાભિધાન છે
ચૂડામણિને પરિચય અને એ નિમિત્તશાસ્ત્રમાં આપે છે. હસ્તકાંડ તથા અહીં ચૂડામણનો વિષય એક જ છે. આ વિષયને વિસ્તૃત ગ્રંથ અમારે સંપાદિત
ચંદ્રોમિલન” આ ગ્રંથમાલામાં હવે પછી બહાર આવનાર છે. હરતસંજીવનમાં ચૂડામણિની પદ્ધતિનો ઉલ્લેખ છે. અને તેનું વિશદીકરણ થાય તે હેતુથી આ બે થે આપવામાં આવ્યા છે.
ત્રીજા ગ્રંથ તરીકે “સામુદ્રિકશાસ્ત્ર” આપ્યું છે. આ પુસ્તક સંબંધો પણ
Page #13
--------------------------------------------------------------------------
________________
નિમિત્તશાસ્ત્રમાં વિવેચન કર્યું છે. અને તેની પ્રાચીનતા સિદ્ધ કરી બતાવી છે. આ ગ્રંથ કોની કૃતિ છે? તે સમજાતું નથી. પણ અતિપ્રાચીન છે. એ નિર્વિવાદ છે.
આ પાંચે છે પૈકી હસતસંજીવનના અત્યાર પહેલાં બે ત્રણ જગ્યાએથી પ્રકાશન થએલાં છે. પરંતુ અમારું સંપાદન તેમાં નવી જ ભાત પાડે છે. એ તે વાંચકોને અને વિવેચકોને સમજાશે. આ પુસ્તકના સંપાદનમાં અમેએ ગ્રંથકારની જ સંશોધિત મનાતી વિજાપુરના શાસ્ત્રવિશારદ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી જ્ઞાનમંદિરના ભંડારની હસ્તલિખિત પ્રતને ઉપયોગ કર્યો છે. આ પુસ્તકના મૂળ તેમજ ભાગ્યના દુરહ પઠેનું ધન તથા વિવેચન કરવામાં અને ઉપાધ્યાયજી શ્રી સિદ્ધિમુનિજી તથા શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજીના પ્રશિષ્ય શ્રી હેમેન્દ્રસાગરજીએ અમૂલ્ય સહાય આપી છે. અને સંશોધન કરતી વખતે વિજાપુર જ્ઞાનમંદિરના સંચાલકે એ જે અનુકૂળતા કરી આપી છે, તે ઉલેખનીય છે.
આ સિવાય અમદાવાદ ડહેલાના ઉપાશ્રયમાંથી શ્રી ચંચળબહેનના ભંડારની હસ્તલિખિત પ્રતને ઉપગ કરવામાં ઉપાશ્રયના વહીવટદારે પૈકી શેઠશ્રી પનાલાલ ઉમાભાઈએ અમેને ઘણી સારી સગવડ પુરી પાડી છે. તે માટે તેમને અભિાર માનીએ છીએ. હસ્તસંજીવનના રચયિતા ઉપાધ્યાયજી શ્રી મેઘવિજયજીને વિસ્તૃત પરિચય પંડિત અંબાલાલ પ્રેમચંદ શાહે સિંઘી જૈન ગ્રંથમાળાના દિવિજય મહાકાવ્યની પ્રસ્તાવનામાં આપે છે, તે ઉપરથી અત્રે આપે છે, જે માટે તેમને પણ આભાર માનીએ છીએ.
કવિ પરિચય શ્રી મેઘવિજયજી ઉપાધ્યાયને જન્મ ક્યાં અને ક્યારે થયે, તેમજ તેઓ કયાં સુધી ગૃહસ્થ તરીકે હતા તે સંબંધી પરિચય કયાંયથી પણ જાણી શકાયું નથી, તેમ તેમના સાધુ જીવનમાંની પણ વધુ માહિતી મળતી નથી.
તેઓએ પિતાની પ્રત્યેક કૃતિઓના અને પ્રશસ્તિ રચી છે, જેમાં પિતાનું નામ, ગુરુ શ્રી કપાવિજયજીનું નામ અને શ્રી વિજયપ્રભસૂરિ પ્રતિ ભક્તિ-અતિરેક દર્શાવતી પંક્તિઓ મળી આવે છે. શ્રી વિજયપ્રભસૂરિએ તેમને ઉપાધ્યાયપદ આપેલું તેથી તેમની પ્રતિ તેઓ આ પ્રકારે કૃતજ્ઞતા દર્શાવતા, એમ જણાઈ આવે છે.
તેઓ સાહિત્યના પ્રખર અભ્યાસી મહાકવિ હતા, એ તેમની અનેક કાવ્યરચનાઓથી જણાઈ આવે છે. કિરાત, માઘ, નપધ, મેઘદૂત આદિ કાવ્યના સતત વાચનથી તેમને સમસ્ત કાવ્ય કંઠસ્થ હશે, એ તેમની તે તે કાવ્યની સમસ્યાપૂર્તિઓથી માલમ પડી આવે છે. તેઓ દર્શન-તત્ત્વજ્ઞાનના પંડિત હતા એ તેમના “યુક્તિપ્રબોધ નાટક પરથી જણાઈ આવે છે. એ નાટકમાં તેમણે તે વખતના પ્રધાનતઃ દિગંબર મતાનુયાયી બનારસીદાસના સિદ્ધાંતનું આવેશપૂર્વક
Page #14
--------------------------------------------------------------------------
________________
e
ખંડન ક્યું છે અને તેથી ઇતરર્ક્સનાના ખંડનાત્મક માર્ગને મૂકીને જૈનદર્શનના નવીનમત સંસ્થાપકનું યુક્તિપૂર્વક ખંડન કરવાના નવીન માર્ગ અપનાવ્યો છે. વ્યાકરણમાં શ્રી હેમચંદ્રસૂરિની ‘ સિદ્ધહેમચન્દ્ર શબ્દાનુશાસન–લઘુવૃત્તિ ને તેમણે ‘હેમકૌમુદી ’ અપર નામ ‘ચદ્રપ્રભા’ રચીને ગાઢવી સરળ અને વિશદ અનાવવાના પ્રયત્ન કર્યો છે. એ સિવાય તેમણે એથી નાની ‘ લઘુપ્રક્રિયા ’અને તેથી ચે નાની ડુમરાન્દન્દ્રિકા' રચીને વૈયાકરણુ તરીકેની ખ્યાતિ મેળવી છે. સૌથી ધ્યાન ખીચે તેવા તેમના જ્યોતિષવિષયક અભ્યાસને લગતા ગ્રંથ છે. જૈન આચાર્યમાંથી શ્રી ભદ્રબાહુએ રચેલી ફળાદેશ વિષયક ‘ ભદ્રબાહુસ હિના ’અને શ્રી કાલકાચાર્યે રચેલી ( કાલકસહિતા 'નાં નામે મળે છે, પણ હસ્તરેખાના વિષયમાં - હસ્તસંજીવન ’ જેવું સ્પષ્ટ અને વિસ્તૃત સંસ્કૃતની વિસ્તૃત ટીકા સાથે ખીજા કાઈ એ રચેલું જણાતું નથી. તે સિવાય ' ઉદયદીપિકા ', વર્ષ પ્રમેય ઃ પદ્મસુ દરી ’ વગેરે ગ્રંથા તા જ્યાતિષના વિશિષ્ટ અભ્યાસી તરીકેનું અપૂર્વ કૌશલ અતાવી આપે છે. તેએ અધ્યાત્મવિષયના પણ મેટા વિદ્વાન્ હતા એ તેમના ‘ માતૃકાપ્રસાદ ’ અને ‘ અર્હ દ્ગીતા ’ વગેરે ગ્રંથાથી જાણી શકાય છે. તેમનું ‘સસધાન મહા કાવ્ય ’ તે એક અદ્ભૂત ગ્રંથ છે; જેમાંથી સાત મહાપુરુષનાં ચરિત્ર એક જ પદ્મમાંથી સાત અર્થ દ્વારા નીકળે છે; એ તેમના અનેકાર્થક શબ્દભ ડાળ બતાવી આપે છે.
6
તેઓ ગુજરાતી ભાષાના પશુ સિદ્ધહસ્ત કવિન્સેખક છે; એ તેમની જૈન ધર્મ દીપક, જૈન શાસન દીપક, આહારગવેષણા વગેરે કેટલીક ગુજરાતી કૃતિઓ ઉપરથી જાણી શકાય છે.
આમ તેઓ પ્રતિભાશાલી કવિ, કુરન્મતિ, દાર્શનિક, પ્રયાગવિશુદ્ધ થયાકરણી, સમયજ્ઞ જ્યાતિષી, આધ્યાત્મિક આત્મજ્ઞાની હતા; એ તેમના ગ્રંથામાંનાં તદ્વિષયક આલેખનેા પરથી જાણી શકાય છે.
તેએ ઉપા. યશવિજયજી અને ઉપાળવનવિજયજીના સમકાલીન વિદ્યાન હતા, છતાં એક ખોજાયે કયાંય કઈનું નામ ઉલ્લેખ્યુ નથો; તેથી જૈન પર પરામાં ચાલી આવતી નામ ન ઉલ્લેખવાની રુઢિથી જાણી શકાય છે કે તે પણ તેમના જેવા જ સમર્થ હતા અને તેથી સમાન સામર્થ્યના કારણે એક મોજાને ન ઉલ્લેખ્યા હાય એ સ્વાભાવિક લાગે છે.
તેમના ગુરુ શ્રી કૃપાવિજયજીની શ્રી વિજયપ્રભસૂરિ (નર્વાણુાસ ’ સિવાય કોઈ રચના ઉપલબ્ધ થઈ નથી છતાં તેઓ માટા કવિ હતા એ તેમણે જ્યાં ત્યાં કરેલા ઉલ્લેખાથી જણાઈ આવે છે. વળી તે ષટ્ટનના પ્રખરવેત્તા અને
Page #15
--------------------------------------------------------------------------
________________
સાહિત્ય તેમજ સિદ્ધાન્તના પંડિત હતા. શ્રી કપાવિજયજીના દીક્ષા અને શિક્ષા ગુરુ ક્રમશ: શ્રી કમલવિજયજી અને શ્રી સિદ્ધિવિજયજી હતા. તે બંને ગુરુઓએ સન્માનક નગરમાં લુખ્ખકોને હરાવી જયશ્રી પ્રાપ્ત કરી હતી. તેમના ગુરુઓનું વંશવૃક્ષ આ પ્રમાણે છે –
હીરવિજયસૂરિ કનકવિય
શીલ વિજય
કમલવિજય
સિદ્ધિવિજય
ચારિત્રવિજય
કૃપાવિય
મેઘવિજય
કવિના ગ્રંથમાં છેલ્લામાં છેલ્લું સં. ૧૭૬૦માં રચાયેલું “સતસંધાનમહાકાવ્ય” મળી આવે છે અને “વિજયદેવ માહાસ્યવિવરણ” જેની લિપિ સં. ૧૭૦૯ માં થયાની પહેલવહેલી રચના સાલ મળે છે. આમ તેમના ૫૦ વર્ષ સુધીનો ગ્રંથોના રચનાકાલ તે નેંધાયેલો મળે જ છે, પણ તેમની બાલ્યાવસ્થા અને છેલ્લી વૃદ્ધાવસ્થાનાં કુલ ૨૦-૨૫ વર્ષ ઊમેરીએ તેયે ઓછામાં ઓછું તેઓ ૮૦ વર્ષ કે તે કરતાં યે વધુ જગ્યાનું અનુમાન થાય છે.
તેમની પ્રત્યેક કૃતિ સંરોધિત-સંપાદિત થઈ પ્રકાશમાં આવે તો તેમના અખંડ વ્યક્તિત્વની ઝાંખી થઈ શકે છતાં તેમના જેટલા ગ્રન્થો મળી આવે છે તેની નોંધ જ્યાં ત્યાંથી એકત્રિત કરી અને તેમાં શું વિષય આવે છે તે નીચે મુજબ વિષયવાર આપવા પ્રયત્ન કર્યો છે १ "यः षटतर्कवितर्कककैशमतिः साहित्य-सिद्धान्तवित् प्राणम्रक्षितिपः कृपादिविजयः प्राशो विनेयस्तयोः। तत्पादाम्बुजभृङ्गमेघविजयोपाध्यायलब्धाऽऽत्मना ग्रन्थो मेरुमही. ધરાવધિવે સિંદ કતાર ” ૨૬ --જુરાવો ઘાટ, તમારા ૨ “આવ શ્રીરનષ્ઠાફિઝ વિજ્ઞાસતાકુકરમા તુ: શ્રોતિર્વિરોઝ તૌ જજ કુ.
दीक्षाऽनुशिक्षागुरू । श्रीसन्मान कनाम्नि धाम्नि महसो दहे विजित्य शणास्लुम्पाकेन्द्र જના જ્ઞાયિનમ્ સંતુશિતાનું | શપ –સુરાવોઘનાજ, રાજા રસ્તા
Page #16
--------------------------------------------------------------------------
________________
ગ્રન્થકારે રચેલા પ્રસ્થાની વિષયવાર નોંધ
(કાવ્યો ). ૧. શાંતિનાથચરિત્ર–તેમાં રચનાસમય નો નથી. આ કાવ્યમાં નૈષધીયમહાકાવ્ય ’ની સમસ્યાપૂર્તિ છે. તેમાં સાળમાં તીર્થકર શ્રી શાંતિનાથ ભગવાનનું ચરિત્ર વર્ણન છે. વીરવિજય મુનિ સં. ૧૭૧૦માં વિજયપ્રભસૂરિ બન્યા પછી આ કાવ્ય રચાયું હશે, કેમકે તેની પ્રશસ્તિમાં શ્રી વિજયપ્રભસૂરિ સ્મરણ કરેલું છે. આ કાવ્ય “જેન વિવિધ સાહિત્ય શાસ્ત્રમાલા ”માં પ્રકાશિત થએલું છે.
૨. દેવાનન્દ મહાકાવ્ય–સં. ૧૭૨૭માં આ કાવ્ય મારવાડના સાદડી નગરમાં રચાયું હતું. આ કાવ્યમાં “માઘકાવ્ય”ની સમસ્યાપૂતિ છે અને શ્રી વિજયદેવસૂરિ તેમજ શ્રી વિજયપ્રભસૂરિનું ચરિતવર્ણન છે. આ કાવ્ય “સિંઘી જૈન ગ્રન્થમાલા ”માં પ્રગટ થયું છે.
૩ કિરાત સમસ્યાપૂતિ ()–આ કાવ્યનું નામ શું છે તે જાણી શકાયું નથી. પણ તેમાં “કિરતા નીચકાવ્યની સમસ્યાતિ તે છે જ. એની એક પ્રતિ આચાર્ય શ્રી વિજયેન્દ્રસૂરિ પાસે હતી જેની પ્રેસકોપી મેં કેટલાયે વર્ષ અગાઉ તેમને કરી આપેલી, એ સ્મરણ ઉપરથી જણાવું છું. તે પ્રતિ મને મળી શકી નથી. તે બે સર્ગાત્મક જ હતી. સંભવતઃ કયાંયથી તેની પૂરી પ્રતિ મળી આવે.
૪ મેઘદૂતસમસ્યલેખ-આમાં રચના સમય આ નથી. આ કાવ્ય મેઘદૂત” કાવ્યની સમસ્યાપૂર્તિ૫ હાઈ એક પત્ર રૂપે છે. કવિએ ભાદ્રપદ પાંચમ પછી આ પત્ર પિતાના ગચ્છાચાર્ય શ્રી વિજયપ્રભસૂરિ, જે તે સમયે દેવપાટણમાં સ્થિત હતા તેમને નવરંગપુર–અવરંગાબાદથો લખ્યા છે. આ સમસ્યાના અંતે કવિએ લખ્યું છે કે-વિજયદેવસૂરિની ભક્તિ માટે માઘકાવ્યની સમસ્યા પૂતિ દ્વારા અને શ્રી વિજયપ્રભસૂરિની ભક્તિ માટે મેધદ્દત કાવ્યની સમસ્યાપૂર્તિરૂપે તેમની પ્રશંસા કરી છે.* આ કથનમાં ગ્રંથકારે પિતાની બે કૃતિઓને અનુક્રમ બતાવ્યું છે. તેથી १ " गच्छाधीश्वरहीरविजयाऽऽम्नाये निकाये घियां प्रेष्यः श्राविजयप्रभाऽऽख्यसुगुरो
श्रीमत्तपाऽऽख्ये गणे। शिष्यः प्राक्षमणेः कृपादिविजयस्याऽऽशास्पमानाप्रणीश्चके वाच. જનામવિકાઃ ફાલ્યાં તમામમા” ! –શાંતિનાથસિક, તિલક २ "मुनिनयनाश्वेन्दुमिते ( १७२७) वर्षे हर्षेण सादडीनगरे । ग्रन्थः पूर्णः समजनि विजयदशम्यामिति श्रेयः" ॥ ८५॥
-देवानन्दमहाकाव्य, प्रान्तप्रशस्ति । ३ "स्वस्तिश्रीमद्भुवनदिनकृद्धीरतीर्थाभिनेतुः प्राप्यादेशं तपगणपतेर्मेघनामा विनेयः। ज्येष्ठस्थित्यां पुरमनुसरन् नव्यरङ्ग ससर्ज स्निग्धच्छायातरुषु वसतिं रामगिर्याश्रमेयु"
યહૂત સમરથ ટેવ, રામ ! છે “પાર્થ સેવgોર્મેઘદુત પ્રમામો સહ્યાધે નિર્મમે મેઘાત.” ૨૨૨
મેઘદૂતર મચાણ, કાનમાં
Page #17
--------------------------------------------------------------------------
________________
જણાય છે કે માઘસમસ્યાપૂર્તિ પછી જ મેઘદૂતસમસ્યાપૂર્તિ બની. એટલે સં. ૧૭૨૭ પછી જ તે રચાયું. આ ગ્રંથ “આત્માનન્દજેનસા-ભાવનગર તરફથી પ્રગટ થએલો છે.
- ૫ સહસંધાન મહાકાવ્ય-રચના સમય સં. ૧૭૨૦.૧ આ કાવ્ય કતોની શક્તિ માટે આશ્ચર્ય ઉત્પન્ન કરાવે તેવું છે. કેમકે તેમાં એક જ લેકમાં સાત પુરુષની કથા કહેવામાં આવી છે. ભાષભદેવ, શાંતિનાથ, નેમિનાથ, પાપનાથ, મહાવીરસ્વામી, રામચંદ્ર અને કૃષ્ણચંદ્ર–આ સાતે મહાપુરુષોનાં જીવન ચરિત્ર આ કાવ્યના પ્રત્યેક કલેકમાં વર્ણિત છે. કન્થ પ્રમાણુ ૪૪૨ કલેકનું છે. ગ્રંથકાર સ્વયં લખે છે કે, “આચાર્ય હેમચંદ્રસૂરિનું બનાવેલું “સતસંધાનકાવ્ય” હતું પરંતુ તે હવે મળતું ન હોવાથી મેં આ નવું બનાવ્યું છે. આ ગ્રંથ “ જેન વિવિધ સાહિત્ય શાસ્ત્રમાલા” માં પ્રગટ થએલો છે અને આચાર્ય શ્રી અમૃતસૂરિજીએ તેના પર ટીકા બનાવી હમણાં જ સૂરતથી પ્રગટ કરે છે.
૬ દિગવિજય મહાકાવ્ય-આ મહાકાવ્ય રચના સમય આપેલ નથી. આમાં શ્રી વિજયપ્રભસૂરિનું જીવનચરિત્ર છે. તેર સર્ગોનું આ કાવ્ય ગ્રંથકારે બનાવેલાં કાવ્યોમાં સૌથી મોટું છે. (સિંધી જે ગ્રંથમાલામાં પ્રસિદ્ધ થએલ છે.)
૭ લઘુત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર-હેમચંદ્રાચાર્યે રચેલા “ત્રિષષ્ટિશલાકા ના દશે પર્વોને સંક્ષેપમાં લગભગ ૫૦૦૦ લોક પ્રમાણમાં પદ્યરૂપે આલેખે છે. આ ગ્રંથ મુદ્રિત થયે નથી.
૮ ભવિષ્યદત્તકથા-પંચમીમહાભ્ય ઉપર ભવિષ્યદત્તની કથા, શ્રી વિજયરત્નસૂરિ સં. ૧૭૫૦ માં ગ૭પતિ બન્યા પછી પદ્યરુપે આલેખેલી છે. આ ગ્રંથ દીનદયામૃતહિમ્મતબંધમાલા'માં પ્રગટ થયે છે.
૯ પંચાખ્યાન-પૂર્ણભદ્ર રચેલા મૂળ પંચાખ્યાનને ગદ્યરૂપે સંસ્કૃતમાં આવે ખેલું છે. આ બન્થ મુદ્રિત થયા નથી.
. ૧ “વિત્રણમુનીસૂનાં (૨૭૬) ઇમાનદ્ વિલા કુતો પુનઃ પૂર્વીવાયપ્રતિષ્ઠિતઃ ”
– સતસંધાનHદાળ, કાત્તાન્ત ! २ " श्रीहेमचन्द्रसूरीशः सप्तसंधानमादिमम् । रचित तदलाभे तुस्तादिदं तुष्टये सताम्"।
--હાસંધાનમઠ્ઠાવાય, વાતપ્રજ્ઞરિત છે છે “કાવાવનામાથી વારંવાદ ચારા તે તને યથા" વિનવાનો
निर्ममे जिनपवित्रचारित्रम् ॥ ६०३ ।। -लघुत्रिपष्ठिशलाकापुरुषचरित्र, प्रान्तप्रशस्ति। ૪ ‘ તારણહમાઃ રિયો ઓલિઘામ ઝૂલા तत्पदोपः श्रमणावनीप. प्रभासते श्रीविजयादिरत्नः ॥ ७६ ॥
છે તો વિયથાર્જ ઘાસ વિંકા વમૂલુકા शिष्यो हि मेघाद्विजयस्तदीयोऽन्यभूदुपाध्यायपदप्रतिष्ठाम् ॥७॥
ર૬ ધીરાણી વારાં દુહાવરોધાય તથા વઘમ્ | स वाचकः पञ्चमिकातपस्याफलेन भोक्तुं शिवरूपलक्ष्मीम्" ॥ ७८ ॥
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૪.
૧૦ વિજયદેવમહાત્મ્ય વિવરણ( ટીકાય ) રચના સમય અજ્ઞાત પરંતુ આ ગ્રંથની લિપિ સ. ૧૯૦૯ માં થઈ છે, તેથી માલમ પડે છે કે મૂલ ગ્રંથ એની પહેલાં ખન્યા હશે અને વિવરણ મૂળગ્રંથની સાથે યા પાછળ અન્ય હશે. મૂળ ગ્રંથ બ્રહભરતરગચ્છીય જિનરાજસિતાનીય શ્રી જ્ઞાનવિમલશિષ્ય પાડક શ્રી વલ્લભઉપાધ્યાયે બનાવ્યા છે. તેમાં મુખ્ય વિષય શ્રી વિજયદેવસૂરિના જીવનનું સવિસ્તર વર્ણન છે. ઉપાધ્યાય મેઘવિજયજીએ આ મૂળ ગ્રંથ પર વિવરણુ કર્યું છે. એટલે કઠિન શબ્દોના અર્થ સ્ફોટક કર્યો છે. આ ગ્રન્થ જૈન સાહિત્ય સ ંશેાધક સમિતિ ’ તરફથી પ્રગટ થઈ ચૂકયા છે.
( ન્યાય થ )
૧૧ યુક્તિપ્રધ નાટક( વાણારસીય–દિગમ્બરમત—ખણ્ડનમય ) આ ગ્રંથ મૂલ પ્રાકૃત ગાથામાં અને તેના પર સ્વપજ્ઞ સસ્કૃત ટીકા સહિત રચેલે છે. તેમાં તેમણે મુખ્યત: ખનારસીદાસની એકાન્તી નિશ્ચયનયની માન્યતાને બનારસીમત १ " लिखितोऽयं ग्रन्थः पण्डितश्री ५ श्रीरङ्ग लोमगणि शिष्यमुनि सोमगणिना सं. (७०९ वर्षे चैत्रमासे कृष्णपक्षे एकादशी-तिथौ बुधे लिखितं राजनगरे श्रीतपागच्छाधिराजમ શ્રાવિજ્ઞયદેવસૂરીશ્વરવિજ્ઞવ (વિ)રાજ્યે ' । --વિજ્ઞયલેવમાદાય, પ્રાતgat / ૨ સત્તરમી સદીમાં બનારસીદ્દાસ નામના શ્રાવક હિંદીભાષાના શ્રેષ્ઠ જૈત કવિ થયા. તે આગરાના રહેવાસી શ્રીમાલી વૈશ્ય હતા. તેમના જન્મ સ', ૧૯૪૩ માં થયા હતા. તેમના પિતાનું નામ ખરગસેન હતું. તેમને ઝવેરાતને વેપાર હતા. બનારસીદાસે ખરતરગચ્છીય મુનિ ભાનુચંદ્ર ( મુનિ અભયધમ ઉપાધ્યાયના શિષ્ય ) ના સમાગમમાં આવતાં ધાર્મિક ક્રિયાત્રા સાથે છંદ, અલ'કાર, કાશ અનેે વિવિધ વિષયના કેટલાક Àકા કદસ્થ કર્યા. તેઓએ પહેલા રૃમ ૨ વિષયના શ્રથ રચ્યા હતા પશુ સં૦ ૧૬૮૦ માં તેમનું ભારે પરિવર્તન થયું. આગરામાં અર્થ મલ૭ નામના એક અધ્યાત્મરસિક સજ્જન સાથે પરિચય થતાં શ્રીરાયમલકૃત બાલાવમાધ સહિત દિગમ્બરાચાય શ્રીકુંદકું કૃત ' સમયસાર નાટક ' મનનપૂર્વક વાંચતાં કવિત સર્વત્ર નિય નય જ સૂઝવા લાગ્યા. તેમને વ્યવહાર નય પરથી શ્રદ્ધા જ ઊઠી લઈ, તેથી તેમણે ‘ જ્ઞાનચીશી ’, ‘ અધ્યાત્મબત્તી' ', · ધ્યાનબત્તીસી ', શિવમન્દિર ' આદિ કૈવલ નિશ્ચય નયને જ પાષતી આધ્યાત્મિક કૃતિઓ રચી, ભગવાન પર ચઢેલું નૈવેદ્ય ( નિર્માલ્ય ) પણ તે ખાતા, ચંદ્રભાણુ, ઉદકરણ, યાનમલજી આદિ મિત્રોની પણ એ જ દશા હતી. છેવટે તા તેએ ચારે જણુ એક ઓરડીમાં નમ બતી પોતાને પરિશ્ચંદ્ર રહિત ( દિગંબર મુનિ ) માનીને ફરતા. તેથી શ્રાવકા બનારસીદાસને “સરામતી ” કહેવા લાગ્યા. આ એકાન્ત શા સ ૧૬૯૨ સુધી રહી.”
.
'
——–જૈન સાહિત્યના સંક્ષિપ્ત ઇતિહાસ, પૃ૦ ૫૭૬-૧૮ ૩ “કવિ બનારસીદાસના અનુયાયીઓમાંથી કુમારપાત્ર અને અમરચંદ આદિ, જે પોતાને આધ્યાત્મિકા મંહેવડાવતા હતા, તેમના ૧૦ ઉષા॰ શ્રીયશોવિજયજીતે આગરામાં સાક્ષાત પરિચય થયા અને તે મતનું ખંડન કરવા તેમણે “ અધ્યાત્મમત ખંડન' મૂળ ૧૮ બ્લોક પર સ્વેપત્તવૃત્તિ સાથે અને ‘ અધ્યાત્મ મતપરીક્ષા ' નામે પ્રાકૃતના ૧૧૮ લેાકા રચી તે પર્ સવિસ્તર ટીકા પણ રચી.” —જૈન સાહિત્યના સક્ષિપ્ત ઈતિહાસ, પૃ॰ ૫૭૮ નું ટિપ્પણુ,
Page #19
--------------------------------------------------------------------------
________________
પ
અધ્યાત્મમત જણાવી તેનુ ભાવેશપૂર્વક ખટન કર્યું છે. આ મત સ. ૧૯૮૦માં નીકળ્યા એમ જણાવ્યું છે. વ્ય ક્રિયા છે તે કક્રિયા છે માટે અધ્યાત્મમાં લીન રહેવુ' એવી તે મતની માન્યતાનુ અને દ્વિગમ્મરે વેતામ્બરીથી ૮૪ ખાખતામાં ભિન્ન પડે છે તે દિગમ્બરમતનું પણ ખંડન કર્યું છે. આ ગ્રન્થનું પ્રમાણુ ४३०० àાકનુ છે. આ ગ્રન્થ શ્રી વિજયરત્નસૂરિના રાજ્યમાં સંવત ૧૭૫૦ પછી અનાવેલા છે. આ ગ્રંથ રતલામ-ઋષભદેવ-કેશરીમલપેઢી તરફથી પ્રગટ થયા છે.
རྭ་
૧૨ ધર્મ મનુષા આ ગ્રંથના રચના સમય મળી શક્યા નથી. તેમાં હું કાના મન્તવ્યાનું ખંડન છે. આ ગ્રંથ અમુદ્રિત છે, વડાદરા અને આગરામાં તેની પ્રતિઓ છે. વ્યાકરણગ્રંથ
૧૩ ચન્દ્રપ્રભા ( હેમકૌમુદી )–રચના સમય ૧૭૫૭. આ ગ્રંથ વ્યાકરણના છે. શ્રી હેમચંદ્રસૂરિ રચિત સિદ્ધહેમચન્દ્રવ્યાકરણ ને કૌમુદીના રુપમાં મૂકીને પ્રસ્તુત ગ્રંથ ખનાવ્યા છે. આની રચના ૪આગરામાં થઈ હતી, જેનુ' ગ્રંથ પરિમાણુ ૮૦૦૦ êાકનુ છે." આ ગ્રંથ કૌમુદી માફક પાતાના શિષ્ય ભાનુવિજય માટે બનાવ્યા અને સૌભાગ્યવિજય તેમજ મેરુવિજયે તપાસ્યા હતા. આ ગ્રંથ મેસાશુા—શ્રેયસ્કર મંડળ ' તરફથી પ્રગટ થએલે છે.
८
१. " चतुःसहस्त्रलोकानां शतत्रयसमन्वितम् । प्रमाणमस्य प्रन्थस्य निर्मितं तत्कृता स्वयम् ” ॥ १ ॥
4:
२ तत्पभूषा महसाऽतिपूषा सुवर्णनैर्मल्यविधानभूषा । विराजते श्रीविजयादिरत्नः प्रभुः प्रभाध्यापितदेवरत्नः ॥ ४ ॥
तेषां राज्ये मुदाsकारि वाडमयं युक्तिबोधनम् । मेघाद विजयसंज्ञेन वाचकेम तपस्विना " ॥ ५ ॥ - युक्तिप्रबोधनाटक, प्रान्तप्रशस्ति ।
३ " विजयन्ते ते गुरवः शेलारवन्दुवत्सरे (१७५७) तेषाम् । आदेशाद देशपमेः स्थितिः
कृताराजधान्यन्तः
11
४ चातुर्मास्यामस्यां नाम्ना श्रीआगराधराऽऽव्यायाम् । नानायो गरुचितै रचिता चन्द्रप्रभा
सुधिया ॥ ८ ॥
14
स्वासासहस्रलक्षणधरः क्लृप्ताभिषेकः सुरैः सेन्द्रः सासहस्रमानसहितैः कुम्भैश्च वृत्तेः स्तुतः । ग्रन्थेऽप्यष्टसहस्रसम्मिततया सल्लक्षणैर्लक्षिते कुर्यात् सोऽभ्युदयं धियां समुदयं वीरत्रिलोकीगुरुः 11 28 11
17
"C
६ श्री मेघविजय नानोपाध्यायोऽध्यायतत्परः परमः । चन्द्रचन्द्रप्रभां चक्रे भानुदय बुद्धिवृद्धिकरी ॥ ११ ॥
भट्टोनिनाम्ना भवदीक्षितेन सिद्धान्तयुक्ता घर कौमुदी या ।
3/
श्री सिद्धमनुगता व्यधाथि सेवाश्रिया भानुविभोदयाय ॥ १२ ॥
46
'हेमचन्द्रसुगुरोः विनयस्य सिद्धेः शास्त्रार्णवोऽलभत पूर्ण रसेन ।
५
दीपोत्सवस्य दिवसे कुशलेन योऽसौ सौभाग्य मेरुविजयादिभिरीक्ष्यमाणः " ॥ १५ ॥
- चन्द्रप्रभाव्याकरण, पूर्वार्द्ध प्रान्तप्रशस्ति ।
Page #20
--------------------------------------------------------------------------
________________
k
૧૪ હેમશબ્દચન્દ્રિકા- વ્યાકરણ ગ્રંથ વિદ્યાર્થીને પ્રાથમિક પ્રવેશ માટે
*
બહુ જ સંક્ષેપમાં અનાવેલ છે. આ ગ્રંથ પ્રગટ થયા છે.
કચ્છ-પત્રી, ખેતશી ખીચશી ' તરફથી
૧૫ હેમશબ્દપ્રક્રિયા-આ વ્યાકરણ ગ્રંથ ઉપયુ ક્ત ચદ્રિકાથી માટે છે. તેની પ્રતિ પૂનાના ભાંડારકર ઇન્સ્ટિટયૂટમાં છે.
( જ્યાતિષગ્રંથ )
૧૬ વર્ષ પ્રમેાધચના સમય જ્ઞાત નથી, પરંતુ ગ્રંથની પ્રાન્ત પ્રશસ્તિમાં શ્રી વિજયપ્રભસૂરિના પટ્ટધર શ્રી વિજયરત્નસૂરિની શાસનધુરામાં આ ગ્રંથ અનાવ્યા એવું સ્વયં ગ્રન્થકારે જ લખ્યું છે, તેથી પ્રતીત થાય છે કે આ ગ્રંથની રચના સ. ૧૭૯૨ માં શ્રી વિજયરત્નસૂરિ આચાય અન્યા તે પછી થઈ, એમ નક્કી થાય છે. પોતાના શિષ્ય મેરુવિજયનું તેમાં સ્મરણુ કર્યું છે. ગ્રંથમાં તેર અધિકાર છે; ઉત્પાતપ્રકરણ, કરચક્ર, પદ્મિનીચક્રમ ડેલપ્રકરણુ, સૂર્ય અને ચન્દ્રના ગ્રહણુનું ફૂલ, પ્રત્યેક માસમાં વાયુના વિચાર, વરસાદ લાવવાના અને અન્ય કરવાના મંત્ર-યંત્ર, સાઠે સ'વત્સરીનાં ફૂલ, ગ્રુહાની રાશિ ઉપર ઉદય અસ્ત વા વક્રીનું ફૂલ, અયન માસ પક્ષ અને દિનના વિચાર, સંક્રાન્તિલ, વર્લ્ડના રાજા મંત્રી આદિના, વરસાદના ગર્ભના, વિદ્યાને, આયશ્ચયના વિચાર, સતાભદ્રચક્ર અને વરસાદ જાણવાના શકુન આદિ વિષયાના સમાવેશ છે. ગ્રન્થકારે ઉક્તગ્રંથના સમધ ‘ સ્થાનાšસૂત્ર’ નામના १ " श्रीविजयप्रभसूरेः प्रेष्यः शिष्यः कृपादिविजय कवैः । श्री मेघविजयवाचकवरः कृतां चन्द्रिक क्रे ॥
प्रौढायाः सरलाभां वृथा विनिर्मान्तु बालस्य । | भाषा : शर्मदा मुग्धाया रूपश्राः પદ્મવૃતાં ક્રીડાહેતુઃ || ]
टीका - श्रीविजयप्रभसूरेरित्यादि स्पष्टम् । श्रीश्च विजयश्च तौ श्रीविजयौ ताभ्यां युक्ता प्रभा बुद्धिस्तेजः प्रतिष्ठा शोभा यस्मिन् ईदृशः सूरिगणपतिस्तस्य सेवकः कृत् प्रत्ययानां चन्द्रिकामिव चन्द्रिकां प्रकाशरूपां चक्रे ।
प्रौढाया इति हैमवृहद्वृत्तिस्तस्याः । के के भावाः ? वचनसूत्रव्यवस्थादयः शर्म सुखं तस्य दायका न सन्ति सर्वेऽपि सुखदाः सदा अस्या लघुत्वात् । मुग्धायाः वैचित्यकलितायाः क्रीडामात्रप्रवृत्तायाः रूपश्रीः रूपप्रसाधनं सैव पठनकृतां विलोकनकृतां નોવાહેતુ: '' । ---हैमशब्दचन्द्रिकाव्याकरण, प्रान्तप्रशस्ति ।
२ " श्रीमन्तपागणविभुः प्रसरत्प्रभावः प्रयोतते विजयतः प्रभनामसूरिः । तत्पट्टपद्मतणिर्विजयादिरत्नः स्वामी गणस्" महसा विजितधुरत्नः ॥ तच्छासने जयति विश्वविभासनेऽभूद् विद्वान् कृपादिविजयो दिविजन्मसेव्यः । शिष्योऽस्य मेघविजयाऽऽह्नयवाचकोऽसौ प्रन्थः कृतः सुकृतलाभकृतेऽत्र तेन " ॥
---હેન્નલોષ, માન્નપ્રાપ્તિ 1
Page #21
--------------------------------------------------------------------------
________________
ત્રીજા અંગ સૂત્ર સાથે બતાવ્યો છે. આનું બીજું નામ “મેઘમહદય” પણ છે. આ ગ્રંથ સંસ્કૃત-પ્રાકૃત બંને ભાષામાં છે, હિંદી-ગુજરાતી ભાષામાં અનુવાદિત થઈ પ્રગટ થએલ છે. - ૧૭ રમલશાસ્ત્ર-ચાપિ આ ગ્રન્થ મળે નથી. પરંતુ ઉપર્યુક્ત “મેઘમહેદયમાં તેનો ઉલ્લેખ આવે છે. આ ગ્રન્થ પણ પિતાના શિષ્ય મેરુવિજય માટે લખ્યું હતું.
૧૮ હરતસંજીવન-આ ગ્રન્થના પ૨૫ કલેકે છે. તે ઉપર કર્તાની પજ્ઞવૃત્તિ “રેખા શાસ્ત્ર” નામે છે. આ ગ્રંથ હસ્તરેખાના વિષયમાં ભારતીય જ્યોતિષનું સપ્રમાણ સુરેખ વર્ણન પૂરું પાડે છે. તેનું બીજું નામ “સિદ્ધજ્ઞાન' પણ છે. આ ગ્રંથ “મોહનલાલજી ઠંથમાલા માં પ્રગટ થયેલ છે. અને ભાષાંતર તથા ચિત્ર સાથે આ ગ્રંથમાં આપેલ છે.
૧૯ ઉદયદીપિકા-આ ગ્રંથમાં પ્રશ્ન કાઢવાની પદ્ધતિ માટેનું વિશદ વર્ણન છે. સં. ૧૫૨ માં શ્રાવક મદનસિંહ માટે પ્રશ્નોત્તર રચેલી છે. આ ગ્રન્થ પાયે નથી.
૨૦ પ્રશ્નસુરી-આ ગ્રંથમાં પણ પ્રશ્ન કાઢવાની પદ્ધતિનું ટૂંકમાં વર્ણન છે. આની પ્રશરિતમાં કેટલાક ગ્રંથને રચનાક્રમ પણ જણાવ્યું છે. જે આ ગ્રંથ અમારી સિરીઝમાં હવે પછી પ્રસિદ્ધ થશે.
૨૧ વીસાયંત્રવિધિ-આમાં વીસાયંત્રની વિધિનું વર્ણન છે. જે પદ્માવતી ત્રના અન્તર્ગત કાવ્ય વિવરણ પર વૃત્તિ સમાન છે. તેમાં અર્જુન પતાકા, $ “ઘાર્થમાણ્ય શarશતકાઝીયારૂમના લોટામાં પ્રસરાશા
-૩રથી , બા ! ૨ “ satsણ ઘણુ છુ કાણુશરિકામા ઘાનનીસુકા (2) ધાણાં ચાવિ િ િ ? 1 प्रेष्यरतपागणपतेविजयप्रभाख्यसूरीशितुः कधिकृपाविजयस्य शिष्य । चक्रे विद्यार्य रचनां साऽस्तु नित्या भोगश्रिये समनुयोजितधर्मलाभात् ॥२॥ सूर्याचन्द्रमसौ यावद् यावन्मेरुमहीधरः श्रोप्रश्नसुन्दरीसिद्ध्यै तावत् त्रिपुरसुन्दरी॥३॥ पद्मावती नागलोके मध्यलोके प्रभावती। श्रृतदेवीश्वरी तूदुर्बलेके त्रिपुरसुन्दरी ॥४॥ ત સુરત (૪) વિનઃ ત્વ: (T ) ઋતુ વિદિત શર્માન દત્તા જર્જાતો (અક્ષર) થિઃ II હ ! आद्यं सामुद्रिकं नाम्ना द्वितीय लोकविश्रुतम् । सूक्ष्माक्षरं तृतीयं स्यात् तुर्य त्रिपुरसुन्दरी ॥६॥ पद्मावत्यभिधानाम शुद्ध प्रकरणं स्मृतम् । पञ्चमं पञ्चमैर्वाच्यं संशोध्याधिकधोधनैः" ॥७॥
--જલુ, કાતરિત (ગાથા છીક્ષમામપિાસેથી દાણ) ३ "श्रोमेघविजय प्राप्तोपाध्यायपदविश्रुतः। भूविश्वेत्यादिकाव्यस्य व्याख्यानं चकृवानिदम् ॥१॥ विजययन्त्रप्रभावे
Page #22
--------------------------------------------------------------------------
________________
१८
વિજયયંત્ર વાપરવાની વિધિ છે. આ સિવાય બીજા કેટલાંક યંત્ર રચ્યાં હોય એમ પણ જણાય છે. આ ગ્રન્થ અમારી સિરીઝમાં પ્રગટ થયે છે. મૂલ્ય પાંચ રૂપિયા છે.
(मध्यात्म) ૨૨ માતૃકાપ્રસાદ–રચના સમય સં. ૧૭૪૭. આ ગ્રંથ અધ્યાત્મવિષયને છે. આ ગ્રંથમાં “૩ નમ: સિદ્ધમ ” વસાય પર વિવરણ કર્યું છે અને 8 શબ્દનું રહસ્ય સ્પષ્ટરૂપે બતાવ્યું છે. પ્રસ્તુત ગ્રંથ ધર્મનગર (ધરમપુરી)માં બનાવ્યો એવું સ્વયં ગ્રંથકારે જ લખ્યું છે.ર
૨૩ બબધ-આ ગ્રંથ યદ્યપિ મ નથી પરંતુ સંભવતઃ તેમાં અધ્યાત્મિક વિષયેનું વર્ણન હશે, એમ લાગે છે.
૨૪ અહંકીના-આ ગ્રંથના ૬ અધ્યાયે છે અને તેમાં જૈનદર્શનનું વર્ણન સ્પષ્ટરૂપે કર્યું છે. આ ગ્રંથ “મહાવીર ગ્રન્થ માલા”માં પ્રગટ થયું છે. १ "एवं शकुनखेटानां स्थानाद विंशतियन्त्रकम् । निश्चितं मेघविजश्रिया विभववृद्धिदम् ॥२१
अर्हपदेन विशयन्त्रव्यवस्था"प्राचीनानुचानैत्रिभागदानादिहैकशेषेऽपि । कृतगुणयन्त्र रचित खवाणहयन्त्र द्वये शेषे "॥२॥ "सन्मार्गानुगतधियोपाध्यायपदस्थमेधविजयेन। विहरजिनयन्त्रमिह स्फुटीकृतं ।
विजयकरम् ” ॥३॥ " रेफस्य ध्यानत्वेनैकोनत्वे पञ्च वा स्थिताः। अर्हपदाद विंशयन्त्रं
मेघादिविजयोदितम् " ॥१२॥ " पद्मावतीस्तवने कथितविंशतियन्त्रप्रतिष्ठा"घाचकैर्मेघविजयविशयन्त्रसुसूत्रितम् । श्रीवीर-पार्श्वयत्पन्नानुभावादस्तु सिद्धिदम्"। विजययन्त्राष्टमगत्या यवनमतविंशतियन्त्रप्रतिष्ठा"देच्या पद्मावत्या भगवत्या स्वप्नकथितयन्त्रस्य। संवादार्थ विवृत
वाचकमेघादिविजयेन" ॥१०॥ "तपागच्छेशसूरीशविजयप्रभसेवकः । कपादिविजयधीराणां शिष्योऽईच्छासनश्रिये " ॥४९॥
-~-अनुभूतसिद्धविशादिकल्पसंग्रह। २ "ॐ नमः सिद्धमित्यादेर्वर्णाम्नायस्य वर्णनम् । चक्रे भीमेघविजयोपाध्यायो
. धर्मसाधनम् ॥ संवत्सरेऽश्ववार्यश्वभूमिते (१७४७ ) पोष उज्ज्वले। श्रीधर्मनगरे ग्रन्थः ।
पूर्णश्रियमशिश्रियत्" ।
-- मातृकाप्रसाद. प्रान्तप्रशस्ति । ३ " इतोऽधिकं किञ्चन मातृकाया व्याख्यानमादेशि मया वितस्या श्रीतत्त्वगीताहित
सत्प्रतीताऽध्यायेषु मध्येयधियोत्तरेषु ॥
--मातृकाप्रसाद ।
Page #23
--------------------------------------------------------------------------
________________
વળી તેમણે ‘પોંચતી સ્તુતિ-સટીક ’, તેમજ • ભક્તામરસ્ત્રાત્ર ’ પર ટીકા રચી છે. સિવાય કવિએ અનેક ગુજરાતી કૃતિઓ-૧ જૈનધરમદીપક, ૨ જૈન શાસનદીપક ૩ આહારગવેષણા, ૪ શ્રી વિજયદેવસૂરિ નિર્વાણુરાસ, ૫ કૃપાવિજય નિર્વાણુરાસ, ( ચૈાવિશ જિન સ્તવન, ૭ પાનામસ્ત્રોત્ર, વગેરે રચેલાં મળી આવે છે.
સર્વ છેકે હસ્તસ જીવનના તલસ્પશી અભ્યાસી અને સશાધક સ્વસ્થ શ્રીમદાચાર્ય શ્રી વિજયક્ષમાભદ્રસૂરિશ્વરજીને અમે અહીં યાદ કરીએ છીએ. તેએએ આ પુસ્તકના મૂળ અને ભાષ્યનું જલધર ( પૂર્વ પંજાબ )માં મહેતા સામેશ્વરના પુત્ર દયારામના પુસ્તક ઉપરથી સંવત ૧૭૯૫ શકે ૧૯૬૦ના વૈશાખ વદ ૧૨ મંગળવારે અવસ્થી ટીકારામ ભવાનીદત્તે લખેલા પુસ્તક ઉપરથી સંશાધન કર્યું છે. આ સંશોધનના આ પુસ્તકના સંપાદનમાં છૂટથી ઉપયાગ કર્યો છે. સ્વર્ગ - સ્થની મન:કામના હસ્તસ જીવનનું સર્વાંગ સુંદર સંપાદન જોવાની હતી. પણ કાળમળથી તેઓ આ ગ્રંથના પ્રકાશન પૂર્વેજ સ્વર્ગસ્થ થયા છે. એ શૈાચનીય છે. સ્વર્ગસ્થ સંપાદન કરેલું મૂળ અને ભાષ્ય સાથેનું હસ્તસ જીવનનું પુસ્તક પ્રશ્નસુંદરીની શ્રીમદ્ની હસ્તલિખિત પ્રતો અમાને જ્યોતિષશાસ્ત્રાભ્યાસી તપસ્વી સુનિશ્રી કાન્તિત્ત્તવજયજીએ ઉપયાગ કરવા આપી છે. એટલે તેમને પણ આભાર
તથા
માનીએ છીએ.
આમ અને હસ્તસંજીવનના મૂળ તથા ભાષ્યનું સંપૂર્ણ સંપાદન કરવા શક્તિમાન થયા છીએ. આ સંગ્રહૅમાં હસ્તસ જીવનને મૂળ તથા ગુજરાતી ભાષાન્તર સાથે આપેલુ છે. અને તેમાં આવતાં ચક્રો, કાકે વગેરેને સારી રીતે સમજાય તેવી રીતે રજુ કરેલાં છે. વિશેષમાં હસ્તસ જીવનના વિષયને માર્મિક રીતે સમજાય તે માટે ભૂમિકા તથા નિમિત્તશાસ્ત્ર સંબધી વિસ્તૃત નિબંધ પણુગ્મા સંગ્રહમાં સામેલ કરવામાં આવ્યા છે. એટલે હસ્ત'જીવનનું આ સ પાદન અભ્યાસકાને રુચિકર થઈ પડશે. એમાં બે મત છેજ નહિ.
સામુદ્રિકશાસ્ત્રની આ પહેલા એક આવૃત્તિ જુના હિંદી ભાષાન્તર સાથે સામુદ્રિકશાસ્ત્ર નામથી વેંકટેશ્વર ગેસમાંથી બહાર પડી હતી. આ પુસ્તકના ભાષાન્તરમાં જે કંઈ છૂટીએ હતી. તે ઋષી આમાંથી દૂર કરી છે. અને ગ્રંથ સારી રીતે મગજમાં સે, તે માટે ગ્રંથકારાક્ત પશુ પક્ષી સાથેના મનુષ્ય અંગ પ્રત્યંગનાં સરખાવેલાં લક્ષણેને વિધ ચિત્રાથી દર્શાવેલાં છે. ભાષાન્તર તથા વિષય સ્પષ્ટિકરણ કરવામાં કચાશ રાખવામાં આવી નથી. અને અત્યારપૂર્વે શરીર સામુદ્રિકનાં છાએલાં દરેક પુસ્તકા કરતાં આ પુસ્તકને રમણીય, વિશદ તથા મર્માઘાટન કરવામાં આવ્યુ છે. જો પ્રાણીએનાં અંગ પ્રત્યગનું સંપૂર્ણ નિદર્શન ન થયુ. હાય તે! સામુદ્રિકશાસ્ત્ર સમજાતુ જ નથી. આ ત્રૂટી અમેને ઘણી સાલતી હતી. અત્યાર પહેલાં કેઈ
Page #24
--------------------------------------------------------------------------
________________
૨૦
પણ્ સ'પાદક
આ
પ્રકાશનું તે તરફ ધ્યાન જ ગયું નથી. સર્વ પ્રથમ આમાં જ પ્રયત્ન થએલા છે. આ ચિત્ર ગુજરાતના સમર્થ કલા વિવેચકચિત્રકાર શ્રી રવિશંકર રાવળે તૈયાર કર્યા છે. એટલે તેની સુંદરતા તથા પ્રમાણિકતા માટે કહેવાનુ રહેતુ જ નથી.
સામુદ્રિકતિલકની આ ગુજરાતી સચિત્ર આવૃત્તિ સર્વ પ્રથમ જ થાય છે. અત્યાર પહેલાં ઉપર જાળ્યુ. તેમ વકટેશ્ર્વર પ્રેક્ષનું મૂળ અને હિંદી ભાષાન્તર મળતુ હતુ.... થાડાંક વર્ષો પહેલાં શ્રીયુત રઘુનાથ શાસ્ત્રી પટવર્ધને સામુદ્રિક તિલક નામના ગ્રંથમાં આ પુસ્તક મરાઠી ભાષાન્તર સાથે સોંપાદન કર્યું છે. પરંતુ અમારૂં સંપાદન સ્વતંત્ર જ છે અને તે સ્હેજે સમાય તેમ છે.
સામુદ્રિકશાસ્ત્ર, હસ્તકાંડ, આ એ ગ્રંથનું સંપાદન હિંદની કાઈ પણ ભાષામાં થએલુ જાણુવામાં આવ્યુ' નથી. સર્વ પ્રથમ આ સંગ્રહમાં જ તે લેવામાં આવ્યાં છે. સામુદ્રિકશાસ્ત્રના શ્લોકા ધણુાં પુસ્તકામાં તિસ્તત: જોવામાં આવે છે. વિવેક વિલાસકારે તેનેા ઘણ્ણા ઉપયાગ કર્યો છે. આ ગ્રંથ અતિ પ્રાચીન છે. એટલુ જ કહેવુ અહીં ખસ થશે.
હસ્તકાંડ કે જે ચૂડામણિના વિષયના જ ગ્રંથ છે. તેની પ્રત અમાને પાટણુના ફ્ાલીયા વાડાના ભંડારમાંથી વિદ્વ મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજે મેળવી આપી હતી. તેઓશ્રીના કહેવા મુજબ અત્યારસુધી અમદાવાદ તથા પાટણના જૈન ભંડારાની, જાણવામાં આવેલી લગભગ ૧૦૦૦ પચાસ હજાર જેટલી હસ્તપ્રતોમાં હસ્તકાંડની બીજી કંઈ પ્રત નથી આવી દુર્લભ પ્રત મેળવી આપવા માટે તેઓશ્રીના જેટલેા આભાર માનીએ તેટલે ઓછા છે.
અહ ચૂડામણુિસાર પ્રતાકારે ઘણી જ અશુદ્ધ રીતે મહાવીર ગ્રંથમાળા ધૂળીયાથી પ્રકાશિત થયા હતા. આ પ્રકાશન ઉપરથીજ સÀાષિત પાઠ સાથે અહીં તેને મૂકવામાં આવ્યા છે.
ઉસ્તકાંડ તથા અચૂડામણિની બીજી પ્રતાના અભાવમાં પાઠશુદ્ધિ તથા અર્થ સંગતિ ઘણી જ ફરીન થઈ પડી હતી, પરંતુ વિરકૃપાથી અમેએ તેની અને તેટલી શુદ્ધતા અર્થ સંગતિ અને ભાષાન્તર તેના જ જેવા ચદ્રેાન્મિલન, પ્રશ્નસુ દરી વગેરે ગ્રંથોના અભ્યાસક્રારા કરી છે, આમ હોવા છતાં ક્ષતિ રહી ગઈ હાય તા તજજ્ઞ વિદ્વાના હુંસક્ષીર ન્યાયથી અમેને ક્ષમા કરશે, એમ આશા છે.
આ પાંચ ગ્રંથોના પ્રકાશનમાં ભાઈશ્રી સારાભાઇ મણુિવાઢ નવાબે તનમન ધનથી કામ કર્યું છે. આટલી ખથી માંઘવારીમાં ઉંચા આ પેપર ઉપર સચિત્ર
Page #25
--------------------------------------------------------------------------
________________
૧
આવૃત્તિ બહાર પાડવાનું સાહસ ગુજરાતના પ્રકાશકને અ પમાડનારૂં લાગશે. આ ગ્રંથોનું પ્રકાશન તેમના જેવા સાહસિકથી જ થઇ શકયુ છે. હિંસાખ ગણુનારની ષ્ટિ આમાં ચાવેજ નહિ. ફક્ત અંધારે અટવાતા પ્રાચીન શાસ્ત્રના ઉદ્ધારની ધગશ જ આ કાર્ય કરાવી શકી છે. તેઓની પ્રગતિ ઉત્તરાત્તર થાય એમ હરકાઈ સહૃદય ઈશ્વર તેમને સફળ બનાવે, અને હવે પછી પણ તેમણે કરવા ધારેલાં હીરશ જૈન જ્યોતિષ, અર્ધ્ય કાંડ તથા ચદ્રોમિલનના પ્રકાશનને તેમને સુયોગ પ્રાપ્ત થઈ સફળતા મળે તેવી પરમાત્મા પાસે અભ્યર્થના છે. કિંમત શમ્
યાહજ.
મણિયાથાની ખડકી પાસે, ખાડી, અમદાવાદ. વિજયાદશમી સ. ૨૦૦૩ વકમી.
હિમ્મતરામ મહાશ'કર જાની
જ્યોતિષાચાર્ય .
Page #26
--------------------------------------------------------------------------
________________
૧-૧૬ ૧૭–૫૦
જૈન સામુહિકના પાંચ પ્રથા
અનુક્રમણિકા વિષય ૧ આમુખ ૨ નિમિત્તરાસ (નિબંધ)
અષ્ટાંગનિમિત્ત, આઠ-નિમિત્તશાસ્ત્રનાં લક્ષણ અંગવિદ્યા...પ્રથમ નિમિત સ્વપ્નશાસ્ત્ર દ્વિતીય નિમિત્ત, સ્વરશાસ્ત્ર-તૃતીય નિમિત્ત ભૌમશાસ્ત્ર– ચતુર્થ નિમિત્ત વ્યંજનશા...પંચમ નિમિત્ત લયશાસ્ત્ર..પદ્ધનિમિત્ત ઉત્પાતશાસ્ત્ર...સમનિમિત અંતરીક્ષ શાસ્ત્ર. અષ્ટમનિમિત્ત સિદ્ધાન્ત જ્યોતિષ લક્ષણ હેરા જોતિષ લક્ષણ સંહિતા જ્યોતિષ લક્ષણ અષ્ટનિમિતને સંહિતામાં સમાવેશ
ક હરતસંજીવન
૧–૫૧ दर्शनाधिकारः १
૧-૧૭૭ જ શાસ્ત્ર પીઠિકા સત્તાધ્યાયઃ ૧
૧-૧૮ જ હસ્તદર્શનમાં ગુજરાધનાધ્યાયઃ ૨
૧-૨૧ હાથમાં ત્રણ તીર્થ, પાંચ સિહસ્થળતીર્થ ચેવિશ જિનેશ્વર, ત્રિવેણ, પંચ પરમેષ્ઠી સિદ્ધશિલા વગેરેનાં દર્શન હસ્તદર્શન માટે ન્યાસ અકાદિ સોળ સ્વર હાથમાં પાર્શ્વનાથ, ઋષભદેવ અને ત્રણ દેવતાઓ હાથમાં સર્વતભવ્ય क नाममालाभ्यायः ।
૧૫ હસ્તનામ
૧-૨ અંગુષ્ઠનામ અંગુલી નામ તર્જનીનાં નામ
૧૧-૧૪૪ ૫૧-૮૮ પ૧–૫૪ ૫૫-૬૧
૫૫–૫૬
*
*
*
*
૬૨-૬૪
Page #27
--------------------------------------------------------------------------
________________
*
*
?
૧-૧૭
મધમાનાં નામ અનામિકા નામ કિનિષ્ઠિકા નામ વિશ્વાનામ અંગુડમૂળનાં નામ મણિબંધનાં નામ કરભને નામ હસ્તપૃષ્ઠનાં નામ હસ્તનલના નામ નખ નામ. પિતૃખાનાં નામ માતૃખાનાં નામ આયુરેખાનાં નામ અંગુલીમૂળ નામ હાથના પ્રમાનાં નામ हस्तविलोकनाध्याय ४ ગુરૂજી પાસે હાથ દેખાડવા જવાનો વિધિ ગુરૂનું લક્ષણ ગુરૂએ રાખવાનો નિયમ રાત્રીએ હાથ જેવા નિયમ સ્ત્રી-પુરુષ–નપુંસક્તા હાથને નિયમ ગુરૂને ભેટ આપવી दर्शनाधिकारः ५ તિથિચક્ર વાર નક્ષત્ર: રાશિચક્ર ચંચક વર્ષચક્ર માસચક્ર ૫ક્ષક દિનચક્ર ઘટિકાચા દાચક્ર લિમk કાણુચક
૮-૧૦
૧૨-૧૫
૧૭ ૬૮-૮૮
૧-૧૦૫ ૧૧૮ ૧૯-૨૯
૩૪-૩૫ ૩૬-૩૭ ૩૮૯ ૫૦-૫૮
૬૪-૬૭ ૬૮-૭૩ ૭૪-૭૭
૮૯-૮૦
Page #28
--------------------------------------------------------------------------
________________
ક્રિષ્ણક્ર દેહચક્ર
ઉસ્તચક્ર
હસ્તના પાંચ વર્ષોં રસાદિ વન स्पर्शनाधिकार २ પ્રશ્નવિધિ
પ્રશ્ન સમય જ્ઞાન
વજ્ઞાન પ્રકાર
કુમારીપૂજન અને પ્રશ્ન માર
નવસ્તુ પ્રશ્ન
ભૂમિદ્રવ્ય પ્રશ્ન યાસ પ્રમ ભાજન પ્રશ્ન
આલાદિ પંચવર
ઉત્પાતાન
હસ્તાપર અઞજ્ઞાન અધરાત્તરાદિ વણુ જ્ઞાન શકુનયાન પાસક કેવલી
रेखाविमर्शनाधिकारः ३ હાથ જોવામાં સિદ્ધિ રેખા જોવાતા ક્રમ
શુભ ફળ આપનાર કાચનું લક્ષણ
મણિપદ્મ રક્ષણ
હથેળીનું ક્ષણ
હસ્તપીઠનું લક્ષણ આંગળીનું લક્ષA આંગળીઓ ઉપરથી આયુાં કપાળ ઉપરથી આયુર્કો
મણિખ ધનું ફળ રેખાનુ ફળ
રેખાઓના સામાન્ય રીતે ગુણદોષ રેખાઓની મર્યાદા
હસ્તચિન્હ સૂત્ર
રૂખાવેધના પ્રકાર અને ફળ
ધનવિયાર
ધરખા
મધ્યરેખા
૨૧-૨}
219-42
68-65
*૧*૫
૧-૫૪
1-1
*
૧૦૧૧
૧૧
૨૫
૨૦
૨૮
• ? • #
૧૫
જાહ
૧૧
* &
૧૫
ર
૪
4
સર
૫૩
૫
{૭-૧૦°
91
193
૫
et
et
te
ર
R
સર
સર
ex
પ
૫
*t
*t
42-230
૯૮
..
{••
૧.
૧.૧
૧
૧૪
tr
૧૦૫
૧૦૫
૧૦૭
1.9
૧૦-૧૧૫
૧:
૧૧૦
૧૧.
૧૧.
Page #29
--------------------------------------------------------------------------
________________
૧૧૧ ૧૧૨ ૧૧૨ ११३ ૧૧૩ ૧૧૪ ૧૧૪ ૧૧૪
૧૦૧
૧૧૫
૧૧૩
૧૧૭
૧૧૭ ૧૧૯
૧૨૬ ૧૩૦ ૧૩૧ ૧૩૫
અથ અને જામરખાં જન્મકાળ જાણવાની રીત મૃત્યુના કારણનું શાન ભાગ રખા સંતાન રેખા દ્રવ્યલાભ જ્ઞાન માતાપિતાના મૃત્યુનું જ્ઞાન: સ્નેહ અને નૃત્ય જ્ઞાન પશ્યાદિ ભયજ્ઞાન હસ્તચિહસત્ર સમાપ્ત આયુરેખાનું સ્વરૂપ અને ફળ ધનરેખા , , , , ગોત્રરેખા વિચાર ઉર્ધ્વરેખાના ભેદ શ્રીરેખા દીક્ષારેખા રખાત અને જારરેખાઓ લક્ષનું બાધકત્વે ઉદાહરણ સાથે સંતાન રેખા ભાઈ ભાંડુની રેખા દિવા રાત્રી જન્મજ્ઞાન હાથમાં બત્રીસ લક્ષણે ચિનહોનું ફળ હસ્તબીંબ ચૂક્ત આંગળીઓના ચહેનું ફળ મસ્યાદિ ચિન્હોનું ગ્રંથકી રાત કી શૈવ સામુક્તિ ચિન્હોનું ફળ કરહ પ્રકરણુકારાત ચિન્હોનું ફળ મંદિરખા કરહા પ્રકરણુકારાત કાપદનું લક્ષણ અને ફળ , પદવીરેખા જામ્યુરખા ધમ રેખા દિયપીડા રેખા | અધમ રેખા અને સમાધિ મરણરેખા બતરેખા અને ભિક્ષારખા કરહા પ્રકરણકારોક્ત મૃયુરેખા કખા પ્ર૦ અને ભેજરાજેત ચી ખા અને મિત્રરેખા ૫દરખાં
૧૪૩ ૧૫૧
૧૨૦ ૧૨૦ ૧૨૧ ૧૨૧ ૧૨૨ ૧૨૪ ૧૨૪-૧૨૬ ૧૨૬ ૧૨૭
૧૫૭-૧૯૭૧ ૧૭ ૧૭૫ ૧૮૮ ૧૯૪ ૨૦૪ ૨૧૦
૧૩૧
૧૩૨
૨૧૧
૧૩૨
૨૧૨ ૨૧૬
૧૩૨
૨૧૮ ૨૧૮ ૨૨૩ ૨૨૬ ૨૨૭
૧૩૩ ૧૩૪ ૧૩૪ ૧૩૫ ૧૫
Page #30
--------------------------------------------------------------------------
________________
૨૨૮ ૨૨૯ ૨૩૧
૧૫ ૧૩૫ ૧૩૫ ૧૩૫
૧૩૬
૨૩૪ ૨૩૫
૧–૪૭
૧૩૬ ૧૩૭–૧૪૪ ૧૩૬૭ ૧૩૭
૧૩૮
૧૪૧ ૧૪૩ ૧૪૩
વાહનરેખા સ્ત્રીરેખામાં મતભેદ તેલ લસણ યાત્રા રેખા-વિદ્યારેખા શત્રરેખાઓ અને મિત્રરેખાઓ આંગળીઓની પાછળની રેખાઓનું ફળ विशेषाधिकारः४ વિપકા નખલક્ષણ આવત લક્ષણ સ્ત્રીઓની રેખાએ સંબંધી વિશેષ કથનું પુરૂષના ડાબા હાથનું વર્ણન ઉપસ હાર ગ્રંથાલંકાર ક્રિતીર્થ સામુદ્રિકતિલક प्रथमोऽधिकारः મંગલાચરણું સામુદ્રિકશાસ્ત્રની ઉત્પત્તિ અંગવિભાવ પગના તળીયાનું વર્ણન પગની આંગળીએ અને નખનું વર્ણન પગની પીઠનું વર્ણન (ઘુંટી અને એડી સાથે) પગની નળીનું વર્ણન પગના નળા ઉપરના રૂંવાટ પગના ઢીંચણ, સાથળ અને તે ઉપરનાં રૂંવાટા કટિભાગ, પગના થાપા ગુદા વૃષણ, શિશ્ન વીર્ય, મૂત્ર
૧૭૯૦ ૧-૨૯૮
૧૪પ-૨૬૬ ૧૪૫–૧૯૬ ૧૪૫
૧૪૬
જ
»
છે
૧૪૭ ૧૪૯ ૧૫૦
?
:
૧પર
9
P
૧૫ર ૧૫૪ ૧૫૫
2
P
S
૧૫૭ ૧૫૮ ૧૬૧ ૧૬૨
જ
૧૦૧
બસ્તી, નાભિ, કુક્ષી, જઠર, (પેટ) કમર, પિટની વલી, હૃદય વક્ષઃ સ્થળ (છાતી, સીને) સ્તન ગળાની હાંસડી, ખભા, બગલ
૧૬૩ ૧૬૫
૧૦૯ ૧૧૩
૬૭
Page #31
--------------------------------------------------------------------------
________________
બાહુ, હાય, પજે અને હુયેળ પાંચા, હાથની પીઠ, હુથેળીના રંગ મીન ( મત્સ્ય ) આદિ ચિહ્નો, રેખા
પીઠ ( ખરડા ) ગરદન, ગળુ ચક્ષુક, હડપચી, ઝડખાં, દાઢી ગંડસ્થળ, પાલ, મુખ
એટ
દાંત
K
તાળવું, ગળાની ઘંટડી
હાસ્ય
નાસિકા ( નાક, નસકારા) છીકે
ખ પાંપશુ, નિમેષ
દન, ભ્રમર
કાન, કાનની પટ્ટી
માથુ, કપાળ, કપાળની રેખાએ
વાળ
શરીર
द्वितीयोऽधिकारः ક્ષેત્રના આઠ વિભાગ
સતિ
સાર
અન
સ્નેહ
ઉન્માન
પ્રમાણુ
માન
ક્ષેત્ર
પ્રકૃતિ
મિત્રક
મનુષ્યનાં ૩૨ લક્ષણો तृतीयोऽधिकारः
આવત' ( ભમરી )
ગતિ છાયા ( ક્રાન્તિ )
""
""
..
૨૭
૧૨૪
૧૩૦
:૧૩
૨૦૦
૨૦
૧૧
1
૨૨
૨૨૮
૨૩૨
૨૩૫
૨૩૭
૨૪૧
૨૫૯
૨૬
૭૨
૨૭૭
૨૪
૨૯૬
૧૯
1
ર
૧૩
૧}
૨.
૨૪
83
૫૫
૬૧
€£
૮૨
૧-૪૬
૧
૧૪
૧૯
૧}<
૧}
૧૬૨
૧૭
૧૮૦
૧૧
૧૮૨
૧૮૩
૧૮૪
૧૮૫
૧૮૫
૧૮૫
૧૨૬
૧૮૯
૧૯૧
૧૯૨
દર
૧૨૫
૧૯૫
૧૯૬-૨૧૦
૧૯૬
૧૯૬
૧૯૫
૧૯૮
૧૯૮
૧૯૯
૧૯૯
૨૧
૨૪
૨૦૧
૦૬.
૨૦ ૯
૨૧૧-૨૧૭
૨૧૧
૨૧૨
૨૧૩
Page #32
--------------------------------------------------------------------------
________________
સ્વર ( અવાજ )
ગંધ
૩૬ ૧-૧૮૮
સવ ( ચેતન-પ્રભાવ) જતુથડધિવા સ્ત્રી સામુદ્રિક શ્રી સામુદ્રિકની પ્રતિજ્ઞા પગનાં તળીયાં અને તેમાંનાં ચિહ્નો પગને અંગુઠ પગની આંગળીઓ પગની આંગળીઓના નખ ઘુંટી જબ જાનુ (ઢીંચણ) ઉરુ (સાથળ)
૨૧૪ ૨૧૫ ૨૧૫ ૨૧૬ ૨૧૭-૨૪૩ ૨૧૭ ૨૧૯ ૨૨૦ ૨૨૦ ૨૨૧
૨૨૧
૨૨૨ ૨૨૨
કટિ
૨૨૩
નિતંબ થાપ ( ફિફ)
બસ્તિ નાભિ
૨૨૩ ૨૨૪ ૨૨૫ ૨૨૬ ૨૨૭ ૨૨૭
૨૭ ૨૨૮ ૨૨.૮ ૨૨૯ ૨૨૯ ૨૩૦
૨૩૧
દ૯
પડખાં પેટ વલ્લી હૃદય વક્ષ:સ્થલ સ્તન જવું ( ગળાની હાંસડી ). ખન્ના અગલ બાહુ (હાથ) હાથની આંગળીઓ હાથના નખ હાથની પીઠ ગરદન ચિબુક (હડપચી) દાઢી કપાલ ( ગંડસ્થળ )
૧૦૩ ૧૦૫
૨૧ ૨૩૨ ૨૩૨
*
૧૨૨
૨૩૪ ૨૩૪
૧૧૪ ૧૨૭ ૧૨૯ ૧૩૫ ૧૬
૨૩૫ ૨૩૫ ૨૩૫ ૨૩૬
૧૩૭
Page #33
--------------------------------------------------------------------------
________________
મુખ આઠ
គឺ
અભ
તાળવું
હાસ્ય
નાક
ચ્છિષ
ખ
પાંપણો ભ્રમા
મન
લલાટ
માથુ
વાળ
पञ्चमोऽधिकारः વ્યંજન, પ્રકૃતિ અને મિત્રકમાં તલ, મસ લાંચ્છન ઈત્યાદિ પ્રકૃતિ ( વાતપિત્તા ) म कफ प्रकृतिः ૬ વિશ્વમસિ
क वातप्रकृति
પ્રકૃતિ (દેવ વિદ્યાધરાદિ ૧૨ પ્રકારની ) સ્ત્રીનાં કેટલાંક વિશેષ લક્ષણે પદ્મિની, હસ્તિની, ચિત્રિણી, શંખિણી પતિને બાત કરનારી શ્રી સ્ત્રીઓનાં કેટલાક ખરાબ શૈક્ષણ મૃગ, વડવા ( ઘેાડી ) અને કરણી આદિ સમથાભોક્ત ભેદ
ઓના ામિની સત્તાનું કારણુ
'હતિ ઇત્યાદિના સક્ષેપ
સ્ત્રીની વણું (રમ) ની પ્રસક્ષા વરણિનીનું લક્ષણ
અધ
આાવત ( ભમરીના )
સત્ત્વ
સ્વર
*
Re
ર
૧૪
૧૫૩
૧૫૦
૧૦
૧૬૧
૧૬૨
૧૬
૧૭
૧૪
૧૭
૧૭
૧૮૩
૧૮૫
૧-૧૪૯
૧
***NEY IS 3
}
૧૭
૨૬
ર
૪૫
પર
૫
૩૧
સર
*
૧૪
૧૦
૧૧૧
૧૧
૧૨૮
૧૦
st
૨૦
119
૨૩૮
સ
૨૯
૨૩
૪૧
રા
૨૪
૨૪૨
૨૪૨
૨૪૨
૨૪૩૨}×
૨૪૩
૨૪૫
૨૪૫
૨૪૩
૨૪૭
૨૪
૫.
૨૧
ર૫ર
૨૧૩
૨૫૬
૨૧૭૭
૨૫૦
૨૫
૨૫:
સ્પર
૨૫૦
૨૬૧
ર
Page #34
--------------------------------------------------------------------------
________________
ગતિ
મકા
કવિ વૃત્તાંત ( ગ્રંથાલ’કાર ) ३ तृतीयग्रन्थः
સામુદ્રિક શાસ્ત્ર प्रथमोऽध्यायः
હાથ જોવાની રીત
ફર લક્ષણા, તેમજ શરીરનું સંક્ષિપ્ત વર્ષોંન
द्वितीयोऽध्यायः
પુરુષનાં અંગ પ્રત્યગાનાં ફળ
પા(પગ) લક્ષણ નખાધિકાર જધાધિકાર
શમ ગતિવીય લિંગાઘધિકાર
રૂધિરાધિકા કટચધિકાર ઉદરાધિકાર, નાધિાર સ્તન લક્ષાધિકાર કરરેખા લક્ષાધિક્ષર મુખાધિકાર
થોડાધિકાર
આખાધિકાર
દ’તાધિકાર
જીહ્વાધિકાર
તાધિકાર
સ્વરાધિકાર
નાસિકાધિકાર
( અધિકાર ) આંખ
( કર્ણાધિકાર ) કાન લલાટાધિકાર
39
વાળ (કૈશાધિકાર )
ત્રાદિ तृतीयोऽध्यायः શ્રી લક્ષણાધિકાર
દૈવી કન્યા વરવા લાયક છે?
કન્યા પરીક્ષાની રીત
૧૫
૧૪૦
'
૧-૨૭૨
૧-૨૪
૧–૧૨૭
૧
માનવતા
rt
૫૧
૫
ર
સ
૩
૧૦૦
૧૨
૧૦૪
૧૦૦
11
૧૧૩
૧૨૩
૧૨૫
૧
1
ર૬ર
*
૨૬૫
૨૬૭-૩૦૩
૨૭
૨૦૦-૨૯૦
૨૭૦
૨૨
૨૦૩
૨૭૪
૨૦૬
૨૭૬
२७७
૨૭૦
૨૦૮
૨૮૩
૨૮૪
૨૮૪
૨૮૪
૨૮૫
૨૮૫
34;
L
૨૮૭
૨૮૭
૧૮૮
Re
૨૮
૯૦
૨૧
Page #35
--------------------------------------------------------------------------
________________
પુત્ર
પગના તળીયાનાં ચિહ્નો, માંગળી પગની ધુટીઓ
કઢિથી ગળા પર્યંતનાં લક્ષણે
બધ
નિત ંબાદિ નાભિ કુક્ષી વગેરે
સ્તન
ગ્રીવા અને જીલ્મ તાળવું, દાંત, એઠ નાસિકા
ખા
મુખ
લલાટ
સ્વર. હ્યું, નાભિમાં ભમરી દિ ઔના ખરાખ લક્ષણા ( વ્યભિચારાક્રિ)
ઔનાં સારાં ખાટાં લક્ષણો
પદ્મિન્યાદિ લક્ષણેા ઉપસ દ્વાર
४ चतुर्थी ग्रन्थः હસ્તકાંડ વિષય પ્રતિજ્ઞા
પરિભાષા પ્રકરણુ
લાભાલાભ
"
સુખ દુઃખ જીવિત મૃત્યુ ક જય પરાજય
સૂચ્છત્ર ભગાદિ
.
ચિંતા પ્રક્રૃત્યુ ( મૂક પ્રશ્ન ) વર્ણિધર્મ પ્રકરણ દશ પ્રકરણ
કાલ પ્રકરણ અકાંડ પ્રકરણ ગર્ભ પ્રશ્ન પ્રકરણ ગમામ પ્રકરણ
વર્ષા પ્રકરણ
શલ્યાહાર પ્રકરણ ચેર્રયતા પ્રકરણુ મંગલાચરણ વગેરે ५ पञ्चमो ग्रन्थः
અહ ચૂડામણિ સારઃ ( પ્રાકૃત )
શ્ર
1
૧ર
૨૨
૩૧
૩૭
ઘટ૮૪ ૪ ૪
૪૫
૧૧૦૦
1
f
૧૧
૧૨
૨૧
૨૭
ર
BY
૧
હું
૭૫
Z& & &
今日
૧૧૭૩
૨૧
૨૯૧
૨૯૨
૨૯૩
૨૨૪
૨૫
૨૯
૨૯૬
૨૯૦
૨૯૭
૨૯૦
૨૯૮
૨૯૮
૨૯૯
૨૯૯
...
Ý
૩૦૩
3.
set
st
૩૦.
૩૧૧
૩૧૧
૧૨
૧૩
૩૧૩
૩૧
st
૩૧૯
૩૧૯
૩૨
૧
૨૧
૩રર
૩૨૨
૩૨૫૩૩.
Page #36
--------------------------------------------------------------------------
________________
હસ્તસંજીવન
Page #37
--------------------------------------------------------------------------
________________
આમુખ
આ ગ્રંથ શ્રી મેઘવિજયગણિએ ક્યારે લખે તે સ્પષ્ટ કહી શકાય તેમ નથી. કારણું ગ્રંથમાં ક્યાંય તેવો ઉલ્લેખ નથી. પરંતુ ભાગ્યમાં સંવત ૧૭૩૭ ની સાલનાં ઉદાહરણ છે. તેમજ ગ્રંથકારની લેખન પ્રવૃત્તિ સંવત ૧૭૧૪ થી શરૂ થઈ સંવત ૧૭૬૦ સુધી પહોંચેલી છે. એટલે ૧૭૩૭ ની આજુ બાજુમાં મૂળગ્રંથ તથા તેનું ભાષ્ય પુરું થયું હશે. મૂળની તેમજ ભાષ્યની રચના જોતાં અનુમાન થાય છે કે, ગ્રંથકારે સર્વ પ્રથમ મૂળગ્રંથ લખી કઈ કઈ કઠીન સ્થળે ટીપણું રૂપ ભાષ્ય લખ્યું હશે, પરંતુ ત્યાર બાદ ઘણા વખત પછી ગ્રંથકારે સામુદ્રિકલહરી નામથી ભાષ્યની
જના કરી છે, અને તેમાં મૂળ તેમજ ટીપ્પણી રૂપે જેલા ભાષ્ય બંનેની ઉપર ભાણ કર્યું છે.
સામુદ્રિકલહરી ભાષ્ય તેમણે શા માટે લખ્યું? તે વિષયમાં તેઓ લખે છે કે वाराणसीपुरि वसन् कविजीवरामः प्रोद्दामबुद्धिरभिरामतयातिकामः । हेतुर्बभुव मवने विकृतेरमुष्या अत्याग्रहेण अणनादति तीक्ष्णमत्या ।।
उपाध्यायो नाम्ना स भुवि विजयी मेघविजयः कृतास्योपज्ञासौ विवृतिरमला येन मुभगा यदेतस्यां मिथ्या कथनमथन स्पष्ट मुदित
विशुद्धथै बुद्धयै वा न तु सुमनस्तस्य जयिनः ॥ અર્થાત-વારાણસી નગરીના રહીશ, વિશાળ બુદ્ધિવાળા શ્રેષ્ઠ પુરુષ જીવરામ કવિએ તીક્ષ્ણ બુદ્ધિથી વિચારી આ ગ્રંથની ટીકા કરવા અત્યાગ્રહ કરી આ ટીકા થવામાં કારણ થયા છે.
ઉપાધ્યાય મેઘવિજય એ આ સુભગ નિર્મળ વિવૃત્તિ પિતે કરી છે. આ ટીકામાં કાંઈ પણ જે મિથ્યા કથન હોય અથવા કંઈક અસ્પષ્ટ રહી ગયું હોય તે તે વિજયી મેઘવિજય દોષપાત્ર નથી, પરંતુ તે બુદ્ધિની વિશુદ્ધિ માટે છે.
ગ્રંથકારને મંત્ર તંત્ર તેમજ તિષશાસ્ત્રને સારો પરિચય તથા વ્યાસંગ હોય
Page #38
--------------------------------------------------------------------------
________________
તેમ માલુમ પડી આવે છે. તેમણે હસ્તસંજીવન, પ્રશ્નસુંદરી તથા પ્રબોધની રચના તેમજ અર્જુન પતાકાની રચના કરી પિતાના તિષિક જ્ઞાનને પરિચય આવે છે. જ્યોતિષનાં ગૂઢ રહસ્યો તરફ જ તેમને ઢોળાવ વધારે પડતો છે. અને તેથી જ નષ્ટ જાતક વિષયમાં તેઓ ઉંડા ઉતરી પ્રશ્નસુંદરીની રચના તથા ગ્રહચાર અને સમર્થ–મહર્ધ (તેજીમંદી) ઉપર ખુબ ઉહાપોહ કરી વર્ષપ્રબોધની રચના કરી છે. આથી સોફલ દાતા ચમત્કૃતિ ભર્યા વિષય ઉપર જ તેમનું લક્ષ્ય હશે એમ અનુમાન થાય છે.
ગ્રંથકારની પ્રતિભા વિલક્ષણ છે. કાવ્ય સાહિત્યમાં સમસ્યાપૂર્તિ દ્વારા મેઘદૂત, નૈષધ અને માઘને તેમણે પિતાના કાવ્યોમાં અંતર્ભાવ કર્યો છે. તેમજ તિષના ગૂઢ વિષયને પિતાની પ્રતિભા નિકર્ષ ઉપર કસી ગ્રંથ રચના કરી છે. તેમાં વળી હસ્તસંજીવનમાં અષ્ટાંગ નિમિત્તને એક હાથમાં જ ઘટાવી દીધું છે. અષ્ટાંગ નિમિત્તની આઠે આઠ શાખાઓના ગમક તરીકે એક હાથને જ કલ્પી તેમાં સર્વને અંતર્ભાવ કર્યો છે. તે તેમની માઘ અને નિષધ જેવાં કાવ્યના અંતર્ભાવ કરવાની પ્રતિભાનું પરિણામ છે.
ગ્રંથકારની આ સૂઝ નવીન છે? કે કોઈ વસ્તુ ઉપરથી પ્રેરણું મળી છે? તે વિચારતાં બીજી હકીકતને માનવાને કારણે મળે છે. • •
ગ્રંથકારે દર્શનાધિકારના અંતમાં સામુદ્રિકભૂષણના કેટલાક કે આપ્યા છે. તે વિચારતાં હાથમાં જ દરેક વસ્તુની કલ્પના તેમણે તે લોકો દ્વારા મેળવી હોવી જોઈએ; એમ અનુમાન થાય છે. ગ્રંથકારનું એક જ ધ્યેય વિચાર૫થમાં વારંવાર આવે છે કે અષ્ટાંગ નિમિત્તને કેવી હાથમાં જ સમાવેશ કરે. અષ્ટાંગ નિમિત્તનાં વિવિધ સાધનોની જગ્યાએ કેવળ હાથ એ એક જ સાધન લઈ દરેક રીતે ફલ ન કરાય, એ એક જ વસ્તુને તેમણે સાબીત કરવા ગ્રંથલેખન રૂપ શ્રમ ઉઠાવ્યો છે. અને તેથી જ તેમણે હસ્ત દ્વારા અષ્ટાંગ નિમિત્તને સંજીવન આપી ગ્રંથનું નામ હસ્તસંજીવન રાખ્યું છે. આ બધું કવિચાતુર્ય તથા વિદ્વન્મનોરંજન એક જ્ઞાન–મસ્ત પુરુષ સિવાય બીજામાં સંભવવું અશક્ય છે. ગ્રંથકારે તે અનેક થાય છે. પરંતુ જેમનામાં નવીન કરવાની હોંસ હોય છે, શક્તિ હોય છે, તે પૈકીના એક તરીકે શ્રી મેઘવિજયગણિ માલુમ પડી આવે છે.
આટલું બધું હોવા છતાં એક બીજી ખૂબી એ છે કે ગ્રંથકાર ક્યાંય “અહું ‘તત્વના ભેગા થઈ પડ્યા નથી. અને એક સમાલોચકની માફક જ જ્યાં ત્યાં પોતાને
Page #39
--------------------------------------------------------------------------
________________
પરિચય આપતા ગયા છે. વર્ષ મધમાં ઠેરઠેર અનેક પ્રકારના મતન્મતાંતરો એકઠા કરી ત્યાં પોતાનો મત દર્શાવી ગયા છે. હસ્તસંજીવનમાં પણ લગભગ તેવું જ છે. પરંતુ હસ્તસંજીવનની કલ્પના જ ભવ્ય છે. અને લગભગ નવીન જેવી છે. એટલે પ્રાચીન મતની આલોચના તે તેમાં નહિ જેવી મલે છે. પરંતુ ભાગમાં ઠેરઠેર માલુમ પડી આવે છે. ત્રીજા વિમર્શમાં પણ શોધનારને જડી આવે તેમ છે.
તે કાળના બીજા ગ્રંથકાર કરતાં આ ગ્રંથકારની એક બીજી વિશેષતા એ છે કે તેઓ પિતાના ભાગમાં કેટલાક ગ્રંથને સારો પરિચય આપે છે. દાખલા તરીકે સામુદ્રિક ભૂષણ તથા શૈવસામુદ્રિક ગ્રંથકારે પરિચય આપ્યો છે. આજે જેમ ગ્રંથને આકાર, લેકસંખ્યા, આદિ–અંત વગેરે ભાગ દર્શાવી પરિચય આપવામાં આવે છે, તેવી જ રીતે ઉપાધ્યાયજીએ. તે ગ્રંથને પરિચય આપેલ છે.
ગ્રંથ પરિચય હસ્તસંજીવન સવાપાંચ અનુષ્કપ લોકોમાં રચાએલો ગ્રંથ છે. આ ગ્રંથને હસ્તસંજીવન સિદ્ધજ્ઞાન એમ પણ કહેવામાં આવે છે. અને કેટલીક વખત હસ્તસંજીવની એમ પણ કહેવામાં આવે છે. ગ્રંથના પ્રમાણુની સંખ્યા ગ્રંથકારે પિતે જ આપી છે. પ્રશસ્તિના અંતમાં પોતે કહે છે કે –
अनुष्टुभां सपादात्र ज्ञेया पञ्चशती ध्रुवम् ।
ग्रन्थे सतां प्रसादाच श्रेयः श्रीरस्तु शाश्वती ॥ લગભગ બધે જ ગ્રંથ અનુષ્ય છંદમાં રચાએલો છે. ફક્ત અધ્યાયના અંતમાં જેમ કાવ્યમાં સર્ગના અંતે બીજે બૃહદ છંદ જવામાં આવે છે, તેમ બીજા બહદવૃત્તમાં ઉપસંહાર કરેલો છે. જ્યોતિષના ગ્રંથોમાં બહુધા આવી પદ્ધતિ માલુમ નથી પડી આવતી પણું ગ્રંથકાર એક મહાકવિ હેઈ અને ત્રણ ત્રણ મહાકાવ્યના કર્તા હાઈ તેમની એ પદ્ધતિ જ પડી ગઈ હશે. જે વિશેષ શોભા રૂપ બની ગઈ છે.
સમગ્ર ગ્રંથ ચાર અધિકારમાં વહેંચાઈ ગયેલ છે. જ્યોતિષકરણ ગ્રંથમાં અધ્યાયે ને અધિકાર સંજ્ઞાથી ઓળખાવવાની પરિપાટી છે. જો કે હસ્તસંજીવન કરણગ્રંથ નથી છતાં તેવી પરિપાટીને સ્વીકાર કરવામાં આવ્યું છે. પહેલા અધિકારને દશનાધિકાર, બીજાને સ્પર્શનાધિકર, ત્રીજને રેખાવિમર્શનાધિકાર તથા ચોથાને
Page #40
--------------------------------------------------------------------------
________________
વિશેષાધિકાર એમ સંજ્ઞા આપેલી છે. દરેક અધિકારમાં નાનાં નાનાં પ્રકરણા ચેાજેલાં છે. કેટલીક જગ્યાએ તે પ્રકરણાને પણ અધિકારસજ્ઞા આપેલી છે. પરંતુ તે વાસ્ત વિકમાં પેટાવિભાગે પ્રકમે છે.
પહેલા અધિકારમાં એટલે દનધિકારમાં સર્વ પ્રથમ શાસ્ર-પ્રાર ભાધિકાર નામનું પ્રકરણ છે. તેમાં ગ્રંથકારે વીસ શ્ર્લોફાની અંદર હાથની પ્રશંસા કરી છે. ત્યારબાદ ધ્યાનાધિકાર નામનું બીજું પ્રકરણ શરૂ થાય છે. ગ્રંથકારની માન્યતા છે કે કંષ્ટદેવતાની કૃપા વગર, નૈમિત્તિક સચોટ ક્લાદેશ કરી શકતા નથી. તે કહે છે કે:
अथ निमित्तज्ञानं केवलं शास्त्रादेव ज्ञातुं न शक्यम् । अनन्तत्वात् । लक्षणशात्रस्य ततोऽप्यधिकत्वात् परीक्षायाः । तेन इष्टध्यानजापादिकथनमावश्यकं येन वासिद्धिस्तत्प्रतिबन्ध कदुरितध्वंसेन सञ्जायते ।
અર્થાત્ નિમિત્તનું જ્ઞાન કેવલ શાસ્ત્ર દ્વારા જાણી શકાતું નથી. કારણ તે અનંત છે. તેમજ લક્ષણુશાસ્ત્રની પરીક્ષા તા તેથી પક્ષુ વિશાળ છે. તેથી ઇષ્ટદેવતાનું ધ્યાન જપ વગેરે કહેવું આવશ્યક છે. જે કરવાથી વિઘ્નોનો નાશ થઈ વાસિદ્ધિ પ્રાપ્ત થાય છે. ધ્યાનાધિકારના ભાષ્યના આદિમાં આ પ્રમાણે કહી ભાષ્યના ઉપન હાર કરતાં કહે છે કે-~
एवं ध्यान विधिप्रधानमधिकाभ्यासाधिकारात्परं
ज्ञात्वा तत्त्वरुचिः शुचिः शुचिधिया श्री हस्तसञ्जीवनम् श्रीमद्भागवतं प्रसिद्धमतुलं सान्निध्यमासादयन
यद् यद् वक्तिफलं कलङ्कविकलं तत् सिद्धिमायात्थलम् ||
આવી રીતે ધ્યાનવિધિ જેમાં મુખ્ય છે, અને જે ધ્યાનવિધિ દ્વારા સ્વક્ષાભ્યાસથી સાધ્ય થઈ શકે તેમ છે. તેવા હસ્ત'જીવનને નિર્મળબુદ્ધિથી તત્ત્વની ઇચ્છાવાળા પવિત્ર પુરુષે જાણીને, તેમજ શ્રીમદ્દભાગવત (ભગવાનના સંબ ંધી શાસ્ત્ર, પ્રસિદ્ધ શ્રીમદ્ભાગવત યા જૈન પક્ષમાં અરિહંતના વાણી રૂપ આગમા ) કે જે ઘણું જ પ્રસિદ્ધ છે. તેના વારંવારના પાઠ (મનન) રૂપ સાન્નિધ્યને મેળવીને જે મૂળ કહે છે. તેનું નિર્મળ ફળ સિદ્ધિને પામે છે. અર્થાત્ તે નૈમિત્તિકની વાણી નિષ્ફળ જતી નથી.
આગળ જતાં પણ આ હકીકત સ્પષ્ટ થાય છે કે પરમાત્માની કૃપા વગર વાિિસદ્ધ મળતી નથી. કિંવદંતીઓ મુજબ પણ જે વિશેષ આત્મતત્ત્વની અભિરુચીવાળા
Page #41
--------------------------------------------------------------------------
________________
અને પવિત્ર હોય છે, તેમની વાણી નિષ્ફળ જતી નથી. માટે સફળ આદેશ કરવાની ઈચ્છાવાળા નિમિત્તિકે ઈષ્ટ દેવતાની કૃપા મેળવવા વિશેષ લક્ષ્ય આપવું જોઇએ.
ત્રીજા પ્રકરણમાં કેટલાક પારિભાષિક શબ્દને સંગ્રહ છે. ત્યારબાદ ચોથા પ્રકરણમાં હાથ જોવાની વિધિ બતાવી છે. આમાં નિમિત્તિક કે હોવો જોઈએ, તેમજ પૃછક કેવો હોવો જોઈએ તે સંબંધી શરૂઆતમાં જ કહેવામાં આવ્યું છે.
નિમિત્તશાસ્ત્ર કુદરતની રચનાનું સ્પષ્ટિકરણ કરવાની વિદ્યા છે, અને તે એવી રચના કે જે ભાવિના ગર્ભમાં યા તો ભૂતકાળના પેટાળમાં સંતાઈ રહી હોય. આવા મન-બુદ્ધિ અને ચક્ષુથી પર રહેલા પદાર્થોનું નિરૂપણ કરવા દૈવી શક્તિ જોઈએ. તથા તેમાં એકદમ કુદરતના સદસ્યને પામવું જોઈએ. આથી છલને સ્થાન મળી શકતું નથી છલ કરવાથી આદેશ નિષ્ફળ જાય છે. એક પ્રાચીન સુભાષિત છે કે –
मंत्र तीर्थे द्विजे दैचे दैवज्ञे भिषजौषधे।
याशी भावना यस्य सिद्धिर्भवति ताशी વૈદ્ય અને દેવજ્ઞમાં જેવી જેની શ્રદ્ધા હોય છે, તેવી સિદ્ધિ થાય છે. ગ્રંથકાર કહે છે કે –
जितेन्द्रियस्य श्रद्धालोयत्फलं कथ्यते बुधैः।
स्वमवज्जायते सत्यं तत्सर्वं नान्यथा पुनः ।। અર્થાત– જિતેન્દ્રિય અને શ્રદ્ધાળુને જે ફળ પંડિતો કહે છે, તે સ્વમની માફક સત્ય નિવડે છે. શ્રદ્ધા રહિત અન્યથા થાય છે. નિષ્ફળ જાય છે. માટે શ્રદ્ધાપૂર્વક શાસ્ત્રજ્ઞ પુરુષને જ ભાવિ જાણવા પૂછવું. એ ગ્રંથકારને તેમજ દરેક તિકશાસ્ત્ર પ્રવર્તક આચાર્યોને મત છે. આજકાલની માફક ખાલી વિનેદ કરવા કે દૈવજ્ઞની પરીક્ષા કરવા પ્રશ્ન કરવા નહિ.
દેવજ્ઞની પરીક્ષા કરવા માટે પ્રશ્ન પૂછવાને રીવાજ બાદશાહી જમાનામાં લખાએલા ગ્રંથમાંથી જડી આવે છે. તાજિક ગ્રંથકાએ પ્રશ્નકર્તા સરલ ભાવથી પ્રશ્ન કરે છે કે દેવજ્ઞની પરીક્ષા કરવા પ્રશ્ન કરે છે, તેને તેડી લાવવાની અમુક વિધિઓ યોજી છે. દૈવજ્ઞ તે ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણે કાળીને જ્ઞાતા, સર્વજ્ઞ, તેણે દરેક ચીજનું જ્ઞાન ધરાવવું જોઈએ. આ દરેક પ્રશ્નનો ઉત્તર આપવો જોઈએ. તેવી માન્યતા સામાન્ય રીતે જોવામાં આવે છે. લેકે પિતાની ઉપરોક્ત માન્યતાથી જેમ મનમાં આવ્યું તેમ પ્રશ્ન કરી, અને જોતિષી સર્વજ્ઞ હવાને ડેળ કરી દરેકને ઉત્તર આપે.
Page #42
--------------------------------------------------------------------------
________________
આ એક હાસ્યાસ્પદ બાબત છે. છતાં તે પ્રચાર શાહી જમાનાથી આજ પર્યંત જેવામાં આવે છે. નિમિત્તશાસ્ત્રની અગતિનું આ એક મુખ્ય કારણ છે.
પરંતુ મુખ્ય હકીકત હદયની પવિત્રતા જ્યાં બાજુ ઉપર રહેલી હોય ત્યાં સત્ય શાનું રહે? અને પછી પરિણામ શૂન્ય આવે તેમાં આશ્ચર્ય શું છે?
ગુરુના ચારિત્ર્ય વગેરે ઉપર પણ ઉપાધ્યાયજીએ ખાસ ભાર મૂકે છે. તેઓ કહે છે કે આદેશ કરનાર ગુરુ--
ब्रह्मचारी क्षमाशीलः कृतज्ञो धार्मिकः शुचिः। दक्षो गुरुः क्रमायातो वासिद्धिः स्वक्रियारतः ॥ સન્તુષ્ટ થતા યુnedવવી વિનિરિકા
नानाशास्त्रविवेकज्ञः स्थिर चित्तो गुरुमंतः ।। અથાત-બ્રહ્મચારી, ક્ષમાશીલ વગેરે ગુણોવાળો તથા સંતોષી, શ્રદ્ધાવાળો તપસ્વી જિતેન્દ્રિય, અનેક પ્રકારના શાસ્ત્રવાદમાં કુશળ અને સ્થિતપ્રજ્ઞ જોઈએ. આજના જેવા ક્ષુલ્લક ચિત્તવાળા ને જોઈ એ. નેમિત્તિક થનાર આટલું લક્ષ્યમાં રાખવા જેવું છે. મંત્રશાસ્ત્રની માફક નિમિત્તશાસ્ત્ર પણ અદષ્ટની વાત કરનાર હોઈ તેના માટે પણ પવિત્રતા વગેરે ખાસ મહત્ત્વનાં છે, તે ભૂલવા જેવું નથી.
ત્યાર બાદ પાંચમા અધ્યાયમાં તિથિચકથી લઈ અનેક પ્રકારનાં ચકોને ઉલ્લેખ ગ્રંથકારે કર્યો છે. વિવિધ ચક્રો દ્વારા કુલ નિરૂપણની પદ્ધતિ હોઈ તે તે ચકોનું હાથમાં કેવી રીતે ઘટત્વ છે, તે ગ્રંથકારે દર્શાવ્યું છે. ગ્રંથકારનું ખરું કૌશલ્ય અહીં જ વ્યક્ત થાય છે, અને આ ચકો ઉપરની વ્યાખ્યા એ તો ગ્રંથકારના અગાપ જ્ઞાનસમુદ્રને પરિચય છે. ગ્રંથનું હાર્દ આ પાંચમો અધ્યાય જ છે. “જે છે તે અહીં છે” એ ઉક્તિ આ અધ્યાયને હસ્તસંજીવનમાં લાગુ પડે છે.
અહીં કમ પ્રાપ્ત છે કે રેખાવિમર્શનાધિકાર કહે જોઈ તે હતે. કારણ તિથિચકાદિમાં શુભાશુભનું જ્ઞાન તે તે સ્થાનના શુભાશુભ ઉપર હાઈ સ્થાનનું શુભાશુભ લગ્ન કે જે સામુદ્રિક વિષય છે, તે રેખાવિમર્શનાધિકારમાં હોઈ પહેલાં તે જ્ઞાન કરાવવું ઠીક હતું. જો કે ગ્રંથકારે સામુદ્રિકશાસ્ત્રનાં હસ્ત મધ્યસ્થ શુભાશુભ ચિન્હોનું કથન કહેવા માટે જ ત્રીજા વિમર્શની રચના કરી છે, અને અષ્ટાંગ નિમિત્ત હાથમાં ઘટાવવા પુરતી હસ્તસંજીવનની રચના હેઈ તે વિભાગ ગ્રંથના મુખ્ય ધ્યેયથી જુદે હોઈ પરિશિષ્ટ રૂપે ય પાછળથી આપવામાં કોઈ જાતની ક્ષતિ
Page #43
--------------------------------------------------------------------------
________________
રહેતી નથી. એટલે ગ્રંથકારે ત્રીન્ત અને ચાથા વિમર્શ'માં તે હકીક્ત રજુ કરી છે, એટલે કેાઈ જાતના દોષ નથી.
અર્થાત્ આ સંદર્ભોથી એ સ્પષ્ટ થયું કે સામુદ્રિકશાસ્ત્રોક્ત શુભાશુભ લક્ષણા દ્વારા હાથની અંદર અષ્ટાંગ નિમિત્તને અંતર્ભાવ કરવા આ ગ્રંથની રચના ગ્રંથકારે કરી છે, અને તેમાં તે સફળ થયા છે. તે સ્પષ્ટ થાય છે,
અષ્ટાંગ નિમિત્ત હાથમાં ઘટાવવા જતાં કયા વર્ષમાં, કયા માસમાં, કઈ તિથિમાં કઇ ટિકા મારા માટે શુભાશુભ છે. તેની વિવક્ષા કરવામાં જ પ્રથમ દર્શનાધિકારની સમાપ્તિ થઈ જાય છે.
અહી ગ્રંથકાર જાતકશાસ્ત્રની પદ્ધતિને એટલે આઠમા નિમિત્તનો સ્વીકાર કરી આગળ વધે છે, અને તેમાં તેમને લગ્નકુંડલી, શિડલી, ભાવકુંડલી વગેરેની જરૂર પડે છે. એટલે તે હાથમાં જન્મકુંડલીની રચના કરે છે. આ વિભાગને લઈ હસ્ત'જીવનમાં નષ્ટજાતક અથવા તે હસ્તરેખા ઉપરથી જન્મકુંડલી કરવાની રીત છે, એવી માન્યતા સમાજમાં પ્રચલિત છે.
પરંતુ અહીં કહેવું પડે છે, કે તેમ માનનારાઓ અંધારામાં છે. આવી કાઈ હકીકત (જેમ તેઓ ધારે છે તેવી ) હસ્તસ’જીવનમાં છેજ નહિ. હા ! એક હકીકત છે કે હાથની અંદર કુંડલી કલ્પનાની કલ્પના ગ્રંથકારે કરી છે. પણ તેના નિયમા સાધારણ છે, અને તેમ હેાવા છતાં અમારા માટે અભૂતપૂર્વ છે. અત્યારસુધીમાં ઉપલબ્ધ થતા સામુદ્રિકશાસ્ત્રના ગ્રંથામાં કયાંય હસ્તરેખા ઉપરથી વાસ્તવિક જન્મકાળ શોધી કાઢવાની રીત અમેએ જોઈ નથી. રેખાજા”ત નામના પ્રકરણમાં રેખાઆના વ્યાઘ્રવિલાસિની ઇત્યાદિ ભેદ પાડી અમુક ભેદની રેખા છે, માટે અમુક ઘટિકાએ જન્મ થયા છે, એમ કલ્પના છે, અને તે ઉપરથી દરેક પ્રક્રિયા જાતક શાસ્ત્રાનુસાર થઈ શકે છે. જો કે તે પ્રકરણ શ્વેતાં અમને તેમાં યુક્તિ દેખાઈ નથી. કાઈ જાતની ઉપપત્તિ નથી. છતાં હસ્તરેખા ઉપરથી કુંડલી કાઢવાની ચમત્કૃતિ સાંભળતા આવ્યા હાઈ કઈ પણ જાતના નિર્ણય ઉપર આવી શકતા નથી. તે વિષય ગમે તેમ હા. પરંતુ હસ્તસ જીવનમાં તેવી કાઈ વિધિ નથી. એમ કહેવામાં અમને કાઈ વાંધા નથી.
ગ્રંથકારે દશનાધિકારના ૧૭ મા શ્લેાકમાં હાથને બ્રહ્માએ રચેલી જન્મપત્રિકાની ઉપમા આપી છે, એટલે તે જન્મપત્રિકા છે, એમ ઘટાવવા તેમાં કુંડલીની કલ્પના કરી છે. કુંડલીના બાર ભાવ હાય, તેમ હાથમાં પણ માર ભાવ કપા
Page #44
--------------------------------------------------------------------------
________________
જોઈએ, અને તેથી હુÀળીના ભાગને સાથેના ચિત્ર જેમ કુંડલીની માફક કલ્પવામાં આવ્યા છે. ગ્રંથકાર શ્લાકની વ્યાખ્યા કરતાં શંકા કરે છે કેઃ—
अथ कथं ज्ञेया जन्मपत्रीयमिति । तनुधन सहजमुहृत्सुतरिपुजाया मृत्युधर्म कर्मापव्यय रूपरेखाणामवस्थानात् । तत्र तनुरेखा आयुर्लेखा तस्यामेव स्वभाव लक्षणात् । कर्मरेग्वा राज्यैश्वर्यदरिद्रतारूपा उर्ध्वरेखा-परपर्याया| व्यरेखा कलह मृत्युदीक्षाग्रथिलताग्रहाधिकारलक्षणा | घातस्थानतया त्रिशुलरेखया वा । सन्तानरेखायां चतुष्किका सम्भवे रिपुरेखा । शेषास्तु स्पष्टा एव । हस्ततलमध्ये पूर्वापरायते आयुधनरेखे दक्षिणोत्तरायते पितृरेखोर्ध्वरेखे तथा अङ्गुष्ठोन्मुख तर्जन्युन्मुख कनिष्ठोन्मुख उर्ध्वरेखास्तिर्यगायताः । तथा विद्यारेखा राक्षसकोणान्निर्गत्य कोशोमुखी सर्वाभिरेताभिर्द्वादशभवनसम्पत्तिः ॥
અર્થાત્--હસ્તરેખામાં જન્મપત્રિકા છે એમ કેવી રીતે સમજવું? તેા હાથમાં જેમ જન્મકુંડલીમાં તત્વાદિ ખાર ભાવ છે, તેમ તનુ, ધન, સહજ, સુ, સુત, રિપુ જાયા, મૃત્યુ, ધર્મ, કર્મ, આય અને વ્યય રૂપ ખારું ભાવનુ ફળ આપનારી રેખાએ હાવાથી માર ભાવવાળી જન્મપત્રિકા કલ્પી શકાય છે. તનુ એટલે દેહભાવની કલ્પના આયુરેખા દ્વારા કરવી. જેમ દેહભાવથી શરીર સંબંધી શુભાશુભ જાણી શકાય છે, તેમ આયુરેખા દ્વારા દેડુ સખંધી શુભાશુભ જણાય છે. માટે આયુરેખા એટલે દેહભાવ. ઉર્ધ્વરેખામાં રાજ્ય ઐશ્વ દરિદ્રતા વગેરે જોવાતુ હાય તે રેખા એટલે દશમે। ભાવ કર્મ ભાવ. કલહ, મૃત્યુ, દીક્ષા, ભૂતાપદ્રવ, ગ્રહપીડા તથા ઘાત ઇત્યાદિનુ સૂચન કરનારી રેખાએ યા ત્રિશૂલરેખા એ વ્યયભાવ છે. સંતાનરેખાઓના સ્થાનમાં ચાકડી હાય તે રિપુભાવ. બાકીના ભાવ ખાકીની રેખાઓ દ્વારા સ્પષ્ટ સમજી શકાય તેમ છે. દાખલા તરીકે ધનરેખા ચા કુટુપરેખાઓ ધનભાવ, ભાઈ ભાંડુની રેખા ત્રીજો ભાવ, મિત્રરેખા ચાર્થ ભાવ સંતાન રેખા, પાંચમા ભાવ. સ્ત્રીરેખા સાતમા ભાવ. ધર્મરેખા, નવમા ભાવ. ઉર્ધ્વરેખા, અગીઆરમાં ભાવ. એમ કલ્પના થઈ શકે છે. હથેળીમાં કુંડલી જેવું ચિત્ર બનાવવા ગ્રંથકાર કહે છે કે આયુરેખા અને ધનરેખા આડી રેખાઓ છે, પિતૃરેખા અને ઉર્ધ્વરેખા ઊભી રેખા છે અને અંગુઠા ભણી જનારી, તર્જની ભણી જનારી, કનિષ્ઠા ભણી જનારી ઉર્ધ્વરેખાએ તથા વિદ્યારેખા જે નૈઋત્ય ખુણામાંથી નીકળે છે તે દ્વારા આાર ભાવની પના થઈ શકે છે. ગ્રંથકાર અહીં ચિત્ર આપે છે.
Page #45
--------------------------------------------------------------------------
________________
નો મુખરેમ,
જેન્યુ-મુખરખાટ
કનખા
ઉર્ધ્વરેખા
પિતૃરખાં
'વિદ્યારેખા
આ ચિત્ર જેવાથી સમજાશે કે સંથકારની કલ્પનાશક્તિ કેટલી બધી બળવત્તર હથેલીના ઉપરના ભાગ
છે. જ્યાં જ્યાં જે જે નામની રેખાઓ આવેલી છે. ત્યાં ત્યાં તે તે ભાવ આવી જાય છે. આવી અભૂતપૂર્વ કલ્પના કરવા માટે ગ્રંથકારની પ્રતિભાને ધન્યવાદ
આપ્યા વગર રહેવાતું નથી. આયુરેખા પ લાલ
હુથમાં ગ્રહોની કલ્પના પણ તેમણે કરી છે, અને તે દ્વારા પ્રત્યેકભાવનું
શુભાશુભ ફળ જન્મપત્રિકાની માફક થિી કહી શકાય છે, અર્થાત-હસ્ત એ બ્રહ્માએ
બનાવેલ જન્મપત્રિકા છે, એમ પુરવાર
ગ થઈ શકે છે. પરંતુ આથી કંઈ ન જાતકની માફક જન્મકુંડલી કાઢી શકાતી નથી. એવી જ રીતે આગળ જતાં રાશિચક બનાવ્યા બાદ તેઓ કુંડલી બનાવે છે, પણ તે જન્મકુંડલી બનતી નથી. આને માટે તેઓ પિતે જ જ્ઞાન કોર એ કલેકના ભાષ્યમાં કહે છે કે --
राशिचक्रानुवाद एषः । मूर्ति लग्नं मुख्यं तदेव भावयेत । न तु सत्यपि जन्मपत्रलमशाने जन्मलग्नमिति ।।
અર્થાત--આ વિધિ રાશિચકો અનુવાદ માત્ર છે. આથી આવેલ રાશિને જન્મલગ્ન કલ્પવું, પરંતુ જે જન્મલગ્નનું જ્ઞાન હોય તો તે કપેલી રાશી જન્મલગ્ન હોતી નથી. ' અર્થાત–આ કપેલી રાશિ એ જ જન્મલગ્નની રાશિ હોય તેવું કંઈ નથી, ત્યારબાદ તેઓ ગ્રહની સ્થાપના પણ પિતાની વિશિષ્ટ રીતિ મુજબ કરે છે. અહીં ગ્રંથકારને ખ્યાલ છે, કે જે કુંડલી બની રહી છે, તે કંઈ જન્મકુંડલી બનવાની નથી. એટલે કેઈએ તેને જન્મકુંડલી માની લેવી નહિ, એમ તેઓ વારંવાર કહે છે. આગળ જતાં પ્રત્યે વાળા પ્લાકના ભાષ્યમાં તેઓ કહે છે કે: -
सामुद्रिकमते जन्मलग्नमेतचक्रेण निर्णेयं यस्य ज्योतिःशास्त्रानुसारी जन्मपत्रं न स्यात्तस्याप्यनेन शुभाशुभपरिज्ञानात् जन्मेति कथनात् यथा मातामहा एतस्मिन् चक्रे यावज्जीवं फलदाः न पुनः मागुक्तमेषादिचक्रेषु द्वादशकापेक्षया परावर्तनेति
Page #46
--------------------------------------------------------------------------
________________
भावः । अत एवात्र चन्द्रोऽपि टिप्पनकापेक्षः । अत्र ज्योतिर्विन कृतजन्मलसापेक्षया लग्नग्रहादि विसवादे:पि न फलविसंवादः । सर्व निमित्तानां शुभाशुभादिज्ञाने एक-- માવિષHI Wવિ વિસંવાવતું નિમિત્તાત્તાવાર
આથી જે ચક્ર બને છે, તે ચક્ર દ્વારા સામુદ્રિકમૃતનું જન્મલમ વિચારવું, જેમને જ્યોતિશાસ્ત્રાનુસારી જન્મપત્ર નથી તેમને આના દ્વારા શુભાશુભનું જ્ઞાન થતું હોઈ
જમત્ર કહેવામાં વાંધો નથી.) જેમ હેય તેમ ગ્રહો આમાં ગોઠવવા. નહિ કે પહેલાં જેમ મેષાદિ રાશિચકમાં ગોઠવ્યા તેમ બારની અપેક્ષાએ ફેરવીને મૂકવા, અને તેથી જ ચંદ્ર પણ ટીપણામાં (પંચાંગમાં) જેમ (જે રાશિમાં) હોય તે રાશિમાં મૂક. અહીં જતિષીની કરેલી જન્મકુંડલીમાં અને આમાં જન્મલગ્ન તથા પ્રહમાં ફેરફાર આવશે, છતાં ફલમાં ફેરફાર નહિ આવે. કારણુ દરેક નિમિત્ત દ્વારા શુભાશુભ જ્ઞાન એક સરખું જ આવે છે. લગ્ન અને ગ્રહોમાં જે ફેરફાર આવ્યો તે તે જુદાં જુદાં નિમિત્ત (પદ્ધતિ) હોવાના કારણે.
અર્થાત્ હસ્તમાં ગ્રંથકારે કપેલી વિધિ મુજબ આવતી કુંડલી જન્મકુંડલી નહિં જ બને. બીજી જ કુંડલી બનશે, એ સ્પષ્ટ છે. એટલે ગ્રંથકારના આ શબ્દોથી સ્પષ્ટ ઘોષણ થાય છે કે હસ્તસંજીવનમાં નષ્ટજાતક પદ્ધતિ નથી. જે છે તે નિમિત્તશાસ્ત્રની એક પદ્ધતિ વિશેષ છે. જેમ જાતકશાસ્ત્રમાં જન્મકુંડલીના અભાવમાં પ્રશ્નકુંડલી ઉપરથી જન્મપત્રિકાની માફક જ પ્રશ્નપત્રિકા (પ્રશ્નોત્રી) બનાવાય છે, તેમ આ એક નિમિત્તાન્તરથી કુંડલી (સામુદ્રિક પત્રિકા યા નિમિત્તપત્રિકા કે એવું જ કંઈ નામ યોજી શકાય તેવી) બની.
અહીં ગ્રંથકાર ચૂડામણિશાસ્ત્ર મુજબ અમુક ફલન નામોચ્ચાર કરાવી તેના ઉપરથી જન્મશક, માસ, પક્ષ, તિથિ, ઘટિકા, પળ, લ, ગ્રહ વગેરે શોધી કાઢવાની વિધિ લંબાણ પૂર્વક ભાષ્યમાં સમજાવે છે, અને તે જોઈ સમાજમાં હસ્તસંજીવનમાં નષ્ટ જાતકની પદ્ધતિ છે, તેવી માન્યતા ફેલાએલી છે
ચૂડામણિશાસ્ત્રની પદ્ધતિનું સ્વતંત્ર વિવેચન કરવાનું હોઈ અહીં એટલું જ કહેવાનું છે કે તે દ્વારા બનતી કુંડલી વાસ્તવિક જન્મકુંડલી બનાવવા માટે ગ્રંથકારે દર્શાવી નથી, પરંતુ નિમિત્તાતરથી કેવી રીતે જન્મકુંડલી અને તેને પરિચય માત્ર આપે છે. નષ્ટજાતક નામને એક સ્વતંત્ર વિષય તિ શાસ્ત્રમાં ગૂઢ રૂપે રહેલા છે. રણવીર તિર્મહાનિબંધ વગેરેમાં તેવી પદ્ધતિઓ છે. પરંતુ તે એકદમ બંધ બેસતી થતી હોય તેવી અમારી માન્યતા નથી,
Page #47
--------------------------------------------------------------------------
________________
આમ જુદી જુદી કલ્પનાઓમાં પહેલે અધિકાર દર્શનાધિકાર સંપૂર્ણ થઈ જાય છે. આમ કેરલ હાથમાં શુભાશુભ લક્ષણની પરીક્ષા કરી તેના ઉપરથી કહેલી વિધિ મુજબ અમુક શખ્સને અમુક વર્ષ, માસ, તિથિ, ઘડી ઈત્યાદિ શુભાશુભ છે તેવું જ્ઞાન (કે જે એક મોટી ચમત્કૃતિ ભરેલી હકીક્ત છે. આ અધિકારમાં છે. સામુદ્રિકશાસ્ત્રના હાલમાં અતિ વિકસેલા જમાનામાં પણ કેવળ હાથ ઉપરથી જ ઘટિકા પર્યતને શુભાશુભ કાળ જાણવાની વિધિ જોવામાં આવી નથી, તેમજ જાતક શાસ્ત્રના દ્વારા પણ અચૂક ઘડી-પળ શુભાશુભ જનક છે, તેવી હકીક્ત હોવા છતાં પણ તેવો પ્રચાર નથી. અને તેવી પ્રતીતિ પણે થતી નથી. અંતર્દશા, ઉપદશા, વિદશા દિનદશાદિ અનેક ભેદવાળા જાતકશાસ્ત્રની કલ્પનાઓને જ ગ્રંથકારે ટુંકામાં એક હાથમાં જ સમાવી દીધી છે.
ન તો ણિતની જરૂર, ન તો બીજા કશાન; કેવલ હાથના દર્શન માત્રથી, હાથ જેવાથી જ શુભાશુભ ઘડી શેાધી કાઢવી એ હસ્તસ જીવનની એકતાને નમુનો છે. મંથનું તે જ પ્રયોજન છે. અને તે જ મહત્તા છે.
ત્યારબાદ બીજો અધિકાર સ્પર્શનાધિકાર શરૂ થાય છે. આ અધિકારમાં ગ્રંથકા હાથની અંદર જ સર્વ નિમિત્તોનો સમાવેશ કર્યો છે. શરૂઆતમાં અંગવિદ્યા અંતર્ભાવ કરવાને કહે છે કે --
स्पर्शनादविद्यायां यथा फलमुदीर्यते ।
तथा वाच्यं फलं स्पर्शादङ्गत्वात् शक्तिशालिनः । અર્થાત-જેમ અંગવિદ્યામાં સ્પર્શથી ફલ કહેવાય છે. તેમ શક્તિશાલિ એટલે હાથ પણ અંગૂ હોવાથી તેના સ્પર્શ દ્વારા શુભાશુભ ફળ કહી શકાય છે. એટલે કે હાથમાં અંગવિદ્યાનો અંતર્ભાવ થઈ શકે છે.
ત્યારબાદ એકથી સત્તાવીશ પર્યંતના કલાકની અંદર અંગવિદ્યાની પ્રણાલી મુજબ લાભાલાભ, સુખ દુઃખ, જીવત, મરણ, ગરમાગમ. જય પરાજય વગેરેનું નિરૂપણ કરે છે. વર્ષનું શુભાશુભજ્ઞાન. વૃષ્ટિજ્ઞાન, મુષ્ટિ પ્રશ્ન, ગતવસ્તુ જ્ઞાન, ગએલી વસ્તુનાં લાભાલાભ, રજ્ઞાન, નિધિજ્ઞાન તથા ગર્ભજ્ઞાન ઈત્યાદિ જ્ઞાન કહે છે.
ત્યારબાદ અઠ્ઠાવીશમાં લેકમાં બીજા નિમિત્ત સ્વમવિદ્યાને અંતર્ભાવ કરે છે, અને તે દ્વારા શુભાશુભ જ્ઞાન કરે છે.
પછીથી સ્વરશાસ્ત્રને અંતર્ભાવ કરે છે. આંગળીઓની અંદર જ બાળાદિ સ્વરની સ્થાપના કરી તે દ્વારા શુભાશુભજ્ઞપ્તિ કરે છે.
Page #48
--------------------------------------------------------------------------
________________
ત્યારપછી ૩૫ મા કથી ભીમશાસ્ત્રને અંતર્ભાવ કરે છે. ૩ માથી વ્યંજન અને લક્ષનું કથન કરે છે. ૪ મા માં ઉત્પાતને વિષય ચર્ચ છે. ૪૪ મા લોકમાં અંતરીક્ષનું દિગ્દર્શન કરાવે છે.
અને છેલે જતાં ૪૫ મા લેકમાં ચૂડામણિશાસ્ત્ર તથા શકુન શાસ્ત્રને અંતર્ભાવ કરતાં કહે છે કે--
विज्ञेयां अ इ उए ओ स्वराङ्गुष्ठतः क्रमात् । अङगुष्ठो ह्युत्तरो लध्वी अधरा नामतो मता आलिङ्गिता अनामिका स्यान्मध्यमा त्वमिधुमिता ।
दग्धापदेशिनी तासां फलं चूडामणौ स्फुटम् ।। અથી—ચૂડામણુશાસ્ત્રની આલિંગિત, અભિધ્રુમિત, દગ્ધ એ ત્રણ સ્વરેની પરિભાષાઓથી આંગળીઓને સંજ્ઞા આપી તે તે સંજ્ઞાઓનું ફળ તે શાસ્ત્રની પદ્ધતિ મુજબ હાથથી જ જાણી લેવું એમ સંક્ષેપમાં જ કહી દે છે.
વળી તેવી જ રીતે શકુન શાસ્ત્રના રત્ન પંચકને પાંચ આંગળીઓમાં સમાવેશ કરી તે દ્વારા સમગ્ર શકુન શાસ્ત્ર સમજાવી દે છે. લોક ૪૭ થી લઈ બાકીનામાં આ વિષયની જ ચર્ચા કરી છે.
અને આટલેથી સંતોષ ન થયે હોય તેમ પુસ્તકશકુન જેવાની પદ્ધતિ કે જેને શકુનશલાકા કહે છે, તેને પણ હાથમાં જ સમાવેશ કર્યો છે. ગ્રંથકાર કહે છે કે -
तारादिक्रमतश्चैकं द्विकं त्रिकं चतुष्ककम् ।
त्रिवार स्पर्शनाद्बोध्या हस्ते पाशककेवली ।। અર્થા--આવી શકુનાવલી (બીજા શબ્દમાં જેને પાસાકેવળી કહે છે તે) હાથમાં આવી જાય છે.
આમ બીજ અધિકારમાં આઠે નિમિત્તશાસ્ત્રની શાખાઓને હાથમાં સમાવેશ કરવામાં આવ્યા છે. - ત્રીજા રેખાવિમર્શનાધિકારમાં અને ચોથા વિશેષાધિકારમાં વિવિધ રેખાઓનાં વર્ણન તથા સામુદ્રિક બાબતેની ચર્ચા કરેલી છે. નખ, તલ, આવર્ત વગેરે દરેક બાબતે ચર્ચા છે. જેટલું હાથમાં સમાઈ શકે તેટલાની જ ચર્ચા છે.
Page #49
--------------------------------------------------------------------------
________________
આમ ઔચિત્યપૂર્વ ગ્રંથકારે સમગ્ર ગ્રંથની રચના કરી ફલકથન શાસ્ત્રમાં નવીનદ્વારનું નિર્માણ કરેલું છે.
આખા ગ્રંથમાં રેખાવિમર્શનાધિકાર સૌથી મટે છે. અને બીજાં સાસુદ્વિકનાં પુસ્તકોમાં જ્યાં હસ્તરેખા પ્રકરણ સ્વ૫ મળે છે. ત્યાં આ ગ્રંથમાં તે વિસ્તારથી મળે છે. હાથની મુખ્ય મુખ્ય બધી જ રેખાઓનું વર્ણન આ વિભાગમાં આવી જાય છે, અને બહુધા આજના વિસ્તૃત મળતા હસ્તરેખા શાસ્ત્રનું મૂળ આ ગ્રંથમાં જ છે, તેમ ખ્યાલ ખંધાઈ જાય છે.
ગ્રંથકારના આદર્શ ભૂત ગ્રંથ ગ્રંથકારના સવાપાંચસે લોકે અને તે ઉપરના ૩૮૦૦ લેક પ્રમાણુ ભાષ્યમાં તમણે બીજી પણ ઘણી ઉપયોગી બાબતો ચચ છે. ભાગ્યનું લેક પ્રમાણુ તેમણે પિતે આપ્યું છે. તેઓ લખે છે કે --
अष्टात्रिंशच्छतश्लोक रत्नालोकेन भास्वती
सामुद्रिकलहर्यासी च्छी पाणिग्रहणे हिता આ ભાષ્યમાં તેમણે સામુદ્રિક ભૂષણ ઇત્યાદિ ૪ થેને આધાર દર્શાવેલ છે. આમાંથી કેટલાકના કર્તાઓને પણ તેમણે નામ નિર્દેશ કર્યો છે, વળી કેટલાકની અધ્યાયસંજ્ઞા અને વિષય વિમર્શ પણ કર્યો છે. દાખલા તરીકે તેઓ ત્રીજા અધિકારના ૧૮૭ મા લોકના ભાગ્યમાં શૈવસામુદ્રિકને પરિચય આપતાં કહે છે કે – ,
રેવનામુર્ષિ અષ્ટાધ્યાયામ તજ તાજ્ઞાશાળા પુત્રક્ષપાશે વાયા : રીઢાના ! તયે આરિ ચોરા પૂર્વ તાનમ આમ કહી તરત જ શિવસામુદ્રિકને પ્રથમ લેક રજુ કરે છે--
प्रणम्य शङ्करं देवं चन्द्रोज्ज्वलयशोऽन्वितम् ।
सर्वज्ञ सर्वसृष्टारं सर्वस्य जगतः पतिम् ॥ અને ત્યાર બાદ તેમાંના કેટલાક શ્લેકે ઉદ્ધત કરે છે.
આવી જ રીતે સામુદ્રિકભૂષણનો પરિચય આપતાં લખે છે કેउक्तमेतत् सामुद्रिक भूषणे
Page #50
--------------------------------------------------------------------------
________________
तन्नास्ति यन्न हस्तेऽस्मिन् विज्ञानं हि चराचरम् । हस्तज्ञानं बुधैः प्रोक्तं तत् सामुद्रिकभूषणम् ॥ इत्यादिके शत श्लोक प्रमाणे
ગ્રંથકારના અભિપ્રાય છે કે સમુદ્ર નામના મુનિએ આ શાસ્ત્ર બનાવ્યું છે, તેથી તને સામુદ્રિક કહે છે, આ શાસ્ત્રની સંજ્ઞા સબંધમાં ખીજાલેકા શું માને છે, તે જણાવતાં કહે છે કે:--
स्कन्देन सामुद्रिकशास्त्रं कृतमिति शाम्भवास्तत्र शास्त्रादौ गणेशनमस्कारात् सकोपरुद्रेण समुद्रे शास्त्रं प्रवाहितं देवेन्द्राग्रहात्पुनरुद्धरणे सामुद्रिकमिति कथा
અર્થાત્--સામુદ્રિકશાસ્ત્ર ભગવાન શંકરના પુત્ર સ્કદે રચ્યું, પણ તેમાં આદિમાં ગણપતિને નમસ્કાર કરેલા હોવાથી કે કેઃપાવિષ્ટ થઈ શાસ્ત્રને સમુદ્રમાં નાખી દીધુ. પાછળથો ઇન્દ્રના આગ્રહથો તેને પુનરાહાર કર્યા, આથી સામુદ્રિક અમ નામ પડ્યુ.
ગ્રંથકારનો આધાર હસ્તીમ, હચિ સૂત્ર, કરરેખાપ્રકરણ તથા વિવવિલાસ છે. આ ગ્રંથાની ગ્રંથકારે વારવાર ચર્ચા કરી છે, અને તેમના મતમતાંતરોના પણ વિવેકપુર:સર સમાવેશ-નિષ્કર્ષ કર્યા છે. હસ્તી ખમાંથી તે ત્રણ ચિત્રા ગ્રંથકારે ઉષ્કૃત કર્યાં છે. જે આ પુસ્તકમાં આપવામાં આવ્યાં છે. ગ્રંથકારની વિશેષ અભિરૂચિકરરેખાપ્રકરણ ઉપર છે. આખા ભાષ્યમાં તેમજ પ્રમાણુ તરીકે ઉષ્કૃત કરેલી ગાથાઓના સંગ્રહ પાછળ પરિશિષ્ટ રૂપે આપ્યું છે. તેથી લગભગ ૫૦ ગાથાઓ આવી જાય છે.
અમને એક કરરેખાપ્રકરણ મળી આવ્યું છે, પરંતુ તેમાં ગાધાની રાખ્યા બહુજ આછી છે. જ્યારે ઉપાધ્યાયજીના લેખ દ્વારા તે સંખ્યા મેઢી હશે તેમ લાગે છે, નરપતિજયચર્યાં અને ચૂડામણ આ ગ્રંથના ઉપવિકાના ગ્રંથા છે, છતાં ચૂડામણિ સબંધી વિશેષ આ ગ્રંથમાંધી જડી આવતું નથી. ચૂડામણના જેવાજ વિષયના ગ્રંથ હસ્તકાંડ છે. ચદ્રોમિલન પણ તેવાજ છે. ચૂડામણ સબંધી શોધ કરવા છતાં તે અમને મળ્યા નધો. અહલ્યૂડામણિસાર નામના એક લઘુ ગ્રંથ મળી આવે છે, તે આ પુસ્તકમાં સામેલ કરવામાં આવેલ છે.
ચૂડામણ ઘણા જ પ્રાચીન ગ્રંથ છે. વસંતરાજશાકુનમાં તેના ઉલ્લેખ છે.
Page #51
--------------------------------------------------------------------------
________________
N
વસંતરાજ લખે છે કે-મેં ગંધ રચવામાં તેની મદદ લીધી છે. વસંતરાજને સમય શક ૧૦૦૦ પહેલાંને છે. ચૂડામણિને રાજમૃગાંકમાં પણ ઉલ્લેખ મળે છે. વસંતરાજ તથા ચૂડામણિ એ બંનેને નરપતિમાં ઉલ્લેખ છે. નરપતિજયથર્યા શાલિવાહન શક ૧૦૯૭ માં લખાએલ છે. રાજસ્મૃગાંક શક ૯૬૪ માં લખાએલ છે. એટલે ચૂડામણિ તે પહેલાંને ગ્રંથ છે.
ચૂડામણિની પદ્ધતિમાં કઇક ઉપપત્તિની ઉણપ છે. એમ લાગે છે કે આવાં કારણોથી યા તો સમયગલથી તે હાલમાં લુપ્તપ્રાય છે.
ગ્રંથકારે વિવેકવિલાસનો વારંવાર ઉલ્લેખ કર્યો છે. વિવેકવિલાસ પણ પ્રાચીન ગ્રંથ છે. શ્રી જિનદત્તસૂરિએ તે ગ્રંથ ઇસનના તેશ્મા શતકના પૂર્વાર્ધમાં લખ્યા છે. જેનસમાજમાં તે ઘણે પરિચિત ગ્રંથ છે. ગ્રંથકારે વિવિલાસના પુષ્કળ લેકે ઉધૃત કર્યા છે.
" વિવેકવિલાસમાંથી લીધેલા કે પ્રાચીન સામુદ્રિકશાસ્ત્રમાં પણ મળી આવે છે. આ પુસ્તકની સાથે જે સામુદ્રિકશાસ્ત્ર જોડવામાં આવ્યું છે. તેમાં વિવેકવિલાસના કેટલાક લેકે મળી આવે છે. ગ્રંથકારે સામુદ્રિકશાસ્ત્ર નામથી કેટલાક લીધેલા લોકે આ સામુદ્રિકશાસ્ત્રમાં મળી આવે છે. ઘણા પ્રાચીનકાળથી સામુદ્રિકશાસ્ત્ર નામથી આ ગ્રંથની ગણના થાય છે, એટલે વિવિલાસકારે આ ગ્રંથમાંથી કે લીધા હશે, એમ અનુમાન છે.
હસ્તબીબ તથા હસ્તચિહું સૂત્ર હાલમાં ઉપલબ્દા નથી થતા. ગ્રંથકારે તે ગ્રંથમાંથી કેટલાક કે ઉધૃત કર્યાને ઉલ્લેખ કર્યો છે
બીજા ગ્રંથે સાથે તુલના ગ્રંથકારે અંગીકાર કરેલી પદ્ધતિના બીજ પ્રથા જોવામાં આવતા નથી, એટલે વિષય પરત્વે સમાચના થઈ શકે તેમ નથી. સામુદ્રિકભૂષણ ગ્રંથકારને આદર્શ ગ્રંથ છે. પરંતુ તેની પ્રત મળતી નથી. એટલે ગ્રંથકારનું વક્તવ્ય સંપૂર્ણ છે, અધુરૂં ઈત્યાદિ વિષયમાં કઈ પણ જાતને મત બાંધી શકાય તેમ નથી.
જે અંતરંગ પરીક્ષા કરીએ તો ગ્રંથ સંપૂર્ણ લાગે છે. ભાષ્યની યોજના દ્વારા ગ્રંથની ઉપપત્તિ અથવા યુક્તિમત્તા દેખાઈ આવે છે, પરંતુ આ પદ્ધતિને આ એક જ ગ્રંથ હોવાથી તેને અભૂતપૂર્વ અને અદ્વિતીય વિશેષ જવાં પડે છે.
Page #52
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર આ ગ્રંથમાં દર્શાવેલી પદ્ધતિ પૂર્વકનું ફળ ઘટતું હશે કે નહિ તે સવાલ નિરર્થક છે. જીજ્ઞાસુએ ઘટાવવા પ્રયત્ન કરી લેવાથી જ તેની ખાત્રી થશે, છતાં એક હકીક્ત વિચારતાં તેને આપેલું “સિદ્ધજ્ઞાન” નામનું વિશેષણ સાર્થક છે. એક રીતે જેવા જતાં આખા ગ્રંથની હકીક્ત બાલિશ અને યુતિશૂન્ય માલુમ પડે. કારણ હાથના અમુક અમુક સ્થાનનું શુભાશુભ તેના લક્ષણ મુજબ સદા એક સરખું જ રહેવાનું છે. જ્યારે ગ્રંથકાર તે દ્વારા પ્રશ્નકાલની તિથિ, વાર સમય ઈત્યાદિથી કયું વર્ષ કર્યો માસ ઇત્યાદિ શુભાશુભના કાલને નિર્ણય કરતાં ઠેઠ ઘટિ-પળ સુધી પહોંચી જાય છે. આમાં જુદા જુદા વખતે જુદું જુદું આવે, અને એક જ માણસને જુદું જુદું ફળ એક જ વિષયના પ્રશ્નનું કહેવું પડે, પરંતુ ગ્રંથકારે હૃદયની પવિત્રતા તથા દેવલ ઉપર વધારે જોર આપ્યું છે, અને તેવા ઈષ્ટ્રબળ દ્વારા કુલ કહેનારની વાણી મિથ્યા ન જાય. જેને દેવકૃપા હોય તેને માટે વાકસિદ્ધિમાં શંકા નથી રહેતી, તેથી આ ગ્રંથમાં કહેલી પદ્ધતિ યુક્તિસંગત અને સાચી બની જાય છે, અને વારંવાર નૈમિત્તિકે માટે એક જ વસ્તુની ઘોષણા કરે છે, કે પિતાની વાણીની સફળતા માટે ઈબળ મેળવે. ઈશ્વરની કૃપા મેળવો. પવિત્રાત્મા બને.
Page #53
--------------------------------------------------------------------------
________________
નિમિત્તશાસ્ત્ર
[ 1 ] નિમિત્તશાસ્ત્ર નામથી કયા શાસ્ત્રને નિર્દેશ કરવામાં આવશે, એવી શંકા જેને થાય તેને કાં તે જેનેતર માનવો, કાં તો આર્યેતર માનવો. કારણ નિમિત્ત અને નૈમિત્તિક એ શબ્દ જેનો માટે અતિ પરિચિત છે. તેમજ આર્યો માટે પણ પરિચિત છે. જેનો આર્યો છે. એમાં શંકા ઉઠાવવા જવી, કે તેઓ આર્યો છે એવી સાબીતી આપવી તે બંને હાસ્યાસ્પદ છે. જેન એ ધર્મવિશેષ છે, જાતિ વિશેષ નથી. અને સમાજમાં તેઓને ધર્મ એટલો બધો એકરૂપ થઈ ગયો છે, કે તે પારકે ધર્મ લાગતું નથી. જો કે તેમના ગ્રંથોમાં ઈતર ઘમીઓ માટે મિથ્યાત્વી (ભ્રમમાં પડેલા) જેવા શબ્દો જાએલા છે. છતાં એવા ખંડન મંડન માટે–એક બીજા ધર્મ માટે સારા ખોટા શબ્દો વપરાએલા દરેક ધર્મોમાં જોવામાં આવે છે. તેથી તે શબ્દ પ્રત્યે રાગદ્વેષ ન રાખતાં સમદષ્ટિથી તેમના સાહિત્ય પ્રત્યે નજર નાખવી તેજ જ્ઞાન પિપાસુને જરૂરનું છે. ઘણા કાળથી આ પ્રમાણે થતું આવ્યું છે, અને તેથી જૈનસાહિત્યથી ઘણે માટે વર્ગ પરિચિત છે. છતાં જેઓ જેનસાહિત્યના ઘણું મોટા ભાગથી અજ્ઞાન હોય તેવાઓ માટે તેમના પારિભાષિક શબ્દો લગભગ નવા જેવા બને છે. આથી આવા અતિ પરિચિત શબ્દથી પણ તે કદાચ અજ્ઞાન હોય. પરંતુ જે અર્થમાં જૈનસાહિત્યમાં આ શબ્દ વાપરવામાં આવ્યું હોય તે અર્થથી જ અપરિચિત હાય-નિમિત્ત શબ્દથી અપરિચિત હોય તેમ બનવું લગભગ અશક્ય છે. નિમિત્ત એટલે કારણ અને તે વિષયક શાસ્ત્ર એ અર્થ તો કેઈ પણ જરૂર કરે. અહીં આર્ય શબ્દ હિંદુ અર્થમાં છે.
કારણને લઈને જે શાસ્ત્ર હોય તે નિમિત્તશાસ્ત્ર એ વ્યાખ્યા એકદમ બંધબેસતી છે. વાસ્તવિકમાં તે અર્થમાં જ તે શબ્દ લે છે. પરંતુ તેમાં જે કંઈ વિશેષતા જૈન સાહિત્યમાં છે, તે વિશેષતા તિકશાસ્ત્રને લગતી છે. જે અર્થમાં આજે તિ:શાસ્ત્ર શબ્દ વપરાય છે. તે અર્થમાં જ જૈનસાહિત્યમાં નિમિત્તશાસ્ત્ર શબ્દ વાપરવામાં આવ્યું છે. કોઈ પણ કારણને લઈ ભવિષ્યકથન કરવાના નિયમોનું શાસ તે નિમિત્તશાસ્ત્ર. આવો અર્થ નિમિત્તશાસ્ત્ર માટે છે. તિકશાસ્ત્ર એ નિમિત્તશાસ્ત્રને એક વિભાગ માત્ર છે. જેમાં તિઓ (ગ્રહો) ઉપરથી ભવિષ્યકથન કરવાની પદ્ધતિ છે, તેને તિકશાસ્ત્ર કહે છે. પરંતુ ગ્રહ સિવાય પણ બીજા કારણે દ્વારા
Page #54
--------------------------------------------------------------------------
________________
ભાવિ સંબંધી સુચન થઈ શકે છે. અને તેવી રીતની દરેક પદ્ધતિને નિમિત્તશાસ્ત્ર નામ લાગુ પડે છે. અર્થાત્ તિકશાસ્ત્ર એ શાખા અને નિમિત્તશાસ્ત્ર એ વૃક્ષ એમ વસ્તુસ્થિતિ છે.
પરંતુ આવી રીતે વિવિધ કારણેને લઈ ભાવિ-કથન-શાસ્ત્રની માહિતી હિંદુ કથાનકમાં ઓછી દર્શાવવામાં આવી છે, અને જ્યાં દર્શાવવામાં આવી છે, ત્યાં દૈવજ્ઞ– દેવવિદુ-તિષી ઈત્યાદિ શબ્દો દર્શકના માટે અને વિદ્યાને માટે જ્યોતિર્વિઘા શબ્દ બહુધા વપરાય છે. જ્યારે જૈન સાહિત્યમાં જૈન કથાનકેમાં વારંવાર નિમિત્તિક શબ્દ ભવિષ્યવેત્તાના અર્થમાં અને નિમિત્તશાસ્ત્ર ભાવિકથન-વિદ્યાના અર્થમાં વપરાએલો છે. અને તેથી લગભગ તે શબ્દ તેમને પારિભાષિક જેવો બની ગયો છે. એમ તો તેઓ કંઈ વિદેશીય નથી કે જાત્યંતરના નથી કે જેથી નિમિત્ત શબ્દ તેમની માલિકીમાં જ રહી ગયા હોય ત્યાં તેમને જ હોય. પરંતુ એ શબ્દને વધારે ઉપયોગ તેમણે કર્યો છે, એ વાત નિર્વિવાદ છે. તેથી નિમિત્તશાસ્ત્રથી અજાણ પહેલી દષ્ટિએ જૈનેતર અને બીજી દષ્ટિએ આતર માનવો જોઈએ. વૈયાકરણ દષ્ટિએ શબ્દાર્થની અહીં જરૂર નથી.
[૨]
નિમિત્તશાસ્ત્રના માટે અષ્ટાંગ-નિમિત્ત એમ કહેવાની જુના વખતથી પરિપાટી છે. નિમિત્તશાસ્ત્રનાં મુખ્ય આઠ અંગ છે. જેમકે –
अङ्ग स्वमः स्वरश्चैव भौम व्यञ्जनलक्षणे । उत्पातमन्तरिक्षं च निमित्तं स्मृतमष्टधा ॥
-- . . ૫ અર્થાત-(૧) અંગવિદ્યા (૨) સ્વપ્નશા (૩) સ્વરશાસ્ત્ર (૪) ભૌમશા (૫) વ્યંજન (૬) લક્ષણ (૭) ઉત્પાત (૮) અંતરિક્ષ એ પ્રમાણે નિમિત્તશાસ્ત્ર આઠ પ્રકારનું છે. આ આઠ અંગોને આછો પરિચય ઉપાધ્યાય શ્રી મેઘવિજયજીગણિ એ હસ્તરાં જીવનના ભાષ્યમાં આવે છે. શરૂઆતમાં જ તેમણે આ પ્રશ્નની ચર્ચા કરી છે. તેઓ કહે છે કે જેની અંદર અંગસ્કૂરણ ઉપરથી શુભાશુભ કહેવાનું હોય, માણસની ચેષ્ટા, દષ્ટિ, અવાજ, વાતચીત, પલ્લીપતન, અવયવસ્પર્શ ઇત્યાદિ ઉપરથી શુભાશુભ કહેવાતું હોય તેનું નામ અંગવિદ્યા. જેમાં જાગ્રત સુમાદિ અવસ્થાઓના સંસ્કારવશાત્ આત્મા અને મનને જે વિકાર થાય છે, વિકલ્પ થાય છે, અને તે વિકારના-વિકલ્પના કારણભૂત
Page #55
--------------------------------------------------------------------------
________________
બાહ્ય ઇન્દ્રિયોને હાસ થાય છે. (બાહા ઈનિ ઉંધી જાય છે, નિષ્ક્રિય થાય છે) ત્યારે મનની ગતિ-વિધિ વધી જવાથી મનને કંઈક વિકાસ થવાથી જે કંઈ તે જુએ છે, તે ભૂત–ભાવિ અને ભવિષ્ય-વસ્તુના વિજ્ઞાનમાં હેતુ બને છે, આનું નામ સ્વમ છે. અને તે સંબંધી શાસ્ત્ર તે સ્વમશાસ્ત્ર. જેમાં પ્રાણીઓના અવાજ, ચેષ્ટા ઇત્યાદિ દ્વારા, અર્થાત-શકુન દ્વારા, અને શબ્દોચ્ચારના અક્ષરેની બાલ, કુમાર, યુવા, વૃદ્ધ, મૃત્યુ ઈત્યાદિ પરિભાષા મુજબ ભવિષ્યજ્ઞાન હોય અથવા નાસિકામાંથી નીકળતા શ્વાસોશ્વાસની ગતિ ઉપરથી ભવિષ્યકથન હેય, અને તે સંબંધી જે શાસ્ત્ર હોય તેનું નામ સ્વરશાસ્ત્ર પૃથ્વી પરીક્ષા કરી તે ઉપરથી પૃથ્વીની અંદર રહેલાં જલ, રત્ન ઇત્યાદિનું જ્ઞાન કરવું, અથવા ભૂમિકંપ ઈત્યાદિ દ્વારા દેશના શુભાશુભ સંબધી કથન કરવું કે ભૂમિ શોધન કરી ઉપર ઘર નગરની રચના કરવી, અને તે સંબંધી અમુક લક્ષણે ઉપરથી તે ઘર ચા નગરમાં રહેનારના ભૂત-વર્તમાન અને ભવિષ્યકથન કરવાનું શાસ્ત્ર તે ભ્રમશાસ્ત્ર છે. શરીર ઉપરના મસા, તલ, લાંચ્છન ઇત્યાદિ દ્વારા શુભાશુભ કથન કરવાની વિદ્યા તે વ્યંજનશાસ્ત્ર. હાથ કે પગની રેખાઓ દ્વારા, શરીરની ઉંચાઈ નીચાઈ અવયની રચના ઇત્યાદિ ઉપરથી શુભાશુભ કથનની વિદ્યા તે લક્ષણવિદ્યા. ભૂમિકંપ, રજોવૃષ્ટિ, દિગ્દાહ ઈત્યાદિ પૃથ્વી ઉપર તેમજ આકાશમાં અકસમાત બનતા બનાવો કે જે ઉત્પાત જેવા લાગે છે, તેઓ ઉપરથી ભવિષ્યકથન કરવું તે ઉતપાતશાસ. અને આકાશમાં ફરતા ગ્રહોની ચાલ, ઉદય-અસ્ત, ગ્રહણ ઇત્યાદિ દ્વારા ભવિષ્યકથનની વિદ્યા તે અંતરીક્ષવિદ્યા છે. અને આ પ્રમાણે આ આઠે પ્રકારનાં નિમિત્તે--કારણેને લઈને એક શાસ્ત્ર બન્યું, તેને નિમિત્તશાસ્ત્ર કહેવામાં આવે છે.
આગળ જતાં તેઓ કહે છે કે–આ આઠ નિમિત્તશાસ્ત્રના જ્ઞાનથી દરેક વસ્તુનું જ્ઞાન થાય છે. પરંતુ વર્તમાનમાં (તેઓના કાળમાં) કાલની ગતિથી પહેલાં સાત નિમિત્તને હાર થઈ ગયું છે, જ્યારે આઠમું અંગ વિસ્તાર પૂર્વક મળે છે. અહીં મારે તેમના શબ્દોમાં છેડે વધારે કરીને કહેવું પડે છે, કે મારા કાળમાં તે આઠમા અંગની પણ અમુક ઉપશાખાઓ જ વિસ્તૃત મળે છે, બાકીની હા પામી છે. જ્યારે પહેલી સાત શાખાઓની તો વાત જ શી? હમણું હમણું લક્ષણવિદ્યા ઉપર કંઈક નવીનતા આવતી જાય છે. બાકી તે બધીજ શાખાઓ સુકાઈ ગઈ છે. નિમિત્તશાસ રૂ૫ આ મહાનવૃક્ષ ભૂતના વાસવાળું મનાયું છે, વહેમનું ઘર ગણાય છે. અને બધાની તે તરફની ઉપેક્ષા વધતી જાય છે.
Page #56
--------------------------------------------------------------------------
________________
૨૦
શ્રીમેઘવિજયજીગણિ પોતાના કાળમાં આ શાસ્રની હાસ પામેલી શાખાએ
કાં કાં ધૃતસ્તત મળી આવે છે, તેના પેાતાના ભાષ્યમાં સારા ઉલ્લેખ કરે છે. અને તે વાંચતાં એમ લાગે છે, કે મધાં જ શાઓ આ શાસ્ત્રની ગ્રાહક્તા સ્વીકારી ચૂકયાં છે. તેઓ કહે છે કે સમવાયાંગસૂત્રની વૃત્તિમાં કહેવામાં આવ્યું છે, કે અંગવિદ્યા ઉપર એક લાખ અનુષ્ટુપ્ પ્રમાણુ સૂત્ર છે. બત્રીસ કરોડ શ્લોક પ્રમાણુ સુત્રા ઉપર વાર્તિક હતું, અને બીજા નિમિત્તો ઉપર અપરિમિત Àપ્રમાણ સૂત્રા તથા વાર્તિક હતાં, પરંતુ મારા સમયમાં અંગવિદ્યા ઉપર નારદીય અંગવિદ્યાના નાનકડા ગ્રંથ મળે છે. તે સિવાય કોઈ ખાસ ગ્રંથ મળતા નથી. ખીજા શાસ્રોના આધારે અંગવિદ્યામાં તિથિચક્ર, વારચક્ર, પક્ષક, ચયનચક્ર, માસચક્ર, નક્ષત્રચક્ર, રાશિચક્ર, વર્ષચક્ર ઇત્યાદિ વિષયા હતા, અને આ બધા ઉપરથી સૂક્ષ્મબુદ્ધિથી વિચાર કરી નષ્ટ જમાધ્યાય, ઇત્યાદિ દરેક પ્રકારની પૃચ્છાને વિચાર થઈ શકે છે. દરેક નિમિત્તોમાં અંગવિદ્યા સર્વ શ્રેષ્ઠ છે.
अङ्गविद्या निमित्तानामष्टानामपि गीयते ।
मुख्या शुभाशुभज्ञाने नारदर्षिनिवेदिता ॥ -ह. सं. द. अ. भ्ला. ४ અંગવિદ્યા છુટી છવાઈ જ્યાં જ્યાં વેરાઈ છે, તેના ઉલ્લેખ કરતાં તે કામશાસ્ત્ર, વિવેવિલાસ, બૃહજ્જાતકની ટીકા, વાગ્ભટશારીર ઇત્યાદિની
ગણના કરે છે.
સ્વમશાસ્ત્ર માટે ભગવતીસૂત્ર, વિવેકવિલાસ, ઇત્યાદિતથા સ્વમાધ્યાયને
ઉલ્લેખ કરે છે.
સ્વરશાસ્ત્ર માટે શકુનશાસ્ત્રને મુખ્ય ગ્રંથ વસંતરાજ શાકુન, બાલાદિસ્વર ઉપર રચાએલ નરપતિજયચર્યાં, પ્રશ્નોચ્ચારના અક્ષર ઉપરથી શુભાશુભનું જ્ઞાન કરાવનાર ગ્રંથ ચૂડામણિશાસ્ત્ર એમ ત્રણ ગ્રંથના ઉલ્લેખ કરે છે.
ભૌમ માટે સમવાયાંગવૃત્તિ, સ્થાનાંગસૂત્ર વૃત્તિ જણાવે છે
ગુંજન માટે કાઈ ખાસ ગ્રંથના નામનિર્દેશ નથી.
લક્ષણને માટે સામુદ્રિકશાસ્ત્રને ઉલ્લેખ કરે છે.
ઉત્પાત માટે પણ સ્થાનાંગવૃત્તિ જણાવે છે, અને છેવટે જતાં વિસ્તૃત મળતા અંતરીક્ષ માટે કાઈ ખાસ ગ્રંથનો ઉલ્લેખ કરતા નથી.
Page #57
--------------------------------------------------------------------------
________________
૨૧
આ પ્રમાણે જુદાં જુદાં પુસ્તકમાં છુટક છુટક નિમિત્તશાસ્ત્રનાં અંગે મળી આવે છે, તેવો ઉલ્લેખ કરી અંગવિદ્યાને સર્વમાં મુખ્ય જણાવે છે, તેમજ પોતાને ગ્રંથ અંગવિદ્યાની જ એક ઉપશાખા છે તેમ જણાવે છે.
[ ૩ ] હવે આપણે આ વિષય સંબંધી વિચાર કરીએ, અને તે ઉપરથી એ નિર્ણય ઉપર આવીશું કે આ બધામાં સર્વોત્તમ શું છે? અને ચિરજીવી શું છે? શ્રી મેઘવિજયજીએ લીધેલા ક્રમ મુજબ જ આપણે વિચારીશું.
શ્રી મેઘવિજયજી ઉપાધ્યાય જેને અંગવિદ્યા કહે છે. તે વિદ્યાનો હાલમાં પ્રચાર નથી. શ્રી ઉપાધ્યાયજીના વખતમાં જ તેનો હાસ થઈ ગયો હતો. એમ તેમના જ શબ્દો ઉપરથી જાણવા મળે છે. તેમણે જે નારદકૃત અંગવિદ્યા નામના ગ્રંથને ઉલ્લેખ કર્યો છે, તે ફક્ત ૧૪ લેકનું એક પ્રકરણ છે. મૂળ નારદકૃત એવા જ ગ્રંથ હશે કે કેમ તે સમજાતું નથી. ઉપાધ્યાયજીએ અંગવિદ્યાના સંબંધી જે ઉલ્લેખ કર્યો છે, તેમાં એક મહત્ત્વની વસ્તુ રહી ગઈ છે. આચાર્ય વરાહમિહિર કૃત બૃહત્સંહિતામાં અંગવિધાને એક આખો અધ્યાય છે. જો કે સંહિતાગ્રંથ એટલે જ ઉપરાત આઠ અંગના સંગ્રહરૂપ બને છે. પરિભાષા પણ તેવી જ છે. છતાં સ્વદય પિકી શાકુનશામ સિવાય બીજો ઉલ્લેખ વારાહની સંહિતામાં મળતું નથી. આજે પ્રાચીન સંહિતા ગ્રંથમાં વારાહી સંહિતા સર્વોત્તમ છે. વરાહ મિહિરે પિતાના કાળમાં જેટલું મળ્યું, તે બધા ઉપર પોતાની પ્રતિભાને અજમાવી છે, અને આજે બધા જ વરાહના અનુયાયી હોય તેવું જ બની ગયું છે.
નારદની અંગવિવા કરતાં વારાહીને અધ્યાય મેટો છે. તેના ૪૪ શ્લોક છે. તે કહે છે કે --
दैवज्ञेन शुभाशुभं दिगुदितस्थानाहृतानीक्षता
वाच्यं प्रष्टुनिंजापराङ्गघटनां चालोक्य कालं धिया । सर्वज्ञो हि चराचरात्मकतयासौ सर्वदर्शों विभु
चेष्टाव्याहृतिभिः शुभाशुभफलं सन्दर्शयत्यर्थिनाम् ॥ १ ॥ અર્થાત્ –દેવજ્ઞ પ્રશ્ન કરનારની દિશા, આગમનસ્થાન, તેની લાવેલી ચીજો, દષ્ટિ તેમજ અંગસ્પર્શ ઈત્યાદિ જઈ તેમજ પિતાના અથવા બીજા ત્યાં હાજર રહેલા
Page #58
--------------------------------------------------------------------------
________________
R
કોઈ પણ માણસના અંગની આકસ્મિક (હેતુ રહિત થએલી કેવલ કુદરતી ) ઘટનાને જોઈ બુદ્ધિપૂર્વક વિચાર કરી ફળ કહે. આથી દેવજ્ઞ જીજ્ઞાસુને ચેષ્ઠા અને ઉચ્ચાર રૂપી સ્વાભાવિક ક્રિયાએ દ્વારા શુભાશુભફળ બતાવી ચરાચરનું જ્ઞાન કરનાર ખની સર્વોદશી પરમાત્મા જેવા સર્વજ્ઞ અને છે.
ઉપસંહાર કરતાં વરાહ કહે છે કે: इति निगदितमेतद्गात्रसंस्पर्शलक्ष्म
प्रकटमभिमतास्यै वीक्ष्य शास्त्राणि सम्यक् । विपुलमतिरुदारो वेत्ति यः सर्वमेतन्नरपतिजनताभिः पूज्यतेऽसौ सदैव ॥
અવયવના રૂપ રૂપી લક્ષણ ઉપરથી ઇચ્છિત વસ્તુના ભવિષ્ય માટે સ્પષ્ટ એવું આ શાસ્ત્ર ( અંગવિધા) મે અનેક પ્રકારનાં શાસ્ત્રો જોઈ કહ્યું છે. જે ઉદાર મનવાળા દૈવજ્ઞ આ વિસ્તૃતશાસ્ત્રને સંપૂર્ણ રીતે જાણે છે, તે સદૈવ રાજા અને જનતા વડે પૂજાય છે.
વરાહમિહિરના આ પ્રકરણના આરંભ અને ઉપસંહાર ઉપરથી આપણે એટલું સ્પષ્ટ સમજી શકીએ છીએ કે અગસ્પર્શ અને ચેષ્ટા ઇત્યાદિ દ્વારા શુભાશુભના નિઊઁચ કરનાર શાસ્ત્ર તેજ અવિદ્યા છે. વરાહે પણ તેને અંગવિદ્યા કહી છે. ઉપાધ્યાયે પણ આ જ વિદ્યાને અવિઘા કહી છે.
નારદીય અ`ગવિધામાં
अङ्गविद्यां प्रवक्ष्यामि नारदेन स्वयं कृताम् । अङ्गदर्शनमात्रेण ज्ञायते च शुभाशुभम् ॥
અથાત્—-ગ્રંધકાર કોઈ એક આચાર્ય કહે છે કે કેવલ અંગ ( ચેષ્ટાના ) દર્શન માત્રથી શુભાશુભનું જ્ઞાન થાય છે. ) તેટલા માટે નારદે રચેલી અંગવિદ્યાને હું કહું છું. સામાન્યત: અ વિદ્યાથી ઉપરોક્ત નિર્દેશની માક કેવલ સ્પર્શ માત્રથી શુભાશુભ જ્ઞાનના સિદ્ધાન્તા છે. જેમકે વામટચારીના પદાથાયમાં કહ્યું છે, કે:--
दूतमभ्यागतं दृष्ट्वा नातुरं तं समुपाचरेत् । स्पृशन्तं नाभिनासास्य केशरोमनरवद्विजान् । मुखपृष्टस्तनग्रीवा जठरानामिकाङ्गुलीम् ॥
Page #59
--------------------------------------------------------------------------
________________
અર્થાત-જ્યારે વૈદ્યને લાવવા માણસ (ત) આવે, ત્યારે જે તે માણસ પિતાના નાભિ, નાક, મુખ, કેશ, રૂવાટાં, નખ, દાંત, ગુહ્યાંગ, પીઠ કે સ્તન, ગ્રીવા, જઠર કે અનામિકા આંગળીને સ્પર્શ કરતા કરતે આવવાનું કહે તે વૈધે શગીને તપાસવા ન જવું, કારણ રોગ મટવાને નથી.
પરંતુ___ इच्छामि मष्टुं भण, पश्यत्वार्यः समादिशेत्युक्ते ।
संयोगकुटुम्बोत्या लाभैश्वर्योद्गता चिन्ता ।। અર્થાત--દેવજ્ઞની પાસે આવી કોઈ માણસ કહે કે “હું પૂછવાની ઈચ્છા રાખું છું, આપ કહે,” “જુઓ મારે કંઈક કહેવું છે.” અથવા “બતાવે મારે કંઈક પૂછવું છે ” આવી રીતે જેમાં પોતાની ઈચ્છા વ્યક્ત ન કરતાં કંઈક ઈચ્છા છે, માટે પૂછું છું એ પ્રશ્ન કર્તાને ભાવ હોય ત્યાં સંગથી ઉત્પન્ન થએલી, કે કુટુંબ સંબંધો, કે લાભ અથવા એર્ય સંબંધી ચિંતાને પ્રશ્ન છે એમ જાણવું.
निर्दिशेति गदिते जयाध्वगा प्रत्यवेक्ष्य मम चिन्तितं वदं ।
आशु सर्व जनमध्यगं बया दृश्यतामिति बन्धुचौरजा ॥
આપ વિચાર કરીને બતાવો” એવો પ્રશ્ન હોય તો મુસાફરી કે વિજયની ઈચ્છા પ્રશ્ન કરનારને છે, એમ જાણવું. પરંતુ જે કેાઈ એકદમ આવી બધાની વચ્ચે જ કહી દે કે “જરા જલદી જોઈ દે” એમ પ્રશ્ન કર્તા કહે છે તેને ભાઈ અથવા ચોર સંબંધી ફિકર છે, એમ કહેવું.
આ રીતે પ્રશ્ન કરનારના ઉચ્ચાર ઉપરથી પણ શુભાશુભ જ્ઞાનને અંગવિદ્યામાં અંતર્ભાવ છે.
અંગવિદ્યાના વિષયનું આમ આપણને જ્ઞાન થાય છે. હવે આપણે વિચાર કરીએ કે અંગવિદ્યાને વિશેષ પ્રચાર અને વિસ્તૃત રૂપ કેવું હોવું જોઈએ.
આ બંને બાબત ઉપર વિચાર કરતાં આ વિદ્યાનો વિશેષ પ્રચાર ન થઈ શકે. કારણ જાતિષી પ્રત્યેક ક્ષણે બીજા કેઈ પણ સાધન વગર માત્ર દષ્ટિથી આજુબાજુ નજર નાખીને જ, અથવા અવાજ શ્રવણ માત્રથી જ ભવિષ્ય કથન કરે, અને દર વખત તેમાં સફળ થાય તેવું ન બને. જેઓ આ વિષયને સાધ્ય કરી શકે તેઓ યેગી ગણાય. કારણ કેવલ વિચાર અને દષ્ટિ એ બે જ સાધનોની જરૂર છે. સાધ્ય
Page #60
--------------------------------------------------------------------------
________________
થાય તે સર્વોત્તમ છે. અન્યથા તદ્દન નકામી છે. આવી જ્યોતિષીની પરીક્ષા જલદી થઈ શકે. અને તેને મૂર્ખ પણ બનાવી શકાય. ત્યારે તેની મશ્કરી કરવી હોય ત્યારે તેની પાસે જઈ હેતુ પૂર્વક ગમે તેમ ચેષ્ટા કે ઉચ્ચાર કરવામાં આવે, તે તે ઉપરથી
તિષીએ કહેલું ફલ નિષ્ફળ થાય. આ વિદ્યા તે કેવળ નૈસર્ગિક ભાવો ઉપર જ આધાર રાખે છે. જ્યાં કૃત્રિમતા છે, ત્યાં તે વ્યર્થ બને છે. આ મુખ્ય કારણથી જ આ વિદ્યાને લેપ થતો ગયે હશે, એમ અનુમાન થાય છે.
જો કે કઈ કાળમાં આનો વિશેષ પ્રચાર હશે જ, વાગભટ કે જે એક વૈદ્યકશાસ્ત્રને આધારભૂત ગ્રંથ છે, તેમાં તેની ચેષ્ટા ઉપરથી રોગીની સ્થિતિ ઉપર વિચાર કરી કેસ હાથમાં લે કે ન લે તેને વૈદ્ય નિર્ણય કરે તેમ ઉલ્લેખ છે. આમ આ વિદ્યાનો હરકોઈ માણસ પિતાના કાર્યની સિદ્ધયસિદ્ધિમાં ઉપયોગ કરતો હશે. નૈસર્ગિક રીતે અત્યારે પણ ઘણા પિતાને કરવાના કામમાં સંકલ્પ-વિકલ્પ કરી કરવું કે ન કરવું તેને નિર્ણય કરે છે. ઘણું પિતાના નિર્ણય મુજબ કાર્યની સફળતા નિષ્ફળતાને મેળવે છે. જ્યારે ઘણુને પિતાના નિર્ણયથી વિરૂદ્ધ અનુભવ થાય છે, છતાં સંકલ્પ-વિકલ્પ એ મનના ધર્મો હોઈ તે થાય છે, અને નિશ્ચય એ વિચારનું પરિણામ હાઈ જેવી વિચારકની શ્રેષ્ઠતા તે મુજબ તેની પૂર્ણતા એ મુજબ બને છે. નિશ્ચય ઉપર આવવાને કઈ બાહ્ય સાધન નથી હોતું. પ્રાચીનકાળમાં અંગવિદ્યાને નિશ્ચયના સાધન તરીકે ઉપયોગ થતો હશે. પરંતુ ઉપર જેમ બતાવ્યું તેમ કેવળ સ્વાભાવિક ચેષ્ટા ઉપર જ તેને આધાર હોઈ તેને હાસ થઈ ગયો છે.
છતાં બુદ્ધિશાળી પુરુષ દરેક વસ્તુને સિદ્ધાન્તબદ્ધ કરે છે, અને તેને વિદ્યાનું રૂપ આપે છે. તેમ આ શાસ્ત્રને પણ વિદ્યાનું રૂપ અપાયું છે. તિથિચક, વાચક ઇત્યાદિ વર્ષચ પર્યતના કમ ગોઠવી છેક ન જાતક સુધી આ વસ્તુનો ઉપયોગ કર્યો છે.
સામાન્યતઃ તિષીએ દરેક પ્રશ્નનો ઉત્તર આપવો જોઈએ, એમ એક બાલિશ માન્યતા છે, અને તે મુજબ ગર્ભિણી પ્રશ્ન, વષજ્ઞાન તથા નણજાતક, જેવા વિષમાં પણું અંગવિદ્યાને ઉપયોગ કરેલો છે. આવડું મોટું તેનું વિસ્તૃત રૂપ છે. અર્થાત આ વિદ્યા પણ નિમિત્તનાં ઈતરઅંગેની માફક પરિપૂર્ણ છે, એમ કહેવામાં વાંધો નથી.
હાલમાં તો આ વિદ્યા ઉપર આધારભૂત ગ્રંથ કોઈ નથી. વરાહમિહિરના બૃહત્સંહિતાના અધ્યાય વગર બીજું કશું ઉપલબ્ધ નથી. હસ્તસંજીવનને ગ્રંથકારે અંગવિદ્યાનું જ પુસ્તક ગણાવ્યું છે. અને રાત્ શનાર્ અર્થાત્ દર્શનથી તેમજ
Page #61
--------------------------------------------------------------------------
________________
સ્પર્શથી શુભાશુભ કથન કરેલું છે. જેટલું આખા અંગ ઉપર વિચારતું તેટલું બધું જ કેવલ હાથ ઉપરથી વિચારેલું છે, તે વિશેષતા છે. બાકી આ ગ્રંથના પહેલા અને બીજા વિમર્શથી અંગવિદ્યાનું જ જ્ઞાન થાય છે.
સ્વપ્નશાસ્ત્ર એ શબ્દ સાંભળતાં જ કેટલાકને સુગ ચઢે તેમ છે. સ્વમ આવવું એ સ્વભાવ છે. અને હજારો સ્વમ આવે છે, જ્યારે તેના ફળ સ્વરૂપ કશું જ થતું નથી, એમ ઘણને અનુભવ છે. એટલે સ્વમ ઉપરનું શાસ્ત્ર હોઈ શકે જ નહિ. જે કેઈ સાધારણું બુદ્ધિવાળા માણસને પૂછો તે તે પણ કહી શકે કે ખુબ ખાધું હોય, અથવા મનમાં વિચાર કરતાં કરતાં સુઈ ગયા હાઈ એ તે સ્વમ આવે, અને જે તેમ બાહ્ય કારણથી સ્વોની ઉત્પત્તિ છે, તે તે શુભાશુભ ફળનાં નિદર્શક કેવી રીતે બને?
પરંતુ વાસ્તવિકમાં તેમ નથી. જેને સ્વપનશાસ્ત્ર કહેવામાં આવે છે, તે જોતાં તે માલુમ પડે છે કે આ શાસ્ત્રના રચયિતાઓએ ઘણે લો વિચાર કર્યો છે. તેઓએ વિદ્યકશાસ્ત્રના નિયમે અનુસાર પ્રકૃતિના ભેદથી કયે માણસ કેવાં સ્વમ સ્વાભાવિક રીતે જુએ છે, તેને ઉલ્લેખ કર્યો છે. ત્યાર બાદ ઈષ્ટકાર્યની ચિંતા મટાડવા માટે અમુક માંત્રિકવિધિ કરી ત્યાર બાદ સ્વપ્નની ઈચ્છા રાખી છે. અને તે ઉપરથી શુભાશુભને વિચાર કરેલો છે. આ બધું જોતાં તે તે વૈજ્ઞાનિકપદ્ધતિ માલુમ પડે છે. અમુક માંત્રિકવિધિ એટલે મનને સંસ્કૃત કરવું, એમ અર્થ છે. જેઓ માનસશાસ્ત્રમાં માનનાર છે. અથવા માનસશાસ્ત્રના નિષ્ણાત છે, તેમના મત મુજબ સંસ્કારિત મન એટલું બધું બળવાન બને છે કે તે જડ વસ્તુઓનું પણ ભેદન કરી તદંતર્ગત વસ્તુનું જ્ઞાન કરે છે. જે તેમ છે, તે જરૂર સંસ્કારિત મન ભાવિના ભેદનું જ્ઞાન કરાવી શકે છે. સ્વશાસ્ત્રને આધાર આ સિદ્ધાન્ત ઉપર છે. બાહ્ય ઈન્દ્રિયેને સંકોચ થતાં મનને વિકાસ થવાથી તે ભૂત, વર્તમાન તથા ભવિષ્યવસ્તુના જ્ઞાનનું કારણ બને છે એવી જે મેઘવિજયજી મહારાજે વ્યાખ્યા કરી છે, તે એકદમ સંગત છે. વૈજ્ઞાનિક છે. અને સનશાસ્ત્રના રચયિતાઓએ આ વસ્તુને ઉડે ખ્યાલ રાખેલ છે. તેઓ કહે છે કે –
स्वप्नं चतुर्विध मोक्तं दैविकं कार्यसूचकम् । द्वितीयं तु शुभस्वप्नं तृतीयमशुभं तथा ॥
Page #62
--------------------------------------------------------------------------
________________
मिथ तुरीयमाख्यातं मुनिपुंगवकोटिमिः। यस्य वित्तं स्थिरीभूतं समधातुश्च यो नरः तत्पाथितं च बहुशः स्वप्ने कार्य प्रदृश्यते ॥ स्वममदा नव भुवि भावाः पुंसां भवन्ति हि । श्रुतं तथानुभूतं च दृष्टं तत्सदृशं तथा ॥ चिन्ता च प्रकृतिश्चैव विकृतिश्च तथा भवेत् । देवाः पुण्यानि पापानीत्येवं हि जगति तले ॥ तन्मध्यं आधषटकं तु शिवं वाशिमप्यथ । अन्त्यं त्रिकं तथा नृणामचिरात्फलदर्शकम् ॥
रतेर्हासाश्च शोकाच्च भयान्मूत्रपुरीषयोः॥ प्रणष्ट वस्तुचिन्तातो जातः स्वप्नो च्या भवेत् ।।
फफाप्लुतशरीरस्तु पश्येद्वहुजलाशयान् । नद्यः प्रभूतसलिला नलिनानि सरांसि च ॥ स्फटिक रचितं सौध तथा श्वेतं च गहरम् । तारागणं च चन्द्रं च तोयदानां च मण्डलम् ।। रसांश्च मधुरान्दिव्यान्फलानि विविधानि च । आज्यं यज्ञोपकरणं यज्ञमण्डपमुत्तमम् ॥ शुमालङ्कारशालिन्यः पृथुलस्तनमण्डलाः । मुलोचनाः पीन सकिथ 'परिशोभितमध्यमाः ॥ श्वेतवस्त्रैः श्वेतमाल्यैर्विकासन्त्यश्च योषितः। पित्तप्रकृतिको यश्च सोऽग्निमिद्धं प्रपश्यति ॥ विद्युल्लतायाश्च तेजस्तथा पीतां वसुन्धराम् । निशितानि च शस्त्राणि दिशो दावानलार्दिताः॥
Page #63
--------------------------------------------------------------------------
________________
फुल्लास्त्वशोकतरवो गांगेयं चापि निर्मलम् । किं च प्ररूढकोपः संघातपातादिकाः क्रियाः॥ करोत्यात्मैति वै पश्येजलं चापि पिबेबहू । वातप्रकृतिको यश्च स पश्येत्तुङ्गरोहणम् ॥ तुद्रुमांश्च विविधान पवनेन प्रकम्पिताम् । वेगगामि तुरंगांश्च पक्षिभिर्गमनं स्वयम् ॥ उच्चसौधान्विवादं च कलहं च तथात्मनः । आरोहणं च उडयनमिति प्रकृतितो वदेत् ॥ देवानां च गुरूणां च स्मृतिर्दुःस्वमनाशिनी । तस्माद्रात्रौ स्वापकाले विष्णुं कृष्णं रमापतिम् ॥ अगस्तिं माधवं चैव मुचुकुन्दं महामुनिम् । कपिलं चास्तिकमुनि स्मृत्वा स्वस्थः सुधीर्ननः । शयीत तेन दुःस्वप्नं न कदाचित्मपश्यति ॥
स्नानदानादिकं कृत्वा स्मृत्वा हरिपदाम्बुजम् । शयीतकुश शय्यायां प्रार्थयेषभध्वजम् ॥ भगवन्-देवदेवेश शूलभृषभध्वज । इष्टानिष्टे समाचक्ष्व मम सुप्तस्य शाश्वत । स्वप्ने कथय में तथ्यं सर्व कार्येष्वशेषतः। क्रियासिद्धि विधास्यामि त्वत्प्रसादान्महेश्वर ॥
x
स्वप्नमिष्टं च दृष्ट्वा यः पुनः स्वपिति मानवः। . तदुत्पन्नं शुभफलं स नाप्नोतीति निश्चितम् ॥ अतो दृष्ट्वा शुभम्वप्नं मुधिया मानवेन वै । यस्तंस्वपनैर्नेगावशिष्टा रजनी पुनः ॥
Page #64
--------------------------------------------------------------------------
________________
देवानां च गुरूणां च पूजनानि विधाय सः। शम्भोर्नमस्क्रियां कुर्यात्मार्थयेच्च शुभं प्रति ॥ ततस्तु स्थविराग्रे वै कथयेत्स्वप्नमुत्तमम् । दृष्ट्वा पूर्वमनिष्टं तु पश्चाच शुभमेव चेत् ॥ यः पश्येत्स पुमांस्तस्माच्छुभस्वप्नफलं लभेत् । अनिष्टं प्रथम दृष्ट्वा तत्पश्चात्स स्वपेत्पुमान् ॥ रात्रौ वा कथयेदन्यं ततो नाप्नोति तत्फलम् । अथवा प्रातरुत्थाय नमस्कृत्य महेश्वरम् ॥ तुलस्या अग्रतः प्रोच्य प्राप्नुयान्नहि तत्फलम् ।।
यानि कृत्यानि भाविनि ज्ञानगम्यानि तानि तु । आत्मज्ञानाप्तये तस्माद्यसितव्यं नरोत्तमैः ॥ कर्मभिर्देवसेवाभिः कामाचरिंगणक्षयात् ।। चिकीर्षुदेवतोपास्तिमादौ मावि विचिन्तयेत् ॥
-स्वप्नकमलाकरे અર્થાત–વમ ચાર પ્રકારનાં છે. પહેલા પ્રકારનું સ્વમ દૈવિક એટલે દેવતાની પ્રેરણાથી થનાર સ્વમ છે. જે કાર્યનું સૂચન કરે છે. બીજા પ્રકારનું સ્વમ કોઈ શુભ વસ્તુનું સ્વમ આવે તે છે. ત્રીજા પ્રકારમાં અશુભ છે. અને ચોથા તરીકે શુભાશુભ મિશ્ર સ્વમ છે. - જેનું ચિત્ત સ્થિર હેય, અર્થાત્ જે મનુષ્ય શાન્ત પ્રકૃતિને અને ધીર હોય સમધાત પ્રકૃતિને હોય તેવા માણસને દેવતાની પ્રાર્થના કરવાથી પિતાના કાર્યનું ઈચ્છાનિષ્ટ સ્વપમાં માલુમ પડે છે.
સ્વમ આવવાનાં નવ કારણે હોય છે. કેઈ હકીકત સાંભળી હાય, અનુભવી હોય, જોઈ હય. અથવા જેવા જેવું થઈ ગયું હોય, કઈ વાતની ચિંતા હોય. પ્રકૃતિ વધી ગઈ હોય કે પ્રકૃતિમાં વિકાર થયો હોય એ જ કારણથી મનુષ્યને સ્વમ આવે છે. અથવા દેવતાના કારણે કે પુણ્ય અથવા પાપના કારણે સ્વમ આવે છે. આમાંથી
Page #65
--------------------------------------------------------------------------
________________
પહેલા છનું ફળ શુભ અથવા અશુભ થઈ શકે છે. જ્યારે પાછલા ત્રણનું જલદીથી ફળ મળે છે.
મિથુન કરવાના કારણે, કેઈની સાથે હાસ્યવિનોદ કર્યો હોય તે કારણથી, શાકથી, કે પછી ભય, મળમૂત્રને ધ, વાએલી વસ્તુની ચિંતા ઈત્યાદિ કારણોને લઈ આવેલું સ્વપ્ર વૃથા થાય છે..
જેઓની કફ પ્રકૃતિ હોય છે, તેઓને પ્રકૃતિ વધવાથી કે વિકાર થવાથી સ્વસ આવે ત્યારે તેઓ સ્વમમાં મોટાં મોટાં જલારાય, પાણીથી છલકાઈ જતી નદીઓ, કમળો, સાવરે, ફટિકના મહેલ, ધોળી ગુફાઓ, તારા, ચંદ્ર, મેઘ (વાદળાં) મીઠા રસ (દૂધ, મધ, શેરડી ઈત્યાદિ) ઉમદા પ્રકારનાં ફળ, ઘી, યજ્ઞનાં સાધને, યજ્ઞમંડપ, શંગાર કરેલી મોટા મોટા સ્તન અને વિશાળ આંખે, વિશાળ નિતંબપ્રદેશ તથા સૂકમકટિવાળી વસ્ત્રથી અને તમાળાઓથી શોભતી સ્ત્રીઓ જુએ છે.
જે પિત્તપ્રકૃતિને હોય છે, તે સળગતા અશ્ચિને જુએ છે. ચમકતી વિજળીનાં તેજ, પીળી જમીન, ધારવાળાં શસ્ત્ર, સળગતી દિશાઓ, નીલેલાં અશેક વૃક્ષો તથા શુદ્ધ ગંગાજળ, ખુબ ફોધ, તથા પોતાને મારફાડ કરતા ઈત્યાદિ જુએ છે. અને ઘણું પાણી પીતા જુએ છે.
જે વાત પ્રકૃતિવાળા હોય છે, તે ઉંચા પ્રદેશમાં ચઢે છે. વિવિધ પ્રકારનાં ઉંચા ઉંચાં અને પવનથી હાલમાં વૃક્ષ, દેડતા ઘોડા, અને ઉડતાં પક્ષીની સવારી ઉંચા મહેલ, ઝઘડા, કલેશ વગેરે જુએ છે. પિતે સવારી કરે છે, ચા ઉડે છે.
આવા પ્રકારથી સ્વ પ્રકૃતિના વિકારથી આવે છે. અને તે ઘણે ભાગે વૃથા હતય છે.
દેવતાઓ અને ગુરુજનોની સ્મૃતિ (કમરણ) હુકમોને નાશ કરનાર છે. તેથી રાત્રે સુતી વખતે વિષ્ણુ, કૃષ્ણ, રામાપતિ, માધવ ઈત્યાદિ ભગવાનનાં નામનું સ્મરણ કરવું. અથવા અગસ્તિ, મુચુકુંદ, કપિલ અને આસ્તિક નામના (જનમેજયના સર્ષ યજ્ઞને રેકનાર) મુનિનું મરણ કરવું. તેમજ સ્વસ્થ થઈ શાંતિપૂર્વક ઉંઘી જવું, જેથી ખરાબ સ્વો નહિ આવે.
Page #66
--------------------------------------------------------------------------
________________
જેમને સ્વપ્ર દ્વારા પિતાના ભાવિને ભેદ ઉકેલ હોય તેમણે સ્નાનાદિક ક્રિયાથી શુદ્ધ થઈ, દાન ઈત્યાદિ પુણ્યજનક ક્રિયાઓ કરવી, તેમજ ભગવાનનું સ્મરણ કરી દર્ભની સાદડી ઉપર સૂઈ જવું. સૂતી વખતે શંકરની પ્રાર્થના કરવી કે ભગવદ્ દેવદેવેશ, શૂલધર, વૃષભધ્વજ આપ મને જ્યારે હું ઉંઘી જાઉં ત્યારે સ્વપ્રમાં મારા કાર્યોનું જે સાચું ફળ છે, તે કહે. ઇઝાનિણ જે કંઈ હેય તે કહે. હું આપની કૃપાથી મને ક્રિયાસિદ્ધિ થાય, તેમ કરીશ.
આમ પ્રાર્થના કરી સૂઈ જનાર સ્વસ્થ મનને સાધક રાત્રે જે સ્વમ જુએ તે જે તે સ્વમ જોવા બાદ ફરી સૂઈ જાય તે નિષ્ફળ જાય છે. માટે શુભ સ્વપ્ર જોયા બાદ મનુષ્ય સૂર્યની સ્તુતિ કરતાં રાત્રી વ્યતીત કરવી. સવારે ઉઠી દેવતાઓ તથા ગુરૂજનાની પૂજા કરી, શંકરને નમસ્કાર કરી શુભ વસ્તુની પ્રાર્થના કરવી. અને ત્યારબાદ વડિલાની સન્મુખ પિતાના સ્વપ્રને કહેવું.
જે સ્વમમાં પહેલાં ખરાબ અને પાછળથી સારું સ્વમ આવ્યું હોય તે ખરાબ સ્વમનો નાશ થઈ શુભનું ફળ મળે છે. માટે જે અનિષ્ટ સ્વમ આવ્યું હોય તે ઉંઘી જવું. અથવા રાત્રે જ બીજા માણસને કહી દેવું. જેથી તે નિષ્ફળ થઈ જાય છે. અથવા સવારે ઉઠી શંકરને નમન કરી તુલસીની આગળ કહી સંભળાવવું. જેથી તે સ્વમ નિષ્ફળ થશે.
- જે કૃત્યો ભવિષ્યમાં સિદ્ધ થવાનાં હોય છે, તેમને કેવલ બુદ્ધિદ્વારા જ નિર્ણય થઈ શકે તેમ છે, માટે તે કાર્યોને આત્મજ્ઞાન દ્વારા નિર્ણય કરવા પ્રયત્ન કરો. દેવપૂજન ઈત્યાદિ કર્મોઢા, કામક્રોધાદિ પરિપુ જય કરી, દેવતાઓની ઉપાસના કરનાર માણસ આ રીતે સ્વMદ્વારા ભાવિ નિર્ણય કરે.
સ્વપ્નશાસ્ત્રના આ સાધારણ નિયમ તથા મૂળ સિદ્ધાન્ત છે. આ પાયા ઉપર આ શાસ્ત્રની રચના થઈ છે. ઉપરોક્ત સંદર્ભ વાંચનાર હેજે સમજી શકશે, કે સ્વમ આવ્યું, અને તેનું ફળ થઈ ગયું, તેવી બાલિશ વાર્તા આ સિદ્ધાન્તથી રચાએલા શાસ્ત્રમાં ક્યાંય નથી. જેને દેવપૂજન ઈત્યાદિદ્વારા પુણ્યવૃદ્ધિ, ષડરિપુના જયદ્વારા આત્મવિશુદ્ધિ અને દેવપાસનાદ્વારા ઈષ્ટની કૃપા હોય તેવા મહાત્માના ચિત્તની સ્થિતિનો ખ્યાલ કરવાથી સમજાય તેમ છે, કે તેમનાં સ્વ વિકારજન્ય ન
Page #67
--------------------------------------------------------------------------
________________
હોય, તેમનું બળવાન સંસ્કૃત મન અને વિશુદ્ધ આત્મા ભૂત-ભાવિ વર્તમાન બધાને જ હસ્તામલકાવત્ જોઈ શકે છે. જે તે જુએ તે સત્ય જ હોય છે. આટલી જ સ્વમશાસ્ત્રની જડ છે. આજ મૂળતત્તવ છે. એટલે સ્વપ્રશાસ્ત્ર એ અધ્યાત્મશાસ્ત્રના વિભાગરૂપ છે. વિશ્વસનીય છે. ખાલી વહેમ માત્ર નથી, અથવા અજ્ઞાનમૂલક નથી.
સ્વપનશાસ્ત્રમાં પિતાના કાર્યના પરિણામનું જ્ઞાન, આધિદૈવિક, આધિદૈતિક ચિંતાઓનું નિરાકરણ અને છેવટે મારા મૃત્યુઝાન ઈત્યાદિ વિષયે ચલા છે. આ શાસ્ત્ર આત્મવિશુદ્ધિદ્વારા ગમ્ય હેઈ તેમાં સામાન્ય માણસની ગતિ થઈ શકતી નથી. અને આવી સિદ્ધિવાળાઓ સામાન્ય ભાષામાં ભેગી યા મહાત્મા ગણતા હોઈ યા દેવાંશી ગણાતા હોઈ આ શાસ્ત્રને શાસ્ત્રરૂપે વધુ વિકાસને અવકાશ ન મળે. જેમ એગશાસ્ત્રનું થયું, તેમ આનું પણ થયું છે. એમ અનુમાન થાય છે. અને નિમિત્તશાસ્ત્રની આ બીજી શાખાને હાસ લગભગ થઈ શકે છે,
નિમિત્તશાસ્ત્રની ત્રીજી શાખા સ્વરશાસ્ત્ર છે. સ્વરોદયશાસ્ત્રને સાધારણ રીતે ઘણુ માણસે નામ માત્રથી પણ જાણતા હોય છે. તેને જનસાધારણ સફેદ કહે છે. કોઈ કાળમાં આ વિભાગને મેટ ફેલા થઈ ગયે હશે. સાધારણ માણસો પણ નાસિકાના શ્વાસોશ્વાસની પરીક્ષા કરવાના ચાળા કરી શુભાશુભ કહેવા મંડી જાય છે. અને આપણામાં તે એક પ્રચલિત શબ્દ જેવુંજ થઈ પડયું છે કે એ તે અમારા ઘરને “સદો જ છે, કે આમ જ થાય. અર્થાત્ સ્વરાયદ્વારા પિતામાં કાર્યના પરિ સુમને વિચાર કરવાની સર્વસાધારણ રૂઢી હેવી જોઈએ, એ દઢ છે. મુખ્યત્વે યેગી હોવાનો ડોળ કરનાર, બાવાઓ, સાધુઓ ઈત્યાદિ આ શાસ્ત્રને આશ્રય લઈ બેઠેલા માલુમ પડે છે. અને જનતાને ઠગી ખાય છે. ઘણુંખરા જોશીનો બંધ કરનારા પણ વાતવાતમાં નાસિકાસ્વર તપાસવા મંડી જાય છે. આ બધું આ શાસ્ત્રની વ્યાપતાનું રહી ગએલું ચિહ્ન છે. આજે આ વસ્તુને તેના શાસ્ત્ર તરીકે જાણનાર કેઈક જ મળી આવશે. વસ્તુત: તે આ શાસ્ત્રનાં સ્વરૂપનું પણ તેમને જ્ઞાન નથી હોતું. સ્વરશાસ્ત્ર એ જુદું શાસ્ત્ર છે, જ્યારે નાસિકાવર એ કઈ જુદી જ વસ્તુ છે. પરંતુ અસલ સ્વરશાસ્ત્રની જગ્યાએ નાસિકાસ્વરે ઘણું વખતથી રસ્થાન જમાવી લીધું છે, અને તેની પણ સ્વરશાસ્ત્રમાં જ ગણના થઈ ગઈ છે. આ હકીક્ત આજની નથી. ઘણું વખતથી છે.
Page #68
--------------------------------------------------------------------------
________________
37
આ શાસ્ત્ર મુખ્યત્વે સાધુ સામાં વધારે ફેલાઈ ગયું. અને તેમને મૂળ સ્વરશાસ્ત્રનું જ્ઞાન ન હેાવાથી, તેમજ યાગ પ્રત્યે સ્વાભાવિક પ્રેમભક્તિ હાઇ નાસિકાસ્વરના ખુબ પ્રચાર થયા. વચ્ચેના સતયુગમાં (સંવત ૧૦૦૦ થી ૧૫૦૦) સુધીમાં ઘણા પુરુષાએ આ શાસ્ત્રને અપનાવ્યું. અને લગભગ દરેક સંતે પેાતાની વાણીમાં ( તેમનાં પદો ઈત્યાદિ રચનામાં) સ્વરશાસ્ત્રને ગુંથી લીધું છે. આ નાસિકાસ્વર ઉપર કેટલાંક સંસ્કૃત પુસ્તકો મળી આવે છે. અને કબીર ઇત્યાદિ સત પુરુષોની કૃતિ પણુ મળી આવે છે. સંસ્કૃત પૈકી શિવસ્વરાય આધારભૂત ગ્રંથ મનાય છે.
વાસ્તવિકમાં સ્વરે દયશાસ્ત્ર એ જુદી જ વસ્તુ હોવા છતાં આ નાસિકાસ્વર તેમાં કયાંથી ઘુસી ગયા એ સમજાતું નથી. પણ ઘણા જુના કાળથી તેનું મિશ્રણ થઇ ગયું છે. અને તેને અસલ સ્વાઅને માવી દીધુ છે. અને તેથી જ ઉપાધ્યાયયે સ્વરશાસ્ત્રની વ્યાખ્યા કરતાં બાલાદિષચસ્વર સાથે નાસિકાસ્વરની ગણના કરેલી છે. વસંતરાજશાકુનશાસ્ત્ર કે જે શાકુનના વિષયમાં એક જ્ઞાતવ્ય પ્રકરણુ છે. તેમાં તેણે સ્વરાદયની સાથે નાસિકાસ્ત્રરની ગણના કરેલી છે. આ ગ્રંથ પ્રાચીન છે. અને તેના ઉપર શહેનશાહ અક્બરને સૂર્યસહસ્ર નામનું અધ્યયન કરાવનાર ભાનુચંદ્રર્ગાણુ (ભાણુભટ્ટની કાદરીના સુપ્રસિદ્ધ ટીકાકાર) ની ટીકા છે. તેમાં તે તેમણે સ્વાદય એટલે નાસિકાસ્વરની જ ગણના કરી છે.
વસંતરાજના પહેલા પ્રકરણના દશમા બ્લેકની વ્યાખ્યા કરતાં તે લખે છે કે चूडामणिज्योतिषशास्त्रहोरास्वरोदयाद्यैर्विविधैर्जनस्य ।
जडीकृतस्योपधमेतदिष्टं स्फुरचमत्काररसातिरेकम् || चूडामणिति एतच्छास्त्रमोषमि वाञ्छितम् । कस्य जनस्य कीदृशस्य जडीकृतस्य जडतां प्रापितस्येत्यर्थः कैः चूडामणिज्योतिषशास्त्रहोरा स्वरोदयाद्यैस्तत्र चूडामणिग्रंथविशेषः ज्योतिषशास्त्र संहितादि होरा जातकादि स्वरोदयो महेश्वरकृत ग्रंथः । एतत्प्रभृतिभिरित्यर्थः । कीदृशैर्विषमैरर्थतो न तु सूत्रतः । कीदृशं स्फुरचमत्काररसातिरेकं स्फुरन्प्रकटीभवन् चमत्कार लक्षणो रसस्तस्यातिरेकः आधिक्यं
બે તત્તા |
આ વ્યાખ્યામાં સ્વરાય એટલે મહેશ્વર શકરના કરેલા ગ્રંથ એમ કહ્યું છે. અને તે શિવસ્વરદયને ઉદ્દેશીને કહેવાએલ હાવું જોઈ એ. જો કે સ્વરશાસ્ર યામ
Page #69
--------------------------------------------------------------------------
________________
લગ્રંથોના આધારે રચાએલું છે, એમ નરપતિએ કહ્યું છે. યામલાના કર્તા શંકર છે. માટે તે સ્વરશાસ્ત્રના કર્તા ગણાય, એમ શંકા કરનારને અવકાશ છે. પરંતુ અહીં તો સ્પષ્ટ છે કે જે વસ્તુને ગણિજીએ ઉલ્લેખ કર્યો છે, તે તે પ્રસિદ્ધ શિવસ્વાદયને ઉદ્દેશીને છે. ખુદ વસંતરાજ પણ નાસિકા સ્વરને જ પ્રાધાન્ય દે છે જુઓ –
तुल्येऽपि शकुने नराणामालोक्यते योऽत्र फलस्य भेदः। स माणसञ्चारकृतो विशेषस्तत्माणगत्या शकुनो गवेष्यः ।। भवेदिडायां परिपूरितायां सर्वोऽपि वामः शकुनः प्रशस्तः । स्यापिङ्गलायां परिपूरितायां सर्वोऽपसव्यः शकुनः प्रशस्तः
– છ , – અર્થાત–જ્યારે એકી સાથે મનુષ્ય એક જ શકુન જુએ છે, છતાં તેઓને જુદું જુદું ફળ મળે છે. તેનું કારણ તેમને પ્રાણસંચાર છે. માટે પ્રાણુની ગતિ મુજબ શકુનને વિચાર કરવો. જે ઈડ એટલે જમણી બાજુને ધાસ ચાલતું હોય તે ડાબી બાજુથી થનાર શુકન શુભફળ આપે છે. જે પિંગલા (ડાબી બાજુની નાસિકા) એ શ્વાસ ચાલતો હોય તે જમણી બાજુથી થનાર શુકને શુભ છે. ' અર્થાત-વસંતરાજે નાસિકાસ્વરને નિમિત્તમાં હેતુ માન્ય છે. આમ પરિપાટિ પ્રાચીનકાળથી હાઈ ઉપાધ્યાયજીએ કરેલી વ્યાખ્યા સંગત છે. અને તેમણે તે સ્વર એટલે અવાજ અને તેના ઉપરનું શાસ્ત્ર તે સ્વરોદયશાસ્ત્ર એવી વ્યાખ્યા કરી હોય તેમ લાગે છે. કારણ શકુનશાસ્ત્ર કે જેમાં પક્ષિઓના અવાજ ઈત્યાદિ ઉપરથી નિમિત્તની ગણના છે. તેને તથા ચૂડામણિને સ્વરશાસ્ત્રમાં ગણવેલાં છે.
હસ્તસંજીવનનો કેટલેક ભાગ તથા હસ્તકાંડ અને ચૂડામણિને સાર એ તે આ હિસાબે સ્વરનાં જ પુસ્તક છે.
વાસ્તવિકમાં સ્વરોદયશાસ્ત્ર તરીકે નરપતિજયચર્યા, પંચસ્વરા, સમરસાર એ ગ્રંથો મુખ્ય છે. આ ગ્રંથની પરિપાટી જતાં પૃચ્છકના મુખમાંથી ઉઅતિ શબ્દના અકારાદિસ્વર તથા કકારાદિ વ્યંજનના ગે બાલ, કુમાર, યુવા, વૃદ્ધ તથા મૃત ઈત્યાદિ ભેદાનુસાર અનેક પ્રકારની બુદ્ધિગમ્ય કલ્પના કરી શુભાશુભનું જ્ઞાન કરેલું છે. આ ગ્રંથની શિલી કઠિણ છે. સામાન્ય માણસ માટે તે સુલભ નથી. સ્વરો
Page #70
--------------------------------------------------------------------------
________________
ઉપરથી અનેક પ્રકારનાં ચક્રો બનાવવાં. અનેક પ્રક્રિયાઓ કરવી, તથા તે દ્વારા શુભાશુભની કલ્પના કરવાની છે. આ સ્વરશાસ્ત્ર મુખ્યત્વે જય પરાજયના વિષયમાં વિશેષ ઉપયોગમાં લેવાતું. નરપતિએ સ્વરજ્ઞની પ્રશંસા કરતાં કહ્યું છે કે –
पत्यश्वगजभूपालैः संपूर्णा यदि वाहिनी । तथापि भङ्गमायाति नृपो हीनस्वरोदयी ॥१॥ कथंचिद्विजयी युद्धे स्वरज्ञेन विना नृपः। घूणवर्णोपमं तत्तु यथान्धचटकग्रहः ॥ २ ॥ स्वरशास्त्रे सदाभ्यासी सत्यवादी जितेन्द्रियः ॥
तस्यादेशस्य यः कर्ता जयश्रीस्तं नृपं भजेत् ॥ ३ ॥ અર્થાત્ જ્યારે રાજાના સ્વરને અરત થાય છે, ત્યારે તેની સેના ભલે ચતુરંગિણી હોય છતાં તેને પરાજય થાય છે.
સ્વટ્ઝ વગરને રાજ કદાચિત્ વિજયી બની જાય તો તે ઘણુક્ષર ન્યાયથી થયે ગણાય. જેમ ભમરે લાકડામાં કોતરતાં કદાચિત્ કેાઈ અક્ષરની આકૃતિ કોતરી નાખે તેમ તે રાજાને વિજય પણ આકસ્મિક તરીકે સમજ. અથવા અંધારામાં જેમ ચકલું ફાંફાં મારતાં દાણાને પકડી શકે તેવી રીતને સમજ.
જે સ્વરશાસ્ત્રને સદાનો અભ્યાસી હૈય, સત્યવાદી હોય, જિતેન્દ્રિય હાય તેવા સ્વરઝના આદેશને જે અમલ કરે છે, તે રાજાને વિજયલક્ષમી મળે છે.
સ્વરશાસ્ત્રોને આધાર યામલ ઉપર છે. નરપતિ કહે છે, મેં અનેક યામલે જોયા બાદ આ ગ્રંથની રચના કરી છે. તે કહે છે કે
ब्रलयामलमादौ स्याद् द्वितीय विष्णुयामलम् । रुद्रयामलमाख्यातं चतुर्थे चादियामलम् ॥ स्कंदं च यामलं चैव षष्ठं कूर्मस्य यामलम् । सप्तमं यामलं देव्या इति यामलसप्तकम् ॥ श्रुत्वादौ यामलान्सप्त तथा युद्धजयार्णवम् । कौमारी कोशलं चेव योगिनीजालसञ्चरम् ॥ रक्षोध्नं च त्रिमुण्डं च स्वरसिंहं स्वरार्णवम् ।
Page #71
--------------------------------------------------------------------------
________________
૩૫
भूबलं भैखं नाम पटलं स्वरभैरवम् ॥ तंत्रं रणाढययं ख्यातं सिद्धान्तं जयपद्धतिम् । पुस्तकेन्द्र च ढोकं च श्रीदर्शनं ज्योतिषं तथा ॥ मंत्रयंत्राण्यनेकानि कूटयुद्धानि यानि च । तंत्रयुक्तिं च विज्ञाय विज्ञानं वडवानले । एतेषां सर्वशास्त्राणां दृष्टसारोहमात्मना ।
सारोद्धारं करिष्यामि सर्वसत्वानुकंपया ॥ અર્થાત–મામલે, તંત્રમંત્રનાં પુસ્તકો ઈત્યાદિના આધારે નરપતિએ પિતાના ગ્રંથની રચના કરી છે. સ્વરશાસ્ત્ર આટલા બધા વ્યાપક રૂપમાં મળી આવે છે, છતાં હાલમાં જેમ મન્નતંત્ર શાસ્ત્રનો હાસ થઈ ગયું છે, તેમ આ શાસ્ત્રને પણ હાસ થયે છે. આનું મુખ્ય કારણ આ શાસ્ત્રને મંત્રશાસ્ત્રો સાથે સંબંધ અને हु३७ता ४ छ. oी नथी.
- દરેક સ્વપ્સ મંત્રતંત્ર કુશળ હૈ જોઈએ. નરપતિની પ્રસંશા કરતાં તેના ટીકાકાર શ્રી હરિવંશ કવિએ લખ્યું છે, કે – विद्यालये मालवसंज्ञदेशे धारापुरोरम्यनिवासवासी।
नानागमज्ञो नृपलोकपूज्यो बुधः प्रसिद्धो नरदेवनामा । स्वरबलफलवेत्ता देहतत्वेष्वभिज्ञो।
विदित शकुनशास्त्र स्तंत्रमंत्रप्रवीणः । फलितगणितसारासार चूडामणिज्ञो
नरपतिरिति नाम्ना तस्य पुत्रो बभूव ॥ ज्ञाने यः सर्वज्ञो नृपगणपूज्यः सरस्वतीसिद्धिः । तेन कृतं शास्त्रमिदं प्रचुरगुणं दोषरहितं च ।। श्रीमत्यासौवल्ली नगरे ख्याते
श्री अजयपालनृपराज्ये। श्रीपतिनरपतिकविना
रचितमिदं तत्र संस्थेन ॥
Page #72
--------------------------------------------------------------------------
________________
3
અર્થાત્—વિદ્યાના ધામરૂપ માળવામાં આવેલી ધારાનગરીમાં નરદેવ નામના વિદ્વાન પુરુષ હતા, તેના સ્વરશાસ્ત્રને જાણનાર, દેહતત્વ (જેને વસતરાજે હુંસચાર કહ્યો છે. અને સાધારણ રીતે સ્વરાય તરીકે પ્રખ્યાત છે. તે નાસિકાસ્વરશાસ્ત્રજ્ઞ, શકુન, તત્ર–મત્ર વગેરેમાં પ્રવીણ, ફલિત જ્યોતિષ, તથા ગણિત યાતિષને જાણનાર ચૂડામણના જ્ઞાતા નરપતિ નામનો પુત્ર થયેા.
આ નતિ જ્ઞાનની અંદર સĆજ્ઞ જેવા હતા. તેમજ રાજપૂજ્ય હતા. તેને સરસ્વતી સિદ્ધ હતી. તેણે દોષરહિત એને અનેક પ્રકારના ગુણુ ( રહસ્ય) વાળું આ શાસ્ત્ર રચ્યું છે.
આશાપલ્લી નામના પ્રખ્યાત નગરમાં કે જ્યાં શ્રી અજયપાલનું રાજ્ય છે, ત્યાં રહીને નરપતિ કવિએ આ શાસ્ત્ર રચ્યુ' છે. (હાલના અમદાવાદમાં આ ગ્રંથ રચાયા છે.)
અર્થાત્તરપતિના ગ્રંથ મુજબ અને સ્વરશાસ્ત્રજ્ઞની પ્રતિજ્ઞાને વિકાસ થવાનાં સાધન માટે મંત્ર-તંત્ર ઇત્યાદિના જ્ઞાનની જરૂરત છે. નરપતિના ગ્રંથમાં તાંત્રિકાનાં પ્રસિદ્ધ મારણ, માહન, ઉચ્ચાટનાદિ ષટ્કર્મોના ઉલ્લેખ છે. આથી સ્વરશાસ્ત્રજ્ઞાના મંત્રતંત્ર ઉપર આધાર અથવા સબંધ રહે છે, તે નિર્વિવાદ છે.
યામલેામાં શું હોવું જોઈએ, તે તે વિતિ જેવું જ છે. યામલે મંત્રશાસ્ત્રના ગ્રંથા છે. એમ તેની પ્રસિદ્ધિ છે. છતાં જાણવા જેવું એ છે કે યામલે કેવળ મંત્રશાસ્ત્રનાં પુસ્તકા નથી. તેઓમાં નિમિત્તનાં પુષ્કળ વિધાના છે. ચામલે નું લક્ષણ બતાવતાં કહ્યું છે કે:
सृष्टि ज्योतिषाख्यानं नित्यकृत्यमदीपनम् क्रमसूत्रं वर्णभेदो जातिभेदस्तथैव च युगधर्म संख्यातो यामलस्याष्टलक्षणम् ॥
અથાત્——સૃષ્ટિ, જ્યાતિષ, નિત્યકૃત્ય, ક્રમ અને સૂત્ર, વર્ણભેદ, જાતિભેદ તથા યુગધર્મ આ આઠ વિષયે ઉપર જેમાં ચર્ચા હાય તેનું નામ ચામલ
યામલ એ તંત્રશાસ્ત્રના મુખ્ય ત્રણ ભેદમાંના એક મેટા ભેદ છે. તત્રશાસ્ત્રના આમ, યામહ અને તંત્ર એવા ત્રણ ભેદ છે.
Page #73
--------------------------------------------------------------------------
________________
આથી ખ્યાલ થાય છે કે મામલામાંનું તિષ લગભગ સ્વરોદય હશે. તાંત્રિકને વણબીજ ઉપર મુખ્ય આધાર છે. અને તેવા જ વાર ઉપરથી સ્વરોદય બને છે. એક જ વસ્તુ એક અર્થમાં સિદ્ધિ માટે બીજા અર્થમાં ભાવિજ્ઞાન માટે હોય તે આને અર્થ છે.
સ્વરશાસ્ત્રને જે અતિરેક થયો છે. તે પહેલી બે શાખાઓનો નથી થયે. પરંતુ નિમિત્તશાસ્ત્રની પહેલી બે શાખાઓની માફક તેને તેના વિશિષ્ઠ લક્ષણ અને દુર્હતા તથા ઐન્દ્રજાલિક જેવા સ્વરૂપને અંગે હાસ થયો હોય તે જ કારણ વારંવાર વિચારપથમાં આવે છે. શાસ્ત્રની ઉપાદેયતા છે કે ઘણી છે. એ ભૂલવા જેવું નથી.
સ્વરોદયની અંદર જયપરાજય સિવાય અર્થકાંડ (તેજી-મંદીને પણ વિચાર છે. જીવિત-મરણને પણ વિચાર છે. અનેક પ્રકારની ભૂમિ કલ્પના છે. તેમજ કેટલાક રક્ષા મંત્ર છે. પોતાના પક્ષને વિજય અપાવવા, તથા સામાપક્ષને પરાજય કરવાના માટે અનેક પ્રકારથી વિચાર કરી અનુકૂળ કાળ શોધવાની પ્રક્રિયાઓ છે.
ચૂડામણિ, હસ્તકાંડ તથા ચક્રોમિલન એ ગ્રંથો તથા કેટલાક કેટલીય પ્રશ્નો, રમલ, પાશક કેવલી. શુકનાવલી ઈત્યાદિને સમાવેશ વરશાસ્ત્રમાં કરી શકાય. જો કે ચૂડામણિ, હસ્તકાંડ અને ચંદ્રોમિલન વ્યવસ્થિત પ્રકરણો છે. તેમાં ઘણી કલ્પનાઓ ચમત્કૃતિ ભરેલી છે. પરંતુ તેમાં કેટલીક હકીક્ત એવી છે, કે તે કેવલ ઇકૃપા ઉપર નભતી હેઈ, અને સ્વાભાવિક શબ્દચારના ઉપર જ નિર્ભર હોઈ છલ કરવામાં આવે તે નિષ્ફળ બને છે. તેથી તે તે ગ્રંથના અધ્યયનઅધ્યાપનની પરિપાટી બંધ થઈ ગઈ અને ધીમે ધીમે નામશેષ થઈ ગયા છે. આગળ ઉપર તે ગ્રંથોને વિસ્તારપૂર્વક ખ્યાલ આપવામાં આવનાર હોઈ અહીં તેમને હાર થવાના કારણનું અનુમાન માત્ર કર્યું છે.
હાલમાં જ કે સ્વરોદયના નરપતિજયચર્યા ઈત્યાદિ ગ્રંથનું પઠન પાઠન ચાલે છે. પરંતુ જોઈએ તેટલો પ્રચાર નથી જ. તેનું કારણ તે ગ્રંથની દુરૂશેલી અને વિષયની જટિલતા છે
આ શાખામાં આવતા શકતશાસ્ત્રની હકીક્ત પણ તેવી જ છે. શકુન ઉપર વસંતરાજ સિવાય બીજા પ્રકરણે બહુ જ ઓછાં મળે છે. નથી મળતાં એમ કહીએ તે પણ ચાલે. વસંતરાજના વીસ અધ્યા છે. અધ્યાયને વર્ગનામ આપવામાં આવ્યું
Page #74
--------------------------------------------------------------------------
________________
૩૮
છે. આ ગ્રંથ ઉપર પ્રથમ જણાવ્યું તેમ ભાનચંદ્ર ગણિ જેવા પ્રગલ્ય વિદ્વાનની ટકા છે. ગ્રંથ ઘણો જ રેચક છે. અને તેને મિથિલાના મહારાજા ચંદ્રદેવની પ્રાર્થનાથી વિજયરાજ અને સત્યવતીના પુત્ર શિવરાજના નાના ભાઈ વસંતરાજે રચ્યો છે.
શાકુનિકો (શકુન શાસ્ત્ર) બે પગાં પ્રાણીઓ મનુષ્ય તથા પક્ષિઓ, ચતુષ્પદ પ્રાણીઓ હાથી ઘોડા ઈત્યાદી ષટપદ પ્રાણીઓ ભમરા વગેરે, આઠ પગવાળાં શરભ ઈત્યાદિ અનેક પગવાળાં કાનખજુરા વગેરે તથા પગ વગરના સર્પો ઈત્યાદિ પ્રાણીઓ દ્વારા તેમની ચેષ્ટા, અવાજ, ગમાગમ વગેરેથી કાર્યકારણની કડી મેળવી પ્રારંભિત કાર્યના પરિણામની કલ્પના કરે છે.
તેમને સિદ્ધાન્ત છે, કે પૂર્વજન્મનાં શુભાશુભ કર્મોના પરિપાકથી પ્રતિક્ષણ શુભાશુભફળ પ્રાણીઓ ભેગવે છે. અને તે શુભાશુભની કલપના શકુન દ્વારા થઈ શકે છે. માટે શુભાશુભને જાણીને પુરૂષાર્થદ્વારા અશુભને પ્રતિકાર અને શુભની વૃદ્ધિ કરવી જોઈએ. જેમ સાપને જે તેના દંશથી બચવા મનુષ્ય દૂર જતો રહે છે. તેમ અશુભથી બચવા તેની સ્વાભાવિક પ્રવૃત્તિ થાય છે. અને તે કરવી જ જોઈએ. શુભાશુભ ભવિતવ્યતાનું કારણ પ્રાન્તન કર્મ બને છે, તો આધુનિક કર્મ પણ કારણ બની જ શકે છે. માટે કર્મ દ્વારા અશુભને પ્રતિકાર થઈ શકે છે.
પ્રાણીઓ દૈવથી પ્રેરિત થઈ શકુન દ્વારા સૂચન કરે છે. તેઓની આ ક્રિયા હેતુપૂર્વક કરવામાં આવેલી ન જોઈએ.
અનેક પ્રકારનાં પ્રાણીઓ રહેવા છતાં તેમણે પાંચ પ્રાણીઓને મુખ્ય માન્યાં છે. જેમકે –
पोदकी भषणकाकपिङ्गला जम्बुकप्रियतमा च पञ्चमी ।
एतदत्र मुनिसत्तमैः सदा कीत्यते शकुनरत्नपञ्चकम् ॥ અર્થાત્ –પોદકી એટલે જેને હિંદમાં કાલી ચિડીયા કહે છે, તથા ગુજરાતીમાં દુર્ગા, દેવચકલી ઈત્યાદિ કહે છે તે, ભષણ એટલે કુત, કાક (કાગડા) પિંગલા એટલે ચીબરી અને શીયાળવી એ પાંચ પંચરત્ન છે, ચીબરીને ભૈરવ પણ કહે છે. શકુનિકે આ પ્રાણીમાં દેવતાઓને વાસ માને છે. તેમની કલ્પના મુજબ--
सरस्वती पांडविका प्रधानां यक्षोऽपि यक्षं गरुडश्च काकम् । चण्डी पुनः पिङ्गलिका सदैच शिवां शिवादूत्यधितिष्ठतीह ।।
Page #75
--------------------------------------------------------------------------
________________
અર્થાત–સરસ્વતી દુર્ગા (દેવચકલી)માં, યક્ષ કુતરામાં, ગરૂડ કાગડામાં, ચંડિકા ચીબરીમાં, અને પાર્વતીની દૂતી શિયાળામાં રહે છે. એટલે તે તે દેવાશેને લઈ તેઓ શાકુન કરે છે. જો કે દરેક પ્રાણુમાં દેવતાઓના અંશ રહેલા છે. માટે દરેક પ્રાણી શક્તિમાન થઈ શકે છે. આથી શકુનિકે કોઈ પ્રાણુની હિંસા ન કરવી. હિંસા કરવાથી તે પ્રાણને અધિષ્ઠાયકદેવ કુદ્ધ થાય છે.
શાકુનિકે કેવલ પક્ષિઓ ઉપર જ આધાર રાખતા નથી. તેમણે તે મનુષ્યને પણ શકુનમાં કારણ ગણવેલ છે. નરેંગિત એટલે મનુષ્યની ચેષ્ટાને પણ શુભાશુભની વ્યંજક માની છે.
પક્ષિઓની ઓળખાણ, તેમના ભાવાભાવનું નિરૂપણ, અવાજની પરીક્ષા, સુખદુખની પરીક્ષા ઈત્યાદિ અનેક ભેદ શકુન શાસ્ત્રામાં છે. અને તેમની ચેષ્ટા ઈત્યાદિ ઉપર શુભાશુભની કલ્પના ચમત્કાર ભરેલી રીતે વર્ણવેલી છે.
આજકાલ શકુન જેવાની પદ્ધતિ લગભગ બંધ થઈ જવા આવી છે. છતાંય શકુન એ તે દી છે. “
ફનો રાષ્ટ્રનાથ ઈત્યાદિ શબ્દ આપણા માટે ઘરગથ્થુ થઈ પડ્યા છે. આપણું પ્રાચીન લેકગીતમાં “ડાબી તે ભૈરવ રેઈ રહી.' ઇત્યાદિ પદે શકનશાસ્ત્રની અતિશયતાને સૂચવે છે.
આ ઉપશાખાને હજી કંઈ કંઈ પ્રચાર છે. પરંતુ તે અક્ષરજ્ઞાનથી પિતાને પંડિત માનતા વર્ગમાં નહિ. ગ્રામ્ય જનતામાં, શિયાળ બેલી માટે અમુક બનશે તેને ભીલ, કળી, ઠાકરડા વગેરે વર્ગમાંથી જ જાણકારી મળી આવે છે. શહેરી જીવન જીવનારને તે પ્રાણીઓનાં દર્શન જ ક્યાં દુર્લભ છે, ત્યાં તેમના અંતિજ્ઞાનની તો વાત જ શી ?
નિમિત્તશાસ્ત્રની ચાથી શાખા તરીકે ઉપાધ્યાયજીએ ભીમશાસ્ત્ર બતાવ્યું છે. અને તેની મૌä મૂનિમારફરિ' એટલે કે જેમાં ભૂમિના વિભાગનું જ્ઞાન હોય તેને ભૌમશાસ્ત્ર કહેવું, એમ સમવાયાંગસૂત્રની વૃત્તિમાંથી વાક્ય ઉદ્દધૃત કરીને જણાવ્યું છે.
અહીં ઘણું શંકાને સ્થાન છે. તિષશાસ્ત્રના અનેક ગ્રંથે જોતાં ક્યાંય આવી વ્યાખ્યા અને તે મુજબનું નિમિત્તજ્ઞાન જોવામાં આવ્યું નથી. ભૂસ્તરવિદ્યાને શબ્દથી જે નિર્દેશ કરાયો હોય તો તે શક્ય છે. ઉપાધ્યાયજી જણાવે છે કે –
Page #76
--------------------------------------------------------------------------
________________
भौमं भूमिभागलक्षणादि इत्युक्तं समवायाङ्गसूत्रवृत्तौ देशग्रामादेरपि भूमिविशेपत्वाद्विचारोsपि भौममुच्यते । अत एव स्थानाङ्गवृत्तावप्युक्तं भूमिविकारो भौमं भूकम्पादि । अन्यदपि भूवो घनसुपिरस्निग्धादिज्ञानं पूर्वादिगृहसूत्र विन्यासेन वा वृद्धिहान्यादि ज्ञानं निधिज्ञानं देशलभ्यालभ्यज्ञानं सर्व भूमिसंबंधाद्भीममेव ।
?
અર્થાત--ભૌમ એટલે ભૂમિના ભાગનું લક્ષણ એમ સમવાયાંગસૂત્રની વૃત્તિમાં છે. દેશ, ગામ વગેરેની પણ ભૂમિ ઉપર સ્થિતિ હાવાથી તેમના સબંધી વિચારીને પશુ ભૌમશાસ્ત્ર કહી શકાય. અને તેથી જ સ્થાનોંગસૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે ભૂમિને વિકાર તે ભૌમ જેમકે ભૂકંપ ઈત્યાદિ. બીજું પણ પૃથ્વીની ઘનતા, ખીલ રસ ઈત્યાદિ જ્ઞાન તથા વાસ્તુશાસ્ત્રના આધારે (પૂર્વાદિશાનું ઘર ઇત્યાદિ ક્ષેત્રફળ, આય વગેરેના આધારે) વૃદ્ધિ અને હાની વગેરેનું જ્ઞાન. જમીનમાં રહેલા દ્રવ્યને શોધી કાઢવાનુ જ્ઞાન, દેશ વિશેષદ્વારા ભાગ્યાયનુ સ્થળ શોધી કાઢવાની વિદ્યા તે દરેકને ભૂમિ સાથે સબંધ હાઈ તે બધું ભૌમશાસ્ત્ર છે.
આજ લક્ષણુ જો લોમશાસ્ત્રનુ હાય તા તે ભૂસ્તરવિદ્યા-વાસ્તુવિધા વગેરે જ છે, એમ કહી શકાય. ભૂસ્તરવિદ્યાના જ્ઞાન વગર પૃથ્વીની ઘનતા રસકસ અંદરનું પાણી ઈત્યાદિની સમજ ન જ પડે. આમ જોતાં ભૂસ્તરવિદ્યા અને વાસ્તુવિદ્યા એ એના ઉપરથી અમુક પદાર્થોનું ભવિષ્ય જ્ઞાન કરવાની વિધિ તે ભૌમશાસ્ત્ર અને એ રૂપમાં તે નિમિત્તશાસ્ત્રની ચાથી શાખા અને છે. એક રીતે જોતાં ભવિષ્યજ્ઞાન એટલે ભવિષ્યકાળ સંબધી જ્ઞાન એવા અર્થ થાય છે. પરંતુ જ્યોતિષશાસ્ત્ર અથવા ખીજા અને પૂર્ણ શબ્દ નિમિત્તશાસ્ત્રથી ધ્વનિત થતા અમાં જોઇએ તે પ્રત્યક્ષ પ્રમાણુદ્વારા ઉદ્ભવતુ અનુમાન એમ અર્ધ થાય છે. અને જો તેને જ માનીએ તેા ભૂમિનાં બાહ્ય ચિહ્નો (રૂપ, રંગ, સ્વાદ) દ્વારા તેની અંદર અશ્ય રહેલા પાણી, ખનીજ ઈત્યાદિનું યા પૃથ્વીના વિશિષ્ટ માપનદ્વારા નિપજતા શુભાશુભનુ જ્ઞાન એટલે કે વિશાળ અર્થમાં ભૂસ્તરશાસ્ત્રનું અને વાસ્તુશાસ્ત્રનું જ્ઞાન એ જ ભૌમશાસ્ત્ર હાઈ નિમિત્તશાસ્ત્રની શાખા તરીકે વ્યાજખી ફરે છે. વાસ્તુવિદ્યા નેજ સ્થાપત્યવિદ્યા ગણવામાં આવે છે.
જ્યેતિષશાસ્ત્રમાં ભૂસ્તરવિદ્યા તથા વાસ્તુવિદ્યાના ઉપયોગ કેવી રીતે કરેલા છે, તે નીચેના ક્ષેાકેા ઉપરથી જણાશે.
Page #77
--------------------------------------------------------------------------
________________
વરાહમિહિરે પિતાની બહત્સંહિતામાં વાસ્તુવિધા અને ઉદકાલ નામનાં પ્રકરણે છે. અને તે દ્વારા આશ્ચર્યજનક હકીકતે રજુ કરી છે. તે કહે છે કે
धर्म यशस्यं च वदाम्यतोऽहं
कार्गलं येन जलोपलब्धिः । पुंसां यथाङ्गेषु शिरास्तथैव
क्षितावपि प्रोन्नत निन्न संस्थाः ॥१॥ एकेनवर्णेन रसेन चाम्भश्युतं नमस्तो वसुधाविशेषात् । नानारसत्वं बहुवर्णतां च गतं परीक्ष्यं क्षितितुल्यमेव ॥ २ ॥ मेघोद्भवं प्रथममेव मया प्रदिष्टं ज्येष्ठामतीत्य बलदेवमतादि दृष्ट्वा ।
भौमं हकार्गलमिदं कथितं द्वितीयं सम्यग्वराहमिहिरेण मुनिप्रसादात् ।। અર્થાત-ધર્મ અને યશ આપનારૂં કાગલ હવે હું કહું છું. જેથી જલની પ્રાપ્તિ થાય. જેમ પુરુષના અંગ પ્રત્યંગમાં નસે રહેલી છે. તેમ પૃથ્વીની અંદર ઉંચી નીચી જલની ધારાઓ રહેલી છે.
એક જ રંગનું અને એક જ સ્વાદનું પાણી આકાશમાંથી પડે છે. પરંતુ પૃથ્વીના વિવિધપણાને લઈને જુદા જુદા પ્રકારના અનેક સ્વાદનું તથા રંગનું થાય છે. જેવી પૃથ્વી તેવું પાણી હોય છે. | મેઘથી પડનાર પાણી સંબંધી મેં પહેલાં જ બલદેવ વગેરે આચાર્યોના મતેની સમાલોચના કરી કહી દીધું હતું. હવે આ બીજું ભૂમિ સંબંધી (ભીમ) દકાલ મુનિની કૃપાથી સારી રીતે કહ્યું છે.
આ દકાલશાસ્ત્રને આધાર પૃથ્વી પરીક્ષા ઉપર છે. પૃથ્વીની રૂપ, રંગ, ગંધ ઈત્યાદિદ્વારા પરીક્ષા કરે છે. અને પછી અમુક હાથના અંતરે અમુક પ્રકારના સ્તર અને પાણી આવશે, તેવું અનુમાન થાય છે. આ એક વ્યવસ્થિત શાસ્ત્ર છે. હાલમાં આનું ધારણુ ઘણું ઉંચું થઈ ગયું છે. પરંતુ આ વૈજ્ઞાનિકશાસ્ત્ર નિમિત્તશાસ્ત્રથી તદન અળગું કરવામાં જ હાલના આ શાસ્ત્રના નિષ્ણાતોએ ઈતિકર્તવ્યતા માની હશે તેમ લાગે છે. કારણું જ્યોતિષીઓમાં આ જ્ઞાનને બહુધા લોપ થઈ ગયો છે. અને
તિષીઓ (નૈમિત્તિકે) ઉપરથી લોકવિશ્વાસ પણ ઉઠી ગયો છે. હાલમાં તે ગમે તે જગ્યાએ બેરીંગથી પાણું લાવવાના પ્રયત્ન થાય છે, અને આજના યાંત્રિક યુગમાં
Page #78
--------------------------------------------------------------------------
________________
સાધનની વિપુલતાને લઈ આવી પરીક્ષા વગર પણ કાર્યસિદ્ધિ થતી હોવાથી તેની જરૂરીઆત ઘટતી જાય છે. પરંતુ જે કાળમાં કુવા, વાવ, તળાવ એ જ પાણુનાં સાધન હતાં, અને ખેતીને આધાર કુવા ઈત્યાદિ ઉપર જે સ્થળમાં રહેતા, ત્યાં આ શાસ્ત્રની ઉપગિતા હતી. અને કેટલી બધી અગત્યતા હશે, તે કહ૫વાથી સમજી શકાય તેમ છે. વરાહમિહિરે તો આ શાસ્ત્રને ધર્મ અને યશની વૃદ્ધિ કરનાર ગયું છે.
વાસ્તુશાસ્ત્રનું પણ લગભગ તેમજ છે. હાલમાં નવીન નગર રચના, કાલની અતિગતિ વગેરેને લઈ અમુક માપનું ઘર બનાવે; અમુક ઉંચાઈ નીચાઈ વગેરે દ્વારા ઘર કેટલા વર્ષ ટકશે, ઈત્યાદિ, તેમજ ઘરમાં રહેનાર કેવા પ્રકારનું સુખ ભેગવશે, વગેરે. કલ્પનાઓને હાલમાં હાલ થઈ ગયું છે. કેઈ કાળમાં ઘર બાંધવું એ મહાકાર્ય ગણાતું હશે, ત્યારે આની પૂછપરછ અને કલ્પનાવિશાલતા વધી ગઈ હશે પરંતુ હાલમાં તે તેવું કંઈ દેખાતું નથી.
ભૂમિકંપ ઈત્યાદિના થયા પછી જગત ઉપર તેની શી અસર થશે, તેની કલ્પના કરવામાં આવતી. દૈવજ્ઞ કામધેનુ નામના અતિ પ્રાચીન જતિષગ્રંથમાં કહ્યું છે કે
धरिच्याश्चलनं पापं सौम्यनक्षत्रवारजम् । स्वर्गे शुभदं भूयः परवर्गेषु दोषदम् ॥ केचित्पापफलं भूमेश्वलनं सर्वदा जगुः
पच्यते चलनं धात्र्याः वत्सराद्वितयान्तरे ॥ અર્થાત–-પૃથ્વીનું ચાલન (ધરતીકંપ) જે શુભ નક્ષત્ર અને શુભવારમાં થાય તે અશુભ ફળ આપે છે. જે પાપવારમાં કે પાપનક્ષત્રમાં થાય તે ઘણુંખરૂં શુભ ફળ આપે છે. કેટલાક આચાર્યો ધરતીકંપનું ફળ સર્વદા અશુભ માને છે. ધરતીકંપનું ફળ બીજા વર્ષ પતમાં મળી જાય છે.
વરાહમિહિર ભૂમિકંપ સંબંધી પિતાની બહસંહિતામાં એક આખા અધ્યાય લખ્યો છે. તેમાં ભૂમિકંપનાં કારણોથી લઈ જે સમયે ભૂમિકંપ થયો, તે સમયમાં નક્ષત્રાદિ ઉપરથી જગતનું શુભાશુભ કહેલું છે, મિથિલાના મહારાજા બલાલસેને અદભુતસાગર નામને એક વિસ્તૃત ગ્રંથ લખે છે. તેમાં પણ ધરતીકંપ થવાનાં કારણે, શુભાશુભ તથા અશુભની નિવૃત્તિ માટેનાં પૂજન ઈત્યાદિ
Page #79
--------------------------------------------------------------------------
________________
કહ્યાં છે. અને ઘણી જ્ઞાતવ્ય બાબતાની સમાલેચના તે ઉભય ગ્રંથકારોએ પોતાના કાલની માન્યતા તથા સાધન સામગ્રી દ્વારા કરી છે.
આમ ઉપાધ્યાયજીએ ભૌમશાસ્ત્રની જે વ્યાખ્યા કરી છે તેને લગતાં વિધાને જુદી જુદી જગ્યાએથી મળી આવે છે. પ્રાચીનકાળમાં તેનુ કેટલું મહત્ત્વ હશે, તે તે કલ્પનાથી સમજી લેવાનુ છે. વર્તમાનમાં તે વાસ્તુશાસ્ત્રના ગૃહપ્રવેશ વિધાન સિવાયની બીજી ખાખતના લગભગ હાસ થઇ ગયા છે. અને આમાં સમય એજ મુખ્ય કારણુ છે.
[ 9 ]
નિમિત્તશાસ્ત્રની પાંચમી શાખા વ્યંજનાસ્ત્ર છે. વ્યંજન શબ્દ વ્યક્તિ સ્પષ્ટિકરણ એ અર્થમાં યેાજાએલ માલુમ પડે છે. શરીર ઉપરનાં તલ, મસા ઈત્યાદિદ્વારા મનુષ્યની પરીક્ષા અને ભવિષ્યકથન એ આ શાસ્ત્રના વિષય છે.
પ્રાચીન ગ્રંથા તપાસતાં જો કે ઉપાધ્યાયજીએ કાઈ ખાસ ગ્રંથનું નામ નથી લખ્યું, પણ વારાહમિહિરની બૃહત્સંહિતામાં પિટકાધ્યાય નામને એક અધ્યાય છે. તે ઉલ્લેખનીય છે, એ અધ્યાય ફક્ત દસ શ્લાકના જ છે. તેના અંતમાં વરાહ કહે છે કે:
-
इति पिटकविभागः प्रोक्त आमूर्द्धतोऽयं व्रणतिलकविभागो ऽप्येवमेव प्रकल्प्यः । भवति मशकलक्ष्मावर्तजन्मापि तद्वत्
निगदितफलकारि प्राणिनां देहसंस्थम् ॥
અર્થાત્——મે જેમાં માથાથી લઈ પગ પર્યંતના પિટકનું ફળ છે. એવા આ પ્રમાણે પિટકવિભાગ કહ્યો. ત્રણ અને તલના વિભાગ પણ આનો માફક જ કલ્પી લેવા, મશક, લાખું, ભમરી વગેરે જે પ્રાણીઓના શરીર ઉપર હાય છે. તેમનું મૂળ પણ આ પ્રમાણે જ સમજી લેવું.
નિમિત્તશાસ્ત્રની છઠ્ઠી શાખા તરીકે ઉપાધ્યાયજીએ લક્ષણશાસ્ત્ર જણાવ્યુ છે. હાલનુ તેમજ પ્રાચીન અગલક્ષણશાસ્ત્ર યા સામુદ્રિકશાસ્ત્ર એજ આ વિભાગ છે. માલુસની ઉંચાઇ, નોચાઈ, વજન, માથાથી લઈ પગ સુધીના અવયવેાનુ બધારણ વગેરે દ્વારા તેના ગુણુદોષનો કલ્પના, ભવિષ્ય સંબંધી જ્ઞાન એ બધુ તેમાં આવી
Page #80
--------------------------------------------------------------------------
________________
જાય છે. આ શાખા ઉપર સામુદ્રિક નામથી કેટલાક ગ્રંથ ઉપલબ્ધ થાય છે, અને હાલમાં આ શાસ્ત્ર ઉપર લોકચિ વધી જવાથી લગભગ દરેકને આ વિષય ચેડા બહુ અંશમાં પરિચયમાં આવતું જાય છે.
ઉપાધ્યાયજીએ આમ જે કે લક્ષણ અને વ્યંજનને જુદી જુદી શાખા તરીકે વર્ણવ્યાં છે. પરંતુ ઘણુ કાળથી તે બંને એક જ તરીકે ચાલ્યાં આવે છે. લક્ષણશાસ્ત્રની ઉપશાખા તરીકે વ્યંજન આવી જાય છે.
[૮] નિમિત્તશાસ્ત્રની સાતમી શાખા ઉત્પાત છે. ઉત્પાતને અર્થ ચાલતી આવતી સ્થિતિમાં વિકૃતિ ઉસન્ન થવી; અને અનિયમિતતા આવી જવી તેવો ઘટાવી શકાય. દાખલા તરીકે વાવાઝોડું. ઉપાધ્યાયજીએ ઉત્પાતનું વાસ્તવિક લક્ષણ આપ્યું છે. તેઓ કહે છે કે:--
भूमिकम्पो रजोदृष्टिदिग्दाहोऽकालवर्षणम् । इत्याद्याकस्मिकं सर्वमुत्पात इति कीर्त्यते ॥
स्थानाङ्गवृत्तौतृत्पातः सहजरुधिरदृष्टयादिरिति, । अन्यदपि वस्त्रादिषु छिद्रे उंदिरादिदृष्टे दग्धे शय्याभङ्गे च देवांशादिना मुखदुःखादि-ज्ञानमप्युत्पात एवान्तर्भवति।
અર્થાત–ભૂમિકંપ, રેતની વૃષ્ટિ, દિશાઓનું બળવું. (આકાશમાંથી અગ્નિ વરસતે હોય તેવો ભાસ થવો) અકાલ વૃષ્ટિ (માવઠાં) વગેરે જે અકસમાત થાય છે. તે ઉત્પાત કહેવાય છે.
સ્થાનંગની વૃત્તિમાં સહજ વૃષ્ટિની માફક લેહીની (રાતા પાણીની વૃષ્ટિ થાય ઈત્યાદિ જે વિકૃતિ માલુમ પડે તેનું નામ ઉત્પાત કહેલું છે. અને બીજું પણ વસ્ત્રોને ઉંદર કરડી જાય, ચા અકસ્માત વસ્ત્ર દાઝે, ખાટલા ભાગે ઈત્યાદિ બનાવ પણ દેવાંશવાળા હાઈ સુખદુઃખના હેતુ ભૂત હોઈ તેમને ઉત્પાતની અંદર સમાવેશ થાય છે.
ઉપરના સંદર્ભમાં ભૂમિકંપને ઉત્પાતમાં ગણાવેલ છે. જ્યારે પ્રથમ તેને ભૌમમાં ગણવેલું છે. એટલે શંકાને સ્થાન રહે છે, કે તે જે ઉત્પાતમાં ગણવે કે નહિ ? અહીં વિચાર કરતાં એટલું માલુમ પડે છે, કે તે એક મહાન ઉત્પાત છે. એટલે તેને અહીં ગણવે ઉચિત છે.
પ્રાચીનાચાર્યોએ સૃષ્ટિના આવા આકસ્મિક બનાવો ઉપરથી શુભાશુભની
Page #81
--------------------------------------------------------------------------
________________
કલ્પના કરી છે. વરાહમિહિરે એ દરેક વિષયને પિતાની બહ-સંહિતામાં સમાવેશ કરી દરેક ઉપર એક એક અધ્યાય લખેલે છે.
બલલાલને તો મુખ્ય ત્રણ ભાગ પાડી દીવ્ય, અંતરીક્ષ અને ભૌમ એવા ત્રણ વિભાગ પાડી આવા આકાશ (અંતરીક્ષ) માંથી થતા દરેક ઉપદ્રને બીજા વિભાગમાં (અંતરીક્ષાશ્રયમાં) એક એક અધ્યાયથી વર્ણવ્યા છે. - પ્રાચીનાચાર્યોએ જ્યાં જ્યાં વિકૃતિ જોઈ ત્યાં ત્યાં તે તે કૃતિ દેવકૃત માની તેના દ્વારા શુભાશુભની કલ્પના કરી છે. અદ્દભૂતસાગરમાં પરાશર, ગર્ગ, વિષ્ણુધર્મોત્તર પુરાણું વગેરે એવાં એવાં પ્રાચીન ગ્રંથોનાં પ્રમાણે છે કે પ્રાચીનચાર્યોની હકીકત, તેમનું મંતવ્ય અને સંશોધન ઘણું ઉંડું હશે, એમ લાગે છે, છતાં સહજ દષ્ટિએ કુદરતની વિચિત્રતાથી બનતા આ બનાવને શુભાશુભ સાથે શો સંબંધ હેઈ શકે તેવી કુશંકા થયા વગર રહે જ નહિ. અને આજે આ બધું વહેમ ભરેલું અને નિરર્થક લાગે.
હાલમાં આ વિષય ખગોળના નામે ઘણે વિસ્તાર પામેલ છે. પરંતુ તેના ઉપરથી જેમ આપણા ત્યાં વિચિત્ર ભવિષ્ય કહેવાને ચાલ હશે, એમ અનુમાન થાય છે, તેટલી હકીકત સ્વીકારવામાં આવતી નથી. બાકી આજના વૈજ્ઞાનિક યુગમાં આ વિષય પુષ્કળ ખેડાએલ છે.
[૯] આઠમા નિશ્ચિત્ત તરીકે ઉપાધ્યાયજી અંતરીક્ષ ગણાવે છે. અંતરીક્ષ એટલે આકાશમાં બનતા ગ્રહોના ચાર ઈત્યાદિ બનાવે. સૂર્ય ચંદ્ર વગેરે મહાનું ભ્રમણ, ગ્રહણ, યુતિ, ઈન્દ્રધનુષ્ય વગેરે. હાલમાં આ વિષચ ઘણો જ ખેડાએલે છે. અને દિનપ્રતિદિન તેની વૃદ્ધિ થતી જાય છે. મોટી મોટી વેધશાળાઓ અને રાક્ષસી દુર્થીને દ્વારા પુષ્કળ પરિશ્રમથી કુદરતની આ કરામતની કડી કડી ઉકેલાતી જાય છે.
પરંતુ નિમિત્ત તરીકે જે ભવિષ્યજ્ઞાનની કલ્પના છે, તેને આધાર તે આ નવીન વિદ્વાને પાસે નથી. પ્રાચીનાચાર્યોએ ગોઠવ્યું, તેજ ચાલ્યું આવે છે. ઉપાધ્યાય લખે છે, તેમ તેમના વખતમાં અને આજે પણ આ શાસ્ત્ર (આ શાખા) મોટા પ્રમાણમાં ઉપલબ્ધ થાય છે. સામાન્ય રીતે તિશાસ્ત્ર એ શબ્દથી જે શાસ્ત્રને બંધ થાય છે, તે આ શાખા છે. આજે આ શાખાની જાતક, તાજક, પ્રશ્ન ઈત્યાદિ
Page #82
--------------------------------------------------------------------------
________________
ઉપશાખાઓ, ગ્રહગણિતના નામે ગણુતા સૂર્યસિદ્ધાન્ત, સિદ્ધાન્તશિરોમણિ વગેરે ગ્રંથ, તેમજ પંચાંગરચના અને તેને લગતા ગણિતના અનેક ગ્રંથે મળે છે. જો કે આપણે અહીં કેવળ ફલિતને વધારે પ્રચાર છે. છતાં આ શાખાને હાસ B નથી.
જાતકમાં જન્મકાળ ઉપરથી ગણિત કરી જનેત્રી બને છે. તાજકમાં જન્મકાલના સૂર્યના જેટલા સૂર્યને વર્ષના આરંભ માની તે કાળનું લગ્ન બનાવી એક વર્ષનું શુભાશુભ કહેવાય છે. પ્રશ્નમાં તાત્કાલિક ગ્રહસ્થિતિ ઉપરથી કાર્ય થશે કે નહિ ઈત્યાદિ અનેક પ્રકારના પ્રશ્નોના જવાબ અપાય છે. બહજજાતક, જાતકાભરણ, સર્વાર્થચિંતામણિ વગેરે ગ્રંથ, જૈમિનીયસૂવ, ઈત્યાદિ સૂત્રગ્રંથ અને લઘુપારાશરી ઈત્યાદિ પ્રકરણે જાતક શાખામાં છે. જ્યારે તાજિકનીલકંઠી વગેરે તાજિકમાં અને આર્યસમતિ વગેરે ગ્રંથો પ્રશ્નના વિષયમાં ઉપલબ્ધ થાય છે. બહત્સંહિતા વેરેમાં ગ્રહચારથી વર્ષા, ઉપજ વગેરેના વિષય ચર્ચેલો છે. અનેક ભવ્ય કલ્પનાઓ દ્વારા મનુષ્ય જીવનના અનેક પ્રશ્નો ચર્ચલા છે.
આકાશમાં ફરતા ગ્રહો સર્વ ર્તા છે. એ આ શાખાને મૂળ સિદ્ધાન્ત છે. ગ્રહે પોતાની ગતિ મુજબ નિરંતર ભમ્યા કરે છે. અને પ્રતિક્ષણ જુદી જુદી જાતની સ્થિતિનું નિર્માણ કરે છે. જે કાળે મનુષ્ય જન્મે છે, તે ક્ષણની સ્થિતિ મુજબ તેનામાં ભવિતવ્યતા રહે છે. અને તે મુજબ જ તે પિતાના અસ્તિત્વ દરમ્યાન બધું કયે જાય છે. સુખદુ:ખ ભોગવે છે. વગેરે.
આ શાખાના પ્રવર્તકોએ શહેદ્વારા શુભાશુભનું જ્ઞાન થાય કે નહિ થાય તો કેવી રીતે? ગ્રહો શું બતાવે છે? ઈત્યાદિ પ્રશ્નોની ઝીણવણુ કરી છે. આને માટે જિજ્ઞાસુએ મારી જાતકચંદ્રિકાના વિવરણમાં પહેલું અને બીજું, ત્રીજું પ્રકરણ જોઈ જવા વિનંતિ છે.
હાલમાં આ શાખાની ઘણીખરી ઉપશાખાઓ ઉપર પણ અનેક ગ્રંથે દુનિયાની જુદી જુદી ભાષાઓમાં સહેલાઈથી મળી આવે છે. એટલે આ અતિપરિચિત વિષયનું દિગ્દર્શન કરાવવાની જરૂર જેવું નથી.
[ ૧૦ ] - આ નિમિત્તશાદ્વારા મનુષ્ય જ્ઞાનબળે ભૂત-ભવિષ્ય અને વર્તમાન ત્રણે કાળનું જ્ઞાન કરી શકે છે. દર–અદણ દરેક પદાર્થોની ઉત્પત્તિ સ્થિતિ અને લય સંબંધી હકીકતે, સ્થાન, સ્વરૂપ સ્થિતિ વગેરે જાણું શકે છે. આ શાસ્ત્રને જ્ઞાતા આટલા
Page #83
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનથી ઈશ્વરની તુલ્ય જ્ઞાની થઈ શકે એ જે સમજાય તેવું છે. પરંતુ ઈશ્વરને પણ પોતાની અદ્વિતીયતા સાચવવી હોય તેમ તે વચ્ચે વચ્ચે એવી ગરબડ કરી મૂકે છે, કે મનુષ્ય હતાશ બને છે, અને ઈશ્વરનું અસ્તિત્વ સ્વીકારી તેની આગળ નતમસ્તક ઊભો રહે છે.
છતાં પણ સર્વ મનુષ્ય કરતાં નિમિત્તજ્ઞ વિશેષજ્ઞ તરીકે પોતાનું સ્થાન ઉભું કરે છે. બધા કરતાં પોતાની શ્રેષ્ઠતા પુરવાર કરે છે. એ ભૂલવા જેવું નથી.
આ ગ્રંથમાં લેવામાં આવેલા મુખ્ય ગ્રંથ હસ્તસંજીવનને કર્તાએ ઉપરોક્ત આઠે પ્રકારની શાખાના નમક તરીકે સ્થાન પામી શકે તેમ બનાવ્યો છે. જો કે અષ્ટાંગનિમિત્ત અથવા ત્રિસ્કંધ તિ શાસ્ત્ર એ એકજ વિદ્યાના બેધક શબ્દ છે. અને ત્રિસ્કંધ તિ શાસ્ત્રના એકએક વિષય ઉપર અનેક ગ્રંથ રચાયા છે. એટલે તે મહાસાગરને એક નાનકડા ગ્રંથમાં મર્યાદિત કરવો શક્ય નથી જ. છતાંય કર્તાએ હસ્તસંજીવનમાં તેમ કર્યું છે. તે જ તેની અદ્વિતીયતા છે. અને તે પણ વિલક્ષણું પ્રકારની જ, ત્રિસ્કંધ શિાસ્ત્રમાં શું હોઈ શકે તેને જે કે વાંચકને ખ્યાલ આવી જ ગયો હશે. છતાં તુલના માટે અહીં ફરી કહી જવાય તો પુનરુક્તિ દેષ લાગુ નહિ પડે.
ત્રિકંધ પૈકી પહેલો સ્કંધ ગણિતને છે. જેને જ્યોતિષની પરિભાષામાં સિદ્ધાન્ત કહેવામાં આવે છે. સિદ્ધાન્તમાં શું હોય તે પ્રશ્નના જવાબમાં ભાસ્કરાચાર્યે પોતાના પ્રસિદ્ધ ગ્રંથ સિદ્ધાન્તશિરોમણિમાં લખ્યું છે કે –
त्र्युटयादि प्रलयान्तकालगणना मानप्रभेदः क्रमाचारश्च घुसदां द्विधा च गणितं प्रश्नास्तथा सोत्तरा। भूधिष्ण्यग्रहसंस्थितेश्च कथनं यन्त्रादि यत्रोच्यते
सिद्धान्तः स उदाहृतोऽत्र गणितस्कन्ध प्रबन्धेमुधैः અર્થા–જેમાં ત્રટીથી લઈ પ્રલય પર્વતના કાળની ગણના હોય, એટલે કે યુગાદિની વર્ષ સંખ્યા પઠિત હોય. સમયનાં વિવિધ પ્રકારનાં માપનનું વિવેચન હોય. ગ્રહોની ગતિની ગણના હોય (ગ્રહંગણિત હાય), અંકગણિત તથા બીજગણિત હોય, તે સંબંધી વિચિત્ર પ્રશ્નો ઉત્તર સાથે અપાયા હોય, પૃથ્વી, નક્ષત્ર તથા ગ્રહોની સ્થિતિ સંબંધી જ્ઞાન હોય તથા ચહાના ગણિતનું માપ લેવાના યંત્ર હોય તેને
Page #84
--------------------------------------------------------------------------
________________
સિદ્ધાન્ત ગ્રન્થ કહે છે. ટૂંકામાં ખગળનાં (સાથે સાથે ભૂગોળનાં) મૂળતત્ત્વોના સિદ્ધાન્તિક જ્ઞાનને ગણિતસ્કંધ યા સિદ્ધાન્ત વિભાગ કહે છે.
વરાહમિહિરે પોતાની બહહિતામાં સંહિતા વિભાગનું લક્ષણ કરતાં
ज्योतिःशास्त्रप्ननेकभेद विषयं स्कन्धत्रयाधिष्टितं
तत्कात्स्नेर्यापनयस्य नाम मुनिभिः संकीर्त्यते संहिता ॥ અર્થા–અનેક પ્રકારના ભેદવાળું તિકશાસ્ત્ર ત્રણ સ્કંધથી રહેલું છે. અને તે ત્રણ સ્કંધ પિકી જેમાં સમગ્ર જ્યોતિશાસ્ત્રના વિષયોનું વિવેચન હોય તેનું નામ સંહિતા છે. જેમાં ગણિતભાગ હોય છે તેને સિદ્ધાન્ત કહે છે.)
होराऽन्योऽङ्गविनिश्चयश्च અને જે બાકી રહ્યો છે કે જેમાં લગ્ન ઉપરથી કુલ સંબંધી આદેશ કરવાને રહે છે તેને હેરા કહે છે.
સંહિતામાં ક્યા ક્યા વિષયની ચર્ચા હેવી જોઈએ, તે સંબંધમાં તે કહે છે કે –
यत्रैते संहितापदार्थाः। दिनकरादीनां ग्रहाणां चारास्तेषु च तेषां प्रकृतिविकृतिप्रमाणवर्षकिरणधुतिसंस्थानास्तमनोदयमार्गमार्गान्तर वक्रानुवकसंग्रह समा. गमचारादिभिः फलानि नक्षत्रकूर्मविभागेन देशेष्वगस्तिचारो सप्तर्षिचारो ग्रहमक्तयो नक्षत्रव्यूहग्रहशृंगाटकग्रहयुद्धग्रहसमागमग्रहवर्षफलगर्भलक्षणरोहिणीस्वात्याषाढीयोगाः स. धोवर्षकुसुमलतापरिधिपरिवेषपरिघपवनोल्कादिग्दाहक्षितिचलन सन्ध्यारागगन्धर्वनगर रजोनिर्घातार्यकाण्डसस्यजन्मेन्द्रध्वजेन्द्रचापवास्तुविधाविद्यावायसविद्यान्तरचक्र मृगचक्राश्वचक्रवातचक्र प्रासादलक्षण प्रतिमालक्षण प्रतिष्ठापन वृक्षायुर्वेदोदगार्गलनी -राजन खञ्जनोत्पात शान्तिमयूरचित्रकघृतकम्बलखगपट्टकृकवाकु गोजाश्वेभ पुरुषस्त्रीलक्षणान्यन्तःपुर चिन्तापिटकलक्षणोपानच्छेदवत्रच्छेदचामरदण्डशय्यासनलक्षण रत्नपरीक्षा दीपलक्षणं दन्तकाष्टाधाश्रितानि शुभाशुभानि निमित्तानि सामान्यानिचि जगतः प्रतिपुरुषं पार्थिवे च प्रतिक्षणं मनन्यकर्माभियुक्तेन देवज्ञेन चिन्तयितव्यानि
Page #85
--------------------------------------------------------------------------
________________
અર્થાત-સૂર્યાદિગ્રહોનું ભ્રમણ, તે બ્રમણ વિષયમાં સૂર્યાદિની પ્રકૃતિ, વિકૃતિ ભ્રમણપ્રમાણુવર્ષ, કિરણ અને તેનું માપન, આકાશમાંની ક્રૂરતા, અસ્ત, ઉદય, માગી ગતિ, વકગતિ, એક ગ્રહને બીજા ગ્રહ સાથે સમાગમ, ઈત્યાદિદ્વારા ફલકથન, નક્ષત્રકુર્મચક્ર પ્રમાણે એટલે કે અમુક દેશ અમુક નક્ષત્રની સત્તામાં છે, તેવું સિદ્ધ કર્યા બાદ તે દ્વારા ભિન્નભિન્ન દેશમાં અગસ્તિ, સપ્તર્ષિ વગેરે નક્ષત્ર મંડલ સિવાયના તારાઓની ગતિ વગેરે, તથા ગ્રહોની સાથે નક્ષત્રોના વેગ ઈત્યાદિદ્વારા, નક્ષત્રવ્યહ, ગ્રહોની ગેન્નતિ (ચંદ્ર વિષયમાં ખાસ કરીને ગ્રહનું યુદ્ધ (યુતિ), સમાગમ, રાજાદિ સંજ્ઞા, વરસાદના ગર્ભનાં લક્ષણ, રોહિણી, સ્વાતિ તથા અષાઢી પૂર્ણિમાના
ગ, તાત્કાલિક વર્ષોનાં ચિહ્નો, અમુક વનસ્પતિની ખીલવા ઉપરથી બીજાં ધાન્યાદિની ઉત્પત્તિ સંબંધી અનુમાન કરવાનું હવામાન વિષયક શાસ્ત્ર, પરિધિ એટલે સૂર્યાદિ ગ્રહની આસપાસ દેખાતાં કુંડાળાં અને તેમનાં કારણ સંબંધી ચર્ચા તથા ફળ, પરિવેષ (પ્રતિબિંબ)ની પરિધિ, પવનનાં વાવાઝોડાં, ગતિ ચાલ વગેરે, ઉલ્કા (આકાશમાંથી પત્થરોને વરસાદ) દિગ્દાહ, ભૂમિકંપ, સંધ્યાકાળનો આકાશનો રંગ, ગંધર્વનેગર (આકાશમાં દેખાઈ આવતું કાઈ નગરનું પ્રતિબિંબ) રવૃષ્ટિ, હિમપતન; વેપારની ચીજોની તેજી-મંદી, ધાન્યની ઉત્પત્તિ, ઈન્દ્રધ્વજ, ઈન્દ્રધનુષ્ય, વાસ્તુવિદ્યા, અંગવિદ્યા, કાકવિદ્યા, સ્વરોદયશાસ્ત્ર, મૃગ, ધાન ઈત્યાદિદ્વારા શકુનશાસ્ત્ર, પ્રાસાદ (મહેલ) લક્ષણ, મૂર્તિવિધાન, મૂર્તિ પ્રતિષ્ઠાવિધિ, વૃક્ષેમનું વૈદ્યક, ઉદકાર્બલ (જમીનમાંની વસ્તુઓ પાછું ખનીજ વગેરે રોધી કાઢવાની વિદ્યા) નીરાજન (ઘાડા વગેરેને ધૂપવિધિથી નિરેગ બનાવવાની વિદ્યા) ખંજન દર્શન, ઉત્પાતોની શાન્તિ, મયૂરચિત્રક એટલે મેઘ અને ગ્રહચાર સંબંધી કેટલીક અદ્દભૂત વાર્તાઓ, ઘી, કંબલ, તરવાર, પટ્ટવસ્ત્ર, કુતરે, ગાય, બકરી, અશ્વ, હાથી, પુરુષ, સ્ત્રી વગેરેનાં લક્ષણે, અંત:પુરની રચનાનું શાસ્ત્ર, પિટકલક્ષણ, જડા, વસ્ત્ર વગેરેનું છેદનભેદન થતાં તેનું ફળ, ચામર, દંડ, પલંગ, આસન (સિંહાસન) વગેરેનાં લક્ષણ (રચનાશાસ્ત્ર) તિ પરીક્ષા, દીપલક્ષણ, દાંત તથા લાકડા ઉપર થતાં શિલ્પ વગેરે દ્વારા શુભાશુભ તથા દરેક પ્રકારનાં નિમિત્ત આ બધા વિષયને જેમાં સંગ્રહ હોય તેનું નામ સંહિતા છે. વરાહમિહિર કહે છે કે “ટુંકામાં જગતના પ્રતિપુરુષનું અને પાર્થિવ પદાર્થોનું પ્રતિક્ષણનું કુદરતની વિશેષતાથી થતા પરિવર્તનનું જ્ઞાન તેનું નામ સંહિતા શાસ્ત્ર, અને તે દૈવ જાણવા જોઈએ.”
હવે આપણે અહીં એ વિચારીએ કે નિમિત્તશાસ્ત્રની આઠ શાખાઓનો આ સંહિતામાં સમાવેશ થાય છે કે કેમ? ઉપરના પદાર્થો જોતાં કોઈ પણ વિચારકને
Page #86
--------------------------------------------------------------------------
________________
માલુમ પડી આવશે કે નિમિત્તશામરૂપી મહાવૃક્ષ આ સંહિતા રૂપી આરસીમાં પ્રતિબિંબરૂપે સમાઈ જાય છે. તેની આઠ શાખાઓને તે અહીં સમાવેશ થવા ઉપરાંત તેને બીજી પણ અનેક નાની નાની શાખાઓ ફૂટી નીકળી છે.
ટુંકામાં અષ્ટાંગ નિમિત્ત એટલે ત્રિસ્કધતિ શાસ્ત્રના એક સ્કંધને કેટલાક ભાગ.
આમ હેવા છતાં જૈનસાહિત્યમાં અષ્ટાંગ નિમિત્ત નામથી તિશાસ્ત્રને જ ઉલેખ છે, એમ કહેવામાં વાંધો નથી, અને લગભગ બધાજ સહદય વિદ્વાને તેમ જ કહે છે.
અને અહીં પુનરપિ કહેવું પડે છે, કે સંહિતા વિષયમાં વરાહની બૃહત્સંહિતા સર્વોત્તમ છે. પ્રાચીનકાળમાં બીજી પણ ઘણી સંહિતાઓ હતી. પણ હાલમાં ઉપલબ્ધ થતા સંહિતા ગ્રંથમાં એક અને અદ્વિતીય તે એક જ છે,
Page #87
--------------------------------------------------------------------------
________________
पद्मिनी
78
Padmini
Page #88
--------------------------------------------------------------------------
________________
॥ सत्यं शिवं मुन्दरम् ॥ ॥ अथ हस्तसंजीवनम् ॥
दर्शनाधिकारः प्रथमः
शास्त्रपीठिका ॐ ऐ ही ली अर्ह नमोनमः सिद्धम् श्रीशङ्केश्वरपाच प्रणमन् ध्यायंस्तमेव जिनवृषभम् ॥ हस्तप्रशस्तलक्षणपरीक्षणे दक्षतां वक्ष्ये ॥१॥
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથને નમન કરીને, તેમજ તે જિનરાજનું ધ્યાન કરી, હાથનાં સુંદર લક્ષણેની પરીક્ષા માટે દક્ષતા કહું છું. ૧
श्रीनामेयः प्रभुर्जीयात्सर्वज्ञो जगदीश्वरः ॥ येन लाक्षणिकी विद्या निर्दिष्टा भुवनश्रियै ॥२॥
શ્રી નાભિરાજના પુત્ર શ્રી ત્રષભદેવ કે જેઓ જગદીશ્વર, સર્વજ્ઞ છે. અને જેમણે જગતના કલ્યાણને માટે લક્ષણવિદ્યા બતાવી છે, તેમને ય થાઓ. ૨.
श्रीवर्धमानो जयतु सर्वज्ञानिशिरोमणिः ॥ पञ्चहस्तोत्तरो वीरः सिद्धार्थनृपनन्दनः ॥ ३॥
શ્રી મહાવીર પ્રભુ કે જેઓ સર્વ જ્ઞાની પુરુષના શિરોમણિ છે, અને જેઓનું ચ્યવન, જન્મ, દીક્ષા, કેવલજ્ઞાન તથા નિર્વાણ એ પાંચ હસ્ત નક્ષત્ર છે, ઉત્તરમાં જેની એવા ઉત્તરાફાલ્ગનીમાં થયા છે. જેમાં વીર છે, અને સિદ્ધાર્થ મહારાજના પુત્ર છે. તેમને જય થાઓ. ૩
अङ्गविद्या निमित्तानामष्टानामपि गीयते ॥ मुख्या शुभाशुभज्ञाने नारदादिनिवेदिता ॥४॥
આઠ પ્રકારનાં નિમિત્તજ્ઞાનમાં શુભાશુભના જ્ઞાનને માટે નારદઋષિએ બતાવેલી અંગવિદ્યા મુખ્ય વિદ્યા છે. ૪
Page #89
--------------------------------------------------------------------------
________________
૧ હસ્તસંજીવની
यत उक्तश्च
अङ्गं स्वप्नं स्वरश्चैव भोमं व्यञ्जनलक्षणे ॥ उत्पाता अन्तरीक्षञ्च निमित्तं स्मृतमष्टया ॥ ५ ॥
विधा, विद्या, स्वरशास्त्र, भूविद्या (भूयाडि) व्यसन (तित, भसा ઈત્યાદિ ચિહ્ન) પરીક્ષા, લક્ષણ (હસ્તરેખા રૂપ) શાસ્ત્ર, ઉત્પાત અને અંતરિક્ષ (ગાંધવ નગરાદિ) એમ આઠ પ્રકારનાં નિમિત્ત હોય છે. ૫
अङ्गे हस्तः प्रशस्तोऽयं शीर्षादपि विशिष्यते । साध्यन्ते पादशौचाद्या धार्मिक्यो येन सस्क्रियाः ॥ ६॥
અંગલક્ષણવિદ્યા (સામુદ્રિકશાસ્ત્રોમાં માથા કરતાં પણ હાથ પ્રશંસનીય છે. કારણે પાદશૌચાદિ સન્ક્રિયાઓ તેના વડે સાધી શકાય છે. ૬
सर्वाङ्गलक्षणप्रेक्षा व्याकुलानां नृणां मुदे । श्रीसामुद्रेण मुनिना तेन हस्तः प्रकाशितः ॥ ७ ॥
મનુષ્યનાં દરેક અંગની પરીક્ષા કરવા જતાં વ્યાકુળ થતા પુરુષના આનંદ માટે શ્રી સમુદ્ર મુનિએ હસ્તરેખા શાસ્ત્રની ચેજના કરી છે. ૭
दर्शनात्स्पर्शनादापि तथा रेखाविमर्शनात् । हस्तज्ञानं त्रिधा प्रोक्तं पुरातनमहर्षिभिः ॥ ८॥
દર્શન, સ્પર્શ, તથા રેખા વિમર્શ એમ ત્રણ પ્રકારે પુરાતન મહર્ષિોએ હસ્ત(२) ज्ञान :युं छे. ८ यदुक्तं नीतिशास्त्रे विवेकविलासे
प्रातः प्रथममेवाथ स्वं पाणिं दक्षिणं पुमान् । पश्येदामं तु वामाक्षी निजपुण्यप्रकाशकम् ॥९॥
(એટલા માટે જ) પ્રાત:કાળે ઊઠતી વખતે પુરુષે પિતાના પુણ્યને પ્રકાશ કરનાર જમણે હાથનું અને સ્ત્રીએ પોતાના ડાબા હાથનું દર્શન કરવું. ૯
___ अथात्र भाष्य तथा पुण्येति कथनात् यस्माद्वस्तुनो यस्मिन्देशे यदाकाले येन येन भावेन यच्छुभमशुभंवा भावि तस्य हेतुं पुण्यं पापं वा प्रस्तुतग्रन्थवीजं प्रकाशयतीति भावः । तदेवाह
Page #90
--------------------------------------------------------------------------
________________
જૈન સામુદ્રિકના પાંચ ગ્રંથ
हस्तेक्षणे वारभचक्रलमप्रेक्षादिकं दर्शनमामनन्ति । शुभाशुभेद
मां तथा घुमानादिनिवेदनीयम् ।। १०॥ હસ્તદર્શનથી વાચક, નક્ષત્રચક્ર, લશનિર્ણય ઈત્યાદિના વિચારને દર્શન કહે છે. અને આંગળીઓના સ્પર્શથી દિનમાન ઈત્યાદિના શુભાશુભ જ્ઞાનને સ્પર્શજ્ઞાન * छ. १०
रेखाविमर्शनं साक्षादक्ष्यते प्रोक्तनोक्तिभिः। इति त्रेधा करज्ञानात्सर्वं वस्तु प्रकाश्यते ॥ ११ ॥
રેખાઓના વિમર્શરૂપી જ્ઞાનને પ્રાચીન આચર્યોની ઉક્તિમાં જ હું કહીશ. આમ દર્શન, સ્પર્શ તથા રેખાવિમર્શરૂપી ત્રણ જાતના જ્ઞાન દ્વારા સર્વ વસ્તુનું જ્ઞાન થાય છે. ૧૧
पञ्चाङ्गलीमहादेवी श्रीसीमंधरशासने । अधिष्ठात्री करस्यासौ शक्तिः श्रीत्रिदशेशितुः ॥ १२ ॥
શ્રી સીમંધર ભગવાનના શાસનમાં રહેનારી પંચાગુલીનામની મહાદેવી હાથની અધિષ્ઠાત્રી છે. અને આ દેવી ઈન્દ્રની શક્તિ છે. ૧૨
हस्तेन पाणिग्रहणं पूजाभोजन शान्तयः । साध्या विपक्षविध्वंसप्रमुखाः सकलाः क्रियाः ॥ १३ ॥
હાથથી લગ્ન થાય છે. પૂજા, ભજન શાંતિ તથા શત્રુઓ ઉપર વિજય ઈત્યાદિ સર્વ કાર્ય હાથ દ્વારા જ થાય છે. ૧૩
मन्त्राक्षराणामोङ्कारे यथा तत्वं प्रतिष्ठितम् । तथा सामुद्रिकस्यापि तत्वं हस्ते निवेशितम् ॥ १४ ॥
મંત્રાક્ષમાં જેમ કારમાં સર્વ તત્વ રહેલું છે, તેમ સામુદ્રિકશાસ્ત્રનું સેવ તત્ત્વ હાથમાં રહેલું છે. ૧૪
राज्ञामाज्ञा रहस्यस्य निश्चयो हस्तकाद्यथा । तथा निमित्तादेशानां निर्णयो हस्ततः स्मृतः ॥ १५॥
રાજાઓની આજ્ઞાના રહસ્યને નિશ્ચય જેમ હાથથી (હસ્તાક્ષર અથવા મુદ્રાથી) થાય છે, તેમ નિમિત્તાદેશને નિર્ણય હાથથી થાય છે. ૧૫
Page #91
--------------------------------------------------------------------------
________________
૫૪
૧ હસ્તસંજીવની अक्षया जन्मपत्रीयं ब्रह्मणा निर्मिता स्वयम् । ग्रहा रेखाप्रदा यस्यां यावज्जीवं व्यवस्थिताः ॥ १६ ।।
હાથ એ બ્રહ્માએ બનાવેલી અક્ષય જન્મપત્રિકા છે. જેમાં રેખાઓ રૂપી ગ્રહ જીદગી પર્યત રહેલા હોય છે. ૧૬
नास्ति हस्तात्परं ज्ञानं त्रैलोक्ये सचराचरे । यद्राम्या पुस्तकं हस्ते धृतं बोधाय जन्मिनाम् ॥ १७ ॥
આખા લયમાં હસ્તજ્ઞાન કરતાં એક બીજું કઈ જ્ઞાન નથી. અને જ્ઞાન હાથમાં જ રહ્યું છે, તે દેખાડવા માટે જ સરસ્વતીએ પોતાના હાથમાં પુસ્તક (જ્ઞાન) ધારણ કર્યું છે. ૧૭
तीर्थंकराणां प्रतिमा हस्तन्यस्तहशोऽखिलाः। तद्धस्तदर्शनान्नान्यत्केवलं ज्ञानसाधनम् ॥ १८ ॥
કેવલજ્ઞાનનું સાધન હસ્તદનમાં જ છે, બીજે નહિ. એટલા માટે જ તીર્થકરેની દરેક પ્રતિમાઓમાં દષ્ટિને હાથ ઉપર દર્શાવવામાં આવી છે. ૧૮
सामुद्रिकोब्दोधिपयो निधीय मेघो रसं वर्षति मिष्टमुाम् समेघनां तेन सुखेन लोकः श्रीहस्तसञ्जीवनमेतदाप्य ॥ १९ ॥
इतिश्री हस्तसञ्जीवने सिद्धज्ञाने प्रथमे दर्शनाधिकारे शास्त्रपीठिका સમુદ્રમાંથી ઉદ્દધૃત કરેલા જલને પી જેમ મેઘ મીઠા જલની વૃદ્ધિ કરે છે. તેમ સામુદ્રિકશાસ્ત્રમાંથી ઉદધૃત કરી સારભૂત જ્ઞાનને શ્રી મેઘવિજય (ગ્રંથકર્તા) કહે છે. અને તેને હસ્તસંજીવન રૂપે પ્રાપ્ત કરી જગત આનંદ પામે. ૧૯
Page #92
--------------------------------------------------------------------------
________________
જૈન સામુદ્રિકના પાંચ થા
अथ हस्तदर्शने पुण्यसाधनहेतुमाह
मूलेऽङ्गस्य ब्राह्म्यं तु तीर्थं कार्यं कनिष्ठयोः । पित्र्यं तर्जन्यङ्गुष्ठान्तर्दैवतं स्वाङ्गुलीमुखे
॥१॥
અંગુઠાના મૂળમાં બ્રાહ્મતીર્થં રહ્યું છે. કનિષ્ઠિકા આંગળીએના મૂળમાં કાયતી છે. તર્જની અને અંગુઠાની વચ્ચેના ભાગમાં પિતૃતીર્થ છે. તેમજ દૈવત (દેવતાપણું) આંગળીઆના અગ્રભાગમાં છે. ૧ જુઆ ચિત્ર ન. ૧
૫૫
शत्रुंजयस्तु तर्जन्यां मध्यायामुज्जयन्तकः । अर्बुदः खलु सावित्र्यां कनिष्ठायां जयन्तकः
॥२॥
તર્જનીમાં શત્રુજય, મધ્યમામાં ગીરનાર, અનામિકામાં આથ્થુ અને કનિષ્ઠિકામાં સમતક પર્વત છે. ૨ જીએ ચિત્ર નં. ૨
अङ्गुष्ठेऽष्टापदगिरिः पञ्चतीर्थान्यनुक्रमात् । स्वहस्तदर्शनेनैव वन्द्यते प्रातरुत्तमैः
॥३॥
અંશુડામાં અષ્ટાપદગિર છે. આમ અનુક્રમે પાંચ તીર્થો છે. અને ઉત્તમ પુરુષો પ્રાત:કાળમાં ઊઠતાં જ પોતાના હાથનુ દર્શન કરી આ પાંચ તીર્થોની વંદના કરે છે. ૩
विंशोपका विंश जिना अङ्गुष्ठादाद्यतीर्थपात् ।
॥४॥
प्रत्यद्दक्षिणपूर्वोदिग् तले शेषाश्चतुर्जिनाः
વીશ વિશેાપકા તે વીશ જિનેશ્વર છે, અને હાથની પૂર્વ, પશ્ચિમ, ઉત્તર તથા દક્ષિણ એમ ચાર બાજી ચાર જિનેશ્વરા છે. એમ હાથમાં જ ચાવીશ તીર્થંકરા મિરાજમાન છે. ૪ જુએ ચિત્ર ન. ૩ ચિત્રમાં જે અંક છે, તે અંકવાળા તીર્થંકરા સમજવો.
पितृरेखा भवेदगंगा मातृरेखा सरस्वती ।
आयूरेखात्र यमुना तत्संगस्तीर्थमक्षयम्
॥५॥
પિતૃરેખા એ ગગા છે. માતૃખા સરસ્વતી છે, આયુરેખા યમુના છે. અને આ ત્રણેને સંગમ તે પ્રયાગરાજ છે. ૫ નુ ચિત્ર ન. ૪
अङ्गुष्ठादिपशपदी नमस्कारस्य चिन्त्यते । चतुष्पदी चुलिकायां चतुर्दिक्षु तले स्मृता
||६||
Page #93
--------------------------------------------------------------------------
________________
૨૬)નું હાથની રેડ ઉપરનણવા
16
1245
ि थानाधिकारे १
न नह
'गुरु'
श्रीषम २१ नमीनाथ
चित्र नं. १
13
furthe
१२
૧૧
वारिषेण २४ महावीर स्वामी
liter
ॐ
2
- २३ पार्श्वनाथ
चन्द्रानन
चित्र नं. ३
समेतक
अदाल
२
ध्यानाक
उज्जगन्नन
યમુના
સરસ્વતી
शत्रु
चित्र नं. २
(अया 3
પ્રયાગ
चित्र नं. ४
Page #94
--------------------------------------------------------------------------
________________
૫૭
જૈનસામુદ્રિકના પાંચ ગ્રંથ
અંગુઠા સાથે ચાર આંગળીઓ મળી પાંચ આંગળીઓ અરિહંતાદિ પંચપરમેષ્ઠી દેવતાઓ છે. અને હથેલીની ચારે બાજુએ દિકપાલ દેવતા રૂપી ચતુષ્પદી છે. નમસ્કાર કરતાં આ વિધાનનું જ સ્મરણ કરેલું છે. ૬ જુઓ ચિત્ર નં. ૫
एवं सर्वत्र मंत्रेषु देवताराधने स्मृतः। करन्यासस्तेन देवाः सदा सांनिध्यकारिणः
આ જ પ્રમાણે સર્વત્ર દેવતાઓના આરાધનામાં અને મંત્રજાપમાં કરન્યાસ કરવામાં આવે છે. જેથી દેવતાઓ સાનિધ્યમાં રહે છે. ૭ "हस्तद्धयायूरेखान्तर्योजने प्रातरुन्मुखैः । प्रत्याख्यानस्य समये ध्येया सिद्धशिला बुधैः
૮. બંને હાથની આયુરેખાઓને (મૂળભાગમાં) ભેગી કરી પ્રભાતે હસ્ત દર્શન કરનારે સિદ્ધશિલાનું ધ્યાન કરવું. ૮
तलं सिंहासनं साक्षात्तत्रस्थस्त्रिजगद्गुरुः ।
आदिदेवोऽङ्गलैः सेव्यो जयादिदेवतागणैः હસ્તતલ એ સિંહાસન છે. અને તેના ઉપર ત્રિજગગુરૂ, આદિદેવ શ્રી આદિશ્વરરૂપે અંગૂઠો રહે છે. તેનું યાદિ (જયા, વિજયા, જયન્તી, અપરાજિતા) દેવતાઓ સાથે સેવન કરવું. ૯
ॐ जये विजये स्वाहा जयन्तेऽथापराजिते । ॐ आदिदेवाय नमः एवं न्यासो विचिन्त्यते
જયે સ્વાહા, રઝ વિજયે સ્વાહા, જયન્ત સ્વાહા, ૪ અપરાજિતે સ્વાહા, સર આદિદેવાયનમ: એ પ્રમાણે ન્યાસ કરે. ૧૦ જુઓ ચિત્ર નં. ૬ “ ફત્યવિવો વિયંમર પાર ! गुरुऐशब्देनाख्यातस्तत्स्थो धर्मस्तदीरितः
શશી અંગુલી શબ્દમાં રહેલો અને એ દેવાધિદેવ વિશ્વભર પરા૫ર શ્રી મહેન્દ્ર દેવ છે. ગુ એ ગુરૂવાચક છે. અને તેમના ધર્મનું સૂચન થાય છે. ૧૧
भक्त्या देवे गुरौ ध्यायेत्तस्मात्तत्त्वत्रयं करे । लीति लक्ष्मीश्चतुर्धापि स्यादस्याराधकाक्षिणः
॥१२॥
Page #95
--------------------------------------------------------------------------
________________
૫૮
૧ હસ્તસંજીવની આ દેવ અને ગુરુનું ભક્તિપૂર્વક ધ્યાન કરવા હાથમાં ત્રણે તત્વ રહેલાં છે. અને દેવ-ગુરૂનું આરાધન કરનારને લી એટલે ચારે પ્રકારની લક્ષમી પ્રાપ્ત થાય છે આમ અંગુલી શબ્દને વિશેષાર્થ છે. ૧૨
यथोदयगिरेः श्रृंगे प्रागभ्युदयते रविः । तथाङ्गुष्ठे ग्रहाः ज्ञेया नखाश्चान्द्रमुखाः परे
રૂા. જેમ પૂર્વ દિશામાં આવેલા ઉદયાચળ ઉપર રવિને ઉદય થાય છે. તેમને અંગૂઠાના અગ્રભાગમાં રવિ જાણુ. અને છ આંગળીઓના નખ તે ચંદ્રાદિ ગ્રહ જાણવા. ૧૩
ॐकारमादित्यमुखे वाग्बीजं । कानने । ही बीजं भगवत्यङ्गे श्री सौभाग्यवतौ स्थितम् IIRા क्लिकारं तु प्रदेशिन्यां चतुर्दिक्षुस्तले पुनः। अहं नमोनमः सिद्धं वर्णाष्टकमिदं जपेत्
કારને અંગુઠામાં વાસ કરે ઇ નામના વામ્બીજનો કનિષ્ઠિકા ઉપર ન્યાસ કરવો. નામના માયાબીજને અનામિકા ઉપર ન્યાસ કરે. શ્રી નામના લમીબીજને મધ્યમા ઉપર ન્યાસ કરે. શી નામના કામબીજને તર્જની ઉપર ન્યાસ કરવો. કરતમાં ચારે બાજુ મર્દ નમો નમ: હિમ્ એમ ન્યાસ કરવો. આમ કરું ફ્રી આ સુ ઘટ્ટ નો નમ: વિક્રમ એમ સિદ્ધ આઠ વર્ણીને જપ કરવો. આ મંત્રને સાતવાર જપ કરી પોતાના ચંદ્રબલ મુજબને હાથને સ્પર્શ કરી પછી જ્યાં સુધી મનવિક્ષેપ ન થાય ત્યાં સુધી હાથ જે. ૧૪–૧૫ જુએ ચિત્ર નં. ૭
ततो हस्तं निरीक्षेत जानीयायेन निश्चितम् । जायते वचने सिद्धिः सिद्धदेवगुरोः स्मृतेः
tવા ત્યારબાદ નૈમિત્તિકે હાથ જે. જેથ દેવગુરુના સ્મરણથી નિશ્ચયપૂર્વક આદેશ કરનારનું વચન સિદ્ધ થાય છે.
अकार इति मध्येहन आकाराद्योस्त्रयोदश । अंअः इत्यङ्गुलीपञ्चदशभागेषु च स्मरेत्
અકારાદિ સોળ સ્વરે છે. તે પૈકી અકારરૂપી અડ્ડનનું કરતલમાં ધ્યાન કરવું. અને બાકીના આકારાદિ તેર તથા અં અને અ: એ બે મળી કુલ પંદર સ્વરેનું
Page #96
--------------------------------------------------------------------------
________________
चित्र नं. ७
"चित्र नं. ४
नमो
नमः
मिदम्
Cate
*
單
was
মদনি মিল
হ এন
चित्र नं ५
चित्र नं. ६
दिकपालदेवता
दिक्पालदेवना
दिक्पालयता/
आदी
'नमो लोए राज्य मा
नमो अरिहंताणं
नमो उवसायाणं
नम
नमो आयरियाण
जये स्वाहा
ॐ विजये
जयन्ते
ॐ अपराजिते
स्वाहा
लाहा
Page #97
--------------------------------------------------------------------------
________________
ह.
ल
व
श
क्ष
चित्र नं. ९
Ond
चित्र नं.
भ
न
१४
११
።
न
प
पूर्णा
पश्चिम
२५ ३ co क्षि
सि
२० ४५ प
क्षिप F ७० ३५ स्वा ६५ ५३५१० हा ६५
जीव
मूल
दक्षिण
धातु
धातु
मूल
जीव
१५ 200
RA
२० ७५ रवा हा
चित्र नं १०
उत्तर
जीव
४०
मूल
पूर्व
धातु
मूल
धातु जीन
योगी
मूल
धातु
जीव
चित्र नं. १२
लागिर
Page #98
--------------------------------------------------------------------------
________________
જેન સામુદ્રિકના પાંચ ગ્રંથ અંગુઠાનાં ત્રણ પર્વ તથા બાકીની આંગળીઓનાં ત્રણ ત્રણ પર્વ એમ પાંચ આંગળી- પંદર પર્વેમાં ધ્યાન કરવું. ૧૭ જુઓ ચિત્ર નં. ૮-૯
श्री पार्थो वामहस्तोऽयं फणाः शाखास्तदीयकाः। श्रीनाभेयो दक्षिणश्च करः शाखा जटाः स्फुटाः ૧૮ના
ડાબો હાથ એ શ્રી પાનાથ છે, અને તેની પાંચ આંગળીઓ, તેમના માથા ઉપર છત્રરૂપે રહેલી શેષની ફણુઓ છે. જમણે હાથ એ રષભદેવ છે. અને તેની આંગળીઓ તેમની જટાજૂટ છે. ૧૮
विष्णुर्देवोऽत्र वामस्थः केकिपिच्छकिरीटभृत् । नाथः शिवो दक्षिणस्थस्तस्य शाखा जटाः स्फुटाः ॥१९॥ ડાબે હાથ એ શ્રી વિષ્ણુ ભગવાન છે. અને તેની આંગળીઓ એ તેમને રમુકુટ છે. જમણે હાથ એ આંગળીઓ રૂપી જટાજૂટને ધારણ કરનાર ભગવાન શકર છે. ૧૯
तयोर्योगे यथोङ्कारः परमं मङ्गलं भवेत् । तथाञ्जलीविधानेन सर्वदा सर्वे मङ्गलम्
રબી વિષ્ણુ એટલે સકાર તથા શંકર એટલે ઉકાર એ બેના વેગથી જેમ સકાર થાય છે. તેમ અંજલી કરવાથી સર્વદા સર્વ મંગળ સ્વરૂપ વકાર થાય છે. ૨૦
ॐ हरहुंहः सरसुंसः क्रमतः पञ्चाङ्गुलीषु राजमुखात् । न्यासो यन्त्रं हस्ते स्थाप्यं तत्सर्वतोभद्रम् भाष्यं स्पर्शनेऽस्योपयोगः ।
इतिश्री हस्तसञ्जीवने सिद्धज्ञाने पुण्यसाधन ध्यानविधानम् । હાથની અંદર અંગુઠાથી આરંભી પાંચ આંગળીઓમાં , હરહુ , સરસુસ: ઈત્યાદિ વર્ણદ્વારા બનતા સર્વતેભદ્ર યંત્રની સ્થાપના કરવી. અથવા નરપતિજયચર્યા માં બતાવેલા પ્રસિદ્ધ વૈલોકયદીપક નામના સર્વરભદ્રચક્રની સર્વતોભદ્રયંત્ર તરીકે સ્થાપના કરવી. ૨૧ જુઓ ચિત્ર નં. ૧૦
Page #99
--------------------------------------------------------------------------
________________
॥१॥
૧ હસ્તસંજીવની अंथ नाममाला। हस्वनाम
हस्तः करः समः पाणिः शयः पञ्चाङ्गुलीस्मृतः । पञ्चशाखः पञ्चशिखः पञ्चाननो वरप्रदः महाब्रह्माऽनन्तवीर्यो महादेवश्च सिद्धिदः । सिंहासनः शक्तिशाली महावीरः सुरायुधः
॥२॥ हाथ, ४२, शम, लि, शय, पयांगुली, सल, यम, पयशिम, यानन, १२५६, भडाना, मनतवार्थ, मडाव, सिद्धिद, सिंहासन, शतिशी, महावीर તથા સુરાયુધ એ હાથનાં નામ છે. ૧૨ . अष्टनाम---
अङ्गुष्ठश्चाङ्गलों हंसः शिवो राजा चतुः प्रियः । भोगी गणपतिर्विष्णुमेरुः सूर्योऽक्षयोवटः ।।
अशुभ, ख, स, शिष, RAM, यतु:प्रिय, all, पति, विषय, मेश, સૂર્ય અને અક્ષયવડ એ અંગુઠાનાં નામ છે. ૩ अङ्गुलीनाम
अङ्गुल्यः करशाखाः स्युरॉल्यः करपल्लवा । त्रिपुराः करजाम्बाश्च मायाः कर्मायुधामताः
॥४॥ અંગુલીઓ, કરશાખા, અંગુરીઓ, કરપલ્લવ, ત્રિપુરા કરજાઓ, માયા અને કામદુધા એ આંગળીનાં નામ છે. ૪
माया ग्रहे यथायोगमङ्गुष्ठः कचिदुच्यते । पञ्चशाखः करस्तस्याङ्गुली शाखेति सूत्रणात्
॥५॥ કઈ કઈ વખત માયા શબદથી અંગૂઠાનું ગ્રહણ થાય છે. કારણ હાથને પંચશાખા કહેવામાં આવે છે. અને અંગુલીએ એ જ હાથની શાખાઓ છે. અર્થાત અંગૂઠાને પણ આંગળીઓના પર્યાય વાચક શબ્દ કવચિત્ લાગુ પડે છે. ૫ तर्जनीनाम--
प्रदेशिनी तर्जनीस्याच्छत्रुहा यागवेषिणी ।
Page #100
--------------------------------------------------------------------------
________________
॥६॥
॥७॥
જૈન સામુદ્રિકના પાંચ ગ્રંથ मध्यमाङ्गली नाम--
ज्येष्ठा तु मध्यमा मध्या लक्ष्मीः सौभागवत्यपि
તર્જનીને પ્રદેશિની, શત્રુદા, આદ્યા, ગષણી કહે છે. મધ્યમાને છા, મધ્યમ, મધ્યા, લક્ષમી, અને સૌભાગ્યવતી એમ કહે છે. ૬ अनामिकानाम---
अनामिका च सावित्री गौरी भगवती शिवा । कनिष्ठानाम
कनीनिका कनिष्ठान्त्या लघुस्तारा च काञ्चनी
અનામિકાને સાવિત્રી, ગૌરી, ભગવતી, અને શિવા કહે છે. કનિષ્ઠિકાને કનિષ્ઠા, અત્યા, લઘુ, તારા અને કાંચની કહે છે. ૭ विश्वानाम--
विंशोपका ग्रन्थि पर्वस्थान भागांश सन्धयः । अङ्गुष्टमूलनाम्-- कन्दो नृपासनं पीठो गरुडोङ्गष्ठमूलके
॥८॥ मणिबन्धनाम--
हस्तस्यादिमणिबन्धो मणिरत्नाकरोऽपि च । करभनाम-- करभोऽस्मादाकनिष्ठ मुष्ठो वक्रोऽस्तभूधरः
॥९॥ આંગળીઓના પર્વોની સંધિઓને વિશોપકા, કહે છે. મણિબંધથી લઈ કનિષ્ઠિકા सुधीना नागने ४२०, Gष्ट्र, 4 तथा सस्ता ४ छ.८-६. हस्तपृष्ठनाम--
अवहस्तो हस्तपृष्ठं तमः शून्यं वियन्निशा । हस्ततलनाम--- प्रहस्तस्तलिका तालस्तालोभूतलगर्भको
॥१०॥ હથેળીના પાછલા ભાગને અવહસ્ત, હસ્તપૃષ્ઠ, તમ:, શૂન્ય, આકાશ અને રાત્રી ४. छ. सवा डायने (जीन) तालिsi, तास, त, भूत मन त छ. .
Page #101
--------------------------------------------------------------------------
________________
९४
नखनाम
--
पुनर्भवो भुजाकुण्ठः करशूकः पुनर्नवः । कामाङ्कुशो महाराजः करजो नखरोनखः
૧ હસ્તસંજીવની
॥११॥
करपुष्पं रत्नकान्तिः शत्रुघ्नः करदीपकः ।
नयने पुनर्भव, लुन्न, अशुद्ध, पुनर्नव, अभांश, महाराष्ट्र, ४२०४, नगर भने नम
उडे छे. ११
पितृरेखानाम-
पिता गोत्रं बलं मूलं वृक्षो धर्मो मनाधृतिः
॥१२॥
युष्य, रत्नअंर्ति, शत्रुनर
में नर्मनी नाम छे, पिता, गोत्र, અલ, મૂળ, વૃક્ષ, ધર્મ અને મનનું ધૈર્ય એ બધુ પિતૃરેખા ઉપરથી વિચારવું. ૧૨ मातृरेखानाम-
माता धनं सुखं कोशः साहसं पालिका रतिः । आयुरेखानाम:--
आयुः स्याज्जीवितं तेजः स्वभावस्य प्रभातनुः
॥१३॥
માતા, ધન સુખ, કાશ, સાહસ અને વાત્સલ્યાદિભાવ માતૃરેખા ઉપરથી વિચારવા. આયુર્તો, તેજ, સ્વભાવ, પ્રભા અને શરીર આયુરખા ઉપરથી એવાં. ૧૩ अङ्गुलीमूलनाम-
प्रदेशिन्यादि मूलानि नामतोप्यर्थतोऽपि च ।
कलहो राज्यमैश्वर्यं यशोऽनुक्रमणे मतम
॥१४॥
તેની ઈત્યાદિ આંગળીઆનાં મૂળનામ અને અર્થ પ્રમાણે અનુક્રમે કલહ, રાજ અશ્વ અને યશ એ પ્રમાણે જાણવાં. ૧૪
हस्तकृतमानम्---
प्रदेशिन्यादिभिः सार्धमङ्गुष्ठे वितते कृते ।
१ प्रदेश २ स्ताल ३ गोकर्ण ४ वितस्तय उदाहृतः ॥१५॥ इति श्रीहस्तसंजीवने सिद्धज्ञाने नाममालिकानामक स्तृतीयाध्यायः समाप्तः । તર્જની વગેરે આંગળીઓ અને અંગુઠા સાથે હાથને પહેાળા કરવામાં આવે તા તેને પ્રાદેશ, તાલ, ગાણું, વિસ્તિ એમ કહેવામાં આવે છે. ૧૫
" इति श्री हस्तसंजीवने नाममालाधिकार: ॥
Page #102
--------------------------------------------------------------------------
________________
જૈન સામુદ્રિકના પાંચ ગ્રંથા
૫
अथ हस्तावलोकनेइतिकर्त्तव्यतामाह ।
प्रातः शुचिः कृतस्नानो देवानभ्यर्च्य सादरम् । सुगन्धिद्रव्यैः पुष्पैश्च नैवेद्यैः विविधैस्तवैः
॥१॥
પ્રાત:કાળે સ્નાન કરી પવિત્ર થઈ સુગ ંધીદ્રવ્ય, પુષ્પ, નવેદ્ય તથા અનેક પ્રકારનાં સ્તેત્રાદ્વારા આદરપૂર્વક દેવતાઓનું પૂજન કરી. ૧
गुरुं नत्वोपदेशं च श्रुत्वा धर्मस्य तत्त्ववित् । प्रतिलभ्यान्न पानाद्यैर्विधिवद्भक्तभोजनः
॥२॥
ગુરુઓને વંદન કરી, ઉપદેશ શ્રવણ કરી, ધર્મતત્ત્વને જાણુનાસ પુરુષે જે લક્ષ્ય હાય તેવા અન્નપાનથી વિધિપૂર્વક ભાજન કર્યા ખાદ. ૨ सुवेषश्चिन्तयाहीनः समधातुर्जितेन्द्रियः ।
हस्तं श्रीफलपुष्पाद्यैः प्रपूर्य विनयान्वितः
॥३॥
સુંદર વેષભૂષાવાળા, ચિંતા રહિત, સમતા ધારણ કરનારા, અને જીતેન્દ્રિય ખની હાથમાં શ્રીફળ પુષ્પ ઇત્યાદિ લઈ વિનયપૂર્વક. ૩
हस्तं न्यस्य गुरोः पार्श्वे स्वहस्तं दर्शयेत्सुधीः ।
निर्दम्भः श्रुणुयात्सर्वं श्रद्धया गुरुणोदितम् ॥४॥
હસ્તનક્ષત્ર હાય તે દિવસે સદ્ગુરુની પાસે જઈ પેાતાને હાથ દેખાડવા. તેમજ નિર્દેભપણે ગુરુ કહે તે બધું શ્રદ્ધાપૂર્વક સાંભળવું. ૪ जितेन्द्रियस्य श्रद्धालोर्यत्फलं कथ्यते बुधैः । स्वप्नवज्जायते सत्यं तत्सर्वं नान्यथा पुनः
11311
જીતેન્દ્રિય અને શ્રદ્ધાળુ પુરુષને જે ફળ કહેવામાં આવે છે, તે સ્વની માફ્ક સાચું પડે છે. શ્રદ્ધા વગર સાચું પડતું નથી. ૫
ब्रह्मचारी क्षमाशीलः कृतज्ञो धार्मिकः शुचिः । दक्षो गुरोः कृपापात्रो वासिद्धिः स्वक्रियारतः
॥६॥
ब्रह्मचारी, क्षमाशील, कृतज्ञ, धार्मिङ, पवित्र, यतुर, परंपराथी उतरी आवेद, વાસિદ્ધિવાળે તેમજ પેાતાના સ્વધર્માચરણમાં પ્રીતિવાળા. ૬ सन्तुष्टः श्रद्धयायुक्तस्तपस्वी विजितेन्द्रियः । नानाशास्त्रविवेकज्ञः स्थिरचित्तो गुरुर्मतः
Holl
Page #103
--------------------------------------------------------------------------
________________
૧ હતસંજીવની તેથી, શ્રદ્ધાવાળ, તપસ્વી, જીતેન્દ્રિય, અનેક પ્રકારના શાસ્ત્રોના મર્મને જાણનાર (વિદ્વાન ) સ્થિરચિત્તવાળે ગુરુ હવે જોઈએ. ૭
कुलं जाति तथा देशमाकारं जन्मजान्ग्रहान् । धर्मं श्रद्धां च विज्ञाय समयज्ञः फलं वदेत्
નૈમિત્તિકે પૂછનારનાં કુલ, જાતિ, દેશ, સ્વરૂપ, જન્મના ગ્રહે તથા ધર્મ અને શ્રદ્ધા જાણી ફલ કહેવું. ૮
गुरुः पद्मासनासीनो वाङ्मयं हस्तजीवनम् । सम्पूज्य संस्मरन्स्वेष्टदेवं गुरूं फलं वदेत्
II ગુરુએ પદ્માસને બેસી, શ્રી હસ્તસંજીવન પુસ્તકનું પૂજન કરી, પોતાના ઈષ્ટદેવનું સ્મરણ કર્યા બાદ ફલ કહેવું. ૯ दिनेत्वेकस्य पुंसो वा द्वयोहस्तं विलोकयेत् । हस्तं स्वदक्षिणे हस्ते न्यस्यावहितमानसः
Iઉભા એક દિવસે એક અથવા બે પુરુષના હાથ જેવા. પિતાના જમણા હાથમાં પૂછનારને જમણે હાથે રાખી શાંત ચિત્તથી ફળ કહેવું. ૧૦
रात्रौ दीपं पुरस्कृत्य सम्पूज्यैनं यथाविधिः। स्त्रियोवामकरं वामे स्वहस्ते न्यस्य वीक्षयेत्
II? શા રાત્રીએ પિતાની આગળ દવે રાખી તેની પૂજા કરી પોતાના ડાબા હાથમાં પૂછનાર સ્ત્રીને ડાબે હાથ રાખી ફળ કહેવું. ૧૧
यो नरः स्त्रीप्रकृतिकस्तत्करो वीक्षते बुधैः । मध्यान्हात्परतः स्त्रीणां नृस्वभाव निशीथतः તેરશ
જે પુરુષ સ્ત્રી પ્રકૃતિને હોય (અણુ યા નપુંસક હોય) તેને હાથ મધ્યાહ્ન પછી જેવો. અને પુરુષ પ્રકૃતિની સ્ત્રી હોય તેને હાથ મધ્યરાત્રી પછીના કાળમાં જે. ૧૨
दक्षिणाबलवान्वामः पुंसः स्त्रीशीलशीलिनः । नृशीलायाः स्त्रियो वामादक्षिणोबलवान्भवेत्
|૨૨ જે પુરુષ સ્ત્રી પ્રકૃતિને હોય તેને જમણું કરતાં ડાબે હાથ બળવાન હોય છે. પુરુપ્રકૃતિની સ્ત્રીને ડાબા કરતાં જમણે હાથ બળવાન હોય છે. ૧૩
Page #104
--------------------------------------------------------------------------
________________
રેનસામુદ્રિકના પાંચ ગ્રંથ
स्त्रीमातृमातृपक्षादिगृहं क्षेत्रं च वाटिका । पुंसां वामकरादीक्ष्यं रात्रिः शुक्लश्च पक्षकः
॥१४॥ પુરુષને સ્ત્રીની માતા, માતૃપક્ષ, ઘર, ખેતર, વાડી (બગીચા) રાત્રી તથા શુકલ પક્ષ એ સંબંધી ડાબા હાથમાં જોવું. ૧૪
पत्युः सुखं पितुःपक्षं धर्मगोधनमार्जवम् । कृष्णपक्षं दिनं स्त्रीणां वीक्ष्यं दक्षिणपाणितः
॥१५॥ સ્ત્રીને પતિનું સુખ, પતિના પિતૃપક્ષનું સુખ, ધર્મ, ગોધન, સરળતા, કૃષ્ણપક્ષ તથા દિવસ સંબંધી જમણા હાથમાં લેવાં. ૧૫
यजमानः फलं श्रुत्वा गुरोस्तथेत्युदीरयेत् । निदर्यं नाणकं रौप्यं स्वव्यापार समाचरेत्
॥१६॥ યજમાને ગુરુએ કહેલું ફળ સાંભળી “તથાસ્તુ' એમ કહી રૂપાનાણાની ભેટ ધરી પછીથી પોતાનાં નિત્યના કામે વળગવું. ૧૬
इत्येवं विधिना गुरुगुरुमतिः पञ्चा गुली वीक्षयेत् । वश्यं तस्य भवेदवश्यमचिराल्लोकत्रयं सद्गुणैः ।। वृष्टिः स्वर्णमयी च मेघविजयात्संजायते तद्गृहे ।। मौलौ माल्यमिवास्य शासनमहो भूमीभूजो बिभ्रति ॥१७॥
इति श्रीहस्तसंजीवने सिद्धज्ञाने हस्तावलोकनविधिश्चतुर्थ समाप्तः। .
આ પ્રમાણેની વિધિથી જે શ્રેષ્ઠ મતિવાળે ગુરુ હાથ જુએ છે, તેને તેના સદ્ગુણોથો જલદી ત્રણે લેક અવશ્ય વશ થઈ જાય છે. અને મેઘવિજય દ્વારા તેના ઘરમાં સુવર્ણની વૃષ્ટિ થાય છે. અને મોટા મોટા રાજાએ તેના શાસનને (તેના વાક્યને) પુષ્પમાળાની માફક પોતાના મુકુટમાં ધારણ કરે છે. ૧૭
इति श्रीहस्तसंजीवने हस्तविलोकनाधिकारः
Page #105
--------------------------------------------------------------------------
________________
૧ હસ્તસંજીવની
નન્ત, મા, કથા, રિગ,
gયુતિથી રમતા ताराद्याः कृष्णपक्षेतु दर्श सूर्येन्दु संगमः
શા નંદા, ભદ્રા, જયા, રિક્તા અને પૂર્ણ એ તિથિઓ અનુક્રમે કનિષ્ઠિકા અંગુલીથી આરંભ કરીને છે. કૃષ્ણપક્ષમાં અમાવાસ્યા કે જેનામાં સૂર્યચંદ્રને સ ગમ થાય છે, તે પૂર્ણ તિથિ ગણાય છે. ૧
यस्यां निरीक्ष्यते हस्तः सा तिथिः स्यादिनोदये । घटीचतुष्टयं शेषास्तदनुक्रमतोमताः ।
રા જે તિથિમાં હાથ જેવાનો હોય તે તિથિ સૂર્યોદયકાળ હોય છે. ત્યારબાદ એક એક તિથિ ચાર ચાર ઘડીની એમ અનુક્રમે જાણવી. ૨
हस्तवीक्षणवेलायां या तिथिः समुदीर्यते । तदङ्गल्याः स्वरूपेण वाच्यं सर्वं शुभाशुभम्
_ll હાથ જોતી વખતે જે સમય હોય, તે સમયની જે તિથિ આવતી હોય, તે તિથિની જે આંગળી હોય, તેના સ્વરૂપ ઉપરથી શુભાશુભ ફળ કહેવું. ૩
तारादित्र्यंशके ज्ञेया प्रतिपत् पष्टिका तिथिः । एकादशी च क्रमतः शेषं शेषास्ववस्थितम्
કનિષ્ઠિકાના પ્રથમ સૌથી નીચેના) પર્વમાં પ્રતિપદ, બીજામાં પછી, ત્રીજામાં એકાદશી એમ નંદાતિથિઓ રહેલી છે. આવી જ રીતે અનામિકામાં ભદ્રાતિથિઓ, મધ્યમામાં જય, તર્જનીમાં રિક્તા અને અંગુષમાં પૂર્ણ તિથિઓ છે. ૪ જુઓ ચિત્ર નં. ૧૧
एवं तिथिफलं ज्ञेयं त्रिपुरांशस्य दर्शनात् । जातिदिग्द्रव्यराश्यादेलभ्यालभ्यप्रवृद्धये
આ પ્રમાણે પ્રત્યેક આંગળીના પર્વમાં તિથિની વ્યવસ્થા હોઈ ઈકાલ પ્રાપ્ત તિથિનું પર્વ જોઈ તેની ઉપરનાં શુભાશુભ લક્ષણેથી જાતિ, દિગ, દ્રવ્ય, રાશ્યાદિ તથા લાભાલાભ વગેરે કહેવું. ૫
ब्राह्मणाः क्षत्रिया वैश्याः शूद्राः स्युः करपल्लवाः । कनीनिकाद्या हंसोऽपि योगवान् वर्णवर्जितः
//
-
Page #106
--------------------------------------------------------------------------
________________
જૈન સામુદ્રિકના પાંચ ગ્રંથા
નિષ્ઠિકાથી લઈ અનુક્રમે અંગુલીએ, બ્રાહ્મણુ, ક્ષત્રિય, વૈશ્ય તથા શુદ્ધ એ તિની છે. અંગુષ્ઠ ચેાગી તેમજ જાતિ રહિત છે. ૬
तर्जनी प्रागुदग्मध्या पश्चिमा काञ्चनी स्मृता । दक्षिणानामिका मेरुर्मध्यदेशः प्रकीर्त्तितः
॥७॥
તર્જની પૂર્વદિશા, મધ્યમા ઉત્તરદિશા, અનામિકા દક્ષિણદિશા અને કનિષ્ઠિકા પશ્રિમદિશા છે. અંગુષ્ઠ મેરૂ એટલે મધ્ય પ્રદેશ છે. છ
धातुर्मूलं तथा जीवं त्र्यंशका विषमाङ्गुलेः ।
समायाः खलु मायाया जीवो मूलं च धातवः
॥८॥
વિષમ આંગળીઓના પર્વમાં અનુક્રમે ધાતુ, મૂળ અને જીવ સમજવા તથા સમ આંગળીઓમાં જીવ, મૂળ અને ધાતુ એ ક્રમથી સમજવું. ૮ જુએ ચિત્ર ન. ૧૨ धातुप्राप्तौ यदङ्गुल्यां यो ग्रहस्तस्य धातवः । सीसके भोगिनो मूले मध्ये ताम्रं रविस्थिते मूर्ध्नि तारं चन्द्राग्रहाणां सप्तधातवः । ताम्रं तारं रीति नागो हेम वंगौ च तीक्ष्णकम्
11811
113011
ધાતુની પ્રાપ્તિ થાય તેા જે આંગળીના જે ગ્રહ હાય તેની ધાતુ જાણવી. અનુષ્ઠ પ્રાપ્ત થતા હાય તા તેના મૂળ પ્રદેશમાં સીસુ' અને મધ્યપર્વમાં સૂર્યનું સ્થાન છે, માટે તાંબુ જાણવું, ૯
અંગુષ્ઠના અગ્રભાગમાં ચંદ્રનું સ્થાન છે માટે રૂપું સમજવું. સૂર્યાદિ ગ્રહેાની अनुभे तांशु, ३, नसत, सीसु, सोनु भने बोढुं मेम सात धातुयो छे. १० कांशकं वृत्तलोहं च राहोः केतोश्च यत्स्मृतम् । लघोर्द्वितीयत्र्यंशे तु मध्यायां वृत्तलोहकम्
॥११॥
રાહુની ધાતુ કાંસુ અને કેતુની ધાતુ વૃત્તલેાહ (મિશ્રધાતુઓ) છે. કનિષ્ઠિકાના ખીજા પર્વમાં રાહુની ધાતુ તથા મધ્યમાના બીજા પર્વમાં કેતુની ધાતુ જાણુવી. ૧૧
मूले मूलं शनेराहोः पत्रं शुक्रे कुजे गुरौ ।
फलं च चन्द्रभानुभ्यां शेषे पुष्पं विनिर्दिशेत्
||१२||
જો મૂલ પ્રાપ્ત થયું હાય, અને શનિ રાહુ હાય તે મૂળીઆના ભાગ કહેવા.
Page #107
--------------------------------------------------------------------------
________________
૧ હસ્તસંજીવની
શુક્ર મંગળ કે ગુરૂ હોય તો ડાળીઓ કહેવી અને સૂર્ય ચંદ્ર હોય તે ફળ કહેવું. જો બુધ હોય તે પુષ્પ કહેવું. ૧૨
एवं जीवेऽपि संप्राप्ते ग्रहैर्वाच्योऽस्य निर्णयः । चन्द्रे देवाश्च तीर्यञ्च कुजे दैत्याः शस्तिथी
શરૂા. એજ પ્રમાણે જીવ પ્રાપ્ત થતાં ગ્રહોના સ્વરૂપ પ્રમાણે પ્રાણુના સ્વરૂપનો નિર્ણય કર. ચંદ્ર પ્રાપ્ત થતું હોય તો દેવતાઓ સમજવા, મંગળ હોય તે પિતૃઓ અને જે શનિ હોય તે દૈત્ય સમજવા. ૧૩
राहोस्तिथौ नारकाः स्युः शेषे तु मनुजाः स्मृताः । मनुष्येऽप्यथ संप्राप्ते पंचमाया लघोः क्रमात्
॥१४॥ बालं कुमारं तरुणं पक्वं वृद्धं विचिन्तयेत् । इत्यादि शेष सर्व स्यादत्र चूडामणाविव
Iકૃપા રાહુની તિથિ પ્રાપ્ત થતી હોય તે નારકોય જીવો સમજવા અને બાકી વધેલા (સૂર્ય, બુધ, ગુરૂ, શુક) ગ્રહ હોય તો મનુષ્ય જાણવાં. મનુષ્યની અંદર પણ લાભને વિચાર કરતાં કનિષ્ઠિકાથી અનુક્રમે બાલ, કુમાર, તરૂણ, પીઢ અને વૃદ્ધ એમ ઉંમરને નિર્ણય કરવા આ પ્રમાણે આ બધુ ચૂડામણિ શાસ્ત્રની માફક સર્વ જાણવું. ૧૪-૧૫
कस्य पार्श्वेऽथवा ग्रामे कस्मिन्मे लभ्यसंभवः । इति प्रश्नेंगुलीभागा मेषाद्या द्वादशोदिताः
॥१६॥ કેની પાસેથી અથવા કયા ગામથી મને લાભ થવાનો સંભવે છે એમ પ્રશ્ન હોય તે અંગુલીએના પર્વ બાર હાઈ બાર રાશિઓની કલ્પના કરી છે. ૧૬
काञ्चन्याः प्रथमेत्र्यंशे मेषोवृषो द्वितीयके । एवमत्रक्रमे हस्तप्रेक्षा तिथिरुपागता
॥१ ॥ ततो लभ्यमलभ्यं वा स्वराशिपरमेलकात् । ज्ञेयं कर्कत्रयं मेरोनख मध्याद्यपर्वसु
કનિષ્ઠિકાના પ્રથમ પર્વમાં મેષ, બીજામાં વૃષભ અને ત્રીજામાં મિથુન એમ અનુક્રમે રાશિઓ છે. હાથ જોતાં જે તિથિ આવી હોય તે સ્થાનની રાશિ ઉપરથી પિતાની રાશિ સાથે મેળાપક જોઈ લાભાલાભને વિચાર કરે. કર્ક, સિંહ અને કન્યા અંગુઠાના નખનાગ, મધ્યભાગ અને પ્રથમ પર્વમાં રહેલાં છે. ૧૭–૧૮ જુઓ ચિત્ર નં. ૧૩
इति दर्शनाधिकारे वियिचक्रम्
Page #108
--------------------------------------------------------------------------
________________
स्था
स
अनु
/
व
म
आ
अ
कन्या
पुआ मृ
चित्र नं १३
चित्र नं. १५
पूमा
उन्धान
न्येम
मार्गशीर्ष
कार्तिक
आश्विन
पोष
आस्था मि
अ.
दक्षिणायनम्
भाषण
भाद्रपद
चित्र नं १५
चित्र नं. १६
Page #109
--------------------------------------------------------------------------
________________
चित्र नं. १९
चित्र नं २०
श्रध
बुध
सूर्य
श पू.भा
चन्द्र उमा. रे
あ
पुरु
M
मे
4
Av
उ.फा. इ. चि. स्वा
मधू फा.)
चित्र नं. १७
चित्र नं. १०
ज्येष्ठ
आषाढ
उत्तरायणम्
वैशाख
चैत्र
फाल्गुन
माघ
फाल्गुन चैत्र
वैशाख ज्येष्ठ आषाढ
श्रावण भाद्रषद् आश्विन
कार्तिक मार्गशीर्ष
Page #110
--------------------------------------------------------------------------
________________
જેને સામુદ્રિકના પાંચ ગ્ર
रविरङ्गुष्ठमध्यस्थस्तन्नखश्चन्द्रमा स्फुटः । मङ्गलस्तर्जनीशीर्षे नृपासनगतो बुधः
॥१९॥ लक्ष्म्यां गुरुः कविगोर्यां कनिष्ठायां शनिः स्मृतः । हस्तपृष्ठे राहुकेतू चैवं वारास्तथा ग्रहाः
॥२०॥ અંગુષ્ઠના મધ્યપર્વમાં રવિ છે. અંગુષ્ઠને નખ એ ચંદ્રમા છે, એમ સ્પષ્ટ છે. મંગળ તર્જનીના અગ્રભાગમાં, અંગુષ્ઠ મૂલમાં બુધ, મધ્યમાં ઉપર ગુરુ, અનામિકા ઉપર શુક અને કનિષ્ઠિકામાં શનિ છે. હાથના પાછલા ભાગમાં રાહુ કેતુ છે. આ प्रमाणे पा२ तथा श्र। खेसा छे. १८-२०
दिनोदयः स्मृतोऽङ्गछे मध्यान्हे मध्यमाङ्गलिः ।। संध्या तारा ततो रात्रिर्हस्त पृष्ठे व्यवस्थिता
॥२१॥ અંગુષ્ઠમાં સૂર્યોદય, મધ્યમોમાં મધ્યાહ્ન, કનિષ્ઠિકામાં સંસ્થા અને હસ્ત પૃષ્ટમાં રાત્રી છે. ૨૧
दिनं हस्ततलं बोध्यमवहस्ततमस्विनी । दिवसे दक्षिणोहस्तो वामो रात्रौ मतान्तरे
॥२२॥ હરતતલ (હથેલી) દિવસ છે. હાથનો પાછલો ભાગ એટલે હસ્તપૃષ્ટ એ રાત્રી છે. જમણે હાથ દિવસ છે. તથા ડાબો હાથ એ રાત્રી છે. ૨૨
छायासुतः शनिलॊके छायारूपो विधुतुदः।। तद्राशिवारस्तारायाद्वितीयत्र्यंशकेध्रुवम्
॥२३॥ લેકમાં શનિ એ છાયાપુત્ર છે, અને રાહુ પણ છાયા સ્વરૂપ છે. તેમના રાશિચાર પ્રમાણે કનિષ્ઠિકાના બીજા પર્વમાં તેમના ધ્રુવ (સ્થાન) છે. ૨૩
तस्मात्सप्तमगः केतुरिति मध्याङ्गलेभवेत् । द्वितीयभागे नियतः प्रोक्तो लाक्षणिकैर्बुधैः
॥२४॥ રહથી સાતમા પર્વમાં (સાતમી રાશિમાં) કેતુ હોય છે. એટલે મધ્યમ અંગુલીના દ્વિતિય પર્વમાં નિશ્ચયપૂર્વક કેતુનું સ્થાન લક્ષણશાસ્ત્રજ્ઞ પંડિતોએ કહ્યું છે. ૨૪
.
१०
Page #111
--------------------------------------------------------------------------
________________
CSS
૧ હસ્તસંજીવની
हस्तेक्षणदिने वारः प्रातस्तस्योदयः क्रमात् । समये हस्तवीक्षायाः यः प्राप्तोऽस्याङ्गुलिः स्मृतः |૨||
જે દિવસે હાથ જેવા હોય તે વાર સૂર્યોદય વખતે હોય, અને ત્યાર બાદ ઈષ્ટકાળે જે વાર પ્રાપ્ત થતું હોય તેની અંગુલી ઉપરથી શુભાશુભને નિર્ણય કરવાનું છે. ૨૫
एकोयामश्चतुस्त्रिंशत्पलान्यप्यक्षराणि च । अत्यष्टिमानतोज्ञेयोवारभोगोविचक्षणैः
રહ્યાા એક પ્રહર, એટલે સાડાસાત ઘડી, ચોત્રીસ પળ અને સત્તર અક્ષર એટલે વખત (૮ ઘડી ૪ પળ ૧૭ અક્ષર) એક વારના ભાગ તરીકે વિચક્ષણ પુરુષોએ ઠરાવ્યા છે. ૨૬
तदारस्य तदङ्गल्याः स्वरूपण शुभाशुभे । स्वराशिनाथमैत्र्यादिज्योतिः शास्त्रविमर्शनात् IFરછા
જે વાર પ્રાપ્ત થયું હોય તેની અંગુલીના સ્વરૂપ ઉપરથી શુભાશુભ તથા રાશિસ્વામી, મિત્રી વગેરે જ્યોતિશાસ્ત્રના સિદ્ધાન્તો મુજબ કહેવું. ૨૭
यद्वा हस्तेक्षणे वारः स विष्णोरू लोकगः। शेषास्तले मर्त्यलोके तर्जन्याद्यासु दिग्गताः
૨૮ अधोहस्ते च पाताले फलमेषामिहोच्यते । यत्र स्वराशेर्नाथः स्यात्संपूर्ण तद्भवं फलम्
i૨૨I હાથ જેવાને જે વાર હોય તેના અધિપતિ વિષ્ણુ છે. અને તે ઉદ્ઘલેકમાં રહે છે. જ્યારે બાકીના વાર હસ્તતલમાં એટલે મૃત્યુલોકમાં રહે છે. અને તર્જની આદિ આંગળીઓની જે દિશા હોય તે દિશામાં રહે છે. જે વાર હસ્તકૃષ્ટમાં આવતા હોય તે પાતાલમાં જાણવા. તેમનું ફળ તેમના સ્થાન પ્રમાણે સમજી લેવાનું છે. જ્યાં પોતાની રાશિને સ્વામી હોય તે સ્થાનના ફળ મુજબ ફળ થાય છે. ૨૮–૨૯
इति दर्शनाधिकारे वारचक्रम्
Page #112
--------------------------------------------------------------------------
________________
જૈન સામુદ્રિકના પાંચ ગ્રંથા
त्रीणि त्रीणि तले दिक्षु मध्ये नक्षत्रमखिनी । • तारादिपंचशाखासु प्रत्येकं स्यात् त्र्यं त्रयम् હસ્તતલમાં અધિની અને ત્યારબાદ પૂઢિ દિશામાં ત્રણ ત્રણ ગેાઠવવાં) કનિષ્ઠિકા આદિ આંગળીએમાં પ્રત્યેક આંગળીમાં ત્રણ ત્રણ નક્ષત્ર નુએ ચિત્ર ન. ૬૪
वीक्ष्यते यत्र नक्षत्रे हस्तस्तद्गर्भकास्थितम् । ततः प्राग्दक्षिणाकारमेषु तारा त्र्यं त्रयम् काञ्चन्यादेः पंचदशमानि यत्रात्मनामभम् । तत्फलं प्रष्टुरादेश्यं स्थानरेखादियोगतः
113211
હાથ જોવાના દિવસે જે નક્ષત્ર હાય તે મધ્યમાં મૂકવું અને ત્યાર બાદ પૂર્વાદ દિશાઓમાં તેમજ આંગળીઓમાં નક્ષત્ર ગેાઠવવાં, આમ નક્ષત્ર ગેાઠવ્યા ખાદ જ્યાં પેાતાનું નક્ષત્ર (નામ ઉપરથી જન્મ નક્ષત્ર) આવતું હાય તે સ્થાનમાં રહેલી રેખાઓ ઉપરથી પૂછનારનું શુભાશુભ ફળ કહેવું. ૩૧-૩૨
करजांवाग्रगं घिष्ण्यं तले याम्यां च वारुणे ।
પ
||૩||
નત્ર (એમ આવે છે. ૩૦
શા
तत्र स्थितं शुभं न स्याच्छेषस्थाने शुभं स्मृतम्
રા
આંગલીઓના મધ્યભાગમાં આવનારાં, હસ્તતલમાં આવતું તેમજ દક્ષિણ દિશામાં આવતાં નક્ષત્રાનું ફળ સારૂં નથી. તે સિવાયની જગ્યાનાં નક્ષત્રનું ફળ શુભ છે. ૩૩ इति दर्शनाधिकारे नक्षत्रचक्रम् जागर्त्ति येन नाम्ना यः स राशिर्यत्र पर्वणि ।
तारादेर्मेषराश्यादिस्तत आरभ्य गण्यते
||ક્
જે નામથી મનુષ્ય જાગી ફંઠે છે, તેની ઉપરથી જે રાશિ આવતી હાય તે જન્મરાશિ (નામરાશિ) ગણાય છે. કનિષ્ઠિકાના પ્રથમ પર્વમાં મેષરાશિ અને ત્યારઆદ અનુક્રમે મારે રાશિઓ રહેલી છે. ૩૪
ज्ञेयास्तन्वादयो भावास्ततोद्वादशलमजाः । तेर्ध्वखासु शुभोग्रहः क्रूरस्ततोऽन्यथा
"મી
જન્મરાશિનું સ્થાન ત્યાં આવતું હાય, ત્યાંથી અનુક્રમે આર્ ભાવાની કલ્પના કરવી. અને જે ભાવના સ્થાનમાં (અ ંગુલીના પર્વમાં) ઉર્ધ્વરેખા હાય ત્યાં શુભગ્રહુ સમજવા. બાકીની જગ્યાએ અશુભગ્રહ સમજવી. ૩૫
इति राशिचक्रम्
Page #113
--------------------------------------------------------------------------
________________
૧ હસ્તસંજીવની
अचिन्यादीनि धिष्ण्यानि प्रत्येकं सप्त योजयेत् । कनीनिकात आरभ्य यत्र हस्तेक्षणस्य भम्
॥३६॥ प्राप्तः प्रष्टुः स राशिः स्यान्मेषादित्र्यंशककमात् । चन्द्रस्तत्रैव विन्यस्य चतसृष्वङ्गुलीषु च ।
॥३७॥ કનિષ્ઠિકાથી લઈ પ્રત્યેક ગલીમાં અધિનીથી લઈ સાત સાત નક્ષત્રોની રોજના કરવી. જ્યાં હાથ જેવાના વખતનું નક્ષત્ર આવતું હોય, ત્યાં જે શશિ હોય તે पूछनारनी शशि थ. त्यां य भू.. 3१-७ मा चित्र न. १५
इति चन्द्रचक्रम् जागरुकोजनोयेन राशिना जायते सदा । ताराबंशाच मेषादेयत्र तन्मूर्त्तिमालिखेत्
॥३८॥ મનુષ્ય જે નામથી જાગી ઉઠતે હોય તે નામ ઉપરથી આવતી રાશિ અંગુલીપર્વમાં કનિષ્ઠિકાના પ્રથમ પર્વમાં મેષ ઈત્યાદિ ક્રમથી જ્યાં આવતી હોય ત્યાં જન્મ લગ્ન ગણવું. ૩૮
तत्र ग्रहास्तु प्रागुक्तस्थानस्थाः स्वमनीषया । स्थाप्याः संहारमार्गेण विचार्यं तच्छुभाशुभम् ॥३९॥
આમ (લગ્ન અને ચંદ્રનો નિર્ણય થયા બાદ પ્રથમ કહેલી રીતિ મુજબ (જ્યાં ઉર્ધ્વરેખા હોય ત્યાં શુભગ્રહ ઈત્યાદિ પિતાની બુદ્ધિપૂર્વક સંહાર માર્ગથી ગ્રહ મૂકવા અને શુભાશુભ ફળને વિચાર કરે. ૩૯
रविः कुजोगुरुर्मन्दोराहुश्चैते ध्रुवाग्रहाः । शशी शशिसुतः शुक्रश्चलादेयाविमर्शने
॥४०॥ સૂર્ય, મંગળ, ગુરુ, શનિ અને રાહુ એ સુવ ગ્રહ છે. ચંદ્ર બુધ અને શુક્ર ચલ अहा छ. ४०
वर्षद्वादशके चारो ध्रुवाणामपि जायते । मूलाग्रराशौ ते देया राहुर्मूलाच पृष्ठतः
॥४१॥ ધ્રુવ ગ્રહોને પણ બાર બાર વર્ષે ચાર થાય છે. અને તેમને તેમની મૂળ રાશિથી આગળની રાશિઓમાં બાર વર્ષે એક રાશિ એ હિસાબે મૂકવા. રાહુને પાછલી રાશિઓમાં મૂક. ૪૧
Ar: संहारमाग
या
पूर्व से
Page #114
--------------------------------------------------------------------------
________________
५५
જેન સામુદ્રિકના પાંચ ગ્રંથ
कस्मिन्वर्षे शुभं कस्मिन्नशुभं वा भवेन्मम । इति ज्ञेये पंचदशभागाः पंचाङ्गुलीभवा
॥४२॥ वीक्ष्य हस्तेषु या रेखा ऊर्ध्वं चक्रं यवोऽथवा । तस्मिन्वर्षे शुभं लक्ष्मीः पुत्राद्याप्तिर्यशः सुखम् ॥४३॥ तेषु यत्रायता रेखा छिन्ना भिन्ना च वेधयुक् । शुक्तिश्च त्रुटिका बिन्दुस्तद्धर्षं दुःखदायकम्
॥४४॥ મને કયારે શુભ અને ક્યા વર્ષમાં અશુભફળ મળશે, એમ જીજ્ઞાસા હોય ત્યારે પાંચ આંગળીઓના મળી (ત્રણ પર્વરૂપ) પંદર ભાગને પંદર વર્ષ તરીકે વિચાર કરો. તેમાં ત્યાં ઉર્વ રેખા અથવા યવ હોય તે વર્ષ માં લક્ષ્મી પ્રાપ્તિ, પુત્રપાણિ, યશેલાભ, સુખ ઈત્યાદિ શુભફળની પ્રાપ્તિ થાય છે. જે ભાગમાં છિન્નભિન્ન થએલી २ाय, अथवा छाप, या२१, ९ पणे डाय ते वर्ष : way. ४२-४३-४४
व्यवस्थाप्यादिमं वर्ष कनीनिकादिपर्वसु । विचार्यं ते पंचदशवर्षाणि दक्षिणे करे
॥४५॥ ततो वामे पंचदश पुनर्दक्षिणवामयोः । स्त्रियोवामेऽपसव्ये च विमृश्यन्तेऽत्र तत्क्रमात्
॥४६॥ કનિષ્ઠિકાના પ્રથમ પર્વમાં પહેલું વર્ષ એમ સ્થાપના કરી જમણુ હાથના પંદર ભાગોમાં પહેલાં પંદર વર્ષ, ત્યાર બાદ ડાબા હાથની કનિષ્ઠિકાના પ્રથમ પર્વથી લઈ અનુક્રમે બીજાં પંદર વર્ષ, પુન: જમણા હાથે પંદર પછી ડાબા હાથમાં પંદર એમ ને વિચાર કર. સ્ત્રીને પહેલાં ડાબે પછી જમણે હાથ એ અનુક્રમે વર્ષની કલ્પના કરવી. ૪૫-૪૬
यदा हस्तेक्षणे जन्मलगद्वादशभावतः । शुभाशुभानि वर्षाणि विज्ञेयानि पुनः पुनः
॥४७॥ અથવા હાથ જવાના ઈષકાળે જે જન્મલ આવતું હોય ત્યાંથી પ્રત્યેક ભાવમાં એક વર્ષ એ પ્રમાણે વર્ષોની યેજના કરી શુભાશુભને નિર્ણય કરે. ૪૭ .
Page #115
--------------------------------------------------------------------------
________________
૧ હસ્તસંજીવની प्रत्येकं जन्मलग्नस्य निर्णयार्थं करेक्षणे । स्वराशिं वर्णसंयुक्तं कृत्वा सूर्यविभाजयेत्
જવા यच्छेषं स्थानकात्तस्मानिजराश्यादिकः क्रमः । स्थाप्यस्तत्र ग्रहा देयाः प्रागुक्तस्थानयुक्तितः
॥४९॥ પ્રત્યેક જન્મલગ્નના નિર્ણય માટે હસ્ત જેવાના ઈષ્ટકાળે પિતાની ઉંમરનાં વર્ષોમાં પિતાની રાશિના અંકનો એગ કરી બારથી ભાગ આપવો. જે શેષ વધે તેટલામી રાશિનું જન્મલગ્ન કપી પ્રથમ કહેલી યુક્તિથી શુભાશુભ ગ્રહોની સ્થાપના કરવી. ૪૮-૪૯
इति दर्शनाधिकारे वर्षचक्रम् श्रावणोहस्ततालः स्यादंगुष्टोभाद्रपन्मतः । कुमारस्तर्जनी मध्यः कार्तिकः श्रीविधानकः
॥५०॥ मार्गशीर्षाऽनामिकायां कनिष्ठायां तु पौषकः । दक्षिणायनमेवं स्यादक्षिणे सिंहवाहने
॥५॥ હસ્તતલમાં શ્રાવણ માસ, અંગુષ્ઠ ભાદ્રપદ, તર્જની આનિ, મધ્યમા કાર્તિક, અનામિકા માગશીર્ષ, કનિષ્ઠિકામાં પિષ એમ જમણા હાથમાં દક્ષિણાયન તથા તેના માસની યોજના કરવી. ૫૦-૫૧
वामे माघः कनिष्ठायां फाल्गुनेऽनामिका मता। मध्या चैत्रे प्रदेशिन्यां माधवोऽङ्गष्टकेऽपरः
॥५२॥ आषाढ़ोभूतले प्राप्तः स्यादेवं चोत्तरायणम् । वर्तमानो हि यो मासः प्रातः स पंचनाडिकः ॥५३॥ ततो हस्तेक्षणघटी मासस्तस्य शुभाशुभम् रेखा कामदुघा ज्ञेया वाच्यं लक्षणशिक्षितः
॥५४॥ ડાબા હાથમાં કનિષ્ઠિકામાં માઘ, અનામિકામાં ફાગુન, મધ્યમમાં ચિત્ર, તર્જનીમાં વિશાખ, અંગુષ્ઠમાં જેઠ તથા હસ્તતલમાં આષાઢ એ પ્રમાણે ઉત્તરાયન તથા તેના માસની યોજના કરવી. હાથ જોતી વખતે જે માસ હોય તે પ્રાત:કાળને માસ
Page #116
--------------------------------------------------------------------------
________________
જન સામુહિકના પાંચ થશે ગણુ. અને પાંચ ઘડીનું એક માસનું પ્રમાણ જાણવું. ત્યારબાદ હાથ જેવાના ઈષ્ટકાળે જે મારા ઉપરોક્ત ગણત્રી મુજબ આવતો હોય તેની આંગળી ઉપરનાં શુભાશુભ ચિહ્ન દ્વારા નિમિત્તકે શુભાશુભ ફળ કહેવું. ૫૨-૫૩-૫૪ જુઓ ચિત્ર નં. ૧૬-૧૭
तर्जन्यां च कनिष्ठायां प्राप्तो मासस्तु नोशुभः शेषस्थाने शुभोऽङ्गष्टे रणप्रश्नेऽतिभंगदः।
॥५५॥ तर्जन्यां जयदः सोऽपि तालस्थः कापि नो शुभः । लक्ष्म्यां स्थितो धनकरो मेरुस्थः पददायकः
પલા જે માસ તજની તથા કનિષ્ઠિકામાં આવતો હોય તે અશુભ છે. બાકીના સ્થાનના માસ શુભ છે. અંગુષ્ઠમાં આવેલા માસ જે રણ (યુદ્ધ) સંબંધી પ્રશ્ન હોય તે ભંગ કતો (અશુભ ફળ આપનાર) છે. તર્જનીમાં રહેલો માસ યુદ્ધ પ્રશ્નમાં વિજય અપાવનાર છે. પરંતુ કનિષ્ઠિકાને માસ કદાપિ શુભ નથી. મધ્યમાન માસ ધનદાતા છે. જ્યારે અનામિકામાં રહેલો માસ સન્માન (પદલાભ) કરાવનાર છે. પપ-પર
यद्वा माघादयोमासाद्वादशापि लघोः क्रमात् । दिनोदयात्पंचघटीमानं पाणीक्षणावधि यो मासः प्राप्यते तस्मिन्स्थानलक्षणावीक्षणात् । मासे शुभाशुभ वाच्यमित्युक्तं ज्ञानिभिः पुरा
અથવા કનિષ્ઠિકાના આદિ પર્વથી લઈ અનુક્રમે માઘાદિ માસ જાણવા. અને સૂર્યોદય વખતે વર્તમાન માસ સ્થાપી ત્યાર બાદ પાંચ ઘડીને એક માસ એ હિસાબે હાથ જેવાના ઈષ્ટકાળને માસ જે આવતો હોય, તે માસના સ્થાનના શુભાશુભ ઉપરથી પુછનારને શુભાશુભ ફળ કહેવું, એમ પૂર્વના જ્ઞાનિ પુરુષોએ કહ્યું છે. પ૭–૧૮ જુઓ ચિત્ર નં. ૧૮
॥ इति दर्शनाधिकारे मासचक्रम् ।। कृष्णपक्षोदक्षिणः स्यात्करस्तदितरः सितः । यत्पक्षे दर्शयेद्धस्तः स मुख्योऽन्यस्तदन्यथा
પણી જમણે હાથ કૃષ્ણપક્ષ છે. ડાબે હાથ શુકલપક્ષ છે. જે પક્ષમાં હાથ દેખાડવામાં આવ્યો હોય તે મુખ્ય અને બીજાને ગૌણ સમજ. ૫૯
इति दर्शनाधिकारे पक्षचक्रम्
Page #117
--------------------------------------------------------------------------
________________
૧ હાસજીવની
यदिने वीक्ष्यते हस्तस्तत्तिथे स्थानकानिजात । आरभ्य गणने वाच्यादिनाः सर्वे शुभाशुभाः
॥६ ॥ જે દિવસે (જે તિથિએ) હાથ દેખાડવામાં આવ્યું હોય તે તિથિનાં તિથિચક મુજબની ચેજનાથી તિથિઓનું પિતતાના સ્થાનના શુભાશુભ ઉપરથી શુભાશુભ
यु. १० __ अङ्गल्यन्तर्गतादृष्टरेखास्थानस्थिता अपि ।
दुष्टाः श्रेष्ठादिनाथाश्चान्ये मिश्राः प्रादेशिनीगताः ॥६१||
આંગળીઓના અંત્ય પર્વના દિવસે અને દુર્ણરેખાઓ દ્વારા દૂષિત સ્થાનના દિવસે પણ દુષ્ટ છે. બીજા દિવસો શ્રેષ્ઠ ફળ આપે છે. જ્યારે તજનીના દિવસો મિશ્રફળ આપે છે. ૬૧
रणार्थे तेऽपि च शुभाअङ्गुष्ठस्थास्तु भङ्गदाः। धर्मार्थेष्वपि च शुभाः कनिष्ठास्थाः सदा शुभाः
॥२॥ પરંતુ રણપ્રશ્નમાં તે (તજનીના દિવસે પણ શુભફળ આપે છે. અંગુઠાના દિવસે રણપ્રશ્નમાં ભંગ (હાર) કરાવનાર છે. પરંતુ ધર્મકૃત્યમાં તે (અંગુઠાના) આ દિવસે શુભફળ આપનારા છે. કનિષ્ઠિકાના દિવસે સદા શુભ છે. ૬૨
रोगप्रश्ने शान्तिकादौ श्रेष्ठाश्चानामिकादिनाः मध्यादिनाधनकरालाभसाम्राज्यदायकाः
॥१३॥ રેગપ્રશ્ન તથા શાંતિ પુષ્ટિના માટે અનામિકાના દિવસે શ્રેષ્ઠ છે. મધ્યમાના દિવસે ધન આપનાર છે. તેમજ લાભ તથા રાજ્ય આપનારા છે. ૨૩
- इति दर्शनाधिकारे दिनचक्रम् का घटी कीदृशी मे स्यादिति ज्ञेये करेक्षणे । या तिथिस्तां निजस्थाने दत्वा सर्वं विलोकयेत् ॥६४॥
કઈ ઘડી મારા માટે કેવી જશે, તેના પ્રશ્નમાં હાથ જે તિથિમાં જેવાતો હોય તે તિથિને પિતાના સ્થાનમાં સ્થાપી બધું જોઈ શકાય છે. ૬૪
Page #118
--------------------------------------------------------------------------
________________
જિન સામુદ્રિકના પાંચ થ.
प्रातस्त्यं घटिकायुग्मं तिथिस्थाने नियोजयेत् । तदनुक्रमतः पंचदशभागान्विचारयेत्
॥६५॥ તે તિથિને પ્રાત:કાળમાં યોજી બે બે ઘડીની એક તિથિ એમ ગણના કરી પંદર તિથિઓમાં ત્રીસ ઘટિકાને વિચાર કરે. ૨૫
तुल्ये नक्तंदिने ह्येषक्रमो मेषतुलारवौ । न्यूनेधिके घटीयुग्मे पलैयाधिकोनता
॥६६॥ જ્યારે રાત્રી અને દિવસ સરખા પ્રમાણમાં હોય, ત્યારે એટલે મેષ અને તુલાના રવિસંક્રમણ વખતનું આ પ્રમાણ છે. માટે રાત્રી દિવસના ન્યૂનાધિક વખતે બે ઘડીના પ્રમાણુની ત્રિરાશિ પ્રમાણે હાસ–વૃદ્ધિ કરવી. ૬૬
घटीनां फलमित्येवं दिवसस्य निवेद्यते। रात्रौ घटी पुनर्वाच्या वामहस्तविलोकनात्
॥७॥ આ પ્રમાણે દિવસે જમણા હાથ ઉપરથી ઘટિકાઓનું ફળ કહી શકાય છે. રાત્રીએ ડાબા હાથ ઉપરથી ઘટિકાઓનું ફળ કહેવું. ૬૭
इति दर्शनाधिकारे घटिकाचक्रम् अश्विन्यादिक्रमादत्र ताराद्यङ्गलिपंचके । दिनभं हस्तवीक्षायाः प्राप्तं तद्ग्रहजा दशा
॥६ ॥ કનિષ્ઠિકાદિ પાંચ આંગળીઓમાં અશ્વિન્યાદિ નક્ષત્રની એજના (નક્ષત્રચક્ર મુજબ) કરી જ્યાં આગળ દિનનક્ષત્ર આવતું હોય ત્યાં જે ગ્રહ હોય તેની દશા પ્રાત:કાળમાં आये. ६८
अङ्गष्ठेऽपि कनिष्ठायां षड्ऋक्षाणि नियोजयेत् । शेषासु पंच ऋक्षाणि दशाचक्रमितीरितम्
॥६९॥ અંગુઠો તથા કનિષ્ઠિકા એમાં છ છ નક્ષત્રે તથા બાકીની આંગળીઓમાં પાંચ પાંચ નક્ષત્રની યોજના કરવી. આવી રીતે દશાચક્રમાં નક્ષત્રાની યેજના છે. ૧૯ भुमो यित्र न.16
सार्धसप्तघटी ७।३० मानं दशानुक्रमतः करे । यदा वीक्षेत साज्ञेया प्रष्टुर्जन्मदशाबुधैः
॥७०॥
Page #119
--------------------------------------------------------------------------
________________
૧ હપ્તસંજીવની સાડાસાત ઘડી સુધી એક બ્રહની દશા રહે. એ પ્રમાણે હાથ દેખાડવાના ઈષ્ટકાળ ઉપરથી ક્યા ગ્રહની દશા ચાલે છે ? તે પંડિતાએ સમજી લેવું. ૭૦
आचंभौबुशजीराशुक्रमेणासां प्रसारणा । स्थानयोगादशाज्ञेया शुभाशुभमिहेष्यति
૭al સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, શનિ, ગુરુ, રાહુ અને શુક્ર એ પ્રમાણે દશાઓને ક્રમ છે. જે દશા ચાલતી હોય, તેના સ્થાન ઉપરથી તેનું શુભાશુભ નકકી કરવું. ૭૧
अश्विनीत्रितये राहो ब्राह्मादित्रयके शनिः श्रुतिद्वये बुधदशा वारुणद्वितये खेः
Iછરા उभद्रये चन्द्रदशा शुक्रस्यादित्य पञ्चके । जीवस्यायमतः पञ्चस्वारस्य परपञ्चके
અશ્વિની, ભરણી અને કૃતિકામાં રાહુની દશા. શહિ, મૃગશીર્ષ અને આદ્રમાં શનિની દશા. શ્રવણ અને ધનિષ્ઠામાં બુધની દશા. શતભિષા અને પૂર્વભાદ્રપદમાં રવિની દશા. ઉત્તરાભાદ્રપદ તથા રેવતીમાં ચંદ્રની દશા. પુનર્વસુથી લઈ પાંચ નક્ષત્રો સુધી શુકની દશા. ઉત્તરાફાનીથી પાંચ નક્ષત્રમાં ગુરુની અને અનુરાધાદિ પાંચ નક્ષત્રમાં મંગળની દશા છે. ૭૨-૭૩
इति दर्शनाधिकारे दशाचक्रम् पाणिर्यद्वासरे वीक्ष्यस्तत्संक्रान्तिर्दिनोदये । देयाऽन्होमानयोगेन तदनुक्रमतः पुनः
LI૭ના હાથ જે વારમાં જેવા હોય તે વારની સંક્રાનિ (રાશિ સ્વામિ પ્રમાણે) પ્રાત:કાળે આવે. ત્યાર પછી દિનમાનના પ્રમાણાનુસાર પ્રાત:કાળે જે સંક્રાતિ હેય તે પહેલું લગ્ન અને ત્યારબાદ અનુક્રમે લગ્નમાન પ્રમાણે ઈષ્ટકાળના લગ્નનો નિશ્ચય કરે. ૭૪
शक्तिशालीक्षणे प्राप्त लग्नं सम्यविचारयेत् । स्थानयोगाद्ग्रहन्यासात्तत्र वाच्यं शुभाशुभम्
I૭ષા હાથ જેવાના વખતન ( ઈષ્ટકાળના) લગ્નનો વિચાર કરી ત્યાર બાદ સ્થાનના લક્ષણ પ્રમાણે દરેક ભાવમાં શુભાશુભ ગ્રહોની યેજના કરી શુભાશુભ ફળ કહેવું. ૭૫
Page #120
--------------------------------------------------------------------------
________________
'જન સામુદ્રિકના પાંચ ગ્રંથ
कनिष्ठाद्यत्रिभागाच मृगादिरविसंक्रमम् । प्रारभ्य दिनसंक्रांतिर्यत्र लग्नक्रमस्ततः
॥७६॥ કનિષ્ઠિકાના આદ્ય પર્વથી લઈ મકરાદિ સંક્રાન્તિઓ હોય છે. અને દિન સંક્રાનિથી લઈ વર્તમાનકાળનું લગ્ન નકકી કરવું. ૭૬ જુઆ ચિત્ર નં. ૨૦
लग्नप्रमाणमुत्कृष्ट दिने सार्धेषु नाडिकाः ५/३० घट्यश्चतस्रो वै विंशत्पलानि दिवसेऽल्पके
॥७७॥ મોટામાં મોટા દિમાન વખતે સાડાપાંચ ઘડીનું એક લગ્ન થાય છે, અને નાનામાં નાના દિનમાન વખતે ચાર ઘડી વીસ પળનું એક લગ્ન થાય છે. ૭૭
इति दर्शनाधिकारे लग्नचक्रम् लग्नं चेत्प्रथमे त्र्यंशे द्रेष्काणः प्रथमस्तदा । द्वितीयश्च द्वितीयांशे तृतीयश्च तृतीयके
॥७॥ લગ્ન જે પ્રથમ પર્વમાં હોય તે પ્રથમ ટ્રેષ્ઠાણ, બીજામાં હોય તો બીજું અને ત્રીજા પર્વમાં હોય તે ત્રીજું કોણ સમજવું. ૭૮
इति दर्शनाधिकारे द्रेष्काणचक्रम् नक्षत्रचक्रक्रमतोऽभिमतं योगचक्रकम् । भूतले दिनयोगस्य स्थापनात्सर्वमीक्षते ।
॥७९॥ यो योगो दुष्टभागस्थः स वर्व्यः शुभकर्मसु । अशुभे समुपादेयो मायारूपविचिन्तनात् :
॥८ ॥ નક્ષત્રચક્રની માફક જ ગચક બને છે. કરતલમાં જે દિવસે હસ્તવીક્ષા હોય તે દિવસને વેગ સ્થાપી ત્યાર બાદ નક્ષત્રવત્ યેળની સ્થાપના કરવી, અને ફળને વિચાર કરો. જે વેગ ખરાબ સ્થાનમાં આવતું હોય, તે શુભ કર્મમાં વયે કરો, અને અશુભ કર્મમાં રહણ કરવો. પહેલાં જેમ આંગળી વશાત્ શુભાશુભ કહ્યું છે, તેમજ मह ५ सभा. ७०-८०
इति दर्शनाधिकारे योगचक्रम्
Page #121
--------------------------------------------------------------------------
________________
હસ્તસંજીવની दिशि कस्यां मया लभ्यमिति ज्ञेये करेक्षणे । यत्रात्मभं भवेदृक्षचक्रानुक्रमतोदिशि
મને કઈ દિશાથી લાભ થશે, એ પ્રશ્નના ઉત્તરમાં હાથ જોતી વખતે પૂછનારનું જન્મનક્ષત્ર નક્ષત્રચક્રાનુસારે જ્યાં પડ્યું હોય, તે સ્થાનની દિશા ઉપરથી ફળ કહેવું. ૮૧
मध्यमेऽङ्गष्ठभे स्वीये ग्रामे सौख्यं विनिर्दिशेत् । ऋक्षत्रयेऽङ्गुलीनां तु प्रागुक्तात्तद्दिशोलभेत्
રા જે તે નક્ષત્ર અંગુષ્ઠના મધ્ય ભાગમાં હોય તે પિતાના ગામમાં સુખ બતાવવું. અને આંગળીઓના ત્રણ ત્રણ નક્ષત્ર સંબંધી પહેલાં આંગળીઓની જે દિશાઓ કહી છે, તે તે દિશાથી લાભ થશે, એમ સમજવું. ૮૨
राजाद्ययोरन्तरेऽब्धिराद्याचे भे व्यवस्थितः। राज्ञोमूले स्वदेशादि ग्रामोवक्त्रे तु पल्लिका
I૮al અંગુષ્ઠ અને તર્જનીના વચ્ચેના ભાગને સમુદ્ર કહેવામાં આવ્યો છે. તજનીને પ્રથમ પર્વમાં પણ સમુદ્ર છે, એટલે તે નક્ષત્ર આવ્યું હોય તે સમુદ્ર દ્વારા આવતી ચીજથી લાભ છે, એમ કહેવું. અંગુષ્ઠ મૂળમાં પિતાના નિવાસસ્થાન પાસેના પર્વત, ગામ, પ્રદેશથી લાભ બતાવ. અને કરભસ્થાનનાં નક્ષત્રો ઉપરથી ગામડાંઓ (પશ્ચિકા એટલે જ્યાં ભીલ લેકે રહેતા હોય તેવાં ગામડાં)થી લાભ કહે. ૮૩
पर्यन्तः पर्वतोदेशोमेरुः करमसीमनि । गुजेरश्चसुराष्ट्रश्चास्ताद्रिरत्नाकरान्तरे
કરભનાં નક્ષત્ર ઉપરથી દેશની સરહદ ઉપરના પર્વતે તેમજ મારવાડ કહેવો. અને કરભ તથા મણિબંધના વચ્ચેના ભાગથી ગુજરાત તથા કાઠિયાવાડથી લાભ છે, તેમ કહેવું. ૮૪
अङ्गष्ठमूलेऽक्षयतीर्थमेतदाद्यप्रभोः पारणके वटोऽयम् । समध्यदेशस्ततएव चक्रं दिशां विवोध्यं विदिशां च विज्ञैः ॥८५॥
અંગુષ્ઠમૂળમાં પ્રયાગતીર્થ, શ્રી અષભદેવનાં જ્યાં પારણુ થયાં હતાં તે અક્ષયવટ છે. અને તેજ મધ્ય પ્રદેશ છે, ત્યારબાદ ચારે દિશાઓમાં દેશની જના કરવી. ૮૫
Page #122
--------------------------------------------------------------------------
________________
જૈન સાદિકના પાંચ ગ્ર
૮૫ दिग्भागे यत्तृतीयं भं तद्विदिधिष्णमुच्यते । यद्वा स्वजन्मलग्नेन दिगविदिग् वा विमृश्यते ॥८६॥
દિગ્વિગાભમાં જે ત્રીજું નક્ષત્ર છે. તેને ખુણાનું નક્ષત્ર જાણવું. અને એ મુજબ દિશાઓને નિર્ણય કર. અથવા પિતાના જન્મલગ્ન દ્વારા દિશાવિદિશાને નિર્ણય ४२वो. ८६
इति दर्शनाधिकारे दिग्चक्रम् । अङ्गुष्ठाद्याः पञ्चवर्णाः सितःपीतोरूणोहरित् । श्यामश्चेत्यथ भूतानां तत्त्वानां पञ्चकं तथा
॥८७॥ અંગુઠાદિ પાંચ આંગળીઓ અનુક્રમે ધોળે, પીળા, લાલ, લીલે અને કાળે એ પ્રમાણે પાંચ રંગની છે. તથા પૃથ્વી અ, તેજ ઈત્યાદિ પંચ મહાભૂતે પણ તે मांगनीमा छ. ८७
तर्जनी पृथिवी मध्या जलं वायुरनामिका । कनिष्ठा तेजइत्युक्तमङ्गष्ठोव्योम चोर्ध्वगम्
॥८ ॥ તર્જની પૃથ્વીતત્વ છે. મધ્યમાં જલતત્ત્વ છે. અનામિકા વાયુતત્ત્વ છે. કનિષ્ઠિકા તેજતત્વ છે, અને અંગુઠો આકાશતત્વ છે. ૮૮
मायाश्चतस्रोऽप्यङ्गल्योजीवोऽङ्गुष्ठोबुधैः स्मृतः। तन्मूलनाड्यां हंसोऽयं यत्करोति गतागतम्
॥ ८९ ॥ ચાર આંગળીઓ એ માયા છે, અને અંગુઠો જીવ છે, એમ પંડિતએ કહ્યું છે. અને તે અંગુઠાના મૂળમાં રહેલી નાડીમાં જીવ આવજા કર્યા કરે છે. ૮૯
मूर्चाङ्गुष्ठोभुजौ युग्मौ तर्जनी मध्यमापि च । पादावनामिका तारा प्राणिनामङ्गपंचकम्
॥९० ॥ અંગુઠ માથું છે. તર્જની અને મધ્યમાં બે હાથ છે. અનામિકા અને કનિષ્ઠિકા બે પગ છે. આ પ્રમાણે પાંચે આંગળીઓમાં પાંચ અંગ રહેલાં છે. ૯૦
शिरोमुख तथा कण्ठोष्ठे भागत्रयं स्मृतम् । जठरं च कटिह्यं तालिकायां त्रयं स्मृतम् ॥९१॥ मध्यायां च गवेषिण्यां स्कंधौ बाहू च कूर्परौ । उरू जंधे च चरणौ त्रयं गौरीकनिष्ठयोः
॥१२॥
Page #123
--------------------------------------------------------------------------
________________
ત
૧ હસ્તસ જીવની
અંગુઠાના ત્રણ પદ્મમાં અનુક્રમે માથુ, મુખ અનેક રહેલા છે. કરતલમાં જઠર, કટી અને ગુહ્ય ભાગ છે. મધ્યમામાં તથા તનીમાં ખભા, ખાટું અને કાંડાં રહેલાં છે. અનામિકા તથા કનિષ્ઠિકામાં રૂ ( સાથળ ), ઢીંચણુ અને પગ છે. ૯૧–૯૨ हस्तरूपस्वकायस्य क्रमादवयवाअमी | शुभाशुभं नृणां चिन्हं घातादिर्येषु लक्ष्यते
આ પ્રમાણે હાયરૂપી પાતાની કાયામાં આ અવયવેા છે, અને ઉપરથી તે તે અવયવાનુ શુભાશુલ ઘાત ઇત્યાદિ જોઈ શકાય છે. ૯૩ इति दर्शनाधिकारे देहचक्रम्
॥ ૨૩ ॥
તે તે ભાગા
मस्तके त्रयमास्ये च कण्ठे भानां त्र्यं त्रयम् । जठरे च त्र्यं देयं शेषाङ्गे द्वे कटौ च भूः
॥ ૧૪ ||
માથામાં ત્રણુ નક્ષત્ર, મુખ ઉપર ત્રણુ, કંઠમાં ત્રણ, જઠરમાં ત્રણુ નક્ષત્ર મૂકવાં. કમરમાં એક નક્ષત્ર મૂકવુ, અને બાકીનાં અંગમાં એ એ નક્ષત્ર મૂકવાં. ૯૪ आत्मभाद्दिनमं यत्र तत्फलं प्रष्टुरादिशेत् ।
शीर्षे मुखे तथा कण्ठे राज्यं भोगं सुखं भवेत्
॥૧૩॥
પાતાના નક્ષત્રથી દિનનક્ષત્ર જ્યાં આવતું હાય, તેનું ફળ પૂછનારને કહેવું. માથુ, મુખ, તથા કંઠેનાં નક્ષત્રામાં રાજ્ય, ભેાજન તથા સુખ પ્રાપ્ત થાય છે. ૯૫
जठरे गुप्तचिन्ता स्यात् गुह्ये भोगोनृपाद्धनम् ।
स्कंधे जयोऽथ शेषाङ्गे क्लेशोहानिर्भयं भवेत्
॥૨॥
જઠરનાં નક્ષત્રામાં ગુપ્ત ચિંતા થાય છે. ગુહ્ય ભાગનાં નક્ષત્રાથી ભેગ મળે છે, અને રાજાથી ધન મળે છે. ખભાના નક્ષત્રમાં જય મળે છે. આ સિવાયનાં ગેટનાં નક્ષત્રામાં લેશ, હાની અને ભય થાય છે. ૯૬
इति दर्शनाधिकारे हस्तचन्द्रचक्रम्
अङ्गष्ठः पंचवर्णः स्याद्रक्तपीत सितासिताः ।
शत्रुहाद्याहरित्पीते रक्तः पिंगसितेऽरुणः
॥ ૧૭ ॥
અંગુઠી પંચવણ ને છે. તર્જની લાલ, મધ્યમા પીળી, અનામિકા ધાળી અને નિષ્ઠિકા કાળી છે. તર્જની આદિ આંગળીઓમાં લીલા પીળામાં, પાંડું લાલમાં અને સંધ્યા જેવા વર્ણ ધેાળા રંગમાં અંતર્ભાવ પામે છે. અર્થાત્ તે રગાના તે તે ર ંગામાં સમાવેશ થાય છે. ૯૭
Page #124
--------------------------------------------------------------------------
________________
જૈન સામુદ્રિકના પોંચ ગ્રંથા
मध्यमा नासिका जिहा सावित्री च प्रदेशिनी । स्पर्शनं नयनं तारा श्रोत्रमङ्गुष्ठकोमतः
મધ્યમાંગુલી નાસિકા છે. અનામિકા જીભ છે. તની ચામડી છે. આંખ છે, અને અગુંડી શ્રોત્ર છે. આમ જ્ઞાનેન્દ્રિયાની યેાજના છે. ૯૮
अङ्गुष्ठोमधुरोमध्या तिक्ता कटुः प्रदेशिनी ।
८७
॥ ९८ ॥
નિકિા
कषायानामिका चाम्ला कनिष्ठा रसपंचकम
॥ ९९ ॥
અંગુઠો મધુર સ્વાદ છે. મધ્યમા તીખી છે. તની કડવી છે. અનામિકા તુરી છે, અને કનિષ્ઠિકા ખાટી છે. આમ પાંચ પ્રકારના રસાની ચાજના છે. ૯૯
दुर्गन्धा तर्जनी शुद्धः सुगन्धोऽङ्गुष्ठईरितः ।
सुगन्धानामिकाकिञ्चिन्निर्गन्धा मध्यमालघुः
॥ १०० ॥ તર્જની દુર્ગંધ છે. અંગુઠા શુદ્ધ સુગંધ છે. અનામિકા સુગંધી છે. મધ્યમા અને કનિષ્ઠિકા ક ંઈક ગધ રહિત છે. ૧૦૦
कठोरोऽङ्गुष्ठकोगुर्वी मध्या रूक्षोष्णकादिमा ।
कनिष्ठा कोमला लघ्वी लक्ष्मी स्निग्धा हिमा शिवा ॥ १०१ ॥ અંગુઠા કડાર છે. તર્જની મધ્યમ પ્રકારો ક્ષીષ્ણુ છે. કનિષ્ઠિકા કામલ અને · हुदी है. मध्यभा स्निग्ध छे अने अनाभित्र 'डी छे. १.१
अङ्गुलोऽगुरुर्लघुः कनिष्ठादिर्लघुर्मृदुः ।
॥ १०२ ॥
गुरुः स्निग्धः पुनारूक्षः शीतः स्निग्धोऽतिरूक्षकः અંગુષ્ઠ ગુરુ અને લઘુ છે. કનિષ્ઠિકા આદિ આંગળીઓ અનુક્રમે લઘુ, મૃદુ, · गुरु, और तेन ष्णु, शीत, स्निग्ध भने अतिऋक्ष छे. १०२
अङ्गुष्ठोवर्चुलत्रयस्त्रा कांचनी च प्रदेशिनी । चतुरस्राऽतिदीर्घास्याज्ज्येष्ठा हस्वा शिवामता
।। १०३ ।।
અંગુષ્ઠ વસ્તુલ છે. કનિષ્ઠિકા ત્રિકાળુ છે. તની ચારસ છે. મધ્યમા લાંખી છે, અને અનામિકા ટુકી છે. ૧૦૩
जया विपूर्वा तारादिर्जयन्त्यथ पराजिता । नाथस्त्वमृतभुक्चाङ्गुष्ठो जगदीश्वरः
॥ १०४ ॥
Page #125
--------------------------------------------------------------------------
________________
૮
૧ હસ્તસંજીવની કનિષ્ઠિકા આદિ ચાર આંગળીઓ જયા, વિજયા, જયન્તા તથા અપરાજિતા સ્વરૂપે છે. અને અંગુષ્ઠ અમૃતને ભેંકતા જગદીશ્વર આદિનાથ છે. ૧૦૪
एवं पाणिनिरूपणे वरधियां लोकत्रयी चिन्मयी भावोभावनया भवेन्दहुविधप्रश्नप्रकाशोदयात् । वाल्लभ्यं विशदार्थलभ्यमनिशं तेषां विशेषादगिरा । सभ्यानां समुदेति मेघविजयं सारस्यमुत्पत्स्यताम् ॥१०५ ॥
આ પ્રમાણે બુદ્ધિશાળી પુરુષને હસ્ત ઉપરથી જ્ઞાનમય ત્રણે લેકનું નિરૂપણ કરવા ભાવના વિશેષ (કલ્પનાના અતિશયપણા) વડે બહુ પ્રકારના પ્રશ્નોનું સ્પષ્ટિકરણ થાય છે. તે સજજને કે જેઓ વિશદ અર્થથી શહણ થતા (રાદિના) પ્રેમને પિતાની વાણીના ઓજસુથી પ્રાપ્ત કરે છે. અને જોત જોતામાં લક્ષ્મી રૂપી મેઘાડંબર ચઢી આવે છે. ૧૦૫
इतिश्री हस्तसञ्जीवने दर्शनाधिकारः
अथ स्पर्शनाधिकारः स्पर्शनादविद्याया यथा फलमुदीरितम् । तथा वाच्यं फलं स्पर्शादंगत्वाच्छक्तिशालिनः ॥१॥
જેમ અંગવિદ્યામાં અંગસ્પર્શ ઉપરથી ફલ કહેવામાં આવે છે, તેમ હાથ એ પણ અંગને એક અવયવ હોવાથી તેના સ્પર્શ ઉપરથી પણું કુલ કહી શકાય છે. ૧
सर्वतोभद्रकं यन्त्रं लिखित्वा पाणिगर्भके । पुष्पैः फलैश्च तत्पूजां कृत्वा मायाः स्पृशेद्बुधः ॥२॥
હાથની અંદર સર્વતોભદ્ર યંત્ર લખી તેની પુષ્પ, ફળ વગેરેથી પૂજા કરી અંગુલીને સ્પર્શ પંડિતે કર. ૨ જુઓ ચિત્ર નં ૨૧-૨૨
ज्ञयाः सामान्यतः पृच्छास्त्रिपुरास्पर्शतोऽखिलाः। साङ्गुष्ठाविषमाः श्रेष्ठाः समास्तु शोभनाः कचित् ॥३॥
સામાન્ય રીતે આંગળીઓના સ્પર્શ ઉપરથી દરેક જીજ્ઞાસાના ઉત્તરે આપવા. "અંગુઠા સાથેની આંગળીઓ પૈકી વિષમ શ્રેષ્ઠ છે. અને સમ આંગળીઓ કવચિત્ શુભ અન્યથા અશુભ ફળ આપે છે. ૩
Page #126
--------------------------------------------------------------------------
________________
CG
જેને સામુહિકના પણ થશે
लाभालाभौ सुखं दुःखं जीवितं मरणं तथा । गमागमौ जयं भंगो कार्याकार्य शुभाशुभे
में सू
A
औ सिं
:
FOR
चित्र नं. २१
-
११ मि १५०
- १२
सि पर्ने रचा हा
१५२/ स्या
हा
४ | १५१
चित्र नं २२
Page #127
--------------------------------------------------------------------------
________________
૧ હરતજીવની चतुःप्रियादिक्रमतः स्पर्शात्पंचाङ्गुलेरिदम् । वाच्यं विचक्षणैर्यदा तत्कालप्रश्नलमतः
साल , सुभ, हुम, वित, भ२८५, , विन्य, ५२२०४य, आर्य, मार्य, શુભાશુભ સઘળું અંગુષ્ઠાદિ ક્રમથી પાંચ આંગળીઓના સ્પર્શ દ્વારા કહેવું. અથવા તત્કાલના લગ્ન ઉપરથી ફળ કહેવું. ૪-૫
दिनमानमपि ज्ञेयं त्र्यंशस्पर्शन दुर्दिने । या तिथिः सा घटी वाच्या ज्योतिषेऽपि च संमता ॥६॥
દુર્દિન હોય ત્યારે અંગુલીના પર્વના સ્પર્શથી દિનમાન પણ કહે.તેમાં તિ:શાસ્ત્ર પણ જેને સંમતિ આપે છે, તે પ્રમાણે જે તિથિના વિભાગને સ્પર્શ થયે હેાય तटमी घाट (हिवस व्यतीत थये। छ, अभ) वी.
एकैकादशकैकविंशति घटी संख्या कनिष्ठाङ्गली पूर्वैरङ्गुलिभिजनैर्निगदितैर्दादिः परैर्ज्ञायते । एकैकेन करस्य पण्डितवरैर्बुध्या गिरावा गुरोखं खेन्दुरखी विनापि सततं रात्रि दिवं प्रोच्यते ॥ ७ ॥ કનિષ્ઠિકા અંગુલીના પ્રથમપર્વમાં ૧ ઘડી, બીજામાં ૧૧ ઘડી, ત્રીજામાં ૨૧ ઘડી
छ. अनाभिडान ३] पwिi मनुउभे २, १२, २२ म, मध्यमाम 3, 13, ૨૩ તર્જનીમાં ૪, ૧૪, ૨૪ અને અંગુષ્ઠમાં ૫, ૧૫, ૨૫ ઘટિકામક કાળ છે. એમ પ્રાચીન પંડિતો કહી ગયા છે. આકાશમાં સૂર્ય ચંદ્ર ન હોય તે પણ આ પ્રમાણે અંગુલી સ્પર્શથી (નિમિત્તજ્ઞાન દ્વારા) શ્રેષ્ઠ પંડિતએ પિતાની બુદ્ધિથી અથવા ગુરુઓના વાક્ય પ્રમાણે ઈષ્ટ સમયના કાલનું જ્ઞાન કરવું. ૭
अङ्गष्ठादेर्विजानीयादेक १ दिक् १० तिथि १५ संख्यकाः । तर्जन्यां द्वि २ रसा ६ रुदा ११ मध्यायांत्र्य ३ व भास्कराः१२॥८॥ वेदा ४ष्ट ८ विश्वाः १३ सावित्र्यां पंचा ५ १९ मनवो १४ लघौ। गतशेषाणि लभ्यन्ते दिवारात्रौ च नाडिकाः ॥९॥ _અંગુઠાના પર્વોમાં ૧, ૧૦, ૧૫ તર્જનીમાં ૨, ૬, ૧૧ મધ્યમામાં ૩, ૭, ૧૨ અનામિકામાં ૪, ૮, ૧૩ અને કનિષ્ઠિકામાં ૫, ૯, ૧૪ આ પ્રમાણે કાળ છે. અને તે દ્વારા દિવસ અથવા રાત્રી કેટલી ગઈ છે, તે જાણવું. ૮-૯
लोके कीदृगिदं वर्ष सुभिक्ष वा तदन्यथा । भविष्यतीति ज्ञातव्ये कुमारी परिपूजयेत्
॥ १०॥
Page #128
--------------------------------------------------------------------------
________________
જેને સામુદ્રિકના પાંચ ગ્રંથ
૧ લેકમાં જ્યારે આ વર્ષ કેવું જશે ? સુકાળ રહેશે કે દુષ્કાલ? ઈત્યાદિ જાણવા માટે પ્રથમ કુમારિકાનું પૂજન કરવું. ૧૦
संभोज्य मधुरास्वादैः कुङ्कुमैश्चन्दनैः करौ । विलिप्य पुष्पैः सम्पूर्य स्पृश्यस्त्र्यशास्तदङ्गुलेः ॥११॥
તેને સારું સ્વાદિષ્ટ ભોજન આપવું, તેના હાથ કંકુ અને ચંદનથી રંગવા અને ફૂલથી હાથ (બો) ભરી પછી અંગુલી સ્પર્શ કરવો. ૧૧
प्रभवाद्याः समावर्षाः काञ्चन्यायत्रिभागतः । संवत्सरं वर्तमानं.व्यवस्थाप्य विलोकयेत्
|| ૨૨ . કનિષ્ઠિકાના પ્રથમ પર્વથી લઈ અનુક્રમે પ્રભવાદિ સંવત્સરે ગણવા અને જ્યાં વર્તમાન સંવત્સર આવતું હોય તે નક્કી કરવું. ૧૨
स्पृष्टे विंशोपके वर्ष प्राप्तं तस्य शुभाशुभम् । वाच्यं नक्षत्रचक्रानुक्रमतोदिग्विचार्यते
કુમારિકાના જે વિપકાને સ્પર્શ કરે, તેનું શુભાશુભ કહેવું. બધું નક્ષત્રચક્ર માફક કહેવું. અને તે મુજબ જ દિશાને નિર્ણય પણ ક. ૧૩
यद्वा ताम्रमये पात्रे कुंकुमस्य करद्वयम् । कुंमार्याः कारयेत्तत्र फलन्यासाच्छभाशुभं
અથવા તાંબાના પાત્રમાં કુમારિકા પાસે કંકુના થાપા દેવરાવવા અને તેના ઉપર ફલ મૂકી શુભાશુભનો વિચાર કર. ૧૪
क्रूराक्रांतं दुष्टरेखं यद दुष्टग्रहक्षितम् ।
संवत्सरेण राश्यादिमेलकं च विचारयेत् - જે સ્થાનને (અંગુલીના પર્વનો સ્પર્શ કર્યો હોય, તે દૂર રેખાથી યા દુષ્ટ રેખાથી યુક્ત હય, અથવા પ્રાપ્ત થએલા સ્થાનનું નક્ષત્ર ક્રૂર ગ્રહથી આક્રાન્ત હાય તે અશુભ ફળ થાય. આમ સંવત્સરને વિચાર કરે. અને તેમાં રાશિ મિસ્ત્રી પણ વિચારવી. ૧૫
हस्तस्पर्शक्षणे दैवादापादः श्रावणोऽपि वा । तदातिवृष्टिज्येष्ठादौ न वृष्टिर्मध्यमान्यथा
જે હસ્ત સ્પર્શમાં દૈવવશાત્ આષાઢ કે શ્રાવણ પ્રાપ્ત થાય તો અતિવૃષ્ટિ થશે એમ સમજવું. જેઠ પ્રાપ્ત થાય તે અનાવૃષ્ટિ અને બીજા મહીના પ્રાપ્ત થાય તે મધ્યમ વૃષ્ટિ થશે, એમ કહેવું. ૧૬
Page #129
--------------------------------------------------------------------------
________________
૧ હ જીવનને एवं मासं तथा पक्षे दिनं वेलाफलं तथा । भागस्पर्शन विज्ञेयं ग्रहलमविचारणात्
અને આ રીત મુજબ જ સ્પર્શ થતા અંગુલીના પર્વ ઉપરથી માસ, પક્ષ, દિન, વેલા તથા ગ્રહલગ્ન દરેકને વિચાર કરે. ૧૭
स्पृष्टपर्वस्वरूपेण तथा लग्नविचिन्तनात् । ग्रहस्वरूपमालोक्य मुष्टिज्ञानं च विद्यते
છે ૨૮ મા સ્પર્શ થતા પર્વના સ્વરૂપથી અને લગ્નના વિચારથી ગ્રહના ફલાફલ (સ્વરૂપને) વિચાર કરી મુષ્ટિપ્રશ્ન કહી શકાય છે. ૧૮
नष्टं में क्व गतं वस्तु इति ज्ञेये करं स्पृशेत् । नष्टस्य दिनभं गर्भे दत्वा यद्दिशि वस्तुभम् છે ?? |
વાએલી વસ્તુ કયાં ગઈ છે? તે પ્રશ્નના વિચારમાં જે દિવસે વસ્તુ ગઈ હેાય તે દિવસના નક્ષત્રને કરતલમાં લખી ત્યારબાદ નક્ષત્રચક્ર મુજબ નક્ષત્ર ગોઠવી જે નક્ષત્રને કુમારિકા સ્પર્શ કરે તે નક્ષત્રની દિશામાં વસ્તુ ગઈ છે એમ કહેવું. ૧૯
वस्तुमं दक्षिणे भागे प्रतीच्यां त्रिपुराग्रगम् । तदा न लभ्यते वस्तु मेरौ प्राच्यां तु लभ्यते _ ૨૦
જે વસ્તુનું નામનક્ષત્ર દક્ષિણે ભાગમાં, પશ્ચિમમાં અથવા અંગુલીના અગ્રપર્વમાં આવતું હોય તે વસ્તુ મળતી નથી. પરંતુ મેરૂ અથવા તો પૂર્વ દિશામાં વસ્તુનું નામનક્ષત્ર આવતું હોય તે વસ્તુ મળે છે. ૨૦
मध्यभे न गतं वस्तु कष्टाल्लभ्यमुदद्गिारी ।। मायाजात्या चौरजातिर्वस्तुरूपं तु पर्वणि
મધ્યભાગમાં નામનક્ષત્ર આવ્યું હોય તે વસ્તુ ખોવાઈ નથી. જે ઉત્તર દિશામાં વસ્તુનું નામ નક્ષત્ર આવતું હોય તો કષ્ટથી વસ્તુ પ્રાપ્ત થાય છે. અંગુલીની જાતિ ઉપરથી ચારની જાતિ, તથા પર્વ ઉપરથી વસ્તુનું સ્વરૂપ કહેવું. ૨૧
वयोऽपि च कनिष्ठादेः स्पर्शाब्दालादिकं वदेत् । भूतपंचकतः स्थानं ज्ञायते नष्टवस्तुनः
કનિષ્ઠિકાદિ અંગુલીના સ્પર્શ મુજબ ચારની વય કહેવી. અને અંગુલીના તત્વ મુજબ નછ વસ્તુનું સ્થાન કહેવું. ૨૨
याम्यायाः स्पर्शनेनैव स्थानपंचकमिष्यते । पृथिव्यां वा जले नष्टं प्राप्यते नापि यत्नतः || ૨ |
Page #130
--------------------------------------------------------------------------
________________
રેન સામુદ્રિકના પાંચ ગ્રંથે
शेषमात्रं तु दहने पवने व्योम्नि नाप्यते । एवं तत्त्वात्तथा लग्नान्नष्टप्राप्तिविचायते
|| ૨૪ | અંગુલીના સ્પર્શ વડે જ પંચભૂતાત્મક પંચસ્થાનને નિર્ણય થાય છે. પૃથ્વી અને જલ સ્થાનમાં ગએલી વસ્તુ મળે છે. અગ્નિતત્વમાં ગએલી વસ્તુ યત્ન કરવા છતાં શેષ માત્ર પણ મળતી નથી. તેમજ પવન અને આકાશતત્વમાં ગએલી વસ્તુઓ પણ પાછી આવતી નથી. ૨૩-૨૪
निधानं क्वेति पृच्छायां तले हस्तेक्षणस्य भम् । संस्थाप्य यत्र मूलं स्यात्तत्र स्यानिश्चयाद्धनम् છે ૨૪ ||
ભૂમિમાં સંતાડેલું કે નિશ્ચિત જગ્યાએ મૂકેલું ધન ક્યાં ગયું છે, તે પ્રશ્નના જવાબમાં કરતલમાં હસ્ત જોવાના દિવસનું નક્ષત્ર મૂકી નક્ષત્રચક્ર બનાવતાં જ્યાં મૂળ નક્ષત્ર આવે ત્યાં નિશ્ચયપૂર્વક નિધિ છે, એમ જાણવું. ૨૫
क्रूरग्रहेण दृष्टे मे तद्धनं लभ्यते नहि । सौम्येन लभ्यते क्रूराकान्ते नास्तीति निर्णयः - || ૨૦ ||
જે તે મૂળ નક્ષત્રને દૂરગ્રહ જોતા હોય તો તે ધન મળતું નથી. પરંતુ શુભ ગ્રહ જોતા હોય તે મળે છે. જે પૂરગ્રહથી નક્ષત્ર યુક્ત હોય તે નિધિ નથી એમ કહેવું. ૨૬
गर्भप्रश्ने करस्पर्श समाङ्गुल्यां तु बालिका । पुत्रः स्याद्विषमाङ्गल्यां तलस्पर्शे नपुंसकम्
ગર્ભ સંબંધી પ્રશ્ન હોય તે જે સમ અંગુલીને સ્પર્શ થયો હોય તે બાલિકા અને વિષમ આંગળીને સ્પર્શ થયેલ હોય તે પુત્રનો જન્મ થશે. તેમજ જે કરતલને સ્પર્શ થયો હોય તે નપુંસક જન્મશે એમ સમજવું. ૨૭
भोजने कीदृशं भोज्यं स्वप्नो वा कीदृशो मम । इति ज्ञेये स्पृशेन्मायां साङ्गुष्ठां सुविचार्यते !! ૨૮ છે. धातुमूलादिकं वस्तु तथा कामदुधास्थितम् । ઢમાથાં વિજ્ઞાથ વચ્ચે સર્વ ગુમાણમમ || ર૧ |
મેં કેવું ભોજન લીધું છે. અથવા મને કેવા પ્રકારનું સ્વમ આવ્યું છે, તે પ્રશ્ન હોય તે અંગુઠા સહિતની આંગળીઓ (પાંચ) પેકી સ્પર્શી ગુલી ઉપરથી ફળ
Page #131
--------------------------------------------------------------------------
________________
१४
૧ હસ્તસંજીવની કહેવું. આગલીઓ ઉપરથી ધાતુ મૂલાદિકનો નિર્ણય કરે. તથા લગ્ન અને ગ્રહો ઉપરથી દરેક પ્રકારનું શુભાશુભ કહેવું. ૨૮-૨૯
बालः कुमारोऽथ युवा वृद्धो मृत्युः स्वराः क्रमात् । तारादिकामदोग्ध्रीषु गणेशे च व्यवस्थिताः
બાલ, કુમાર, યુવા, વૃદ્ધ તથા મૃત્યુ એ અમાણે પાંચ સ્વરે છે. અને તે અનુક્રમે કનિષ્ઠિકાથી લઈ અંગુઠા પર્યત વ્યવસ્થિત છે. ૩૦
या तिथियंत्र भागेस्ति तमारभ्य ततो बुधः । दर्शनात्स्पर्शनादापि गणयेद्गणकोत्तमः
॥३१॥ પ્રશ્નની તિથિ જે ભાગમાં હોય, ત્યાંથી આરંભી ગણના કરવી. દર્શન અથવા સ્પશન ગમે તે પ્રકારથી ગણુકે (નિમિત્ત)ગણના કરવી. ૩૧
सूर्योदये घटी युग्मस्थापनानुक्रमात्पुनः । रविः शशी च सूर्येन्द्र परिपाटी सितेतरे सितपक्षे शशिरविक्रमोऽयं तिथिसम्मतः । कार्यस्ततो यदा हस्तदृष्टेः स्याद्धटिका द्वये ॥ ३३ ॥ तस्य स्वरस्याभ्युदयो वाच्यः स्पर्शनकर्मणि । भागोयः प्राप्यते तस्य स्वरस्योदयमादिशेत्
॥३४॥ તે દિવસની તિથિને સૂર્યોદય વખતે સ્થાપી બે બે ઘડીની એક તિથિ એ ક્રમથી જે કૃષ્ણપક્ષ ચાલતો હોય તો સૂર્ય, ચંદ્ર, સૂર્ય, ચંદ્ર એમ ગણના કરવી. અને જે શુકલપક્ષ હોય તો ચંદ્ર સૂર્ય એ ક્રમથી ગણના કરવી. આ પ્રમાણે ઈઇકાલે જે (સૂર્ય અથવા ચંદ્ર) આવતું હોય તેને વર ચાલે છે, એમ જાણવું. સ્પર્શના વિષયમાં જે ભાગને સ્પર્શ થયેલ હોય તેને (બાલાદિ) સ્વર ચાલે છે, તેમ જાણવું. ૩ર-૩૪
आद्यप्रभोर्भगवतः पारणाहे दिनोदये । यस्य कस्यापि संस्पृश्यः पाणिर्वाणिज्यशालिनः ॥३५॥ गुरुणाभुज्यमानं यन्नक्षत्रं दीयते तले । यत्रायाति च यद्देशनक्षत्रं तद्विचार्यते
॥ ३६॥ ભગવાન શ્રી નૈષભદેવના પારણાના દિવસે (અક્ષય તૃતીયાના દિવસે) સૂર્યોદય કાળે કોઈપણ ભાગ્યશાળીના હાથને સ્પર્શ કરી, ગુરુ ગ્રહ જે નક્ષત્ર ઉપર હેય, તે
Page #132
--------------------------------------------------------------------------
________________
જેને સામુદ્રિકના પાંચ થશે
૯૫ નક્ષત્રને કરતલમાં સ્થાપી, જે દેશમાં જે નક્ષત્ર આવતું હોય તેના ઉપરથી વિચાર કર. ૩૫-૩૬
मङ्गलेन समाक्रान्तं दृष्टं वा त्रिपुरान्तगम् । तत्र देशे भूमिकम्पो मार्खाि राज्यविग्रहम्
જે અંગુલી પર્વને મંગળ જેતે હોય અથવા જેને આક્રાન્ત કરી રહ્યો હોય (અર્થાત્ મંગળથી દષ્ટ કે યુક્ત નક્ષત્ર ક્યાં પડયું હોય) તે દિશામાં ભૂમિકંપ, રોગચાળો અથવા રાજવિગ્રહ (લડાઈ) થશે એમ કહેવું. ૩૭
शनिना यत्समाकान्तं दृष्टं दक्षिणदिग्गतम् । . - तत्र देशे भयं रोगो दुर्भिक्षं राज्यविग्रहम्
જે વિભાગ શનિથી આક્રાન્ત થયો હોય અથવા દઇ હોય, અને દક્ષિણ દિશામાં રહેલાં નક્ષત્રના દેશો જે હોય, તેમાં ભય, રેગ, દુભિક્ષ અને લડાઈ થાય છે. ૩૮
यत्र राहुः समाक्रान्तो देशभं तत्र संभवेत् । उत्पातौ विग्रहो घोरश्चक्रमस्य तु भौमवत्
જે સ્થાનમાં રાહુ આવતો હોય, તે દેશમાં મંગળની માફક ઉત્પાત તથા ઘોર વિગ્રહ થાય છે. ૩૯
अनन्तवीर्यस्य सोयवाः प्राग्विनिवेदिताः। तदेखायाः प्रमाणेन ज्ञेये व्यंजनलक्षणे
|| ૪૦ || હાથ ઉપરથી પુરુષના શરીરના અવયવો પહેલાં કહ્યા છે, તે પ્રમાણે હાથમાં રહેલી રેખાઓના શુભાશુભદ્વાર તે તે અવયવનું સ્વત્વ, દીર્ઘત્વ, નિરોગત્વ ઈત્યાદિ જાણ. ૪૦
यत्रोवरेखा तत्रस्याच्छुभं वान्यं ततोऽशुभम् । यद्धा राहोः शनेऽपि अश्विन्यादि भचक्रके છે ? . तारादि द्वादशांशेषु यत्र तत्राशुभं दिशेत् । पागुक्तावयवापेक्षं शुभं तु गुरुभे स्मृतम्
| ૨ | હાથમાં જ્યાં ઉર્ધ્વબા હોય તેના અવયવનું શુભફળ કહેવું. અને બીજાનું અશુભ કહેવું કનિષ્ઠિકા આદિ આંગળીઓમાં જ્યાં શનિ અને રાહુ (નક્ષત્રચક્ર પ્રમાણે) આવતા હોય તે અવયવનું અશુભ કહેવું અને જ્યાં ગુરુ આવતો હોય, તે અવયવનું ફળ શુભ જાણવું. ૪૧-૪૨
Page #133
--------------------------------------------------------------------------
________________
या कनीनिका पूर्वत्र्यंशाद् वत्सरसंस्थितौ । यत्र वर्षं वर्त्तमानं तत्र स्थाने विचार्यते
૧ હસ્ત જીવની
॥ ४३ ॥
અથવા કનિષ્ઠિકાના આદ્ય પ થી લઈ સંવત્સર ચક્રની માફ્ક સવસરાની ચાજના કરી, જ્યાં વર્તમાન વર્ષે આવતું હોય તે સ્થાનના શુભાશુભ ઉપરથી વર્ષનું શુભાશુભ કહેવું. ૪૩
वर्षमासायनतिथिर्लग्न धिष्ण्यविमर्शनम् । गृहाद्यं पूर्वमेवोक्तं अन्तरिक्षं निरीक्ष्यते विज्ञेया अइउएओस्वरा अङ्गुष्ठतः क्रमात् । अङ्गुष्ट उत्तरो लध्वी अधरानामतो मता आलिङ्गितानामिका स्यान्मन्यमात्वभिधुमिता । दग्धा प्रदेशिना तासां फलं चूडामणौ स्फुटम्
|| 88
॥ ४५ ॥
॥ ४६ ॥
वर्ष, भास, व्ययन, तिथि, सभ भने घटिनहिनी तेभन थहाहिनी विवेशना પહેલાં કરવામાં આવી છે. તેના દ્વારા અંતરિક્ષ ઉપદ્રવ (ગાંધર્વ નગરાિદ)ની પણ આલેચના થઈ શકે છે. ૪૪
અંગુઠાથી લઈ અનુક્રમે અ, ઇ, ઉં, એ, આ એ પ્રમાણે સ્વરા રહેલા છે. અંગુષ્ઠ એ ઉત્તર વર્ણો છે. કનિષ્ઠિકા તેના નામ પ્રમાણે લધ્વી છે. એટલે અધર સજ્ઞક વી ત્યાં રહેલા છે. અનામિકા આલિંગિત વર્ષોં છે. મધ્યમા અભિવૃમિત છે. અને તર્જની દગ્ધવર્ષોં છે. આ બધાનું ફળ ચૂડામણુિશાસ્ત્રમાં સ્પષ્ટ કહેલું છે. ૪૫-૪૬
लक्ष्मी स्यात्पोतकी राजा भषणोऽनामिका शिवा । कनिष्टा पिङ्गला काकः प्रदेशिन्यां व्यवस्थितः
|| 80 ||
मध्यभा पोतडी ( देवयस्सी ) छे. अंगुष्ठ लषण (इतरो ) छे. अनाभित्र शियाण छे. अनिष्ठित पिंगला ( लेख ) छे भने तनी अगडे छे. ४७
शकुनेक्षणवेलायां संयोज्य पाणियामलम् । अञ्जलिं मन्त्रयेन्मायामुखे न्यासेन साङ्गुलम्
॥ ४८ ॥
શકુન જોવાની ઈચ્છા થાય ત્યારે હાથ જોડી અંજલિ બનાવી અલિયાના ન્યાસ કરવા. ૪૮
Page #134
--------------------------------------------------------------------------
________________
६७
જન સામુદ્રિકના પાંચ
अं नमः ई नमश्चाने उं नमस्तत एं नमः। ॐ नमो विष्णुतोज्ञयः क्रमोन्यासेऽभिमन्त्रणे ॥४९॥
અં, ઇ, ઉં, એં, ઓ એ દરેક વર્ણને નમ: પદ લગાડી અંગુઠાથી લઈ અનુક્રમે यो ४श अं अंगुष्ठायै नमः ई तर्जन्यै नमः यामि न्यास ४२३. ४६
शाखादशकसंस्पर्शात् वामावामं विमर्शतः। क्षेमपूर्व वदेल्लाभं ज्ञात्वा शकुनपंचकम्
॥५०॥ દશ અંગુલીના સ્પર્શ દ્વારા વામ વામને શકુન શાસ્ત્રોક્ત રીતિથી વિચાર કરી પૂર્વોક્ત શકુનપંચક (પાંચ પ્રકારનાં શકુન આપનાર પ્રાણીઓ) દ્વારા યાત્રા કરનારનું ક્ષેમ લાભ ઈત્યાદિ કહેવું. ૫૦
स्थानं चेष्टा तथा वेला बलाबलपरस्परम् । प्राज्ञः शकुनशास्त्रेण रत्नपञ्चकतोवदेत्
॥५१॥ અને આ શકુન પંચક દ્વારા શાકુનશાસ્ત્રોક્ત રીતિથી સ્થાન, ચેષ્ટા વેલા તથા બલાલ દરેક કહેવું. ૫૧
तारादि क्रमतश्चैकं द्विकं त्रिकचतुष्ककम् । त्रिवारस्पर्शनाबोध्या हस्ते पाशककवली
॥५२॥ કનિષ્ઠિકાના કમથી લઈ અનુકમે એક, બે, ત્રણ, ચાર એમ આંકવાળા પાસા જાણવા અને ત્રણ વારના અંગુલીના સ્પર્શ દ્વારા કેટલા દાણા આવ્યા તે જાણવું. આમ પાકકેવલી (પાસાશાસ્ત્ર) પણ હાથમાં જ રહેલું છે. પર
प्रणवः शुक्रपाणीति दिने स्वाहेति मन्त्रतः। ॐ शुक्रपाणिदिने स्वाहा । अभिमन्त्र्य महाब्रह्मस्पर्शनं ज्ञानसाधनम्
॥५३॥ ॐ१२ पूर्व स्तiमुसिमानी न्यास अश, ॐ शुक्रपाणिदिने स्वाहा ये मंत्री હાથને અભિમત્રી પછી હસ્તને સ્પર્શ કરો. અને તદુત જ્ઞાનનું સાધન કરવું. ૫૩
करस्पर्शात्स्पर्शादिव परिणतां काञ्चनमहा । . रसप्रेखन सिद्धिं सुगुरुवचसो मेघविजयात् ॥ विदित्वा पृच्छानां यइह कुरुते निर्णयमहो । महोभिस्तस्य स्याद्भवनभवना वासनविधिः
Page #135
--------------------------------------------------------------------------
________________
૧ હસ્તસંજીવની હાથના સ્પર્શથી જ સ્પર્શમાત્રથી સિદ્ધ થતી સુવર્ણ–રસ–વિદ્યા–સિદ્ધિ માફક સિદ્ધગુરુના વાક્ય જેવા શ્રી મેઘવિજય ઉપાધ્યાય નામના ગ્રંથર્તાને વાકયથી આ વિદ્યાને જાણીને જે પ્રશ્નોના નિર્ણય કરે છે. તેને મોટા પ્રભાવથી જગતરૂપી મહેલમાં રહેવારૂપ સિદ્ધિ આદિને લાભ થવા રૂપ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. ૫૪
इतिश्री हस्तसंजीवने स्पर्शनाधिकारो द्वितीयः
अथ रेखाविमर्शनाधिकारः समारभ्यते । स्वस्ति चाभरणं सिद्धेः करणं श्रीजगद्गुरोः। हस्तं स्वमस्तके न्यस्तं स्मृत्वा रेखा विचार्यते ...... ॥१॥
શ્રી હસ્તસંજીવન અધિકાર ત્રીજો મંગલાચરણ-સિદ્ધિના કલ્યાણકારી આભરણ અને જગદગુરુ શ્રી કષભદેવના કરણરૂપ હસ્તને પિતાના મસ્તિષ્કને અડકાડેલે સ્મરીને (હાથ જોડી માથું નમાવી સ્મરણ કર્યા બાદ) રેખાઓને વિચાર કરીએ છીએ. ૧
प्रागुक्तविधिनाभ्यर्च्य नरोज्ञानिगुरूं पुरः । हस्तं स्वं दर्शयेद्धस्ते प्रशस्ते दिवसोदये
|| ૨ | ' હાથ જેવાની સિદ્ધિ-પહેલાં જે વિધિ (બીજા અને પહેલા અધિકારમાં) બતાવ્યું છે, તે પ્રમાણે પિતાના કુલગુરુની પૂજા કરીને હસ્ત નક્ષત્ર હોય તે દિવસે (તેમજ પહેલાં કહેલાં આલેષા, મઘા, પૂર્વાફાગુની, ઉત્તરાફાગુની, હસ્ત એ નક્ષત્ર તેમજ જ્યારે હસ્ત નક્ષત્ર ઉપર સૂર્ય હોય ત્યારે ગમે તે નક્ષત્રમાં) હાથ બતાવે. ૨
शोभने हस्त नक्षत्रे ग्रहे सौम्ये शुभदिने । पूर्वान्हे मंगलैर्युक्त परीक्षेत विचक्षणः
હસ્ત નક્ષત્ર હોય અને સારે વાર હોય તેમ જ બીજા શુભ યે હોય ત્યારે પૂર્વાન્ડમાં શુભ સમયમાં વિદ્વાન પુરુષે હાથની પરીક્ષા કરવી.
અહીં બે અપવાદ છે. (૧) હસ્તનક્ષત્ર હોય ત્યારે ચંદ્ર બલાદિક કેઈને ન પહોંચતું હોય છતાં હસ્તનાત્રની મુખ્યતા હોઈ તે દિવસે હાથ જે.
(૨) જે અનુકૂળતા ન આવતી હોય તે સવારમાં પહેલી ચાર ઘડીમાં કોઈપણ દિવસે હાથ જે. ૩
Page #136
--------------------------------------------------------------------------
________________
જન સામુદ્રિષ્ના પાંચ ગ્રંથો
पूर्वमायुः परीक्षेत पश्चालक्षणमुत्तमम् । क्षीणायुषां नृणां शेषेर्लक्षणैः किम्प्रयोजनम्
રેખાઓ જોવાને કમ–પહેલાં આયુની પરીક્ષા કરવી, અને ત્યાર બાદ બીજાં લક્ષણોની પરીક્ષા કરવી. કારણ આયુર્દા વગરના માણસને લક્ષણેથી શે ફાયદો છે? ૪
मणिबंधात्परः पाणिः सा कर्म कठिना नृणाम् । वामेति कोमलोवामभ्रुवां संपत्करः करः
મણિબંધથી ઉપરને જે ભાગ તેને હાથ કહે છે. પુરુષને જમણ અને સ્ત્રીઓને ડાબો હાથ જેવા જોઈએ. - પુરુષને હાથ કામ ન કરવા છતાં કઠિન અને સ્ત્રીને હાથ કેમલ હોય તે તે સંપત્તિ આપનાર છે. ૫ यदुक्तं वामभागे तु नारीणां दक्षिणे पुरुषस्य च ।
विलोक्यं लक्षणं विज्ञैः सर्वमायुः पुरःस्सरं
સંમતિ સૂચક લેક છે–પંડિતાએ સ્વિયેનાં ડાબા અંગમાં અને પુરૂષનાં જમણું અંગમાં લક્ષણે જેવાં જોઈએ. બધાં લક્ષણેતાં પહેલાં આયુદો તપાસી લે. ૬
उत्पातः पिटको लक्ष्म निलकं मशको व्रणः । स्पर्शनं स्फुरणं पुंसां शुभायाङ्गे प्रदक्षिणे
વિવેકવિલાસમાં કહ્યું છે કે--અંગને ઉત્પાત (વત્તા એછાપણું) ઘા, લાંછન (લાખું), તિલક (લાલ કે કાળો મસ, ચાંદા, સ્પર્શન) (ગીલેડી, કાચંડા વગેરેને સ્પર્શ) સ્કૂરણ વગેરે પુરુષોને જમણું અંગમાં હોય તે શુભફળ આપે છે. ૭
वामभ्रुवां पुनर्वामे स्त्र्यंशकस्य नरस्य च । घातो दक्षिणके कैश्चिन्नरस्याङ्गे शुभोमतः
| ૮ || સ્ત્રીઓ તથા હિજડાઓને ડાબા અંગમાં હોય તે શુભફળ આપે છે.
કેટલાક આચાર્યોએ પુરુષના જમણું અંગમાં જખમ હોય તો તેને પણ શુભ માન્ય છે. ૮
स्त्र्यंशत्वाबालकस्यापि सुभगस्य विलोक्यते । वामहस्ताकलं पंचदश वर्षाणि किंचन
Page #137
--------------------------------------------------------------------------
________________
૧ હસ્તસ જીવની
માળફાની ગણત્રી નપુંસક જેવી હેાઈ તેમને જ્યાં સુધી ૧૫ વર્ષ પુરાં ન થાય ત્યાં સુધી તેમને ડાખે! હાથ જેવા. ૯
૧૦૦
श्लाघ्यउष्णारुणोऽछिद्रोऽस्वेदः स्निग्धश्वमांसलः । श्लक्ष्णस्ताम्रन खोदीर्घाङ्गुलिकोविपुलः करः
॥૨॥
-
લાલાશ પર,
આંગળીઓમાં)
શુભફળ આપનાર હાથનું લક્ષણ – ગરમ, છિદ્રરહિત, પરસેવા રહિત, ચિકટા માંસલ, ચકચકતા, લાલ નખવાળા, લાંખી આંગળીઓવાળા અને મેાટા પજાવાળા હાથ વખાણુવા ચેાગ્ય છે. ૧૦
पाणिमूलं दृढं गूढं श्लाघ्यं सुश्लिष्ट संधिकम् |
श्लथं सशब्दं हीनं च निर्धनत्वादि दुःखदम्
॥ ॥
મણિમધ લક્ષણુ-જો મણિબંધ (કાંડુ) દંઢ, ભરાઉ, અને બરાબર બંધબેસતા સાંધાવાળું હોય તે શ્રેષ્ઠ છે. અને ઢીલું, અવાજ કરતું ( ટચાકા બેલે તેવું હલાવવાથી અવાજ કરતું ), સંકુચિત કાંડુ દરિદ્રતા વગેરે દુ;ખા આપે છે. ૧૧
धनी पाणितले रक्ते नीले मद्यं पिवेन्नरः ।
अगम्यागमनः पीते कश्मले धनवर्जितः
॥ ૨ ॥
હથેલીનું લક્ષ્ણુ જો હથેલીના રંગ લાલ હાય તે ધનવાન થાય, શ્યામ હાય તેા દારૂ પીનાર થાય, પીળા હાય તો અગમ્યાગમન કરનાર દુરાચારી અને ભૂખરા હાય તા ધનહીન પુરુષ થાય છે. ૧૨
दातोन्नते करतले निम्ने न स्यात्पितुर्धनम् ।
धनी निम्ने च संवृत्ते निर्धनो विषमे पुमान्
|| ૐૐ ||
હથેલી ફૂલેલી હાય તા દાતા થાય, અને મેસી ગએલી હાય તા માપનું ધન ન મળે, જો ચારે બાજુ ફૂલવાથી વચ્ચે ખાડાવાળી હથેલી હાય તેા ધનવાન થાય. અને અસ્તવ્યસ્ત હથેલીવાળા પુરુષ નિર્ધાન થાય છે. ૧૩ यदाहप्रकरणकारः - फुदिआ अगूढपुष्पा विरलांगुलि विसमपन्न संयुता । निम्मं सा कठिण तेला परकम्म परानराहुंति
1| 38 ||
‘કરરેહા’ પ્રકરણના મતે ફાટેલી ચામડીવાળી, હાડકાં તરી આવતી માંસ વગરની અને કાંડાની આંખ (બાજુના હાડકાના છેડા ) તરી આવે તેવી, આંગળીઓમાં એકી સંખ્યાના વેઢાવાળી, અને કંઠાર ચામડીવાળી હથેલી હેાય તે નાકરવૃત્તિ ( ખાનેા સેવક, ચાકર )થી જીવનાર મનુષ્ય મને છે. ૧૪
Page #138
--------------------------------------------------------------------------
________________
જૈન સામુદ્રિકના પાંચ ગ્રંથા
૧૦૧
करपृष्टं सुवीस्तीर्णं पीनं स्निग्धं समुन्नतम् | इलाध्यं गृढ़शिरं नृणां फलभृत्फलसन्निभम्
11:34 11
હથેલીની પીઠ—જો કરપૃષ્ઠ પહેાળુ, માંસલ, સરસ તેજસ્વી ચામડીવાળુ ઉન્નત, અને જેની નસેા અંદરની માજી દમાઈ ગએલી હાય તેવુ હાય, તેમજ સાપની ફેણ જેવું દેખાવમાં સુંદર હોય તે તે શ્રેષ્ઠ છે. ૧૫
विवर्णं परुषं रूक्षं रोमशं मांस वर्जितम् । मणिबंधसमं निम्नं न श्रेष्ठं करपृष्टकम्
॥ ૬ ॥
રંગહીન, ખેડાળ, કઠોર, વાળવાળુ, માંસહીન અને મણિબંધની માકનીચુ વળી ગએલું ાય તે તે અશુભળ આપનાર છે. ૧૬ हस्तपृष्ठं सर्पफणाकारं रोमविवर्जितम् ।
श्रेष्ठं मांसलमुच्चाङ्गं मणिबंधाङ्कितं शुभम्
||૧૭ |
સ'મતિદર્શક 'હસ્તબિંબ ' નામના ગ્રંથના ૩ શ્લાક છે—હસ્તપૃષ્ઠ જે સાપની ા જેવુ, રૂંવાટાં રહિત, માંસલ, ઉન્નત, અને શ્રેષ્ઠ છે. ૧૭
મણિમ ધવાળુ હોય તે
अकर्मकठिनं पाणितलं मध्ये तदुन्नतम् । दानिनां कृपणानां तु भवेदत्यन्तनिम्नगम्
11 36 11
કામ ન કરવા છતાં કઠિન, અને વચ્ચેથી ઉન્નત હથેલી દાની પુરુષોને હાય છે. અને કૃપણાને વચ્ચેથી ઘણી જ બેસી ગએલી ચપટી હોય છે. ૧૮ तलं वक्रं तथा ह्रस्वमतिदीर्घं च नो शुभम् ।
रेखाभ्रमरचक्राङ्गाः सूक्ष्मा अस्फुटिताः शुभाः
॥ ૪૧ ॥ હથેલી જે ટુકી, વાંકીચુકી તેમજ ઘણી પહેાળી હેાય તે તે શુભ નથી. પરંતુ જો રેખાઓ, ભમરીએ અને ચક્રાદિ ચિન્હાવાળી માપસરની હુથેલી હાય તે તે શુભ છે. ૧૯
અને ફાટયા વગરની
दीर्घनिमासपर्वाणः सूक्ष्मादीर्घाः सुकोमलाः । सुघनाः सरलावृत्ताः स्त्रीन्नरंगुलयः श्रिये
|| ૨૦ ॥
આંગળીઓનુ લક્ષણુ—માંસ રહિત લાંબા વેઢાવાળી, પાતલી, લાંબી, કામળ, પાસે પાસે આવી ગએલી, સીધી, ગાળ આંગળી સ્ત્રી તથા પુરુષને લક્ષ્મી આપનારી હોય છે. વચ્ચે જગ્યાવાળી, સુકી, જાડી, વાંકી આંગળીએ દરિદ્રતા આપે છે. ૨૦
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૦૨
यच्छन्ति विरलाः शुष्काः स्थूलावक्रादरिद्रताम् । शस्त्रघातो बहिर्निम्ना श्रेष्टत्वं चिपिटाश्चताः
૧ હસ્તસ જીવની
॥ ૨૩
અહાર નમી જતી આંગળીએ શસ્ત્રઘાત કરાવે છે. અને જો ચપટી આંગળી હાય તા મનુષ્ય ચાકર બને છે. ૨
विरलंगुलि धन रहिओ धण संचइ डोपणगुलि होइ ।
निमंसंगुलि पो सधनो विसमंगुली अघणो
|| ૨૨ ||
થાય.
કરરેહા પ્રકરણકારની સ ંમતિ પહેાળી ( વચ્ચે જગ્યાવાળી ) આંગળીઓ હાય તા ધનહીન થાય. પાસે પાસે આવેલી આંગળીઓ હૈાય તે ધનવાન માંસ રહિત પવાળી આંગળીઓવાળા ધનવાન થાય છે. અને વિષમ અંગુલીવાળા ધનહીન થાય છે. ૨૨
श्लिष्टान्यङ्गुलिमध्यानि द्रव्यसंचयहेतवे ।
तानि चेच्छिद्रयुक्तानि त्यागशीलयुतो नरः
|| ૨૩૨ ૫
‘વિવેકવિલાસ’માં પણ ખ્યું છે કે—જો આંગળીઓની વચ્ચે જગ્યા ન હાય તા દ્રવ્ય સંચય થાય. અને જો વચ્ચે છિદ્ર હાય તા સમજવું કે તે પુરુષ ધનત્યાગ કરવાની વૃત્તિવાળા હાય છે. ૨૩
तर्जनीमध्यमारंध्रे मध्यमानामिकान्तरे । अनामिकाकनिष्टान्तः छिद्रे सति यथाक्रमम् जन्मतः प्रथमेंशे वा द्वितीये च तृतीयके । भोजनावसरे दुःखं केप्याहुः श्रीमतामपि
|| ૨૬ ॥
જો તની અને મધ્યમાના વચ્ચે અ ંતર હાય તે। તેમજ મધ્યમા તથા અનામિકા અને અનામિકા તથા કનિષ્ઠિકા વચ્ચે અંતર હાય તે અનુક્રમે પહેલી વચલી અને છેલ્લી અવસ્થામાં ધન સંબધી દુ:ખ પડે છે.
॥ ૨૪ ॥
અહી એક વાત વિશેષ સમજવાની છે કે જે કદાચ ખીજાના ( માતા પિતા કે ભાઈ ભાંડુ ગમે તેના ) ભાગ્યના ખલે કરી ધનસંપત્તિ હાય છતાં ઉપર કહેલા ચેગવાળાની તે અવસ્થા દુ:ખવાળી જાય છે. અને તે દુ:ખ ખાવાપીવા સમધી આમતામાં કલહ, પ્રતિકૂળતા વગેરે કારણા રૂપ માલુમ પડે છે. એટલા માટે પાડ મૂકયા છે કે મોઝનાવતો દુઃસું નેવ્યાદુઃ શ્રીમતાપિ ॥૨૪-૨૫
बालतगंमि जाणसुतज्जणि आमज्जिमंत्तर धणंम्मि | अछिदे सुपणेपवेसु सया सुही होइ
॥ ૨૬ ॥
Page #140
--------------------------------------------------------------------------
________________
જન સામુદ્રિકના પાંચ રથ
पावइपच्छासुहं कणिद्रियाणामियंतर धणम्मि । अछिदेसु धणेसुय पवेसु सयासुही होई
|| ૨૦ | કહા” પ્રકરણકારની સંમતિ–જે તર્જની અને મધ્યમાં વચ્ચે અંતર ન હોય તે બાલ્યાવસ્થામાં ધનનું સુખ હોય છે. મધ્યમ અને અનામિકા વચ્ચે અંતર ન હોય તો તરૂણાવસ્થામાં ધનનું સુખ હોય અને અનામિકા તથા કનિષ્ઠિકા વચ્ચે અંતર ન હોય તે વૃદ્ધાવસ્થામાં ધનનું સુખ મળે. ૨૬-૨૭
अनामिकान्त्यरेखायाः कनिष्ठा स्याद्यदाधिका । धनवृद्धिस्तदा पुंसां मातृपक्षोबहुस्तथा
! ૨૮ છે આંધળીઓની લંબાઈ વિષે – અનામિકાના ત્રીજ (ઉપરના) પર્વ કરતાં કનિષ્ઠિકા લાંબી હોય તે ધનની વૃદ્ધિ થાય છે. તેમજ મોસાળ પક્ષમાં સારી મનુષ્યવૃદ્ધિ હોય છે. ૨૮
मध्यमाप्रान्तरेखाया अधिका यदि तर्जनी । प्रचुरस्तु पितुःपक्षः श्रियश्च विपदोऽन्यथा
જે મધ્યમાના ત્રીજા વેઢા કરતાં તર્જની લાંબી હોય તો ધનનું સુખ મળે છે. અને પિતાનું કુટુંબ મોટું હોય છે. જે આમ ન હોય તે દુઃખ પડે છે. ૨૯
अङ्गुष्ठस्याङ्गुलीनां च यद्यूनाधिकता भवेत् । धनैर्धान्यैस्तदा हीनोनर स्यादायुषापि च
જે અંગુઠો કે આંગળીઓ વધારે કે ઓછી (પાંચથી વધારે કે ઓછી) હેય તો મનુષ્ય ધનધાન્ય ન થાય, અને તેનું આયુષ્ય પણ ટુંકું હોય છે. ૩૦ .
मध्यमायां तु दीर्घायां भार्याहानिििनर्दिशेत् । अनामिकायां दीर्घायां विद्याभोगी भवेन्नरः
જે મધ્યમાં બે હોય તો સ્ત્રીની હાની થાય છે. બે ત્રણ લગ્ન કરવા છતાં શ્રી જીવતી નથી. જે અનામિકા બેવડી હોય તે મનુષ્ય વિદ્યાભેગી બને છે. ૩૧
अपर्व यस्य पर्वाणि दृश्यतेऽङ्गुलिपर्वसु । सरक्तांगुलयो ये च ते सर्वे चिरजीविनः
જે આંગલીઓનાં પર્વ જ્યાં ન હોવા જોઈએ ત્યાં પણ (વેઢાઓની વચ્ચે ) હાય, તેમજ આંગળીઓ લાલ દેખાતી હોય તે મનુષ્ય દીર્ઘજીવી બને છે. ૩૨
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૦૪
૧ હસ્તસંજીવની यस्य हस्तपदे दीर्घागुलयोमिलिताथवा । सपुमान विरही नित्यं ह्रस्वागुल्योदरिद्रता
જેમના હાથ કે પગમાં વાસ્તવિક કરતાં વત્તી આંગળીઓ હોય છે તેઓ સ્ત્રીને વિગ પામે છે. તેમજ જેમની આંગળીઓ એક બીજા સાથે મળેલી (ચાંટી ગએલી) હોય તેઓ પણ સ્ત્રીને વિન ભોગવે છે. અને જે ઓછી આંગળીઓ હોય તે દરિદ્રતા થાય છે. ૩૩
अनामिकापर्व यदा विलकते कनीनिका वर्षशतं सजीवति । नवत्यशीतिर्विगमे च सप्ततिःसमानभाव खलुषष्ठिजीवितम् ॥३४॥
આંગળીએ ઉપરથી આયુર્દામાન–જે ટચલી આંગળી અનામિકાના ત્રીજા પર્વ કરતાં વધારે હોય તો ૭૦, ૮૦, ૯૦ અને ૧૦૦ વર્ષ જીવે છે. અને જે સમાન હોય તે ૬૦ વર્ષ મનુષ્ય જીવે છે. ૩૪
तारा स्याद्भगवत्याश्चेदधिका पंचभिर्यवैः । तृतीयपर्वणस्तर्हि शतं वर्षाणि जीवितम्
I રૂ૫ . चतुर्भिर्नवतीरामैरशीतिः सप्ततिये । समत्वे षष्ठिवर्षाणि हीने हीनत्वमाप्नुयात्
જે ટચલી આંગળી અનામિકાના ત્રીજા પર્વથી બે આડા જવ ( એક બીજાનાં પિટ અડે તેવી રીતે ગોઠવેલા) વધારે હોય તે ૭૦ વર્ષ. ૩ વધારે હોય તે ૮૦ વર્ષ, ચાર વધારે હોય તે ૯૦ વર્ષ, અને પ યવ વધારે હોય તો ૧૦૦ વર્ષ જીવે છે. ૩૫-૩૬
पंचाशदेक यवतश्चत्वारिंशद्यवद्धये । यवैस्त्रिभिन्यूनतायां त्रिंशद्धेदैश्च विंशतिः
I રૂ૭ | જે ટચલી આંગળી અનામિકાના ત્રીજા પર્વથી એક યવ ઓછી હોય ૫૦ વર્ષ, બે ચવ જેટલી ઓછી હોય તે ૪૦ વર્ષ. ત્રણ ચવ જેટલી ટુંકી હોય તે ૩૦ વર્ષ અને ચાર યવ જેટલી ઓછી હોય તે ૨૦ વર્ષ જીવે. ૩૭
पंचभिर्दशवर्षाणीत्येवं निर्णयमायुषि । ललाटे शतवर्षाणि रेखापंचकतोवदेत्
| ૨૦ || જે પાંચ યવ ઓછી હોય તે ૧૦ વર્ષ. આ પ્રમાણે આયુષ્યનો નિર્ણય છે.
કપાળથી આયુદ– જે લલાટની અંદર પાંચ રેખાઓ હોય તો સો વર્ષનું આયુદ્દો હોય છે. ૩૮
Page #142
--------------------------------------------------------------------------
________________
સાદિકના પાંથા વ્ર
१०५ मणिबन्धे यवश्रेण्यास्तिस्रश्चेन्नृपतिर्भवेत् । - यदिताः पाणिपृष्ठेऽपि ततोऽधिकतरं फलम्
મણિબંધનું ફળ– મણિબંધમાં ત્રણ ચવણી હાય. અર્થાત્ ત્રણ મણિબંધ હેય તે રાજા થાય. જે આ મણિબંધ પેચીને આખા ભાગને વલયની માફક વિંટાઈ વળતા હોય તે વધારે શુભ ફળ આપે છે. ૩૯
द्वाभ्यां च यवमालाभ्यां राजमंत्री धनी बुधः । एकया यवपंक्त्या तु श्रेष्ठी बहुधनार्जितः ॥४०॥ જે બે મણિબંધ હોય તે રાજમંત્રી, ધનવાન અને પંડિત થાય છે. એક મણિબંધ હોય તો ધનવાન શેઠ થાય છે. ૪૦ धन कनककण पररत्नणपव्वुतो मणिबंधे जस्सतिनरेहाऊ। आभरण विहभोगो पछाभरं च सोलहइ
કરખા પ્રકરણ નામના ગ્રંથની સંમતિ–જેના મણિબંધમાં ત્રણ રેખાઓ હોય છે તેઓ ધન, કનક અને રત્નથી યુક્ત હોય છે. વિવિધ પ્રકારનાં આભરણેના ભક્તા થઈ પાછળ પણ કલ્યાણ જેતા જાય છે. ૪૧
रत्नाकराद्गोत्ररेखा करभाद्धनतेजसोः । एता रेखा यान्ति तिस्नस्तर्जन्यगुष्ठकान्तरे ॥४२॥ रेखास्तिस्रोऽप्यमी येषां सम्पूर्णादोषवर्जिताः । गोत्रे धने जीविते च तेषां वृद्धिर्न संशयः
॥ ४३॥ हस्तरेखात्रयं चैतद्विश्वत्रयमुदाहृतम् । पितृरेखोर्श्वलोकः स्यान्मातृरेखा च मानवी
॥४४॥ पातालमायूरेखा स्यादेता दक्षिणहस्तगाः । धातुर्मूलं तथा जीवं वामे चैता विपर्ययात्
॥ ४५ ॥ હવે રેખાઓનું ફળ કહે છે–રત્નાકર એટલે મણિબંધમાંથી ત્રરેખા નીકળે છે. અને કરભ ( ટચલી આંગળીના મૂળથી આરંભી પંચ સુધીને હથેળીને ભાગ)માંથી ધન અને તેજની રેખાઓ નીકળે છે. આ ત્રણે રેખાઓ તર્જની (પહેલી આંગળી) તથા અંગુઠાની વચ્ચેના ભાગ ભણી જાય છે. ૪૨
જેઓને આ ત્રણે રેખાએ સંપૂર્ણ દેષ વગરની હોય છે, તેઓને ગોત્ર, ધન અને આયુર્દાની વૃદ્ધિ હોય છે. એમાં સંશય છે જ નહિ. ૪૩
Page #143
--------------------------------------------------------------------------
________________
૧ હસ્ત જીવની આ ત્રણ રેખાએ ત્રણ જગત છે. જેમકે પિતૃખા સ્વર્ગ લેાક છે, અને માતૃરેખા મનુષ્યલાય છે. ૪૪
આયુરેખા એ પાતાલલેાક છે. જમણા હાથમાં આ રેખાએ અનુક્રમે ધાતુ, મૂળ અને છત્રની દ્યોતક છે. અને ડાબા હાથમાં તેનાથી ઉલટુ એટલે જીવ, મૂળ તથા ધાતુ રૂપે છે. ૪૫
ब्रह्मा विष्णुः शिवश्वासां क्रमात्तत्वाधिनायकाः । चतुर्दिक्षु तलस्याधः शक्राद्या अधिपा दिशाम् पितृरेखा बाल्यवस्तारूण्यं मातृरेखिका । वार्द्धक्य मायूरेखायां वायुः पित्तं कफस्तथा चरस्थिरद्विस्वभावाः पुंस्त्रीनपुंसकाभिधाः । नभस्थलांबुचारिण्यः सत्वं रजस्तमः क्रमात्
/ છે |
આ રેખાઓના બ્રહ્મા, વિષ્ણુ અને શિવ દેવતાઓ છે. અને હથેલીની ચારે માજુએ અનુક્રમે શક્રાદિ દેવતાઓ વાળી છે. ૪૬
॥ ૪૨ ॥
यस्याः प्राधान्यमेतासु तस्यारूपं निरूप्यते । जीवस्यागमनं वामे गमनं दक्षिणे करे
|| ૪૭ ||
પિતૃખા માલ્યવય છે, માતરેખા તરૂણાવસ્થા છે. અને આયુરેખા વૃદ્ધાવસ્થા છે, વળી તે ત્રણે રેખાએ અનુક્રમે વાયુ, પિત્ત અને કફ છે. ૪૭
ચર, સ્થિર તથા દ્વિસ્વભાવ એવી સત્તા પણ તેમની અનુક્રમે છે. પુરુષ, સ્ત્રી તથા નપુંસક એમ પણ છે. આકાશ, જમીન અને જળ તથા સત્વ, રજ અને તમ: એમ ત્રણ ગુણા પણ તે જ છે. ૪૮
॥ ૧ ॥
આ ત્રણમાંથી જેનું પ્રાધાન્ય ડાય તેવું મનુષ્યનું રૂપ આદિ સમજવું. તેમજ ડામાં હાથમાં જેનું પ્રાધાન્ય હાચ તે લેાકમાંથી આગમન અને જમણા હાથમાં જેનુ પ્રાધાન્ય હાય તે લેાકમાં ગમન થશે એમ જાણુવું. ૪૯
एवं चराचरं ज्ञेयं रेखाभिः संप्रकाश्यते ।
भूतं भविष्यं वर्त्तमानं दीपिकाभिर्गृहं यथा
|| પુ॰l
જેવી રીતે દીવી વડે ઘરની દરેક વસ્તુઓ દેખાઈ આવે છે. તેમ આ રેખાઓ વડે ભૂત, ભવિષ્ય વ`માન વગેરે બધુ જ ચરાચર સમજી શકાય છે. ૫૦ पावई लाहालाहं सुख दुःखं जीवितं च मरणं च । हामि जीवो पुरुसो महिला जयं च विजयं च
n પશ્ન |
Page #144
--------------------------------------------------------------------------
________________
જૈન સામુદ્રિકના પાંચ ગ્રંથા
आउं पुत्तं च धणं कुलवंसं देह धम्म सम्पत्ती | पुव भव संचिणं पुन्नाणकं हंति रेहाओ सूक्ष्माः स्निग्धाश्च गंभीराः प्रलंबामधुपिङ्गलाः । अव्यावृत्तागतच्छेदाः कररेखाः शुभानृणाम् त्यागाय रक्तागंभीराः सुखाय मधुपिङ्गलाः । सूक्ष्माः श्रिये भवेयुस्ताः सौभाग्याय समूलकाः छिन्नाः सपल्लवारूक्षाविषमस्थान कच्युताः । विवर्णाः स्फुटिता रुक्षानीलास्तन्व्यश्च नोत्तमाः • કરરેહા’ પ્રકરણનું સંમતિ વાકય—આ રેખાઓ વડે પુરુષ અને સ્ત્રી લાભાલાભ, સુખદુ:ખ, જીવન મરણુ અને જયવિજય પ્રાપ્ત કરે છે. ૫૧
॥ પપ ॥
આયુષ, પુત્ર, ધન, કુલ, વંશ, દેહ, ધાન્ય, સંપત્તિ, પૂર્વભવનું સંચિત પુણ્ય વગેરે રેખા કહે છે. પર
૧૭
॥ ૨ ॥
॥ ૩૩ II
|| ૩૪ ||
રેખાના સામાન્ય રીતે ગુણુદોષ—જે રેખાએ સૂક્ષ્મ ( પાતળી ) સ્નિગ્ધ (સાહામણી પાણીદાર ), ગંભીર, લાંખી અને મધ જેવા પીળાશ મારતા રંગની હાય છે, તેમજ વગર ગુચવાએલી, વગર છેદાએલી હાય છે, તે શુભ ફળ આપે છે. ૫૩ રંગ પરત્વે ફળ લાલ રંગની અને ગંભીર રેખાઓ ત્યાગ માટે, મધ જેવી પીળચટી સુખ માટે, સૂક્ષ્મ લક્ષ્મી માટે અને પાંખી આંવાળી સૌભાગ્ય માટે હાય છે. ૫૪ છિન્નભિન્ન, પલ્લવેાવાળી, મેડાળ, અસ્તવ્યસ્ત પાતાના સ્થાનથી ભ્રષ્ટ થએલી, રંગરહિત, ફાટેલી, બહુ જ ઝીણી અને શ્યામર ંગની રેખાએ ઉત્તમ ગણાતી નથી. ૫૫ क्लेशं सपल्लवा रेखा छिन्ना जीवितसंशयम् । कदन्नं परुषा द्रव्यविनाशं विषमार्पयेत् रेखाभित्र हुभिः क्लेशः स्वल्पाभिर्धनहीनता । रेखाचतुष्ट्याद्यस्य वक्ररेखा दरिद्रता
# પુ ॥
|| પુછ || માટે સંશય
પાંખડાંવાળી રેખાએ કલેશ આપે છે, તૂટેલી રેખા આયુર્દા ઊભા કરે છે, વિષમ ( સ્થાન ભ્રષ્ટ ) રેખાઓ ખરામ અન્ન, ધન નાશ તથા ઝેર આપે છે. ૫૬
રેખાએની મર્યાદા કહે છે-ચાર કે પાંચથી બહુ રેખાઓ હોય તે કલેશ થાય, અને થાડી હાય તા ધનહીન થાય. અતિશય રેખાઓ હોય તો દારિદ્ધય આપે છે. પ
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૪
૧ હસ્તસંજીવની वरपउमयत्त सरिआ अछिन्ना मंसलाय संपुन्ना । ससणिद्धरत्तरेहा धणकणयपणिछया हत्थे | ૫૮ છે पल्लवियाय छिन्ना विसम विवन्नाय निंदिआरेहा । हालिद स्फुटिय विवन्तनीला रूखाय अइतणुया पल्लविये सुकिलेशो छिन्नासु पाव महादुःख । विरला विवंधण धम्मं नछि विसमासु हलिद्दा सुपचोरघणं फुदिअ विवन्ना सुबंधनं मुदयं । नीलासु परूसासु ससोगोय समाहिं बहुभोगो मुख्यारेखाइमास्तिस्रः सहिताऊर्धरेखया । रेखाचतुष्टयमिदं प्रकीर्णकमतः परम् विज्जकुल धण रूवरेहतियं आउहरेहा । पंचवि रेहाओ करे जणस्स जयंति पुवकयं
કુરહા” પ્રકરણની સંમતિ-જે લેકે ધનધાન્યથી પૂર્ણ હોય છે તેમના હાથની હથેલી માંસલ હોય છે. અને રેખાઓ પાપત્રની શિરાઓની માફક સહામણું અને પ્રમાણસર હોય છે. ૫૮ છિન્નભિન્ન, પાંખડાંવાળી, અસ્તવ્યસ્ત તથા રંગહીન રેખાઓ નિંદાપાત્ર છે. પ૯
દવાળી રેખાઓથી હાથમાં ધન રહેતું નથી, થોડી હોય તે ખરાબ માગે અથવા અનિચ્છનીય રીતે ધનને વ્યય થઈ જાય છે. જે અસ્તવ્યસ્ત હોય તો અથવા વાંકી ચુકી હોય તો ધન મળતું જ નથી. ૬૦
હળદર જેવી પીળી હોય તો ચોરીથી ધન મળે છે. ફાટેલી અને રંગહીન અથવા શ્યામ હોય તો મનુષ્ય કારાગારમાં પડે છે. વળી શ્યામ, બેડોળ રેખાઓ હોય તે શોક કરાવે છે. જે શ્યામ પરંતુ સીધી રેખાઓ હોય તે મનુષ્ય અતિશય ભેગી બની જાય છે. ૬૧
રેખાઓનો સામાન્ય નિયમ–ઉધ્ધ રેખાની સાથે આ ત્રણ રેખાઓ જ મુખ્ય રીતે છે. અને આ ચાર રેખાઓમાં જ બધું વ્યાસ (ફેલાએલું) છે. ૨ -
કરેહા” પ્રકરણની સંમતિ––વિદ્યા, કુલ, ધન એ ત્રણ રેખાઓ તથા આયુરેખા અને ધીરેખા એમ પાંચ રેખાઓ, મનુષ્યનું પૂર્વજન્મનું શુભાશુભ કર્મ સૂચવે છે. ૬૩.
Page #146
--------------------------------------------------------------------------
________________
જન સામુદ્રિકના પાંચ ગ્રંથ
अरेखं बहुरेखं वा येषां पाणितलं नृणाम् । ते स्युरल्पायुषोनिस्वाः दुःखितानात्र संशयः
॥६४॥ જેનો હાથ રેખાઓ વગરને અથવા બહુ રેખાઓ વાળા હોય છે, તે જરૂર અલ્પાયુ, અને દુખી હોય છે. ૬૪
यावदङ्गालयःप्राप्ता मूलाज्जीवितरेखिका। तावन्तः शरदाज्ञेयाः पंचविंशतिसंख्यया
॥६५॥ આયુરેખાનું વર્ણન-–પિતાના મૂળથી નીકળી જેટલી આંગળીઓ વટાવી આયુરેખા આગળ ગઈ હોય તેટલા પ્રમાણુનું આયુષ્ય જાણવું. દરેક આંગળીનું પચીશ વર્ષ આયુર પ્રમાણ સમજવાનું છે. ૬૫
कालहानिनयापेक्षे ज्ञेया विंशतयोऽपि च । आयूरेखास्वरूपाच्च अल्पमृत्युर्विचार्यते દેશકાળના બળ પ્રમાણે પ્રત્યેક આંગળીનું આયુષ્ય હાલમાં ૨૦ વર્ષ ગણવાનું છે.
અથવા આયુરેખાનું સ્વરૂપ વિચારી તેના લાંબા ટુંકા પ્રમાણે આંગળીના અયુદોંનું પ્રમાણ મૂકી શકાય છે. ૬૬
हस्तचिन्हं प्रवक्ष्यामि गुरूक्तं श्रद्धयान्वितम् । लक्षणैर्जायते सर्वं जीवितं च शुभाशुभम
॥६७॥ 'स्तथिल' सूबने मार --गुरुये रे थि(अ) श्रद्धा સહિત કહું છું. લક્ષણેથી જલદી શુભાશુભ તથા આયુર્દી જાણી શકાય છે. ૬૭
आयूरेखा च तर्जन्यां तस्याष्टशतमायुषः । विद्धा रेखा भवेद्यस्य वक्ष्यते तस्य लक्षणम्
॥६८ ॥ वामे वामेत्र वेधेन जले मृत्युं समादिशेत् । रेखा सरल वेधेन शस्त्रेण मृत्युमादिशेत् दक्षिणे दक्षिणे वेधे वन्हिसर्पभयान्मृतिः। वामदक्षिणपार्श्वस्थाद्वेधान्मृत्युमहारुजः
॥ ७० ॥ આયુરેખા જે તર્જનીને અડકી હોય તો ૧૦૮ વર્ષનું આયુર્દા જાણવું. આયુરેખા વેધાએલી છે કે કેમ તે જાણી લેવું જોઈએ, કારણ તેનું પણ ફળ છે. ૧૮
વેધના ત્રણ પ્રકાર અને ફી--જે વમ વામ વેધ હોય તે જલમાં મૃત્યુ થાય અને સરલ રેખાને વેધ હેય તે શસ્ત્રથી મૃત્યુ થાય. ૬૯
॥६९॥
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૧૦
૧ હસ્તસંજીવની
·
દ્વારા ) મૃત્યુ થાય મેટીક મીમારીથી
દક્ષિણ દક્ષિણ વેધ હોય તે અગ્નિ અને સાપના ભયથી (તે છે, જે વામ, દક્ષિણ અને પાર્શ્વ ત્રણે પ્રકારના વેધ હોય તે મૃત્યુ થાય છે. ૭૦
धनरेखा यस्य दीर्घा तस्य धनं महाद्भुतम् । भिन्ना रेखा भवेद्भिन्नं द्रव्यव्ययसमाकुलम् न तिष्ठति चिरं कालं त्रिशूलस्थानरेखया । मध्ये त्रिशूलं दुर्दव्यं छलछद्मादिसंभवम्
॥ ७२ ॥
ધનવિચારોની ધનરેખા લાંબી હોય તેને મહા અદ્ભુત પ્રકારનુ ધન હાય છે. જે આ રેખા વેધાએલી હાય તા દ્રવ્યના વ્યય થયા કરે છે. ૭૧
वज्ररेखा भवेद्यस्य स श्रद्धा धार्मिकोहि सः वज्रं अनामिका मूले तत्प्रतिष्ठाविधायकम् । तस्मिन्भिन्ने भवेद्वेदो मध्यरेखात्र मध्यमा ધરેખા––મધ્યમા આંગળીન મૂળમાંથી જે રેખા રેખા કહે છે. આને ચન્દ્ર રેખા પશુ કહે છે. જેના હાથમાં વાળા અને ધાર્મિક થાય છે. ૭૩
॥ ७१ ॥
જો ત્રિશૂલના સ્થાનવાળી રેખા હાય તેા લાંબા વખત સુધી ધન ટકતું નથી. અને જો રેશ્માના મધ્યમાં ત્રિશૂલ હાય તા તે ધન છેતરપીંડીદ્વારા નાશ પામે છે. ૭૨
मध्याङ्गुलिमूलगता धर्मरेखा निवेदिता ।
॥ ७३ ॥
|| 08 ||
નીકળી હાય તેને ધર્મઆ રેખા હૈાય તે શ્રદ્ધા
ને આ વરેખા અનામિકાના મૂળમાં પડી હાય ! તે માનસન્માન પ્રતિષ્ઠાની પ્રાપ્તિ કરાવે છે. જો આ રેખા છેદાએલી હાય તા તે ખાખતામાં વિા આવે છે. જો મધ્યમ પ્રકારનો વજ્રરેખા હાય તા મધ્યમ પ્રકારનું માનસન્માન મળે છે. ૭૪ अङ्गुष्ठादेः शत्रुहांते दैवतस्यालयं भवेत् । लक्षणं तस्य वक्ष्यामि मृत्युर्येनेह बोध्यते तस्य मध्योन्नता रेखा विदग्धैर्ज्ञायते सदा । हस्ताशुरेको द्वाभ्यां च त्रिभिः सह मृतिर्जने रेखाभिस्तिसृभिर्नृणां जले मृत्युश्च नान्यथा । चतुर्थ्या रेखया शत्रुरोगमध्ये मृतिर्भवेत्
॥ ७५ ॥
॥ ७६ ॥
॥ ७७ ॥
Page #148
--------------------------------------------------------------------------
________________
જૈન સામુદ્રિકના પાંચ ગ્રંથા
મૃત્યુરેખા--અંગુઠાથી લઈ તર્જની સુધીમાં દેવતાનું સ્થાન છે. અર્થાત્ સ્વર્ગ છે. તેનુ લક્ષણ કહીએ છીએ જેથી મૃત્યુના આધ થાય. ૭૫
આ દેવતાલયમાં ( ત્રિવેણી સંગમની) ઉપર અને તર્જનીના મૂળની નીચેના ભાગમાં જે એક ઉન્નત રેખા હાય તે મનુષ્યનું એકલાનું (એક સમયમાં એકી સાથે ) મૃત્યુ થાય છે. જો એ રેખાએ હાય તેા અે જણનું મૃત્યુ થાય છે. અર્થાત્ અહુ રેખાએ હૈાય તે હું જણુનુ સાથે મૃત્યુ થાય છે. છર
જો તે સ્થાને ત્રણ રેખાઓ હાય તા જલમાં મૃત્યુ થાય છે. જો ચાર રેખા હાય તેા રણમેદાનમાં મૃત્યુ થાય છે. ૭૭
अङ्गुष्ठध्वं यवः पूर्णः सदा पुंसां यशस्करः । मध्यवेधे भवेदर्थं पञ्चाशद्वर्षतः परम raat eved रेखा लक्ष्मीसौभाग्यदायिनी । तस्याग्रे श्रृंखला यस्य रूपवान धनसंयुतः यवैरङ्गुष्ठमध्यस्थैर्विद्याख्यातिविभूतयः । शुक्लपक्षे तदाजन्म वामाङ्गुष्ठे तु रात्रिकम्
યશ અને ભાગ્યરેખા—જો અશુાના
ષ્યને સદાકાળ યશ આપે છે. જો તે યત્ર મધ્યમાં વેધાએલા હોય તેા છે અને તે ૫૦ વર્ષની ઉંમર પછી મળે છે. ૭૮
૫૮૦ ॥
ભાગમાં પૂર્ણ ચવ હાય તે મનુઅર્ધું ફળ મળે
॥ ૭૮ ॥
यवेऽत्र दक्षिणाङ्गुष्ठे दिवा जातं विनिर्दिशेत् । उभयाङ्गुष्ठगे तस्मिन् कृष्णपक्षे दिवाभवम्
૫ ૭૬ |
હથેળીના મૂળમાં એટલે કે ર્માણુમ ધમાં જે રેખા દેખાય છે તે લક્ષ્મી અને સૌભાગ્યને આપનારી રેખા છે. રેખાની આગળ અર્થાત મણુિખ ધની ઉપર સાંકળી જેવી રેખા હાય છે તેા રૂપ અને ધનની પ્રાપ્તિ થાય છે. s¢
આ
અંગુઠાના મધ્યમાં યવ હૈાય તે વિદ્યાખ્યાતિ અને વિભૂતિની પ્રાપ્તિ થાય છે. તેમજ શુકલ પક્ષમાં જન્મ હાય છે. જો ડાબા હાથના અંગુઠામાં યવહાય તા રાત્રીને જન્મ હાય છે. ૮૦
યારે જન્મ થયા છે તે જાણવાની રીત-તા દિવસે જન્મ થયા છે એમ જાણવું, અને જો બને કૃષ્ણપક્ષમાં દિવસે જન્મ થયા છે એમ જાણુવુ. ૮૧
॥ ૮૨
જમણા અંગુòામાં ચવ હાય અંગુઠાએમાં યવ હાચ તે
Page #149
--------------------------------------------------------------------------
________________
प्रान्ते जीवित रेखायास्तिर्यखा यदा भवेत् । तदाश्वात्पतितो ज्ञेयः सा श्यामा चेत् खराद्भयम् आयूरेखामध्यभागे उभे रखे व्यवस्थिते । एका दीर्घा लघुश्चैका तदोर्ध्वान्निपतेद्गृहात् आयूरेखातले वक्रा या रेखाऽङ्कुशवद्भवेत् । तदा हस्तिभयं विद्यादेखाछिद्रे जलादुभयम् आयरेखातले रक्ता तदा रक्तविकारतः । गंडवणादिघातो वा तत्तद्वर्षागतो भवेत
।
૧ હસ્તમ જીવની
|| ૮૨ ૫
॥ ૮૨ ॥
आयूरेखान्तरे शुक्ला बिन्दवः सन्निपातदा । अभिभीर्विन्दुभीरक्तैः श्यामैर्विषभयं भवेत्
| ૪ ||
}} =
જો મૃત્યુરેખા (અંગુઠા અને તર્જનીની વચ્ચે ) ના છેડા ઉપર આડી બીજી રેખા હાય તા ઘેાડા ઉપરથી પડવાથી મૃત્યુ થાય એમ જાણવું. અને જે મૃત્યુરેખાને કાપનારી તે રેખા કાળા રંગની હાય તેા ગધેડાથી મૃત્યુ થાય. ૮ર
જો આયુરેખાની વચ્ચે એક નાની અને બીજી મેાટી એમ એ ઊભી રેખાએ હાય તા ચેથી પડવાથી મૃત્યુ થાય એમ જાણવું. ૮૩
આયુરેખાની નીચે વાંકી રેખા હાય કે જે અકુશ કે વા જેવી દેખાતી હોય તા હાથી દ્વારા મૃત્યુ થાય, અને જો આયુરેખા છેદાએલી હાય (અર્થાત વચ્ચે છિદ્ર પડયુ. હાય તા) જલથી મૃત્યુ થાય. ૮૪
આયુરેખાની નીચે જો લાલિબંદુએ હાય તેા રક્તવિકાર, ગડ, ઘા, ગડગુમડ, વાર્તાવકાર વગેરે થાય. ૮૫
॥ ૮૬ ॥
આયુરેખાની નીચે ધેાળાં હિંદુઓ હોય તેા સન્નિપાત થાય, અને જો ત્રણ લાલ કે કાળાં મિંદુએ ચાય તે કારાગાર ભય થાય. ૮૬ पितृरेखाङ्गुष्ठरेखान्तरे या ऊर्ध्वरेखिका ।
तत्संख्यादारभोगः स्याद्वेधे क्लेशश्चतद्भवः
ભેંગરેખા-પિતૃરેખા અને અંગુઠાના મધ્યમાં જેટલી ઊભી રેખા તેટલી સ્ત્રીએ ભાગવે છે. આ રેખાઓ પૈકી જેટલી કપાએલી હાય દ્વારા ક્લેશ થાય છે. ૮૭
તેટલી
૫ ૮૭ |
હાય
સ્ત્રીએ
Page #150
--------------------------------------------------------------------------
________________
જન સામુદ્રિકના પાંચ ગ્રંથ
अङ्गुष्ठमूलादारभ्य मणेखधिकं गताः । यावत्यो रेखिकास्तावदपत्यानि विचारयेत् पुत्रास्तु दीघरेखाभिर्लघुभिर्दारिकामताः । जीवनं मरणं तेषामभेदाभेदतः स्मृतम्
છે ૮૧ || बंधुसंख्या वदन्त्यके निर्णयं तद्गुरोगिरा । आयूरेखापल्लवाः स्युहीनायाऽङ्गुलिसम्मुखाः
સંતાનરે ખા––અંગુઠાના મૂળથી આરંભ કરીને મણિબંધ પર્યત કદ (અંગુડાનું મૂળ) ઉપર જેટલી રેખા એ હોય તેટલાં સંતાન સમજવાં. ૮૮
તે રેખાઓ પૈકી જેટલી લાંબી હોય તેટલા પુત્ર અને જેટલો ટુંકી હેય તેટલી પુત્રીઓ જાણવી. અને તે રેખાએ પિકી જેટલી કપાયા વગરની હોય તેટલાં જીવિત અને જેટલી તુટેલી હોય તેટલાં મરણ પામનારાં સમાજવાં. ૮૯
મતભેદ--કેટલાક આ રેખાઓને જ બંધુરેખાઓ (ભાઈ ભાંડુની રેખાઓ ) કહે છે. આ બાબતને ગુરુની પાસે નિર્ણય કરી લેવા જોઈએ.
આયુરેમામાંથી જે આંગળીઓ ભણી પલ્લવ નીકળેલાં હોય તો તે તે પ્રસંગે હાની થાય તેમ જાણવું. ૯૦
अङ्गुष्ठसम्मुखाः सर्वे द्रव्यसम्पत्तिकारिणः । मातृरेखापल्लवैस्तैर्लभ्यं मातुलबर्गतः आयूरेखासम्मुखैस्तैर्न लभ्यं मातृपक्षतः। कनिष्ठानामिकायोगे स्नेहः स्यात्स्वजनैदृढः ૧૨ | सान्तरत्वेऽनयोः प्रीतेश्छेदः स्यादन्तरान्तरा । छिद्रांगुलिभिारियूं सान्द्राभिर्धनवान्नरः ।
| ૧૩ | અને અંગુઠા ભણી જેટલાં પર્વ નીકળેલાં હોય તે બધાં દરેક સંપત્તિનું સૂચન કરનારાં છે, જે માતૃરેખામાંથી આવી રીતે પલ્લવ નીકળતો હોય તે તે સમયે મામાઓ તરફથી સંપત્તિનો લાભ થાય છે. ૯૧
માતૃરેખામાંથી નીકળેલાં તે પાંખાંઓ જે આયુરેખા ભણી જતાં હોય તે માતૃપક્ષથી લાભ ન થાય.
કનિષ્ઠિકા અને અનામિકાને જે યોગ હોય તે પોતાનાં સ્વજનો સાથે દઢ નેહ હાય છે. ૯૨
Page #151
--------------------------------------------------------------------------
________________
જે તે આંગળીઓ વચ્ચે અંતર હોય તો સ્નેહની પૂર્તિ ન થાય અને જે છેદ (કાણું) રહેતાં હોય તો દારિદ્ર થાય. જે આંગળીઓ એક બીજા સાથે ખુબ મળી જતી હોય તે મનુષ્ય ધનવાન થાય છે. ૯૩
तर्जन्यधस्त्रिवेण्यन्तर्यदा रेखाद्वयं भवेत् । आद्यदैर्घ्य पितुर्मृत्युः प्रथमं मातुरन्यथा
॥ ९४ ॥ पितृरेखामातृरेखामिलने गृहबन्धकः । कलत्रमित्रसम्बन्धो वामे तत्सङ्गमे करे
તર્જનીની નીચે અને ત્રિવેણીની ઉપરના ભાગમાં બે રેખાઓ હોય અને તેમાંથી જે પહેલી (ત્રિવેણુ ભણીની) લાંબી હોય તો પહેલાં પિતાનું અને તર્જની ભણીની લાંબી હોય પહેલાં માતાનું મૃત્યુ થાય. ૯૪
જે પિતૃરેખા અને માતૃરેખાનો ત્રિવેણીમાં સંગમ થયે હેય તે મનુષ્યને ગૃહભાર ઉઠાવવું પડે છે. અને જે ડાબા હાથમાં આ સંગમ સ્પષ્ટ હોય તો સાસરાપક્ષ તરફ અને મિત્રવર્ગ તરફ વધારે સ્નેહ હોય છે. ૯૫
कनिष्ठा यदि दीर्घास्यादूर्ध्वरेखासमाश्रिता । व्यवसायत्ततो लाभो यशस्तस्य महोज्वलम्
ઉર્ધ્વરેખાવાળી કનિષ્ઠિકા (ટચલી આંગળી) જે એનામિકા કરતાં લાંબી હોય તો વેપારની અંદર લાભ તેમજ સારે યશ મળે. ૯૬
आयूरेखान्तरे छेदे जलाद्वा ज्वलनाभयम् । स्त्रीप्रसङ्गादपयशस्तथाल्पमृतिसम्भवः
॥ ९७ ॥ अन्ते यदायूरेखायाः रेखांगुष्टधनोन्मुखी । तदा पूर्व सुखी पश्चाद्दुःखी वा निर्धनः पुमान् ॥ ९८॥ चतुष्किका स्यादगुष्ठपितृरेखान्तरे यदि । तदा वृश्चिकदंशः स्यादंष्ट्रायां दंष्ट्रिणोभयम् मित्रपीडा मातृरेखायूरेखामूलसङ्गमे । यौवने सुखभोक्ता स्यादङ्गुष्ठावयवे यवे
॥ १००॥ આયુરેખામાં છેદ હોય તેમજ આગળ જતાં તે સંધાઈ જતી હોય તે પાણીથી અથવા અગ્નિથી ભય થાય છે. ડાબા હાથમાં આયુરેખામાં છેદ હોય તો સ્ત્રી પ્રસંગથી અથવા સ્ત્રી પક્ષ તરફથી અપવાદ આવે છે. અને અપમૃત્યુ થાય છે. ૯૭ .
Page #152
--------------------------------------------------------------------------
________________
જૈન સામુદ્રિકના પાંચ ગ્રંથ
૧૧૫ આયુરેખાના અંતમાંથી રેખા નીકળી હોય અને તે અંગુઠા તથા ધનરેખાની વચ્ચે ઉધ્ધપણે ગઈ હોય તો મનુષ્ય પહેલાં સુખી થઈ પછીથી તે દુઃખ ભોગવે છે. ૯૮
અંગુઠે અને પિતૃરેખા એ બેના વચ્ચેના ભાગમાં જે ચોકડી હોય તે વીંછી કરડવાને ભય થાય છે. અને તે ત્રિકોણ હોય તો દાઢવાળાં પ્રાણું (કુતરાં, શિયાળ, વાઘ ઈત્યાદી હડકાયાં થએલાં હોય તેવાં )નો ભય થાય છે.
માતૃરેખા અને આયુરેખા જે મૂળમાં મળેલી હોય તો મિત્ર પીડા થાય અને અંગુઠાના પર્વમાં જે યવ હોય તો યૌવનાવસ્થામાં સુખ ભેગવે છે. ૧૦૦
હસ્તચિન્હ સૂત્ર સમાપ્ત कनिष्ठाङ्गुलिदेशाच रेखा गच्छति तर्जनीम् । अविच्छिन्नानि वर्षाणि शतमायुर्विनिर्दिशेत् { ૨૦૨ | कनिष्ठाङ्गलिदेशाच रेखा गच्छति मध्यमां । अविच्छिन्नानि वर्षाणि अशीत्यायुर्विनिर्दिशेत् | ૨૦૨ कनिष्ठाङ्गुलिदेशाच रेखा गच्छत्यनामिकाम् । अविच्छिन्नानि वर्षाणि पष्ठिरायुर्विनिर्दिशेत् છે ૬૦રૂ कनिष्ठाङ्गलि देशाच्च रेखा तत्रैव गच्छति । त्रिंशदा विंशवर्षाणि तस्यायुः परिकार्तितम्
આયુરેખાનું સ્વરૂપ -કનિષ્ઠિકાના મૂળમાંથી (મૂળ નીચેથી) રેખા નીકળી તર્જની સુધી અવિચ્છિન્નપણે રેખા જતી હોય તો સો વર્ષનું આયુદ જાણવું. ૧૦૧
- કનિષ્ઠિકા નીચેની નીકળેલી તે રેખા જે મધ્યમાં પર્યત જતી હોય તે એંસી વર્ષનું આયુદ જાણવું. ૧૦૨
કનિષ્ઠિકાના નીચેથી નીકળેલી તે રેખા જે અનામિકા સુધી ગએલી હોય તે ૬૦ વર્ષનું આયુદો જાણવું. ૧૦૩
' અને જે તે રેખા કનિષ્ઠિકાના પ્રદેશ પુરતી જ હોય તે વીશ અથવા ત્રીશ વર્ષનું આયુર્દા જાણવું. ૧૦૪
कालांगुलीइ रेहापयेसिणिलंघिउण जस्सगया । अखंडा अस्फुटिआ वरिमाण सपुंसोजीवे वीसं तिसं चालं पन्नास संसठि सति असीइ । नउ इकणिठिया पयेसिणि जावजाणिया
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૧
૧ હસ્તસંજીવની करजाम्बा चतुष्काधो भागानष्टौ प्रकल्पयेत् । यथाप्तं तत्तुरेखायामायोल्लंघनतः शतम्
કરરેહા” પ્રકરણની સંમતિ-જે શ્યામા એટલે કનિષ્ઠિકાના મૂળમાંથી નીકળેલી રેખા પ્રદેશિનીના એટલે તર્જનીના મૂળ સુધી ગએલી હોય તો ૧૦૦ વર્ષનું આયુદ્ધ જાણવું. ૧૦૫
કનિષ્ઠિકાથી આરંભીને તર્જનીના મૂળ સુધીની રેખાના ૮ ભાગ પાડવા, અને તેમાંથી પહેલાનાં વીસ તેમજ બાકીનાનાં દરેકનાં દશ દશ વર્ષ જાણવાં. ૧૦૬
સંમતિ–શાસ્ત્રમાં કહ્યું છે કે જે આયુરેખા તર્જનીનું ઉલ્લંઘન કરી જાય તે ૧૦૦ વર્ષનું આયુદ્ધ એ નિશ્ચિત છે. તેથી પ્રત્યેક આંગળીના મૂળ પ્રદેશના બે એમ કુલ ૮ ભાગ કરવા. ૧૦૭
अस्ताचलाद्रव्यरेखा रक्ताऽखंडा धनप्रदा । तस्यां चेत्पल्लवा जीवरेखामुखा अपत्यदाः | ૨૦૮ अङ्गुष्ठसम्मुखा ये ते तावदारं धनार्जनम् । तस्यां छेदे राजदंडश्चौराद्धानिस्तु वेधतः
ધનરેખા-–અસ્તાચલમાંથી (કરભમાંથી) રેખા નીકળી હોય જેને ધનરેખા કહે છે તે જે લાલ અને અખંડ હોય તો ધન આપનારી નીવડે છે. અને તેમાંથી આયુરેખા ભણી જે શાખાઓ નીકળેલી હોય તો સંતાન લાભ થાય છે. ૧૦૮
તે રેખામાંથી અંગુઠા ભણું જેટલી શાખાઓ નીકળી હોય તેટલી વખત વેપાર ( જુદા જુદા ધંધા) કરી ધન મેળવે છે. જે આ રેખા છેદાએલી હોય તો રાજદંડ થાય છે અને બીજી રેખા દ્વારા વિંધાએલી હોય તો રદ્વાર ધન હાની થાય છે. ૧૦૯
मणिबंधाउ पयंदा संयत्तामाभिमंगुली इत्यारहा। साकुणइ धणसामिद्धं सखायंव आपरिधम्
॥ ११० ॥ કરેહા” પ્રકરણની સ મત–બીજા ગ્રંથોમાં પણ કહ્યું છે કે મણિબંધમાંથી નીકળીને મધ્યમાં આંગળી ભણી જે રેખા ગઈ હોય તે મનુષ્યને તે રેખા સાધનસંપન્ન, દેશખ્યાત અથવા આચાર્ય બનાવે છે. ૧૧૦
गोत्ररेखाथ यस्य स्यादखंडा वेधवर्जिता । गोत्रे स मुख्यतां याति सर्वेषामाश्रयः पुमान् यावन्तः पल्लवाश्चासां मायासंमुखगामिनः । तावन्तः पितृद्रव्यस्य भवेयुर्भागदारिणः
ને ૨૧૨ |
Page #154
--------------------------------------------------------------------------
________________
મિ સામુદિના પાંચ થયા
यावन्तः पल्लवा राज्ञोऽभिमुखास्ते प्रियंवदाः । भ्रातरः स्वजनाः कार्य पुंसः साहाय्यकारिणः ॥११३ ॥
ગોત્રરેખા વિચાર–-જેની ગોત્રરેખા અખંડ અને અણુવીધી હોય તે ગોત્રની અંદર મુખ્ય પુરુષ બને છે. અને બધાને આશ્રયદાતા પણ બને છે. ૧૧૧
ગેત્રરેખામાંથી જેટલી શાખાઓ આંગળીઓ ભણું ગઈ હોય તેટલા બાપના ધનના ભાગીદાર હોય છે. ૧૨
જેટલી શાખાઓ અંગુઠા ભણી ગઈ હોય તેટલા પોતાના કાર્યમાં સહાયક મળે છે. ૧ ૧૩.
मणिबंधाउ पयंदा पएसिणी जावइगयारेहा । बहुबंधु समाइत्रं कुलवंसं निहिसे तस्स | ૨૪ ના दिहाई लाणदीहं कुलवंसमिदहियं यदहिपाये। छिनाये जाण छिन्नं जाणसुभिन्नं च भिन्नाये છે ??s मणिबंधादूर्ध्वरेखा यात्यङ्गुष्यादि सम्मुखी। असौ पंचविधा राजाश्रयणी राज्यसौख्यदा नृपोनृपतिमंत्री वा प्राप्ता चेत्तर्जनीमसौ । ज्येष्ठां प्राप्तौ तथाचार्यः ख्यातिमान सैन्यनायकः ॥११७ ॥ सार्थवाहो धनी नेतोर्ध्वरेखा चेच्छिवाश्रिता । कनिष्ठामूर्ध्वरेखातः प्रतिष्ठावान् महायशः છે ૨૧૮
કરરેહા” પ્રકરણકારને મત –-જે મણિબંધમાંથી નીકળી પ્રદેશિની પર્યત રેખા ગઈ હોય તે મનુષ્ય મોટા કુટુંબવાળા અને ખાનદાન કુંટુંબને હાય ૧૧૪
જે આ રેખા લાંબી હોય તે વંશવૃદ્ધિ લાંબી જાણવી. જે છિન્નભિન્ન હોય તે કુલવંશ છિન્નભિન્ન જાણવે. અને ટૂંકી હોય તે કુલવંશ ટુંકે છે એમ જાણવું. ૧૧૫
ગાત્રરેખા વિમર્શન સમાપ્ત ઉર્ધ્વરેખા ભેદ-મણિબંધમાંથી નીકળી ઉર્વ પ્રદેશમાં જનારી રેખા પાંચ પ્રકારે જાય છે. જે તે રેખા અંગુઠા ભણી ગઈ હોય તે રાજ્યાશ્રય મળે છે. ૧૧૬
જે તર્જની ભણી ગઈ હોય તો ખુદ રાજા થાય અથવા રાજ્યમિત્ર થાય.
જે મધ્યમાં ભણું ગઈ હોય તે ખ્યાતિમાન સિન્યનાયક અથવા આચાર્ય થાય છે. ૧૧૭
Page #155
--------------------------------------------------------------------------
________________
૧ હસ્તસંજીવની જે તે ઉર્ધ્વરેખા અનામિકા ભણી ગઈ હોય તે સાર્થવાહ બને છે. અથવા નેતા થાય છે.
અને જે કનિષ્ઠિકા ભણી ગઈ હોય તો ખુબ યશવી અને પ્રતિતિ થાય છે. ૧૧૮ अखंडा अस्फुडिया पल्लवरहियातहाअविच्छिन्ना । एगावि तुह रेहा सहस्सजण पोसणी भणिआ ॥ ११९ ॥ विप्पाणां वेअकरी रज्जकरी खत्तिआण सा रेहा । वेसा अस्थकरी सुखखकरी सुद्दवग्गाणम्
॥ १२० ॥ जा मणिबंधय पयासंताणामि अंगुलिरेहा । सा कुणाइजस्स समिद्धं सिद्धिं बहुवित्त संयुतम् ॥ १२१ ॥ मणिबंधाउ पया कणिठा जाव जागया रेहा । सा कुणइ जससमिद्धं सिटि बहुविध संयुतं ॥ १२२ ॥ मणिबंधाउ रेहा अंगुठ्ठ पगसिणीणमज्जगया। सा कुणइ सत्थ जुत विनाण विचक्रवणं पुरिसं ॥ १२३॥ त्यक्तोर्च मणिबंधं या रेखा चोत्तरगामिनी । यशोददाति सा पुंसां श्रीदायिका न संशयः ॥ १२४ ॥ ऊर्ध्वरेखाश्चतसृषु अङ्गलिषु भवन्ति चेत् । नाना भोगसुखं तेना समुद्रवचनं यथा
॥ १२५ ॥ કરરેહા' પ્રકરણમાં કહ્યું છે કે--અખંડ, તૂટ્યા ફૂટ્યા વગરની પલ્લવ રહિત અવિચ્છિન્ન એક પણ ઉર્ધ્વરેખા હેય તે મનુષ્ય હજાર માણસનું ભરણ પોષણ કરનાર નીવડે છે. ૧૧૯ છે જે આ ઉર્ધ્વરેખા બ્રાહ્મણના હાથમાં હોય તે તે વેદ જાણનાર બને છે. ક્ષત્રિયોને રાજ્ય આપનારી, વૈોને ધન આપનારી અને શુદ્રોને સુખ આપનારી બને છે. ૧૨૦
જે મણિબંધમાંથી નીકળીને અનામિકા આંગળી સુધી ગએલી ઉર્ધ્વરેખા હોય તે મનુષ્ય સાર્થવાહ તથા નૃપમાન્ય બને છે. ૧૨૧ - મણિબંધમાંથી નીકળીને કનિષ્ઠિકા પર્યત રેખા ગઈ હોય તે બહુ જ ધન સમદ્ધિ આપે છે. ૧૨૨
Page #156
--------------------------------------------------------------------------
________________
જ
જ સામુશિના પાંચ
મણિબંધમાંથી રેખા નીકળી અંગુઠા અને તર્જનીના મધ્યભાગમાં રેખા ગઈ હિય તે મનુષ્ય વિચારક અને શાસ્ત્રજ્ઞ થાય છે. ૧૨૩
મણિબંધમાંથી નીકળીને ઉત્તર તરફ જનારી રેખા યશ આપે છે અને મનુષ્યને ધન પણ અવશ્ય આપે છે. ૧૨૪
જે ચારે ચાર આંગળીઓમાં ઉર્ધ્વરેખાઓ હોય તો અનેક પ્રકારનું સુખ મનુષ્યને પ્રાપ્ત થાય છે. એમ સમુદ્રનું વચન છે. ૧૨૫
स्त्रीरेखा वामहस्ते स्यादायूरेखा स्वभावतः । दक्षिणैः पल्लवैस्तस्यां सौख्यं दुःखं तु वामगैः છે ૨૬ .
સ્ત્રીરેખા--પુરુષના ડાબા હાથની આયુરેખા તે સ્વભાવથી જ સ્ત્રીરેખા છે. તેમાંથી જે (ડાબા હાથની આયુરેખામાંથી) જમણી બાજુનાં પાંખીયાં નીકળેલાં હોય તે સ્ત્રીનું સુખ મળે છે. અને જે ડાબી બાજુનાં પાંખીયાં નીકળેલાં હોય તે સ્ત્રી તરફથી દુ:ખ પ્રાપ્ત થાય છે. ૧૨૬
आयुर्लेखाकनिष्ठान्तलेखाः स्युहिणीप्रदाः । समाभिः शुभशीलाः स्युर्विषमाभिः कुशीलकाः ॥ १२७ ॥
આયુરેખા અને કનિષ્ઠિકાના મૂળની વચ્ચે જે રેખાઓ હોય તે સ્ત્રી રેખાઓ કહેવાય છે. આ રેખાઓ જે સીધી અને સુંદર હોય તે ચારિત્ર્યસંપન્ન સ્ત્રીઓનું સુખ હોય છે. અન્યથા ચારિત્ર્યબ્રણ હેવાથી દુઃખ થાય છે. ૧૨૭
कनिष्टा कालंगुलीइ हिठारेहाउ जस्स जत्तियाहुति । तत्तियमित्ता पुरिमा पुरिमस्सय तत्तिया महिला ॥१२८ ॥ दिहाहिय कौमारी फुडियाहि प्रणन्मयं विपाणि। जासन्हाहियो सोहगां फुडियाहिं निदूहयं विपाणि ॥ १२९ ॥
કરશેહા ' પ્રકરણને મત–-કનિષ્ઠિકામૂળ અને આયુરેખાની વચ્ચે જેટલી રેખાઓ હોય તેટલી સ્ત્રી થાય છે. સ્ત્રીને તેટલા પુરુષે થાય છે. ૧૨૮ .
જે આ રેખાઓ લાંબી હોય તે કુમારી સ્ત્રી સાથે લગ્ન થાય છે. તૂટેલી ફૂટેલી રેખાઓ હોય તે વિધવા સ્ત્રી સાથે લગ્ન થાય છે (નાતરું થાય છે). આ રેખાઓ પિકી જેટલી જેટલી સારી હોય તેટલીનું સુખ અને જેટલી રેખાઓ તૂટેલી હોય તેટલીનું દુ:ખ થાય છે. ૧ર૯
दीक्षा रेखा बलवती पुरस्था चेन्महत्तरा । बाधयेदाररेखां तु तदा मित्रोदयं वदेत्
| ૨૦ | દીક્ષારેખા–જે દીક્ષારેખા બળવાન હોય તે સ્ત્રીરેખાને બાધ થાય છે. સ્ત્રી મળતી નથી. પરંતુ તે રેખાના સમયે મિત્રલાભ થાય છે. ૧૩૦
Page #157
--------------------------------------------------------------------------
________________
હસ્તસંજીવની तारामूलान्मणिं यावत् रेखा यत्संख्यया स्फुटा । तावती महिला तस्य राजयोगे विनिर्दिशेत् ॥ १३१ ॥ स्युर्यावस्योऽन्तरे रखा मणिजीवितरेखयोः । तावत्योमहिलास्तस्य स्त्रियस्तावन्मनः प्रियाः ॥ १३२॥ स्त्रियो दक्षिणपाणिस्था पतिरेखा प्रकीर्तिता ।
आयूरेखात्र तदुभेदे योगः स्याद्विधवाकरः ॥ १३३ ॥ तदावामकरे तारामूलादामाणिबंधनम् । रेखा यावन्त उद्भूतास्त्रियस्तावत्यईरिताः ॥ १३४ ॥
કનિષ્ઠિકાના મૂળથી લઈ મણિબંધ સુધી જેટલી આડી રેખાઓ હોય તેટલી સ્ત્રીઓનું સુખ જે બીજાં લક્ષણેથી રાજગ થતો હોય તો થાય છે. ૧૩૧
મણિબંધ અને આયુરેખાના વચ્ચે, જેટલી રેખાઓ હોય તેટલી પુરુષને સ્ત્રીઓ થાય છે. અને સ્ત્રીને તેટલા જર થાય છે. ૧૩૨
સ્ત્રીને જમણા હાથમાંની આયુરેખા તે પતિરેખા જાણવી. જે આ રેખા વિધાએલી હોય તે સ્ત્રી વિધવા થાય છે. ૧૩૩
સ્ત્રીના હાથમાં કનિકાના મૂળથી મણિબંધ સુધી જેટલી આડી રેખાઓ હોય તેટલા સ્ત્રોના સ્વામી થાય છે. ૧૩૪
पुष्टं यदेव देहेस्यालक्षणं वाप्यलक्षणम् । इतरबाध्यते तेन बलवरफलदो भवेत्
॥१३५॥ લક્ષણે એક બીજાનાં બાધક થાય છે–શરીરની અંદર એક ચિન્હ બલવાન હોય અથવા નિર્બળ હૈય, પણ જે તેનાથી વિરૂદ્ધનું બીજું લક્ષણ બળવાન હોય તે પહેલા લક્ષણને બાધ કરે છે. અને તે બીજા લક્ષણુનું ફળ મળે છે. ૧૩૫
तथा च योगिप्रभृतेर्यस्य स्त्री संगमोनहि । दाररेखा भक्तशिष्यं दत्ते त्वन्या प्रभुत्वकृत् ॥ १३६॥
ઉદાહરણે–જે લેગી વગેરેને સ્ત્રીસંગ હોતો નથી તેઓને સ્ત્રીરેખા ભાશિષ્ય मय से आधे छ. १३९
लक्ष्मीराज्यं वाहनादि नृणां वामकरादिह । झानमैश्चर्यवंशादि वीक्ष्या दक्षिणपाणितः ॥ १३७ ॥
Page #158
--------------------------------------------------------------------------
________________
જિન સામુહિકના પચિ થે
११ योगिन्या न सुखं पत्युस्तस्या दक्षिणपाणितः । ज्ञानं यात्रा तपः शौचं गुरुसौख्यं निरीक्ष्यते ॥१३८॥
રોગીને લક્ષ્મી, રાજ્ય, વાહન વગેરેને વિચાર ડાબા હાથની રેખાઓથી કરે અને જમણા હાથની રેખાઓથી જ્ઞાન. આશ્વર્ય વંશ વગેરેનું જ્ઞાન કરવું. ૧૩૭
ગિનીને પતિનું સુખ હોઈ શકે નહિ તેથી તેને પતિરેખા દ્વારા જ્ઞાન, યાત્રા, તપ, શૌચ અને ગુરુ સુખને વિચાર કર. ૧૩૮
मणेः स्वभावरेखान्तं रेखाभिः करभे नृणाम् । अपत्यसंख्या निर्देश्या सम्प्रदायमताश्रयात्
સંતાન રેખા-મણિબંધથી લઈ આયુરેખા પર્યતના કરભના ભાગમાં જેટલી રેખાઓ હોય તેટલાં સંતાન કહેવાં. ૧૩
यावन्त्यः करभे रेखा ऊर्धास्तावदपत्यदाः। ताः समाङ्के तदाद्या स्त्री विषमाङ्के नरं वदेत् ॥ १४०॥
“હસ્તબિંબ કારની સંમતિ-જેટલી કરભમાં ઉર્ધ્વરેખાઓ હોય તેટલાં સંતાન થાય. જે આ રેખાઓ સમ હોય તે કન્યાઓ અને વિષમ હોય તે પુત્ર थाय छे. १४०
योगिनां तनयस्थाने शिष्यप्राप्तिर्विचार्यते । पत्युस्थानेऽथ योगिन्याः धर्मयोगमथाश्रमः ॥१४१॥
યોગિઓને સંતાનની જગ્યાએ શિષ્ય પ્રાપ્તિને વિચાર કરે. અને ગિનીને પતિના સ્થાને ધર્મગ અને આશ્રમને વિચાર કરવો. ૧૪૧
पुत्रदा करमे रेखा कनिष्ठाधः कलत्रकृत् । अङ्गष्ठमूलरेखासु भातृभांडानि शंसति ॥१४२॥ मणेरङ्गष्ठमूलान्तं यारेखास्तलसम्मुखाः। सूक्ष्मास्ताहि भगिन्यः स्युः भ्रातरः स्थूलरेखिकाः ॥१४३ ॥ तासु या अस्फुटारेखास्तावन्तो निधनं गता। याः स्फुटास्तेऽथ जीवन्ति इति सामुद्रिकं वचः ॥ १४४॥
ભેજ'ની સંમતિ–કનિષ્ઠકાની નીચે કરભ ઉપર જે રેખાઓ છે તે પુત્ર આપનારી છે. તેમજ સ્ત્રીઓ આપનારી છે. અંગુઠાના મૂળમાં જે ખાઓ છે તે ભાઈભાંડુની ઘાતક છે. ૧૪૨
Page #159
--------------------------------------------------------------------------
________________
૧ હસ્તસંજીવની ભાઈભાંડની રેખા–મણિબંધથી અંગુઠા સુધી અંગુઠાના મૂળ ઉપર જે રેખાઓ છે તે ભાઈભાંડુની તક છે. તે પૈકી જેટલી સૂક્ષમ છે તેટલી બહેને અને જેટલી સ્કૂલ છે તેટલા ભાઈઓ સમજવા. ૧૪૩
તેમાંથી જેટલી અસ્પષ્ટ રેખાઓ છે તેટલાંનું મરણ થાય છે. અને જેટલી સ્પષ્ટ રેખાઓ હોય છે તેટલા જીવે છે. ૧૪૪
आयुर्लेखावसानाभिर्लेखाभिर्मणिबन्धतः । स्पष्टशाभिमा॑तरोऽस्पष्टरेखाभिर्जामयस्तथा
॥ १४५॥ इस्वामिस्त्रुटिता ज्ञेया दीर्घाभिर्दीघजीविनः । यवैरङ्गुष्ठमूलोत्थैस्तत्संख्याः सूनवो नृणाम् ॥ १४६॥ अपत्यरेखाः सर्वाः स्युर्मत्स्याङ्गुष्ठतलान्तरे । हस्तचिन्हेऽप्येतदेव सम्मतं विदुषां मतम्
વિવેકવિલાસ કારને મત–મણિબંધથી લઈ આયુરેખાના પર્યત જેટલી રેખાઓ હોય તેમાંથી જેટલી સ્પષ્ટ રેખાઓ હોય તેટલા ભાઈઓ અને સૂક્ષમ હોય તેટલી બહેને હોય છે. ૧૪૫
જે રેખાઓ અસ્પષ્ટ અને તૂટેલી હોય છે તેટલાં ભાઈ બહેનના મરણ થાય છે. અંગુઠાના મૂળમાં જેટલા ચવ હોય છે તેટલા પુત્રો હોય છે. ૧૪૬
મણિબંધ મહેલા મસ્યથી આરંભી અંગુઠાના મૂળ પર્યત જેટલી રેખાઓ હોય તેટલા સંતાન થાય છે. આ પણ કેટલા શાસ્ત્રકારોને મત છે. ૧૪૭
अंगुठस्सयमूले जत्तियमित्ताऊ थूलरेहाऊ । तेहुंति भाउआ खलु तणुयाहि हुंति मइणाऊ ॥ १४८ ॥ अंगुठस्सय हिठा रेहाउ जस्स जत्तियाहृति । तत्तियमित्ता पुत्ता सिज्जाहिय दारिया हुंति ॥ १४९ ॥ जत्तियमित्ता छिन्ना भिन्ना ले दारिया मुजाण । अक्खंडा अछिन्ना जीवंत यत्तत्तिया सुता ॥ १५०॥ विद्या ख्यातिर्विभूतिः स्याद्यवै ह्यङ्गुष्ठमध्यगे। शुक्लपक्षे जन्म रात्रौ वामाङ्गुष्ठगते पुनः
Page #160
--------------------------------------------------------------------------
________________
दिवाजन्म दक्षिणाङ्गुष्ठगैर्यवैः।
જેને સામુદિના પાંચ થશે
कृष्णपक्षे दिवाजन्म विद्धाविद्धविवेकेन पक्षस्य व्यत्ययः क्वचित् ॥१५२ ।।
કરેહા” પ્રકરણકારને મત-અંગુઠાના મૂળમાં જેટલી સ્કૂલ રેખાઓ હોય તેટલા ભાઈ થાય. અને જેટલી સૂફમ રેખાઓ હોય તેટલી પ્લેન થાય. ૧૪૮
અંગુઠાની નીચે જેટલી રેખાઓ હોય તેટલાં સંતાન થાય. અને તેમાંથી જેટલી ? પાતળી અને સુંદર હોય તેટલી પુત્રીઓ થાય. ૧૪૯
જેટલી છિન્નભિન્ન હોય તેટલાં સંતાન મરી જાય. અને જેટલી અખંડ અને તૂટ્યા ફૂટયા વગરની હોય તેટલાં જીવે. ૧૫૦
અંગુઠાના મધ્યમાં યવ હોય તે વિદ્યા, ખ્યાતિ અને વિભૂતિ મળે છે. યવ ડાબા હાથના અંગુઠામાં હોય તો શુકલ પક્ષમાં રાત્રે જન્મ હોય છે. ૧૫
અને જે જમણા હાથના અંગુઠામાં યવ હેાય તો કૃષ્ણપક્ષમાં દિવસે જન્મ હોય છે. આ યવની વિંધાએલી તેમજ અણુ વિંધાએલી સ્થિતિ પ્રમાણે કેટલીક વખત પક્ષ નિર્ણયમાં ફરક પણ પડે છે. ૧૫૨
शुक्लपक्षे दिवाजन्म दक्षिणाङ्गुष्ठगैर्यवैः । कृष्णपक्षे नृणांजन्म वामाङ्गुष्ठगतैर्यवैः ॥१५३ ॥
મતભેદ – જમણા હાથના અંગુઠામાં યવ હોય તો શુકલપક્ષમાં જન્મ હોય છે અને ડાબા હાથના અંગુઠામાં યવ હોય તો કૃષ્ણપક્ષમાં જન્મ હોય છે. ૧૫૩
दाहिण हत्थंगुट्ठ मत्तेय जवेण दिवसजम्मं । वामंगुट्ठजवेण नूण जाणिज्ज निसिजम्मं . I ? | अङ्गष्ठोदरमध्यस्थे यवे भोगी सदासुखी। बहूनामथवैकस्य यवस्य फलतुल्यता
|| ૬૫ II. કહા' પ્રકરણકારને મત–જમણા હાથના અંગુઠામાં યવ હોય તો દિવસને જન્મ હોય છે. અને ડાબા હાથના અંગુઠામાં યવ હોય તે રાત્રિને જન્મ હેય છે. ૧૫૪
અંગુઠાના મધ્યમાં યવ હોય તે ભેગી અને સદા સુખ ભેગવનાર હોય છે. થવ એક હોય અથવા વિશેષ હોય તે પણ ફલ સરખું જ છે. ૧૫૫
छत्रं तामरसं धनूस्थवरो दम्भोलिकूमाकुशाः वापीस्वस्तिकतोरणानि च शरः पञ्चाननः पादपः ।
Page #161
--------------------------------------------------------------------------
________________
૧ હસ્તસ જીવની
चक्रं शंखगजौ समुद्रकलशौ प्रासादमत्स्यौ यवाः यूपस्तूपकमंडलून्यवनिभृत्सचामरो दर्पणः
॥ १५६ ॥
वृषभः पताकाः कमलाभिषेकः सुदामकेकी धनपुण्यभाजाम् मंत्रीस लक्षणु-विचार-छत्र, उभण, धनुष्य, रथ, वन, अथणी, अङ्कुश, पाप, साथीयो, तोरथ्य, याभर, सिंड, वृक्ष, थर्ड, शंभ, हाथी, समुद्र, उसश, भडेल, भत्स्य, यत्र, यूथ ( यज्ञस्तल) स्तूप ( प्रभुनां युगसां) कुमंडलु, पर्वत, देवालय, हर्षायु, वृषल, धन्न, उभस, अभिषेक उश, पुष्पभाषा, भने भोर खेम णत्रीश લક્ષણા ધનવાનાને હાય છે. ૧૫૬
मणेस्तोन्मुखे मत्स्ये सहस्त्रधनवान्नरः मकरे दशसाहस्री शंखे लक्षपतिर्भवेत् आतपत्रं करे यस्य दंडेन सहितं पुनः । ध्वजो वा चामरयुतं चक्रवर्तीस जायते ध्वजो हस्ततले यस्य सवृद्धत्वे सुखी भवेत् । करभो मांसलः श्रेष्ठोऽङ्गुलिपर्व न मांसलम् करभान्निर्गता रेखा धनरेखा यदागता । अङ्कुशाकारभृद्यस्य स पुमान गजवान्नृपः हस्ती रेखाधरो राजा शूरः सिंहाकृतौ करे । वृषभे गोकुलपति कर्षको बहुरूपवान्
।। १६१ ॥
ચિન્હાનુ` ‘હસ્તબિ’બ 'માં કહેલું ફ્રી – મણિમ ધમાં તળીઆ ભણી માંવાળા મત્સ્ય હાય તા હજારની સંખ્યાના ધનના માલિક થાય છે. મકર ( મગર )નું ચિન્હ તેવી રીતનું હાય તે દશહજારના અને શંખ હાય તા લક્ષાધિપતિ થાય છે. ૧૫૭ જેના હાથમાં દાંડી સહિત કમલનુ ચિન્હ હોય છે તે, તેમજ ધ્રુજા અને ચામરના ચિન્હવાળા ચક્રવતી થાય છે. ૧૫૮
જેના હાથમાં ધા હૈાય છે તે વૃદ્ધાવસ્થામાં સુખી થાય છે.
કરણ જો માંસલ હાય તા શ્રેષ્ઠ છે, અને આંગળીનાં પર્વ શુષ્ક હાય તા શ્રેષ્ઠ છે. ૧૫૯
અંકુશ રેખાનું સ્થળ-કરભમાંથી નીકળીને ધનરેખાને મળનારી જે રેખા ઢાય છે તે મ કુશના આકારની હાઈ તેને અંકુશ રેખા કહે છે. જેને આવી રેખા હાય તે હાથીના વાહનનુ સુખ ભાગવે છે. ૧૬૦
॥ १५७ ॥
।। १५८ ।।
।। १५९ ।।
।। १६० ।।
Page #162
--------------------------------------------------------------------------
________________
જૈન સામુદ્રિકના પાંચ ગ્રંથા
. १२५
હાથીના ચિન્હવાળા રાજા થાય છે. સિંહના ચિન્હવાળે શૂરવીર થાય છૅ, વૃષભના ચિન્હવાળે ગાય ભેસાના મોટા સમૂહને માલિક બહુ રૂપવાન ખેડુત હોય છે. ૧૬૧ सूर्ये प्रतापवान् शूरः चन्द्रे प्रकृतिकोमला | सिंहासने पट्टधारी मोरे मातुलतः सुखी अङ्कुशेऽतिप्रतिष्ठावान् प्रासादश्रेत्सुखी धनी । मत्स्ये तु पश्चिमवयःसुखी सांयात्रिकः पुमान् नन्द्यावर्त्ते नृपपदं सौभाग्यं कच्छपाकृतौ । पूर्णकुम्भधरः पाणौ नरः पूर्णमनोरथः
।। १६२ ।।
२
॥ १६४ ॥
સૂર્યના ચિન્હવાળા પ્રતાપી અને શૂર હૈાય છે. ચંદ્રના ચિન્હવાળા કામળ પ્રકૃતિના હાય છે. સિંહાસનવાળા હાબ્વેદાર અને મેટરના ચિન્હવાળા મામાના પક્ષથી સુખી હાય છે. ૧૬૨
અંકુશના ચિન્હવાળા અતિશય પ્રતિષ્ઠા ભેળવનાર, મહેલના ચિન્હવાળા સુખી અને ધની હોય છે. માછલાના ચિન્હવાળા પાછલી અવસ્થામાં સુખી અને વહાણવટું
ખેડનાર થાય છે. ૧૬૩
નંદાવર્ત ( સાથીઆ )ના ચિન્હવાળા રાજ્ય પદવી ભેળવે છે. કાચબાના ચિન્હવાળો સૌભાગ્યશાળો થાય છે, અને પૂર્ણકુંભના ચિન્હવાળો સફળ મનારથવાળો થાય છે. ૧૬૪
रथाकारे रथी लोके सोद्यमः परिवाखान् ।
खड्गादि शस्त्राकारे स्यात् क्लेशकारी सुसाहसः
धनुषा वल्लभो लोके मंत्री चामखान करे । पुष्पमालाङ्कितो हस्ते यशस्वी धनवान्नरः
॥ १६३ ॥
॥ १६५ ॥ રથના ચિન્હવાળા રથના વાહનવાળા અને ઉદ્યમી તેમજ મેટા કુંટુંબવાળા થાય છે. તલવાર વગેરે હથિયારાના ચિન્હવાળા સાહસી તેમજ બીજાને કહેશ આપનાર થાય છે. ૧૫
मुकुटे राजमान्यः स्यात्कमले बहुभोगवान् । मुतिले पुत्रपूर्णः सर्वे क्रोधी महा
॥ १६६ ॥
ધનુષ્યના ચિન્હવાળો લેાકેાના પ્રેમ મેળવનાર થાય છે. ચામરના ચિન્હવાળો મંત્રી થાય છે. ફૂલની માળાવાળો યશસ્વી અને ધનવાન અને છે. ૧૬૬
।। १६७ ।।
Page #163
--------------------------------------------------------------------------
________________
૧ હસ્તસંજીવની छत्रे हठी प्रतिष्ठावान् स्वस्तिके वार्धके सुखी । स्थलपझे हि चतुरः क्षमावान मंडलाकृतौ !! ૨૬૮ | षट्कोणे धर्मवान धीरः तेजस्वी मणिरेखया । सरोवरेऽति वाताङ्गः कुलमुख्यो युगाकृतौ । છે ? || कुन्ते क्लेशी सिद्धकार्यो विद्यावान् स्याच्छशकृतौ । विमाने दुर्गगेहादिनिर्माता कीर्तिमानरः
? છે एवं रेखाबलादज्ञेयः स्वभावनिर्णयोङ्गिनाम् । तत्तरेखाकृतिज्ञेया स्थानग्रन्थान्तरादिह
|| ૧૭? || મુકુટના ચિન્હવાળ રાજમાન્ય અને કમળના ચિન્હવાળો બહુ ભેગ ભેગવનાર થાય છે. અને મુઠી વાળવાથી અંદરના ભાગમાં આવી જાય તેવા તલવાળો પુત્રવાન અને સાપના ચિન્હવાળો મહાક્રોધી ધનવાન થાય છે. ૧૬૭
છત્રના ચિન્હવાળે હઠી અને પ્રતિષ્ઠિત થાય છે. સાથીઆના ચિન્હવાળે વૃદ્ધાવસ્થામાં સુખ ભોગવનાર થાય છે. જે સ્થળકમળ (એક જાતના કમળ)નું ચિન્હ હોય તે ચતુર થાય છે. અને જેના હાથમાં મૃદંગનું ચિન્હ હોય તે ક્ષમાવાન થાય છે. ૧૬૮
પઢેણના ચિન્હવાળે ધાર્મિક થાય છે. જેને મણિબંધરેખા સ્પષ્ટ હોય છે તે ધીર અને તેજસ્વી થાય છે. સરોવરના ચિન્હવાળો વાયુના વિકારવાળે થાય . જેના હાથમાં યૂપનું ચિન્હ હોય છે તે પોતાના કુળમાં મુખ્ય પુરુષ થાય છે. ૧૬૯
કુંત (ભાલ)ના ચિન્હવાળે કાર્યોમાં ફતેહ મેળવનાર થાય છે. શર (બાણ)ના ચિડવાળો વિદ્વાન થાય છે. જેના હાથમાં વિમાનનું ચિન્હ હોય તે દુર્ગ, મકાન વગેરેને બનાવનાર અને કાન્તિમાન થાય છે. ૧૭૦ - ચિન્હોને ઉપસંહાર કરે છે–આ પ્રમાણે રેખાઓના બળથી મનુષ્યના સ્વભાવને નિર્ણય કરવો. આ રેખાઓ (ચિન્હ)ની ઓળખાણ તથા સ્થાન ગ્રંથાન્તરથી જાણી લેવાં. ૧૧
શ્રી હસ્તબિંબ સૂત્ર સંપૂર્ણ मायासु दशभिश्चऊराजा योगीश्वरोऽथवा । दशभिः शूक्तिभिः सर्वावस्थासु बहुदुःखदा
૨૭૨ છે. एक चक्रे भवेदाज्यं विद्या चक्रे द्वये भवेत् । धनागभास्त्रिभिश्च बहुचकैर्दरिद्रता
Page #164
--------------------------------------------------------------------------
________________
જ સામુહિકના પાંચ છ
જે દશે આંગળીઓમાં દશ ચક હોય તે રાજા થાય અથવા મહાન યોગી થાય. જે દશે આંગળીઓમાં છીપ હોય તો દરેક અવસ્થામાં દુઃખી રહે છે. ૧૭૨
જે એક ચક્ર હોય તે રાજા થાય. બે ચક્ર હોય તે વિદ્વાન થાય. ત્રણ ચક હોય તે ધનવાન થાય. અને બહુ ચક હોય તો દરિદ્ર થાય. ૧૭૩
अंगुलि अंगुष्ठोपरि हवंति भमराउदाहिणावत्ता । सोधनभोगी पूज्जो धर्मई बुद्धिमंतोयः
॥ १७४ ॥ वृक्षं वा तोरणं शक्तिर्मठदेवकुलानि वा। अशाखन्तं विजानीयाद्धनवन्तं महाधिपम्
પ્રકરણ કારને મત–જેની આંગળી અને અંગુઠા ઉપર દક્ષિણ ભમરી હાય, તે પુરુષ લક્ષ્મીવંત, ભેગી, પૂજનીક, ધમીર અને બુદ્ધિવાન હોય છે. ૧૭૪
જેમના હાથમાં વૃક્ષ, તેર, વજી, મઠ, કે દેવમંદિર હોય તેઓ પુત્રરહિત પરંતુ ધનવાન અને ઘણું જ બુદ્ધિશાળી થાય છે. ૧૭૫
शफरो मकरः शंख पत्रं पाणी स्वसम्मुखः । फलदः सर्वदैवान्त्यकाले पुनरसम्मुखः
॥१७६ ॥ મસ્ય, મકર, શંખ, જલાશય, વગેરે જે હાથમાં ઉર્ધ્વ મુખવાળાં હોય તે તેમનું શુભ ફળ સદાકાળ મળે છે. અને જે અધોમુખ હોય તે અંત્યાવસ્થામાં ફળ આપે છે. ૧૭૧
शतं सहस्र लक्ष वा कोटिं दद्युर्यथाक्रमम् । मीनादयनेश स्पष्टा छिन्नभिन्नादयोऽल्पदाः ॥ १७७॥ सिंहासनदिनेशाभ्यां नन्द्यावर्त्तसुतोरणैः । पाणिरेखास्थितैर्मत्स्यैः सार्वभौमो न संशयः ॥ १७८ ॥ श्रीवत्सेन सुखी चक्रेणोशिपतयोधनी । भवेदेवकुलाकाररेखाभिर्धार्मिकः पुमान
॥ १७९ ॥ वापीयानरथावेभवृषरेखांकिताः कराः । येषां ते परसैन्यानां हटग्रहणतत्पराः
॥ १८०॥ एकमप्यायुधं पाणी षट्त्रिंशन्मध्यतो यदि । तदा परैयोध्यः स्याद्रीरो भूमिपतिर्जयी
Page #165
--------------------------------------------------------------------------
________________
૧ હસ્ત જીવની
મત્સ્યાદિ આકૃતિએ અનુક્રમે સેા, હજાર, લાખ અને કરોડની સંખ્યાના ધનના માલિક બનાવે છે. પરંતુ આ ચિન્હા છિન્નભિન્ન હાય તા અત્યક્ષ ફળ આપે છે. ૧૭૭ જેમના હાથમાં સિંહાસન અને સૂર્ય, અથવા નંદાવ, ચંદ્ર અને તારણ; એકી સાથે પડયાં હોય અને તે સાથે મત્સ્ય ચિન્હ ન હાય તા તેઓ નિ:સંશય ચક્રવતી શુજા થાય છે. ૧૯૮
જેમના હાથમાં શ્રીવત્સ હાય તેઓ સચમી, વજ્રા હોય તો ધની, અને દેવમંદિરના ધાર્મિક થાય છે. ૧૭૯
પાલખી, વાહન, રથ, હાથી, વૃષભ વગેરે રેખાએ હોય વિજયી નિવડે છે. મહાન યુદ્ધોમાં વિજય મેળવનારા થાય છે. ૧૮૦
॥ ૨૮૨ ||
છત્રીશ પ્રકારનાં હથિયારા પૈકી કોઈ પણ જાતનું હથિયાર હાથમાં હાય તા પણ મનુષ્ય કેાઈનાથી હાર ન પામનાર અને વિજયી રાજા થાય છે. ૧૮૧ उपो मङ्गिनी पोतो यस्य पूर्णः करांतके । सरूप्यस्वर्णरत्नानां पात्री सांयात्रिकः पुमान त्रिकोणरेखया सीरमुशलोलूखलादिना । वस्तुना हस्तजातेन पुरुषः स्यात्कृषीवलः गोमन्तः स्यान्नरा सौधैः दामभिः पाणिसंस्थितैः । कमंडलुध्वजौ कुंभस्वस्तिकौ श्रीमद नृणाम् वाप्यां सर्वजनादेयः समुद्रेस्यान्महानृपः । दर्पणेज्ञान सम्पूर्णोऽभिषेके चाभिषेकवान् शस्त्राकारे महावीरः पोते सांयात्रिकः पुमान् । पुस्तके शास्त्ररसिको धर्मी देवकुले भवेत् स्वस्तिके धनसौभाग्यं वाणिज्यं स्यानुलाकृतौ । श्रीवत्सलांछिता लक्ष्मी गवाद्यं दामकेन च
॥ ૨૮૭ ॥
રૂપ, સાનુ
જેમના હાથમાં હાડી, વહાણુ, કે જહાજનુ સ્પષ્ટ ચિન્હ હાય તે અને રત્નના માલિક અને છે, તેમજ મેટી સમુદ્રની સફર કરનારા થાય છે. ૧૮૨ જેમના હાથમાં ત્રિકાળુનું ચિન્હ હાય, અથવા હળ, મૂશળ કે ખાણીઆનું ચિન્હ હાય તેઓ ખેડુત થાય છે. ૧૮૩
જો હાથમાં મહેલનું ચિન્હ હાય અથવા દોરડાનુ ચિન્હ હાય તે ઢારના પાલક
સુખી રહે છે. ચક્ર હાય તા શ્રાકારની રેખા હાય તે મનુષ્ય
તે તેવા મનુષ્યે
|| ૨૮૨ ॥
|| ૮૪ ॥
૫ ૬૮૧ ||
॥ ૧૮૬ ॥
Page #166
--------------------------------------------------------------------------
________________
ને સામુહિકના પાંચ થશે (માલધારી) થાય છે. કમંડલું, ધજા, કુંભ અને સાથીઓના ચિન્ડ લીમી આપનારાં છે. ૧૮૪
વાવના ચિન્હવાળે સન્માન પામનાર, સમુદ્રના ચિન્હ વાળ માટે રાજા, દર્પણના ચિન્હવાળ જ્ઞાની અને અભિષેકના ચિન્હવાળા મહાભિષેકને પામે છે. અથૉત્ ચક્રવતી' થાય છે. ૧૮૫
હાથમાં શાસ્ત્રના ચિન્હવાળે વીરપુરુષ થાય છે. વહાણના ચિન્હવાળ માટે મુસાફર થાય છે. પુસ્તકના ચિન્હવાળે શાસ્ત્ર રસિક થાય છે. અને દેવમંદિરના ૨ ચિન્હવાળો ધમાંત્મા થાય છે. ૧૮૬
સ્વસ્તિકના ચિન્હવાળો ભાગ્યશાળી થાય છે. તુલા (ત્રાજવાં)ના ચિન્ડવાળે વેપારી, શ્રીવત્સ (માળો ના ચિન્હવાળે મનવાંછિત લક્ષ્મીને મળવનારે અને દેરડાના ચિન્ડવાળે ઢારને માલિક થાય છે. ૧૮૭.
तुलाग्रमथवा वज्रं करमध्ये तु दृश्यते। वाणिज्यं सिध्यते तस्य पुरुषस्य न संशयः છે ૨૮૮ यस्य मीनसमा रेखा कर्मसिद्धिः प्रजायते । धनाढयः सतु विज्ञेयो बहुपुत्रप्रियायुतः | ૨૮૨ पद्मं वा यदि वा शंख कोष्ठागारं च दृश्यते । पुरुषस्य करे यस्य ईश्वरः स च कथ्यते I ૬૧૦ છે चक्राकारो ध्वजाकारः खङ्गाकारश्च दृश्यते । सर्वविद्याप्रधानोऽयं बुद्धिमान्नृपपूजितः । | ?? || शूलं पाणौ यस्य पुंसः सतु धर्मरतो भवेत् । यज्ञधर्मा दानरतो देवगुर्वोस्तु पूजकः । આ ૨૧૨ . अंकुशं कुंडलं छत्रं यस्य पाणितले भवेत् । तस्य राज्यं विनिर्दिष्टं समुद्रवचनं यथा
શિવસામુદ્રિકમાંથી ઉર્ધત કરીને એક સરખું ફળ આપનારાં બબ્બે ચિન્હો કહે છે. શિવસામુદ્રિકના અઢાર અધ્યાય છે. જેમાં ૧૨ અધ્યાય પુરુષ લક્ષણના અને છ સ્ત્રી લક્ષણના છે. જેના હાથમાં તુલો અથવા વજીનું ચિન્હ હોય તે પુરુષને જે વેપાર કરે તેમાં નિઃસંશય સિદ્ધિ મળે છે. જેના હાથમાં માછલાના જેવું ચિન્હ હોય તેને દરેક કામમાં સિદ્ધિ મળે છે. તે પુરુષ ધનાઢય તેમજ સુંદર પ્રિય પત્નીવાળા અને ઘણુ પુત્રે વાળો હોય છે. જેના હાથમાં પદ્મ અથવા શેષનાગ અથવા કઠારનું ચિન્હ હોય તે પુરુષ સર્વસામર્થ્યથી યુક્ત હોય છે. ચક્ર, ધજા અથવા તલવારના ચિન્હવાળો સવિધાયુક્ત શ્રેષ્ઠ પુરુષ અને બુદ્ધિમાન હોઈ રાજમાન્ય થાય છે. જેમના
૧૭
Page #167
--------------------------------------------------------------------------
________________
૧ હસ્તસંજીવની હાથમાં ત્રિશુલનું ચિન્હ હોય તેઓ પુરુષ ધર્માત્મા, યજ્ઞકર્તા, દાનશીલ તેમજ દેવગુરૂની પૂજા કરનાર હોય છે. જેમના હાથમાં અંકુશ, કુંડલ, છત્ર એ ચિન્હ હોય તેઓ રાજ્યલક્ષમીને પ્રાપ્ત કરે છે, એમ સમુદ્રનું વચન છે. ૧૮૮ થી ૧૯૩
वरपउमशंख सत्थिय भदासण कुसुम मच्छजलकुंभं । वसहगयछत्त चामर दामहय वज्जमपरं च ॥ १९४ ॥ तोमर विमानके ऊजस्से ए हंति करतले पयडातस्स । पुणधण धज्ज आया इज्छलाहोही होइ आचिरेणकालेण ॥१९५॥ मच्छेण अन्नपाणं कुंभेतह पावईय सोहग्गं । दामेणय गोबंधं वसहे सेणावइ होइ
॥ १९६ ॥ होइपुण धण धान्यं आज्ञाय सुहं च सथिए सुखं । कुंभेण पावइतिहं सिविच्छे इच्छिया भोगा ॥१९७॥ रज्जाभिसेअ पवरं पावइ भद्दासणं करेजस्स । पावइ अणंत सुखं गजचामर छत्तवज्जेहिं ॥ १९८॥ मयरेण धणसहस पउमेणक लक्खवई होइ । संखे दहकोटिवई चकेण तिहीसरी होइ
॥ १९९ ॥ पावइ पच्छासुखं पच्छिममुह सविश कुरा संखे । अम्मितराणणोपुणा होइ निरंतरं सुहं ।
॥ २०० ॥ संपुन्न संखमच्छे पउमे भदासणेजव कुंभे । पावइ विउलारिद्धि पुरिसो अचिरेण कालेण ॥ २०१॥ अव्यक्तैश्च तथा छिन्नभिन्नविंद्धैश्च रुक्षकैः । लक्षणैः फलहीनत्वं धनहानि विनिर्दिशेत् ॥ २०२ ॥ एकमप्युत्तमं स्पष्टं लक्षणं वेधवर्जितम् । सर्वाङ्गीणं श्रियं दत्ते संततिं वह मंगलम्
॥ २०३ ॥ ઉપરોક્ત વાતને પ્રકારે “
કહા' પ્રકરણુકારના શબ્દોમાં કહે છેमना डायमा सुंदर ५५, शम, स्वस्ति, मद्रासन, पाणा, मादी, न, माह थी, छत्र, याभ२, २०४०४, घोडी, 41, भगर, ता, विभान, उत्य
તેઓ જલદી જલદી રાજ્યસનના અધિકારી થાય છે. મર્યાચિન્હવાળો ખાનપાનયુક્ત,
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૩૧.
જેને સામુદ્રિકના પાંચ ગ્ર કુંભવાળો ભાગ્યશાળી, રજજુથી ગાય ભેંસના સમુહવાળે તથા વૃષભથી સેનાનાયક થાય છે. જેના હાથમાં સ્વસ્તિકનું ચિન્હ હોય તે ધન ધાન્યવાળો સેવકોને આજ્ઞા કરનાર તેમજ સુખ ભોગવનાર થાય છે. કુર્મ (કાચબા)ના ચિન્હવાળો સુખભવવાળી ગૃહસ્થાઈને પામે છે. અને શ્રીવન્સવાળે મનવાંછિત લક્ષમી પામે છે. જેમના હાથમાં સિંહાસન હોય તેના મોટા રાજ્ય ઉપર અભિષિક્ત થાય છે. હાથી, ચામર અને છત્રવાળા અનંત સુખને પામે છે. જેના હાથમાં મગરનું ચિન્હ હોય તે એક હજાર : સોનામહોરવાળે, કમલનાં ચિહુવાળ લક્ષાધિપતિ, શંખના ચિન્હવાળો દશ કરેડવાળો, અને ચકવાળો ત્રણ ભુવનનને સ્વામી થાય છે. ઉલટા મુખવાળાં ધા અને શંખનાં ને ચિન્હ હોય તે પાછળથી સુખ મળે છે. પરંતુ જે તે ચિન્હ અંતરાભિમુખી હોય તો નિરંતર સુખ પામે છે. પુરેપુરાં શંખ, મત્સ્ય, પદ્મ, ભદ્રાસન, યવ કે કુંભનાં ચિન્હ હોય તે વિપુલ ઋદ્ધિને પામે છે. આવાં ચિહેવાળા ગર્ભશ્રીમંત હોય છે. જે ચિન્હો અસ્પષ્ટ, છિન્નભિન્ન, વિંધાએલાં (બીજી રેખા દ્વારા કપાએલાં) અથવા ત્રાક્ષ (આંખને ન ગમે તેવાં) હોય તે તેમના ફળમાં ન્યુનતા આવે છે. અને ધનહાની કરે છે. એક જ લક્ષણ જે ઉત્તમ પ્રકારે સ્પષ્ટ અને કપાયા વગરનું હોય તો તે એકલું હોવા છતાં પણ સંપૂર્ણ સમૃદ્ધિને આપે છે. ૧૯૪ થી ૨૦૩
अङ्गुष्टमध्ये केदारे सुखं राज्यं श्रियोऽथवा । केदारसंगता रेखास्तावबंधनकारिणी
|| ૨૦ | બંદિરેખા–અંગુઠાના બીજા પર્વમાં ક્ષેત્ર (ચેરસ)નું ચિન્હ હોય તો તે સુખ, રાજય અથવા લક્ષમી આપે છે. ગ્રંથકાર ટીકામાં કહે છે કે આ ચિન્હ ડાબા હાથમાં હોવું જોઈએ. જે આ ચોરસ ચિન્હને બીજી રેખાઓ કાપતી હોય અથવા સ્પર્શ કરતી હોય તે જેટલી રેખાઓ સ્પર્શ કરતી હોય તેટલીવાર બંધન થાય. અર્થાત્ જેલમાં જવું પડે. ૨૦૪
अंगुठस्य वयमज्झेकेआरं जइ हविज्ज पुरिसस्स । सो होइ सुक्खभागी पावइ पुणतिउ रज्जं
૨૦૫ केयार संगमाऊ रेहाउ जत्तियाउ दीसंति जाइ । बंधणाइ पावइ अस्थकयं पुरिसो।
!! ૨૦૬ ! जियरेहाउकुलरेह मग्गयाजस्स होइ। अक्खंडा रहा अस्फुडिया सेघणवुठिहाई पुरिसस्स ॥२०७॥ अङ्गुष्ठमूले यः काकदवान मनुजो भवेत् । शूलरोगात्तस्य मृत्युरित्युचुः केपि पंडिताः * || ૨૦૮
Page #169
--------------------------------------------------------------------------
________________
૩ર
હસ્તસજીવનો
‘કરરેહા’ પ્રકરણુકારનું સ ́મતિદર્શક વાકય-અંગુઠાના મધ્ય ભાગમાં જો ચારસ ચિન્હ હૈાય તેા તે પુરુષ ભાગ્યશાળી થાય છે. અને રાજ્ય પામે છે. અને તે ચારસને જેટલી રેખાઓ સ્પર્શ કરતી હાય તેટલીવાર બંધન થાય. ધનવૃદ્ધિ રેખા, જેને આયુરેખામાંથી પવરેખાઓ(શાખારેખાએ)નીકળી હાય તેને ધનવૃદ્ધિ થાય છે. આ શાખાઓ ઉર્ધ્વ મુખી હાય તે ધનવૃદ્ધિ કરે છે. અન્યથા હાની કરે છે. જેના અંગુઠાના મૂળ ભાગમાં કાકપદ હાય તે પુરુષનુ શૂલરોગથી મૃત્યુ થાય છે. એમ કેટલાક પંડિત કહે છે. જેના અંગુઠાના મૂળમાં કાકપદ હાય તેનુ શૂળથી મરણ થાય છે. ૨૦૫ થી ૨૦૮ अंगूठस्सयाहट्ठा कागपयअं जस्सहोई पुरिसस्स । सो पछि ममिकाले सुखेणाविवज्जरा पुरिसो कागपय सुलिहयं करयलमज्जमि दीसए जस्स । विप्पं सोधणमज्जइ नस्सइ खिष्पं तदत्थं अधोऽङ्गुष्ठकाद्गोत्ररेखोपरिष्टाद्यास्तिरः स्थिताः । ता रेखाः पददायिन्यो विद्यादायिन्यएव च
॥ २०९ ॥
।। २११ ॥
જેમના કરતલમાં કાકપદનું ચિન્હ હોય છે. તેઓ ધન કમાય છે, અને જલ્દીથી શુમાવે છે. તેમના કાર્યક્રમ એવાજ ચાલ્યા કરે છે. પદવીરેખા-અંગુઠાની નીચે અને ગાત્રરેખાની ઉપર જેટલી આડી રેખાએ હાય તેટલા પ્રમાણમાં પદવી લાભ થાય છે. અને આ રેખાએ જ વિદ્યા આપનારી છે. ૨૦૯ થી ૨૧૧ कनिष्ठातोद्या यूरेखासम्मुखा यात्ररेखिका । साभाग्यरेखा कथिता निर्वेधा सुखकारिणी अङ्गुष्ठेतु यवैर्भाग्यं विद्याचाङ्गुष्ठमूलजैः । ऊर्ध्वाकारा पुनः पाणितले रेखा महाश्रियै कणयांगुलिमूलोवर रेहाऊ जस्सति चत्तारि । सो होइ पुत्तभोगी रायाईगंपि नमणिजा जिता उदाहिण करे मूले रेहाउताव जण पुज्जो । अह वामतोराजसेवा वणिज धण पुरओ शिवावस्था धर्मरेखा मध्यात्तु जीवितोन्मुखी । कथयेदुदरे पीडामाद्याधःस्था तु दीक्षणम्
॥। २१० ॥
॥ २१२ ॥
॥ २१३ ॥
॥ २१४ ॥
।। २१५ ।।
।। २१६ ।।
Page #170
--------------------------------------------------------------------------
________________
જૈન સામુદ્રિના પાંચ ગ્રંથ
૧૩૩ શ્રીહસ્તસંજીવન વિમર્શ ૩ ભાગ્યરેખા-કનિષ્ઠિકાના મૂળમાંથી નીકળી આયુરેખા ભણી જનારો રેખાને ભાગ્યરેખા કહે છે. આ રેખા જે અખંડ તેમજ કપાયા વગરની હોય તે સુખ આપનારી છે. મતાંતર–અંગુઠામાં યવમાળા હેાય તે તે ભાગ્યરેખાનું કામ કરે છે. અને અંગુઠાના મૂળમાં યવમાળા હોય તો તે વિદ્યારેખાનું કામ કરે છે. હાથમાં જે ઉર્ધ્વરેખા હેય છે, તે ખરી ભાગ્યરેખા છે. અને તે લક્ષમી આપનારી છે. “કરરેહા” પ્રકરણકારને મત-કનિષ્ઠિકાના મૂળ ઉપર ત્રણ અથવા ચાર રેખાઓ હોય તો પુરુષ પુત્રવાન ધનવાન તથા રાજમાન્ય થાય છે. આ રેખાઓ કનિષ્ઠિકાના મૂળથી શરૂ થઈ ઉર્વપર્વમાં જવી જોઈએ. આ રેખાએ જેટલી હોય તેટલી અવસ્થામાં ફળ આપે છે. જે જમણે હાથની કનિષ્ઠિકામાં એક ઉંધ્વરેખા હોય તે બાલ્યકાળમાં, બે હોય તો મધ્યાવસ્થા પર્યત અને ત્રણ હોય તો ત્રણે અવસ્થામાં સન્માન મળે છે. જમણા હાથમાં ન હોય અને ડાબા હાથમાં હોય તે રાજા કે ધનવાન પુરુના સેવક તરીકે રહી તે દ્વારા ધનલાભ થાય છે. ધર્મરેખા ઉદર પીડારેખા-અનામિકાની નીચે ઉભી રેખા હોય તેને ધર્મરેખા કહે છે. મધમાની નીચે આયુરેખા ભણી જનારી રેખા હોય તે ઉદરપીડા થાય છે. અને તર્જનીની નીચે તીરછી રેખા હોય તે તે દીક્ષારેખા છે. આ રેખાવાળા દીક્ષા લે છે. ૨૧૨ થી ૨૧૬
अनामिकाद्यपर्वस्था प्रतिरेखा प्रभुत्वकृत् । ऊर्ध्वा पुनस्तले तस्या धर्मरेखेंयमुच्यते
|| ૨૨૭ છે ધર્મરેખામાં વિવેકવિલાસ’કારની સંમતિ-અનામિકાના પ્રથમ પર્વમાં રહેલી રેખા જે સરલ ન હતાં વક્ર હોય તો પ્રભુત્વ આપે છે. આ રેખા સરલ ઊભી હોય તે જ તેને ધર્મ રેખા કહે છે. ૨૧૭
रेखाभ्यां मध्यमस्थाभ्यां प्रोक्तो विपर्ययः । तर्जनीगृहबंधान्ता रेखा स्यात्सुखमृत्युदा
| ૨૬૮ છે અધર્મરેખા–જે મધ્યમાના મૂળ ભાગમાં ઊભી બે રેખાઓ હોય તો તે દારિદ્રય આપનારી અને અધર્માચરણ કરાવનારી રેખાઓ છે. સમાધિમરણ રેખાજે તર્જની અને ત્રિવેણી (પિતૃમારેખાને સંગમ) એ બેની વચ્ચે રેખાઓ હોય તો સુખપૂર્વક મૃત્યુ થાય છે. ૨૧૮
जेठा अनामिकाणां उज्झाड निग्गया रेहा । तन्मूलेस पुणेताउ इह धम्म रेहाउ तासु उवरितिरिछना सापूण मग्गतणे भवेरेहा । . अस्फुण पल्लव दीहाई सिंसेवियायवरा
છે ૨૪ .
Page #171
--------------------------------------------------------------------------
________________
૪
૧ હસ્તસંજીવની सोहवइवायणारी कणिट्टिया हिट्ठगयाजस्स । उल्मायणामिया एव ढठियतोसूरि
છે ૨૨૨ | गत्वा मिलितयोः प्रान्ते द्रव्यपित्रोश्चरेखयोः गृहबन्धो विनिर्देश्यो गृहभङ्गोऽन्यथा पुनः II ૨૨૨ ૧
કરરેહ પ્રકરણકારનું વિશેષ કથન-મધ્યમ તથા અનામિકાના વચ્ચેના ભાગમાંથી નીકળેલી રેખા આયુરેખા પ્રત્યે જતી હોય તો તેને વ્રતરેખા કહે છે. મધ્યમાં અને અનામિકાના મધ્ય ભાગમાંથી નીકળતી દરેક રે વતરેખા હોય છે. ભિક્ષારેખ -આ ધર્મરેખાઓના ઉપરના ભાગમાં તિરછી રેખા હેાય તેને ભિક્ષારેખા કહે છે. આ ભિક્ષારેખ જે શાખાઓ વગરની અને લાંબી હોય તો મેટી મહારાણીઓ દ્વારા અપાતી રાજવી ભિક્ષા મળે છે. જે ભિક્ષુકને કનિષ્ઠિકાનાં નીચે ભિક્ષારેખા હોય તેને વાચનાચાર્ય (વાચક, પ્રવચનકાર વક્તા ઈત્યાદિ) ની પદવી મળે છે. જે ભિક્ષારેખા અનામિકાની નીચે હોય તે ઉપાધ્યાય પદવી મળે છે. અને જે કનિષ્ઠિકાના મૂળથી આરંભ થઈ મધ્યમાના મૂળી પર્યત આ રેખા ગઈ હોય તો તે આચાર્ય (મંડલેશ્વર)ની પદવી આપે છે. જેમના હાથમાં ધન રેખા તથા પિતૃખાન (પૂર્વ દિશામાં) રોગ થએલો હોય છે, તેઓને ઘરભવ (ગૃહસ્થાઈ ભરેલું જીવન) પ્રાપ્ત થાય છે. જે તેમ નથી હોતું તે તેમને ઘરવાસ ઉજજડ થઈ જાય છે. ૨૧૯ થી ૨૨૨
मृत्युरेखां विजानीयात् समुद्राकरभोन्मुखी । तदधोऽपि द्वितीया या ग्रन्थिलं कुरुते जनम् | શરૂ I कुल रेहा उवरि मूलं मिय रासिणीइ जा रहा । परदेशे मरणं तणुपई सदेश मरणं च
તે ૨૪ છે मृत्युरेखाधस्त्रिवेण्या अन्तरे ग्रंथिलं नरम् ।। करोति निर्गताम्भोधेः सम्मुखी करभस्य सा । I 995
મૃત્યુરેખા–પૂર્વસમુદ્રમાંથી નીકળી કરભ પ્રત્યે જનારી રેખાને મૃત્યુરેખા કહે છે. આ રેખાની નીચે બીજી રેખા હોય તો તે ભૂતબાધા અથવા સંનિપાત કરનારી રેખા છે. “કરરેહા” પ્રકરણની સંમતિ–ત્રરેખાના ઉપર તર્જનીની નીચે જે રેખા હોય તે જે જાડી હોય તે પરદેશમાં મૃત્યુ થાય છે. જે આ રેખા પાતળી હોય તે સ્વદેશમાં મૃત્યુ થાય છે. “ભાજ'ની સંમતિ–પૂર્વ સમુદ્રમાંથી નીકળેલી અને કરભભણી જનારી રેખા મૃત્યુ રેખા છે. આ રેખાવાળા માણસ ભૂતબાધાવાળા થાય છે. રર૩ થી ૨૨૫
करभाच्च कनिष्ठाधः स्त्रीरेखांभोघिसंमुखी। मित्ररेखापि सैवोक्ता स्फुटिता किंचिदानने
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૩૫
જેને સામુદ્રિકના પાંચ ગ્રંથ - સ્ત્રીરેખા–કનિષ્ઠિકાની નીચે કરમાંથી નીકળી પૂર્વસમુદ્ર ભણું જનારી રેખા સ્ત્રીરેખા છે. આ રેખા જે મુખ ભાગમાં કંઈક ફાટેલી હોય તો તેને મિત્રરેખા કહે છે. ૨૨૬
शिवाधस्तनुरेखान्ता तिर्यस्था पददायिनी। अङ्गष्ठपितृरेखान्तस्तिर्यग्रेखेति केचन
B૭ I. પરેખા--અનામિકાની નીચે અને આયુરેખાની ઉપરના ભાગમાં આડી પડેલી રેખાને પદરેખા કહેવામાં આવી છે. પરંતુ કેટલાકના મતમાં અંગુષ અને પિતૃરેખાના મધ્યમાં આડી પડેલી રેખાને પદરેખા કહેવામાં આવી છે. ૨૨૭
समुद्रानिर्गता गोत्ररेखान्तर्नुपमूलगा । वक्राश्चरेखा निर्दिष्टा समा पर्यंकिका दिशेत् g૨૮ .
વાહનરેખા-સમુદ્રમાંથી નીકળેલી અને અંગુષ્ઠમૂલ તથા ગોત્રરેખાના મધ્યમાં થઈ અંગમૂલ પ્રત્યે જનારી રેખા વાહનરેખા છે. આ રેખા વાંકી હોય તે ઘોડાનું સુખ આપે છે. અને જે સીધી હોય તે પાલખીનું સુખ આપે છે. ૨૨૮
अङ्गुष्ठमुले या ऊर्ध्वरेखा स्त्री संगमप्रदा। तिरश्चीना पदरेखा मतमेतत् कचिन्मतम्
|| ૨૨ છે સીરેખ વિષે મત -- અંગુઠાના મૂળમાં જેટલી ઊભી રેખાઓ હોય તેટલી સ્ત્રીઓ સાથે સંગમ થાય છે. આ સ્થાનમાં આડી પડેલી રેખાઓને કેટલાક (હસ્તબિંબકાર ના મતમાં પદરેખા કહેવામાં આવી છે. ૨૨૯
गोत्ररेखाधनरेखान्तराले कोशईरितः।। आयुर्धनानन्तरे भोगो यशोऽङ्गुष्ठपर्वगम् || ૩૦
ગેત્રરેખા અને ધીરેખાના મધ્યમાં આવેલા સ્થાનને કેશ કહે છે. આયુરેખા તથા ધનરેખાના મધ્યભાગમાં રેખા હોય તેને ભેગરેખા કહે છે. અને અંગુઠાના મૂળપર્વમાં આડી પડેલી લાંબી રેખાને યશરેખા કહે છે. ૨૩૦
तिलोहस्ततले राज्ञो निन्द्यः स वणिजां शुभः । वजस्तु वणिज श्रेष्ठो देशभ्रमणकारणात् !! રૂ? |
તલલક્ષણ- રાજાઓના હાથમાં તલ નિંદ્ય છે. જ્યારે વેપારીઓના હાથમાં તે શુભ ગણાય છે. તેમજ વેપારીઓના હાથમાં દવજચિન્હ હોય તો તે અશુભ છે. કારણ ઘણું દેશભ્રમણ કરાવે છે. ૨૩૧
यात्रा रेखाङ्गुष्ठमूलान्निर्गता पितृसंगता। विद्या रेखा तु करभान्निर्गता कोशसंमुखी | શરૂ છે.
Page #173
--------------------------------------------------------------------------
________________
१७९
૧ હસ્તસછવની યાત્રામાં વિધારેખ--અંગુઠાના મૂળમાંથી નીકળી પિતૃરેખામાં મળેલી રેખા ને યાત્રા રેખા કહે છે. કરમાંથી નીકળી કેશ પ્રત્યે જનારી રેખાને વિવા२मा छ. २३२ .
विद्यामण्योरंतराले या रेखा वक्ररूपिणी । बाणप्रहारं कुरुते समोदरगलव्यथाम्
॥३३॥ વિદ્યારેખા અને મણિબંધના મધ્યભાગમાં આવેલી વાંકી રેખાને બારેખ કહે છે. આ રેખા હોય તો શસ્ત્ર ઘા થાય છે. જે આ રેખા વાકી ન હોતાં સરલ હોય તે તે પેટ અને ગળામાં પીડા કરે છે. ૨૩૩
करशाखासु मध्यस्थव्यंशे या ऊर्ध्वखिकाः । ता वैरीदुःखसंप्राप्तिसूचिकावामहस्तगाः
॥ २३४ ॥ दक्षिणालिकात्र्यंशे ता मित्रावाप्तिकारिकाः। रेखावेधे फलं न्यून स्फुटत्वेऽतिशयात्फलम् ॥३५॥ अङ्गुष्ठपृष्ठे या रेखा नखाधः पर्वणि स्मृता। तावदिशतिकामायुर्मृत्युजन्मद्वयं निशि
॥ २३६ ॥ तर्जन्याः पृष्ठभागे या पर्वण्यायतरेखिका । तावद्वारं रोगबंधल्केशा निधि तदुद्भवाः
॥२३७॥ શડ્યુરેખા---જમણા હાથની આંગળીઓના વચલા પર્વમાં ઉર્ધ્વરેખાઓ હેય તે તે શત્રુરેખાઓ છે. પરંતુ જે ડાબા હાથમાં તેવી રીતની રેખાઓ હોય તે શત્રુઓ તરફથી લાભ થાય છે. જમણું હાથની આંગળીઓના મધ્યપર્વમાં જે ઉર્વરેખાઓ હોય છે તે મિત્રરેખાઓ છે. પરંતુ તે રેખાઓ જો પૂર્ણ હોય તે જ પૂર્ણ ફળ મળે. છિન્નભિન્ન હોય તે અલ્પ ફળ મળે. અંગુઠાના પાછલા ભાગમાં યવની નીચે જેટલી રેખાઓ હોય તેટલી વીસી (એક રેખા બરાબર ૨૦ વર્ષ) એ હિસાબે આયુદ જાણો. આ રેખાઓ સ્પષ્ટ હોય તે મનુષ્યનો જન્મ રાત્રીએ થયા છે, એમ જાણવું; અને મૃત્યુ પણ રાત્રીએ થશે. તજનીના પૃષ્ટ ભાગમાં જેટલી લાંબી રેખાઓ હોય તેટલીવાર રાગ, બંધન ઈત્યાદિ ઉપદ્રવ થાય છે. અને એ ઉપદ્રની શરૂઆત રાત્રીએ થાય છે. ર૩૪ થી ૨૩૭
लक्षम्याः पृष्ठांशरेखाभिर्धनं चौर्यादिसंभवम् । परदारालंपटत्वं निशिभुक्तिभ्रमौ प्रियो
॥ २३८॥ शिवायाः पृष्ठरेखाभिर्विरतिनिशि भोजनात् । परोपकारधर्मादिस्वप्नं रात्रौ शिवं सदा
॥२३९॥
Page #174
--------------------------------------------------------------------------
________________
૧૩૭
જૈન સામુહિકના પાંચ ગ્રંથ
तारायाः पृष्ठभागेऽपि रेखाभिः क्रूरकर्मकृत् । अन्यायोजनपैशून्यं धर्मद्वेषञ्च संभवेत्
॥२४०॥ મધ્યમાના પૃષ્ટ ભાગમાં આડી લાંબી રેખાઓ હોય તો ચોરી દ્વારા ધનપ્રાપ્તિ થાય છે. અને પરદારોલંપટ તથા નિશાચરપણને ચાહનાર થાય છે. અનામિકાની પાછળના ભાગમાં રેખાઓ હોય તે રાત્રીજનથી વિરક્તિ હોય છે. અને પરોપકારી તથા કલ્યાણકારી સ્વપ્રોને જેનાર હોય છે. કનિષ્ઠિકાના પાછલા ભાગમાં રેખાઓ હોય તો ક્રૂર થાય છે. અન્યાય, ચાડચુગલી તથા ધર્મષ કરનાર થાય છે. ૨૩૮ થી ૨૪૦
रेखाविमर्शनफलं गदितं गुरुणाम् सारस्यमेघविजयं वचनं गृहीत्वा । विश्वप्रभोभर्गवतोऽतिशयादमुस्मिन् वासिद्धिरस्तु सुधियां वरमस्तु सिध्यै
॥ २४१ ॥ આ પ્રમાણે રેખાઓને વિમર્શ કરી તેમનું ફલ ગુરુઓના વાકયના મર્મને ગ્રહણ કરી કહ્યું છે. અને વિશ્વપ્રભુની કૃપાથી વિદ્વાનને આ શાસ્ત્રમાં વાસિદ્ધિ અને મનેરથપૂર્તિ થાઓ. ૨૪૧
विशेषाधिकारे विंशोपकलक्षणम् विंशोपकानां विंशत्या धर्मवान् भाग्यवान् धनी। मिश्रश्चैकोनविंशत्या तदष्टादशकेऽधमः
ચાચો વિશેષાધિકાર વિશે પકા–જો આંગળીના પર્વની રેખાઓ વસ થતી હોય તો મનુષ્ય ધર્મવાન્ ભાગ્યવાનું અને ધનવાન થાય છે. ઓગણીસ હોય તો મિશ્ર લક્ષણ હોય છે. અને અઢાર હોય તે અધમતા થાય છે. ૧
नखैः कूर्मोन्नतैरक्तैः सपीठेर्दीप्तिसंयुतैः । नरा नराधिनाथाः स्युः संहितैः पाटलैः कृशैः ॥२॥ सूर्पाकारैस्तथा भवः शूक्तिशिरायुतैः । प्रस्विनैः पांडुरैस्तीक्ष्णैः पुरूषाः स्युः सुदुःखिताः ॥३॥ वर्तुलेश्च महैश्वर्यं पुष्टितैः सुभगोभवेत् । स्निग्धैः पीठयुतैस्तानवैर्भवति भूमिपः
નખલક્ષણ-નખ જે કાચબાની પીઠની માફક ઉપસેલા, લાલ, અને તેજસ્વી હોય તે મનુષ્ય રાજા થાય છે. ચોંટી ગએલા જેવા, ગુલાબી તેમજ સાંકડા નખનું ૧૮
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૩૮
૧ હસ્તસ જીવની
પણ ઉપર મુજબ જ ફળ છે. જેમના નખ સુપડા જેવા, આંગળીએથી જુદા પડી જતા, વાંકાચૂકા, ધાળા ડાઘવાળા, કે ફાટેલા, પરસેવાવાળા, પીળચટા તેમજ તીણા હોય તે પુરુષા દુ:ખી થાય છે. ગાળ નખ મહાઐશ્વર્યને આપનારા છે. ખીલેલા પુષ્ઠનખવાળા ભાગ્યશાળી હેાય છે. તેજસ્વી, પીઠદાર તથા તાંમા જેવા લાલ નખાથી માણસ રાજા થાય છે. ૨ થી ૪
आवर्त्तादक्षिणाः शस्ताः साङ्गुष्ठाङ्गुलिपर्वसु । ताम्रस्निग्धोच्छिखोसुङ्गाः पर्वाधोत्थनखाः शुभाः श्वेतैर्यतित्वं मत्स्याभैर्नैस्वं पीतैः सरोगिता । पुष्पितैर्दुष्टशीलत्वं क्रौर्यं व्याघ्रोपमैर्नखैः शुक्त्याः श्यामलैः स्थूलैः स्फुटिताग्रैश्च नीलकैः । अज्योति रूक्षैर्वत्रैश्च नखैः पातकिनोऽधमाः नखेषु विन्दवः श्वेताः पाण्योश्चरणयोरपि । आगन्तवः प्रशस्ताः स्युरिति भोजनृपोऽभ्यधात् तर्जन्यादिनखैर्भमैर्जातमात्रस्य तु क्रमात् । अर्थत्र्यंशचतुर्थांशाष्टांशाः स्युः सहजायुषः अङ्गुष्ठस्य नखे भग्ने धर्मतीर्थरतोभवेत् । कूर्मोन्नतेऽङ्गुष्ठनखे नरः स्याद्भाग्यवर्जितः स्थानद्रव्यादियोगेन शुभमप्यशुभं कचित् । अशुभं वा शुभं ज्ञेयं सुधियाभ्यासशीलनात् વિવેકવિલાસ ગ્રંથના મતે—જમણી ભમરી ભમરીએ એટલે અગુઠામાં તેમજ આંગળીએના અગ્રપમાં જે બાળ આવર્ત પડતા હાય છે તે અગ્રપના અર્ધ ભાગમાંથી શરૂ થતા, લાલ ઉઠાવદાર, તેમજ ઉત્તુંગ નમ શુભ ગણાય છે. ધેાળા નખવાળા તિ થાય છે. માછલા જેવા રંગના નખવાળા કે પીળા નખવાળા રાગી થાય છે. ફાટેલા નખ એ દુરિત્રનું લક્ષણ છે. તેમજ વાધના જેવા નખ એ ક્રૂરતાનું લક્ષણ છે. છીપના જેવા, કાળા, જાડા, અગ્રભાગમાંથી ફાટેલા, વાદળી, તેજહીન, ઋક્ષ, તેમજ વક્રનખવાળા પાપી અધમ પુરૂષા હાય છે. હાથ કે પગના નખામાં આગ તુક ધાળાં પીતુએ પડે તે (અકસ્માત પડે તો) તે શુભ છે, એમ ભાજરાજા કહે છે. તર્જની, મધ્યમા, અનામિકા તથા કનિષ્ઠિકા પૈકી જે આંગહીના નખ જન્મકાળથી તૂટેલા ચૂંટેલા હાય તે આંગળીના પ્રમાણ મુજબ એટલે કે
11 33 11
સારી ગણાય છે. આ
॥ ॥
॥ ॥
|| ૭ ||
॥ ૮॥
॥ ૧ ॥
11 30 11
Page #176
--------------------------------------------------------------------------
________________
જૈન સામુદ્રિકના પાંચ ગ્રંથ
૧૩૯ તર્જની હોય તો રૂ મધ્યમાં હોય તો તુ અનામિકાને હોય તે રે અને કનિનિકા હોય તો ? એ પ્રમાણે તેના જે આયુદ્ધ રેખાઓ દ્વારા નિશ્ચિત થતું હોય તેમાંથી તેટલામો ભાગ હાસ થાય છે. અંગુઠાનો નખ જે ભાગેલ હોય તે મનુષ્ય ધર્મતીર્થમાં આસક્તિવાળા થાય છે. અને જે અંગુઠાને નખ કાચબાની પીઠની માફક ઉન્નત હોય તો મનુષ્ય ભાગ્યહીન થાય છે. ઉપસંહાર - ઉપરોક્ત લક્ષણેનું ફળ સ્થાન દ્વવ્યાદિના યોગે કરી શુભ અથવા અશુભ થાય છે. અથોતુ કેટલીક વખત શુભ લક્ષણ અશુભસ્થાનમાં અથવા અશુભ લક્ષણની સાથે હોય તે તેનું ફળ મળતું નથી. અને કેટલીક વખત અશુભ લક્ષણ શુભસ્થાન કે શુભલક્ષણુના ચાગે કરી શુભફળ આપે છે. આથી બુદ્ધિમાન પુરુષેએ વારંવારના અક્સાસથી ફલના નિષ્કર્ષનો નિર્ણય કરો . ૫ થી ૧૧
अङ्कुशं कुंडलं चक्रं यस्याः पाणितले भवेत् । पुत्रं प्रसूयते नारी नरेन्द्र लभते पतिम्
|| ૧૨ . यस्याः पाणितले रेखाप्रासादं छत्रतोरणम् । अपि दासकुले जाता राजपत्नी भविष्यति |શરૂ છે मन्दिरं कुंडलं चैव ध्वजचक्रसरोवरम् । यस्याः करतले छत्रं सानारी राजसूर्भवेत्
૨૪ | यस्याः करतले रेखा मयूरं छत्रमीक्ष्यते । राजपत्नित्वमाप्नोति पुत्रैश्चसह वर्धते पद्मं मालाङ्कशं छत्रं नन्दावर्त्तः प्रदक्षिणः । पाणिपादे भवेद्यस्याः राज्ञोभोग्यात्र सा सुता अङ्गल्यः संहता यस्या नखाः पद्मदलोपमाः । मृदुहस्ततला कन्या सानित्यं सुखमेधते
સ્ત્રીઓના લક્ષણે સંબંધી વિશેષથન–જે સ્ત્રીના હાથમાં અંકુશ, કુંડલ, અગર ચક હોય તે સ્ત્રી રાજરાણી અને પુત્રની માતા થાય છે. જેના હાથમાં મહેલ, છત્ર અને તારણની રેખાઓ હોય છે, તે દાસના કુલમાં જમી હોય તો પણ રાજરાણું થાય છે. મંદિર, કુંડલ, ધજા, ચક્ર, સરોવર અને છત્ર જેના હાથમાં હોય તે સ્ત્રી રાજમાતા થાય છે. જે સ્ત્રીના કરતલમાં મયુર છત્રનું ચિન્હ હેાય તે સ્ત્રી રાણી થાય છે. અને પુત્રની માતા થાય છે. પદ્મ, માળા, અંકુશ, છત્ર અને દક્ષિાવર્ત નંદાવ હાથ કે પગમાં જે ચીને ડાય તે હલકી કક્ષમાં ઉત્પન્ન થએલી હોય છતા શાની રાણી થાય છે. જેની આંગળીઓ એક બીજા સાથે વળગી રહેનારી હોય અર્થાત
Page #177
--------------------------------------------------------------------------
________________
(૪૦
૧ હસ્તસંજીવની આંગળીઓ વચ્ચે જગ્યા ન રહેતી હોય, તેમજ જેના નખ પત્ર પાંખડીઓની માફક લાલ રંગના હોય અને હાથનું તળીયું કમળ હોય તે સ્ત્રી નિત્ય સુખ ભોગવે છે. ૧૨ થી ૧૭
आयूरेखाभर्तृरेखाश्वशू स्याद्धनरेखया । श्वसुरो गोत्ररेखायां स्त्रीणां दक्षिणहस्ततः
| ૨૦ || - સ્ત્રીના જમણા હાથમાં આયુરેખાને ભત્રેખા (પતિની રેખા) જાણવી. ધનરેખા - સાસુની રેખા અને ત્રરેખા સાસરાની રેખા સમજવી. ૧૮
धर्मरेखा धर्मकारी दामरेखासु गोधनम् । .. रत्नाकरादामहस्ते दाससौख्यञ्चतुष्पदम्
સ્ત્રીના ડાબા હાથમાં ધર્મરેખા ધર્મકૃત્ય કરાવનારી બને છે. રરેખા ધન આપે છે. અને મણિબંધ ઉપરથી દાઢાસો તથા ચતુષ્પદના સુખને વિચાર કર. ૧૯
भाग्यरेखा वामहस्ते ज्ञेया तत्रैव सन्ततिः । सोदरोत्था सपत्नीजा दक्षिणे करमेस्मृता ।
| ૨૦ || - ડાબા હાથમાં ભાગ્યરેખા તથા સંતતિ રેખાને વિચાર કરે અને ભાઈ તેમજ શકયને વિચાર જમણા હાથના કરભમાં રહેલી લાઈભાંડુની રેખા ઉપરથી કરવી. ૨૦
यदोदरस्थपीडाय रेखा मध्याद्यपर्वगा। सचेदत्यविच्छिन्ना गर्भपातं तदा वदेत्
પુરુષોના હાથમાં જે ઉદર પીડાની રેખા મધ્યમાના પ્રથમ પર્વમાં કહી છે. તે રેખા સ્ત્રીને હોય અને ઘણી જ વિચિત્ર દેખાતી હોય તે તે ગર્ભપાત કરાવે છે. ૨૧
सन्तानरेखाप्रान्ते या दीर्घा कोशस्य सम्मुखी । व्यापाररेखा तस्याश्च नीचैर्वका विषाशनी
| ૨૨ સ્ત્રીને સંતાન રેખાઓની નજીકમાં લાંબી કેશ ભણું જનારી રેખા હેાય તે તે વ્યાપાર રેખા છે. આ વ્યાપાર રેખાની નીચે બીજી વક્રરેખા હોય તે તે વિષભક્ષણની રેખા છે. ૨૨
पीठे या ऊर्ध्वरेखास्ताजाररेखा उदाहृताः।। वयस्यादक्षिणे वक्के कन्दे ज्येष्ठाश्चदेवराः ।
૨૩ ૧ પાસન (અંગુઠાના હથેળીમાં રહેલા ભાગ)માં જે ઉર્ધ્વરેખા હોય તો તે જારરેખા છે. જમણું હાથમાં જે શાક્યની રેખા બતાવી, તે શાક્યના અભાવમાં સખીની રેખા બને છે. અને અંગુષ્ટમૂલમાં જેઠ તેમજ દીયરની રેખા હોય છે. ૨૩
स्त्रीणामुदग्दिशि मणिदेक्षिणाशाङ्गालिस्थिता । सौभाग्यं मध्यमाङ्गल्या निर्णेयं नखपर्वणोः _ ૨૪ |
Page #178
--------------------------------------------------------------------------
________________
જૈન સામુદ્રિકના પાંચ થા
૧૪૧
સીએના હાથમાં મણિમધ એ ઉત્તરદિશા છે. અને આંગળીઓનાં મૂળમાં દક્ષિણુ દ્વિશા છે. સૌભાગ્ય મધ્યમા આંગળી ઉપરથી વિચારવું. ૨૪ पतिरेखा पल्लवैर्वा ताराधोरेखया स्त्रियः ।
सपत्नी संभवो ज्ञेयः पतिभाग्यन्तु दक्षिणे
॥ २५ ॥
પતિરેખામાં શાખાઓ હોય અથવા કનિષ્ઠકાની નીચેની વિવાહ રેખામાં શાખાએ હાય તે! સપત્ની યાગ થાય છે. જમણા હાથની ભાગ્યરેખા પતિના हुरे छे. २५
ભાગ્યનું દ્યોતન
दक्षिणैः पल्लवैः पत्युरेखायां प्रीतिरूत्तमा । बलवलक्षणैर्नार्याः फलं भन्तुरिवाङ्गजे
॥ २६ ॥
પતિરેખામાં જમણી બાજુની શાખાએ હાય તા સ્ત્રીપુરુષ વચ્ચે ઉત્તમ પ્રકારની પ્રીતિ રહે છે. સ્ત્રીનાં ખળવાન લક્ષણેનું ફળ પતિને અથવા પુત્રાને મળે છે. ૨ यथैव दक्षिणे तद्वत् प्रायो वामेऽपि वीक्ष्यते । कृष्णपक्षे प्रजातस्य मुख्यं दक्षिणलक्षणम् शुक्लपक्षे वामहस्ते लक्षणं मुख्यमीरितम् । अनिर्णये हस्तवीक्ष्या पक्षात्याण्योः प्रधानता स्त्रियः स्त्र्यंशनरस्यापि फलं मुख्यं तु वामतः । एवं रात्रौ दिने जातस्त्रीत्रोः केचित्फलं विदुः
11:38 ||
પુરુષના ડાબા હાથનું વર્ણન જેવી રીતે પુરુષના માટે જમણા હાથનું પ્રાધાન્ય છે, તેવી રીતે કૃષ્ણપક્ષમાં જન્મેલા પુરુષને ડાખા હાથનું પ્રાધાન્ય છે. શુકલપક્ષમાં જન્મેલા મનુષ્યને જમણા હાથનું જ પ્રાધાન્ય છે. પરંતુ જ્યારે અને હાથમાં સમાન લક્ષણે હોય, અને મુખ્યામુખ્યના નિયય ન કરી શક્તા હાઈ એ, ત્યારે જન્મના પક્ષ ઉપરથો કયા હાથની મુખ્યતા છે, તેના વિચાર કરી લેવા. સ્ત્રીને તેમજ સ્ત્રીપ્રકૃતિવાળા પુરુષને ડાબા હાથ મુખ્ય છે. જેવી રીતે પક્ષ ઉપરી મુખ્યામુખ્યના વિચાર કર્યા, તેવી રીતે જ રાત્રીએ જન્મેલાને ડાબે હાથ અને દિવસે જન્મેલાને જમણેા હાથ મુખ્ય છે. એમ કેટલાક આચાય કહે છે. ૨૭ થી ૨૯
द्वादशाब्दानि रेखाणां न तादृक् स्पष्टता भवेत् । तत्परं त्रीणि वर्षाणि वामहस्तेक्षणं शिशोः वामहस्ते मातृरेखादैर्ये स्त्रीपक्षतो धनम् । तथा मातुर्धनं पक्षे तारुण्ये वा विनिर्दिशेत् अपलवा न विच्छिन्ना वामायूरेखिका यदा ।
॥ २७ ॥
॥ २८ ॥
॥ ३० ॥
॥ ३१ ॥
Page #179
--------------------------------------------------------------------------
________________
૪૨
तदा स्त्रिया समं प्रीतिः प्राधान्यं स्वगृहे भवेत् श्वर्वामे मातृरेखा स्वसुरः पितृरेखिका । अङ्गुष्टाच्च मणिं यावद्रेखाभिः शालकान् वदेत्.
હસ્તસ જીવની
॥ ૩૨ ॥
॥ ૨૩ ॥
બાર વર્ષની ઉંમર સુધી રેખાઓનું સ્પષ્ટિકરણ થતું નથી. તેમજ ત્યારપછીનાં ત્રણ વર્ષ સુધી પશુ ખાલકને ડાબા હાથમાં જ બધુ વિચારવું. ડાખા હાથમાં માતૃરેખા લાંબી હાય તેા સ્રીપક્ષ તરફનું ધન મળે છે. અથવા માતા તરફથી કે માતુલપક્ષ તરફથી ધન મળે છે, કે પછી યુવાનીમાં પોતાની મેળે ઉપાર્જન થાય છે. શાખા વગરની કે છિન્નભિન્ન થયા વગરની ડાબા હાથની આયુરેખા હોય તા સ્ત્રી ઉપર પ્રીતિ રહે છે. અને ઘરમાં સ્રીની મહત્તા રહે છે. ડાબા હાથમાં માતૃરેખા સાસુની રેખા અને છે. અને પિતૃરેખા સસરાની રેખા બને છે. તેમજ અશુઠાથી મણિબંધ પ તની રેખાઓ સાળાએતુ સૂચન કરે છે. ૩૦ થી ૩૩
रेखाभिः करभे वामे वणिक् पुत्राश्च सेवकाः । वाणिज्यं यैः समं मिश्रं कनिष्ठाजीवितांतरे धर्मं दीक्षा यशोराज्यं रेखाभिः फलमत्र तत् । साहचर्यं स्त्रियस्तत्र तथैव मृत्युरेखया ज्ञेयं विज्ञानचातुर्यं विद्यारेखा स्वरूपतः । ऊर्ध्वरेखा फलान्यत्र स्त्रीपाणिग्रहणात्परम् अद्वादशराश्यादेस्तथावयवचिन्तनम् । प्रागुक्तं तत् स्त्रिया ज्ञेयं योगिनां भक्तिकारिणः वामहस्ते दक्षिणास्था बलवद्भोगलक्षणे । प्रभुत्वयोगातिशयाद्वाच्यं व्रतविडम्बनम्
|| ૩૮ ॥
ડાબા હાથના કરભમાં રહેલી રેખાઓ દ્વારા મુનિમ તથા સેવકાનું જ્ઞાન થાય છે. અને કનિષ્ઠિકા તથા આયુરેખાના મધ્યભાગમાં રહેલી રેખાએ ઉપરથી ભાગીદારને નિશ્ચય થાય છે. ડાબા હાથથાં રહેલી ધર્મ, દીક્ષા, યશ, રાજ્ય એ રેખાઓ ઉપરથી સ્ત્રીના સાહચર્યથી તે તે રેખાઓનું ફળ ભેગવાશે તેમ સમજવું. અને મૃત્યુરેખા હાય તેા તેના વિચાર પણ તેવી રીતે કરવેશ, ડાબા હાથમાં રહેલી વિદ્યારેખા ઉપરથી વિજ્ઞાન અને ચાતુર્ય ના ખ્યાલ કરવા. તેમજ ડાબા હાથમાં ભાગ્યરેખા હોય તે લગ્ન પછી (સ્ત્રીના આવાગમન પછી) તેનું ફળ મળે છે. ડાખા હાથમાં પહેલાં બતાવ્યું તેમ ખાર રાશિઓની ચેાજના થાય છે, તેમજ તેમના ઉપરથી સ્ત્રીના અવયવાના
॥ ૩૪ ||
1134 11
# ૩ ॥
॥ ૩૭ ॥
Page #180
--------------------------------------------------------------------------
________________
ન સામુહિકના પાંચ રે
૧૪૩ ખ્યાલ કરી શકાય છે. રોગી પુરુષને ડાબા હાથની રેખા ઉપરથી ભક્ત સંબંધી વિચાર થાય છે. યોગી પુરુષને જમણા હાથ કરતાં ડાબા હાથમાં ભેગાદિ બળવાન રેખાઓ હોય તો તેનું પ્રભુત્વ વધે છે. પરંતુ તેઓ વ્રતમાંથી બ્રશ થાય છે. ૩૪ થી ૩૮
वेधादिदोषादेखाणां कदाचिदक्षिणे फलम् । विसम्वादे निश्चयात्तत्फलं वामकराङ्गतः
જમણા હાથની રેખા કદાપિ છિન્નભિન્ન થવાથી કે બીજા કારણથી ફલ ન આપી શકે તેમ હોય તો ડાબા હાથની રેખા અચૂક ફલ આપે છે. ૩૯
यस्य कृपाणिका शस्त्रं वामे भुजदले भवेत् । तस्य स्त्री निष्ठुरा दुष्टा कोधान्मारयते पतिम् ध्वजे चञ्चलता तस्यास्तुलायां व्यवसायिता। चन्द्रे सौम्या पुष्पदाम्ना बहुपुत्रवती वधूः
જે પુરુષના ડાબા હાથમાં કૃપા કે બીજા શસ્ત્રનું ચિન્હ હોય છે. તે પુરુષની શ્રી નિષ્ફર હોય છે. અને ક્રોધમાં આવી પોતાના પતિને મારી નાંખે છે. ડાબા હાથમાં ધજાનું ચિન્હ હોય તે સ્ત્રી ચપળ (ભટકતી) હોય છે. ત્રાજવાનું ચિન્હ હોય તો સ્ત્રી વ્યવસાય કરનારી (વેપાર કરનારી) હોય છેચંદ્રનું ચિન્હ હોય તે સૌમ્ય હોય છે. અને પુષ્પમાળાનું ચિન્હ હોય તો સ્ત્રી બહુ પુત્રવાળી થાય છે. ૪૦ થી ૪૧
एवं यद्बहुसम्मतं तदुदितं वामेऽपि रेखाफलं सर्वं चाप्यनया दिशैव सुधिया ध्येयं विधेयं धिया ।
औन्नत्यं समुदेति मेघविजयाद्यस्मादकस्माच्छ्रियं नित्याभ्यासविलासलभ्यमसकृत्तलक्षणान्वीक्षणात् ॥४२॥
ઉપસંહાર–આ રીતે જે બહુ થકારોને સંમત છે, તે ડાબા હાથની રેખાએનું ફળ પણ મેં કહ્યું. આ રીતે જ બધું વિચારીને બુદ્ધિમાન પુરુષે ફળની યેજના કરવી. અને આવા જ્ઞાનના નિત્યના અભ્યાસ, મનનથી વારંવાર મળી આવતાં લક્ષણેના જેવાથી અકસ્માત મેઘકિંજય થવાથી (મેઘ ચઢી આવવાથી) જલને અસ્પૃદય (વૃદ્ધિ) થાય છે, તેમ લક્ષમીની વૃદ્ધિ થાય છે. કર
श्रीसामुद्रिकभावभुतरसं गम्भीरमध्यासितं नानाकारमहार्थभासुरमणियोतिर्मिरूद्भासितम् ।
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૪૪
૧ હસ્તસંજીવની साकल्येन परिग्रहीतुमचिराद्वक्ता न शक्ताजनाः तद्धस्तामृतजीवनेन सहितास्तैः सन्तु श्रद्धाश्रयाः ॥४३॥ किञ्चिच्छास्त्रसमीक्षणादगुरुमुखादन्वीक्षणालक्षणाभ्यासादत्र समुच्छितं समुचितं ज्ञेयं मया वाङ्मयम् । तदृष्यं विदुषा न किन्तु सुहृदा सम्भावनीयं करे यस्मानिमलतामुपैति सकलं शास्त्रं सतां संग्रहात् ॥४४॥ गृहे वृष्टिस्तस्य स्फुरति कनकर्मेघविजयाद्विदित्वा यः पाणिग्रहणविधिमीक्षेत निपुणः । समुद्रादुद्भूता सदवयवसम्वधमधुरा महालक्ष्मीः पाणिग्रहणमुदिता तेन रमते
॥४५॥ प्रेष्यस्तपागच्छ नृपालचक्रिणश्चक्रे गुरोः श्रीविजयप्रभोः । शिष्यः कृपादेर्विजयस्य धीमतःशास्त्रं समेघाद्विजयाख्यवाचकः॥४६॥
अनुष्ठुभां सपादोऽत्र ज्ञेयः पंचशतो ध्रुवम् । ग्रन्थे सतां प्रसादाच श्रेयः श्रीरस्तु शास्वती
॥४७॥ અદ્ભુતરસ અને ગંભીરતાવાળા, અનેક પ્રકારના વિશાળ અર્થોની પ્રભાથી ઝળહળતા, સામુદ્રિકશાસ્ત્રના મર્મને એકદમ સમજવા માટે તેના રસિક પુરુષે સમર્થ થતા નથી, તેથી આ હસ્તસંજીવનથી શક્તિમાન થઈ તેઓ તેના મર્મને ગ્રહણ કરવા શ્રદ્ધાવાળા બનો. કેટલુંક શાસ્ત્રોની આલોચના કરવાથી, કેટલુંક ગુરુમુખથી, કેટલુંક લક્ષણે જેવાના અભ્યાસથી જે કંઈ એગ્ય સાહિત્ય મને મળ્યું તે મેં અહીં મૂક્યું છે. તેને વિદ્વાન પુરૂએ દેષ ન ચઢાવ. પણ મિત્રભાવથી હાથમમાં ગ્રહણ કરવું. જે મેઘવિજય નામના ગ્રંથકર્તા પાસેથી હાથ જેવાની વિધિને જાણુ નિપુણ થઈ હાથ જુએ છે. તેના ઘેર સુવર્ણની વૃષ્ટિ થાય છે અને સુંદર અવયવોથી શોભતી સમુદ્રમાંથી ઉન્ન થએલી સુંદર મહાલક્ષ્મી તેના પાણિગ્રહણથી (હાથ જેવાથી) પ્રસન્ન થઈ તેની સાથે કોડા કરે છે. તપાગચ્છના આચાર્યોના શિરોમણિ શ્રી વિજયપ્રભ ગુરૂના સેવક અને શ્રી કૃપાવિજય પંડિતના શિષ્ય શ્રી મેઘવિજય વાચક (ઉપાધ્યાય) આ શાસ્ત્રની રચના કરનાર છે. આ ગ્રંથ સવા પાંચસો અનુકુન્ કલેક પ્રમાણ છે સજ્જનોની કૃપાથી આ ગ્રંથમાં શાશ્વત સિદ્ધિ રહે. ૪૩ થી ૪૭
Page #182
--------------------------------------------------------------------------
________________
चित्रिणी
Chitrini
Page #183
--------------------------------------------------------------------------
________________
ॐ ह्रीं श्रीं पार्श्वनाथाय नमः महत्तम श्रीदुर्लभ विरचित
अथ सामुद्रिकतिलकम् ।
श्रीपतिनाभिप्रभवः कनकच्छायः प्रयच्छतु शिवं वः । कल्पादिसृष्टिहेतुः पद्मासनसंश्रितो देवः
શ્રી સામુદ્રિકતિલક
સુવર્ણના જેવા, કલ્પાદિ સૃષ્ટિના હેતુ અને શ્રીમાન નાભિરાજથી ઉત્પન્ન થએલ પદ્માસનમાં રહેલા દેવ શ્રી આદિનાથ તમારૂં કલ્યાણ કરો. ૧ જુએ ચિત્ર ન. ૨૩ स्फुरदेकलक्षणमपि त्रैलोक्यलक्षणं वपुर्यस्याः ।
अविकलशब्दब्रह्म ब्राह्मी सा देवता जयति
॥ १ ॥
॥ २ ॥
જેમાં એકજ લક્ષણ સ્ફૂરાયમાન થઈ રહ્યુ છે, છતાં જે એકજ આખા ત્રિલેાકનાં स ंपूर्ण लक्षण! तुझ्य छे, शेवा शरीरवाणी, स्वस्थ परब्रह्म ३५ श्राह्मी (सरस्वती) નામની દેવતા જય પામે. ૨ જુએ ચિત્ર ૨૪
चित्र नं २३
चित्र नं. २४
पुरुषोत्तमस्य लक्ष्म्या समं निजौत्संगमधिशयानस्य । शुभलक्षणानि दृष्ट्वा क्षणं समुद्रः पुरा दध्यौ भोक्ता त्रिखण्डभूमेर्भक्ता मधुकैटभादिदैत्यानाम् | रूपकृतयाऽसौ क्षणमपि न वियुज्यते लक्ष्म्या इहेक्षणलक्षणयुतं तदपरमपि हंत भजति श्रीः । विपरीतलक्षणयुतस्त्रि जगत्यपि किङ्करो भवति
૧૯
॥ ३ ॥
|| 8 ||
॥ ५ ॥
Page #184
--------------------------------------------------------------------------
________________
४
૨ સામુહિકતિલક પિતાના ઉલ્લંગ (ાળા) માં લક્ષ્મીની સાથે સુઈ રહેલા પુરુષોત્તમ (વિ) નાં શુભ લક્ષણે જોઈ સમુદ્ર પહેલાં કોઈ એક વખતે એક ક્ષણ વિચાર કર્યો નહતો.) (કે) ત્રિખંડ પૃથ્વીને ભેતા અને મધુકૈટભાદિ દૈત્યને મારનાર આ વિષણુ તેના રૂપથી વશ કરાએલી લક્ષ્મીથી એક ક્ષણ માટે પણ જુદે પડતો નથી. (લક્ષમી તેના રૂપથી એવી વશ થઈ ગઈ છે, કે એક ક્ષણ માટે પણ તેને છોડતી નથી. ) (તેમજ) આવી નજર તથા લક્ષણવાળા બીજા પુરુષોને પણ લક્ષ્મી પ્રાપ્ત થાય છે, અને આનાથી ઉલટાં લક્ષણવાળે સર્વત્ર ચાકર જ બને છે. ૩-૪-૫
अथ चेह मध्यलोके सकलेष्वपि सत्सु जंतुजातेषु । मर्त्यः प्रधानजातो यदाख्यया मर्त्यलोकोऽयम् उत्पत्तिः स्त्रीमृला तस्या अपि ततः प्रधानमेषापि । क्रियते लक्षणमनयोर्यदि तदिह स्याज्जनोपकृतिः इत्थं विचिन्त्य सुवरे स्वहृदि समुद्रेण सम्यगवगम्य । नृस्त्रीलक्षणशास्त्रं रचयांचक्रे तदादि तथा
॥८॥ સ્વર્ગ, મત્યું અને પાતાલ એ ત્રણ ખંડ પૈકી વચલા મત્યે ખંડમાં બધાં પ્રાણીઓમાં મત્ય (મનુષ્ય) મુખ્ય છે, અને તેના નામ ઉપરથીજ આ (વચલે ખડ) મત્સ્ય લોક કહેવાય છે. આ મર્યો (મનુષ્ય) ની ઉત્પત્તિ સ્ત્રીથી થાય છે અને સ્ત્રીની પુરુષથી થાય છે. તેથી તેની (સ્ત્રીની) પણ મુખ્યતા છે. જે આ બેનાં લક્ષણે (ની પરીક્ષાનું શાસ્ત્ર) કરું તો મનુષ્ય માટે તે ઉપકારક થશે. આ પ્રમાણે વિચાર કરી પિતાના હદયાન્તરમાં સારી રીતે જાણું (નિશ્ચય કરી)ને સમુદ્ર પુણ્ય અને સ્ત્રીનાં લક્ષણોનું શાસ્ત્ર બનાવ્યું. આ આદિ શાસ્ત્ર થયું. ૬-૭-૮
तदापि नारदलल्लकवराहमाण्डव्यषण्मुखप्रमुखैः । रचितं वचित्प्रसङ्गापुरुषस्त्रीलक्षणं किञ्चित् तदनन्तरमिह भुवने ख्यातं स्त्रीपुंसोर्लक्षणज्ञानम् । दुर्बोधं तन्महदिति जडमतिभिः खण्डतां नीतम् ॥१०॥ श्रीभोजनृपसुमन्तप्रभृतीनामग्रतोपि विद्यन्ते । सामुद्रिकशास्त्राणि प्रायो गहनानि तानि परम् ॥ ११ ॥ खण्डीकृतानिचपुनः पिण्डीकृत्याखिलानितान्यधुना । सामुद्रिकं शुभाशुभमिह किंचिदच्मि संक्षेपात् ॥ १२॥
Page #185
--------------------------------------------------------------------------
________________
જૈન સામુદ્રિકના પાંચ ગ્રંથ
१४७ सामुद्रमङ्गलक्षणमिति सामुद्रिकमिदं हि देहवताम् । प्रथममवाप्य समुद्रः कृतवानिति कीत्यते कृतिभिः ॥१३॥
તેમજ નારદ, લ, વરાહમિહિર, માંડવ્ય, કાર્તિકસ્વામી આદિ ઋષિઓ, આચાર્યો તથા દેવતાઓએ કવચિત્ કવચિત પ્રસંગે ઉપસ્થિત થતાં પુરુષ–સ્ત્રીલક્ષણશાસ્ત્રની થોડી ઘણું રચના કરી છે. ત્યારબાદ સ્ત્રી અને પુરુષના લક્ષણેનું આ શાસ્ત્ર જગતમાં પ્રસિદ્ધ થયું, (પણ) તે મેટું તેમજ દુર્બોધ હોવાથી મૂર્ખ લોકોએ તેને છિન્નભિન્ન કર્યું. શ્રી ભોજરાજ, સુમન્ત ઈત્યાદિ મહાપુરુષોનાં સામુદ્રિક શાસ્ત્રો અગાઉ રચાએલાં છે, પરંતુ લગભગ તે બધાં ગહન છે. (આથી) છિન્નભિન્ન થએલાં તે પ્રાચીન શાસ્ત્રોને એકત્ર કરી (તેમના આધારે) સંક્ષેપમાં શુભાશુભ (લક્ષણવાળું) સામુદ્રિકશાસ્ત્ર (હું પણ) કહું છું. વિદ્વાન્ પુરુ કહે છે, કે સર્વ પ્રથમ સમુદ્ર આ (જ્ઞાન) મેળવી શાસ્ત્ર બનાવ્યું, તેથી દેહધારીઓના અંગનાં લક્ષણે ઉપર રચાએલું આ શાસ્ત્ર સામુદ્રિક નામથી ઓળખાય છે. ૯ થી ૧૩
ऊरू जठरमुरः स्थलबाहुयुगं पृष्ठमुत्तमाङ्गं च । इत्यष्टाङ्गानि नृणां भवन्ति शेषाण्युपाङ्गानि
॥१४॥ पूर्वभवान्तरजनितं शुभमशुभमिहापि लक्ष्यते येन । पुरुषस्त्रीणां सद्भिर्निगद्यते लक्षणं तदिह
॥१५॥ देहवतां तद्बाह्याभ्यन्तरभेदेन जायते द्विविधम् । वर्णस्वरादिवाह्यं पुनरन्तः प्रकृतिसत्त्वादि
॥ १६ ॥ आद्य तदाश्रयतया निखिलेष्वपि लक्षणेषु शारीरम् । मनुजानां तस्मादिह वक्ष्यामि तदेव मुख्यतया ॥१७॥ शरीरावर्तगतिच्छायास्वर गन्धवर्णसत्त्वानि । इत्यष्टविधं हयवत्पुरुषस्त्रीलक्षणं भवति
॥१८॥ इह तावदूर्ध्वमूलो नरकल्पतरुर्भवेदधः शाखः । पादतलात्तदिदानी शारीरं लक्षणं वक्ष्ये
॥ १९ ॥ મનુષ્યને બે સાથળ, પિટ, છાતી, બે હાથ, પીઠ, માથું એ આઠ અંગે છે, અને બાકીનાં ઉપાંગે છે. આ જન્મમાં જેના ઉપરથી પુરુષ અને સ્ત્રીઓના પૂર્વ ભવમાં ઉત્પન્ન કરેલા શુભાશુભનું જ્ઞાન કરી શકાય છે, તેને સારા પુરુષે લક્ષણ કહે છે. આ લક્ષણના પ્રાણીઓના માટે બાહ્ય અને આભ્યન્તર નામના બે ભેદ થાય છે.
Page #186
--------------------------------------------------------------------------
________________
१४८
૨ સામુદ્રિકતિલક ૫, અવાજ ઈત્યાદિ બાહ્ય વિભાગમાં છે, જ્યારે પ્રકૃતિ, સત્વ આદિ આભ્યન્તર છે. બધાં લક્ષણે બાહા લક્ષણ શરીરના આધારે હોવાથી મનુષ્ય માટે બાહ્ય લક્ષણે જ મુખ્ય છે, અને તેથી તેનેજ મુખ્યતયા કહીશ. ઘડાની માફક પુરુષ અને સ્ત્રીને શરીર, समरी, गति, छाया, स्१२, आध, वर्ण (२) मने सत्व (भाव) मा प्रमाणे આઠ પ્રકારનાં લક્ષણે હોય છે. આ મૃત્યુલોકમાં ઉપર મૂળ અને નીચે શાખાઓવાળું પુરુષ રૂપી કલ્પતરૂ (વૃક્ષ) છે. તેથી તે નરક૯પતરૂનું પગનાં તળી (શાખાઓ, રિમ, ત્યાં)થી આરંભી શરીર નામના લક્ષણને કહું છું. ૧૪ થી ૧૯
आदौ पदस्य तलमथ रेखांगुष्टांगुलीनखं पृष्ठम् । गुल्फो पानी जंघायुगलं रोमाणि जानुयुगम् ॥ २०॥ ऊरू तथा कटितटस्फिग्युग्मं तदनुपायुरथ मुष्कौ । शिश्नस्तन्मणिरेतो मूत्रं शोणितमथो बस्तिः
॥ २१ ॥ नाभिः कुक्षी पार्श्वे जठरं मध्यं ततश्च वलयोस्मिन् । हृदयमुरः कूचचूचुकयुग्मं जत्रुद्वयं स्कन्धौ
॥ २२ ॥ अंसौ कक्षे बाहू पाणियुगं तस्य मूलपृष्ठतलम् । मीनाद्याकृतिरेखांगुली नखाः क्रमशः
॥ २३ ॥ पृष्ठं कृकाटिकाथ ग्रीवा चिबुकं संकूर्चहनुगण्डम् । वदनोष्ठदशनरसना तालु ततो घंटिका हसितम् ॥ २४ ॥ नासाक्षुतमक्षियुगं पक्ष्माणि ततो निमेषरुदिते च । भ्रूशङ्खकर्णभालं तल्लेखा मस्तकं केशाः ।
॥२५॥ इत्यापादतलकेशप्रान्तमिहानुक्रमेण शारीरम् । अङ्गोपाङ्गविभक्तं लक्षणविद्भिर्नृणां ज्ञेयम्
॥ २६ ॥ સર્વ પ્રથમ પગનાં તળીઓ, પછી અનુક્રમે પગના તળીઆની રેખાઓ, અંગુઠો, माजीसी, न, (पानी) पी8, धुटी, पानी, onl, S५२ पादीय], साथ, ४२, थापा, गुहा, वृषण, शिक्ष, शिश्नना (मसा) भति, वीर्य, भूत्र, बाडी, पद, नालि, क्षी, ५७, ४४२, पेट मध्य मा, पेट ५२नी त्रिवट्टी,
ध्य, छाती, स्तन, स्तनाथ, ये खांसी, मन ममा, मनाना मला, मी, (माथी पांया सुधी) पाहु, डायना पांया, जी, डायन पृष्ट मास, यजीमा રહેલી મસ્યાદિ વિવિધ ચિન્હો બતાવતી રેખાઓ, આંગળીએ, નખ, પીઠ (બરડે)
Page #187
--------------------------------------------------------------------------
________________
જૈન સામુહિકના પાંચ ગ્રંથ
१४६ टि। (i) , वाढीन सयमान, भूख, हदी, स्थल, भी, 18, it, , तng, यो, हास्य, ना, छी, मांस, यांप!, निमेष २६न, भू, अन, ४ाण, કપાળમાં પડતી રેખાઓ, માથું, માથાના વાળ, આ પ્રમાણે પગથી લઈ શિખા પર્યત અંગ અને ઉપાંગથી વિભકત થએલું શારીર (નામનું પહેલું) લક્ષણ લક્ષણજ્ઞ (સામુદ્રિકશાસ્ત્રજ્ઞ) પુરુષોએ જાણવું. ૨૦ થી ૨૬
अस्वेदमुष्णमरुणं कमलोदरकान्ति मांसलं श्लक्ष्णम् । स्निग्धं समं पदतलं नृपसंपत्तिं दिशति पुंसाम् ॥ २७ ॥ पादचरस्यापि चरणतलं यस्य कोमलं तत्र । पूर्णस्फुटोदुर्ध्वरेखा स विश्वम्भराधीशः
॥ २८ ॥ वंशच्छिदे कुपादं द्विजहत्यायै विपक्कमृत्सदृशम् । पीतमगम्यारतये कृष्णं स्यान्मद्यपानाय
॥ २९ ॥ पाण्डुरमभक्ष्यभक्षणकृते तलं लघुदरिद्रतायै स्यात् । रेखाहीनं कठिनं रूक्षं दुःखाय विस्फुटितम्
॥ ३०॥ तलमन्तः संक्षिप्तं स्त्रीकार्ये मृत्युमादिशति पुंसाम् । रोगाय विगतमांसं मार्गाय ज्ञेयमुत्कटकम्
॥ ३१ ॥ रेखाः शंखच्छत्रांकुशकुलिशशशिध्वजादिसंस्थानाः । अच्छिन्ना गम्भीराः स्फुटास्तले भागधेयवताम् ॥३२॥ ताः शंखाद्याकृतयः परिपूर्णा मध्यभेदतो येषाम् । श्रीभोगभाजनं ते जायन्ते पश्चिमे वयसि
॥ ३३ ॥ ता गोधासैरिभजंबुकमूषककाककंकसमाः । रेखाः स्युर्थस्य तले तस्य न दूरेऽतिदारिद्यम् ॥३४॥
પરસેવા વગરનું, ઉષ્ણ, લાલાશવાળું, કમલગર્ભ જેવી કાતિવાળું, માંસલ, મૃદુ, સ્નિગ્ધ, અને સરખું પગનું તળીયું મનુષ્યને રાજસંપત્તિને અધિકારી બનાવે છે. જે પગપાળો ફરતો હોય છતાં પગનું તળીયું કેમળ હોય અને તેની ઉપર સ્પષ્ટ પૂરેપુરી ઉર્ધ્વરેખા હોય તે તે રાજા હોય છે. ખરાબ લાગતા પગ વંશચ્છેદ કરે છે. પકવેલી માટી જેવો પગના તળીઆને રંગ હોય તો તે દ્વિજ હત્યા કરે છે. પીળા તળીઓવાળે અગમ્યાગમન કરે છે, અને કાળા રંગના તળીઓવાળે મદ્યપાન કરે છે,
Page #188
--------------------------------------------------------------------------
________________
૧૫૦
૨ સામુદ્રિકતિલક પગનું તળીયું પાંડુ રંગનું હોય તે અભક્ષ્યભક્ષણ કરે. નાનું હોય તે દરિદ્રતા આપે. રેખા વગરનું કઠીન, રૂક્ષ તથા ફાટેલું હોય તો દુઃખ આપનાર છે. પગનું તળીયું અંદરની બાજુ બેસી ગયું હોય તે પુરુષનું સ્ત્રીના કારણે મૃત્યુ થાય છે. માંસ વગરનું હોય તો રેગ, અને ઉપસી આવેલું હોય તે મુસાફરી કરાવે છે. ભાગ્યશાળી પુરુષના પગમાં શંખ, છત્ર, અંકુશ, વા, ચંદ્ર, ધ્વજ આદિ આકાર બનાવતી, આખી ગંભીર અને સ્પષ્ટ રેખાઓ હોય છે. આ શંખ આદિ આકૃતિઓ પુરેપુરી હોય પરંતુ દેખાવમાં મધ્યમ પ્રકારની હોય છે તેવી રેખાઓવાળા પુરુ પાછલી વયમાં ધનસંપત્તિનું સુખ ભેગવે છે. જે આ રેખાઓ (પગના તળીઆની રેખાઓ) ઘે, પાડો, શિયાળ, ઉંદર, કાગડા યા ગીધ જેવા આકારની માલુમ પડતી હોય તો જેના પગના તળીઆમાં આવી રેખાઓ હોય તેમનાથી દારિદ્ઘ દર નથી હોતું. ર૭ થી ૩૪
वृत्तो भुजगफणाकृतिरुत्तुङ्गो मांसलः शुभोंगुष्ठः । सशिरोह्रस्वश्चिपिटोच(व)ऽक्रोविपुलः स पुनरशुभः ॥ ३५ ॥ श्लक्ष्णा वृत्ता मृदवो घना दलानीव पद्मस्य । ऋजवोङ्गलयः स्निग्धाः सुखमख्यान्वितं दधति ॥ ३६ ॥ विरलाश्चिपटिकाः शुष्का लघवो वक्राः खटाः पदांगुलयः । यस्य भवन्ति शिरालाः सकिङ्करत्वं करोत्येव ॥३७॥ स्त्रीसम्भोगानाप्नोत्यंगुष्ठदीर्घया प्रदेशिन्या । प्रथममशुभं च गृहिणीमरणं वा हस्खया च कलिम् ॥३८॥ आयतया मध्यमया कार्यविनाशों ह्रस्वया दुःखम् । घनया समया पुत्रोत्पत्तिः स्तोकं नृणामायुः यस्यानामिका दीर्घा स प्रज्ञाभाजनो मनुजः । ह्रस्वा स्याद्यस्य पुनः सकलत्रवियोजिता नित्यम् ॥४०॥ दीर्घा कनिष्ठिकापि स्याद्यस्य स्वर्णभाजनं स नरः । यदि सापि पुनर्लध्वी परदारपरायणः सततम् ॥४१॥ यस्य प्रदेशिनी कनिष्ठिकाभवेध्रुवं स्थूला । शिशुमावे तस्य पुनर्जननी पंचत्वमुपयाति ॥ ४२ ॥
Page #189
--------------------------------------------------------------------------
________________
જૈન સામુદ્રિકના પાંચ ગ્રંથા
विमलाः प्रवालरुचयः स्निग्धाः क्रमोन्नता नखाः श्लक्ष्णाः । मुकुराकाराः सूक्ष्माः सौख्यं यच्छति मनुजानाम् स्थूलैर्नखैर्विदीर्णैः शूर्पाकारैश्च दीर्घनखैः । असितैः सितैर्दरिद्रा भवन्ति तेजोरचारहितैः
ALS
રા
॥ ૪૨ ||
॥ ૪૪ ||
चित्र नं २५
ચિત્ર નં. રદ્દ
સાપની ફેણ જેવા, ગાળ, ઉત્તુંગ, માંસલ અશુઠા સારી ગણાય છે. ( જુએ ચિત્ર. ૨૫) નસો દેખાઈ આવે તેવે, ટુકી, ચપટા, વાંકા અને સાંકડા અંગુઠા શુભ નથી. સુદર, ગાળ, મૃદુ, એકખીજા સાથે ચાંટી રહેતી, અને કમળની પાંખડી જેવી લાગતી સ્નિગ્ધ સીધી આંગળીએ પુષ્કળ સુખ આપે છે. (જુએ ચિત્ર. ૨૬) આછી આછી, ચપટી, સુકી, ટુકો, વાંકી ભાગી ગએલી લાગતી પગની આંગળીએ જેને હોય તે તેમજ જેની પગની આંગળીએમાં નસા તરી આવતી હોય તે ચાકરી જ કરે છે. અર્થાત્ આવી આંગળીઓનુ ફળ સારૂં નથી. જો અંગુઠા કરતાં પ્રદેશની ( અંગુઠા પાસેની આંગળી) લાંખી હોય તો પ્રથમ અશુભ ફળ મળેછે. અર્થાત્ સ્ત્રીસુખ કે કંઈ મળતું નથી, પરંતુ પાછળથી સ્ત્રી-સભાગનુ સુખ મળે છે. જો ટુકી હોય તે સ્ત્રીનું મરણુ અથવા સ્ત્રીથી ક્લેશ થાય છે. અર્થાત્ સ્રો-સુખ ખરાખર મળતુ નથી. જો અંગુઠા કરતા મધ્યમા (વલી) મેટી હોય તેા કાર્યવિનાશ થાય છે. કાર્યસિદ્ધિ થતી નથી, અપયશ મળે છે.) ટુકી હોય તેા દુ:ખ થાય. જે એક મીજી સાથે ચાંટેલી જેવી દેખાતી અને સરખી ઢાય તેા પુત્રની ઉત્પત્તિ થાય છે. અને અલ્પાયુ થાય છે. જેના પગની અનામિકા લાંખી હાય તે વિદ્વાન પુરુષ થાય છે. જેને ટુકી હાય તેને સ્રી-વિયોગ સદાકાળ રહે છે. જેને ટચલી આંગળી લાંબો ડાય તેને સુવર્ણ - લાભ (ધનસુખ) થાય છે, અને જો મા ટચલી આંગળી ટુકી હાય તા તે સદા પરઢારગામી રહે છે. જેને પ્રદર્શિની તથા કનિષ્ઠિકા જાડી હાય તેના ગાલ્યાવસ્થામાં જ તેની માતા મરી જાય છે. ચેાકખા, પ્રવાલ જેવા, સ્નિગ્ધ, કાચખાની પીઠની માફ્ક
( !
Page #190
--------------------------------------------------------------------------
________________
૨ સામુહિકતિલક ઉપસેલા, અને સુંદર ફૂલની કળી જેવા, સૂક્ષ્મ નખ મનુષ્યને સુખ આપે છે. જાડા, રંગ વગરના ફીક્કા, સૂપડા જેવા, લાંબા, કાળા, ઘેળા અને તેજ વગરના નખ હોય લે તે નખના કારણે મનુષ્ય દરિદ્ર થાય છે. ૩પ થી ૪૪
मांसोपचितं स्निग्धं गूढशिरं कोमलं चरणपृष्ठम् । रोमस्वेदे रहितं पृथुलं कमठोन्नतं शस्तम्
॥४५॥ अंतर्गुढा गुल्फाः सरोजमुकुलोपमाः श्रियं ददते । सूकरवत्ते विषमाः शिथिलाः प्रथयन्ति वधबंधौ ॥४६॥ महिषसमानेगुल्फैश्चिपिटैर्वा दुःखसंयुताः पुरुषाः । तैरपि रोमोपगतैर्नित्यमपत्येन परिहीनाः । ॥४७॥ कन्दः पादांबुरुहस्येव भवेदतुला पाणिः । तं नरमनुरागादिव नियतं रमयति रमा रामा ॥४८॥ समपाणिः सुखसहितो दीर्घायुः स्यान्नरो महापाणिः । स्वल्पायुरल्पपाणिः प्रोन्नतया विनिर्जयो भवति ॥४९ ॥
પગની પીઠ માંસલ, સ્નિગ્ધ, દટાઈ ગએલી નસોવાળી, કમળ, રૂવાટા વગરની, પાળી, અને કાચબાની પીઠ જેવી હોય છે તે સારી છે. પગની ઘુંટીઓ અંદર સમાઈ જતી, અને કમળની કળી જેવી હોય તે તે લક્ષમી આપે છે. જે ડુક્કરના જેવી નાની મોટી કે વિષમ લાગતી તેમજ ઢીલી પડી ગએલી હશે તે તે કારાગાર બંધન યા વધ કરાવનાર લક્ષણ છે. પાડાના જેવી શુંટીઓ હોય તે, અથવા ચપટી ઘુટીઓ હોય તે પુરુષે દુઃખી થાય છે, અને જે આવી ઘુંટીઓ વાળ યુક્ત હોય તે જરૂર સંતાનરહિત થાય છે. પાણું (પગની ઘૂંટીથી તળીઆ સુધીને ભાગ એડી) જે પગ રૂપી કમળના ગઠ્ઠા જેવી ગાળ દેખાતી હોય તો તેવા લક્ષણવાળા પુરુષને મેહ પામેલી હોય તેમ લમી સદાકાળ મળ્યા કરે છે. (જૂઓ ચિત્ર ૨૭) સરખી એડીવાળો સુખી, માટી એડીવાળે દીર્ધાયુ, નાની એડીવાળો અલ્પાયુ, અને ઉંચી એડવાળે વિજયી થાય છે. ૪૫ થી ૪૯
पिशितान्तर्गतनलिका कुरङ्गजंघोपमा श्रियं पुंसाम् । प्रविरलमृदुतररोमा दत्ते क्रमवर्तुला जंघा लक्ष्मी दिशति केसरिमीनव्याघ्रोपमा नृणाम् । जंघा ऋक्षसहशा वधबंधौ निःस्वतां प्रायः . . . ॥५१॥
Page #191
--------------------------------------------------------------------------
________________
જેને સામુદ્રિકના પાંચ રે
स्थूला दीर्घा मार्ग वितरत्युद्बद्धपिडिका जंघा। श्वशृगालकरभरासभवायसजंघोपमा त्वशुभा
૧૦e
જ
જિત્ર ૨૭
चित्र नं. २८ પગની નળી જે માંસની અંદર ડૂબેલી હોય અને મૃગની જાંગ જેવી જાંગ (પગની પીંડીને સંસ્કૃતમાં જાંગ કહે છે. ઘુંટીથી લઈ ઢીંચણ સુધીને ભાગતે જાંગ) હોય તે પુરુષને લક્ષમી મળે છે. તેમજ આછા ઝીણા વાળવાળી તથા સંઘાડા ઉપર ઉતારી હોય તેવી ચઢતા ગેળાવાવાળી જાંગ પણ લક્ષમી આપે છે. (જુઓ ચિત્ર ૨૮) જે મનુષ્યને (મજબુત) સિંહની જાંગ જેવી જ હોય, અથવા માછલાનાં જેવી જાગ (જુઓ ચિત્ર ૨૯) (દેખાવમાં માછલા જેવી) હોય કે પછી વાઘની જાંગ જેવી જાંગ હોય તે તેને લક્ષ્મી પ્રાપ્ત થાય છે. (જુઓ ચિત્ર ૩૦) પરંતુ જે રીંછના જેવી જગ હોય તે તે વધ અથવા કેદખાનું પ્રાપ્ત કરાવે છે. અને પ્રાય: દરિદ્ર રાખે છે. (જુઓ ચિત્ર ૩૧) જાડી પરંતુ લાંબી જાંગ હોય તો વારંવાર મુસાફરી કરાવે છે. ગાંઠવાળી, કુતરે, શિયાળ, ઊંટ, ગધેડાં કે કાગડા જેવી જાંગ અશુભ છે. (જુઓ ચિત્ર ૩૨) ૫૦ થી પર
(hી
चित्र नं. २९
चित्र नं ३०
Page #192
--------------------------------------------------------------------------
________________
૨ સામુહિતિલક
-
चित्र नं. ३१
चित्र नं ३२ ललितानि स्निग्धाने भ्रमरश्यामानि देहरोमाणि । जायन्ते भूमिभुजां मृदृनि विलसन्ति सूक्ष्माणि सुभगो रोमयुतः स्याद्विद्वान्धनरोमसंयुतो मनुजः । उत्तरोमाभिः पुनरंगश्च बहुभिश्च वित्तसंकलितः
॥५४॥ रोमैकैकं नृपतेवं श्रोत्रियधनाढ्यबुद्धिमताम् । आदीन्येतानि पुनर्निःस्वानां मूर्धजेष्वेवम् रोमरहितः परित्राट् स्यादधमः स्थूलरूक्षखररोमा । पापः पिङ्गलरोमा निःस्वः स्फुटिताग्ररोमापि
સુંદર, કાળાં ભમરાં જેવાં સ્નિગ્ધ રૂવાટાં કે જે દેખાવમાં મૃદુ અને સૂક્ષ્મ (ना ) साणे छ, त साने होय छे. (अर्थात् मावां काटial 01 थाय छे.) અંગ ઉપાંગ ઉપર વધારે પ્રમાણમાં વાળ હોય તે તે શુભ લક્ષણ છે. વાળવાળા સુંદર (ભાગ્યશાળી) હોય છે. ઘણી વાળવાળા વિદ્વાન હોય છે, અને વધારે પડતા વાળવાળ ધનવાન થાય છે. એક છિદ્રમાં એક જ વાળ રાજાઓને હોય છે. એક છિદ્રમાં બે વાળ વિદ્વાન, ધનવાનું તથા બુદ્ધિમાન લેકને હોય છે, પરંતુ તેનાથી વધારે એટલે કે એકજ છિદ્રમાં ત્રણ કે ચાર રેમ દરિદ્ર પુરુષોને હોય છે. આ લક્ષણ માથાના વાળ માટે પણ લાગુ પડે છે. રૂવાટાં વગરને માણસ પરિવ્રાજક (સંન્યાસી) થાય છે. જાડા અને ત્રાક્ષ, ગધેડાના જેવાં ખરબચડાં રૂંવાટાંવાળે પાપી અને અગ્ર ભાગમાં ફાટેલાં રૂંવાટાંવાળો દરિદ્ર થાય છે. ૫૩ થી ૫૨
कुञ्जरजानुर्मनुजो भोगयुतः पीनजानुरखनीशः । संश्लिष्टसधिजानुवर्षशतायुभवप्रायः
Page #193
--------------------------------------------------------------------------
________________
જન સામુદ્રિકના પાંચ ગ્રંથ
૧૫૫ निम्नैः स्त्रीपखशगः शशिवृत्तैYढमांसलै राज्यम् । दीर्धेमहद्भिरायुः सुभगत्वं जानुभिः स्वल्पैः
॥५८॥ दिशति विदेशे मरणं मनुजानां जानु मांसपरिहीनम् । कुम्भनिभं दुर्गततां तालफलामं तु बहुदुःखम् ॥ ५९॥ जानुद्वितयं हीनं यस्य सदा सेवते स वधबंधौ । इदमेव यस्य विषमं स पुनः प्राप्नोति दारिद्रयम् ॥ ६०॥ ऊरू यस्य समांसौ रंभास्तंभभ्रमं वितन्वाते । कोमलतनुरोमंचितौ स जायते भूपतिः प्रायः ॥ १॥ स्निग्धावूरू मृदुलौ क्रमेण पीनौ प्रयच्छतो लक्ष्मीम् ।। विक्री स्त्रीवल्लभतां गुणवतां संहतौ कृतौ भवतः ॥२॥
Huitment
चित्र नं. ३३
चित्र नं. ३४ હાથીને ઢીંચણ જેવા ઢીંચણવાળો ભેગી, જાડા ઢીંચણવાળો રાજા અને જાંગ તથા સાથળ સાથે સારી રીતે સંકળાએલ ઢીંચણવાળા સે વર્ષના (દીર્ધાયુ) થાય છે. (જુઓ ચિત્ર ૩૪) અંદર પેસી ગએલા ઢીંચણવાળો સ્ત્રીને વશ રહે છે. ગોળ અને માંસમાં દટાએલા ઢીંચણવાળાને રાજ્ય મળે છે. મેટા ઢીંચણ દીર્ધાયુ: અને નાના ઢીંચણ સૌભાગ્ય આપે છે. જે ઢીંચણ માંસ વગરના હોય તે પરદેશમાં મરણ થાય છે. ઘડા જેવાં ગોળ ઢીંચણ હોય તે દુર્ગતિ થાય અને જે તાડના ફળાની માફક ચપટાં ઢીંચણું હોય તે બહુ દુઃખ થાય છે. જેને બને ઢીંચણ નહિ જેવા જ હોય તે સદાકાળ કારાગારમાં રહે છે. અને તેને વધુ થાય છે. અને જે નાના મોટા હોય તે દરિદ્ર થાય છે. જેના સાથળ માંસલ હોય અને કેળના સ્તંભ જેવા સુંદર દેખાતા હાય તેમજ ઝીણું સુંદર રૂંવાટાંવાળા હોય છે તે પ્રાય: રાજા થાય છે. (જુઓ ચિત્ર
Page #194
--------------------------------------------------------------------------
________________
૧૫૬
૨ સામુદ્રિકતિલક ૩૫) સ્નિગ્ધ, મૃદુ અને એક સરખા ઉતરતા ક્રમથી સરાણ ઉપર ઉતારેલા હોય તેવા જે સાથળ હોય તે તે લક્ષમી આપે છે. પહાળી સાથે હોય તે સ્ત્રીઓને પ્રિય થઈ પડે છે. અને એક બીજા સાથે મળી જતા હોય તેવા સાથળ ગુણવાન માણસેને હોય છે. પ૭ થી ૬૨
चित्र नं. ३५ ..
चित्र नं. ३६ स्थूलाग्रौ मध्यनतौ स्यातां मार्गानुसंधिनौ पुंसाम् । कठिनौ चिपिटौ विपुलौ निमासौ दुर्भगत्वाय ॥३॥ यस्य कटिः स्यादीर्घा पीना पृथुला भवेत्स वित्तादयः । । सिंहकाटिर्मनुजेन्द्रः शार्दलकटिश्च भूनाथः
॥६४॥ रोमशकटिदरिद्रो ह्रस्वकटिटुर्भगो भवति मनुजः । शुनमर्कटकरभकटि१ःखी संकटकटिः पापः मंडूकस्फिङ् नृपतिः सिंहस्फिमंडलद्वयाधिपतिः । घनमांसस्फिग्धनवान्व्याघस्फिङ् मंडलाधिपतिः ॥६६॥ उष्ट्रप्लवंगमस्फिग्धनधान्यविवर्जितः पुमानियतम् । पीनस्फिङ् निःस्वो ह्य स्फिग्व्याघमृत्युः स्यात् ॥६७॥
જે સાથળ અગ્રભાગમાં સ્થળ અને વચ્ચેથી બેસી ગએલા હોય તે સતત મુસાફરી કરાવે છે. કઠિણ, ચપટા, બહુ પહેળા અને માંસહીન સાથળ હોય તે हुमायनु चिन्ड छे. नी भर पडली, oni, भाटी, डाय ते धनवान थाय छे. સિંહના જેવી કમર હોય તે નરાધિપ (જુઓ ચિત્ર. ૩૬) અને વાઘ જેવી કમર જમીનદાર કરે છે. (જુઓ ચિત્ર ૩૭) રૂંવાટાંવાળી કમરવાળે દરિદ્ર, ટુંકી કમર
Page #195
--------------------------------------------------------------------------
________________
જૈન સામુદ્રિકના પાંચ ગ્રંથા
૧૫૭
થાય છે.
વાળા દુર્ભાગી થાય છે. અને કુતરાં, માંડાં, ઊંટ જેવી કમરવાળે દુ:ખી ( જુએ ચિત્ર ૩૮ ) સાંકડી કમરવાળે પાપી થાય છે. જો પગના થાપા દેડકાના
X
રિત્ર ન. ૩૭ થાપા જેવા હોય તેા રાજા પ્રાંતના અધિપતિ થાય. (
થાય. ( જુએ ચિત્ર ૩૯ )
રિપત્ર નં. ૩૮ સિંહ જેવા હાય તા એ ચિત્ર ૪૦) ખુબ માંસવાળા હાય તા ધનવાન થાય,
નુ
ચિત્ર નં.
ચિત્ર ૧. ૪૦
અને વાઘના જેવા થાપા હોય તે એક પ્રાંતના અધિપતિ થાય. (જુએ! ચિત્ર ૪૧) ઊંટ કે વાંદરા જેવા થાપા હાય તે જરૂર ધનધાન્યથી રહિત થાય. (જીએ ચિત્ર ૪૨-૪૩) જાડા થાપાવાળા નિન, થાય છે. અને જેના થાપા અડધા હોય તેનુ વાઘ દ્વારા મરણ થાય છે. ૬૩ થી ૬૭
यतमांसो गम्भीरः सुकुमारः संवृतः शोणः ।
पायुः शुभो नराणां पुनरशुभो भवति विपरीतः
॥ ૬॥
શુઢા માંસવાળી, ગંભીર, કામલ, ગાળ તથા લાલરંગની હાય તા તે શુભ લક્ષણુ છે. આ સિવાયનું અશુભ લક્ષણ છે. ૬૮
Page #196
--------------------------------------------------------------------------
________________
૧૫૮
ર સામુદ્રિકતિલક
चित्र नं. ४१
चित्र नं. ४२
मुष्काः स्वयं प्रलम्बा जायन्ते सुपरिष्ठिता यस्य । स भवति भर्त्ता नियतं भूमेः सप्ताब्धिवलयायाः
णैः समैर्नृपत्वं चिरमायुर्भवति लम्बितैर्वृषणैः । जलमरणमद्वितीयैर्मनुजानां कुलविनाशोपि स्त्रीलोलत्वं विषमैः प्राक्पुत्रोदक्षिणोन्नतैर्वृषणैः । वामोन्नतैश्च तैरपि दुःखेन समं भवति दुहिता निःस्वः शुष्कस्थूलै रम्यरमणीरतास्तुरंग समैः । पुनरद्धर्वृषणैर्भवंति न चिरायुषः पुरुषाः शिश्नमनिम्नसमुन्नतमदीर्घलघु सुसंयुतं मृदुलम् | उष्णं धनधान्यवतामश्लथम्मृदुवर्तुलं विशिरम् स्थूलग्रन्थिरतिसुखी केशनिगूढो महीपतिः शिश्नम् । व्यावहयसिंहतुल्यो भोगी स्यादीश्वरः प्रायः स्पष्टशिरानिचितअपित्वग्धीनं मेहनं कृशं विमलम् । लघुमृदु सुरभिपरिमलं पुंसां सौभाग्यवित्तकरम् लिने लघुनि धनाढ्यो निरपत्यो वा शिरायुतेऽल्पसुतः । दक्षिणविनते पुत्रो वामनते कन्यकाजनकः
॥ ६९ ॥
|| 190 ||
॥ ७१ ॥
॥ ७२ ॥
॥ ७३ ॥
|| 98 ||
॥ ७५ ॥
।। ७६ ।।
Page #197
--------------------------------------------------------------------------
________________
જૈન સામુદ્રિકના પાંચ ગ્રંથા
यः समचरणनिषण्णो गुल्फौ नतुशेफसा परिस्पृशति । स सुखी ज्ञेयो यदि पुनखनितलं प्रायशो दुःखी स्थूलोऽधो विनतः स्यात्तीक्ष्णाग्रो दीर्घोन्नतः शिथिलः । समलो धनहीनानां शिश्रो भुमः सदोन्मिषितः स्थूलशिरेण विशालच्छिद्रवता प्रजनेन दारिद्र्यम् । अतिकोमलेन लभते नरः प्रमेहादिना मरणम् हरितांजना भरेखा महामणिर्जायते समोत्तानः । मन्थानकपुष्पनिभो यस्य स भर्ता भुवो भवति मणिभिर्धनिनो रक्तैः स्मेरजपापुष्पसन्निभैर्भूपाः । लक्ष्णैः स्निग्धैः सुखिनो मध्योत्तानैश्च पशुमन्तः कलधौतरजतमुक्ताफलप्रवालोपमा महामणयः । येषां भवन्ति दीप्तास्ते सजलधिभूमिभर्त्तारः दारिद्र्यजुः परुषैः परुषा भैर्विपाण्डुरैर्मणिभिः । मध्योन्नतैर्बहुकन्या जायन्ते दुःखिनः स्फुटितैः विद्रुमहेमोपमया महामणौ रेखया नरो धनवान | दौर्भाग्यवात् शवलया धूसरया जायते निःस्वः
૧૫૯
11:00 ||
॥ ७८ ॥
॥ ७९ ॥
॥ ८० ॥
॥ ८१ ॥
॥ ८२ ॥
॥ ८३ ॥
॥ ८४ ॥
Kulo
10
चित्र नं. ४४
चित्र नं. ४३ જેના વૃષણુ લાંખા અને સારી રીતે ચાંટેલા માલુમ પડતા હોય તે સાત સાગર
Page #198
--------------------------------------------------------------------------
________________
૧૬૦
૨ સામુદ્રિકતિલક વાળી પૃથ્વીના સ્વામી થાય છે. સરખા અને સુંદર વૃષણવાળે રાજ્ય મેળવે છે. લબડો પડેલા લાગતા વૃષણવાળો દીર્ધાયુ થાય છે. એક જ વૃષણ હોય તે જલમાં ડુબવાથી મૃત્યુ થાય છે. અને તેવા માણસે પોતાના કુલને નાશ પણ કરે છે. જે નાના મોટા વૃષણ હોય તે સ્ત્રીલેલુપ થાય છે. જેને જમણે વૃષણ ઉંચે હોય તેને પહેલો પુત્ર થાય છે. અને જેને ડાબે ઉંચે હોય તેને દુ:ખ પડે છે, અને પ્રથમ છોકરી થાય છે. સુક્કા કે જાડા વૃષણ હોય તો નિર્ધન થાય છે. જે ઘોડાના જેવા વૃષણ હોય તો સુંદર સ્ત્રીમાં આસક્ત રહે છે. જે અડધા અડધા વૃષણ હોય તે પુરુષો અલ્પાયુ થાય છે. બહુ ઉંચી થએલી, બહુ દબાઈ ગએલી, બહુ લાંબી કે બહુ નાની ન હોય પરંતુ સારી કમળ દેખાતી અને ઉષ્ણ રહેતી ઈન્દ્રી ધનસંપત્તિવાળા માણસોને હોય છે. વળી આવા માણસની ઈન્દ્રી મજબુત, કમળ, ગોળ અને ન દેખાતી હોય તેવી હોય છે. જેનું શિશ્ન બસ્તી સાથે મેટી ગાંઠ વળીને જોડાએલું હોય તે ઘણે સુખી થાય છે. અને વાળથી ઢંકાએલું રહે તો રાજા થાય. (જોડાણને ભાગ વાળવાળો હોય તે શુભ લક્ષણ છે;) જેઓને વાઘ, ઘેડો કે સિંહના જેવું શિશ્ન હોય તેઓ ઘણું ખરું રાજા થાય છે. (શિશ્ન નસો વગરનું હોય તો સારું એમ પહેલા લેક ૭૩ માં કહ્યું છે.) શિશ્ન નસોવાળું દેખાતું હોય છતાં જે તેના ઉપરની ચામડી બહુ જ પાતળી (નહિં જેવી) હોય શિશ્ન પાતળું ચકખું, નાનું, મૃદુ અને દુર્ગધ રહિત તે તે સૌભાગ્ય આપનાર તેમજ ધન આપનાર છે. લિંગ નાનું હોય તો ધનાઢય થાય નસો તરી આવતી હોય તો સંતાન વગરને અથવા બહુ જ થોડાં છોકરાંવાળો થાય. જે જમણી બાજુ નમેલું રહેતું હોય તો પુત્ર અને ડાબી બાજુ નમેલું રહેતું હોય તે પુત્રીને પિતા ધાય છે. જેને સરખી બેઠકે બેસતાં પગની ઘૂંટીઓને લિંગનો સ્પર્શ ન થતો હોય તેને સુખી જાણુ. જે બેઠા પછી લિંગ જમીનને અડકતું હોય તો જાવું કે તે દુઃખી જ થશે. દરિદ્ર પુરુષોનાં શિશ્ન જાડાં, લબડી પડેલાં, અદાર, લાંબાં, શિથિલ, મેલાં, ભાગેલાં અને સદાકાળ નિદ્રાવસ્થામાં પડ્યાં રહેનારાં હોય છે. મોટા માથાવાળું અને પહોળા છિદ્રવાળું શિશ્ન હોય તે દારિદ્ર થાય છે. અને જે શિશ્ન અતિ કેમલ હોય તે મનુષ્ય પ્રમેહ ઈત્યાદિ રેગથી મરણ પામે છે. જેને લિંગના મણિ ઉપર લીલી રેખાઓ (નોને લઈને) દેખાતી હોય અને મણિ સરખે ઉઠાવદાર તથા રવૈયાના અગ્રના જેવા દેખાતા હોય તે માણસ જમીનને સ્વામી (રાજ, માંડલિક) થાય છે. લાલ રંગના મણિશો ધનવાન, અને ખીલેલા જપાના ફૂલ ( લાલ રંગનું જાસુદનું ફૂલ) જે હોય તે રાજા થાય છે. ચિકણે અને મૃદુ મણિ હોય તે સુખી તથા વચ્ચેથી ઉન્નત અને મણિ હોય તે પશુઓવાળો થાય છે. જેઓને લિંગના મણિ સેનું, ચાંદી, મોતી અગર પ્રવાલ જેવા દેખાતા હોય તેઓ સમુદ્ર પર્યન્તની ભૂમિના માલિક થાય છે. જેને મણિ રૂક્ષ દેખાતે હોય તે દારિદ્રવાળે જાણ. રૂખ જેવો લાગતું હોય અથવા ફીકકો લાગતે હોય
Page #199
--------------------------------------------------------------------------
________________
જન સામુહિકના પાંચ ગ્રંથ
१६१ તે પણ તેમજ સમજવું. જે મણિ વચ્ચેથી જ (ફક્ત) ફૂલે લાગતું હોય તો તેને ઘણી છોકરીઓ થાય છે. અને જે આ મણિ ફાટેલા હોય તો દુખી થાય છે. લિંગને મણિ માટે હોય અને તેના ઉપર હીરા કે સોનાના જેવી ચમકીલી રેખાઓ પડતી હોય તો મનુષ્ય ધનવાન થાય છે. જે કાળી કે ભૂખરી રેખાઓ પડતી હોય તે દુર્ભાગ્યવાળે અને નિર્ધન થાય છે. ૨૯ થી ૪૪
रेतसि पुष्पसुगन्धिान राजा यज्वा नरः सुरागन्धे । मधुगन्धे बहुवित्तः सुखीधनवान् मीनगन्धे स्यात् ॥८५॥ सुरभिद्रव्यसुगन्धे श्रियोऽन्यगन्धे तु दारिद्रयम् । लाक्षागन्धे पुत्र्यो नैःस्वो भोगीः पुनः पिशितगंधे जम्बूवर्णेन सुखी दुग्धसवर्णेन रेतसा नृपतिः । धूमेण दुःखसहितः स्यादःस्थः श्यामवर्णेन
॥८७॥ यस्य च्यवते रेतो लघुमैथुनगामिनो बहुस्निग्धम् । दीर्घायुःसंपत्तिं पुत्रानपि विन्दते स पुमान् ॥ ८८॥ न पतति शुक्रं स्तोकं चिरमैथुनसंगतस्यापि । दारिद्रयं सोल्पायुर्बहुकन्याजनकतां भजते दित्रिचतुर्धाराभिः प्रदक्षिणावर्तजातिमूत्रं स्यात् । पिङ्गलवर्णं नृपतिः सुखिनो बलितकधाराद्यम् कृतशब्दमेकधारं नृपस्य मूत्रं द्विधारमाये च । निःशब्दं बहुधारं तदपि दरिद्रस्य विज्ञेयम्
॥९ ॥ જેને વીર્યમાંથી પુષ્પના જેવી સુગંધી આવતી હોય તે રાજા, દારૂ જેવી સુગંધ હોય તે યજ્ઞ કરનાર, મધ જેવી સુગંધવાળો ધનવાન અને માછલાં જેવી ગંધવાળે સુખી અને ધનવાન થાય છે. વીર્યમાંથી સારી સુગંધ આવવી એ સૌભાગ્યનું લક્ષણ છે. અને દુર્ગધ આવવી તે દારિદ્રનું લક્ષણ છે. લાખ જેવી ગંધ આવતી હોય તે પુત્રીઓ થયા કરે. અને માંસ જેવી ગંધ આવતી હોય તો નિધન છતાં ભેગી થાય છે. જે વીર્યનો રંગ જાંબુડાના જે હોય તે સુખી, દૂધ જે હોય તે રાજા, ધૂમાડીએ રંગ હોય તે દુઃખી અને કાળે રંગ હોય તે દુઃખી થાય. થોડા મિથુનથી જેને ઘણા વોર્યને સ્રાવ થતું હોય અને તે વીર્ય સ્નિગ્ધ હોય તે સમજવું કે તે
Page #200
--------------------------------------------------------------------------
________________
૧૨
૨ સામુદ્રિકતિલક
પુરુષ દીર્ઘાયુ, સંપત્તિ અને પુત્રાનું સુખ મેળવે છે. જેને લાંબે વખત મૈથુન કરવા છતાં વીર્યને ઘેાડા પણ સાવ ન થાય તે તેવા પુરુષ દરિદ્રતા, અલ્પાયુ અને કન્યાએના પિતા થવા પણાને પામે છે, જેને મૂત્રની બે ત્રણ કે ચાર ધારાએ થતી હાય, મૂત્રના પતનની દિશા દક્ષિણાવર્ત હોય, અને રંગ પીળચટા હાય તે રાન્ત થાય. અને એક જ ધાર થતી હોય તે પણ સુખી થાય છે. રાજાએનું મૂત્ર એક ધારવાળુ અને શબ્દયુક્ત હોય છે. દરદ્રોને શરૂમાં એ ધારવાળું અને પછીથી ઘણો ધારાઓમાં વહેંચાઈ જતુ, તેમજ શબ્દ વગરનું સૂત્ર હેાય છે. ૮૫ થી ૯૧
स्निग्धं प्रवालतुल्यं यस्याङ्गे भवति शोणितं न चिरम् । स वहति स्वकीयभुजया मनुजो निखिलाम्बुधिमे खलां वसुधाम् ॥९२॥ रुधिरं यस्य शरीरे रक्ताम्बुजवर्णसंमितं भवति । भुजवल्लिकङ्कणरणत्कारा तमनुसरति राज्यश्रीः किंचित् पीतं शोणं शोणितमिह भवति मध्यमे पुंसि । ईषत्कृष्णं रक्तं तत्तु जघन्ये परिज्ञेयम्
॥९३॥
॥ ९४ ॥
જેના શરીરમાં પરવાળાના જેવું લાલ અને સ્નિગ્ધ રુધિર વહેતુ હાય તે થાડી મુદતમાં પૃથ્વીપતિ અને છે. જેના શરીરમાં લાલ કમળના જેવું રુધિર વહેતુ હોય તેને પાતાના હાથનાં કકાના રણકાર કરતી લક્ષ્મી પ્રાપ્ત થાય છે. મધ્યમ કૅટિના પુરુષમાં કઇક પીલું અને લાલ લેાહી હોય છે. અને કાંઇક કાળું અને લાલ લેાહી હલકી કોટીના પુરુષમાં હોય છે. ૯૨ થી ૯૪
शस्ता वस्तिः पुंसां विस्तीर्णा मांसलोन्नता स्निग्धा ।
॥ ९६ ॥
शुष्का विकटा कठिना दारिद्र्यं दिशति वा बहुदुःखम् ॥ ९५ ॥ वशृगालकर भसैरिभतुल्या वस्तिर्नता भवति येषाम् । संकीर्णक्लिन्ना ते धनहीनाः स्युर्नराः प्रायः पृथुरुवस्था नाभिगंभीरा चाण्डाकृतिः सौख्यम् । विदधाति धनं मेधां मनुजानां दक्षिणावर्त्ता शतपत्रकर्णिकाभा नाभिः स्याद्यस्य मनुजमात्रस्य । प्राप्नोति सपदि स पुमान् ससुवर्णां सार्णवामवनिम्
11:30 11
118011
Page #201
--------------------------------------------------------------------------
________________
જેન સામુદ્રિના પાંચ ગ્રંથ
पुंसां नाभिर्दीर्घा यथाक्रमं पार्श्वयोस्तदूर्ध्वमधः । दीर्घायुरीश्वरत्वं गोस्वामित्वं सदा तनुते । विषमा वलिमध्यस्था नैःस्वं शूलं करोति नीचस्था । तुङ्गा स्वल्पा क्लेशं वामावर्ती नृणां शाठ्यम्
માંસલ, ઉઠાવદાર અને પહોળી, બસ્તી સારી ગણાય છે. સુકાઈ ગએલી, પહોળી થઈ ગએલી, કઠિણ બાદ બહુ દુઃખ અને દારિદ્ર આપે છે. કુતરાં, શિયાળ,
ટ, અને પાડાની બસ્તી જેવી જેમની બસ્તી હોય તેઓ ઘણું ખરું ધનહીન થાય છે. પહેળી, ઉન્નત, ગંભીર તથા ઈડાના જેવા આકારવાળી નાભિ સુખ આપે છે. (જુએ ચિત્ર ૪૪) અને જે આવી નાભિ દક્ષિણાવર્ત હોય તે મનુષ્યને ધન અને બુદ્ધિ આપે છે. કમળના જેવી સુંદર નાભિ ગમે તે માણસને હોય તો પણ તે ધનવાળી સમુદ્ર પર્યંતની પૃથ્વી પામે છે. દીર્ધ અને પાભાગમાં ઉપસી આવેલી પેસી ગએલી નાભિવાળે દીર્ધાયુ, શેઠાઈ તથા પશુઓના સમુહનો માલિક (ગાય, હાથી ઘેડા વગેરેને માલિક) થાય છે. જે નાભિ વિષમ પ્રકારનાં વલવાળી બનતી હોય તે દરિગ્રતા તથા શૂલવ્યાધિ કરે છે. નાભિ ઠીક મધ્ય ભાગમાં ન હતાં ઉપરની બાજુ કે એકદમ નીચે હોય અને ટુંકી કે વામાવર્ત હોય તે કલેશ અને શઠતા કરે છે. ૫ થી ૧૦૦
क्षोणिपतिस्तनुकुक्षिः शूरो भोगान्वितश्च समकुक्षिः । धनहीन उच्चकुक्षिर्मायावी स्याद्विषमकुक्षिः कुक्षियस्य गभीरा विनिपातं स लभते नरः प्रायः । उत्ताना यस्य पुनर्नारीवृत्तेन जीवते सोपि ॥१०२॥ पार्थे मांसोपचित प्रदक्षिणावर्तरोमाणि मृदूनि । . यस्य भवेतां वृत्ते नियतं जगतीपतिः स स्यात् ॥१०३ ।। निम्नैर्भोज्यवियुक्ताः पार्थाः पिशितोज्झितैर्धनविहीनाः। स्थूलास्थिभिः पुमांसः कुटिलैः पुरुषाः परप्रेष्याः ॥१०४॥ जठरं यस्य समं स्यादभितः स पुमान्महार्थाढयः । सिंहनिभं यस्य पुनः प्राप्नोति स चक्रवर्तित्वम् ॥१०५ ॥
Page #202
--------------------------------------------------------------------------
________________
૧૬૪
भेकोदरो नरपतिर्वृषभमयः परदारभोगी च । वृत्तोदरः सुखी स्यान्मीन व्याघोदरः सुभगः पिठरजरो दरिद्रो घटजठरो दुर्भगः सदा दुःखी । भुजगजठरो भुजिष्यो बहुभोजी जायते मनुजः वृकोदरो दरिद्रः शृगालतुल्योदरो दरोपेतः । पापः कृशोदरः स्यान्मृगभुक्सदृशोदरश्चौरः
૨ સામુદ્રિકતિલક
॥૬॥
|| ૐ૭ |
॥ ૬૮ |
ચિત્ર મૈં. બ્
ચિત્ર નં. ૬
કુક્ષી જો નાની હાય તો રાજા થાય. સરખી કુખવાળે શૂરવીર અને ભાગી થાય. ઉપસી આવેલી કુક્ષીવાળા નિર્ધન અને નાની મેાટી કુખવાળેા માયાવી થાય છે. જેની કુક્ષી ગંભીર હાય તે મનુષ્ય પ્રાય: નાશ પામે છે. અને જેની કુક્ષી ઉપસેલી હાય તે પેાતાની સ્ત્રીની આજીવિકા ઉપર જીવે છે. પડખાં ગેળાકાર ધારણ કરનારાં અને માંસથી ભરેલાં હાય, અને તેના ઉપર દક્ષિણાવર્ત રૂવાટાં હાય તે તેવાં પડખાંવાળા માણસ જરૂર રાજા થાય છે. ( જુએ ચિત્ર ૪૫ ) એસી ગએલાં પડખાંવાળાને ખાવાના પણ સાંસા પડે છે. માંસ વગરનાં પડખાંવાળા નિર્ધન થાય છે. જાડાં અને વાંકાં હાડકાંવાળા વડખાંવાળા મનુષ્ય પારકાના સેવક થાય છે. જેનું જઠર (પેટ) સરખુ દેખાતુ હાય તે નિડર અને મહાધનવાન થાય છે. અને સિદ્ધના જેવા પેટવાળા મનુષ્ય ચક્રવતી થાય છે. ( જીએ ચિત્ર ૪૬ ) દેડકા જેવા પેટવાળા નૃપતિ, બળદ જેવા પેટવાળેા પરસ્ત્રીગામી, ( જુએ ચિત્ર ૪૭ ) ગાળ પેટવાળા સુખી અને માછલા કે વાઘના જેવા પેટવાળા ભાગ્યશાળી થાય છે. હાંડી જેવા પેટવાળા દરદ્ર, ઘડા જેવા પેટવાળા દુર્ભાગી અને સદા દુ:ખી થાય છે. સાપ જેવા પેટવાળા માસ અહુ ખાનાર તથા ચાકર થાય છે. કુતરા કે
વરૂ જેવા પેટવાળા
Page #203
--------------------------------------------------------------------------
________________
જૈન સામુદ્રિકના પાંચ ગ્રંથે
૧૬૫ દરિદ્ર, શિયાળવા જેવા ઉદરવાળે છિદ્રવાળો ( છપાં પાપ કર્મ કરનાર), સુકાઈ ગએલા પિટવાળે પાપી, અને બીલાડા જેવા પેટવાળે ચાર હોય છે. ૧૦૧ થી ૧૦૮
चित्र नं. ४७
चित्र नं ४८ जायेत यस्य मध्यं मुशलोदरसोदरं तनुत्वेन । स पुमान्नृपतिज्ञेयो विपर्ययो भवति विपरीते || ૧|| प्रहरणमरणं रमणाभोगानाचार्यपदमनकसुतताम् । एकदित्रिचतुर्भिः क्रमेण वलिभिः पुमाँल्लभते ૫ ૨૧૦ | अवलिनृपतिः सुखभाक्परदाररतो हि नूनं स्यात् । सरलवलिः पापरतो नित्यमगम्याभिगमनमनाः || ૧૨૪ अभ्युन्नतेन मांसोपचितेन सुसंहतेन भूमिभुजः । हृदयेन महार्थजुषः पृथुना दीर्घायुषः पुरुषाः | | ૨૨૨
જેની કમર મૂશળના મધ્ય ભાગની જેમ પાતળી હોય (દેખાવમાં પાતળી થઈને મૂશળને મધ્યભાગ જેમ દેખાય છે, તેમ દેખાય છે તો તેવી કમરવાળા માણસ રાજા થાય છે. (જુઓ ચિત્ર ૪૮) અને જે આનાથી વિપરીત લક્ષણ હોય તે વિપરીત ફળ થાય છે. જે પેટ ઉપર એક વલી પડે તે શથી મૃત્યુ (મારવાથી મૃત્યુ થાય), બે હોય તો સ્ત્રી સુખ, ત્રણ હોય તે આચાર્યપણું અને ચાર હોય તે અનેક પુત્રોને પિતા થાય. એક પણ વલ્લી જેને ન હોય તે રાજા થાય, સુખી રહે પરંતુ ખરેખર તે પરદારગામી બને. સીધી વધી છે પાપકર્મમાં આસક્ત રહે છે, અને અગમ્યાગમનમાં રુચિ શાળા થાય છે. ઉપસી આવેલા, માંસલ, સુગઠિત અને વિશાળ હૃદયવાળ પુરું રાજા, મહુધનવાન અને દીર્ધાયુ થાય છે. ૧૦૯ થી ૧૧૨
Page #204
--------------------------------------------------------------------------
________________
૨ સામુદ્રિકતિલક स्थूलशिरापरिकलितं खररोमसमन्वितं पुंसाम् । हृदयं पुनः सकंपं निस्वत्वं शश्वदाददते
॥११३॥ पृथुलं भवत्युरः स्थलमचलशिलाकठिनमुन्नतं नृपतेः।। मृगनाभीपत्रलतासमानमुरोरोमराजिचितम् ॥११४॥ उरसा घनेन धनवान्पीनेन भटस्तथोर्ध्वरोम्णा स्यात् । निःस्वस्तनुना विषमेणाकालमृतिरकिंचनश्च नरः ॥११५॥ वृत्ताः स्तनाः प्रशस्ताः सुस्निग्धाः कोमलाः समापुंसाम् । विषमाः परषा विकटाः प्रायो दुःखाय जायन्ते ॥११६ ॥ मांसोपचितैर्भूपाः सुभगाः स्युश्चूचुकैरपि द्वंद्वैः ।। पीनैः सुखिनो विषमायतैः सदा निःस्वताभाजः ॥११७ ॥
જેનું વક્ષસ્થલ જાડી નસોથી વ્યાપ્ત થએલું માલુમ પડતું હોય, અને તેની ઉપર બરછટ રૂંવાટાં હોય, તેમજ કંપાયમાન રહેતું હોય તે માણસ નિર્ધનતા પામે છે. રાજાનું વક્ષસ્થલ વિશાળ હોય છે. અને પર્વતની શિલાની માફક કઠણ તથા ઉન્નત હોય છે. અને તે છાતી પર હરણની ઘંટી ઉપરની રોમાવલી જેવા આછા પાતળા વાળ હોય છે. જે ઘન વક્ષ:સ્થલ હોય તો ધનવાન, ભરાવદાર અને ઉર્ધ્વગામી રિમયુક્ત હોય તે સુભટ થાય છે. પરંતુ જે નાનીશી છતી હોય તે નિર્ધન થાય છે, વિષમ છાતી હોય તે મનુષ્ય નિર્ધન થાય છે. અને અકાળ મૃત્યુ પામે છે. પુરુષના ગોળ સુનિ, કમળ તથા સરખા સ્તન હોય તે વખાણવા લાયક છે. વિષમ, કાંતિહીન, સંકોચાઈ ગએલા સ્તન ઘણું ખરું દુઃખ આપે છે. જે બંને સ્તનનાં સૂચક (અગ્રભાગ) ભરાવદાર હોય તે મનુષ્ય ભાગ્યશાળી અને રાજા થાય છે. જાડાં સૂચુક હોય તે સુખી થાય છે. અને નાનાં મેટાં ચૂક હોય તે નિર્ધન થાય છે. ૧૧૩ થી ૧૧૭
पीनेन धनाधिपतिर्जत्रुयुगेनोन्नतेन भोगी स्यात् । विषमोन्नतेन दुःखी नतास्थिबंधेन धनहीनः ॥११८॥ स्कन्धावनुक्रमतो मूले पीनौ समुन्नतौ किंचित् । वृषककुदसमौ ह्रस्वी लक्ष्मी दृढसंहतिं वहतः
Page #205
--------------------------------------------------------------------------
________________
જેને સામુદ્રિકના પાંચ છે हुडवही! स्कंधौ निर्मासौ भारवाहको पुंसाम् । कुटिलौ कशावतितनू खेदकरौ रोमशौ बहुशः || ૨૨૦ भुमौ मांसविहीनावंसौ नतरोमशौ कृशौ यस्य । निर्लक्षणेन लक्ष्म्या नामापि नाकर्णितं तेन अत्युच्छ्रितौ च अंसौ किंचिबाह्वोः समुन्नतिं दधतः। सुश्लिष्टसंधिवन्धौ वपुषोनिशूरयोः स्याताम्
૨૨I मृदुतनुरोमे कक्षे प्रखेदमलोज्झिते सुरभिगन्धी। पीनोन्नते धनवतामतोन्यथा वित्तहीनानाम् છે ૨૩
ન
કરે
ત્રિા
જં. છર
ચિત્ર નં ૨૦
ગળાની હાંસડીઓ પુષ્ટ હોય તો ધનવાન થાય. ઉઠાવદાર હોય તે ભેગી થાય. એક ઉંચી અને બીજી નીચી એવી હોય તે દુઃખી થાય અને ઢીલા પડી ગએલા અસ્થિબંધવાળી હોય તો મનુષ્ય ધનહીન થાય. ખભા મૂળમાં જાડા અને સરખા ઉતરતા ક્રમના હૈઈ માંસલ અને ઉન્નત હેાય તેમજ બળદની ખાધ જેવા દેખાતા હાય ( જુઓ ચિત્ર ૪૯) અને પ્રમાણમાં ટૂંકા હોય તે લક્ષ્મી અને વિશાળ કુટુંબ સમુદાયને મેળવે છે. બકરાના જે લાંબા અને માંસ રહિત ખભા ભાર વહન કરનાર માણસોને હેાય છે. અને વાંકાચૂંકા, કૃશ, ઘણાજ નાના તથા ઘણાં, રૂંવાટાંવાળા ખભા ખેદ કરાવનાર છે. ખભાના અગ્રભાગ ભાગી ગયા જેવા, માંસહીન, નમી પડેલા તથા રૂંવાટાંવાળા અને કૃશ હોય તે (આ એક એવું નિર્ધનતાનું પ્રબળ લક્ષણ છે કે) આવા ખભાવાળા દુર્ભાગી પુરુષે લક્ષ્મીનું નામ સાંભળ્યું હોતું નથી. ધનવાન અને શૂરા પુરુને ખભાના અગ્રભાગ ઘણું ઉપસી આવેલા, હાથને પણ ઉઠાવ આપનારા, અને મજબુત સંધિયુક્ત હોય છે. ધનવાની બગલે ઝીણા અને કમળ
Page #206
--------------------------------------------------------------------------
________________
૧૬૮
૨ સામુકિતિલક વાળવાળી, પરસેવા અને મેલથી રહિત, તથા સુગંધીવાળી પુષ્ટ તથા ઉન્નત હોય છે. આનાથી વિપરીત બગલો ધનહીન માણસોને હોય છે. ૧૧૮ થી ૧૨૩
बाहू वामविवलितौ वृत्तावाजानुलंबितौ पीनौ । पाणी फणमत्रांको करिकरतुल्यौ समौ नृपतेः ॥१४॥ गोपुच्छाकृतिपीनं हीनं खररोमबहुलरोमभिर्दीर्घम् । निर्मग्नशिरासन्धि प्रशस्यते भुजयुगं पुंसाम् | ૧૨૫ दुष्टः प्रोदबुद्धभुजो बहुरोमा बहुभुजिष्यः स्यात् । विषमभुजश्चौर्यरतिः समपीनभुजो नरो दुःस्था पाणी नृपतेः श्लक्ष्णौ निःस्वेदो मांसलौ तथाच्छिद्रौ । अरुणावकर्मकठिनावृष्णो दीर्घाङ्गली स्निग्धौ विस्तीर्णी ताम्रनखौ स्यातां कपिवत्करौ धनाढयस्य । शार्दूलवद्विरुक्षौ विकृतौ निःस्वस्य निमासौ ૫ ૨૨૮|| रेखाभिः पूर्णाभिस्तिसृभिः करमूलमंकितं यस्य । धनकांचनरत्नयुतं श्रीः पतिमिव भजति लुब्धेव ॥१२९ ॥
પાછળની બાજુ વળ ખાનારા, ગોળ, ઢીંચણ પર્યંત લાંબા, પુષ્ટ, સાપની ફેણની માફક ( હાથને પહેચો આવવાથી) છત્રને ધારણ કરનાર, હાથીની સૂડ જેવા બાહ રાજાઓને હોય છે. પહચાને લઈ ગાયના પૂછડા જેવા દેખાતા, ખરબચડા કે ઘણાવાળ વગરના લાંબા, જેમાં ન તથા સંધિઓ ડુબી ગઈ હોય તેવા બાહુ વખાણવા લાયક છે. ફૂલેલા બાહવાળો દુષ્ટ થાય છે. ઘણુ વાળવાળા જેના હાથે હોય તે ખુબ ખાનાર થાય છે. લાંબા ટુંકા હાથવાળે ચિરવૃત્તિને થાય છે. અને સરખા તેમજ પુષ્ટ હાથવાળાને યોગ્ય સ્થાન મળતું નથી. (અહીં સરખાનું લક્ષણ પંચાથી ખભા પર્યત ચઢ ઉતરમાં એક સરખા ઘેરાવાના હોય તે એમ સમજવાનું છે. ) રાજાના હાથ (પચાથી આંગળીઓ પર્યતન હત) ચમકદાર, પરસેવા વગરના, માંસલ, છિદ્રરહિત, લાલાશ ઉપર, કામ ન કરવા છતાં કઠોર, ઉષ્ણ, લાંબી આંગળીઓવાળા તથા સ્નિગ્ધ હોય છે. ધનવાન પુરુષના હાથ પહોળા, તાંબા જેવા લાલ નબવાળા, અને દેખાવમાં વાંદરાના હાથ જેવા હોય છે. અને દરિદ્રના હાથ વાઘના પંજા જેવા, વિકૃત તેમજ માંસ વગરના હોય છે. જેનું કરતલ (હથેળી) ત્રણે અખંડ રેખાઓથી શોભતું હોય તેવા ધન, સુવર્ણ તથા રત્નથી યુક્ત પુરુષનું આસક્ત થએલી સ્ત્રીની માફક લક્ષમી સેવન કરે છે. ૧૨૪ થી ૧૨૯
Page #207
--------------------------------------------------------------------------
________________
જૈન સામુદ્રિકના પાંચ થશે
करमूलैर्निगूढैः सुदृढ़ सुश्लिष्टसंधिभिभूपाः। निःस्वाः श्लथैः सशब्दैः पाणिच्छेदान्वितैहींनाः ॥१३०॥ अवहस्तं करपृष्ठं विस्तीर्ण पीनमुन्नतं स्निग्धम् । विनिगूढशिरं परितः क्षोणिपतेः फणिफणाकारम् मणिबन्धसमं निम्नं निर्मांस रोमसंचितं सशिरम् । करपृष्ठं निःस्वानां रूक्षं परुषं विवर्णं स्यात् । ॥१३॥ संवृत्तनिम्नेन धनी पाणितलेनोन्नतेन दानरुचिः । निम्नेन जनकवित्तत्यक्तो विषमेण धनहीनः ॥१३३॥
अरुणेनाढ्यः पीतेनागम्यस्त्रीरतिः करतलेन । सितासितेन दरिद्रो नीलेनापेयपायी स्यात्
॥१३४॥ बहुरेखापरिकलितं पाणितलं भवति यस्य मनुजस्य । यदि वा रेखाहीनं सोल्पायुर्दःखितो निःस्वः
જેનું કરમૂલ (પહોંચાની સંધિ) દબાઈ ગએલી (માંસમાં ડુબી ગએલી) સંધીઓવાળું, મજબુત, અને બરાબર બેઠેલા સાંધાવાળું હોય તો તેવા લક્ષણવાળે पुरुष २in याय छे. परंतु ते ४२F AN (दी) तथा सातi श५४ ४२तु હિય યા ઢીલું પડી ગએલું હોય તો તે નિર્ધનનું લક્ષણ છે. રાજાના હાથની પીઠ પહાળી, ખીલેલી, ઉઠાવદાર સ્નિગ્ધ ડુબી ગએલી નસોવાળી, તેમજ સાપની કે જેવી હોય છે. નિર્ધનેના હાથની પીઠ મણિબંધના જેટલી જ નીચી, માંસ રહિત, રૂંવાટાંવાળી, નવાળો, રુક્ષ, કાંતિ હીન તથા રંગ વગરની હોય છે. જે હથેળી ચોમેર ગેલાકાર ઉન્નત પ્રદેશને લઈ વચ્ચેથી ખાડાવાળો દેખાતી હોય તે ધનવાન થાય. જે ઉઠાવદાર હોય તે દાની થાય. હેતુ વગર નીચી હોય તે બાપના ધન વગરને અને વિષમ હોય તે ધનહીન થાય. લાલાશ પડતી હથેળી હોય તો ધનવાન, પીળી હોય તો અગમ્ય સ્ત્રીમાં આસક્ત, ધોળી કે કાળી હથેળીવાળ દરિદ્ર અને જાંબુડા રંગની હથેળી હોય તે અપેય (નહિ પીવા લાયક પીણુઓ) પદાર્થોનું પાન કરનાર થાય છે. બહુ રેખાઓથી વ્યાપ્ત જેની હથેલી હોય તે માણસ તથા રેખા વગરની હથેળીવાળે માણસ અલ્પાયુ નિર્ધન તથા દુઃખી થાય. ૧૩૦ થી ૧૫
अधुना मीनाद्याकृतिरेखानां लक्षणं स्फुटं वक्ष्ये । वामकर नारीणां दक्षिणकरे नराणां तु . ॥१३६ ॥
२२
Page #208
--------------------------------------------------------------------------
________________
૧૭૦
૨ સામુદ્વિતિલક जीवितमरणं लाभालाभं सुखदुःखमिह जगत्यखिलम् । कररेखाभिः प्रायः प्राप्नोति नरोऽथवा नारी अन्तमुखेन मीनद्वयेन पूर्णन पाणितलमध्यम् । यस्याङ्कितं भवेदिह स धनी स चाप्रदो मनुजः ॥१३८॥ अच्छिन्ना गंभीरा पूर्णा रक्ताजदलनिभा मृदुला । अन्तर्वृत्ता स्निग्धा कररेखा शस्यते पुंसाम् मधुपिङ्गाभिः सुखिनः शोणाभिस्त्यागिनो गभीराः स्युः । सूक्ष्माभि(मन्तः समाप्तमूलाभिरथ सुभगाः છે ૨૪૦ पल्लविता विच्छिन्ना विषमाः पुरुषाः समास्फुटितरुक्षाः । विक्षिप्ताश्च विवर्णा हरिताः कृष्णाः पुनरशुभाः
?? पल्लवितायां क्लेशश्छिन्नायां जीवितस्य सन्देहः । विषमायां धननाशः परुषायां कदशनं तस्याम् । १४२॥
હવે મીન (મસ્ય) આદિ આકૃતિઓનાં લક્ષણ સ્પષ્ટપણે કહીએ છીએ. ડાબા હાથમાં સ્ત્રીઓને તથા જમણા હાથમાં પુરુષાને લક્ષણની પરીક્ષા કરવી. આ જગતમાં જીવન-મરણ, લાભ-અલાભ, સુખ-દુ:ખ વગેરે બધું જ સ્ત્રી અગર પુરુષ ઘણું ખરૂં હસ્તરેખાઓના આધાર મુજબ જ પામે છે. જે માણસની હથેળીના મધ્ય ભાગમાં અંદર પડતાં મુખવાળાં બે માછલાંઓનાં અખંડ ચિન્હ હોય તે માણસ ધનવાન થાય છે. (જુઓ ચિત્ર પ૦) અને તે કંજુસ હોય છે. જે રેખા તૂટ્યા વગરની, ગંભીર (ઉંડી) પૂરી, લાલાશ પડતી, કમળ, અંદર ઊંડી ઉતરી જતી હોય તેવી હોય અને સ્નિગ્ધ હોય તે રેખા વખાણવા લાયક છે. મધ જેવી પીળાશ વાળી રેખાઓ હોય તે સુખી, લોહી જેવા રંગની હોય તો ત્યાગી અને ગંભીર સ્વભાવની, બારીક રેખાઓ હોય તો બુદ્ધિમાન અને આદિથી અંત સુધીની પુરી રેખાઓ હોય તે સૌભાગ્યશાલી થાય છે. જે રેખાઓ શાખાઓવાળી, તૂટેલી વિચિત્ર લાગતી, રૂખી, ફાટી જવાથી તેજહીન લાગતી, અસ્તવ્યસ્ત પડેલી, છક્કો, લીલી કે કાળા રંગની હોય તે રેખાઓ અશુભ છે. શાખાઓવાળી રેખાઓથી કલેશ થાય છે. તૂટેલી રેખા આયુષ્ય તૂટી જવાનો ભય બતાવે છે. અસ્તવ્યસ્ત હોય તે ધનને નાશ કરાવે છે. અને ફીક્કી રેખાઓ ખરાબ ભોજન (ખાધાખોરાકીનું દુઃખ) આપે છે. ૧૩૬ થી ૧૪૨
Page #209
--------------------------------------------------------------------------
________________
१७१
જૈન સામુદ્રિકના પાંચ ગ્રંથો
आषाणिकरमूलभागान्निः सृत्यांगुष्ठतर्जनीमध्ये । आद्या भवन्ति तिस्रो गोत्रद्रव्यायुषां रेखाः ॥१४३॥ प्रविच्छिन्नाभिच्छिन्नाभिः स्वल्यानि भवन्ति कुलधनायूंपि। रेखाभिर्दीर्घाभिर्विपरीताभिर्भवति विपरीतम् ॥१४४॥ मणिबन्धनान्निर्गच्छति रेखा यस्य प्रदेशिनीमूलम् । बहुबन्धुजनाकीर्णं तस्य पुनर्जायतेऽभिजनः ॥१४५॥ लव्या पुनर्नराणां लघुरिह दीघोऽथ दीर्घया वंशः। परिभिन्नो विज्ञेयः प्रतिभिन्नया च्छिन्नया च्छिन्नः ॥१४६॥ रेखा कनिष्ठिकाया ज्येष्ठामुल्लंध्य यस्य याति परम् । अच्छिन्ना परिपूर्णा स नरो वत्सरशतायुः स्यात् ॥१४७ ॥ यावन्मात्राश्छेदाज्जीवितरेखा स्थिरा भवन्ति नृणाम् । अपमृत्यवोऽपि तावन्मात्रा नियतं परिज्ञयाः ॥१४८॥ पुंसामायुर्भागे प्रत्येकं पंचविंशतिः शरदाम् । कल्ल्याः कनिष्ठिकांगुलिमूलादिह तर्जनीपरतः ॥१४९॥ रेखा मणिबन्धाद्यदि यात्यंगुष्ठप्रदेशिनीमध्यम् । ऋद्धियुतं ख्यापयति विज्ञामविचक्षणं पुरुषम् ॥१५०॥ चेदंगुष्ठं गच्छति सैवं ततो वितनुते महीशत्वम् । यदि सैव तर्जनी वा साम्राज्य मंत्रिपदमथवा ॥१५१॥ निष्क्रान्ता मणिबन्धात्प्राप्ता यदि मध्यमांगुलीररेखा । नृपति सेनाधिपतिं सा कुरुते वा तमाचार्यम् ॥१५२॥ न च्छिन्ना न स्फुटिता दीर्घतरा विगतपल्लवा पूर्णा । ऊर्ध्या रेखा कुरुते सहस्त्रजनपोषमेकाऽपि सा ब्राह्मणस्य रेखा वेदकरी क्षत्रियस्य राज्यकरी । वैश्यस्य महार्थकरी सौख्यकरी भवति शूद्रस्य ॥१५४॥
Page #210
--------------------------------------------------------------------------
________________
૭૨
૨ સામુદ્રિકતિલક
करमूलान्नियता यदि रेखानामिकांगुलीमेति । विदधाति सार्थवाहं सार्थाढ्यं नृपतिमान्यम् निष्क्रम्य पाणितलात्प्राप्नोति कनिष्ठिकांगुलीं रेखा धनकनकादयं श्रेष्ठिनमिह कुरुते सा यशोनिष्टम् आलिखितं काकपदं धनरेखायां तु सदृशतो यस्य । अर्जयति धनानि पुनस्तत्क्षणमपि स व्ययं कुरुते
॥૩॥
॥ ૩૬ ॥
॥૩૭॥
હાથનું મૂળ ( મણિબંધ ) અને મણિબંધથી લઈ કનિષ્ઠિકાના મૂળ પર્યંતના ભાગમાંથો નીકળીને અંગુઠા તથા તર્જનીના વચ્ચેના ભાગમાં જનારી અનુક્રમે ગાત્ર, દ્રવ્ય અને આયુષ્યની એમ ત્રણ (મુખ્ય) રેખાએ ાય છે. આ રેખા ઠેર ઠેર કપાઇ ગઈ હાય અથવા તૂટી ગઈ હાય તા કુલ તથા ધન અલ્પ હાય છે. અને જો તેનાથી ઉલટા સ્વરૂપની રેખાએ હાય અર્થાત્ તૂટ્યા કે પાયા વગરની હાય તે વિપરીત ફળ ( અર્થાત્ ધન અને કુટુંબ માટુ હાય તેવું) થાય છે. જેને મણિબંધથી નીકળી પ્રર્દેશિની ( તર્જની)ના મૂળ પર્યં ત ગએલી રેખા હૈાય તે મનુષ્ય ઘણા મોટા કુટુંબવાળા તેમજ પ્રિય થઈ પડે તેવા હાય છે. જો આ ગાત્ર રેખા ( મબિંધમાંથી નીકળી અંગુઠા અને તર્જનીના વચ્ચેના ભાગમાં જનારી રેખા ) ટુંકી હાય તે! મનુષ્યનું કુટુંબ ટુંકું હાય, અને માટી હાય તામેટું હાય. આ રેખા તૂટેલી હાય તેા વંશ તૂટેલે જાણવા અને કાઈ રેખાથી કપાઇ ડાય તેા વંશ કપાઈ જાય એમ સમજવું. કનિષ્ઠિકા આંગળી (ના મૂળ ભાગની નીચે હાથની માનુ ઉપરથી નીકળેલી રેખા )થી લઈ મધ્યમા આંગળીને વટાવીને રેખા આગળ ગઈ હાય તેમજ તે તૂટ્યા કે કપાયા વગરની તેમજ પરિપૂર્ણ હાય તા મનુષ્ય સા વર્ષ જીવે છે. આ રેખા (એટલે આયરેખા ) જેટલી વખત છેદાઇ હાય અને છેદાવા છતાં તૂટી ન ગઈ હાય, તેટલી વખત નક્કી ઘાત આવે છે, એમ ળવુ. કનિષ્ઠિકા આંગળીથી લઈ તજની પ તની આયુરેખા સેા વર્ષની છે, માટે તે દરેકે દરેક આંગળીના પ્રદેશને પચીસ વર્ષના જવા. ગુરુની ઉધ્વ રેખા—મર્શિઅધથી લઈ અંગુષ્ટ અને પ્રદેશિનીના મધ્ય ભાગમાં જો રેખા જાય તે તેવી રેખાવાળા પુરુષને ધનસંપત્તિ યુક્ત તથા વિચક્ષણ બુદ્ધિવાળા પુરુષ સમજવા. શુક્રની ઉર્ધ્વરેખા—આ રેખા અંગુઠામાં જતી હાય તા રાજ્યપદ આપે છે. અને જો તર્જનીના સ્પર્શ કરતી હાય તા સામ્રાજ્ય અથવા મંત્રી પદ આપે છે. ઉવ રેખા—જો મણિબંધમાંથી રેખા નીકળી મધ્યમા આંગળી પર્યંત રેખા ગઈ હોય તે તે રેખા રાજા, સેનાધિપતિ અથવા આચાર્ય મનાવે છે. આ ઉર્ધ્વરેખા તૂટ્યા વગરની, કપાયા વગરની, લાંબી, શાખાએ રહિત અને પૂર્ણ હાય તો માણુાને હારે! માણસાનું પેષણ કરનાર મનાવે છે.
Page #211
--------------------------------------------------------------------------
________________
જૈન સામુદ્રિકના પાંચ છ
૧૭૩ આ ઉર્ધ્વરેખા (ઉપર કહ્યાં તેવાં શુભ લક્ષણોવાળી) જે બ્રાહ્મણને હોય તે તેને વેદના જ્ઞાતા (મોટે વિદ્વાન) બનાવે છે. ક્ષત્રિયને રાજ્ય અપાવે છે. વૈશ્યને મહા ધનવાન બનાવે છે. અને શૂદ્ર (સંપૂર્ણ રીતે) સુખી કરે છે. સૂર્ય ઉપર જનારી ઉર્ધ્વરેખા સૂર્યરેખા–મણિબંધમાંથી નીકળીને એક રેખા જે અનામિકાના મૂળમાં જાય છે તે રેખા ધનાઢય અને રાજ્યમાન્ય સાર્થવાહ (મોટો વેપારી, સંઘાધિપતિ, વેપારી મંડળના પ્રમુખ) કરે છે. બુધ પ્રત્યે જનારી ઉર્ધ્વરેખા બુધરે ખા–મણિબંધમાંથી નીકળીને રેખા જે કનિષ્ઠિકા આંગળીના મૂળમાં ગઈ હોય તો તે રેખા યશસ્વી અને ધનસંપત્તિથી યુક્ત શિ શેઠ) બનાવે છે. ધનનાશ-જેને ધીરેખામાં દેખાવમાં કાકપદ જેવું ચિન્હ પડયું હોય તે મનુષ્ય ધન પેદા કરે છે, અને તરત જ તેનો વ્યય કરી દે છે. ૧૪૩ થી ૧૫૭
त्रिपरिक्षेपाव्यक्ता यवमाला यस्य मणिबन्धे । नियतं महार्थपतिः स सार्वभौमो नराधिपतिः करमूले यवमाला द्विपरिक्षेपा मनोहरा यस्य । मनुजः स राजमंत्री विपुलमतिर्जायते मतिमान् ॥१५९ ।। सुभगैकपरिक्षेपा यवमाला यस्य पाणिमूले स्यात् । स भवति धनधान्ययुतः श्रेष्ठिजनपूजितो मनुजः ૧૬૬૦ यदि तिस्रोयवमाला मणिबंधादुभयतो विनिः सृत्य । परिवेष्टयन्ति पृष्ठं तदधिकतममिह फलं ज्ञेयम् इह ताभिः पूर्णाभिः पूर्णां प्राप्नोति संपदं सदसि ।। मध्याभिर्वा मध्यां ह्रस्वाभिर्वा पुमान ह्रस्वाम् ! ૨૬ર ||
મણિબંધ-જેને મણિબંધમાં ત્રણ આંટા મારેલી યવમાલા પડી હોય (મણિબંધમાં ત્રણ યવમાલાઓ જેવી રેખાઓ હોય) તે નક્કી તે મહાધનવાન, સાર્વભૌમ નરેશ થાય છે. જેને હાથના મૂળ ભાગમાં (મણિબંધમાં) બે મનહર પરમાલાઓ હાય તે માણસ રાજમંત્રી અને મહાન બુદ્ધિશાળી થાય છે. જેને સારી મનહર લાગતી એક જ વમાલા મણિબંધમાં હોય તે મનુષ્ય ધનધાન્ય યુક્ત અને શ્રેષ્ટિ જનોથી પૂજા પામનાર થાય છે. જે ત્રણ યવમાલાઓ મણિબંધની બંને બાજુમાંથી નીકળી પૃષ્ઠને પણ વીંટાઈ જતી હોય તે ઉપરાંત ફળમાં અધિકતા જાણવી. આ ત્રણે મણિબંધની રેખાઓ પૂર્ણ હોય તે પૂર્ણ ફળ મળે. મધ્યમ હોય તે મધ્યમ ફળ મળે અને ટૂંકી હોય તે અ૫ ફળ મળે છે. ૧૫૮ થી ૧૬૨
Page #212
--------------------------------------------------------------------------
________________
૧૭૪
૨ સામુદ્રિકતિલક आयुर्लेखानामांगलिमूलान्तिर्गता भवेदूवा॑ । यस्य व्यक्तारेखा स धर्मनिरतः सततं स्यात् ॥१६३ ॥ यदि रेखा सर्वांगलिसमस्तपर्वान्तरे स्थिता व्यक्ता। स्पष्टो यवोपि पुंसां महीयतां तन्महाशत्वम्
॥१६४॥ रेखा कनिष्ठिकायुलेखामध्ये नरस्य यावत्यः । तावन्त्यो महिलाः स्युर्महिलायाः पुनरपि मनुष्याः ॥१६५ ।। रेखाभिर्विषमाभिविषमा समाभिस्थ सुदीर्घाभिः । सुभगा सूक्ष्माभिः स्यात्स्फुटिताभिदुर्भगा नारी ॥१६६ ॥ मूलेंगुष्ठस्य नृणां स्थूला रेखा भवन्ति यावन्त्यः । तावन्तः पुत्राः स्युः सूक्ष्माभिः पुत्रिकास्ताभिः ॥१६७ ।। यावन्त्यो मणिबंधायुलेखान्तः प्रतीक्षिताः स्थूलाः । तावत्संख्याकान्वैभ्रातृन् वदन्ति सूक्ष्मा पुनर्भगिनीः ॥१६८ ॥ रेखाभिश्छिन्नाभिभिन्नाभि विमृत्यवो ज्ञेयाः । यावन्त्यस्ताः पूर्णा नियनं जीवन्ति रेग्वाभिम्ताभिः ॥१६९ ॥
ધર્મ રેખા --જેને આયુરખા અને અનામિકાના અંતરાલમાં પાક ૩ રબા હોય તે મનુષ્ય રાત ધર્મ પરાયણ રહે છે. આંગળીઓના દરેક પદોમાં પણ આ હોય અને યવચિન્હ પણ સ્પષ્ટપણે પડ્યું હોય તો શ્રેષ્ઠ રાજ્યને લાભ થાય છે. સ્ત્રીરેખાકનિષ્ઠિકા અને આયુરેખાના મધ્ય ભાગમાં જેટલી રેખાઓ હોય તેટલી સંખ્યામાં પુરુષને સ્ત્રો અને સ્ત્રીને પુરુપ (પતિ) થાય છે. જે આ રેખાઓ વિષમ (ખરાબ) પ્રકૃતિની અને સરલ સૂક્ષ્મ તેમજ દીરેખાઓ હોય તો ભાગ્યશાળી સુંદર સ્ત્રી મળે છે. પરંતુ જે ફાટી ગઈ હોય તે દુર્ભાગી સ્ત્રી મળે. અંગુઠાના મૂળ ભાગમાં જેટલી જાડી રેખાઓ હોય તેટલા પુત્ર થાય અને જેટલી પાતળી રેખાઓ હોય તેટલી પુત્રીઓ થાય. મણિબંધથો આરંભી આયૂબ પર્યત જેટલી સ્કૂલ રેખાઓ હોય તેટલી સંખ્યામાં ભાઈ અને જેટલી ઝીણી રેખાઓ હોય તેટલી બહેનો હોય છે. આ ભાઈબહેનની રેખાઓ પૈકી જેટલી તૂટેલી હોય યા કપાએલી હોય તે રેખાએથી સૂચિત ભાઈબહેનને ભવિષ્યમાં નાશ થાય છે. અને જેટલી રેખાઓ પૂર્ણતયા હોય તેટલી રાંખ્યામાં ભાઈને જીવે છે. ૧૬૩ થી ૧૬૯
Page #213
--------------------------------------------------------------------------
________________
१७५
જેન સામુદ્રિના પાંચ ગ્રંથ
मीनो मकरः शंखः पद्मो वांतर्मुखः सदा फलदः। पाणौ बहिर्मुखो यदि तत्फलं पश्चिमे वयांसे ॥ १७०॥ मीनाङ्कशतभागी सहस्रभागी सदैव मकराङ्कः । शंखाको लक्षपतिः कोटिपतिर्भवति पद्माङ्कः
॥१७१॥ छिनैर्भिन्नः स्फुटितैव्यक्तैः किमपि नास्ति फलमेतैः । अविमुखा जायंते पाणितले प्रायोऽमी सार्वभौमानाम् ।। १७२॥ शैलः प्रांशुस्तले यस्य विस्फुटः स्फुरति स पुमान् । प्रायो राज्यं लभते निजभुजसहायोपि
॥ १७३॥ रथयानकुंजवाजिवृषाद्याः स्फुटाः करे येषाम् । परसैन्यजयनशीलास्तेसैन्याधिपतयः पुरुषाः ॥१७४॥ उडुपो वा बेडी वा पोतो वा यस्य करतले पूर्णः। धनकांचनरत्नानां पात्रं सांयात्रिकः स स्यात् ॥१७५॥ श्रीवत्सामा सुखिनां चक्रामा भूभुजां करे रेखा । वज्राभा विभववतां सुमेधसां मीनपुच्छामा वापीकूपजलाद्यैर्धर्मपरः स्यात्रिकोणरेखाभिः । सीरेण नरः कृषिमानुलूखलप्रभृतिभिर्यज्वा
॥१७७॥ करवालाकुशकार्मुकमार्गणशक्त्यादयः करे यस्य । नियतं स क्षोणिपतिवीरः शत्रुभिरजेयः स्यात् ॥१७८॥ जायन्ते श्रीमंतः प्रासादैर्दामाभिः स्फुटं मनुजाः। निधिनायकाः कमंडलुकलशस्वस्तिकपताकाभिः ॥१७९॥ यस्य सदंड छत्रं चामस्युग्मं प्रतिष्ठितं पाणौ । सोऽम्बुधिरशनावासां भुनक्ति भूमि भुजिष्योऽपि ॥१८॥ विप्रस्य यस्य यूपो वेदनिमं ब्रातीर्थमपि हस्ते । विश्वाधिपतिर्नियतं स भवेदथवामिहोत्रीशः ॥१८१॥
Page #214
--------------------------------------------------------------------------
________________
૧૭:
૨ સામુદ્રિકતિલક
હાથમાં માછલી, મગર, શંખ, પદ્મ આ ચિન્હો જે અંતર્મુખ હાય તા તેમનું ફળ સદાકાળ મળે છે. અને જો હિર્મુખ હાય તા તેમનુ ફળ પાછી વયમાં મળે છે. જેના હાથમાં માછલીનું ચિન્હ હૈાય તેનું ધન સે કડાએામાં, મગરના ચિન્હવાળાનુ સહસ્રોની સંખ્યામાં પરિમિત હૈાય છે. શ`ખવાળા લક્ષાધિપતિ અને પદ્મવાળા કરાડાધિપતિ થાય છે. આ ચિન્હો જો છિન્નભિન્ન, ફાટેલાં, કે અસ્પષ્ટ હાય તેા તેમનુ કંઈપણુ ફળ નથી. આ ચિન્હો સવળા મુખનાં પ્રાય: સાર્વભૌમ રાજાને જ હાય છે. જેની હથેળીમાં ઉંચા પહાડ સ્પષ્ટ દેખાય હાય તેને કેાઈની સહાય ન હાય છતાં પ્રાય: રાજ્ય મેળવે છે. જેએના હાથમાં રથ, પાલખી, હાથી, ઘેાડા, અળદ ઈત્યાદિ આકૃતિએ હાય, તેવા પુરુષને બીજાના ઉપર વિજયની ઈચ્છા રહ્યા કરે છે. અને તે ઘણુ ખરૂં સૈન્યાધિપતિ થાય છે. જેના હાથમાં ડેડી, વહાણુ કે મેલુ જહાજી સંપૂર્ણ દેખાતુ હાય તે માથુસ ધન સુવર્ણ અને રત્નના અધિકારી બને છે. અને માટે વહાણવટી થાય છે. ( પરદેશના વેપારેશના મેટા શાહુ સાદાગર અને છે.) સુખી મનુષ્યને શ્રીવત્સ જેવું, રાજાઓના હાથમાં ચક્ર જેવું, વૈભવવાળા મનુષ્યાના હાથમાં વા જેવુ અને બુદ્ધિમાન્ પુરુષાના હાથમાં માછલાની પૂંછડી જેવું ચિન્હ હાય છે. વાવ, કુવા વગેરે જલાશયનાં ચિન્હોથી ધર્માત્મા થાય છે. ત્રિકાણુરેખાથી પશુ ધર્માત્મા થાય છે. હળના ચિન્હવાળે જમીનદાર ખેતી કરનાર ) થાય છે. અને ખાણી આદિ યજ્ઞપાત્રાનાં ચિન્હોવાળા યજ્ઞા કરનાર થાય છે. તરવાર, અંકુશ, ધનુષ્ય, માણુ, શક્તિ આદિચિન્હો જે માણસના હાથમાં હોય તે ખરેખર પૃથ્વીપતિ થાય છે. અને આવા પુરુષ વીર હાઈ શત્રુથી અજેય રહે છે. પ્રાસાદ ( મહેલ ) રજ્જુ, કમલ, કલશ, સ્વસ્તિક, ધજા ઇત્યાદિ ચિન્હોવાળા શ્રીમંત અને નિધિપતિ થાય છે. જેના હાથમાં દાંડા સહિતનું છત્ર અને બે ચામરનું ચિન્હ હોય તે નાકર હાય તા પશુ પૃથ્વીનાય થાય છે. જે બ્રાહ્મણના હાથમાં યૂપનું ( યજ્ઞના સ્તંભનું) ચિન્હ હાય અને વેદના પુસ્તક જેવુ તથા બ્રહ્મતી (જલાશય ? )નું ચિન્હ હાય તે જરૂર વિશ્વના સ્વામી ( રાજાધિરાજ ) અથવા અગ્નિહેાત્રીએમાં મુખ્ય થાય છે. ૧૭૦ થી ૧૮૧
भाग्येन भवन्ति यवाः पुंसामंगुष्ठपर्वसु स्पष्टाः । पोषविशेषनिमित्तं कर्मकरं यशस्तुरंगः स्यात् सुतवंतः श्रुतवन्तो जायन्तेऽगुष्ठमूलस्तु यवैः । मध्यगतैर्धनकाञ्चनरत्नादया भोगिनः सततम् त्रिपरिक्षेपा मूलेंगुष्ठगता भवति यस्य यवमाला । द्विपसुसमृद्धः स पुमात्राजा वा राजसचिवो वा
૫૬૮૨૫
|| ૩ ||
[ o૮૪ ||
Page #215
--------------------------------------------------------------------------
________________
१७७
સામુહિકના પાંચ કે यस्य द्विपरिक्षेपा सैव नरो राजपूजितः स स्यात् ॥ यस्यैकपरिक्षेपा यवमाला सोपि वित्तादयः
॥ १८५॥ यस्यांगुष्ठाधस्तात्काकपदं भवति विस्पष्टम् ॥ स नरः पश्चिमकाले शूलेन विपद्यते सद्यः ॥१८६॥ अव्यक्ताः स्युस्तनवः खंडा रेखाऽथ करे स्थिता यस्य ।। तिग्मांशोखि रजनी श्रीस्तस्य पलायते सततम् ॥१८७॥ एवमपरापि पाणौ शुभसंस्थाना शुभावहा रेखा ॥ किंबहुना मनुजानामशुभा पुनरशुभसंस्थाना ॥१८८॥
જે બીજાનું પાલન કરવામાં તત્પર રહે છે, અને જે યશરૂપી ઘોડા ઉપર સ્વારી કરે છે, એવા પુરુષને પિતાના ભાગ્યથી અંગુઠાનાં પર્વની અંદર સ્પષ્ટ ચવનાં ચિન્હ હોય છે. અર્થાત્ અંગુઠામાં યવનાં ચિન્હવાળા ભાગ્યશાળી, પોપકારી તથા કીર્તિમાન થાય છે. અંગુઠાના મૂળભાગમાં યવ હિય તે પુત્રવાળા અને જ્ઞાની થાય છે. અને અંગુઠાના મધ્યભાગમાં યવ હોય તો ધન, સુવર્ણ અને રત્નથી યુક્ત ભેગીપુરુષે થાય છે. જેઓને અંગુઠાના મૂળમાં ત્રણ યવમલાઓ હોય તે પુરુષે હાથીઓની સમૃદ્ધિથી યુક્ત રાજા અથવા પ્રધાન થાય છે. બે યવમલા હોય તે પણ રાજપૂજિત થાય છે. અને એક યવમાલા હોય તો પણ ધનવાન તો થાય છે જ. જેને અંગુઠાના નીચે કાપદનું સ્પષ્ટ ચિન્હ હોય તે માણસ પાછલી અવસ્થામાં શૂલના રેગથી જલદી મરી જાય છે. જેના હાથની રેખાઓ અસ્પષ્ટ, ઝીણી અને તુટેલી હોય તેની લક્ષમી જેમ સૂર્યથી રાત્રી નાસી જાય છે, તેમ નાસી જાય છે. આ પ્રમાણે જ હાથમાં સારી રીતની પડેલી રેખાઓ સારૂં ફળ આપનારી હોય છે. અને અશુભ રીતે પડેલી રેખાએ અશુભ ફળ આપે છે. ૧૮૨ થી ૧૮૮
ऋजुरंगुष्ठः स्निग्धस्तुंगो वृत्तः प्रदक्षिणावर्तः॥ अंगुष्ठेऽपि धनवतां सुघनानि समानि पर्वाणि ॥१८९ ॥ सततं भवंति वलिताः सौभाग्यवतां सुमेधसां सूक्ष्माः ॥ पाण्यंगुलयः सरला दीर्घा दीर्घायुषां पुंसाम् ॥१९ ॥ नियतं कनिष्ठिकांगलिरनामिकापर्व उल्लंघ्य ।। यद्यधिकतरा पुंसां धनमधिकं जायते प्रायः ॥ १९१ ॥
Page #216
--------------------------------------------------------------------------
________________
૨ સામુહિકતિલક दीर्घायुरंगुलीभिः सौभाग्ययुतः सुदीर्घपर्वाभिः ॥ विरलाभिः कुटिलाभिः शुष्काभिर्भवति धनहीनः ॥१९२ ॥ स्थूला धनोज्झितानां शस्त्रान्वितानां बहिर्नताः पुंसाम् ॥ ह्रस्वांगुल्यश्चिपिटाश्चेटानां हन्त जायन्ते
॥१९३॥ अंगुष्ठांगुलयो वा संख्या न्यूनाधिकाः स्फुटं यस्य ॥ धनधान्यैः परिहीनः सोऽल्पायुर्भूतले भवति ॥१९४॥ छिद्रं मिथः कनिष्ठानामामध्यप्रदेशिनीनां स्यात् ॥ वृद्धत्वे तारुण्ये बाल्ये क्रमशो नरस्य सुखम ॥१९५॥ विद्रुमरुचयः श्लक्ष्णाः पाणिनखा कच्छपोन्नताः स्निग्धाः ॥ सशिखाः क्रमेण विपुलाः पर्वार्द्धमिता महीशानाम् ॥१९६ ।। दीर्घाः कुटिला रूक्षाः शुक्लनिभा यस्य करनखा विशिखाः ॥ तेजोमृजाविहीनाः स हीयते धान्यधनभोगः ॥१९७॥ पुष्पयुतैर्दुःशीलाः श्वेतैः श्रमणास्तुषोपमैः क्लीबाः॥ परतर्कका विवर्णैश्चिपि टैः स्फुटि तैनखैर्निः स्वाः ॥ १९८॥ अपसव्यसव्यकरयोनखेषु सितविंदवश्चरणयोर्वा । आगन्तवः प्रशस्ताः पुरुषाणां भोजराजमतम्
અંગુઠો સીધે, સ્નિગ્ધ, ઉં, બેળ અને દક્ષિણાવર્ત હોય તે સારો ગણાય છે. ધનવાન પુરુષને અંગુઠામાં પણ સરખાં ભરાવદાર પર્વ હોય છે. હંમેશાં ભાગ્યશાળી પુરુની આંગળીઓ ળ હોય છે. બુદ્ધિમાન પુરુષોની આંગળીઓ અણદાર હોય છે. અને દીર્ધાયુ પુરુષોની આંગળીઓ લાંબી તેમજ સીધી હોય છે. ટચલી આંગળી અનામિકાના ઉપરના પર્વને ઉલ્લંઘી આગળ વધી હોય તો નકકી તેવા લક્ષણવાળા પુરુષને ઘણું ધન મળે છે. લાંબા પર્વવાળી આંગળીઓથી મનુષ્ય દીર્ધાયુ: અને ભાગ્યશાળી થાય છે. આછી આછી, વાંકીચૂંકી તથા શુષ્ક આંગળીઓથી મનુષ્ય ધનહીન થાય છે. ધનહીન પુરુષોની આંગળીઓ જાડી હોય છે. શસ્ત્ર ધારણું કરનારાએની આંગળીઓ પાછળ નમી જતી હોય છે. ચપટી અને ટૂંકી આંગળીઓ નેકને હોય છે. જેને હાથની આંગળીઓની સંખ્યા દશથી જૂનાધિક હોય તે ધનધાન્યહીન
Page #217
--------------------------------------------------------------------------
________________
જૈન સામુહિકના પાંચ ગ્રંથ
૧૭૯
અને અલ્પાયુ: થાય છે. જો કનિષ્ઠિકા અને અનામિકા વચ્ચે છિદ્ર હાચ તે વૃદ્ધત્વમાં, અનામિકા અને મધ્યમામાં હાય તો તરૂæાવસ્થામાં, મધ્યમા અને તર્જની વચ્ચે હાય તે બાલ્યાવસ્થામાં માણસને સુખ હાય છે. રાજાઆના હાથ ઉપર પરવાળા જેવા લાલરંગના, ચિકણા, કાચમાની પીઠની માફ્ક ઉપસેલા, સ્નિગ્ધ, અને અણીદાર તથા આંગળોના નખવાળા પર્વના અધ જેવડા માટા નખ હાય છે. લાંબા, વાંકાચૂકા, તેજહીન, અશુી વગરના અને તેજ કે મૃદુતાથી રહિત નખવાળા ધનધાન્યહીન થઈ જાય છે. જેના નખાને પુષ્પ આવ્યાં હોય અર્થાત્ નખ ઉપર ડાઘ પડતા હાય તે દુધ્ધરિત્ર હોય છે. ધેાળા નખવાળા સુન્યાસી થાય છે. અનાજનાં ફાતરાં જેવા હાય તા તે પુરુષા લીલ ( હીજડા ) થાય છે. રંગ વગરના હાય તા પારકી પંચાત કરનારા. અને ચપટા કે ફાટેલા તમવાળા દરિદ્ર થાય છે. ભાજરાજાના મતમાં ડાબા કે જમણા પગે કે હાથના નખ ઉપર આકસ્મિક ધેાળા ડાઘા હાય તા તે શુભ લક્ષણ છે. ૧૮૯ થી ૧૯૯
પડતા
कच्छपपृष्ठो राजा हयपृष्ठो भोगभाजनं भवति ॥ धनसंपत्तिसुसेनाऽधिपतिः शार्दूलपृष्ठोऽपि लभते शिरालपृष्ठो निर्धनतां भुमवंशपृष्टोऽपि ॥ कष्टं रोमशपृष्ठः पृथुपृष्ठो बन्धुविच्छेदम् नियतं कृकाटिकोरोमशिरासंयुता नृणां सा ॥ कुरुते कुटिला विकटा विसंकटा रोगदारिद्र्यम् स्वग्रीवः शस्तो वृत्तग्रीवः सुखी धनी सुभगः ॥ कम्बुग्रीवस्तु भवेदेकातपवारणी नृपतिः
महिषग्रीवः शूरो लम्बग्रीवोऽपि घस्मरः सततम् ॥ पिशुनो वक्रग्रीवः शस्तविनाशो महाग्रीवः स्यात् रासभकरभग्रीवों दुःखीस्यादांभिको बकग्रीवः ॥ शुष्कशिरालग्रीवश्चिपिटग्रीवश्च धनहीनः
૫૨૦૬૫
કાચબાના જેવી પીઠ ( શરીરની પીઠ ખરડા ) હાય તેા રાજા ( જુએ ચિત્ર. ૫૧) ઘેાડાના જેવી પીઠ હાય તા ભાગ ભાગવનાર થાય છે. ( જુએ ચિત્ર. ૫૨) અને શ્રાધ જેવી પીઠવાળા ધનસંપત્તિ તથા સુસજ્જ સેનાનેા અધિપતિ થાય છે. (જીએ ચિત્ર. ૫૩) જેને નસા તરી આવતી હોય તેવી પીઠ હાય તેનિનતા
॥ ૨૦૦ ॥
૨૦૪ ॥
૫૨૦૨॥
૫ ૨૦૨૫
૫૨૦૪॥
Page #218
--------------------------------------------------------------------------
________________
૧૮૦
૨ સામુદ્રિકતિલક પામે છે. ભાગેલા કડવાળે પણ નિર્ધન થાય છે. મોટાં રૂંવાટાંવાળી પીઠવાળો કષ્ટ ભેગવે છે. અને પહોળી પીઠવા પોતાના બંધુઓથી જુદો પડે છે. જેની ગરદન (બેચ) રૂંવાટાંવાળી, નસો દેખાઈ આવે તેવી અથવા વાંકીચૂંકી સાંકડીને
જિત્ર . ૧૨
चित्र नं. ५२ વિચિત્ર હોય તે રેગ અને દારિદ્ઘ પામે છે. ગળાને ભાગ ટુંકે હેય તે વખાણવા લાયક છે. જેને ગેળ ગળું હોય તે સુખી, ધની અને ભાગ્યશાળી થાય છે. અને શંખના જેવા ગળાવાળે એક છત્રપતિ રાજા થાય છે. પાડાના જેવા ગળાવાળો શૂરવીર થાય છે. લાંબા ગળાવાળે અગ્નિ જેવા થાય છે. વાંકા ગળાવાળો ચાડીઓ અને મોટા ગળાવાળે સુંદર બાબતેને નાશ કરનાર થાય છે. ગધેડા કે ઊંટ જેવા ગળાવાળે દુઃખી થાય છે. બગલા જેવા ગળાવાળા દાંભીક થાય છે. સુક્કા, નસવાળા અને ચપટા ગળાવાળો ધનહીન થાય છે. ૨૦૦ થી ૨૦૫
25
જિત્ર R ૧૨.
જિક નં. ૧ पुण्यवतामिह चिबुकं वृत्तं मांसलमदीर्घलघु मृदुलम् ।। अतिकृशदीर्घस्थूलं द्विधाग्रभागं दरिद्राणाम्
૨૦૨ हनुयुगलं सुश्लिष्टं चिबुकोभयपार्श्वसंस्थितं पुंसाम् ।। दीर्घचक्र शस्तं पुनरशुभं भवति विपरीतम | ૨૦૭ ||
Page #219
--------------------------------------------------------------------------
________________
જન સામુદ્રિકના પાંચ ગ્રંથ
૧૮૧ कूर्चप्रलम्बबुज्ज्वलमस्फुटिनाग्रं निरंतरं मृदुलम् ॥ स्निग्धं पूर्ण सूक्ष्मं मेचकं तु विशिष्यते पुंसाम् ॥२०८॥ परदाररताश्चौराः श्मश्रुभिररुणैर्नटानराः स्थूलैः ॥ रूः सूक्ष्मैः स्फुटितैः कपिलः क्लेशान्विता बहुशः ॥२०९ ।। सांतद्धितीयदशमिह शुक्रो द्वयेकोऽधिकः क्रमेण नृणाम् ॥ तदयं श्मनुभेदस्तद्विकृतिः षोडशे वर्षे
॥२१०॥ જેઓ પુણ્યશાળી હોય છે તેમનું ચિબુક (દાઢીને ભાગ) બળ, માંસલ બહુ નાનું કે બહુ મોટું નહોતાં મધ્યમ કદનું તેમજ મૃદુલ હોય છે. જ્યારે દરિદ્ર પુરુષોને ઘણું નાનું કે ઘણું મોટું, જાડું તથા અગ્ર ભાગમાં બે ભાગમાં વહેંચાઈ જતું હોય છે. ચિબુકની બંને બાજુએ આવેલાં બે જડબાં સારી રીતના હોય (ઢીલાં પડી ગએલાં ન હોય) છે. આ જડબાને ગોળા વિશાળતા પકડતો હોય તો તે શુભ લક્ષણ છે, અન્યથા વિપરીત લક્ષણ છે. દાઢીના વાળ લાંબા, ચળકતા, અગ્ર ભાગમાં ફાટયા વગરના અને કોમળ સ્નિગ્ધ, ઝીણુ, કાળા ભ્રમર જેવા હોય તે વખાણવા લાયક છે. જે દાઢીના વાળ લાલાશ ઉપર (બદામી) હોય તો માણસ પરદારગામી અને ચાર થાય છે. જે વાળ જાડા, રૂક્ષ, ઝીણા (પાતળા) ફાટેલા તથા કાબરચિત્રા (પહેલેથી જ ભૂખરા રંગના) હોય તે માણસ નટ (એકટર) થાય છે, અને બહુ કલેશ ભગવે છે. વીસમા વર્ષની આજુબાજુ બે એક વર્ષ પહેલાં કે પછી પુરુષના શરીરમાં શુક્ર (વીર્ય) નો ઉદ્વવ થાય છે. દાઢી મૂછ આવવાં એ વિર્યોત્પત્તિનું પૂર્વ લક્ષણ છે, અને તે લગભગ સેળમા વર્ષે ઉગે છે. ૨૦ થી ૨૧૦
सुखिनः समुन्नतैः स्युः परिपूर्णा भोगयुताश्च मांसयुतैः ।। सिंहद्विपेन्द्रतुल्यैगंडेराधिपा नरा धन्याः
॥ २११॥ निम्नौ यस्य कपोलो निर्मासौ स्वल्पकूर्चरोमाणौ ॥ पापास्ते दुःखजुषो भाग्यविहीनाः परप्रेष्याः ॥२१२॥ समवृत्तममलं सूक्ष्म स्निग्धं सौम्यं समं सुरभि वदनम् ॥ सिंहेभनिभं राज्ञां संपूर्ण भोगिनां चेति
॥ २१३॥ जननीमुखानुरूपं मुखकमलं भवति यस्य मनुजस्य ।। प्रायो धन्यः स पुमानित्युक्तमिदं समुद्रेण
॥२१४॥
Page #220
--------------------------------------------------------------------------
________________
૧૮૨
- ૨ સામુદ્રિકતિલક दौर्भाग्यवतां पृथुलं पुंसां स्त्रीमुखमपत्यरहितानाम् ॥ चतुरस्रं धूर्तानामतिहखं भवति कृपणानाम् ૫ ૨૨૫ भीरुमुखं पापानां निम्न कुटिलं च पुत्रहीनानाम् ।। दीर्घ निर्द्रव्याणां भाग्यवतां मंडलं ज्ञेयम् । रासभकरभप्लवगव्याघ्रमुखा दुःखभागिनः पुरुषाः ॥ जिह्ममुखा विकृतमुखाः शुष्कमुखा हयमुखा निःस्वाः ॥ २१७॥
જે ગંડ ઉન્નત હોય તે માણસ સુખી થાય છે. માંસલ હોય તે માણસ ભેગ વિલાસ ભોગવનાર થાય છે. જે સિંહ કે હાથીના જેવા ગંડ હોય તે તે મનુષ્ય નરાધિપ અને ધન્ય પુરુ થાય છે. જેમના કપાલ માંસહીન, અને હુંકાવાળેથી યુક્ત હોય તેમજ બેસી ગએલા હોય તે મનુષ્ય પાપી, દુઃખી, ભાગ્યહીન અને બીજાના ચાકર બને છે. ગોળમટેળ, નિર્મલ, નાનું, સ્નિગ્ધ, સૌમ્ય, સરખું સુગધી યુક્ત તથા સિંહ કે હાથીના જેવું મુખ રાજાએ તથા પુરેપુરા ભેગ ભેળવી શકે તેવા માણસને હોય છે. (જુઓ ચિત્ર. ૫૪–૫૫) સમુદે કહ્યું છે કે જે માણસનું મેં પિતાની માતાના માંના જેવું હોય છે, તે પ્રાય: ભાગ્યશાળી હોય છે. દુર્ભાગી માણસેના મેં પહાળાં હોય છે. વાંઝીયાઓનાં મેં સ્ત્રી જેવાં હોય છે. પૂર્વ
चित्र नं ५५
चित्र नं. ५६ પુરુષનાં મેં રસ હોય છે, અને કૃપણ પુરુષાનાં મેં એકદમ નાનાં હોય છે. ડરપોક મેં પાપી પુરુષને હોય છે. નમી ગએલું તેમજ વાંકું મોં પુત્રહીન માણસને હાય છે. નિર્ધન પુરુષોનાં મેં લાંબાં હોય છે. અને ભાગ્યશાળી માણસોમાં મેં ગેળ હાય છે. ગધેડાં, ઊંટ, વાંદરાં તથા વાઘ જેવાં મેંવાળા પુરુષો દુઃખી થાય છે. વાંકા મેં વાળા, વિકૃત મેં વાળા, સુકા મેં વાળા તેમજ ઘડા જેવા મેં વાળા નિર્ધન થાય છે. ર૧૧ થી ૨૧૭
बिम्बाधरो धनाढ्यः प्रज्ञावान पाटलाधरो भवति ॥ पायो राज्यं लभते प्रवालवर्णाधरस्तु नरः
Page #221
--------------------------------------------------------------------------
________________
જેને સામુહિકના પાંચ ગ્ર
यस्याधरोत्तरोष्ठौ दयंगुलमानौ सुकोमलौ मसृणो ॥ मृदुसममसृकाणौ स जायते प्रायशो धनवान ॥२१९ ॥ पीनोष्ठः सुभगः स्याल्लंबोष्ठो भोगभाजनं मनुजः ॥ अतिविषमोष्ठो भीलवाष्टो दुःखितो भवति ॥ २२०॥ रूक्षैः कृशेर्विवर्णैः प्रस्फुटितैः खंडितैरतिस्थूलैः ॥
ओष्ठेर्धनसुखहीना दुःखिनः प्रायशः प्रेष्याः ॥२२१॥ પાકા ગીડા જેવા અર્થાત્ બબફળ જેવા ઓઠરાળા ધનવાન થાય છે. ગુલાબી એઠવાળા બુદ્ધિમાન થાય છે. અને પરવાળા જેવા રંગના ઓવાળો પુરુષ પ્રાયઃ રાજ્ય પ્રાપ્ત કરે છે. જેના ઉપલા અને નીચલા બંને ઓઠ બે આંગળ લાંબા, કમળ ચિકણું, મૃદુલ સુંવાળા અને સરખા હોય તે માણસ પ્રાય: ધનવાન થાય છે. જાડા એઠવાળે સુભગ, લાંબા ઓઠવાળે ભેગી, ઘણા લાંબા ટુંકા ઓઠવાળે ડરપોક તથા નાના એઠવાળે દુઃખી થાય છે. લુખા, સુકાઈ ગએલા, ફીક્કા, ફાટી ગએલા, તૂટેલા અને ઘણા જાડા આઠ હોવાથી (જેમને આવા ઓઠ હોય તે) માણસો માટે ભાગે ધનસુખથી રહિત અને પારકાના ચાકર બને છે. ૨૧૮ થી ૨૨૧
कुंदमुकुलोपमाः स्युर्यस्यारुणपाडिकासमाः सुघनाः॥ दशनाः स्निग्धाः श्लक्ष्णास्तीक्ष्णा दंष्ट्राः स वित्ताब्यः ॥ २२२ ॥ धनिनः खरदिपरदा निःस्वा भलूकवानरा रदाः स्युः ॥ निद्याः करालविरलद्धिपंक्तिशितिविषमरूक्षरदाः ॥२२३ ॥ द्वात्रिंशता नरपतिर्दशनैस्तैरेकविरहितैर्भोगी। स्यात्रिंशता तनुधनोऽष्टाविंशत्या सुखी पुरुषः ॥२२४॥ दारिद्यदुःखभाजनमेकोनत्रिंशता सदा दशनैः ।। ऊर्द्धमधस्तैरपि विहीनसंख्यैर्नरो दुःखी
॥२२५॥ स्यातां द्विजावधः प्राक् द्वादशगे मासि राजदन्ताख्यौ ॥ शस्तावू वशुभौ जन्मन्येवोद्धतौ तद्वत्
॥ २२६॥ सर्वे भवन्ति दशनाः पूर्ण वर्षद्वये जनिप्रभृति ॥ आसप्तमदशमान्तं नियतं पुनरुद्यमं यान्ति
॥ २२७॥
Page #222
--------------------------------------------------------------------------
________________
૨ સામુદ્રિક તિલક
જેને મેગરાની કળી જેવા, લાલ રંગની પીઢીએના જેવડા જ એક બીજા સાથે મળી ગએલા, દાંત તથા સ્નિગ્ધ, ચિકણી અને અણીદાર દાઢા હાય તે પુરુષ ધનવાન થાય છે. ગધેડા કે હાથીના જેવા ( બહાર ધસી આવેલા ) દાંતવાળા ધનવાન થાય છે. રીંછ કે વાનર જેવા દાંતવાળા નિર્ધન થાય છે. મોડામણા અને આછા, મેવડા કાળા, ઊંચા નીચા અસ્તવ્યસ્ત અને રૂક્ષ દાંતવાળા નિંદ્ય પુરુષા હોય છે. મંત્રીશ દાંતવાળા રાજા, એકત્રીશ દાંતવાળા ભાગી, ત્રીશ દાંતા થાડા ધનવાળા અને અઠ્ઠાવીસ દાંતવાળા સુખી થાય છે. જો એગણત્રીસ દાંત હાય તા સદા દરિદ્ર અને દુ:ખી થાય છે. ઉપર અને નીચેના મળો દાંત જો ઉપરની સંખ્યા કરતાં એછા હાય તે તે માણસને દુ:ખી સમજવા, જન્મ પછી ખાર મહીને નીચેની પીઢીમાં એ દાંત ઉગે છે.જેને રાજદંત કહે છે. જો સર્વ પ્રથમ નીચેની બાજુ દાંત ન આવતાં ઉપરની ખાજી આવે તે તે અશુભ છે. તેમજ જો જન્મની સાથે જ દાંત હાય તે તે પણુ અશુભ લક્ષણ છે. જન્મ પછી બીજા વર્ષની અંદર બધા જ દાંત ઉગી જાય છે. અને સાતમાંથી દુશમાની અંદર પડી જઈ શ્રી ઉગે છે. ૨૨૨ થી ૨૨૭
૧૮૪
रसना रक्ता दीर्घा सूक्ष्मा मृदुला तनुसमा येषाम् ॥ मिष्टान्न भोजिनस्ते यदि वा त्रैविद्यवक्तारः संकीर्णाग्रा स्निग्धा रक्ताम्बुजपत्रसन्निभा रसना ॥ न स्थूला न च पृथुला यस्य स पृथ्वीपतिर्मनुजः शौचाचारविहीनाः सितजिह्वाः सततं भवन्ति नराः || धनहीनाः शितिजिह्वाः पापोपगताः शबलजिह्वाः सूक्ष्मा रूक्षा परूषा स्थूला समपृथुला मलसमन्विता जिहा पीता स पुमान् मूर्खो दुःखाकुल सततम्
|| ૨૨૮
॥ ૨૨૬ ॥
|| ૨૨૦ ||
यस्य ॥
| ૨૩o ॥
જીભ લાā, લાંખી, સૂક્ષ્મ, કામળ, પાતળી જેમને હાય તેઓ ત્રણે વેદના ગાનારા અને મિષ્ટાન ભાજન કરનારા હાય છે, જેને જીભ અગ્રભાગમાં અણીદાર, સ્નિગ્ધ, લાલ કમળની પાંખડી જેવી બહુ જાડી રહ્યું તેમ બહુ પાતળી નહિ તેવી હાય તે માણુસ પૃથ્વીપતિ થાય છે. ધેાળા રંગની જીભવાળા પવિત્રતા રહિત હાય છે. કાળી જીભવાળા ધનહીન હોય છે. અને કાખચિતરી જીભવાળા પાપી હાય છે. નાની, રૂક્ષ, કઠાર, જાડી, અગ્રભાગ પર્યંત એક સરખી પહેાળી મેલી અને પીળા રંગની જીભ જેમને હાય તે પુરુષ મૂર્ખ હોય છે, અને દુ:ખથી આકુળગ્યાકુળ રહે છે. ૨૨૮ થી ૨૩૧
Page #223
--------------------------------------------------------------------------
________________
१८५
જન સામુહિકના પાંચ ગ્રંથ
रक्ताम्बुजतालुदरो भूमिपतिर्विक्रमी भवति मनुजः॥ वित्तादयः सिततालुगर्जतालुमंडलाधीशः
॥२३२॥ रूक्षं शबलं परुषं मलान्वितं न प्रशस्यते तालु॥ कृष्णं कुलनाशकरं नीलं दुःखावहं पुंसाम् ॥२३३॥ अरुणतालुर्गुणयुक्तस्तीक्ष्णाग्रा घंटिका शुभा स्थूला ॥ लम्बा कृष्णा कठिना सूक्ष्मा चिपिटा नृणां न शुभा ॥२३४॥
લાલ કમળ જેવા તાળવાવાળા ભૂમિપતિ થાય છે. અને તે પરાક્રમી હોય છે. ધોળા તાળવાવાળે ધનવાન હોય છે. અને હાથીના તાળવા જેવાં તાળવાવાળો માણસ માંડલિક રાજા થાય છે. રૂક્ષ, કબૂર રંગનું, કઠોર, મેલું તાળવું વખણાતું નથી. કાળું તાળવું કુલને નાશ કરાવે છે. અને નીલરંગનું તાળવું દુ:ખ આપનાર છે. લાલ રંગનું તાળવું (અરુણાદયના રંગ જેવા રંગનું તાળવું) હોય તે માણસ ગુણવાન થાય છે. ગળાની ઘંટડી (જેને હૈડી કહે છે અથવા ટેટો કહે છે.) અણુદાર અને જાડી હોય તે શુભ છે. પરંતુ લાંબો, કાળી, કઠિન, સૂઠ્ઠમ અને ચપટી હોય તે તે સારી નથી. ૨૨ થી ૨૩૪
हसितमलक्षितदशनं किञ्चिद्विकसितकपोलमतिमधुरम् ॥ पुंसां धीरमकंपं प्रायेण स्यात् प्रधानानाम् ॥२३५॥ उत्कंपितांसकशिरः संमीलितलोचनं निपतदश्रु ॥ विकृष्टस्वरमुद्धतं मध्यमानामसकृदंते स्यात् । ॥२३६॥
જે પુરુષ પ્રધાન હોય છે, તેમનું હાસ્ય ઘણું ખરું જેમાં દાંત ન દેખાતા હોય, કપિલ સહેજ હેજ વિકસિત થયા હોય, બહુજ મધુર લાગતું હોય, ધીરતા દેખાતી હોય, કંપ ન હોય તેવું હોય છે. મધ્યમ કેટિના પુરુષનું હાસ્ય ખભા તથા માથાને કંપાવતું, આ બોડાઈ જાય અને તેમાંથી આંસુ પડે, અને વારંવાર કે અંતમાં વિચિત્ર અવાજવાળું તથા ઉદ્ધત પ્રકારનું રહે છે. ૨૩૫-૨૩૬
चतुरंगुलप्रमाणां स्थूलपुटांतस्तनुच्छिद्रा ।। न च प्रपीना त्ववलिता चिरायुषां भोगिनां नासा ॥२३७॥ उन्नतनासः सुभगो गजनासः स्यात्सुखी महार्थाढयः ॥
ऋजुनासो भोगयुतश्चिरजीवी शुष्कनासः स्यात् ॥२३८॥ २४
Page #224
--------------------------------------------------------------------------
________________
૧૨
૨ સામુદ્રિકતિલા
तिलपुष्पतुल्यनासः शुकनासो भूपतिर्मनुजः ॥ आदयोग्रवनासो लघुनासः शीलधर्मपरः क्रम विस्तीर्णसमुन्नतनासा महीशितुर्भवति ॥ धा स्थिताग्रभागातिदीर्घहस्वा च निःस्वस्य कुंचल्या चौर्यरतिर्नासिकया चिपिटया युवतिमृत्युः ॥ छिन्नानुरूपया स्यादगम्य रमणीरतः पापः विकृता मध्यविहीना स्थूलाग्रा पिच्छिला सा दुःखस्य ॥ दक्षिणका नासा अभक्ष्यभक्षकक्रूरयोर्ज्ञेया निर्ह्रादि सानुनासाद सकृत्क्षुतं भोगिनां धनवतां द्विः ॥ दीर्घायुषां प्रयुक्तं सुसहितं त्रिर्भवंति पुंसाम् स्खलितं लघु च नराणां क्षुतं चतुर्भवति भोगवताम् ॥ ईषदनुनादसहितं करोति कुशलं निरंतरं पुंसाम्
॥ ૨૪૪ |
જાડાં નસ્કોરાં અને અપછિદ્રવાળી ચાર આંગળના પ્રમાણુની, બહુ જાડી કે પાતળી ન હોતાં મધ્યમ પ્રકારની હોય તેવી નાસિકા દીર્ઘાયુ: અને લાગી પુરુષાને હેાય છે. ઉન્નત નાસિકાવાળા ભાગ્યશાળી હોય છે. હાથીની માફક મેટી નાસિકાળે સુખો અને ધનવાન થાય છે. (જુએ ચિત્ર ૫૭) સીધા નાકાળે ભાગ યુક્ત અને સુકાઈ ગયેલા. નાકત્રાળે દીર્ઘાયુ: થાય છે. તલના ફુલ જેવી નાસિકાવાળા તેમજ પોપટની ચાંચ જેવી નાસિકાવાળા માણસ ભૂપતિ થાય છે. અગ્ર ભાગમાં સ્હેજ વાંકી થતી નાસિકાવાળા ધનવાન થાય છે. અને ટુંકી નાસિકાવાળા ચારિત્રપન્ન હોય છે. ક્રમપૂર્વક પહેાળી થએલી અને ઉન્નત નાસિકા રાજાઓને હાય છે, અને નિર્ધનને આગલા ભાગમાં ઍ ભાગ પડતા હોય તેવી અને ઘણી માટી કે ઘણી નાની નાસિકા હાય છે. અણુોદાર બનતી નાસિકાથી ચૌરવૃત્તિ થાય છે. ચપટી નાસિકા સ્રીનું મૃત્યુ કરે છે. કપાએલા જેવી દેખાતી નાસિકાથી અગમ્યાગમનમાં આસક્ત અને પાપી થાય છે. વિકૃત અનેલી, વચલા ભાગમાં બેસી ગએલી, અગ્રભાગમાં જાડી થયેલી, તથા અગ્રભાગમાં ગી દેખાતી નાસ્તિકા દુ:ખનું કારણ બને છે. જમણુંી માજી વાંકી વળેલી નાસિકા અભક્ષ્યભક્ષણ કરનાર તથા કર પુરુષને હોય છે. ભેગી પુરુષોને આનદદાયક અવાજવાળી એક, ધનવાનોને છે, અને દીર્ધાયુ: પુરુષાને ત્રણ છીકા થાય છે. ભાગી પુરુષાને સાધારણ અને હલકા પ્રકારની ચાર છીકા પણ થાય છે અને થાડા રણકારવાળો છીંક પુરુષાને કુશળ મનાવે છે. ૨૩૭ થો ૨૪૪
॥ ૨૩૬॥
|| ૨૪૦ ॥
|| ૨૫૬ ॥
||૨૪૨૫
૫ ૨૪૨૫
Page #225
--------------------------------------------------------------------------
________________
१७
જૈન સામુદ્રિકના પાંચ ગ્રંથ
अक्षिणी निर्मलनीलस्फटिकारुणमये ईषत्स्निग्धे ॥ स्यातामंतर्मेचककृशान्तशोणे दृशौ धनिनः ॥२४५॥ हरितालाभैर्नयनैर्जायन्ते चक्रवर्तिनो नियतम् ॥ नीलोत्पलदलतुल्यैर्विद्वांसो मानिनो मनुजाः ।।२४६॥ लाक्षारुणैरपति यनैर्मुक्तासितैः श्रुतज्ञानी ॥ भवति महार्थः पुरुषो मधुकांचनलोचनैः पिङ्गैः ॥२४७॥ सेनापतिर्गजाक्षश्चिरजीवी जायते सुदीर्घाक्षः ॥ भोगी विस्तीर्णाक्षः कामी पारावताक्षोपि
॥२४८॥ श्यावदृशां सुभगत्वं स्निग्धदृशां भवति भूरिभोगित्वम् । स्थूलदृशां धीमत्त्वं दीनदृशां धनविहीनत्वम् ॥२४९॥ नकुलाक्षमयूराक्षा जायन्ते जगति मध्यमाः पुरुषाः ॥ अधमा मण्डूकाक्षाः काकाक्षा धूसराक्षाश्च
॥२५०॥ बहुवयसो धूम्राक्षाः समुन्नताक्षा भवन्ति तनुवयसः॥ विष्टब्धवर्तुलाक्षाः पुरुषा नातिकामन्ति तारुण्यम् ॥२५१ ॥ ऋजु पश्यति सरलमनाः पश्यंत्यूदुर्ध्वं सदैव पुण्याढ्याः॥ पश्यत्यधः सपापस्तिर्यक्पश्यति नरः क्रोधी ॥२५२॥ सततमबद्धो लक्ष्म्या विधूर्णते कारणं विना दृष्टिः॥ यस्य म्लाना रूक्षा सपापकर्मा पुमान् नियतम् ॥२५३ ।। अंधात्क्रूरः काणः काणादपि केकरो मनुजात् ॥ काणाकेकरतोऽपि क्रूरतरः कातरो भवति
॥ २५४॥ अहिदृष्टिः स्याद्रोगी बिडालदृष्टिः सदा पापः ॥ दुष्टो दारुणदृष्टिः कुक्कुटदृष्टिः कलिप्रियो भवति ॥२५५॥ अतिदुष्टा धूकाक्षा विषमाक्षा दुःखिताः परिज्ञेयाः ॥ हंसाक्षा धनहीना व्याघ्राक्षाः कोपना मनुजाः ॥२५६॥
Page #226
--------------------------------------------------------------------------
________________
૧૮૮
नियतं नयनोद्धारः पुंसामत्यन्तकृष्णताराणाम् ॥ भूरिस्निग्धदृशः पुनरायुः स्वल्पं भवेत्प्राज्ञः अतिपिङ्गलैर्विवणैर्विश्रान्तैलोचनैश्चलैरशुभः ॥ अतिहीनारुणरूक्षैः सजलैः समलैर्नरा निःस्वाः
૨ સામુદ્રિકતિલક
॥ ૨૩૭ ॥
॥ ૨૩૮૫
ત્રિ નં. ૧૭
चित्र नं ५८
ધનવાન પુરુષને સ્વચ્છ નીલમણિ જેવી અને કઇક લાલાશ ઉપર સ્હેજ સહેજ સ્નિગ્ધ તેમજ કીકીના ભાગમાં કાળી તથા ખુણામાં લાલ આંખેા હોય છે. હડતાલ જેવા રંગની આંખાવાળા માણસો ચક્રવતી થાય છે. નીલકમળની પાંખડી જેવી આંખાવાળા માણુસા અભિમાની તેમજ વિદ્વાન હેાય છે. ( જુએ ચિત્ર. ૫૬ ) લાખના જેવી લાલ આંખેવાળે! નરેશ, મેતીના જેવી સફેદ આંખેવાળે વિદ્વાન અને જ્ઞાની થાય છે. તેમજ મધ જેવી અથા સુરણુ જેવી પીળી આંખાવાળે માસ પુષ્કળ ધનવાળા થાય છે. હાથીના જેવી નાની આંખેાળા સેનાપતિ થાય છે. ( જીએ ચિત્ર ૫૮ ) સારી લાંખી આંખવાળા દીર્ઘજીવી થાય છે. પહાળી આંખવાળા ભેગી થાય છે. અને કન્નુતર જેવી આંખાવાળા કામી થાય છે. રણના અચ્છા જેવી આંખાવાળા ભાગ્યશાળી થાય છે. સ્નિગ્ધ આંખાવાળા ઘણા જ ભેગવિલાસ વાળા
વિશ્ર્વ નં. ૬૦
चित्र नं. ५९
ધામ
થાય છે. જાડી આંખોવાળા બુદ્ધિમાન અને ગરીબડી આંખેાવાળા ધનહીન છે નાળીયા કે મારના જેવી આંખાવાળા જગતમાં મધ્યમ ક્રેટિના પુરુષા થાય છે.
Page #227
--------------------------------------------------------------------------
________________
જેન સામુદ્રિકના પાંચ થે
૧૮૯ ( જુઓ ચિત્ર. પ) દેડકા જેવી તેમજ કાગડા જેવી કે ગંદા રંગની આંખોવાળા અધમ કોટિના માણસ હોય છે. ધૂમાડા જેવા રંગની આંખોવાળા દીર્ધાયુઃ થાય છે. ઉંચી આંખે ( કીક ઉંચી ચઢી ગઈ હોય તે રી) વાળા અપાયુ થાય છે. સ્થિર અને મેળ આંખેવાળા પુરુબી યુવાની એળી શકતા નથી. સરલ મનવાળા સીધી નજરે જુએ છે. પુણ્યશાળી પુરુષોની દષ્ટિ ઉ ગામી રહે છે. જે નીચી નજરે જુએ તે પાપી હોય છે. અને જે તિરછી નજરે જુએ તે માણસ ક્રોધી હોય છે. જેની નજર કારણ વગર આડીઅવળી ફર્યા કરે તે ધનહીન થાય છે. અને જેની નજર મ્હાન, અને રૂક્ષ હોય છે, તે પુરુષ પાપકર્મ કરનાર હોય છે. આંધળો માણસ ક્રોધી હોય છે. આંધળાથી કોણ અને કાણાથી પણ કેકરાક્ષ વધુ ક્રોધી હોય છે. (ચુંચરી આંખેવાળાને સંસ્કૃતમાં કેકરાક્ષ કહે છે. ) પરંતુ કાણુ અને ચુંચ કરતાંય જેને દણિ ફેરવી લેવાની આદત હોય છે. (ઘણું માણુની એવી આદત હોય છે કે કોઈ તેમના સામું જુએ કે તરતજ પિતાની દષ્ટિ ફેરવી નાખે યા તે આંખો બંધ કરી લે. આવી બીજાની નજર સાથે નજર ન મેળવનારા અથવા પિતાની નજર ઉપર બીજની નજર પડતાં પોતાની નજરને છુપાવનારા માણસો કાતર દgવાળા કહેવાય છે.) તેઓ વધારે દીધી હોય છે. સાપના જેવી નજરવાળે રાગી, બીલાડા જેવી નજરવાળે પાપી, ભયંકર નજરવાળે પાપી અને કૂકડા જેવી નજરવાળો કંકાશ કરનાર હોય છે. ઘુવડ જેવી આંખેવાળો ઘણે દુષ્ટ હોય છે. (જુઓ ચિત્ર ૬૦) નાની મોટી આંખેવાળાને દુઃખી જાણવા. હંસ જેવી આંખેવાળા નિર્ધન થાય છે. અને વાઘ જેવી આંખોવાળા કોલી થાય છે. (જુઓ ચિત્ર ૬૧) જેઓની આંખની કીકી ઘરે જ કાળી હોય તેમની આંખો જરૂર (કોઈને કોઈ કારણસર ) બહાર કાઢી નાખવામાં આવે છે. ઘણી જ સિનગ્ધ (નેહ યુક્ત) નજરવાળા ડાહ્યા હોય છે. પરંતુ અપાયુ થાય છે. ઘણું પીળાં ફીકાં, ચંચળ, અને ભ્રમમાં પડ્યાં હોય તેવાં નેત્રવાળે માણસ ખરાબ હોય છે. ઘણી જ નાની, લાલ અને ફીકકી તેમજ પાણીવાળી રહેતી આંખેવાળા નિર્ધન થાય છે. ૨૪૫ થી ૨૫૮
L
चित्र नं. ६१
રિત્ર જે દર इह वदनमर्द्धरूपं वपुषो यदि वा समनुरूपमिदम् ।। तत्रापि वरा नासा ततोऽपि मुख्ये दृशौ पुंसाम्
॥२५९॥
Page #228
--------------------------------------------------------------------------
________________
૧૯૦
૨ સામુદ્રિકતિલક
सुदृढैः कृष्णैर्नयनच्छेदस्थितैः पक्ष्मभिर्घनैः सूक्ष्मैः ॥ सौभाग्यं चिरमायुर्लभते मनुजो धनेशत्वम् पक्ष्मभिरधमा विरलैः पिङ्गैः स्थूलैर्विवर्णैश्च ॥ पक्ष्मततिविरहिताः पुनरगम्यनारीरताः पापाः अनिमेषो धन रहितः पुरुषः स्यादेकमात्र निमेषोऽपि ॥ नियतं द्विमात्रनिमेषः परजन्माश्रित्य जीवति सः धनिनस्त्रिमात्रनिमेषास्तथा चतुर्मात्रनिमेषवतोऽपि ॥ न तु पंचमात्रनिमेषाश्चिरायुषो भोगिनो धनिनः नयननिमे पैरलयैर्मध्यै दीर्घेश्च जायते पुंसाम् ॥ आयुः स्वल्पं मध्यं सुदीर्घमथानुपूर्विकया जानु प्रदक्षिणीकृत्य यावत् करो घण्टिकामादत्ते ॥ तदिदमिह समयमानं मात्राशब्देन निगदति
॥ ૨૬૦ ॥
॥ ૨૬૬ ॥
॥૨૬॥
॥ ૨૬૨ ॥
|| ૨૬૪ ।।
॥ ૧॥
અહીં સામુદ્રિકશાસ્ત્રમાં મુખને શરીરનું અધ અથવા સંપૂર્ણ શરીર ગણવામાં આવે છે. ( અર્થાત્ લગભગ મુખ ઉપરનાં શુભાશુભ લક્ષણામાં જ બધું સમાઇ જાય છે. ) મુખમાં પણ નાસિકા શ્રેષ્ઠ છે. અને નાસિકાથી પણ આંખા ઉત્તમ છે. મજબુત કાળી, આંખેાના બંને છેડાએ સુધી ખીચાખીચ ઉગેલી અને જીણી પાંપણાથી માણુસ સૌભાગ્ય, દીર્ઘાયુ અને ધનસપત્તિ પામે છે. આછી પાંપણાથી માણુસ અધમ થાય છે. પીળી, જાડી અને રંગહીન પાંપણેાથી પશુ માણસ અધમ થાય છે. જેને પાંપણા જ નહાય એવા માસા અગમ્યાગમન કરવામાં આસક્તિવાળા અને પાપી હાય છે. જેને આંખના નિમેષ ( પલકારા ) ન થતા હાય અથવા એક માત્રા જેટલા વખતના અંતરે નિમેષ થતા હોય તે નિધન થાય છે. બે માત્રાના અતરે થતા ડાય તે પારકાના આશ્રયે જીવન વ્યતીત કરે છે. ત્રણ માત્રાના અંતરે નિમેષ થતા હાય તેવા માણસ અથવા ચાર માત્રાના અંતરે જેને નિમેષ થતા હાય તે ધનવાન થાય છે. પરંતુ જેમને પાંચ માત્રા જેટલા સમયના અંતરે નિમેષ થતા હાય તેએ દોર્ઘાયુ: ધનવાન કે ભાગી થતા નથી. બહુ એ નિમેષ થતા હાય, મધ્યમ પ્રકારના હોય માટે હાય (બહુ ઓછા સમયમાં જે નિમેષ થાય તે અલ્પ નિમેષ, તેથી વધારે વખતવાળા મધ્યમ નિમેષ અને ઠીકઠીક વખતવાળા દીર્ઘ નિમેષ કહેવાય છે. ) તા અનુક્રમે અલ્પ, મધ્યમ અને દ્વીધ આયુ: ભેગવે છે. હાથ ઢીંચણુની પછવાડે ફ્રી
Page #229
--------------------------------------------------------------------------
________________
મિ સામુહિકના પાંચ રે
૧૧ પાછો ગળાની ઘંટિકાને સ્પર્શ કરે તેટલા સમયને માત્રા કહેવાની પરિપાટી સાસુદ્રિકશાસ્ત્રમાં છે. ૨૫૯ થી ૨૬૫
मन्दरमन्थानकमथ्यमानजलराशिघोषगंभीरम् ॥ बालस्य यस्य रुदितं स महीं महीयान संपालयति ॥२६६ ॥ बाष्पाम्बुविनिर्मुक्तं स्निग्धमदीनरोदनं शस्तम् ॥ रूक्षं दीनं घर्घरमश्रु पुनर्दुःखदं पुंसाम्
| ૨૭ || बालेन्दुनते वित्तं दीर्घ पृथुलोन्नते श्यामे ॥ नासावंशविनिर्गतदले इव भ्रूदले दिशतः છે ર૬૮ नृणामयुते स्निग्धे मृदुतनुरोमान्विते भ्रवौ शस्ते ॥ हीने स्थूले सूक्ष्मे खरपिङ्गलरोमके न शुभे हस्वान्ता बहुदुःखानामगम्ययोषाजुषां च मध्यनताः ॥ स्तोकायुषामतिनता विषमाः खण्डा भ्रुवो दरिद्राणाम् ॥ २७०॥ धनवन्तः सुतवन्तः शिखरैः पुरुषाः समुन्नतर्विशदैः ।। निम्नैः पुनर्भवन्ति द्रव्यसुखापत्यपरिहीनाः _| ૨૭૨
મંદરાચલ રૂપી રવૈયાથી વલોવાતા સમુદ્રના અવાજ જેવું ગંભીર જે બાલકનું રૂદન હોય તે મટી પૃથ્વીનું પાલન કરે છે. પરસે તથા આંસુઓ વગરનું, સ્નિગ્ધ અને ભવ્ય રૂદન હોય તે સારું ગણાય છે. લૂખું, ગરીબ, ઘ૨ અવાજવાળું અને ખુબ આંસુ પડતાં હોય તેવું રૂદન દુ:ખ આપે છે. નાકના ઉપલા છેડામાંથી બે પાંદડાં નીકળ્યાં હોય તેમ બીજના ચંદ્રના જેવી વાંકી, લાંબી, જાડી, શ્યામ રંગની ભ્રમર હોય તો ધન આપે છે. એક બીજામાં ભળ્યા વગરની, સ્નિગ્ધ, મૃદુ કોમળ વાળની બનેલી ભ્રમરો વખાણવા લાયક છે. ટુંકી, જાડી, ઘણુ પતલી, ખરબચડા અને પીળાશ ઉપરના વાળવાળી ભ્રમરો સારી ગણાતી નથી. જેમને ઘણું દુઃખ પડવાનું હોય તેવા માણસોની ભ્રમરો ટુંકા છેડાવાળી હોય છે, જે લોકે અગમ્યાગમન કરે છે, તેમની વચમાંથી નમી ગએલી હોય છે. અલ્પાયુ: પુરૂની ભ્રમરા ઘણી નમેલી હોય છે, અને દરિદ્ર પુરૂની ભ્રમરે નાની મોટી અને ભાગેલી હોય છે. જે આંખની ભ્રમરેની ઉપરના ભાગ ઉજાત તથા વિશાળ હોય તો માણસ ધનવાન, પુત્રવાન, થાય છે, અને જે તે ભાગ બેસી ગએલે હોય તે ધનસુખ અને પુત્રથી રહિત થાય છે. ૨૬૬ થી ૨૭૧
Page #230
--------------------------------------------------------------------------
________________
૨ સામુહિકતિલક परिपूर्णकर्णपाली पिप्पलिकाद्यवयवः सुसंस्थानः ॥ लघुविवरो विस्तीर्णः कर्णः प्रायेण भूमिभुजाम् ॥२७२ ।। आद्यः प्रलम्बकर्णः सुखी स्वभावनिमृदुकर्णः ।। मतिमान्मूषककर्णश्चमूपतिः शङ्खकर्णः स्यात् ॥२७३ ॥ चिपिटश्रवणैर्भोगी दीर्घायुदधिरामभिः श्रवणैः ॥ अतिपीनैरतिभोगी श्रवणैर्जननायको भवति ॥२७४॥ इस्वैनिःस्वाः कर्णैर्निमासैः पापमृत्यवो ज्ञेयाः॥ व्यालंबिभिः शिरालैः क्रूराः स्युः प्रायशः कुटिलैः ॥ २७५ ॥ येषां पृथुलाः क्षुद्राः कर्णाः स्युः कर्णशष्कुलीहीनाः ॥ स्वल्पायुषो दरिद्रा विलोक्यमाना विरूपास्ते ॥२७६॥
પુરેપુરી કાનપટ્ટીવાળો, અલ્પ છિદ્રવાળે કાન ઘણુંખરૂં રાજાને હોય છે. લાંબા અને, સ્વભાવથી જ કેમળ તથા પહેલા કાનવાળે સુખી અને અગ્રેસર થાય છે. ઉંદરના જેવા કાનવાળે બુદ્ધિમાન હોય છે. (જુઓ ચિત્ર દર) અને શંખ જેવા કાનવાળે રસેનાપતિ થાય છે. ( જુઓ ચિત્ર ૬૩) ચપટા કાનવાળા ભાગી થાય છે. લાંબા વાળવાળા કાન હોય તો દીર્ધાયુ થાય. ઘણા જાડા કાન હોય તો ઘણે ભેગી થાય. અને જનનાયક થાય. ટુંકા કાન હોય તે નિધન થાય. માંસ વગરના કાન હોય તો પાપકર્મથી મૃત્યુ પામનાર થાય. લાંબા અને નસો તરી આવતા અને વાંકાચુંકા કાન હોય તે ઘણું ખરું માણુ ક્રૂર થાય છે. જેઓને ઘણું પહોળી કે ઘણું નાના, વરના છિદ્ર વગરના અને દેખાવમાં ખરાબ લાગે તેવા કાન હોય તેઓ અપાયુ અને દરિદ્ર થાય છે. ર૭૨ થી ૨૭૬
चित्र नं. ६३
चित्र नं. ६४ विपुलमूदुर्ध्वमधिकमुन्नतमद्धेन्दुसम्मितं राज्यम् ।। प्रदिशत्याचार्यपदं शुक्तिविशालं नृणां भालम्
॥२७७॥
Page #231
--------------------------------------------------------------------------
________________
જન સામુક્તિા પાંચ છે
स्वल्पर्धर्मप्रवणा धनहीनाः संवतैस्तथाविषमैः॥ निम्नैः केवलबंधनवधमाजः क्रूरकर्माणः
॥२७८॥ भालस्थलस्थिताभिः सुशिराभिरधमाः सदैव पापकराः॥ अभ्युन्नताभिराब्यास्ताभिरपि स्वस्तिकाकृतिभिः ॥२७९॥ रेखाभिर्वर्षशतं पञ्चभिरायुर्ललाटसंस्थाभिः ॥ पुरुषाणां स्त्रीणां वा कर्मकरत्वं करोति श्रीः ॥२८ ॥ भालस्थलस्थितेन स्फुटेन रेखाचतुष्टयेन नृणाम् ॥ वर्षाण्यशीतिरायुर्वसुधेशत्वं पुनर्भवति
॥ २८१॥ स्यादायुर्लेखाभिस्तिसृभिर्दाभ्यामथैकया नियतम् ।। शरदां सप्ततिषष्टिं चत्वारिंशदपि क्रमशः
॥२८२॥ भाले लेखाहीने पंचाधिकविंशतिसमाः॥ आयुः स्याद्भवमखिला जायंते संपदः सपदि ॥२८३॥ यदि वा तिर्यग्दी_स्तिस्रो रेखाः शतायुषां भाले ॥ भूभिजुषां तु चतस्रः पुनरायुः पंचहीनशतम् ॥२८४॥ जीवति वर्षाण्यशीतिः केशान्नोपगते रेखें ॥ भालेन वर्षनवतिः पुरुषो रेखाचितेन पुनः ॥ २८५॥ रेखाः सप्ततिरायुः पंचैवानस्थिताः पुनः षष्टिः ।। बह्वयो नृणां शताई दशोनमपि भंगुरा ददते ॥२८६॥ भूयुग्मोपगताभिस्त्रिंशद्वर्षाणि जीवति शरीरी ॥ विंशत्यब्दानि पुनर्लेखाभिर्वा च वक्राभिः ॥ २८७॥ छिन्नाभिरगम्यस्त्रीगामी क्षुद्राभिरपि नरोऽल्पायुः॥ रेखाभिर्मनुजः स्यादित्याह सुमंतविप्रेन्द्रः
॥२८८ ॥
३५
Page #232
--------------------------------------------------------------------------
________________
૨ સામુહિકતિલક श्रीवत्सकार्मुकाद्या यस्य शिरारोमभिः कृता भाले ॥ रेखाभिर्वा नृपतिर्भोगी वा जायते सपदि + ૨૮૧ | मस्तकमिभकुम्भनिभं भूमिभुजां मंडलं गवाद्यानाम् ॥ भोगवतां भवति समं क्रमोन्नतं मण्डलेशानाम् ॥२९० ॥ विकसच्छत्राकारं यस्य शिरो युवतिकुचनिभं वापि ॥
नृपतिः स सार्वभौमो निम्नं वा यस्य स महीशः ॥२९१ ।। विषमो धनहीनानां करोटिकामश्चिरायुषो मूर्दा ॥ द्राधिष्ठो दुःखवतां चिपिटो मातृपितृघ्नानाम् છે ૨૧૨ धनविरहितो द्विमौलिः पापरतो मीनमौलिरतिदुःखी ।।। अधमरुचिर्घटमौलिर्घननतमौलिः सदा निन्द्यः ॥२९३ ॥ વિશાળ, માથાવાળું ઘણું ઉન્નત, અર્ધ ચંદ્રના જેવું કપાળ હોય તો રાજ્ય આપે છે. અને આવું માથું જે મેટી) છીપના જેવું વિશાળ લાગતું હોય તે આચાર્ય પદવી આપે છે. નાનું કપાળ હોય તો મનુષ્ય ધર્માત્મા થાય છે. કપાળમાં વચ્ચે ખાડો પડતો હોય અથવા કપાળ ઉંચું નીચું હોય તો માણસ ધનહીન થાય. નમી ગએલા કપાળવાળા કૂર કર્મ કરનારા તથા કેદખાનાની અને વધતી સજા ભોગવનારા હોય છે. જેને કપાળમાં ન દેખાઈ આવતી હોય તે માણસ સદૈવ પાપકર્મ કરનારા હોય છે. ઉન્નત કપાળવાળા ધનવાન હોય છે. અને જે કપાળમાં પડતી ન દ્વારા સ્વસ્તિક બનતે હોય તે પણ માણસો ધનવાન થાય છે. કપાળમાં પાંચ રેખાઓ પડતી હોય તે સે વર્ષનું આયુર થાય છે. આવા લક્ષણવાળા પુરુષની અથવા સ્ત્રીની લમી ચાકર બને છે. કપાળમાં ચાર રેખાઓ પડતી હોય તો માણસ એંશી વર્ષનું આયુર્દો ભેગવે છે, તેમજ રાજગાદી ભેગવે છે. કપાળમાં ત્રણ, બે કે એક રેખા પડતી હોય તે અનુક્રમે સિત્તર સાઠ તથા ચાલીસ વર્ષનું આયુ થાય છે. જે કપાળમાં એક પણ રેખા ન હોય તો પચીસ વર્ષનું આયુ થાય. અને આવા પુરુષને દરેક પ્રકારની સંપત્તિ મળે છે. અથવા કપાળમાં ત્રણ મટી આડી રેખાઓ પડતી હોય તો સે વર્ષનું આયુજાણવું. પૃથ્વીપતિઓને આવી મેટી આડી ચાર રેખાઓ હોય છે. અને તેનું આયુ: પંચાણું વર્ષનું થાય છે. ફક્ત બેજ રેખાઓ કપાળમાં હાય, પરંતુ તે છેક વાળ સુધી પહોંચી જતી હોવી જોઈએ. જે આવી રેખાઓ હોય તે એંશી વર્ષનું આયુર થાય જે આગળ પડતી પાંચ રેખાઓ (ઘણી લાંબી હોય તે સીત્તેર અથવા સાઠ વર્ષનું આયુ થાય. અને ઘણી પણ તૂટેલી રેખાઓ હોય તે
Page #233
--------------------------------------------------------------------------
________________
જેને સામુહિકના પાંચ પચાસ અથવા ચાલીસ વર્ષનું આયુ થાય. બંને ભ્રમ ઉપર આડી રેખાઓ માલુમ પડતી હોય તે ત્રીસ વરસનું આયુર થાય છે. અને આ રેખાઓ વાંકી હોય તે વિસ વર્ષનું આયુર થાય છે. કપાળમાં તૂટી ગએલી કેટલીક રેખાઓ પડી હોય તે અગમ્યાગમન કરે છે. નાની નાની રેખાઓ પડી હોય તે માણસ અલ્પાયુ થાય છે. એમ સુમન્ત નામના આચાર્યને મત છે જેના કપાળમાં રૂંવાટાંકો શ્રોવત્સ (સ્વસ્તિક) ધનુષ્ય ઈત્યાદિ ચિન્હ પડતાં હોય તે માણસ રાજા અથવા ભેગી થાય છે. રાજાએનાં માથાં હાથીના કુંભ સ્થળ જેવાં હોય છે. જેઓને ઘણું મોટું પશુ ધન હોય છે. તેમનાં માથાં ગેળ હોય છે. ભેગી પુનાં માથાં સપાટ હોય છે. અને માંડલિક રાજાઓનાં માથાં ચઢતા ગેળાવાવાળાં હોય છે. જેનું માથું ઉઘાડેલી છત્રી જેવું ( જુઓ ચિત્ર. ૬૪) અથવા સ્ત્રીના સ્તન જેવું હોય તે સાર્વભૌમ નરેશ થાય. અને જેમનું માથું વચ્ચેથી બેસી ગયું હોય તે જમીનદાર થાય. ઉંચા નીચા મથાવાળા ધનહીન હોય છે. કલાડા જેવા માથાવાળો દીર્ધાયુ થાય છે. દુઃખી માણીનું માથું લાંબું હોય છે. અને માબાપને ઘાત કરનારનું માથું ચપટું હોય છે. બે માથાવાળા (માથાના બે ભાગ થઈ ગયા હોય ) ધનહીન થાય. માછલાના માથા જેવા માથાવાળો પાપી અને ઘણે દુઃખી થાય. ઘડા જેવા માથાવા અધમ ચરિત્રને થાય. મેટા અને બેસી ગએલા માથાવાળે નિંદ્ય પુરુષ હોય છે. ર૭૭ થી ૨૯૯
अत्रुटितायाः स्निग्धा ऋजवो मृदवः समास्तनीयांसः॥ अस्तोकदीर्घबहवस्तरङ्गिणो भूभुजां केशाः ऊर्ध्वा रूक्षाः कपिलाः स्थूला विषमाः खरविभिन्नाग्राः ॥
अतिहस्वदीर्घकुटिला जटिला विरला दरिद्राणाम् ॥२९५॥
રાજાઓના વાળ અખંડ, સ્નિગ્ધ, સીધા, મૃદુ અને સરખા તેમજ પાતળા હોય છે. વળી તે ઘણું લાંબા અને સમુદ્રના તરંગોની માફક ઉંચા નીચા તરંગવાળા પણ હોય છે. દરિદ્ર પુરુષોના કેશ ઊભા, રૂક્ષ, કાબરા, જાડા, લાંબા ટુંકા તથા ખરબચડા અને અગ્રભાગમાં ફાટેલા, ઘણું નાના, ઘણું મોટા, વાંકડીઆ તથા ઘણા જુથવાળા કે બહુ જ આછા હોય છે. ર૯૪-૨૫
अंगं यद्यपि पुंसां स्त्रीणां वा पिशितविरहितं सूक्ष्मम् ॥ परुषं शिरावनद्धं तत्तदनिष्टं परं ज्ञेयम्
| ૨૨ आयुः परीक्षा पूर्वं नृणां लक्षणं तदा ज्ञेयम् ।। व्यर्थ लक्षणज्ञानं लोके क्षीणायुषां यस्मात् ને ૨૨૭ છે.
Page #234
--------------------------------------------------------------------------
________________
૨ સામુદ્રિકતિલક यलक्ष्म पुनः शुभमपि करे रेखाप्रभृतिकं च संवदति ।। बाह्याभ्यन्तरमपरं तत्र समुद्रेण निर्दिष्टम्
૨૧૮ | સ્ત્રી કે પુરુષનું શરીર માંસ વગરનું, નાનું, કઠોર અને ન તરી આવતી હેય તેવું હોય તે તે ઘણું જ અશુભ લક્ષણ છે. આયુદ્ધની પરીક્ષા કર્યા પછી જ લક્ષણ જેવાં. કારણ અલ્પાયુ પુરુનાં લક્ષણોનું જ્ઞાન વ્યર્થ છે. હાથમાં રેખાદિથી બનેલું શુભ લક્ષણ બાહ્ય અને આત્યંતર શરીરનાં શુભ લક્ષણોનું (કે જે વિસ્તારથી કહેવામાં આવ્યાં છે. તેમનું) પણ દ્યોતક બને છે ૨૬ થી ૨૯૮ ઈતિ મહત્તમ શ્રી નૃસિંહના પુત્ર દુર્લભરાજે બનાવેલા સામુદ્રિતિલક
નામના નરન્સીલક્ષણ શાસ્ત્રને પહેલા શારીરાધિકાર સંપૂર્ણ,
અધિકાર બીજે संहतिसारानूकस्नेहोन्मानप्रमाणमानानि । क्षेत्राणि प्रकृतिस्थो मिश्रमेतदपि शारीरम यत्र मिथः श्लिष्टत्वं मांसस्नायवस्थिसंधिबंधानाम् ।। संहननं संघातः संहतिरिति कथ्यते सद्भिः
છે ૨ यंत्रारिष्टमिवांगं प्रत्यंगं दृश्यते देहे ॥ संस्थानेन सुरूपं संहतिर्भवति सा महेच्छ
| 3 || मांसास्थिसन्धिबंधो ह्यशिथिलो हि लक्ष्यते यस्य ॥ स च संहतिमान्धन्यो दीर्घायुर्जायते नियतम् _| | संहतिरहितो रूक्षः पिशितविहीनः शिरायुतः शिथिलः ॥ स्थलास्थिसन्निवेशो भवति क्लेशावहः स पुमान् ॥५॥
ક્ષેત્ર–સંહતિ, સાર, અનુક, નેહ, ઉન્માન, પ્રમાણે, માન અને પ્રકૃતિ એ આઠ ભેદ મળવાથી ક્ષેત્ર કહેવાય છે. અને બધાંનું મિશ્રણ થઈ ગયું હોય તે પણ ક્ષેત્રના અંતવર્યા જ ગણુય. સંહતિ -માંસ, સ્નાયુ, હાડકાં, સાંધા વગેરેનું એકબીજા સાથે જ જોડાણ હોય છે, તેને સંહતિ, સંહનન કે સંઘાત કહે છે. યંત્રની માફક અંગપ્રત્યંગ બરાબર યથાસ્થાને જોડાએલાં હોય, અને દઢ માલુમ પડતાં હોય, તેને સંહતિ કહે છે. જેને માંસ હાડકાં તથા શરીરના સાંધા મજબુત હોય, તે સંહતિવાળે કહેવાય. સંહતિવાળો પુરુષ ધન્ય (ભાગ્યશાળી) તેમજ દીર્ધાયુ થાય છે. જેના અંગ
Page #235
--------------------------------------------------------------------------
________________
જૈન સામુદ્રિકના પાંચ ગ્રંથ પ્રત્યંગનાં જોડાણ ઢીલાં હાય, શરીર માંસ વગરનું હાય, મોટી મોટી નસે દેખાતી હાય, સ્થૂલ હાડકાં દેખાતાં હાય-હાડકાં પ્રમાણમાં મોટાં દેખાતાં હોય, તે માણસ કલેશે ભેગવે છે. ૧ થી ૫
त्वग्रक्तमांसमेदोऽस्थिमज्जाशुक्राण्यनुक्रमेण नृणाम् ॥ साराः सप्त भवेयुः समासतस्तत्फलं ब्रूमः
॥६॥ स्निग्धत्वचो बोधनाढया स्तनुत्वचः कुबुद्धयो मनुजाः॥ सुभगा मृदुत्वचः स्युः प्रागुक्तत्रित्वचः सुखिनः ॥७॥ रसनोष्ठदन्तपीठकरांघिगुदतालुलोचनान्तेन ॥ रक्तेन रक्तसारा धनतनयस्त्रीसुखोपेताः
॥८॥ सर्वाङ्गीणेन चितो यथाप्रदेशं घनेन मांसेन ॥ उक्तः स मांससारो विद्याधनरूपपरिकलितः नखदन्तदृष्टिस्निग्धो मेदःसारः सुखान्वितः सुतवान् । स्थूलास्थिरस्थिसारः कान्तो विद्यां गतः सबलः ॥१०॥ घनगात्रोपचययुतः संस्थितियों महाबलः स्निग्धः॥ कथितः समज्जसारो बहुतनयः स्त्रैणसुखभागी ॥११॥ यो भवति शुक्रसारो विद्यासौभाग्यरूपपरिकलितः ॥ प्रायेण सप्तसारः सर्वोत्कर्षप्रदः पुरुषः
॥१२॥ सार:-यामी, बोडी, मांस, मेद, अस्थि ( i) ५२मी भने वीर्य. सेम सा२ सात रन वामां आवे छे. तेमना ॥ (नाये भु४५ ) ४ही. अચીકણું ચામડીવાળા બુદ્ધિમાન, પાતળી ચામડીવાળા દુખ બુદ્ધિવાળા, મૃદુલ ચામડીવાળા ભાગ્યશાળી, અને જે આ ત્રણે પ્રકાર એકી સાથે હોય તો તે સુખ આપનાર સમજવાં. आ-9, 18, iतना पेदुखी, हाथ, ५, शुद्ध, ताnj मने सामना मुषायामा જે લાલી દેખાય છે, તેનું નામ રક્તસાર છે. અર્થાત્ તે લેહીના સારવાળે ગણાય. જે રીતસાર પુરૂષ હોય, તે સ્ત્રી, ઘન તેમજ પુત્રનું સુખ ભોગવે છે. ૪-અંગ પ્રત્યંગમાં માંસ ભરાએલું માલુમ પડે તેનું નામ માં સાર. માંસસાર પુરુષ વિદ્યા, ધન અને રૂપથી યુક્ત હોય છે. –-નખ, દાંત અને દષ્ટિમાં જે ચિકાશ દેખાઈ આવે છે, તે મેદસાર લક્ષણ છે. મેદસાર પુરુષ સુખી અને સંતતિવાળા થાય છે. --ખીલેલાં મેટાં મેટાં હાડકાં માલુમ પડતાં હોય, તે અસ્થિસાર કહેવાય. અસ્થિસાર
Page #236
--------------------------------------------------------------------------
________________
१६८
૨ સામુહિકતિલક માણસ રૂપાળ, વિદ્વાન અને બળવાન હોય છે. –જે સંપૂર્ણ ખીલેલા અવય અને સારા દેહ પ્રમાણને બળવાન અને સ્નિગ્ધ (ચીકણું અંગવાળે) માલુમ પડતા હાય, તે માસાર સમજવો. મજજાસાર પુરુષ સંતતિવાળા અને વિલાસી થાય છે.
–જેનામાં વીર્ય ખુબ હોય તે શુકસાર કહેવાય. અને તે વિદ્વાન, ભાગ્યશાળી તથા રૂપાળા હોય છે. જ્યારે આ સાતે ભેદ એકી સાથે હોય, ત્યારે સમજવું કે તે સર્વોત્તમ લક્ષણ છે. ૬ થી ૧૨
पूर्वभवे ह्यनवरतं सत्त्वस्वरूपगतिभिरभ्यस्तम् ।। पुनरिह यदनुक्रियते तदनूकं कथ्यते सद्भिः
॥१३॥ सिंहव्याघ्रगरुत्मवृषभानूका भवन्ति ये मनुजाः ॥ अप्रतिहतप्रतापा जितरथास्ते नराधीशाः
॥१४॥ वानरमहिषकोडच्छागानूकाः सुखार्थसुतरहिताः ॥ रासभकरभानूका धनहीना दुःखिताः प्रायः
અનy --જીવાત્માએ પાછલા ભવમાં જે કંઈ અભ્યાસ કર્યો હોય છે (જેવું આચરણ કર્યું હોય છે), તેના સંસ્કાર રહી જવાથી તે આ જન્મમાં પણ થોડા વત્તા પ્રમાણમાં (જેટલા પ્રમાણમાં સંસ્કાર રહી ગયા હોય તેટલા પ્રમાણમાં) તેવું આચરણ કરે છે. તેના આ જન્મગત સ્વભાવને અનૂક કહે છે. જે મનુષ્ય સિંહ, વાઘ, ગરૂડ અને વૃષભના અનૂકના હોય છે, તે સુખી, વિજય અને રાજા થાય છે. જે વાનર, પાડા, ભૂંડ અને બકરાના અનુકના હોય છે, તે સુખ, ધન અને પુત્ર રહિત હોય છે. અને જે ઊંટ, ગધેડા વગેરે અનુકના હોય છે, તે દુખી અને નિર્ધન થાય છે. ૧૩ થી ૧૫
चित्तप्रसत्तिजननं प्रीणनमिति कथ्यते ध्रुवं स्नेहः ।। तन्मूलमिह ज्ञेयं सुखसौभाग्यादिकं सर्वम् ॥१६॥ रसनायां दशनेषु त्वचि लोचनयोनखेषु केशेषु ॥ पुण्यवतां प्रायेण स्नेहोयं पविधो ज्ञेयः । ॥१७॥ प्रियभाषित्वं रसनास्निग्धत्वं सुभोजनं रदाः स्निग्धाः॥ अतिसौख्यं त्वक् स्निग्धो नियतं भजते भुजिष्योऽपि ॥१८॥ जनस्निग्धो नयनस्निग्धः समधिकधनं नखस्निग्धः ॥ केशस्निग्धो बहुविधसुगन्धमाल्यं नरो लभते
Page #237
--------------------------------------------------------------------------
________________
જન આદિના પાંચ રે
૧૯૯ નેહ-ચિત્તને પ્રસન્ન કરવાવાળું જે કંઈ સામાં મનુષ્યના અંગ પ્રત્યમાં અને ગતિ, બેલી ઈત્યાદિમાં માલુમ પડે છે, તેને સ્નેહ કહે છે. અને નેહાળ મનુ બધા સુખી થાય છે. આ સ્નેહ, ભાગ્યશાળી પુરુષોને જીભ, દાંત, ચામડી, આંખ, નખ અને વાળ એમ છ સ્થાનમાં હોઈ, છ પ્રકારને જોવામાં આવે છે. જેમની જીભમાં સ્નેહ હોય તેઓ પ્રિયભાષી હોય છે. દાંતમાં સ્નેહવાળા મિષ્ટ ભજન કરનાર નિવડે છે. ચામડીમાં સ્નેહવાળે દાસી પુત્ર હોય છતાં ખુબ સુખ ભોગવે છે. જેની આંખોમાં સ્નેહ હોય છે, તે જનપ્રિય થાય છે. અને નખમાં નેહવાળા ખુબ ધનવાન થાય છે, ને જનપ્રિય થાય છે. અને નખમાં નેહવાળા ખુબ ધનવાન થાય છે. તેમજ કેશમાં નેહવાળા બહુ પ્રકારના ભેગ ભેગવે છે. ૧૨ થી ૧૯
मंजिष्ठादीनामिव तुलया यत्तोलनं भवति पुंसाम् ।। उन्मीयतेऽत्र नियतं तदुच्यते सद्भिन्मानम्
૨૦ છે. यो द्यर्द्धभारदेहः स विश्वम्भरेश्वरो भवति ॥ भारवपुर्यः पुनरिह जगति स कोटिध्वजो भवति ॥२१॥ भारार्द्ध यस्याङ्गं स सुखादयो भोगभाजनवान् ॥ भारार्द्धार्द्धतनुर्यः स दुर्गतो दुःखितः प्रायः
૨૨ || काष्ठेषु मणिषु वज्रेष्वाकरधातुषु तथान्यवस्तुषु च ॥ स्निग्धं यत्तद्वद्गुरु यद्रूक्षं च लघु तददिदम्
| ૨૩ ઉન્માન --જેવી રીતે ઈતર મજીઠ આદિ પદાર્થોનું તોલ કરવામાં આવે છે, તેવી જ રીતે મનુષ્યનું પણ તેલ કરવામાં આવે છે. અને તેના ઉપરથી પણ કેટલીક ભવિષ્યત્ વાતોને નિશ્ચય થાય છે. આને ઉન્માન કહે છે. જેનું શરીર અઢી ભાર વજનનું હોય તે રાજા થાય છે. એક ભાર જેના શરીરનું વજન હોય તે કરોડપતિ થાય છે. અડધા ભારના શરીરવાળે સુખી અને ભેગી થાય છે. પા ભાર શરીરવાળો દરિજી અને દુઃખી થાય છે. પૂર્વાચાર્યો માને છે, કે લાકડાં, મણિ આદિ રત્નો, તેમજ ખાણમાંથી નિપજતી ધાતુઓ અને બીજી વસ્તુઓમાં જેમ તેમની અંતર્ગત ચિકણાઈના કારણે વજન હોય છે, તેમ મનુષ્યમાં પણ શરીરાન્તર્ગત તોના કારણે વજન રહે છે. જેમ વજન વધારે રહે છે, તેમ તે વધારે સુખી થાય છે. ૨૦ થી ૨૩
आपाणितलशिरोन्तं यदिह वर्मीयते प्रकर्षण ॥ प्रवदन्ति तत्प्रमाणं केप्यायाम पुनः प्राहुः
૨૪ |
Page #238
--------------------------------------------------------------------------
________________
૨ સામુદ્રિકતિલક शतमष्टभिः समाधिकं ज्येष्ठः स्यान्मध्यमोपिषण्णवतिः ॥ चतुरधिकाशीतिस्थांगुलानिदैात्पुमानधमः ॥२५॥ दैर्ध्या गुल्फोपगता चतुरंगुलिका भवेदथो जंघा ॥ दैर्ये चतुर्विशतिरथोङ्गुलचतुष्टयं जानु
॥२६॥ ऊरू जंघातुल्यौ बस्तिः स्याद्वादशांगुलायामा । तदर्द्धमितं नाभियुतमुदरं च कुचसहितम्
॥२७॥ चत्वारि ग्रीवा स्याचिबुककुचान्तमंगुलानि मुखंच ॥ द्वादश पुंसां भवतीत्यायामोष्टाधिकं शतकम् ॥२८॥ एतदपि मतं केषामष्टोत्तरमुत्तमस्य भवति शतम् ।। मध्यस्याष्टविहीनं ततो दशोनं जघन्यस्य
॥ २९ ॥ इदं मतमप्यन्यस्योत्तममुत्तमे नरे भवति । मध्ये मध्यं हीने तदपि विहीनं परिज्ञेयम्
॥३०॥ उत्तममध्यमहीनाः कालक्षेत्रानुमानतो ये स्युः ॥ निजपर्वांगुलिसंख्या नियतं तेषां विबोद्धव्या रामो दशरथसूनुर्वलिरपि विंशतिशतांगुलौ चैव ॥ पूर्व मानाधिक्यावावपि पुनरेतौ दुःखितो तदिह ॥३२॥
પ્રમાણુ–પગથી તે શિખા સુધીની ઉંચાઈને પ્રમાણુ કહે છે. કેટલાક અને આયામ કહે છે. મનુષ્યની ઉંચાઈ ૧૦૮ આંગળની છે. (અર્થાત્ કા હાથ ઉંચાઈ છે.) અને આ ઉંચાઈનો પુરુષ શ્રેષ્ઠ છે, ૯૬ આંગળની ઉંચાઈને મધ્યમ છે, અને ૮૪ આંગળની ઉંચાઈને અધમ છે. પગતળીએથી ઘુટનની ઉંચાઈ ૪ આંગળ, જાંઘ (પીંડીઓ)ની લંબાઈ ૨૪ આંગળ, ઢીંચણની લંબાઈ ૪ આંગળ, સાથળ ૨૪ આંગળ
૧૨ આંગળ, અને નાભિથી લઈ સ્તન પર્યન્તનું (પેટ સાથે ) અંતર ૧૨ આંગળ, સ્તનથી ગળા સુધી ૧૨ આંગળ, ગળું ૪ આંગળ, અને હડપચીથી ઉપરને મોઢાને ભાગ ૧૨ આંગળ, આમ કુલ ૧૦૮ આંગળી ઉંચાઈ થાય છે. કેટલાક આચાર્યો માને છે, કે ૧૦૮ આંગળની ઉંચાઈ શ્રેષ્ઠ છે. અને ૧૦૦ની ઉંચાઈ મધ્યમ છે. જ્યારે ૯૦ આંગળની ઉંચાઈ અધમ છે અને શ્રેષ્ઠ ઉંચાઈવાળા શ્રેષ્ઠ, મધ્યમવાળા મધ્યમ તેમજ અધમવાળા અધમ થાય છે. આ બધી ઉંચાઈ દેશકાળને અનુસરીને હોય છે, અને
Page #239
--------------------------------------------------------------------------
________________
જૈન સામુદ્રિકના પાંચ ઋચા
તેથી જે માણસને માપવા હાય માપવા જોઈએ. દશરથના પુત્ર ઉંચાઈવાળા હતા. આથી તેઓ નથી હાતુ. ૨૪ થો ૩૨
जलभृतकटाहमध्यासीनस्य चतुर्दिशं नरस्य बहिः || पतति यदम्बुद्रोणं परिहाणत्वेन तन्मानम् मानोपेतशरीराश्चिरायुषः संपदान्विताः पुरुषाः || तीनाधिक्ययुताः पुनर्भजन्ते सदा दुःखम् यदि वा तिर्यग्मानं नरस्य पद्मासनोपविष्टस्य ॥ जानुयुगलबाह्यपक्षांतराश्रितं सोऽत्र परिणाहः आसनतो भालान्तं शरीरमध्ये तथोपविष्टस्य ॥ यन्मानं स्यादूर्ध्वं सचेोच्छ्रयः कथ्यते सद्भिः यस्योच्छ्रयः समः स्यात्परिणाहेणोदितेन भाग्यवशात् ॥ नियतं जगति प्रायः स पुमान् पुरुषोत्तमो भवति अंगोपांगानामिह विस्तारायामपरिधिभेदेन || मानं यथानुरूपं संक्षेपेण प्रवक्ष्यामि आपाष्णिज्येष्ठान्तं तलमत्र चतुर्दशांगुलायामम् ॥ विस्तारेण षडंगुलमंगुष्ठो इयंगुलायामः पञ्चांगुलपरिणाहः पादान्तं तन्नखांगुलं दैर्ध्यात् ॥ अंगुष्ठसमा ज्येष्ठा मध्या तत्षोडशांशोना अष्टांशोनानामा कनिष्ठिका पष्ठभागपरिहीना ॥ सर्वांसामप्यासां नखाः स्वस्वपर्वत्रिमागमिता सत्र्यंगुलपरिणाहा प्रथमांगुलविस्तृतांगुली भवति ॥ अष्टाष्टभागहीनाः शेषाः क्रमशः परिज्ञेयाः
२१
૨૦૧
તેના પાતાના આંગળથી ( આંગળના વેઢાની લખાઈથી) રામ તથા અલિરાજા એ અને જણુ ૧૨૦ આંગળની દુ:ખી થયા, માટે ૧૦૮ થી વધારે ઉંચાઈનું સાફ
॥ ३३ ॥
॥ ३४ ॥
॥ ३५ ॥
॥ ३६ ॥
॥ ३७ ॥
॥ ३८ ॥
॥३९॥
॥ ४० ॥
॥ ४१ ॥
॥ ४२ ॥
Page #240
--------------------------------------------------------------------------
________________
२०२
૨ સામુહિકતિલક जंघातः परिणाहो ध्रुवमष्टाधिकदशांगुलानि स्यात् ॥ विंशतिरेकोपगतो जानुभत्रिंशदूररपि
॥४३॥ अष्टादशांगुलमिता विस्तारा जायते कटिः॥ पुंसां नाभेरन्तः परिधि षट्चत्वारिंशदंगुलतः ॥४४॥ पुंसां द्वादश कुचयोरभ्यन्तरमंगुलानि दैर्येण ॥ उरसि च युगोपनिष्ठात्षडंगुलो भवति कक्षांतः ॥४५॥ विंशत्युरःस्थलं स्याद्विस्तारादंगुलानि चतुरधिकः ॥ पृष्ठ्या सह परिणाहे षडधिकं पंचाशदंगुलिकम् ॥४६॥ पर्व प्रथमं बाह्वोरष्टादशांगुलानि दैर्येण ॥ षोडश पुनर्द्वितीयं सततलं मध्यमांगलिका
॥४७॥ इति समुदायेन भुजः षट्चत्वारिंशदंगुलानि स्यात् ॥ पञ्चांगुलविस्तारं पाणितलं शस्तरेखान्तम्
॥४८॥ मध्यांगुलीविहीना प्रदेशिनी भवति पर्वणार्द्धन ॥ तत्समनापानामा कनिष्ठिका पर्वपरिहीना ॥४९॥ अंगुष्ठस्यायामोंगलानि चत्वारि जायते पुंसाम् ॥ निजपर्वार्द्धपरिमिता भवन्ति सर्वेपि पाणिनखाः ॥५०॥ ग्रीवायाः परिणाहों गुलानि चतुरधिकविंशतिः शस्तः ॥ नासापुटद्वयान्तर्विस्तारो द्वयंगुलं मानम्
॥५१॥ आचिनुकपश्चिमकचप्रान्तं द्वात्रिंशदंगुलो मूर्दा ॥ कर्णदयस्य मध्ये पुनरष्टाधिकदशांगलिकः
॥ ५२ ।। पुंसामंगे मानं स्पष्टं शिष्टैः पुरा विनिर्दिष्टम् ॥ . इह पुनरुपयोगा? दिङ्मात्रमिदं मयाप्युक्तम् ॥५३॥ विंशतिवर्षा नारी स पंचविंशतिसमो नरो योग्यः॥ जीवति तुयाँशो वा मानोन्मानप्रमाणानाम् ॥ ५४॥
Page #241
--------------------------------------------------------------------------
________________
જેન સામુદ્રિકના પાંચ પ્રથા
૨૪ માનઃ –એક મોટા વાસણમાં છલોછલ પાણી ભરી તેમાં મનુષ્યને, (કે જેની ઉંમર ૨૫ વર્ષની થઈ હોય તેને) બેસાડો. અને તેમ કરતાં વાસણમાંથી જેટલા દ્રો, પાણી બહાર નીકળી જાય, તેટલે માનપ્રાણ પુરુષ કહેવાય, (દ્રોણ એટલે દોઢ મણ ) જેમનું શરીર માન પ્રાપ્ત હોય તેઓ સંપત્તિશાળી થાય છે. અને માનથી ઓછાવત્તા પ્રમાણુવાળા દુઃખ ભોગવે છે. મનુષ્યને પદ્માસનવાળી બેસાડવા, અને એક હીંચણથી બીજા ઢીંચણ સુધીની જે લંબાઈ તેનું નામ પરિણાહ. અને આસનથી ( જમીનથી) કપાળના અંત ભાગ સુધી (મસ્તક સુધી)ની જે ઉંચાઈ તેનું નામ ઉછાય. ભાગ્યવશાત્ જે મનુષ્યના પરિણાહ અને ઉછૂાય સરખા હોય તે ઉત્તમ પ્રકારને પુરુષ છે. આવું કદાચિત જ બને છે. અંગ અને ઉપાંગનાં વિસ્તાર તથા (લંબાઈ પહેળાઈ) દ્વારા જે માન હોય છે. તે સંક્ષેપમાં હું કહીશ. પગના તળીઆની લંબાઈ (એડીથી અંગુઠા સુધીની) ૧૪ આગળ અને પહોળાઈ ૬ આંગળ હોય છે. અંગુઠાની લંબાઈ ૨ આંગળ સુધી હોઈ શકે છે. અંગુઠાની જાડાઈ (પરિધિ) પાંચ આંગળ (સુધીની) હોય છે. પહેલી આંગળી અંગુઠા જેવડી, બીજી અંગુઠાથી એક પાડશાંશ નાની, ત્રીજી કે નાના અને ચોથી હૈ નાની હોય છે. અને તે દરેક આંગળીઓના નખ તેમના પિતાના વેઢાના ૩ જેટલા હોય છે. પહેલી આંગળી ૩ આંગળના પરિણાવાળી અને ૧ આંગળ વિસ્તારવાળી હોય છે. બીજી આંગળીઓ અનુક્રમે એક બીજાથી ! જેટલી નાની હોય છે. પ્રથમાંગુલીને જે પરિણહ બતાવ્યું, તે તેના આંગળ મુજ હોય છે. જાંઘ (પોડીએ)ને પરિણાહ (સરાસરી પરિધિ) ૧૮ આંગળ, ઢીંચણને ૨૧ આંગળ, અને સાથળના કર આગળ હોય છે. સાથળના સાંધાથી નાભિપયતની ઉંચાઈ ૧૮ આંગળ હોય છે. નાભિ આગળનો પરિહ ૪૬ આંગળ હોય છે. બે કુચ વચ્ચેનું અંતર ૧૨ આંગળ. અને છાતી (બંને બગલસ્તનથી તિરછી સરખા ૬ આગળના અંતરે હોય છે. ત્યાં સુધી)ની પહોળાઈ ૨૪ આંગળ થાય છે. અને ત્યાં આગળને પીઠ સાથેનો પરિધિ પ૬ આંગળ થાય છે. ખભાથી લઈ કાણું પર્યત ૧૮ આંગળ, કણોથી પાંચા સુધી ૧૬ આંગળ, અને પંચાથી મધ્યમા આંગળીના મૂળ સુધી છ આંગળ હોય છે. આમ કુલ હાથ કt આગળ હોય છે. હથેલી ૫ આંગળની હોય છે. મધ્યમાં આંગળીના વેઢાના અર્ધા જેટલી ઓછી મધ્યમાથી તર્જની હોય છે. અનામિકા પણ તેવડી જ હોય છે. અને કનિષ્ઠિકા આખા વેઢા જેટલી ઓછી હોય છે. અંગુઠે ૪ આંગળ હોય છે. દરેકના નખ પોતાના પર્વના જેટલા હોય છે. ગળાની પરિધિ ૨૪ આંગળ હોય છે. નાકની પહોળાઈ ૨ આંગળ હોય છે. હડપચીથી લઈ પાછળના ભાગના વાળના છેડા સુધીનું અંતર ૩૨ આંગળ હોય છે. અને તેટલું માથું કહેવાય છે. બે કાનના વચ્ચેનું અંતર ૧૮ આંગળનું હોય છે. આ પ્રમાણે પૂર્વાચાર્યોએ શરીરનું પ્રમાણુ બતાવ્યું છે અને ઉપયોગી હાઈ પ્રસંગવશાત મેં પણ કહ્યું છે, આ પ્રમાણ ૨૦ વર્ષની સ્ત્રી તેમજ ૨૫ વર્ષના પુરુષને લાગુ પડે છે. અર્થાત્ તેટલી ઉંમરનાં સ્ત્રી પુરુષોનું માપ આટલું
Page #242
--------------------------------------------------------------------------
________________
૨૦૪
૨ સામુહિતિલક ઈ શકે માન અને ઉન્માનના 3 જેટલું આયુર્દો ઘણી વખત જોવામાં આવે છે. ૩૩ થી ૫૪
वर्षाणां शतमायुस्तस्यैवं दश दशा विभागेन ॥ क्षेत्राणि दश नराणां तदाश्रितं लक्षणं ज्ञेयम् છે ૫૫TI आद्यं पादौ सगुल्फो सजानु जंघाद्वयं द्वितीयं स्यात् ॥ ऊरू गुह्यं मुष्कद्वितयं क्षेत्रं तृतीयमिदम् .. नाभिः कटिश्चतुर्थं पंचममपि जायते पुनर्जठरम् ॥ षष्ठं स्तनान्वितमुरः सप्तममसौ सजत्रुयुगौ ! પછી
ओष्ठौ ग्रीवाष्टममिह नवमं स्याद्भूयुगं नयनयुगलम् ॥ सललाटमुत्तमांगं दशमं लक्षणविदः प्राहुः
tપ૦ || क्षेत्रवशाज्जायन्ते मनुजानां जगति दश दशाः क्रमशः ।। क्षेत्रेष्वशुभेष्वशुभा दशाः शुभेषु च शुभाः प्रायः || ૫૧HI बाल्यं वृद्धिरथ बलं धीत्वक्शुक्रविक्रमाः पुंसाम् ॥ दशकेन निवर्तन्ते चेतः कर्मेन्द्रियाणि तथा
ક્ષેત્ર --મનુષ્યનું પૂર્ણાયુઃ ૧૦૦ વર્ષનું માનવામાં આવેલું છે. અને તેના ૧૦ ભાગ પાડતાં શરીરના ૧૦ ભાગ પડે છે. અને તેટલાં ક્ષેત્રે કહેવામાં આવે છે. જેમકે - પહેલો વિભાગ:-પગના તળીઆથી ઘુટન સુધી. બીજે વિભાગ:-જાગ અને જાનુ (પીડીઓથી લઈ ઢીચણ સુધી) ત્રીજો વિભાગ:-ઉરુ, ગુહ્યાંગ, અને વૃષણ સુધી. ચિશે વિભાગ-નાભિ સુધો કમરને ભાગ. પાંચમે વિભાગ –પેટ. છ વિભાગ:-સ્તન સાથે છાતીના ભાગ. સાતમે વિભાગ-ખમા ( હાંસડી સાથે). આઠમે વિભાગ:-ગળું, હેઠ સુધો ભાગ. નવ વિભાગ:-આંખ અને ભ્રમરે. દશમે વિભાગ:-કપાળ અને માથું.
આ દસ ક્ષેત્રે ઉપરથી દસ પ્રકારની દશાઓ બને છે. જે ક્ષેત્ર અશુભ હોય તેની દશા અશુભ જણવી. અને શુભ ક્ષેત્રની દશા પ્રાય: શુભ નીવડે છે. પ્રથમનાં દશ વર્ષો સુધીમાં બાલ્યાવસ્થાની, દસથી વિસ સુધીમાં વૃદ્ધિની, વીસથી ત્રીસ સુધીમાં બલની, ત્રીસથી ચાલીસ સુધીમાં બુદ્ધિની, ચાલીસથી પચાસ સુધીમાં ચામડીની, પચાસથી સાઠ સુધીમાં વિર્યની, સાઠથી સિત્તેર સુધીમાં પરાક્રમની, સિત્તેરથી એંસી સુધીમાં ચિત્તની, એંસીથી તેવુ સુધીમાં કર્મની અને નેવુથો સે સુધીમાં ઈન્દ્રિયોની નિવૃત્તિ થઈ જાય છે. પપ થી ૬૦
Page #243
--------------------------------------------------------------------------
________________
જેમ સામુદ્રિકના પાંચ ગ્રંથ
૨૦૫ क्षितिजलशिखिपवनांबरसुरनररक्षः पिशाचतिर्यग्भिः ॥ तुल्या प्रकृतिः पुंसां क्रमेण तल्लक्षणं ब्रूमः सुरभिः प्रसूनगंधः सुखवान्भोगी स्थिरः क्षितिप्रकृतिः ॥ प्रियवाग्घनाम्बुपायी नीरप्रकृतिनरो रसभुक् ॥६२ ॥ चपलः चण्डस्तीक्ष्णः क्षुद्वान् धनभोजनः शिखिप्रकृतिः ॥ चटुलः क्षामः क्षिप्रः सकोपनः स्यान्मरुत्प्रकृतिः ॥६३ ।। विद्वान्सुस्वरकुशलो विवृताक्षः शिक्षितोम्बरप्रकृतिः ॥ त्यागरतिः सस्नेहः सुरस्वभावेन पृथुकोपः भूषणगीतप्रवणो नरः स्वभावेन संविभागी स्यात् ।। दुर्जनचेष्टः पापो रक्षः प्रकृतिः खरक्रोधः भवति पिशाचप्रकृतिः स्थूलो मलिनश्चलः प्रलापी च ॥ क्षुद्रानुगतस्तिर्यप्रकृतिबहुभुग्भवेन्मनुजः
॥६६॥ इति दशविधा नराणां निर्दिष्टाः प्रकृतयो यथा दृष्टाः ॥ किञ्चिन्मिश्रकलक्षणमधुनावक्ष्याम्यतो लोके
अति-Y, , नि, ५वन, मास, हेप, मनुष्य, राक्षस, पिशाय અને તિર્યંચ (ઢાર ઈત્યાદિ) આ પ્રમાણે દસ પ્રકારની પ્રકૃતિ હોય છે. અને કમથી તેનાં લક્ષણે કહીશ. જે મનુષ્યના શરીરમાંથી ચંદન અને પુષ્પ જેવી સુગંધી આવતી હોય, તેની પૃથ્વી પ્રકૃતિ સમજવી. અને પૃથ્વી પ્રકૃતિવાળા પ્રાય: સ્થિરવૃત્તિવાળા, સુખી અને ભોગી હોય છે. જે મનુષ્યની વાણી મીઠી હોય, અને તેને જે પાણી વધારે પીવા જોઈતું હોય તો તેની પ્રકૃત્તિ જલની કહેવાય છે. જલની પ્રકૃત્તિવાળા મીઠા રસને વધારે પસંદ કરે છે. તે વસ્તુ મેળવે પણ છે. જે મનુષ્ય અતિ ચપળ હોય છે, તીણ સંભાવના, ભૂખાળવા અને ઘણું ખાનાર હોય છે. તેઓ અગ્નિ-પ્રકૃતિવાળા હોય છે. (ચપળતા સાથે તેઓ પ્રતાપી હાવા જોઈએ. ) મીઠું બેલનારે, સુક્કો, ઉતાવળે અને ક્રોધી હોય તે વાત પ્રકૃતિને જાણવો. જે મનુષ્ય વરકુશળ હોય છે ( ગાયકે તેમજ શબ્દના ગુણદોષને જાણવાવાળા ), અને ખીલેલી આંખોવાળા હોય છે, તેઓ આકાશપ્રકૃતિના સમજવા. આકાશ પ્રકૃતિ વાળા વિદ્વાન અને શિક્ષિત થાય છે. જે મનમાં ત્યાગપ્રતિ (દાનશીલતા) હોય છે, તેઓ દેવપ્રકૃતિના જાણવા, અને તે લેકે પ્રેમાળ, તેમજ કોળી પણ હોય છે. (તેમને ક્રોધ
Page #244
--------------------------------------------------------------------------
________________
૨ સામુહિતિલક ક્ષણિક અને દ્વેષરહિત હોય છે.) જે મનુષ્ય આભૂષણ, ગીત વગેરેમાં પ્રીતિ રાખનારા હોય, તેઓ મનુષ્યપ્રકૃતિવાળા જમા કરવામાં કુશળ હોય છે. જે મનુષ્યો ખરાબ ચેષ્ટાવાળા અને ક્રોધી હોય છે, તેમને રાક્ષસરકૃતિના સમજવા. અને તેઓ પાપી નિવડે છે. જે યુદ્ધાતકા બક્યા કરનારા અને જાડા હોય છે, તેઓ પિશાચ પ્રકૃતિના જાણવા. પિશાચ પ્રકૃતિવાળા, મેલા સ્વભાવના. અને ચલવૃત્તિવાળા હોય છે. અને જેઓ નીચ પુરુષની સબત કરનારા હોય છે, તેઓ તિચપ્રકૃતિના જાણવા. વળી તેઓ ખુબ ખાનારા હોય છે. અર્થાત્ તેઓ ઢેર જેવા સ્વભાવના જ હોય છે. આ પ્રમાણે દશ પ્રકારની પ્રવૃતિઓ જેમ પૂર્વાચાર્યોએ કહી છે, તેમ મેં પણ કહી. હવે મિશકલક્ષણ કહીશ. ૬૧ થી ૬૭
विभवसमृद्धिपरत्वं व्यंजनलाभः प्रभुत्वमव्याजम् ।। वयसि भवन्ति प्रथमे प्रायः स्वल्पायुषां पुंसाम् ॥ ६८ ।। अंगानि धीपटुत्वं शक्तिर्दशनाः शनैर्विशीयते ॥ निखिलेन्द्रियाणि येषां चिरायुषस्ते नरा ज्ञेयाः ॥ ६९ ॥ शुभलक्षणमंगेभ्यः सौन्दर्येणाधिकं मुखं यस्य ॥ स्वज्ञातिप्राधान्यं प्राप्नोति स धान्यधनवत्त्वम् ॥७०॥ अतिकृष्णेष्वतिगौरेष्वतिपीनेष्वतिकृशेषु मनुजेषु ॥ अतिदीर्घष्वतिलघुषु प्रायेण न विद्यते सत्यम् चपलः स्थूलो रूक्षः पुरुषो घनमांसलः शिरोविचितः ॥ स पुमान्वैतरणाख्यस्समुद्रमपि शोषयत्यखिलम् ॥७२॥ यस्य शरीरं पुष्टिं गृह्णात्यनेन येनकेनापि ॥ स नरो दुंदुबकाख्यः कलयति कल्याणवैराग्यम् ॥७३ ॥ सत्वं रजस्तमश्चेत्वमी नराणां त्रयो भवंति गुणाः ॥ कचिदेकः कुत्र द्वौ त्रयः समं कापि दृश्यन्ते ॥७४॥ यः सत्त्वगुणोपेतः स दयालुः सत्यवाक् स्थिरः सरलः॥ देवगुरुभक्तियुक्तो व्यसनेभ्युदये च कृतधैर्यः ॥७५॥ काव्यकलासु प्रवणः कुलनारीकृतरतिस्सदा शूरः ॥ प्रायेणैवं सततं रजोधिकः कथ्यते स पुमान
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૦૭
જ સામુહિકના પથ છે
मूर्खस्तमोन्वितः स्यानिद्रा कुर्वश्च सालसः क्रोधी॥ एतैर्मिहुशो भेदाश्चान्यैर्नृणां मिश्राः
છે છ૭ | મિશ્રકલક્ષણ-જેઓને નાની ઉંમરમાં જ વૈભવ તથા સમૃદ્ધિની ખુબ ચાહના હોય, અને સત્તા તથા ખાનપાન આદિનું ખુબ સુખ મળે, તેઓ ઘણું ખરૂં અલ્પાયુષી હોય છે. જેમનાં અંગ, ચાલાક, શક્તિ, આંખ તથા બીજી ઈનિંદ્ર ધીમે ધીમે નાશ પામે તે દીર્ધાયુ હોય છે. જેનું મુખ બીજા અંગો કરતાં સુંદરતામાં અને શુભ લક્ષ
માં ચઢી જતું હોય, તેને ધન. ધાન્ય અને જ્ઞાતિમાં અગ્રપણું મળે છે. જેઓ બહુ કાળા હાય, બહુ ગેરા હેચ, બહુ જાડા હોય, બહુ જ સુકા હાય, ખુબ લાંબા હોય અથવી ખુબ ઠીંગણું હેય તેએામાં સત્ય હેતું નથી. જે ચપળ, જાડે, કાન્તિરહિત (લુખી ચામડીવાળ), ખુબ ( માંસથી) ભરેલા શરીરવાળે અને ન દેખાઈ આવતી હોય તેવું હોય, તેને વેતરણ સંજ્ઞા આપવામાં આવી છે. આ વેતરણ સંજ્ઞક પુરુ ભી અને અસંતેષી હોય છે. જેનું શરીર ગમે તે અન્ન ખાવાથી પણ પુષ્ટ થતું હોય, તે દુદુબક કહેવાય છે. અને તે કલ્યાણકારી તથા વૈરાગ્યવાળો થાય છે. સમસ્ત દુનિયામાં સત્વ, રજ અને તમ: એ ત્રણ ગુણે જ જોવામાં આવે છે. કેઈનામાં એક તે કોઈનામાં છે, અથવા કોઈનામાં ત્રણે ભેગા જોવામાં આવે છે. અને તેમના ઓછાવત્તા પ્રમાણને અનુસરી મનુષ્યના ગુણે બંધાય છે. જે દયાળું, સત્યવાદી, સ્થિરવૃત્તિને અને સરલ હોય છે, તેમજ દેવગુરુની ભક્તિ કરનારે, અને સુખદુ:ખમાં સરખી બુદ્ધિ રાખનારે હોય છે, તેને સત્ત્વગુણું જાણવો. જે ઠીથલામાં પ્રવીણુ, ખાનદાન સ્ત્રીઓને ચાહનાર અને શૂરા હોય છે, તે રજોગુણ ધરાવે છે, એમ સમજવું. અને તે ઉત્કર્ષને પ્રાપ્ત કરે છે. જે નિદ્રાળુ, આળસુ, કોધો અને મૂર્ણ હોય છે, તે તમે ગુણ જાણુવો. તે ઘણુંખરૂં કેપને જ પ્રાપ્ત કરે છે. આ સર્વે રજ અને તમગુરુના મિશ્રણપણાથી ઘણા ભેદ પડે છે. ૬૮ થી ૭૭
प्रायो रजोगुणः स्यात्प्राप्तोत्कर्षस्तमोगुणः कोपः ॥ पुंसां विशेषः पुराख्यास्यामो ह्यग्रतः सत्त्वम् | ૭૮ | देहस्थितेषु सततमशुभेषु शुभेषु लक्षणेषु नृणाम् ।। ज्ञात्वानवरतभावं तत्फलमपि निर्दिशेत्प्राज्ञः
૭૧ | बुद्धियुतो यो दी? ह्रस्वो यो जायते नरो मूर्खः ।। पिङ्गः शुचिः सुशीलः कालाक्षो यस्तदाश्चर्यम् | ૮૦ यद्दन्तुरोपि मूर्यो रोमयुतो जायते यदल्पायुः॥ यनिष्टुरः स दीर्घस्तदद्भुतं जृम्भते भुवने | ૮ ||
Page #246
--------------------------------------------------------------------------
________________
૨૮
૨ સામુદ્રિકતિલક
॥ ૮૨ ||
॥ ૮૨ ||
न च दुर्भगः सुनेत्रः सुग्रीवो भावाहको न स्यात् ॥ रूक्षो नास्ति सुभोगी परुषत्वङ् नास्ति सुखसहितः पृथुपाणिः पृथुपादः पृथुकर्णः पृथुशिराः पृथुस्कंधः ॥ पृथुवक्षाः पृथुजठरः पृथुभालः पूजितः पुरुषः रक्ताक्षं भजति श्रीः प्रलम्बबाहुं भजत्यधीशत्वम् ॥ पीनाङ्गं भजति कृषिमांसोपचितं च भजति सौभाग्यम् ॥ ८४ ॥ सुश्लिष्टसंधिवन्धो यः कश्चिन्मांसलो मृदुः स्निग्धः ॥ अतिसुंदरः प्रकृत्या स सुखादयो जायते प्रायः स्निग्धतिला मशकं वा चिह्नं वा भवति किमपि चान्यत् ॥ पुंसां दक्षिणभागे तच्छुभमित्याह भोजनृपः नखशंखकेशरोमजिह्वालोचनास्यरदनेषु || नास्ति स्नेहो येषामकारणं सत्त्वमिह तेषाम्
॥ ટપુ |
॥ ૬ ॥
|| ૮૭ ॥
જો કે શુભાશુભ લક્ષણાને આધારે શુભાશુભ ફલ કહેવામાં આવે છે. છતાંય તે લક્ષણાની પરીક્ષા વારવાર કરી તેઓનું લ કહેવું, સહસા ફૂલ કહી નાખવું નહિ, કારણ કેટલીક વખત કુદરત આશ્ચર્ય જનક ફૂલ પણ કરી નાખે છે. જેમકે ઘણા લખુસે। ખુદ્ધિમાન હાય છે. ઘણા ઠીંગણુાએ મૂર્ખા પણુ હોય છે. માંજરા પવિત્ર હાય છે, અને કાળી આંખાવાળા ( ઘણી કાળી કીકીવાળા ) સચ્ચરિત્ર હાય છે. દાંતવાએ મૂર્ખા હૈાય છે, અને રૂવાટાંવાળા અલ્પાયુષી હોય છે. વળી જે લમ હાય છે, તેએ કદાચિત્ કઠેર પણ હેાય છે. આ બધું આશ્ચર્ય જેવું છે. કેમકે લક્ષણાનાં ફળ મુજબ તેમ ન થવું જોઈએ. પરંતુ આવું આશ્ચર્ય જનક કેટલીક વખત આવી જાય, તેટલા ઉપરથી લક્ષણા અને તેમનુ ફળ બ્ય છે, એમ સમજવાનું નથી. કહેવાની મતલબ એટલી જ છે, કે સારી રીતે પરીક્ષા કર્યાં ખાદ ફળ કહેવું. સારી આંખાવાળા દુર્ભાગી હાતા નથી. સારી ગ્રીવાવાળા મજુર બનતા નથી. તેજહીન ચામડીવાળા ભાગ ભગવી શકતા નથી. અને ખરબચડી ચામડીવાળા સુખ ભાગવી શકતા નથી. જેમનાં હાથ, પગ, કાન, માથુ, ખભા, છાતી, જઠર અને કપાળ વિસ્તૃત હાય છે, તે પૂજ કરવા લાયક છે. લાલ આંખાવાળા લક્ષ્મીવાળા થાય છે. લાંબા હાથવાળા અધિકારી બને છે. પુષ્ટ શરીરવાળા ખેડુત બને છે. અને માંસથી ભરેલા શરીરવાળા ભાગ્યશાળી નીવડે છે. જે મનુષ્ય સુદર આંધાના, માંસલ, મૃદુ, તેજસ્વી,
Page #247
--------------------------------------------------------------------------
________________
જેને સામુહિકના પાંચ ગ્રંથ
२०६ અને સુંદર હોય છે તે પ્રાય: સુખી હોય છે. તલ અથવા મસ કે કોઈપણ ચિન્હ(લાખું. લાણી વગેરે) પુરુષના જમણા અંશે હેય તો શુભ આપનારાં સમજવાં. ડાબે અશુભ ફળ આપે છે. નખ, કાન, વાળ, રૂંવાટાં, જીભ, આંખ, મેં અને દાંતમાં જેમને સ્નેહ (સુંવાળાપણું અને ચમકીલાપણું) નથી, તેમનું પૃથ્વી પર હોવું નકામું છે. ૭૮ થી ૮૭
इह भवति सप्तरक्तः षड्डुन्नतः पंचसूक्ष्मदीपों यः॥ त्रिविपुललघुगंभीरो द्वात्रिंशल्लक्षणः स पुमान् ॥८८॥ नखचरणपाणिरसनादशनच्छदतालुलोचनांतेषु॥ स्याद्यो रक्त सप्तसु सप्तांगां स लभते लक्ष्मीम् षट्कं कक्षावक्षः कृकाटिका नासिकानखास्यमिति ।। यस्येदमुन्नतं स्यादुन्नतयस्तस्य जायन्ते
॥९॥ दंतत्वकेशांगुलिपर्वनखं चेति पंच सूक्ष्माणि ॥ धनलक्षणैरुपेता भवन्ति ते प्रायशः पुरुषाः
॥९१॥ नयनकुचौ रसनाहनुभुजमिति यस्य पंचकं दीर्घम् ॥ दीर्घायुर्वित्तकरः पराक्रमी जायते स नरः मालमुरोवदनमिति त्रितयं भूमीश्वरस्य विपुलं स्यात् ॥ ग्रीवाजंघामेहनमिति त्रिकं लघु महीशस्य यस्य स्वरोथ नाभिः सत्त्वमिदं च त्रयं गभीरं स्यात् ॥ .. सप्तांबुधिकांच्या हि भूमेः स करग्रहं कुरुते । - ॥१४॥ स्मरशास्त्रविनिर्दिष्टाः शशो वृषो हय इति त्रयो भेदाः ।। जायन्ते मनुजानां क्रमेण तल्लक्षणं वयं ब्रूमः ॥९५॥ लिङ्गं षडंगुलानि स्यादष्टौ वा शशः स पुमान् । नव दश चैकादश वा तदपि पुनर्यस्य स वृषाख्यः ॥९६ ।। द्वादश का लिंगं स्यात्त्रयोदशादीनि चांगुलानि भवेत् ॥ जातोद्भवस्य मानं हयाख्यया निगदितः सोऽपि ॥९७॥
२७
Page #248
--------------------------------------------------------------------------
________________
૨૧૦
૨ સામુહિકતિલક रतिषु शशषहयानां सह भृत्यादिभिरकृत्रिमा प्रीतिः ॥ मेहनं वराङ्गनार्योः परस्परेण प्रमाणैक्यात्
॥९८॥ अन्नं क्षुधि पानं तृषि पथि श्रमे वाहनं भवेद्रक्षा ॥ इति भवति यस्य समये धन्यं प्रवदंति तं संतः ॥९९ ।।
મનુષ્યનાં ૩ર લક્ષણે-નખ, પગ, હાથ, જીભ, ઠ, તાળવું અને આંખના બુણ એ સાત લાલ હેવાં જોઈએ. કાખ, છાતી, ગળપચી, નાક, નખ અને મુખ એ છ ઉન્નત (ઉંચાં આવેલાં) જોઈએ. દાંત, ચામડી, વાળ, આંગળીના વેઢા અને નખ એ પાંચ સૂક્ષ્મ જોઈએ. આંખ, સ્તન, જીભ, દાઢી અને હાથ એ પાંચ દીધું જોઈએ. કપાળ, છાતી મેટું એ ત્રણ વિશાળ ( પહેળાં) જોઈએ. ગળું, જંઘા (પીંડીઓ) અને જનનેન્દ્રિય એ ત્રણ નાનાં જોઈએ. સ્વર, નાભિ અને સ્વર એ ત્રણ ગંભીર જોઈએ. આમ સાત લાલ, છ ઉન્નત, પાંચ સૂક્ષ્મ, પાંચ દીર્ઘ, ત્રણ વિપુલ ત્રણ લઘુ અને ત્રણ ગંભીર એમ ૭૧૬૫૫+૨+૩+૪=૩૨ લક્ષણે ગણાય છે. જેમને આ ૩૨ લક્ષણે હોય, તેઓ મહાપરાક્રમી, ધનવાન અને સુખી થાય છે. પૃથક્ વિચાર કરતાં જેમને પહેલાં સાત લક્ષણે હોય તેઓ ધનવાન થાય છે. બીજાં છ હોય તેઓ ઉન્નતિ પ્રાપ્ત કરે છે. ત્રીજા પાંચ હોય તેઓ ધનવાન થાય છે. ચોથાં પાંચ હોય તેઓ દીર્ધાયુષી અને પરાક્રમી થાય છે. પાંચમા ત્રણ હોય તેઓ રાજા થાય છે છઠ્ઠા ત્રણવાળા પણ રાજા થાય છે. અને સાતમાં ત્રણ લક્ષણવાળા મહાયશસ્વી રાજા થાય છે. કામશાસ્ત્રમાં કહેલા શશ, વૃષ અને હય એમ મનુષ્યના ત્રણ ભેદ થાય છે. તેમનાં લક્ષણ કેમથી અમે કહીએ છીએ. જેનું લિંગ છ આંગળનું હોય, અથવા આઠ આંગળનું હોય તે પુરુષ શશ કહેવાય, નવ, દશ કે અગીઆર આંગળનું લિગ હોય તે વૃષ પુરુષ કહેવાય. જેનું લિંગ બાર કે તેર આંગળનું હોય તે ય જાતિને પુરુષ કહેવાય છે. રતિકિયામાં શશ, વૃષ અને હય જાતિના પુરુષને સરખા પ્રમાણુનાં ગુહ્યાંગવાળી સ્ત્રી સાથે પછી તે નોકર ચાકર કે ગમે તે વર્ગની હોય છતાં પરમ પ્રીતિ થાય છે. જેમને ભૂખ લાગતાં અન્ન, તૃષા લાગતાં પાણી, મુસાફરીમાં વાહન અને પરિશ્રમમાં રક્ષા પ્રાપ્ત થતી હોય, તેઓ જ ભાગ્યશાળી ગણાય. ૮૮ થી ૯૯
ઈતિ મહત્તમ શ્રી નૃસિંહના પુત્ર દુર્લભરાજે બનાવેલ સામુદ્રિકતિલક નામને નર સ્ત્રીલક્ષણશાસ્ત્રને બીજો શારીશધિકાર સંપૂર્ણ.
Page #249
--------------------------------------------------------------------------
________________
અધિકાર ત્રીજો अंगप्रत्यंगयुतं सकलं शारीरमिदमिति प्रोक्तम् ॥ आवर्तप्रभृतीनामनुक्रमाल्लक्षणं वयं ब्रूमः
- ॥१॥ रोमत्वग्वालभवः स्यादावर्तः शुभस्त्रेधा ॥ शस्तो दक्षिणवलितः स्निग्धो व्यक्तः परो न शुभः ॥२॥ करतलपदश्रुतियुग्मे नाभौ वा त्वम्भवो नृणाम् ॥ सस्यादपरौ द्वावपि लक्षणविद्भिज्ञेयौ यथास्थानम् । ॥३॥ सव्यापसव्यभागे शिरास स्याद्यस्य दक्षिणावर्तः ॥ श्वेतातपत्रलक्ष्मा लक्ष्मीः करवर्तिनी तस्य रोमावर्तः स्निग्धो भूयुगमध्ये प्रदक्षिणो व्यक्तः ॥ यस्योर्णाख्यः पूर्णः सोम्बुधिकांचे वो भर्ता
॥५॥ भुजयुग्मे यस्य स्यादावर्तं द्वितीयमंगदप्रतिमम् ॥ नियतं सोखिलभूमिं पुरुषो निजवाहनां वहति
॥६॥ यस्य करांभोजतले दक्षिणवलितो भवेदतिव्यक्तः ॥ परिचितशौचाचारो धर्मपरः स्यात्स वित्ताढ्यः
॥७॥ भाग्यवतां पंचांगुलिशिरःसु सौख्याय दक्षिणावर्तः ॥ प्रायः पुंसां वामावर्तो दुःखाय पुनरेषः
॥८॥ श्रुतियुगनाभ्यावर्ताः प्रदक्षिणाः श्रेयसे भवंति नृणाम् ।। चूडावोंप्येकः श्रेष्ठतरो दक्षिणः शिरसि शीर्षे वामे भागे वामावर्ती भवेत्स्फुटो यस्य ॥ स क्षुत्क्षामो भिक्षां रूक्षां निर्लक्षणो लभते
॥१०॥ वामो दक्षिणपाधै प्रदक्षिणो वामपाईके यस्य ॥ न तु तस्य चरमकाले भोगो नास्त्यत्र सन्देहः ॥११॥
Page #250
--------------------------------------------------------------------------
________________
૨૧૨
૨ સામુદ્રિકતિલક अंतर्ललाटपट्टे व्यक्तावतॊ ललामवद्यस्य ॥ वामोऽथ दक्षिणो वा स्वल्पायुर्दुःखितश्च स्यात् JI૧૨ यस्यावर्तद्वितयं सुव्यक्तं भवति पादतलमध्ये ॥ नक्तंदिनमतिदीनो भूमि स भ्रमति मतिहीनः ॥१३॥
અંગ અને ઉપાંગ સહિત આખું શરીર મેં કહ્યું હવે આ વાર્તા (ભમરીઓ) આદીનાં લક્ષણે અમે કહીશું. ભમરીઓ રૂંવાટાં, ચામડી અને વાળ એમ ત્રણ પ્રકાથી બને છે. આમાંથી જે કઈ ભમરી દક્ષિણાવર્ત (જમણી બાજુ નમતી ) હોય, સુંદર હોય અને સ્પષ્ટ હોય તે સારી. ડાબી ખાટી જાણવી. આમાંથી ચામડીથી થનારી ભમરીઓ હથેલીમાં (આંગળીઓના ટેરવે પણ, જેને સામાન્ય લેકવ્યયહારમાં ચદ કહ્યા કરે છે), પગના તળીએ, કાન ઉપર અને નાભિમાં થાય છે. અને રૂંવાટાથી થનારી ભમરીઓ હાથપગ તથા વાંસામાં અને વાળથી થનાર માથામાં થાય છે. જેના માથામાં ડાબા અને જમણું બંને પડખે, જમણી ભમરીઓ હોય તે ખુબ ધનવાન થાય છે. જેની ભ્રમરે વચ્ચે સુંદર ભમરી (રૂંવાટાથી બનતી) જમણી બાજુની હોય તે રાજા થાય છે. જેના બંને હાથ ઉપર બીજુ અંગદ (હાથનું ઘરેણું) ન હોય તેમ ભમરી હોય તે જરૂર જમીનદાર થાય છે. જેના કરતલમાં (હથેળીમાં) સાફ જમણી ભમરી હોય તે શુદ્ધ આચારવાળો, ધનવાન અને ધાર્મિક માણસ થાય છે. ભાગ્યશાળી માણસોની પાંચે આંગળીના ટેરવે જમણી ભમરીઓ હોય છે. અને દુર્ભાગી માણસેને ડાબી હોય છે. નાભિ ઉપર તેમ જ કાન ઉપર પડનારી જમણું ભમરીઓ પણ શુભ ફળ આપે છે. માથામાં એકજ સુંદર જમણું ભમરી (મસ્તિષ્કના મધ્યભાગે) પડતી હોય, તે પણ શુભ ફળ આપે છે. જેના માથામાં ડાબી બાજુ સ્પષ્ટ ડાબી ભમરી હોય, તે ઘણે દુઃખી થાય છે. અને ભીખ માંગતાં પણ તેને સારી ભીખ મળતી નથી. ડાબી બાજુએ જમણી અને જમણી બાજુએ ડાબી ભમરીઓ જેને હેય તેની પાછલી અવસ્થા ભેગરહિત થાય છે, એમાં સંદેહ નથી. જેના કપાળ વચ્ચે ભમરી હાય (પછી ભલે તે ડાબી હોય કે જમણ હોય) તે અલ્પાયુ અને દુઃખી થાય છે. જેના પગમાં બે ભમરીઓ સ્પષ્ટ દેખાતી હોય તે ઘણો જ દરિદ્ર અને જડમતિ હેઈ ત્રિદિવસ ભટક્યા કરે છે. ૧ થી ૧૩
सुखसंचरितपादा मयूरमार्जारसिंहगतितुल्या ॥ दीर्घक्रमा सुलीला भाग्यवतां स्याद्गतिः सुभगा ૨૪ . गतिभिर्भवन्ति तुल्या ये च समा द्विरदनकुलहंसानाम् ।। कृपभस्यापि नरास्ते सततं धर्मार्थकामपराः
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૧૩
જન સામુદ્રિકના પાંચ ગ્રંથ
गोमायुकरभरासभकृकलासशशकभेकमृगैः ॥ येषां गतिः समाना ते गतसुखराजसन्मानाः ॥१६॥ विषमा विकटा मंदा लघुक्रमा चंचला दुता स्तब्धा ।
आभ्यंतराऽथ बाह्या लमपदा वा गतिर्न शुभा ॥१७॥ धनिनां गमनं स्तिमितं समाहितं शब्दहीनमस्तब्धम् ॥ हस्वप्लुतानुविद्धं विलम्बितं स्यादरिद्राणाम् । ॥१८॥
ગતિઃ- જે માણુની ચાલ મેર, બીલાડા અને સિંહની માફક હોય, કમવાર સુખપૂર્વક ફાળ ભરતી તાલબદ્ધ હાય, તે ભાગ્યશાળી થાય છે. જે પુરુષે હાથી, નોળીયા અને હંસની માફક ચાલે છે, અથવા આખલાની માફક ચાલે છે, તે નિરંતર ધર્મ, અર્થ અને કામની સાધના કર્યા કરે છે. જે પુરુ શિયાળ, ઊંટ, ગધેડા, કાચા, સલે, દેડકે અને હરણની માફક ચાલે છે, તે રસુખ અને માનથી રહિત साय छे. अस्तव्यस्त, यी नीधी, धीभी, ९ वाणी, ययस, घो तो , જડ જેવી, પગ અથડાતી અથવા પહોળા પગ રાખી ચલાતી અથવા પગ એક બીજાને ઘસાતા હોય તેવી ચાલ સારી ગણાતી નથી. ધનવાન પુરુષની ચાલ એક સરખી, અવાજ વગરની, નિયમિત પગલાં પાડતી અને બરાબર પગલાં જમાવતી હોય છે. જ્યારે દરિદ્ર પુરુષની ચાલ ઢંગધડા વગરની, વચ્ચે વચ્ચે રોકાઈ જતી, અને ઘડીમાં વધતી તે ઘડીકમાં ટૂંકી થતી હોય છે. ૧૪ થી ૧૮
छादयति नरस्याङ्गे लक्षणमत्यन्ततो नरश्छाया॥ सा पार्थिवी तथाऽप्या ज्वलनभवा वायवी व्योम्नी ॥१९॥ भवति शुभाशुभफलदा निजतेजस्तन्वती बहिर्दैहात् ।। विमलस्फटिघटान्तर्विलसति सा दीपकलिकेव ॥२०॥ स्निग्धद्विजनखलोमत्वक्लेशा पार्थिवी स्थिरा रेखा ॥ नयनहृदयाभिरामा दत्ते धनधर्मसुखभोगान् ॥२१॥ आप्याऽभिनवाम्भोदप्रच्छन्नजलसन्निमा छाया ॥ सर्वार्थसिद्धिजननी जनयति सौभाग्यमिह पुंसाम् ॥२२॥ ज्वलनप्रभा च बालार्कप्रवालकनकामिपद्मरागनिभा ॥ पौरुषपराक्रमैर्वा जयमर्थं तनुभृतां तनुते
॥२३॥
Page #252
--------------------------------------------------------------------------
________________
૨૧૪
૨ સામુદ્રિકતિલક रूक्षा मलिना दीना चला खला मारुती भवेच्छाया ॥ वधबंधबंधनपरा वित्तविनाशं नृणां कुरुते
છે ૨૪ | स्वच्छा स्फाटिकमणिनिभा प्रोद्दामा देहिनामिह व्योम्नी ॥ प्रायः श्रेयोनिधिसुखधनसुतसौभाग्यदा पुंसाम् ॥२५॥ अर्काच्युतेन्द्रयमशशिप्रतीकाशा लक्षणैस्तु फलैः ॥ अन्याः पंच पुनस्ताः प्रवदंत्यपरे समसंपदो नैतत् ॥२६ ।।
છાયા (કાતિ) –પુરુષના ઉપર પાર્થિવ, જલમયી આગ્નેયી, વાયવી અને આકાશીય એમ પાંચ પ્રકારની છાયા પડે છે, અને તે બીજાં લક્ષણોને દબાવી દે છે. આ છાયા દેહની ઉપર પિતાનું તેજ બતાવતી, નીતરેલા મેઘથી આચ્છાદિત આકાશને લઈ જવાએલા અંધકારમાં દીપકલિકાની માફક માલુમ પડી આવે છે, અને શુભાશુભ ફળને આપે છે. જ્યારે મનુષ્યના દાંત, નખ, રૂવાટાં, ચામડી અને વાળ સુંદર ચમકીલાં દેખાતાં હોય, અને રેખાઓ સાફ માલુમ પડી આવતી હોય ત્યારે પાર્થિવ છાયા છે, એમ સમજવું. અને જ્યારે પાર્થિવ છાયા હોય ત્યારે ધન, ધર્મ, સુખ અને ભગવૈભવ આપે છે. જ્યારે નવા મેઘના જલની માફક તેજવાળી કાંતિ છવાએલી માલુમ પડે ત્યારે તે જલમથી છાયા છે, એમ સમજવું. જલમથી છાયા દરેક કાર્યમાં સિદ્ધિ આપનારી અને ભાગ્યને ઉત્પન્ન કરનારી છે. જ્યારે પ્રાત:કાલના સૂર્યના જેવી અથવા પ્રવાલ, સુવર્ણ અને પિખરાજના જેવી કાંતિ ઝળહળતી હોય ત્યારે તે આગ્નેયી છાયા છે, એમ સમજવું. આગ્નેયી છાયા હોય ત્યારે પુરુષાર્થ અને પરાક્રમથી જય અને ધનને લાભ થાય છે, જ્યારે ફીકી (લુખો) મલીન, દીન, ચલ, શાઠયતાવાળી, છાયા દેખાતી હોય ત્યારે તેને વાયવી છાયા સમજવી. વાયવી છાયા બંધન કરાવે છે, અને ધનનો નાશ કરે છે. જ્યારે સ્ફટિકની માફક ઉદ્દામ સ્વછ છાયા માલુમ પડતી હોય, ત્યારે તે આકાશીય છાયા છે, એમ જાણવું. અને જ્યારે આકાશીય છાયા હોય ત્યારે ધન, ધાન્ય, સુખ, સંતાન અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. આ પાંચ છાયાઓ સૂર્ય, વિષ્ણુ, ઈન્દ્ર, યમ અને ચંદ્રના જેવી લક્ષણ વડે કેટલાક કહે છે. અને તેવી છાયાવાળાને તે દેવતા જેટલું સુખ મળે એમ કહે છે. પણ તેમ બનવું અશક્ય હોઈ (મેં ) જુદું જુદું ફળ કહ્યું છે. ૧૯ થી ૨૬
स्निग्धः स्वरोऽनुमोदी निर्हादी खंडितः कलो मन्द्रः ॥ तारः स्वरश्च विपुलो पुंसां संपत्करः सततम् | | ૨૭ી. दुंदुभिवृषभाम्बुदमृदंगशिखिशंवररथांगैः स्यात् ॥ यस्य स्वरः समानः स भूपतिर्भवति भोगादयः | ૨૮.
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૧૫
જેન સાસુકિન પણ
भिन्नः क्षीणः क्षामो विकुष्टो गद्गदस्वरो दीनः ॥ रूक्षो जर्जरितोपि च निःस्वानां निस्वनः प्रायः ॥२९॥ वृककाकोलूकप्लवगोष्ट्रकोष्टुरासभवराहैः ॥ तुल्यः स्वरो न शस्तो विशेषतो हि स्वरो दुष्टः ॥३०॥
१२ (अपा):-२ भासन अवा४ स्निग्ध, मानहाय, मानपूर्व ઉચ્ચારાએલ, સારસના કૂજન જે, મૃદંગના ધ્વનિ જે, ઉચ્ચ અને વિપુલ હોય છે તે સંપત્તિ મેળવે છે. જેમને અવાજ નગારાના અવાજ જે, સાંઢ, મૃદંગ, મેર, મૃગ, અને ચકલા જે હોય છે, તેઓ પણ ભેગવિલાસથી યુક્ત રાજા જેવા થાય છે. જેમને અવાજ ઘડી ઘડીમાં બદલાતે, ઝીણે, સંકુચિત, ખેંચાએલો, ગદ્ગદતા બતાવનાર, દીન, કઠેર અને જર્જરિત હોય તે ઘણુંખરૂં દરિદ્ર હોય છે. જેમને અવાજ વરૂ, કાગડા, ઘુવડ, વાંદરા, ઊંટ, શિયાળ, ગધેડે અને ભૂંડના જેવો હોય તે માણસો દુષ્ટ હોય છે. આ અવાજ કદાપિ સારે ગણાતો નથી૨૦ થી ૩૦
गंधो भुवि नराणां प्रजायते नासिकेन्द्रियग्राह्यः ॥ श्वासः स्वेदादिभवो ज्ञेयः स शुभाशुभो द्विविधः कर्पूरागुरुमलयजमृगमदजातीतमालदलगन्धाः ॥ द्विपमदगंधा भूमौ पुरुषाः स्युभोगिनः प्रायः
॥३२॥ मत्स्याण्डपूतिशोणितनिम्बवसाकाकनीडबकगन्धाः ॥ दुर्गन्धाश्च नरास्ते दुर्भगतानिः स्वताभाजः
ગધ:–મનુને શ્વાસ અને પરસેવે એ બે કારણેથી તેના શરીરમાંથી સારો કે બેટા બે પ્રકારને ગંધ નીકળે છે. જે કપુર, અગરૂ, ચંદન, કસ્તૂરી, જાયફળ કે (ામાલ જેવી અથવા હાથીના મદ જેવી સુગંધી નીકળતી હોય, તે તે માટે ભાગે सो पुरुष छ, म . अनेने माछी, ji, ४२31, बोडी, सीमा, ચરબી, કાગડાનો માળો અથવા બગલાના જેવી દુર્ગધ નીકળતી હોય તે સમજવું કે તે દરિદ્ર થવા માટે જન્મેલે છે. ૩૧ થી ૩૩
गौरः श्यामः कृष्णो वर्णः संभवति देहिनां त्रेधा। आद्यौ द्वावपि शस्तौ शुभो न कृष्णो न संकीर्णः ॥३४॥ पङ्कजकिञ्जल्कनिभा गौरश्यामः प्रियंगुकुसुमसमः ॥ कृष्णस्तु कज्जलाभः स्निग्धः शुद्धोपि नो शस्तः ॥३५॥
Page #254
--------------------------------------------------------------------------
________________
૨ સામુદ્રિકતિલક
વ:—ગૌર, શ્યામ અને કૃષ્ણ એમ ત્રણ પ્રકારના રંગ મનુષ્યેાના હોય છે. આમાંથી પહેલા એ ( ગૌર અને શ્યામ ) શ્રેષ છે. કૃષ્ણે ખરાબ છે. તેમજ મિશ્ર રગ હાય તે પણ સારા ગણાતા નથી. જે રગ કમળની પાંખડીઓની વચ્ચે રહેલા બીજકાશ ( કિંજલ્ક )ના જેવે હાચ તે ગૌર કહેવાય. પ્રિયંગુ ( ધાવડી )નાં ફૂલ જેવા હાય તે શ્યામ કહેવાય. અને કાજળ જેવા હાય તે કાળા કહેવાય. કાળા રંગ શુદ્ધ અને ચમકતે હેય તા પણ સારી નથી. ૩૪-૩૫
व्यसने वाभ्युदये वा गतशंकाशोकमुकुलितोत्साहम् ॥ उन्मीलनधीरत्वं गंभीर मह कीर्त्यते सत्वम एकमपि सत्त्वमेतैः सर्वाणि संति लक्षणैस्तुल्यम् || यस्मिन्कपिमनुजानां न कदाचन दुर्लभा लक्ष्मीः त्वचि भोगा मांसे सुखमस्थिषु धनमीक्षणेषु सौभाग्यम् ॥ यानं गतौ स्वरे स्यादाज्ञा सत्वे पुनः सर्वम् सौभाग्यमिव स्त्रीणां पुरुषाणां भूषणं भवति सत्त्वम् ॥ तेन विहीना भुवने भजन्ति परिभवपदं प्रायः वर्णः शुभो गतेः स्याद्वर्णादपि शुभतरः स्वरः पुंसाम् ॥ अतिशुभतमं स्वरादपि सत्त्वं सत्त्वाधिका धन्याः वक्रानुगतं रूपं रूपानुगतं नृणां भवति वित्तम् ॥ वित्तानुगतं सत्त्वं सत्त्वानुगता गुणाः प्रायः इह सत्वमेव मुख्यं निखिलेष्वपि लक्षणेषु मनुजानाम् ॥ सद्भावो भवति पुनचिंता शाम्यं समुपयाति नापि तु येषां नमनं मनो विकारं कथंचनाभ्येति ॥ आपद्यति संपद्यपि ते सत्त्वविभूषिताः पुरुषाः शुभलक्षणमप्येवं बाह्यं न विलोक्यते स्फुटं यस्य ॥ अपि दृश्यते पुनः श्रीस्तस्य तदाऽध्रुवेतिसत्यम् स्थूलैस्तनुभिः परुषैर्मृदुभिः स्वल्पैरथायतैरंगैः ॥ यः सत्त्ववान्स पूज्यस्तत्सकलं गुणाधिकं सत्त्वम्
॥ ३६ ॥
॥ ३७ ॥
113411
॥३९॥
॥४०॥
॥ ४१ ॥
॥ ४२ ॥
॥ ४३ ॥
॥ ४४ ॥
॥ ४५ ॥
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૧૦
જેને સામુહિક પાંચ થે
शुभलक्षणमंगं यदि सुपूजितः स्यानरस्य सस्ववतः ॥ तदुभयसंपर्कादिह सौभाग्ये मंजरीभेदः
ઉદ્દા સત્વ (પ્રભાવ):–ઉન્નતિમાં કે અવનતિમાં જેનાથી શંકા કે શોક થતાં નથી, અને સદાકાળ ઉત્સાહ ખીલેલો જ રહે છે, સ્પષ્ટતા (નિ:સંકેચ, નિર્ભયવર્તાવ) ધીરજ અને ગંભીરાઈ રહે છે, તેનું નામ સત્વ છે. આ સિવ એક એવી ચીજ છે કે જે બધાં લક્ષણોની સાથે સરસાઈ કરી શકે છે. અને જેના હેવાથી મનુષ્ય લક્ષમીથી વંચિત રહી શક્તો નથી. જ્યારે ચામડીથી કેવલ બેગ, માંસથી સુખ, હાડકાંથી ધન, દષ્ટિથી સૌભાગ્ય, ગતિથી વાહન અને સ્વરથી આજ્ઞા સંબંધી જ્ઞાન મેળવી શકાય છે. ત્યારે સત્વથી બધું જ જાણી શકાય છે. જેવું સ્ત્રીઓને સૌભાગ્ય છે, તેવું પુરુષને સત્વ છે. સત્વ વગરના પ્રાય: પરાભ પામે છે. ગતિથી રંગ અને રંગથી વર ચઢીયાતાં છે. જ્યારે સત્વ તો સ્વરથી પ ચઢીયાતું છે. ઘણું જ ચઢીયાતું છે, માટે જેમનામાં સત્વ વધારે છે, તે પુરુષો ધન્ય દિને પાત્ર છે. માણસનું રૂપ મોઢાના આકાર ઉપર નિર્ભર છે, અને રૂપને અનુરૂપ ધન મળે છે. ધનને અનુરૂપ ગુણ હોય છે, અને સત્વ ગુણેને અનુરૂપ હોય છે. આ આખા લક્ષણશાસ્ત્રમાં બધાં લક્ષણે કરતાં સત્વ ઉત્તમ છે. જેના હોવાથી મનુષ્યને કશાની ચિંતા કરવી પડતી નથી. સત્વવાળા પુરુષને આપત્તિમાં કે સંપત્તિમાં કોઈને નમન કરવાનું રહેતું નથી, મન વિકૃત થતું નથી, અને તેઓ સદાકાળ એક સરખા રહે છે. જેનામાં સત્વ ન દેખાતું હોય, તે ધનવાન હોય છતાં જાણવું કે તેની લક્ષમી ટકી શકવાની નથી. શરીર ચાહે જાડું, પાતળું, ખરબચડું કે કેમળ હોય અને અંગ પ્રત્યંગ ભલે બરાબર હોય કે ટુંકાં મોટાં ઓછાં કે વત્તાં હોય પરંતુ જેનામાં સત્ત્વ છે, તે સદાકાળ પૂજાય છે. અને તેથી જે અંગમાં શુભલક્ષણ હોય અને સત્ત્વ હોય તો ભાગ્યરૂપી આંબાને માંજર ફૂટયા જેવું થાય. અર્થાત્ અત્યુત્તમ ગણાય. ૩૬ થી ૪૬ ઇતિ શ્રી મહત્તમ નૃસિંહના પુત્ર દુર્લભરાજે બનાવેલા સામુદ્રિકતિલક નામના નરીક્ષણશાસ્ત્રને આવર્તાદિ લકથન
નામનો ત્રીજો અધિકાર સંપૂર્ણ
અધિકાર છે संस्थानवर्णगंधावर्ताः सत्त्वं स्वरो गतिश्छाया ॥ तन्नखन्नारीणामिति लक्षणमष्टधा भवति
Page #256
--------------------------------------------------------------------------
________________
२१८
૨ સામુહિકતિલક इह देहसन्निवेशः संस्थानं तस्य लक्षणमिदानीम् ।। आपादतलशिरोन्तं जातस्य शुभाशुभं फलं वक्ष्ये प्रथमं पादस्य तले रेखाश्चक्रादयस्ततोगुष्ठः ॥ अंगुल्यस्तदनु नखाः पृष्ठं गुल्फद्वयं पार्णिः जंघादयं रोमाणि जानूरूचूचुकगंडयुगलमथो । कटिस्थ नितंबविम्बः स्फिची भगं जघनमथ बस्तिः नाभिः कुक्षिद्वितयं ततश्च पार्श्वद्वयं तथा जठरम् ॥ मध्यं त्रिवलीरोमावलिसहितं हृदयमथ वक्षः
॥ ५॥ उरसिजजत्रुयुगलं तदनु स्कन्धयोयुग्मम् ।। अंसद्वयमथ कक्षाद्वितयं भुजयोस्तथा द्वन्द्वम् मणिबंधपाणियुगलं तस्य च पृष्ठं तलं ततो रेखा ॥ अंगुष्ठागुलयो नखलक्षणमथवानुपूर्विकया वक्ष्ये ॥ ७॥ कृकाटिकाऽथ कंउश्चिबुकं कपोलयुगलं च ॥ वक्त्रमधरोत्तरोष्ठौ दंता जिह्वा ततश्च तालु
॥८॥ घंटी हसितं नासा शुतमक्षिद्रितयमथ च पक्ष्माणि ॥ भ्रूकर्णयुगललाई सीमंतं शीर्षमथ केशाः
॥ ९ ॥ દેહ, વર્ણ, ગંધ, આવર્ત, સત્વ, સ્વર, ગતિ અને છાયા એ પ્રમાણે પુરુષની માફક સ્ત્રીઓનું લક્ષણ ( સામુદ્રિક) આઠ પ્રકારનું છે. સર્વ પ્રથમ દેહને સંનિવેશ અને સંસ્થાન તથા તેનાં પગથી લઈ માથા પર્યન્તના દરેક અવયનું શુભાશુભ કહીશ. પ્રથમ પગના તળીયામાં રેખા, ચકઆદિ ત્યારપછી અંગુ, આંગળીઓ, નખ, भी8, धुरीमा, मेडी, ध, शम, दीय, साथ, स्तनना यूयु, स्थल, ४५२, नित, थापा, योनि, पेटु, मस्ति, नालि, पुषी, ५७i, ४२, पेट, पक्षी, शमापरी, हुय, वक्षस्थ, स्तन, सी, मला, मनाना मय, भगत, पाहु, माध, હસ્ત, હથેલી, હથેલીની પીઠ, હસ્તરેખાઓ, અંગુઠા, આંગળીઓ અને નખનાં લક્ષણ मनुभे हीस. २६न, गणु, शिमु४, पास, भी, २०५।४, 18 (७५२न।) हांत,
, तयु, डेमी, सि, छ, il, पापी, अभरी, आन, सदाट, से, માથું અને વાળ આ પ્રમાણે દરેકનું વર્ણન કરીશ. ૧ થી ૯
Page #257
--------------------------------------------------------------------------
________________
જૈન સામુદ્રિકના પાંચ ગ્રંથા
पादतलमुष्णमरुणं समांसलं मृदु समं स्निग्धम् ॥ सुप्रतिष्ठितं यासां स्त्रीणां भोगप्रतिष्ठायै रूक्षं खरं विवर्णं चरणतलं भवति भोगनाशाय ॥ असितं दौर्भाग्याय श्वेतं दुःखाय योषाणाम् शूर्पाकृतिभिः श्वेतैः कुटिलैः स्युर्दुर्भगाश्चरणतलैः || शुष्कैर्निःस्वा विषमैः शोकजुषो दुःखिताऽमृदुभिः चक्रस्वस्तिक शंखध्वजांकुशच्छत्रमीनमकराद्याः ॥ जायन्ते पादतले यस्याः सा राजपत्नी स्यात् चक्रादिचिन्हमध्ये स्यादेकं द्वे बहूनि वा यासाम् ॥ ऐश्वर्यसौख्यमपि वा तासां तदनुमानेन ऊर्ध्वा रेखांधितले यावन्मध्यांगुलिगता यस्याः ॥ सा लभते पतिमाढ्यं प्रिया पुनर्भवति तस्यापि वशृगालमहिषम्पककाकोलूकाहि कोककर भाद्याः || चरणतले जायन्ते यस्याः सा दुःखमाप्नोति
૨૧૯
॥ १० ॥
॥ ११ ॥
॥ १२ ॥
॥ १३ ॥
॥ १४ ॥
॥ १५ ॥
॥ १६ ॥
पगः-स्त्रीशोनां भगनां तजीयां उष्णु दास, मांसल, मृहु, समान रखने કાન્તિયુક્ત હાય તે તે વૈભવ તથા પ્રતિષ્ઠાને આપનાર નીવડે છે. જો પગના તળીઆના રંગ લુખ્ખા હાય, દેખાવ ખરબચડા લાગતા હાય, તેા વૈભવના નાશ થાય છે. કાળા રંગ હોય તે દારિવ અને ધાળુ તળીયું હાય તે દુ:ખ થાય છે. સુપડાના જેવા આકારનું, ધાળુ વાંકુંચુ પગનું તળીયું હાય તે સ્ત્રી દુરિત્રા થાય છે. સુકકુ હાય તા નિધન, વિષમ હાય તે શેક ભાગવનારી, અને કઠોર તીયું હાય तो दुःखी थाय छे ने खीना पानी खंडर थ, स्वस्ति, शंख, धन्न, अंकुश, છત્ર, માછલી, મગર ઇત્યાદિ ચિન્હો હોય છે, તે મહારાણી થાય છે. આ ચાદિ ચિન્હો પૈકી જેટલાં પડયાં હાય, તે ઉપરથી અનુમાન કરી ફૂલની ઓછા વત્તાની કલ્પના કરવી. જે સ્ત્રીના પગની અંદર ઉર્ધ્વ રેખા હાય, તે ઓ ધનવાન પતિની પત્ની બને છે. અને પતિને પ્રિય થાય છે. જે સ્ત્રીનાં પગલાં કુતરાં, શીયાળ, પાડા, ઉંદર, કાગડા ઘુવડ, સાપ, વરૂ અને ઊંઢની માફક પડતાં હોય તે માટે ભાગે દુઃખી થાય છે. ૧૦ થી ૧૬
Page #258
--------------------------------------------------------------------------
________________
૨૨૦
૨ સામુદ્રિકતિલક
मांसोपचितोंगुष्ठः समुन्नतो वर्तुलः शुभो यः स्यात् ॥ ह्रस्वश्विपि वक्रः कुलक्षयाय ध्रुवं स्त्रीणाम् वैधव्यं विपुलेन द्वेष्यत्वं स्वल्पवर्त्तुले स्त्रीणाम् || रमणाद्यतायमाना पुनरंगुष्ठेनातिदीर्घेण
॥ १८ ॥
ઉન્નત, અને ગેળ
વળી ગએલા હાય
અંગ્રેš: – પગના અંગુઠા માંસથી ભરાવદાર, સારી રીતે હાય તા શુભ ફળ આપે છે. પરંતુ જો ટુકૈ, ચપટા કે વાંકો તા તે સ્ત્રી કુલને નાશ કરે છે. જો પહેાળા અ'ગુઠા હાય તા વિધવા થાય છે. ટુકા અને ગાળ હાય તા ક્રેષિલી થાય છે. પરંતુ લાંખા અંગુઠા હાય તે પતિને પ્રિય थाय छे. १७-१८
॥ १७ ॥
मृदवगुलयः शोणाः पादाम्बुजस्य च कोमलदलानि ॥ सरला घनाः सुवृत्ताः समुन्नता भोगलाभाय वितरति प्रौढमा दौर्भाग्यत्वं हि किंकरीत्वं च ॥ पृथवः स्थूलाः दुःखं विरला रूक्षाः पुननैःख्यम् पूर्वं वृत्ता यस्यास्तनवोंगुलयः परस्परारूढाः ॥ हत्वा बहूनपि पतीन् सा दासी जायते नियतम यस्याः पथि प्रयात्या रेणुकणाः क्षितितलात्समुच्छलंति सा च कदापि न शस्ता कुरुते कुटिला विनाशं च यांत्या नियतं यस्या न स्पृशति कनिष्ठिकांगुली भूमिम् ॥ सा हत्वा पतिमाद्यं रहो रमते द्वितीयेन यस्या न स्पृशति भूतलमनामिका सा पतिद्वयं हन्ति ॥ अतिहीनायां तस्यां नित्यं कलहप्रिया सा च हीना मध्या यस्याः सा योषित्पौरुषं करोति सततम् ॥ अस्पृष्टायां भुवि तस्यां मारयति पुनः पतित्रितयम् अंगुष्ठाधिका स्याद्यस्याः पादप्रदेशिनी नियतम् ॥ सा भवति दुश्चरित्रा कन्यैव च कोऽत्र सन्देहः
॥ १९ ॥
।। २० ।।
॥ २१ ॥
॥
॥ २२ ॥
॥ २३ ॥
॥ २४ ॥
॥ २५ ॥
॥ २६ ॥
Page #259
--------------------------------------------------------------------------
________________
જેને સામુદ્રિકના પાંચ ગ્રંથ
૨૨૧ આંગળીઓ –મૃદુ, લાલ, સીધી, એક બીજા સાથે ચોંટી જતી, ગોળ અને સુંદર આંગળીઓ વૈભવ આપે છે. લાંબી અને ભાગી ગએલી આંગળીઓ દુર્ભાગ્ય કરે છે, અને દાસી બનાવે છે. જુદી પડી જતી, અને જાડી આંગળીઓ દુઃખ આપે છે અને જે વિવર્ણ હોય તો નિર્ધન કરે છે. જે સ્ત્રીની આંગળીઓ શરૂઆતમાં (ટેરવામાં) ગેળ થએલી ( ફૂલેલી) હોય અને વચ્ચે પુષ્કળ જગ્યા રહેતી હોય, તે સ્ત્રી ઘણુ પતિઓને મારી નાખનારી અને છેવટે દાસી તરીકે જીવન ગુજારનારી નીવડે છે. જે સ્ત્રીને ચાલતાં આંગળીઓ વડે રેતી ઉછળતી હોય, તે સ્ત્રી કુલટા નીકળે છે. અને કુલને નાશ કરે છે. માટે વખાણવા લાયક નથી. જે સ્ત્રીને ચાલતી વખતે કનિષ્ઠિકા આંગળી જમીનને સ્પર્શ ન કરતી હોય, તે સ્ત્રી એક પતિને ઘાત કરી બીજું લગ્ન કરે છે. જે સ્ત્રીને ચાલતાં અનામિકા જમીનને ન અડકતી હોય, તે સ્ત્રી બે પતિને ઘાત કરે છે. (રિણું નીકળે છે.) જે અનામિકા અતિશય ટૂંકી હોય તે સ્ત્રી કલહ કરનારી થાય છે. જે સ્ત્રીની મધ્યમાં આંગળી ટુંકી હોય છે, તે મોટે ભાગે પુરુષ જેવી ( શૂરવીર) નીકળે છે. જે ચાલતી વખતે મધ્યમાનો જમીન ઉપર સ્પર્શ ન થાય તે ત્રણ પતિનો ઘાત કરનાર નિવડે છે. જે સ્ત્રીની પહેલી આંગળી અંગુઠા કરતાં મોટી હોય છે, તે સ્ત્રી કન્યા સ્થામાં જ દુશ્ચરિત્ર નિવડે છે એમાં સંદેહ નથી. ૧૯ થી ૨૧
आताम्ररुचयः स्निग्धाः समुन्नताः शुभा नखराः ।। वृत्ता मसृणाः स्त्रीणां न पुनः शस्ता विपर्यस्ताः कमोन्नतेन मृदुना चेच्छिरारहितेन पीनेन ॥ राज्ञीत्वं पृष्ठेन न स्त्रीणां स्यात्पादपीठेन
| ૨૮ रोमान्वितेन दासी निर्मासेनाधमा भवति नारी ॥ मध्यनतेन दरिद्रा दौर्भाग्यवती शिरालेन
નખ:- સ્ત્રીઓને લાલાશ મારતા, ચમકીલા, ગેળ ઉપસેલા, નખ હોય તે સારા સમજવા. અન્યથા ખરાબ ફલ આપે છે. પીઠ (પગની ઉપ૨ ભાગ):– કાચબાની પીઠના માફક પીઠ હોય અને તેની ઉપર ન દેખાતી ન હોય તો તે સ્ત્રીને રાણું બનાવે છે. પરંતુ જે સપાટ પીઠ (પગ મૂકવાની ચોકી જેવી) હોય તો તે સારૂં ફળ આપતી નથી. જે પીઠ ઉપર રૂવાટાં હોય તો સ્ત્રો દાસી થાય છે. સુકકી પીઠ હોય તો અધમ થાય છે. વચમાંથી બેસી ગએલ હોય તે દરિદ્ર, અને જે નસે તરી આવતી હોય તે દુર્ભાગ્યવાળી થાય છે. ૨૭ થી ૨૯
गूढौ सुखाय गुल्फो वर्तुलौ शिरारहितावशिथिलौ ॥ विषमौ विकटौ ख्यातो गुल्फो दौर्भाग्याय नियतम् ॥३०॥
Page #260
--------------------------------------------------------------------------
________________
રરર
૨ સામુદ્રિકતિલક ઘૂંઢન–અંદર પેસી ગએલાં, ગોળ અને ખીલેલાં ઘુંટન સારાં છે. જ્યારે નાનાં મોટાં, બહાર તરી આવતાં દુર્ભાગ્ય કરે છે. ૩૦
सौख्यवती समपाणिः पृथुपाणिर्दुभंगा नारी ॥ उन्नतपाणिः कुलटा दुःखवती दीर्घपाणिः स्यात् ॥३१॥
પગની સંધિ –આ ભાગ (જેને પાણું કહે છે તે) જે ઘાટીલો અને બંને પગે એક સરખે હોય તે સ્ત્રી સુખી થાય છે. પરંતુ જે સમવિષમ હોય તે દુર્ભાગ્યવાળી થાય છે. ઉપસી આવેલ પાળુવાળી સ્ત્રી કુલટા અને લાંબી પાર્શીવાળી भी थाय छे. १ स्निग्धे रोमविहीने यस्याः क्रमवर्तुले समे विशिरे॥ पादाम्बुजमाले इव जंघे सा भवति नृपपत्नी ॥३२॥ शुष्के पृथू विशाले शिरान्विते स्थूलपिंडके यस्याः ॥ जंघे मांसोपचिते श्लथजानू पांशुला सा स्यात् ॥३३॥ जंघे खररोमे वै वायसजंघोपमेऽथवा यस्याः ॥ मारयति पतिं यदि वा प्रायः सा स्वैरिणी भवति एकैकमेव भूपतिपत्नीनां रोमकूपेषु रोम स्यात् ॥ सामान्यानामथवा द्वित्र्यादीनि तथैव विधवानाम् ॥३५॥
જાંઘ –જે સ્ત્રીની જાંઘ મનોહર, રૂંવાટા વગરની, સરાણુ ઉપર ઉતારી હોય તેવી ગેળાકારમાં ચઢતી, ન રહિત તેમજ સરખી હોય તે સ્ત્રી રાજરાણું થાય છે. જે સ્ત્રીની જાંઘ સુકાઈ ગએલી, પહોળી, લાંબી,
ન ળી અથવા જાડી થઈ ગએલી હોય અને જેમાં માંસની પેસીઓ લબડી પડેલો લાગતી હોય તેવી સ્ત્રો વ્યભિચારિણી થાય છે. જે સ્ત્રીની જાંઘ ઉપર બરછટ રૂંવાટા હોય, અથવા જેની જાંઘ કાગડાની જાંઘ જેવી લાગતી હોય, તે સ્ત્રી વ્યભિચારિણે થાય છે. અને જરૂર પોતાના પતિને ઘાત કરે છે. રાજરાણીઓને એક છિદ્રમાં એક રેમ હોય છે. સામાન્ય સ્ત્રીને બે હોય છે. અને ત્રણ કે ઘણાં રૂંવાટાં હોય તે સ્ત્રી વિધવા થાય છે. ૩૨ થી ૩૫
यस्या जानुयुगं स्यादनुल्वणं पिशितमममतिवृत्तम् ॥ सा लक्ष्मीरिख नियतं सौभाग्यसमन्विता वनिता
॥३६॥ निर्मासैः स्वौरण्यो विविधाभैः सदाध्वगा नार्यः॥ विश्लिष्टैर्धनहींना जायन्ते जानुभिः प्रायः
॥३७॥
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૩
જેન સામુહિકના પાંચ છે
જાનુ (ઢીંચણ) –જે સ્ત્રીના ઢીંચણ માંસથી ઢંકાઈ ગએલા, ગેમિળ, તથા મનહર હોય તો સ્ત્રી ધનવૈભવ તથા સૌભાગ્યને ભેગવે છે. માંસહિત ઢીચણવાળી વ્યભિચારિણી થાય છે. અને વિલક્ષણ લાગતા ઢીંચણવાળી સ્ત્રી બહુ મુસાફરી કરે છે. સુકા અને કાંતિહીન ઢીંચણવાળી મેટે ભાગે નિર્ધન થાય છે. ૩૬-૩૭
मदनगृहस्तंभौ यो कदलीकाण्डोपमावूरू । થથા વારિવૃત્તાવોકશ ગૂપપત્ની ત્ ા ૨૮ | मांसोपचितैर्विशिरैः कलभकरोपमैररोमभिर्मदुभिः ॥ आसादयन्ति सततं मदनक्रीडासुखं नार्यः चलमांसदौर्भाग्यं वैधव्यं लोमशैः खरैनैःस्व्यम् । मध्यक्षुद्वैर्दुःखं तनुभिर्वधमूरुभिर्याति
૪૦ || ઉરૂ (સાથળ) –રૂંવાટા રહિત, કેળના સ્તંભ જેવા હાથીની સૂંઢ જેવા, સાથળ રાજરાણુને (ઉત્તમ સ્ત્રીઓને) હોય છે. માંસથી ભરાવદાર બનેલ, ન રહિત, હાથીના બચ્ચાની સૂંઢ જેવા, રૂંવાટાં વગરની અને કમળ સાથળવાળી સ્ત્રી અતિશય રતિસુખ ભોગવે છે. જે સાથળના સ્નાયુઓ (વગર કારણે) ઢીલા પડી ગએલા હોય, હાલતાં ચાલતાં અતિશય હાલતા દેખાતા હોય, તે સ્ત્રી દુર્ભાગ્યશાળી હોય છે. જે સાથળ ઉપર વાળ હોય તે સ્ત્રી વિધવા થાય છે. અને જે કઠેર તેમજ બરછટ સાથળ હોય તો નિર્ધન બને છે, જે વચ્ચે જતાં પાતળા પડી જતા હોય તે દુખ અને ટૂંકા સાથળ હોય તો તે સ્ત્રીને વધ થાય છે. ૩૦ થી ૪૦
दक्षा चतुरन्वितविंशत्यंगुलविनता कटिः समाः कठिना। उन्नतनितम्वविम्बा चतुरस्रा शोभना स्त्रीणाम् ॥४१॥ विनता दीर्घा चिपिटा निमांसा संकटा कटिर्विकटा ॥ इस्वा रोमयुता या सा वनितादौर्भाग्यदुःखकरी ॥४२॥
કટિ–ચોવીસ આંગળના પરિઘવાળી, નમેલી તથા મજબુત, ખીલેલા નિતંબવાળી અને સમચોરસ લાગતી કમર હોય તે તે સારી ગણાય છે. દલાઈ ગએલી, પહેળી, ચપટી. માંસહીન, ટુંકી તથી રૂવાટાંવાળી કમર હોય તે સ્ત્રીને દુર્ભાગ્યની પ્રાપ્તિ થાય છે. ૪૧-૪૨
सुदृशां नितम्बबिम्बः समुन्नतो मांसलः पृथुः पनिः ।। स्मरभूपस्य सुवर्णक्रीडाचुलुक इव रतिनिमित्तम् ॥४३॥
Page #262
--------------------------------------------------------------------------
________________
२२४
1४७ ॥
૨ સામુહિકતિલક विकटश्चिपिटो नतिमानिासो रोमशः खरः शुष्कः ॥ कुरुते नितम्बफलको दरिद्रतां दुःखदौर्भाग्यम् ॥४४॥ નિતંબ –સ્ત્રીના નિતંબ ગેળ, ભરાવદાર, જાડા પહેળા દેવા જોઈએ. સુક્કા અને ખરાબ લાગતા નિતંબ સ્ત્રીના સૌંદર્ય નાશ કરે છે. ૪૩-૪૪
वलिभिमुक्तौ पीनौ कपित्थफलवर्तुलौ स्फिचौ नार्याः॥ मृदलौ घनमांसयुतौ रतिसौख्यं वितरतः सततम् ॥४५॥ परुषं रूक्षं चिपिटं स्फिग्युग्मं मांसरहितं न शुभम् ।। तदपि विलम्बमानं धत्ते वैधव्यमचिरेण
॥४६॥ प्राक् सव्येन निषीदति पदेन सा सुखं सदा लभते ॥ या पुनरपसव्येन स्फुटं सा कष्टमेणाक्षी ફિફડ(થાપા) –વલથી રહિત, ભરાવદાર, મૃદુ અને માંસલ થાપા હેય તે તે સારા ગણાય. જે માંસહીન, ચપટા તથા લબડી પડેલા થાપા હોય તે સ્ત્રી જલદી વિધવા થાય છે. ચાલતાં જે સ્ત્રીના ડાબે પગ પહેલે ઉપડતો હોય તો તે સુખ ભગવે છે. અને જે જમણે પહેલા ઉપડતો હોય તે દુઃખ લેગવે છે. ૪૫ થી ૪૭
अश्वत्थदलाकारः कुंभिस्कंधोपमो भगः पृथुलः ॥ पूर्णेन्दुबिंबतुल्यः कच्छपपृष्ठः शुभः सुदृशाम् ॥४८॥ स्निग्धो मृदुकृशरोमा मांसोपचितो भगोभवेद्यस्याः ।। सा पुत्रवती नियतं लभते रतिसौख्यसौभाग्यम् ॥४९॥ नियतं भगोङ्गनायाः प्रसूयते दक्षिणोन्नतः पुत्रान् ॥ वामोन्नतस्तु कन्या जगति समुद्रस्य वचनमिदम् ॥५०॥ यस्याः स्याच्चतुरस्त्रा कच्छपपृष्ठा स्थिरा श्रोणी॥ सा वै प्रबलान्पुरुषान्रोहिणी भूरिख रमणी सूते ॥५१॥ बहुलोद कृष्णरोमा सुश्लिष्टः संहितो भगः शस्तः ॥ गूढमाणश्चिंतामणिरिव भुवि विततं धनं तनुते ॥५२॥ विस्तीर्णोऽम्बुजवर्णो मृदुतनुरोमाल्पनासिकस्तुङ्गः ॥ द्विरदस्कन्धसमः स्यात्स्त्रीणां षडमी भगाः सुभगाः ॥५३॥
Page #263
--------------------------------------------------------------------------
________________
જૈન સામુદ્રિકના પાંચ મચા
रुचिरोऽयुष्णः सुघनो गोजिह्वाकर्कशोऽथवा मृदुलः ॥ अत्यन्तसुसंवृत्तः सुगंधिश्च सप्त भगा वर्द्धयंति रतिम् ॥ ५४ ॥ विस्पष्टः स्थूलमणिः संकीर्णः खर्पराकृतिः स्त्रीणाम् ॥ खरकुटिलः खररोमा मांसविहीनो भगो न शुभः चुल्लीकोटरतुल्यस्तिलपुष्पनिभः कुरंगखुररूपः || विश्वप्रेष्यां निःस्वां प्रकुर्वते त्रयो भगाः स्त्रियं नूनम् विसृतमुखो नारीणामुलूखलाभो भगः सुदुर्गन्धः ॥ कुञ्जरमा सततं कुरुते दुःशैल्य दौर्भाग्यम् श्रीलं सत्कचकनवदलसमाश्रया नारी ॥ सुखिता प्रायः प्रथमं पश्चात्सा दुःखिता भवति शंखावर्त्तसमाना श्रोणी प्रायः प्रजायते यस्याः ॥ धारयति सा न गर्भ निषेव्यमाणा च दुःखकरा वेतस पर्णसमानः संकीर्णः श्रोणिबिम्ब इव यस्याः ॥ असती सा न कदाचन कल्याणपरंपरा नियतम् तनुरेताः खररोमा संक्षिप्तो दीर्घनासिको विकटः ॥ विवृतास्यो नारीणां जगति भगा दुर्भगाः पडमी वलिसहितोद्भवसहितो प्रलम्बमानोथ शीतलः शिथिलः नीचमुखोप्यथ पृथुलः सप्तामी रतिषु दुःखकृताः जघन भगस्य भालं विस्तीर्ण मांसलं समुत्तुंगम् ॥ तनुकृष्णमृदुलरोम प्रदक्षिणावर्त्तमिह शस्तम् विषमं वामावर्त्तं निर्मासं संकटं खरं विनतम् ॥ भवति तदेव स्त्रीणां वैधव्यविधायकं प्रायः
॥ ६४ ॥
પી’પળાના પાંદડા જેવી અને હાથીના કુંભસ્થળની સંધિ જેવી, પહેાળી, પૂર્ણિમાના ચંદ્ર જેવી, કાચમાની પીઠ જેવી ઉન્નત સ્ત્રીઓની યાનિ વખણાય છે. સ્નિગ્ધ, મૃદુ અને પાતળાં રૂંવાટાંવાળી, માંસલ ચેાનિ જેને હાચ તે સ્રી પુત્રવતી થાય છે. અને
૯
૨૫
॥ ५५ ॥
॥ ५६ ॥
॥ ५७ ॥
॥ ५८ ॥
॥ ५९ ॥
॥ ६० ॥
॥ ६१ ॥
||
॥ ६२ ॥
॥ ६३ ॥
Page #264
--------------------------------------------------------------------------
________________
રમ
સામુદ્રિકતિલક
રતિસુખને મેળવવા ભાગ્યશાળી થાય છે. જે ચેને જમણી બાજુએ ઉન્નત હાય તા જરૂર પુત્રાને જ જન્મ આપે છે. અને જો ડાબી ખાજી ઉન્નત હોય તે છેકરીઓના જન્મ આપે છે, એમ સમુદ્રનું વચન છે. જે સ્ત્રીની ચેનિ ચતુરસ, કાચબાની પીઠ જેવી, સ્થિર હાય છે. તે ફળદ્રુપ જમીનની માફક બળવાન પુત્રાના જન્મ આપે છે. ઘણા ઉર્ધ્વગામી વાળી છાએલ, અને ખરાખર મોડાએલ હાઈ જેનો મણિ ચિંતામિથુની માક ગુપ્ત રહેતા હેાય તેવી ચેનિ સ્ત્રીને પુષ્કળ ધનના લાભ આપે છે. પહેાળી, કમળના જેવા રંગની, કામલ આછા રામવાળી, નાની ભગનાસિકાવાળી, ઉન્નત, અને હાથીના ખભા જેવી એમ છ પ્રકારની ચેનિ સારી ગણાય છે. ચિર, ઘણી ઉષ્ણુ, માંસપેશીઓથી ખીડાએલ, ગાયની જીભના જેવી ખરબચડી, અથવા ( ઘણી ) કમળ, એકદમ લગાઇથી અંધ થઇ ગએલી, અને સુગધીદાર હોય એવી સાત પ્રકારની યાનિ રતિસુખને વધારે છે. અસ્પષ્ટ (અણુવિકસેલી) જાડામણુિવાળી, સાંકડી, ખપરના જેવા આકારની, ખરબચડી વાંકીચુ’કી, બરછટવાળવાળી અને માંસ વગરની યાનિ અશુભ છે. જે ચૈાતિની દિવાલે ચૂલાની દિવાલે જેવી હાય, અર્થાત્ ચૈનિ પહેાળી થઇ ગઇ હાય, તલના ફૂલની જેમ (મેટા છિદ્રાળી) હોય કે મૃગની ખરી જેવી ( મેટી ફ્રાટવાળી ) હેાય તે ત્રણ જાતની યાનિ સ્ત્રીને જગતભરની ચાકરડી અને નિન કરે છે. પહેાળા મુખત્રાળી, ખાણીયા જેવી અને દુર્ગંધ મારતી તથા હાથીના જેવા જાડાવાળવાળી ચેનિ ઘણું દુ:ખ આપે છે. વાંસના પાંદડા જેવી ( લાંખી અને સાંકડી ) ચેનિ હાય તેા સ્ત્રી પહેલાં સુખી રહે છે. પરંતુ પાછળથી દુ:ખી થાય છે. શ ́ખના જેવાં વલયવાળી ચેતિ જેને હાય તે સ્ત્રીની સાથે સભાગ કરતાં ઘણું કષ્ટ થાય છે. અને તે ગર્ભ ધારચુ કરી શકતી નથી. જે સ્રોની ચેાનિ નેતરના પાના જેવી અેડાએલી હાય તે વ્યભિચારિણી હાય છે, અને તેનું કલ્યાણ થતું નથી. થાડા વીર્ય ( રજ ) વાળો, બરછટ વાળવાળો, નાની, લાંબી ભગનાસિકાવાળી, વાંકીચુકી, પહેાળા મેવાળી, એમ છ પ્રકારની ચેનેિ ખરાબ ગણાય છે. વલય પડતાં હાય તેવી, વચ્ચે વચ્ચે ઉપસેલી માંસ પેશીવાળી, લબડી પડેલી, હીલી, નીચા માંવાળી અને પહેાળી થઈ ગએલી એ સાત જાતની ચેનેિ સુરતમાં કષ્ટ આપે છે. જઘન ( ચેતિની ઉપરને અને મસ્તિની નીચેના ભાગ ) એ યાનિનું લલાટ છે. અને તે વિશાળ, માંસલ, ઉન્નત, ઝીણા કાળા મૃદું વાળવાળું, તથા દક્ષિણાવર્ત હાય તે સારૂ ગણાય છે. જે જન વામાવર્ત હાય, માંસહીત હાય, સાંકડું, કઠાર તથા નમી પડેલું હાય તા તે ખરાખ છે. અને સ્ત્રીને વૈધવ્ય કરાવનાર છે. ૪૮ થી ૬૪
विपुला वस्तिः शस्ता युवतीनामीदुन्नता मृी || अभ्युन्नता शराभा लेखा किन्तु रोमशा न शुभा 11 84 11 અસ્તિ:—પહાળી, સ્હેજ ઉન્નત, મૃદુ, ઉડાવદાર, હાય અને તેના ઉપર બાજુની
Page #265
--------------------------------------------------------------------------
________________
જૈન સામુહિકના પાંચ થશે
२२७ માફક રૂંવાટાંની રેખા પડી હોય તે તે શુભ છે. પરંતુ બહુ વાળવાળી હોય તો તે અશુભ છે. ૬૫
नाभिः शुभा गभीरा सुदृशां वृत्ता प्रदक्षिणावर्ता ॥ स्मरनृपमुद्रेवोपरि रतिमणिकोशस्य रमणस्य
॥६६॥ यस्था विस्तीर्णा स्यान्नवपंकजकर्णिकाकृतिर्नाभिः ।। सा स्फुटसौभाग्यघनं लमते सुखसंपदां सपदि ॥७॥ नाभिर्गभीरविवरा तरुणजनोमनहरा भवति यस्याः॥ सा जायते मृगाक्षी नियतं पुरुषप्रिया प्रायः ॥ ६८॥ वामावर्ता यस्या व्यक्ता ग्रंथिः समुत्ताना ॥ सा दुर्भगा पुरंध्री विगर्हिता स्यात्परप्रेष्या
॥ ६९ ॥ નાભિ – સ્ત્રીઓને ગંભીર, ગેળ, દક્ષિણાવર્ત નાભિ હોય તે તે કામદેવની સ્મરક્રિડાય રત્નના ભંડાર ઉપર છાપેલી મુદ્રા જેવી અર્થાત્ સારી ગણાય છે. જે સ્ત્રીની નાભિ પહોળો કમળની તાજી કળી જેવી હોય તે સ્ત્રી સુખ, સોભાગ્ય અને સંપત્તિ મેળવે છે. ઉંડા ખાડાવાળી અને યુવાન પુરુષોના ચિત્તનું આકર્ષણ કરનારી (અથત ચિત્તાકર્ષક) હેય તે તેવી નાભિવાળી સ્ત્રી પતિને પ્રિય થઈ પડે છે. જેને વામાવર્તવાળી, બહાર તરી આવતી, ખેંચાએલી નાભિ હોય તે સ્ત્રી દુર્ભાગી, નિદિત તથા પારકાની ચાકરડી બને છે. ૬૬ થી ૨૯
घनतनया जायन्ते सुकुमारैः कुक्षिभिः पृथुभिः ॥ मंडूककुक्षिरबला धन्या नृपतिं सुतं सूते
॥७॥ वंध्या भवंति वनिताः कुक्षिभिरत्युन्नतैर्वलिभिः ॥ रोमावर्तयुतैस्ताः प्रव्रजिताः पांशुलास्तदा दास्यः ॥७१॥
કક્ષિ–દેડકાના જેવી કુક્ષિ હોય તે સ્ત્રી ભાગ્યશાળી પુત્રનો જન્મ આપે છે. ઘણું ફૂલેલી કુક્ષિ હોય તો સ્ત્રી વંધ્યા થાય છે. જે કુક્ષિ ઉપર રૂવાટાં અગર ભમરીઓ હોય તે સ્ત્રી સંન્યાસિની થાય છે. અને તે માટે ભાગે વ્યભિચારિણું તથા દાસી પણ થાય છે. હ૦-૭૧
मग्नास्थिभिः समासैः पादुभिः समैगुंजावद्भिः॥ यास्यादेभिः साहता प्रीतिसुभगा जगति जायते नियतम् ॥७२॥
Page #266
--------------------------------------------------------------------------
________________
૨૮
यस्याः सशिरे पार्श्वे समुन्नते रोमसंयुते परुषे || सा निरपत्या रमणी भवति प्रायेण दुःशीला
॥ ७३ ॥
પડમાં:—સ્રીની પાંસળીએ દેખાતી નહાય, મૃદુ અને સૌધી હાય તા જગતમાં તે શ્રી પ્રીતિ પાત્ર થાય છે. અને જો પડખાં ઉપર નસા તરી આવતી હાય તેમજ પડખાં દેખાવમાં જ ઉંચાં હાર્ટ ખરામ લાગતાં હોય તે સમજવું કે સ્ત્રી વધ્યા अगर दुर्भागी थशे. ७२-७३
૨ સામુદ્રિકતિલક
उदरेण मार्दववता तनुत्वचा पीननाभिसहितेन ॥ रोमरहितेन नारीनराधिपतिवल्लभा भवति तुच्छं दुर्जनमानसमिव जठरं भवति भूपपत्नीनाम् ॥ जन हर्षोत्कर्ष करं सज्जन चेष्टितमिव मनोज्ञम् कुम्भाकारं जठरं निर्मांसं वा शिरायुतं यस्याः ॥ अतिदुःखिता क्षुधार्ता सा नारी जायते प्रायः कूष्मांडफलाकारैरुदरैः पणवोपमैर्मृदंगाभैः ॥ यवतुल्यैर्दुःशीलाः क्लेशायासं स्त्रियो यान्ति
भवति प्रलम्बमुदरं यस्याः सा वशुरमाहन्ति ॥ यस्याः पुनर्विशालं चिरापल्या दुर्भगा सापि
असमपयोधरभाराक्रान्तेव सुबंधुरं मध्यम् ॥ मुष्टिग्राह्यं यस्याः सा सौभाग्यश्रियं श्रयते
|| 08 ||
॥ ७५ ॥
॥ ७६ ॥
11:66 ||
॥ ७८ ॥
પેટ:-મૃદુ, પાતળી ચમડીવાળું, ઉડી નાભિવાળુ અને રૂંવાટાં વગરનું પેટ હોય તે સ્ત્રી રાજરાણી થાય છે. રાજરાણીઆનાં પેટ દુનના મનની માફક બહુ જ નાનાં હાય છે. પણુ દેખાવમાં સજ્જનનાં કાર્યની માફક હર્ષજનક તથા ગમે તેવાં ઘણાં જ સુંદર લાગે છે. ઘડાના જેવું ગાળ ફૂલેલું, માંસ વગરનું અને જેના ઉપર નસે। તગતગતી હાય, તેવું પેટ ધરાવનાર સ્ત્રી અતિશય ભૂખવાળી તથા દુ:ખી થાય છે. કાળાના જેવું લંબગેાળ ફુલેલુ, ઢાલ જેવું તથા જવની માફ્ક વચ્ચેથી ફુલેલ પેટ હાય તા સ્ત્રી કલેશ ભાગવે છે. લખડી પડેલા પેટવાળી સ્ત્રી સસરાના મૃત્યુનું કારણુ ખને છે. મેાટા વિશાળ પેટવાળી સ્ત્રીને જલદી સંતાન થતાં નથી, અને તે દુઃખી પણ હાય છે. ૭૪ થી ૭૮
॥७९॥
Page #267
--------------------------------------------------------------------------
________________
२२६
જેને સામુતિના પથ બ્રા
सुभगानां वै वलयं वलित्रयेणान्वितं समग्रेण ॥ नाभिलावण्याब्धेरुत्कलिका भूमिकां वहते
॥८ ॥ रोमलता तनुऋज्वी हृदयांतादुत्थिता शुभा श्यामा ॥ विशतीव नाभिकुहरे मुखेन्दुभीता यथा तिमिररेखा ॥१॥ कुटिला स्थूला कपिला व्युच्छिन्ना रोमवल्लरी यस्याः ॥ विधवात्वं दौर्भाग्यं लभते प्रायेण सा रमणी ॥८२॥
વલ્લી –સ્ત્રીના ઉદર ઉપર જે ત્રણ વલ્લી પડતી હોય તો તે વખાણવા લાયક છે. કવિઓએ સ્ત્રીઓના સ્તન વચ્ચેથી ઉત્પન્ન થતી, અને નાભિ પર્યત જતી રમાવલીનાં ઘણાં ઉપનામથી વર્ણન કર્યું છે. આ માવલી જાણે એક નાની નદી સ્ત રૂપી બે પર્વતની મધ્યમાંથી નીકળી નાભિ રૂપી સરોવરમાં જતી હોય તેમ દેખાય છે. આ રેમવલ્લી જે પાતળી, મુલાયમ રૂવાટાંથી બનેલી, અને મનહર લાગતી હોય તો સ્ત્રીના સૌભાગ્યની વૃદ્ધિ કરે છે. અને તેથી ઉલટું જે વાંકીચૂકી, જાડી, તૂટેલી હોય તો સ્ત્રી વિધવા બને છે. ૭૯ થી ૮૨ निर्लोम व्रणरहितं हृदयं यस्याः समं मनोहारि ॥ ऐश्वर्यमवैधव्यं पतिप्रियत्वं भवति तस्याः
॥८३॥ उद्भिन्नरोमकीर्णं विस्तीर्णं हृदयमिह भवेद्यस्याः ॥ सा प्रथमं भर्तारं हत्वा वेश्यात्वमुपयाति
॥८४॥ पिशितविवर्जितमुन्नतविनतं हृदयं व्रणान्वितं विषमम् ॥ कमेकरात्वं तनुते वनितानां तत्क्षणादेव
હદય –-સ્ત્રીના વક્ષ:સ્થળ ઉપર વાળ ન હોય અને મહારી હોય તે તે સૌભાગ્ય, પતિને પ્રેમ અને ઐશ્વર્ય ભોગવે છે. જે વાળ હોય અને સ્તન વચ્ચે જગ્યા રહેતી હોય, તે સ્ત્રી સ્વચ્છંદી હોય છે. અને તેથી તે પોતાના પતિને ઘાત કરી પાછળથી વેશ્યા થઈ જાય છે. માંસરહિત, ઉંચી નીચી તથા છિદ્રવાળી છાતીવાળી સ્ત્રી દાસી બને છે. ૮૩ થી ૮૫ पीवरमुन्नतमायतमुरःस्थलं न मृदुलं न कठिनं विशिरम् ॥ अष्टादशांगुलमितं रोमविहीनं शुभं स्त्रीणाम्
॥८६॥
Page #268
--------------------------------------------------------------------------
________________
२७०
૨ સામુદ્રિતિલક विषमेण भवति हिंस्रा निमासेनोरसा भवति विधवा ॥ अतिपृथुना प्रियकलहा दुःशीला रोमशेनापि ॥८७॥
છાતી –સ્તનથી લઈ ગળા સુધીનો ભાગ લગભગ સીને અઢાર આંગળ પહોળો હોવો જોઈએ. જે તે ભાગ ઉંચે નીચે અસ્તવ્યસ્ત હોય તો સ્ત્રી હિંસાબાર થાય છે. માંરસહીન હોય તો વિધવા થાય. બહુ ભરાવદાર હોય તો કલેશ કરનારી, અને જે તેની ઉપર વાળ હોય તે દુબરિત્ર થાય છે. ૮૬-૮૭.
शस्तौ वृत्तौ सुदृढौ पीनौ कठिनौ घनौ स्तनौ सुदृशाम् ।। स्नानाय स्मरनृपतेः काञ्चन कलशाविव प्रगुणौ ॥८८ ॥ सुखसौभाग्यनिधानं समुन्नतं स्तनयुगं समं कान्तम् ॥ धत्ते सुवर्णवनिता कुम्भं रुचिरं स्मरेभस्य पुत्रः प्रथमे गर्ने पयोधरे दक्षिणोन्नते स्त्रीणाम् ॥ वामोन्नतेन पुत्री निरपत्यं चैव विषमेण
॥९०॥ शुष्क विहीनमध्ये स्थूलाग्रे स्तनयुगेङ्गना नैःस्व्यम् ॥ लभते विरले तस्मिन्वैधव्यं पुत्रनाशं च
॥ ९१॥ कुरुते वक्षोजद्वयमरघटघटीनभं पुरंध्रीणाम् ।। सततं पूर्वसुखं तत्पश्चादत्यर्थदुःखकरम् ,
॥९२॥ अतिनिविडं कुचयुगलं यस्त्रियाः पथि च यांत्या हि ।। सौख्यं सारसवदना सौभाग्यं हन्ति शस्तकरम् सुदृशां चूचुकयुग्मं शस्तं श्यामं सुवृत्तमतिपीनम् ॥ स्मरनृपतेर्मुद्रेयं रतिसुखनिधिकोशभवनस्य ॥९४॥ दीर्घ चूचुकयुग्मं यस्याः सा प्रियरतिर्भवति ॥ धूर्ता चान्तर्मनसा पुनस्तेनैव देष्टि सा मनुजम् ॥९५॥ बहिखनतेन चूचुकयुगलेनातीव सूक्ष्मविषमेण ।। संप्राप्य च महद्दुखं दुःशीला जायते योषित् ॥९६॥ સ્તન -ળ, ભરાવદાર, દઢ, પુષ્ટ, કઠણ અને એક બીજા સાથે ઘસાતા સ્તન હોય
Page #269
--------------------------------------------------------------------------
________________
જિન સામુહિકના પાંચ ગ્ર
૨૩૧ તે સ્ત્રી સૌભાગ્યશાલિની થાય છે. સ્તન જમણી બાજુ નમેલા હોય તે પ્રથમ ગર્ભે પુત્ર થાય, અને ડાબી બાજુ નમેલા હોય તે પ્રથમ સંતાન છોકરી થાય છે. જે સ્તન અસ્તવ્યસ્ત હોય તે સ્ત્રી વધ્યા રહે છે. જે સ્તન સુકાઈ ગએલા મૂળથી જ એક બીજા સાથે ચૂંટી ગએલા, અને કેવલ અગ્રભાગમાંજ ભૂલ હોય તો સ્ત્રી નિર્ધન થાય છે. જે સ્તન વચ્ચે જગ્યા વિશેષ રહેતી હોય તો સ્ત્રી વિધવા થાય છે. અને તેના પુત્રોને નાશ થાય છે. જે લંબગોળ સ્તન હોય તે સ્ત્રી પહેલાં સુખ ભોગવે છે. અને પછીથી દુઃખી થાય છે. ચાલતાં સ્ત્રીના સ્તન એક બીજા સાથે અથડાતા હોય તો સ્ત્રો સૌભાગ્યરહિત થાય છે. સ્તનને અગ્રભાગ શ્યામ, ગોળ, અને લેલે હોય તો તે સારે ગણાય છે. જે સ્ત્રીના સ્તનને અગ્રભાગ (ચૂચુક) લાંબા હોય તે સ્ત્રી સુરક્રિયામાં નિપૂણ હોય છે. પરંતુ ધૂર્ત સ્વભાવની અને પ્રેષિલી હોય છે. બહાર નમી પડેલા ચૂચુકવાળી સ્ત્રી તેમજ નાના મેટામાં એક બીજાથી એકદમ જુદા તરી આવતા હોય તેવા સૂચુકવાળી સ્ત્રી મેટું દુઃખ ભોગવે છે. અને ચારિત્ર્યહીન રહે છે. ૮૮ થી ૯૦
जत्रुभ्यां पीनाभ्यां धनधान्यसुतान्विता भवेद्वनिता ।। उन्नतिसंहतिमन्न्यां पुनरेषा भूरिभोगाढया
. ૨૭ श्लथकीकससंधिमता निम्नेन द्रविणलेशपरिहीना ॥ जत्रुयुगलेन योषिद्विषमेण पुनर्भवति विषमा ! ૧૮
જત્રુ (હાંસડી):--જે જ વિશાળ હોય તે સ્ત્રી ધનધાન્યને ભગવનારી થાય છે. અને જે ગળાકારવાળી પુષ્ટ હાંસડી હોય તો સ્ત્રી ભેગવૈભવને પ્રાપ્ત કરી શકે છે. જે ઢીલી અને અવાજ કરતી અથવા બેસી ગએલી હાંસડીઓ હોય તે સ્ત્રી વિધવા થાય છે. ૯૭-૯૮
यस्या वंध्या वनिता स्कंधयुगं किंचिदुन्नतं मूले ॥ नातिकशपीनदीर्घं सुखसौभाग्यप्रदं सुदृशाम ऊर्श्वस्कंधा कुलटा स्थूलस्कंधापि भारवाहनपरा ॥ चक्रस्कंधा वंध्या दुःखवती रोमशस्कंधा
|| ૧૦૦ || निर्गुढसंधिबंधौ सुसंहतौ पिशितसंयुतौ शस्तौ ॥ अंसौ स्यातां यस्याः सा नारी भूरिसौभाग्या ૨૦૬ सुदृशां नीचौ स्कंधौ दौर्भाग्यसमन्वितौ च भवतो वै॥ अत्युच्चैर्वैधव्यं निर्मासैदुःखदारिद्यम्
|| ૨૦૨]
Page #270
--------------------------------------------------------------------------
________________
૨ સામુહિકતિવક
ખભા:––જો સ્ત્રીના ખભા ઉંચા નીચા હાય તા સ્ત્રી વધ્યા થાય છે. પણ જો પુષ્ટ ખલા હાય તે! સુખ સૌભાગ્ય ભાગવે છે. એકદમ ઉંચા ખભાવાળી કુલટા, જાડા ખભાવાળી મજુરી કરનાર, વાંકા ખભાઓવાળી વધ્યા, અને ખભા ઉપર વાળવાળી સ્ત્રી દુ:ખ ભોગવનારી થાય છે. સ્ત્રીના ખભા માંસથી ઢંકાએલા, અને મનેહર જોઇએ. ઉંચા ઉપસી આવેલા ખભાવાળી સ્ત્રી વિધવા થાય છે. ૯૯ થી ૧૦૨
૨૩૨
कक्षायुगं सुगंधि स्निग्धं च समुन्नतं पिशितपूर्णम् ॥ तनुमृदुलरोमसहितं प्रशस्यते प्रायशः सुदृशाम् अतिनिम्ने निमसे प्रस्वेदमलान्विते शिराकीर्णे ॥ सोलूखलबहुरोमे कक्षे दौर्भाग्यमावहतः
॥ १०४ ॥
॥ १०६ ॥
॥ १०७ ॥
उक्षा (मजल ):---दुर्गंधरडित, यमडीसी, मांसल, डयसेली धाएjां श्रीशां ३ वारांवाजी ખગલા સારી ગણાય છે. ઉંડાણવાળો, સુક્કો, પરસેવા અને મેલથી ગંધાતી, નસેા તરી આવતી હાય તેવી અને ખાંડણીઆ જેવો ખગલા દુર્ભાગ્ય કરનારી હાય છે. ૧૦૩-૧૦૪ शस्तौ बाहू सुदृशां शिरीषतरुपुष्पकोमलौ दीर्घौ ॥ मानुषकुरंगहेतोः पाशाविव पुष्पचापस्य निर्लोम बाहुयुगलं गूढास्थिग्रंथि करिकराकारम् ॥ विश्लिष्टशिरा संधि स्त्रीणां सौभाग्यमधिशेते वैधव्यं वनितानां बाहुभ्यां स्थूलरोमशाभ्यां स्यात् ॥ दौर्भाग्यं स्वाभ्यां शिरायुताभ्यां परिक्लेशः अम्भोजगर्भसुभगं मृदु नवसहकारकिसलयाकारम् ॥ तनु विप्रकृष्टसवगुलिकं पाणिदयं शस्तम् रोम शिरापरिहीनं घनमांसं पाणितलयुगं स्निग्धम् ॥ बहुशुभमनुन्नतमनिम्नं रूक्षं खरं विवर्णं क्लेशदं भवति ।। १०९ ।। यस्याः पाणितलं स्यादबहुरेखं सा निहंति भर्तारम् ॥ दौर्भाग्यं भाग्यहीनां रेखारहितं पुनस्तनुते नरलक्षणाधिकारे नारीणामप्यशेषमेवोक्तम् ॥ कररेखालक्ष्म पुनः किंचित्प्रस्तावतो वक्ष्ये
॥ १०८ ॥
॥ ११० ॥
॥ १०३ ॥
॥ १०५
॥ १११ ॥
Page #271
--------------------------------------------------------------------------
________________
रक्ता व्यक्ता स्निग्धा गंभीरा वर्तुलाः समाः पूर्णाः॥ रेखास्तिस्रः स्त्रीणां पाणितले सौख्यलाभाय ॥११२॥ मत्स्येन भवति सुभगा हस्तस्थस्वस्तिकेन वित्ताच्या ॥ श्रीवत्सेन पुनः स्त्री नृपपत्नी नृपतिमाता वा ॥११३ ॥ पाणितले यस्याः स्यानंद्यावर्तः प्रदक्षिणा व्यक्तः ॥ भुवि चक्रवर्तिनः तस्त्रीरत्नं भवति भोगाईम् ॥११४॥ या करतले कनिष्ठ निर्गत्यांगुष्ठमूलतो याति ॥ सा रेखा भर्तृघ्नी तयुक्तां नोबहेकन्याम्
॥११५॥ रेखाभिर्मानतुल्यामिर्जायते सा वणिग्जाया । भवति कृषीवलपत्नी युगसीरोलूखलाकृतिभिः गजवाजिवृषभपद्माः प्रासादधनुर्भागैर्दुर्वाः ॥ यस्याः पाणितले स्युः सा तीर्थकरस्य भुवि जननी ॥११७॥ शंखस्वस्तिकसागरनंद्यावर्तातपत्रतिमिकूमैः॥ वामकरतलनिविष्टैः प्रजायते चक्रिणो माता ॥११८॥ ध्वजतोरणभद्रासनचामरभंगारशीर्षरेखाद्याः॥ यस्या भवन्ति पाणी सा जननी वासुदेवस्य ॥ ११९॥ श्रीवत्सबर्धमानांकुशगदादित्रिशूलतुल्यामिः ॥ रेखाभिर्जयशब्दो वनितानां जायते सपदि ॥ १२०॥ मंडककंकजंबुककृपकाकोलकवृश्चिकाः सुदृशाम् ॥ रासभसैरिभकरभाः करस्थिता दुःखमाददते
હાથ:--કમલ, લાંબા, ગ્રંથીઓ અંદર સમાઈગએલી હોય તેવા, રૂવાટાં રહિત અને હાથીની ડ જેવા હાથ વખાણવા લાયક છે. અને તેવા હાથવાળી સ્ત્રી સૌભાગ્યવતી રહે છે. જાડાં રૂંવાટાંવાળા હાથ વૈધવ્ય સૂચક છે. ટૂંકા હાથ દુર્ભાગ્ય આપે છે. અને નસો તરી આવતી હોય તેવા હાથ કલેશ આપે છે. જે સ્ત્રીના, હથિ (પાંચાથી લઈ આંગળીઓ સુધીને ભાગ ) કમળની માફક મનહર, નવપલ્લવ જેવા ચમકદાર અને
Page #272
--------------------------------------------------------------------------
________________
ar
R ailasan છુટી પડતી આંગળીઓવાળા હોય તે સ્ત્રી શુભ લક્ષણવાળી ગણાય છે. સ્ત્રીના હાથમાં ઘણ રેખાઓ હેવી તે વેધવ્યસૂચક છે. અને રેખાહીનહસ્ત હોય તે દુર્ભાગ્યનું લક્ષણ છે. સ્ત્રીઓ અને પુરુષોને માટે હથેલીની અંદરની રેખાઓનું ફલ સરખું છે. જે રેખા અંગુઠાના મૂળમાંથી નીકળી કનિષ્ઠિકા સુધી જાય છે, તે રેખા પતિનો નાશ કરનારી હોય છે. તેથી તેવી રેખાવાળી કન્યા સાથે લગ્ન ન કરવું. ૧૦૫ થી ૧૨૧
स्त्रीणां सरलोंगुष्ठः स्निग्धो वृत्तः शुभस्तथांगुलयः ॥ मृदुलत्वचः सुदीर्घाः क्रमशो वर्तुलाः सुपर्वाणः ॥१२२॥ चिपिटाः स्फुटाश्च रूक्षाः पृष्ठे रोमान्विताः खराः वक्राः ॥ अतिइस्वकृशा विरला विदधति दारिद्यमगुलयः . ॥१२३॥
આંગળીઓ –સ્ત્રીની આંગળીઓ મૃત્વચાવાળી, લાંભી, અને સુંદર વેઢાઓવાળી હોય તે તે શુભ લક્ષણ છે. તેમજ અંગુઠા પશુ સીધે, અને ગેલ હોય તે સારું ગણાય છે. ચપટી, ફાટી ગએલી, રૂક્ષ આંગળીએ ખરાબ ગણાય છે. સ્ત્રીની આંગળીઓ ઉપર વાળ હે
લક્ષણ છે. ઘણી ટુંકી અને જાડી આંગળીઓ
પણ સારી ગણાતી નથી
स्निग्धा बंधूकरुचः सशिखास्तुंगाः शुमा नवराः ॥ . सुदृशां बिभत्यकुशलीलामनंगगन्धद्विपेन्द्रस्य ॥१२४॥ सर्वकैः पीनैः सितैविणेः शिखाविरहितैः ॥ . शुक्त्याकार्बनिता भवंति सौभाग्यधनहीनाः पाणिचरणयोर्यस्या जायन्ते बिन्दको नखेषु सिसाः ॥ सा जगति सुसितनखा दुखाय स्वैरिणी स्पणी ॥ १२६॥
નખ-ચમકીલા, ગુલાબી રંગના, અણીદાર, ઉપસેલ્સ નખ હોવા જોઈએ જે રૂક્ષ, પહેળા, ધોળા અથવા રંગહીન નખ હોય તો સ્ત્રી સુખ સૌભાગ્યહિત થાય છે. જે સ્ત્રીને હાથ પગના નખ ઉપર સફેદ બિંદુઓ હોય છે, તે સ્ત્રી વ્યભિચારિણ माय छे. १२४ थी १२६
सरला शुभसंस्थाना निलोमा मध्यमारवंशास्थिः॥ पृष्ठिः पिशितोपचिता सुखसौभाग्यप्रदा स्त्रीणाम् ॥ १२७॥ भुमवलितेन दासी भर्तृप्नी भामिनी विशालेन ।। सशिरेण सदुःखा स्याविधवा पृथ्न रोमभृता ॥ १२८॥
Page #273
--------------------------------------------------------------------------
________________
જૈન જ્ઞાતિકના પાંચ ગ્રંથા
चीड:-राजरडित, मांसल सीधी पीठ सारी राष्ट्रीय है. लागेबी, वांडी युडी પીઠવાળો સ્ત્રી દાસી થાય છે. વિશાળ પીઠવાળી વિધવા થાય છે. નસા તરી આવતી હાય તેવી હાય તેા દુ:ખી થાય છે. અને જો રૂવાટાવાળી પોઠ હાય તેા ઓ વિધવા થાય છે. ૧૨૭ થી ૧૨૮
॥ १३१ ॥
ऋवी काटिका स्यात्समांसपीना समुन्नता यस्याः ॥ दीर्घायुर्विधवात्वं लमते सा सौख्य सौभाग्यम् बहुपिशिता निष्पिशिता शिराचिता रोमशा विशाला च ॥ कुटिला विकटा कुरुते दौर्भाग्य प्रायशः सुदृशाम् मांसोपचितः कंठो वृत्तश्चतुरंगुलः शुभो विशदः ॥ उच्चविलासं कथयति वदनांभोजस्य वनितानाम् यस्याः सुसंहिता स्फुरखात्रितयांकिता भवेदग्रीवा ॥ सालंकारं कनकं मुक्तारत्नान्यंगना दधते व्यक्तास्थिर्निमांसा चिपिटा स्फुटा कुरूपसंस्थाना ॥ सोपदिशति ग्रीवा योषाणां दुःखदौर्भाग्यम् ग्रीवा स्थूला विधवां चक्रावर्ता स्त्रियं वंध्याम् ॥ सशिरा ह्रस्वा निःस्त्रां कुरुते दीर्घा पुनः कुटिलाम
॥ १३२ ॥
॥ १२९ ॥
॥ १३० ॥
॥ १३३ ॥
॥ १३४ ॥
ગરદનઃ—જે સ્ત્રીને સરલ, માંસલ અનેસીધી ગરદન હાય તેાતે શ્રી ધનવાન તથા લાંબા કાળ સુધી જીવનારી વિધવા થાય છે. ઘણા માંસવાળી અથવા માંસહીન, નસાવાળી, રૂવાટાંવાળી વિશાળ વાંકાચુંકી તથા સુક્કી ગરદન સ્ત્રીઓને દુર્ભાગ્ય . આપે છે. માંસથી ભરાવદાર, ગાળાકાર, ચાર આંગળના ઉચાઈવાળા જોવામાં વિશાળ લાગત કંઠે સ્ત્રીની ચતુરાઈને વ્યક્ત કરે છે. અર્થાત્ તેવા કઠવાળી ઓ ઘણી સારી રીતે સુખ વૈભવને ભગવી શકે છે. ગળામાં ત્રિવલ્લી પડતી હેાય તે સૌભાગ્યનું લક્ષણ છે. સુકાઈ ગએલુ, ચપટું ગળુ દુ:ખદાયક ગણુાય છે. અને જાડુ ગળુ વૈધવ્ય, ભ્રમરીઓવાળું વંધ્યત્વ, નસાવાળું અને ટુંકું ગળું નિર્ધનતા, તથા ઘણું લાંબુ કુલતાપણ આપે છે. ૧૨૯ થી ૧૩૪
इयंगुलमानं चिबुकं वृत्तं पीनं सुकोमल शस्तम् ॥
स्थूलं द्विधा विभक्तं रोमशमत्यायतं शुभं न स्यात् ॥१३५॥
Page #274
--------------------------------------------------------------------------
________________
૨ સામુહિકતિલક यि (१५):- Him प्रभानी, शो पुट, भय यया સારી ગણાય. પરંતુ વચ્ચેથી બે ભાગ થઈ ગએલી, ઘણું પહોળી અથવા રૂંવાટાવાળી ७५ निशाने पात्र छ. १३५ . निर्लोम शुभं सुघनं हनुयुगलं चिबुकपार्श्वसंलमम् ॥
अतिवक्रकृशं स्थूलं पुनरशुभं रोमशं दृश्यम् ॥१३६ ।।
દાઢી:–(હડપચીનાં પડખાંએ) રૂંવાટાં રહિત, દળદાર દાઢી સારી સ્ત્રીઓને હોય છે. જે સ્ત્રીની દાઢી ઘણી વાંકી ચુકી, સુકાઈ ગએલી, જાડી અથવા રૂંવાટાવાળી હોય તે તે અશુભ ગણાય છે. ૧૩૬
शस्ते कपोलफलके पीने वृत्ते समुन्नते विमले ॥ पुलिन इव त्रिलोतसः कुसुमायुधयादसां स्त्रीणाम् ॥१३७ ॥ यस्याः कपोलयुगलं विच्छायं रोमसंयुतं परुषम् ॥ रूक्षं स्वभावनिम्नमासितं सा दुःखिनी च स्यात् ॥१३८ ॥
चाण ( स्य ):-क्तियुत, मने Gudai 3 मालपा साय: छे. જ્યારે રૂક્ષ અને રૂવાટાંવાળા ગંડ ખરાબ સ્વભાવનું સૂચન કરે છે. ૧૩૩-૧૩૮
वर्तुलममलं स्निग्धं सुपूर्णशीतांशुमंडलविडंबि । सौम्यं समं समांसं सुपरिमलं प्रशस्यते वदनम् . ॥१३९ ॥ जनकवदनानुरूपं यस्या मुखपंकजं सदाह्लादि ॥ सा कल्याणी प्रायेणेति समुद्रः पुरा वदति ॥१४०॥ तुरगोष्ट्रखरबिडालव्याघच्छागानाकारम् ।। पृथुलं निम्नं स्फुटितं दुर्गन्धं शस्यते न मुखम् ॥१४१॥
सुमागाभट, निर्भ, यमहार, यनी भा४ नयन-मना२, सौम्य ભાવવાળું, માંસલ અને સુગંધીદાર મુખ વખાણવા લાયક છે. સ્ત્રીનું મુખ પોતાના પિતાના મુખના જેવું હોય તો તે સ્ત્રી સૌભાગ્યશાલિની થાય છે. ઘેડા, ઊંટ, બીલાડા, * ગધેડા, વાઘ તથા બકરાના જેવા મુખવાળી સ્ત્રી દુર્ભાગ્યવાળી હોય છે. તેવી જ રીતે પહોળા, નીચા વળી ગએલા અને દુર્ગધ મારતા મુખવાળી સ્ત્રી સારી ગણાતી નથી ૧૩૯ થી ૧૪૧
रेखाखंडितमध्यो मसृणः परिपकविम्बफलतुल्यः ॥ अधरोष्ठः स्निग्धोऽसौ मनोहरो हरिणशावदृशाम् ॥१४२॥
Page #275
--------------------------------------------------------------------------
________________
જૈન સામુદ્રિકના પાંચ મથા
शस्तः सुधानिधानं सततमधरोष्ठपछवो व्यक्तः ॥ हृदयोत्थ सदनुरागच्छटाभिखि रंजितः स्त्रीणाम् विषमो लघुः प्रलम्बः प्रस्फुटितः खंडितः कृशो रूक्षः || दन्तच्छदोङ्गनानां दत्ते दौर्भाग्यदुःखत्वे श्यामेन भर्तृहीना स्थूलेन कलिप्रिया भवति नारी ॥ अधरोष्ठेन प्रायो दौर्गत्ययुता विवर्णेन सुदृशामिहोत्तरोष्ठः पर्यायनतः सकोमलो मसृणः ॥ स्निग्धो रोमविरहितः किंचिन्मध्योन्नतः शस्तःभवति पृथुरुत्तरोष्ठः समुन्नतो लोमशो लघुर्यस्याः || स्थूलः सा रमणी स्याद्विधवा कलहप्रिया प्रायः
॥ १४७ ॥
એઠઃ-મધ્યભાગમાં રેખાથો એ ભાગમાં વહેંચાઈ જતા, ચમકદાર, પાકેલા શીલાડા જેવા લાલ. સ્નિગ્ધ અને મનેાહર અપરાધ હાવા જાઈ એ. અધરાણ ઉપર સ્ત્રીના મનાભાવ દેખાઈ આવે છે. લાંબા ટુકા, બહુ નાના લખડતા, ફાટેલે, ખડિત થએલા સુકે કે કાન્તિહીન આઠ હાય તેા દુર્ભાગ્યની નિશાની સમજવી. આઠ કાળા હાય તા પતિહીન, જાડા હોય તે ક્લેશ કરનારી અને રંગહોન હોય તે ઘણુ ખર્ ો દુર્ભાગ્યવાળી થાય છે. ઉપરના આઠ રૂવાટાં રહિત, સ્નિગ્ધ તથા મધ્યમાંથી કંઈક ઉંચા હાય તા તે સારા ગણાય છે. જેના ઉપલા આઠ ઉન્નત, રામવાળા નાના અને જાડા હાય તે વિધવા થાય છે. અને કલહપ્રિય હાય છે. ૧૪૨ થી ૧૪૭
. २०७
स्निग्धैः समैः शिखरिभैः समुन्नतैर्विशद कुंदसमशुभैः । दशनैर्घनैस्तरुण्यः सौभाग्यैश्वर्यभोगिन्यः शुचिरुचयो द्वात्रिंशदशना गोक्षीरसन्निभाः सर्वे ॥ अ उपरि समा यस्याः सा क्षितिपतिवल्लभा बाला अतिस्वदीर्घसूक्ष्माः स्थूला द्विपंक्तयो दशनाः || विषमाः शुक्त्याकाराः श्यामास्तन्वन्ति दौर्गत्यम् नियतं रदैरधस्तादधिकैर्निजमातृभक्षिणी रमणी | अध उपरि पुनर्विलैः कुटिला विकटैश्व पतिरहिता
॥ १४३ ॥
|| 288 ||
॥ १४५ ॥
॥ १४६ ॥
॥ १४८ ॥
॥ १४९ ॥
॥ १५० ॥
॥ १५१ ॥
Page #276
--------------------------------------------------------------------------
________________
૨ સામુહિતિલક सितपीठिकास्थिरदा सक्लेशा दंतुरा पुनः कुटिला ॥ चलितरदा पतिरहिता निरपत्या धनमतियुवतिः ॥१५॥
દાંત-સ્નિગ્ધ, અણીદાર, ખીલેલા, કુંદ કળી જેવા, એક બીજાની સાથે ચેટી ગએલા દાંત હોય તે સારા ગણાય. આવા દાંતવાળી સ્ત્રીઓ સૌભાગ્ય તથા ઐશ્વર્યને ભગવે છે. ધેળા રંગના, દૂધ જેવા ઉપર અને નીચે થઈ કુલ ૩૨ દાંતવાળી સ્ત્રી રાજરાણી થાય છે. નાના મેટા, જાડા, બેવડાએલા અને છીપ જેવા દેખાતા દાંતવાળી ી દુર્ગતિને પામે છે. ઉપરની પંક્તિ કરતાં નીચેના દાંત વધારે હોય તે માતાનું સુખ મળતું નથી. વચ્ચે જગ્યાવાળા દાંત હોય તે સ્ત્રી કુટિલ નીકળે છે. ઘણું આછા દાંતવાળી સ્ત્રીને પતિ મળતો નથી. આગળ તરી આવતા દાંતવાળી સ્ત્રો પણ કુટિલ લિથ છે. તેમજ હાલતા (એકબીજાથી દૂર રહેવાથી વગર કારણે) દાંતવાળી સ્ત્રી જડબુદ્ધિવાળી પતિ તેમજ પુત્રના સુખથી રહિત હોય છે. ૧૪૮ થી ૫૨
जिह्वा स्निग्धा मृद्धी शोणा मसृणा तनुर्भवति यस्याः ॥ मिष्टान्नभोजना स्यात्सौभाग्ययुता सा सदा रमणी ॥१५३॥ स्यादते संकीर्णा कुशस्येवाप्रविस्तीर्णा वा ॥
तापि न प्रशस्ता कृष्णाप्रायेण रमणीनाम् खरया तोये मरणं प्राप्नोति. विवाहमेति पाटलया ॥ वर्णच्छेदं कलहं श्यामलया जिया युवतीं ॥१५५॥ दारिद्रयं मांसलया विशालया रसनया पुनः शोकः ॥ अतिलम्बयापि सततमभक्ष्यभक्षणरतिः स्त्रीणाम् ॥१५६ ॥
છલા –ટુંકી, લાલ અને સુંદર જીભવાળી સ્ત્રી મિષ્ટાન ભેજી તથા સૌભાગ્યશાળી થાય છે. સ્ત્રીઓને અગ્રભાગમાં અતિશય અદાર, ધોળી અથવા કાળી જીભ હોય તે તે ખરાબ લક્ષણ છે. જે ખરબચડી ગધેડાના જેવી જીભ હોય તે પાણીમાં મૃત્યુ થાય છે. ગુલાબી જીભવાળી સ્ત્રી વૈવાહિક સુખ ભોગવે છે. કાળી જીભવાળી વટલાય છે. અને કલેશ ભગવે છે. જાડી જીભ દારિદ્રથ આપે છે. લાંબી જીભ શેકાતુર બનાવે છે. અને ઘણી લાંબી જીભ અલાય ભક્ષણ કરાવે છે. ૧૫૩ થ ૧૫૬
स्निग्धं कोकनदच्छवि प्रशस्यते तालु कोमलं विमलम् ॥ स्याम पीनं च पुनः सुदशा दुःखावह बहुशः | ૨૫૭ છે
Page #277
--------------------------------------------------------------------------
________________
ન સાણદિના પક્ષ કે
तालुनि सिते दरिद्रा पतिहीना दुःखिता भवति कृष्णे॥ प्रव्रज्यासंयुक्ता रूक्षे समले पुननारी
॥१५८॥ कंदस्थूला वृत्ता क्रमशस्तीक्ष्णलोहिता शुभा घेटी । स्थूला सूक्ष्मा लम्बा कृष्णा श्वेता शुभा नैव ॥१५९ ॥
તાળવું –સ્નિગ્ધ અને કમળ જેવું તાળવું શુભ મનાય છે. જ્યારે કાલું, જાડું થઈ ગએલ તાળવું શક તેમજ દુઃખ આપે છે. ધેળા તાળવાવાળી દરિદ્ર થાય થાય છે. કાળાં તાળવાવાળી સ્ત્રી પતિહીન અને દુઃખી થાય છે. રૂક્ષ તાળવાવાળી તેમજ મેલા તાળવાવાળી સ્ત્રી સંન્યાસિની થાય છે. સ્ત્રીના ગળામાં મૂળમાં , અગ્રભાગમાં અણુદાર, લાલાશ પડતી ઘટિકા (હેડી) હેય તે તે શુષ છે. જા, છીણે, લાંબા કાળે કે છે અશુભ છે. ૧૫૭ થી ૧૫૯
ईषद्विकसितगंडं हसितमलक्ष्यविजंकलं शस्तम् ॥ . . प्रान्ते मुहुः सकंपं संमीलितलोचनं नियम ॥१६० ॥
હાસ્યસીઓને હસતી વખતે ગડથળ સહેજ હલે, દાંત, દેખાય નહિ, તેમજ કલધ્વનિ થાય તો તે હાસ્ય વખાણવા એગ્ય કહેવાય. પરંતુ એ હસતાં આંખે બંધ થઈ જતી હોય અને તેમના છેડાઓ ઉપર કંપારી માલુમ પડતી હોય તે તે स्य निंपात्र छे. १६० . निःस्वां द्विधाप्रभागा कर्मकरी नासा स्त्रियं लची॥ भर्तृविहीनां चिपिटा दीर्घा बहुकोपनां कुरुते ॥१६१ ॥
નાકા–સીના નાકના અગ્રભાગમાં જે બે ભાગ થઈ જતા હોય તે તે નિર્ણ નતાનું લક્ષણ છે. નાનું નાક દાસીપણાનું સૂચક છે. ચપટું નાક વેધવ્ય કરે છે. અને લાંબુ નાક સ્ત્રીને કેોધી બનાવે છે. ૧૧
दीर्घ दीर्घायुक्तं क्षुतं कृतपिंडितं हादि । अनुनादयुतं शस्तं ततोऽन्यथा भवति विपरीतम् .. ॥१९२। गोक्षीरचारुलसिते रक्तांते कृष्णतास्के तीक्ष्णे ॥ प्रच्छन्नं कथयितुमिव कर्णविलमे शुभे नयने नीलोत्पलदलतुल्यैर्विमलैः सूक्ष्मपक्ष्माभिः स्निग्धैः ॥. नयनैरिहार्ककमलैर्भवन्ति सौभाग्यभोगिन्यः ॥ १६४.।
२८.
Page #278
--------------------------------------------------------------------------
________________
૧ સામુહિતિહાસ मृगनेत्रा शशनेत्रो वराहनेत्रा मयूरनेत्रा च ॥ पृथुनेत्राम्बुजनेत्रा निर्मलनेत्रा शुभा नारी उद्धान्तचित्ता केकरविषमाक्षी निन्दिताक्षी भवेयुवतिः ॥ मेषांक्षी बिडालाक्षी वृत्ताक्षी समुन्नताक्षी न दीर्घायुः ॥१६६ ॥ यस्याः पिङ्गलनेत्रद्वितयं सा सुरतसुखकौशलं लभते ॥ दुःशीलत्वेन समं वैधव्यं वा. ध्रुवं रमणी
॥१६७॥ गोषिङ्गलनेत्रयुता पितरं श्वशुरं च मातुलं च पुत्रम् ॥ भ्रातरमप्यधिगच्छति कामप्रथिला च मोहपरा ॥ १६८ ॥ कोकनदच्छदरक्तच्छायं नयनद्वयं भवति यस्याः ॥ . सा परपुरुषाकांक्षिणी रमणी च नित्यं स्यात् सजलनयना न शस्ता स्फारितनयना विहीनतरा ।। नरनयना कोटरनयना चंचलनयना गभीरनयनापि ॥१७०॥ या सव्यकाणचक्षुः सा परपुरुषाभिचारिणी स्मणी ।।. अपसव्यकाणचक्षुः सा जन्मन्येव निरपत्या ॥ १७१॥
આંખ ગાય ઉધના જેવાં સફેદ, છેડા ઉપર લાલ અને કાળી કીકીવાળા, તથા જાણે ગુપ્ત વાત કહેવા આતુર હોય તેવાં લાંબા નેત્રો સારાં ગણાય છે. નીલકમલ જેવાં નિર્મળ, સૂથમ પાંપણવાળાં, નેહાળ નેત્રવાળી સ્ત્રી સૌભાગ્યવતી રહે છે. હરણ, સસલું, ભૂંડ અને મેરના જેવી તેમજ પહોળી કમળ જેવી અને ચકખી આંખવાળી
ઓ સારી ગણાય છે. એક નાની અને બીજી મોટી એવી આંખવાળી સ્ત્રી વિક્ષિપ્ત ચિત્તવાળી રહે છે. બિલાડી જેવી, ઘેટા જેવી અને ગોળ આંખોવાળી સ્ત્રી અલ્પાયુષી થાય છે. જે સ્ત્રીની આંખે મધના જેવી પીળચટી હોય, તે આ દુરાચાર કરી સુખ ભગવે છે. અને તે જલદી વિધવા પણ થઈ જાય છે. જે સ્ત્રીની આંખ હડતાળ જેવાં પીળા રંગની હોય છે, તે સ્ત્રી ઘણું જે કામાતુર રહે છે. અને તેથી પિતા, પુત્ર, સસરે અથવા મામા કે ભાઈ ગમે તેની સાથે વ્યભિચાર કરે છે. જે સ્ત્રીની આંખ લાલકમળની કાતિવાળી હોય તે પરપુરુષમાં આસક્તિવાળી હોય છે. સ્ત્રીની આંખ પાણીવાળી, ફાટેલી દેખાતી, પુરુષના જેવી કઠોરતાવાળી, ગેળાકાર, ચંચળ અને ઉંડી હોય તે સારી ગણાતી નથી. જે સ્ત્રીની ડાબી આંખ કાણી રહે છે. તે વ્યભિચારિણું નીકળે છે. અને જમણી આંખ કાણું હોય તે વાંઝણી થાય છે. ૧૬૩ થી ૧૭
Page #279
--------------------------------------------------------------------------
________________
અને સામુહિકના પાંચ ગ્ર
सुदृद्वैः स्निग्धैः कृष्णैः सूक्ष्मैः स्यात्पमधिर्नमैः सुभगा। सूक्ष्मर्विरलैः कपिलैः स्थूलैनिंद्या ध्रुवमजाभैः ॥१७२॥ रोदनमनिमेषलक्षणमासामपि पुरुषवत्परिज्ञेयम् ॥ ग्रंथप्रपंचभयतः पुनरिह दिङ्मात्रमपि नोक्तम् ॥१७३॥
પાંપણેઃ-કાળી, ચમકીલી, મજબુત અને ઝીણી પાંપણેથી સ્ત્રી ભાગ્યશાળી થાય છે. અને બારીક વાળવાળી કપિલવાની તેમજ આછી આછી પાંપણે હોય તો સ્ત્રી ખરાબ ગણાય છે. સ્ત્રીઓને રૂદન,નિમેષ આદિનાં લક્ષણો અને ફળ પુરુષના જેવા જ હોય છે તેથી ગ્રંથ વિસ્તાર થવાના ભયથી અહીં તે સંબંધમાં કંઈ પણ કહ્યું નથી.
१७२-१७३
शस्ता वृत्ता तन्वी भ्रूयुगली कज्जलच्छाया ॥ ... नयनांभोरुहवलयितरूपा नालं समाश्रयति ॥१७४॥ लघुमृदुरोममयी भूरधिज्यधनुखि शुभा सुदृशाम् ॥ कीर्णा पिंगलवृत्ता पृथुला खररोमशानशुभा .. ॥१७५॥ वित्तविहीनां ह्रस्वा मिलिता स्थूला सदैव दुःशीलाम् ॥ वंध्यां सुदीर्घरोमा रमणी भ्रूवल्लरी कुरुते
॥१७६॥ ભ્રમર-ઝીણા મુલાયમ વાળવાળી અને ચઢાવેલી ધનુષ્યની માફક વકી વળેલી ભ્રમરો સારી ગણાય છે. છુટી છુટી અને ભૂખરા રંગની અથવા જાડી તેમજ જાડા વાળવાળો ભ્રમરો ખરાબ ફળ આપે છે. નાની ભ્રમરે નિર્ધનને હોય છે. એક બીજાથી મળી ગએલી દુશ્ચરિત્રને હોય છે અને લાંબા વાળવાળી ભ્રમરે વાંઝણીને હોય છે. ૧૭૪ થી ૧૭૬
लम्बा विपुला कर्णद्वयी मिलिता शुभावर्त्तसंयुक्ता ॥ दोलायुगलाविरतिप्रीतिं दंपतिकृते युगपत् .. ॥१७७ ॥ रोमोपगता यस्याः शष्कुलिरहिता च नो शस्ता ॥ कुटिला कृशा शिराला नारी सा जायते निंद्या ॥१७८॥
કાનઃ-લાંબા પહોળા અને માથા સાથે સેંટી ગએલા લાગતા કાન સારા ગણાય છે. પરંતુ રૂવાટાંવાળા, છિદ્રરહિત, કુટિલ, સુકાઈ ગએલા તેમજ નસો દેખાઈ આવે તેવા કાનથી સ્ત્રી નિંદાપાત્ર થાય છે. ૧૭૭–૧૭૮
Page #280
--------------------------------------------------------------------------
________________
૨ સામુહિકતિક निलामशिराविरहितमद्देन्दुसमं ललाटतलम् ॥ व्यंगुलमानमनिम्न स्त्रीणां सौभाग्यमावहति ॥१७९॥ रेखारहितं व्यक्तं स्वस्तिकसमलंकृतं शुभं भालम् ॥ प्रगुणं पट्टमिव स्मरनृपस्य राज्याभिषेकाय ॥१८०॥ यस्याः प्रलम्बमलिकं सा तु नारी देवरं निजं हंति ॥ सदपि शिरारोमयुतं सा भवेत्पांसुला बाला ॥१८१॥ सीमन्तो ललनानां ललाटपट्टाश्रितः शुभः सरलः ॥ प्रगणित इवार्द्धचंद्राकृतिः कृतः पुष्पचापेन
॥ १८२॥ લલાટ – રૂવાટાં રહિત, નસો વગરનું (નસો દેખાતી ન હોય તેવું) અર્ધચંદ્ર જેવું, તેમ જ ત્રણ આંગળ પહેલું લલાટ સ્ત્રીઓને સૌભાગ્યવતી બનાવે છે. રેખા વગરનું, સ્પષ્ટ અથવા સ્વસ્તિકની આકૃતિવાળું, વિશાળ કપાળ સારું ગણાય છે. જે સ્ત્રીનું લલાટ વ્યર્થ વધી ગએલું માલુમ પડતું હોય તે સ્ત્રી તેના દીયરને નાશ કરે છે. અને જે તેવા કપાળ ઉપર વાળ કે નસ દેખાઈ આવતી હોય તે સમજવું કે તે સ્ત્રી વ્યભિચારિણી છે. સ્ત્રીને સેંથે લલાટથી લઈ લબે અર્ધચંદ્ર જે દેખાતે, હેય તે તે શુભ છે. ૧૭૯ થી ૧૮૨
कुंजरकुम्भनिभं स्यावृत्तं शीर्ष समुन्नतं यस्याः ॥ सा भवति भूपपत्नी सौभाग्यैश्वर्यसुखसहिता ॥१८३॥ स्थूलेन भवति शिरसा विधवा दीर्धेण बंधकी युवतिः॥ विषमण विषमदुःखा दौर्भाग्यवती विशालेन ॥१८४॥
માંથું:-હાથીના કુંભસ્થળ જેવું, ગોળ અને ઉંચું માથું હેય તે સ્ત્રી સૌભા. ગ્યવતી અને એશ્વર્યસંપન્ન રાજપત્ની થાય છે. મેટા સ્કૂલ માથાવાળી વિધવા થાય છે. લાંબા માંથાવાળી વેશ્યા થાય છે. વિષમ માથાવાળી વિષમ પ્રકારનાં દુઃખવાળી અને વિશાળ માથાવાળી સ્ત્રી દુભગિની થાય છે. ૧૮૩–૧૮૪
रोलम्बसमच्छायाः सूक्ष्माः समुन्नताः स्निग्धाः ॥
केशाः एकैकमवा जायन्ते भूपपत्नीनाम् ॥१८५॥ :: आकुंचिताग्रभागाः स्निग्धांबुजकालकान्तयः सुभगाः ॥
चिकुरा हरंति यमुनातरंगभंगी वरस्त्रीणाम् . ॥ १८६॥
Page #281
--------------------------------------------------------------------------
________________
સારુતિના પાંચ અંશ
२४७ यस्याः प्रस्फुटिताग्राः सूक्ष्माः परुषाः शिरोरुहा लघवः ॥ उच्चा विरला जटिला विषमा सा दुःखिनी युवतिः ॥१८७ ॥ अतिशयदीर्घस्थूलैर्मर्तृघ्नी कामिनी भवति ॥ केशः कपिलैरमनस्कारस्कंधप्रभवः पुननिद्या ॥ १८८॥
વાળ-ભમરાના જેવા કાળા, પાતળા અને ચીકણું ચળકતા વાળ (સારી સ્ત્રીઓને) રાજપત્નીઓને હોય છે. અગ્રભાગમાં કંઈક વળેલા, ચળકતા, અને વાંકડીયા વાળ ઉત્તમ સ્ત્રીઓને હોય છે. જે સ્ત્રીને અગ્રભાગમાં ફાટેલા, ઘણું ઝીણા, ખરબચડા અને નાનાવાળ હોય છે, અથવા ઊભા, આછા, ઘણું જૂથવાળા કે ખરાબ વાળ હોય છે, તે સ્ત્રી દુઃખી થાય છે. સ્ત્રીને ચોટલે ઘણું લાંબા અને જાડા વાળને હોય તો જાણવું કે તે સ્ત્રી પતિનો નાશ કરનાર છે. વળી બદામી, મનને અપ્રિય લાગે તેવા અને છેક ગરદન પર્યત ઉગેલા વાળવાળી સ્ત્રી નિંદ્ય છે. ૧૮૫ થી ૧૮૮
પ્રકરણ ચોથુ સંપૂર્ણ
-
અધિકાર પાંચમો व्यंजनमथ प्रकृतयो मिश्रकमेतदपि भवति संख्यानम् ॥ संक्षेपालक्षणमथ ह्यनुक्रमेणैव वक्ष्यामि
॥१॥ जन्मान्तरं व्यंजनमिह शुभाशुभं व्यज्यते ध्रुवं येन ॥ तनुमयहत्त्वगादि व्यंजनमाख्यायते सद्भिः रक्तः कृष्णो धूम्रो बिन्दुसमो मशक एव विज्ञेयः॥ तिलकं तिलकाकारं ततोऽन्यदपि लांछनं स्त्रीणाम् ॥३॥ अन्तर्धयुग्मे वा ललाटमध्ये विलोक्यते यस्याः ॥ सुस्निग्धाभो मशकः सा भवति महीपतेः पत्नी ॥४॥ अन्तर्गमकपोले स्फुटता मशकेन लोहिता भवति ॥ मिष्टान्नभोजनमात्ति प्रायेण सा नितम्बिनी लोके तिलकं लांछनमथवा हृदि रक्ताभं विलोक्यते यस्याः ॥ सा धनधान्योपेता पतिप्रिया जायते पत्नी ॥६॥
Page #282
--------------------------------------------------------------------------
________________
૨૪૪
૨ સામુદ્રિકતિલક
रक्तं तिलकं लांछनमपसव्यपयोधरे भवति यस्याः ॥ पुत्रीचतुष्टयं सा सुतत्रयं चांगना सूते तिलकेऽशुभैवामकुचे विलासवती तदा स्वनालेन ॥ स्फुटमेकपुत्रजननी सा विधवा दुःखिनी भवति गुह्यस्य कुंकुमाभस्तिलकः प्रान्तेऽथ दक्षिणे भागे ॥ सां भवति भूपपत्नी नृपजननी जायते वापि मशको लोहितवर्णो नासाग्रे दृश्यते स्फुटो यस्याः ॥ सा भूपपट्टराज्ञी राजानं सूयते सूनुम विस्फुरति नासिकाग्रे यस्यास्तिलकः सकज्जलच्छायः भर्तृनी सा नारी विशेषतः पांसुला भवति नाभेरधोविभागे मशको वा तिलकलांछने स्याताम् ॥ या भवतः स्निग्धे सा रमणी वहति कल्याणम् स्यातां गुल्फौ यस्याः स्फुटलांछनमशकतिलकसंयुक्तौ ॥ साधनधान्यविहीना दुःखवती जीवति प्रायः वामे हस्ते कंठे वा काये जायते ध्रुवं यस्याः || मशको यदि वा तिलकः प्राग्गर्भे सा सुतं सूतेमशकं तिलकं लांछन मुक्तस्थाने कृताशुभं यासाम् ॥ अंगे पुनरपसव्ये सुदृशां क्लेशावहं बहुशः
॥७॥
॥ ८ ॥
॥९॥
॥ १० ॥
॥ ११ ॥
॥ १२ ॥
॥ १३ ॥
11| 28 ||
॥ १५ ॥
વ્યંજન અને પ્રકૃતિ આદિ મિશ્રક સુધીનું લક્ષણ એ પણ સસ્થાન એટલે કેહુ જ છે. તેથી તેમનાં લક્ષણે પણ સંક્ષેપમાં અનુક્રમે કહીશ. જન્માન્તરનાં કર્મોદ્વારા રચાએલું શુભાશુભ જેનાથો સ્પષ્ટ થાય તેનું નામ વ્યંજન છે, અને તે શરીર ઉપરની ચામડીનાં ચિન્હા દ્વારા સ્પષ્ટ થાય છે. માટે તે ચિન્હા (તલ મશક આદિ )ને સત્પુરુષાએ વ્યંજન કહ્યાં છે. રાતા, કાળા, ધૂમાડીઆ રંગના જિંદુ જેવા હોય તેને માક કહે છે. અને જે તિલક ( ચાંલ્લા )ના આકારનું હોય તેને તિલક કહે છે. અને આનાથી જુદો પડતા જે ડાઘ ( લાલ કાળા કે ધૂમાડીગ્મા રંગના ) હાય તેને લાંછન
Page #283
--------------------------------------------------------------------------
________________
ન સામુદ્રિકના પાંચ
૧૪૫ કહે છે. જેની બ્રમરો વચ્ચે કે કપાળ વચ્ચે સુસિનગ્ધ મશક હોય તે રાજપની થાય છે. ડાબા કપિલની અંદર જેને મશકથી લાલાશ દેખાતી (અર્થાત્ લાલ રંગને મશક) હોય તે તે સ્ત્રી પ્રાય: મિષ્ટાને ભોજન કરનારી ( અર્થાત્ સુખી) થાય. સ્ત્રીઓના શરીર ઉપર હૃદયમાં જે લાલ મશક કે તલ હોય તે તે સ્ત્રી ધનધાન્ય યુક્ત અને પતિને પ્રિય પત્ની થાય છે. જે સ્ત્રીના જમણા સ્તન ઉપર લાલ તલ કે મશક હેય તે સ્ત્રી ચાર પુત્રી અને ત્રણ પુત્રને જન્મ આપે છે. ડાબા સ્તન ઉપર ખરાબ તલ હિય તે તે સ્ત્રી એક જ પુત્રને જન્મ આપે છે, અને પછી વિધવા તેમજ દુઃખી થાય છે. ગુહ્યાંગના છેડે યા જમણી બાજુએ જે લાલ તલ હોય તો તે સ્ત્રી રજપત્ની યા રાજમાતા થાય છે. જેની નાસિકાના અગ્રભાગમાં લાલ રંગને સ્પષ્ટ મશક હોય તે સ્ત્રી રાજપત્ની થાય છે. અને રાજમાતા પણ થાય છે. જેની નાસિકાના અગ્રભાગમાં કાળા તલ હોય તે સ્ત્રી પતિને નાશ કરે છે. અને ખાસ કરીને વ્યભિચારિ શું થાય છે. નાભિની નીચે મશક, તલ યા લાંછન હોય તો તે સ્ત્રી કલ્યાણિની થાય છે. જેની પગની ઘુંટીએ મશક, તલ કે લાંછનવાળી હોય, તે સ્ત્રી ધનધાન્ય રહિત તથા દુઃખી જીવન ગુજારે છે. જેના ડાબા હાથે, કંઠની ડાબી બાજુએ, અથવા ડાબા અંગે (ગમે ત્યાં) મશક કે તલ હોય તે રી પહેલા ગર્ભે પુત્રને જન્મ આપે છે. મશક, તિલ કે લાંછન સ્ત્રીઓને જે સ્થાનમાં હોવાથી અશુભ ફળ આપે છે તે જ જગ્યાએ જે જમણું અંગમાં હોય તે તે ઘણે જ કલેશ આપનાર બને છે. ૧ થી ૧૫
प्रकृतिदिविधा गदिता स्त्रीणां श्लेष्मादिका स्वभावाख्या ।। प्रथमा सापि त्रेधा द्वादशधा भवति पुनरन्या છે ? नारीमतेऽस्ति प्रकृतिः सत्यप्रियभाषिणी स्थिरस्नेहा ।। बहुप्रसूर्ति लमते नीलोत्पलदूर्गाकुरश्यामा |૨૭ स्निग्धनखरोमत्वंनारी सुविलोचना क्षमायुक्ता ॥ सुविभक्तसमावयवा बहुसत्यापत्यवीर्ययुता
૨૮ | अस्थूला सरसा त्वक्प्रसूनतुल्यानुलेपना सुभगा ॥ धर्मार्थिना कृतज्ञा दयान्विता कमलपदा सुमुखी | ૨૧ प्रच्छन्न धृतवेषा क्षुत्तृष्णाक्षमात्रपोपेता॥..... मितवचना पानभोजनसमया मातले पृथुलनयना ॥ २० ॥ साधारणसुरतेच्छा निद्रालुः शीतमांसलश्रोणिः ॥ जलदजलाशयजलजकृतवांछा या भवेस्स्वप्ने છે ? તે
Page #284
--------------------------------------------------------------------------
________________
૨ સામુહિતિલક સ્ત્રીની પ્રકૃતિ એ જાતની હોય છે, અને તેના કફ ઈત્યાદિથી વેકારિક તથા સ્વભાવિક એમ બે ભેદ પડે છે. વૈકારિકના ત્રણ પેટભેદ છે, અને સ્વાભાવિકના બાર પિટાભેદ છે. આ કફપ્રકૃતિ:--જે સ્ત્રી સત્ય અને પ્રિય બાલનારી હોય, સ્નેહાળ હાય, અને નીલકમળ અથવા દૂર્વાના જેવા શ્યામ વર્ણની હાય તે કફ પ્રકૃતિસંપન્ન ગાય. અને તેવી સ્ત્રી ઘણાં સંતાનની માતા થાય છે. જે સ્ત્રીના નખ, રૂવાટાં એક જાતની શેભાને વ્યક્ત કરતાં હોય, જેની આંખે મેટી અને ક્રોધરહિત હોય, તેમજ અંગ પ્રત્યંગ પોતપોતાના પ્રમાણમાં હોય, તે સ્ત્રી સત્યવાદિની અને સંતતિવાળી થાય છે. મૃદુ અને ભીના વાનની (નાન કર્યા પછી તરત જ જેવી લાગે છે તેવી) ચામડી હેય, અને પુષ્પની માફક સુંદર લાગતી હોય, તે સ્ત્રી ધાર્મિક, કૃતજ્ઞ, દયાળું તથા સૌભાગ્યશાલી થાય છે. જે સ્ત્રી અંગ પ્રત્યંગને વસ્ત્રપરિધાન દ્વારા કુદરતી રીતે જ (સ્વભાવથી જ) છુપાવતી હિય, વળી જે ખૂબ, તરસ લજજાને ધારણ કરી શકતી હોય, ક્ષમાવાળી હેય, મિતભાષિણ, સમયે જ ખાનપાન કરનારી હાય, વિશાળ નેત્રવાળી હોય, મૈથુનની સાધારણ (ઘણી લોલુપ અથવા તદ્દન વિરક્ત નહિ એવી) ઈચ્છાવાળી હોય, જેને ચહેરે જોતાં નિદ્રા આવતી હોય તેમ મદવાળી દેખાતી હોય, જેની કમરની નીચેના ભાગ માંસલ અને શીતળ હાય, અને જે સ્ત્રી મેઘ, જલાશય તથા કમળ સ્વપ્નમાં જેતી હોય તેવી સ્ત્રી કફ પ્રકૃતિની ગણાય છે. ૧૬ થી ૨૧
योषिपित्तप्रकृतिः गौरी कृष्णाऽथ वा हृष्टा ॥ आताम्रा नयनकररुहरसनापाणितलनालुतलाः .. ॥२२॥ क्षणक्षणविकसचेष्टाऽभीष्टशीतमधुरसा पुनर्मुद्री ॥ विरलकपिलमूर्द्धजरामा मेधावती प्रायः
આ ૨૩ प्रियशुचिवसनमाल्या उपनाड्युष्णशिथिलमृदुगुह्या ॥
अभिमानिनी शुचिरतां विशदस्मितवल्लभा शूरा છે ૨૪ | धृतवलिपलितत्तुद् तनुवीर्या मृदुलमोहनक्रीडा ॥ किंशुकदिग्दाहतडिदहनादीन्पश्यति स्वप्ने
૨૬II જ પિત્તપ્રકૃતિ ––જે સ્ત્રીની પિત્તપ્રકૃતિ હોય છે, તે ગોરી અથવા કાળી હોય છે. આનંદિત રહે છે. અને તેની આંખ, હાથના નખ, જીભ, હથેળી તથા તાળવું એટલા ભાગ લાલ હોય છે. તેની ચેષ્ટામાં પ્રતિક્ષણ ફેરફાર થયા કરે છે. ઠંડા અને મીઠા રસ ઉપર તેની રુચિ હોય છે, અને તેનાં અંગ પ્રત્યંગ મૃદુ લાગે છે. આવી સ્ત્રીઓના વાળ કપિલ વર્ણના અને આછા આછા હોય છે, અને તેઓ ઘણુંખરૂં બહુ
Page #285
--------------------------------------------------------------------------
________________
જ સામુહિકના પાંચ રાશિ
૨૪૭ બુદ્ધિશાળી હોય છે. સફેદ રંગનાં છે અને આભૂષણો ઉપર પમ રાખે છે. શરી રની નસો ઉપર તરી આવતી માલુમ પડે છે. શરીર ગરમ અને ગુહ્યાંગ શિથિલ તથા મૃદુ રહે છે, અભિમાન, પવિત્રતા, શૂરતા, વિશદ હાસ્ય અને વિશદ વાણીવાળી હોય છે. આવી પ્રકૃતિની સ્ત્રીઓના વાળ જલદી સફેદ થઈ જાય છે. અલ્પવીયેવાળી હોવા છતાં મૃદુતાવાળી હોય છે, અને મેહક કડા કરે છે. તે સ્વપ્નમાં લાલ વસ્ત્ર, દિગ્દાહ" (દિશાઓ બળતી હોય તે આભાસ) વીજળી, એને અગ્નિ ઈત્યાદિને જુએ છે. ૨૨ થી ૨૫
वनिता वातप्रकृतिः स्फुटितकचा भमपादतला ॥ रूक्षा वै नखदशनाश्चलवृत्ता चंचलप्रकृतिः છે ૨૬ || अजितेन्द्रिया खरांगी गंधर्वविलासहासकलहरतिः॥ बहुभोजनाल्पनिद्रा बहुलालापभ्रमणशीला છે ર૭ || धूसरशरीवर्णा छायाविद्वेषमधुरसा शिशिरा ॥ किंचिद्विवृत्ताशमुखी शेते विलपति निशि त्रसति ॥२८॥ बहम्ललवणतिक्तस्निग्धकषायप्रिया सुरतिकठिना॥ गोजिह्वाकर्कशतनुरोमा सुश्रोणिबिम्बयुता
| ૨૧ उद्यानवनक्रीडारतिरत्युष्णप्रिया स्थिरक्रोधा । तरुपर्वताधिरोहं स्वप्ने कुरुते न भोगमना प्रायेणेषा प्रकृतिः शुद्धैव विलोक्यते स्फुटं कापि ॥ भेदाः पुनरेतासां बहवोपि भवंति मनुजानाम् કે રૂ?
. વાતપ્રકનિ–વાયુપ્રકૃતિવાળી આ જાડા અને સાક્ષ વાળવાળી, વાંકીચૂંકી પગની પાનવાળી, અને ચંચળ સ્વભાવની હોય છે. તેના નખ અને દાંત રાક્ષ (લુખ્ખા તેજહીન) લાગે છે. ઈન્દ્રિય ઉપર સંયમ રાખી શકતી નથી. ગધેડીની માફક બરછટ શરીરવાળી માલુમ પડે છે. ગાયન, હાવભાવ, હાસ્ય તથા કલેશ કરવાની ટેવ ધરાવે છે. ઘારું ભજન કરે છે. અલ્પ નિદ્રા લે છે. ઘણું બોલે છે. અને ઘણું રખડે છે. તેના શરીરને રંગ ધૂળના જેવો હોય છે. તેની કાતિ મેહ ઉત્પન્ન કરતી નથી. મેટું અને આંખો ફાટેલાં હોય તેમ લાગે છે. અને તે ઉંઘમાં રડે છે, બબડે છે, તેમજ ડર અનુભવે છે. તેને ખાટું, ખારૂં, તીખું, ચેપડું ભેજના પ્રિય હોય છે. ગાયની જીભની માફક તેનાં રૂંવાટાં કર્કશ લાગે છે. તેના પેઢાને ભાગ મનહર લાગે
Page #286
--------------------------------------------------------------------------
________________
२४८
૨ સામુહિતિહાસ છે. પરંતુ સુરત કિયામાં બહુ જ શ્રમસાધ્ય હોય છે. બગીચાઓમાં તેમજ જંગલમાં ફરવાનું પસંદ કરે છે, સદાય ક્રોધી રહે છે, અને સ્વપ્નમાં ઝાડ તથા પર્વત ઉપર ચઢતી હોય છે. આવી સ્ત્રીઓને ભેગ પ્રિય હેતું નથી. આ પ્રમાણે કફ, પિત્ત તથા વાયુની પ્રકૃતિવાળી સ્ત્રીઓનું વર્ણન છે. પરંતુ આ શુદ્ધ ભેદ કવચિત્ જોવામાં આવે છે. માટે ભાગે એક બીજાથી મિશ્ર પ્રકૃતિ જ દેખાય છે. ૨૬ થી ૩૧
सुरविद्याधरगंधर्वयक्षराक्षसपिशाचवानरकपिभिः ॥ अहिखरबिडालसिंहैस्तुल्यान्या प्रकृतिरत्रैषा
॥३२॥ अल्पाशिनी सुगंधा समुज्ज्वला चारुमानसा शुद्धा ॥ प्रियवसना तनुनिद्रा निर्दिष्टा सा सुरप्रकृतिः ॥३३॥ विद्याधरस्वभावा भवति कलागुणविचक्षणा शांता ॥ चन्द्रानना सुभोगा मनोहरस्थानबद्धरतिः
॥३४॥ उद्यानवनासक्ता कलस्वरा गीतनृत्यरक्तमनाः ॥ परिचितसुगंधमाल्या गंधर्वप्रकृतिबला सा आरामजलक्रीडास्ता विभूषणपरायणा कान्ता॥ प्रायो यक्षप्रकृतिर्द्धनरक्षणकांक्षिणी रमणी
॥३६॥ बह्वशना क्रुद्धमना हन्ति पतिं प्राणलग्नमप्युग्रा॥ सा राक्षमस्वभावाकटुकालापा दुराचारा
॥३७॥ शौचाचारभ्रष्टा रूपविहीना भयंकरा सततम् ।। प्रस्वेदमलोपेता भवति पिशाचकृतिरशुभा
॥३८॥ दानदयानियमरतिः पतिव्रता देवगुरुकृताज्ञा च ॥ कार्याकार्यविविक्ता नरस्वभाषा भवति नारी स्थैर्य क्वापि न कुरुते समस्तदिग्वीक्षणेक्षणासत्ता॥ उत्कालगतिलब्धा दुर्वेषा सा कपिप्रकृतिः
॥४०॥ अन्यच्छिद्रान्वेषणपरायणा कुटिलगामिनी रौद्रा ॥ धृतवैरा क्रोधरुचिरहिस्वभावा च वनिता स्यात् ॥४१॥
Page #287
--------------------------------------------------------------------------
________________
ન સાયનિા પાંચ
सहते पर विभूति खस्मैथुनसेविनी मुसलनादा। अनेन येन केनचिदुपचितगात्रा खरप्रकृतिः छनं कुरुते पापं परपीडान्यस्तमानसा सततम् ॥ स्त्री सापवादरक्षणपरा बिडालस्वभावा च
| શરૂ | एकान्तस्थानरतिश्चिरेण मैथुननिषवणस्था च ॥ निद्रालसा गतभया सिंहप्रकृतिर्भवति युवतिः ( |
અગાઉ પુરુષની પ્રકૃતિના ભેદ પાડતાં પ્રાચીનાચાર્યોએ દશ ભેદ પાડયા હતા. પરંતુ સ્ત્રીની પ્રકૃતિના સર્વ પ્રથમ બે, અને બીજા વિભાગના પેટાવિભાગ તરીકે બાર ભેદ પાડ્યા છે. અને તેને દેવ, વિદ્યાધર, ગંધર્વ, યક્ષ રાક્ષસ, પિશાચ, મનુષ્ય, માંકડાં, સર્પ, ગધેડાં બિલાડી અને સિંહ એમ સંજ્ઞા આપે છે. જે સ્ત્રી અલ્પાહારી, મનહર સુગંધવાળી, સરલ મનની, શુદ્ધ વર્તનવાળી, સુંદર વસ્ત્રો ધારણ કરનારી અને અલ્પ નિદ્રાવાળી હોય, તે દેવ પ્રકૃતિની જાણવી. કલાપ્રિય, શાના, મનોહર, સ્થાન ઉપર પ્રેમ રાખનારી, અને ચંદ્રમુખી હોય, તેમજ સુરતક્રિયામાં સુખસાધ્ય હોય તે વિદ્યાધર પ્રકૃતિની જાણવી. બગીચા વગેરે આમેદ પ્રમાદમાં સ્થાને પ્રત્યે રુચિવાળી, મીઠા અવાજવાળી, ગીત નૃત્ય ઈત્યાદિમાં ચતુર તેમજ પુપિની માળા ઈત્યાદિ પ્રત્યે આકર્ષણ ધરાવનારી સ્ત્રી ગાંધર્વ પ્રકૃતિની જાણવી પાણીમાં વિહાર કરવાની રુચિવાળી આભૂષણેને ચાહનારી, મનહર તથા ધનને સંચય કરવાની વૃતિવાળી સ્ત્રો યક્ષ પ્રકૃતિની જાણવી. ખુબ ખાનારી, ક્રોધી, કઠોર વાક્ય બોલનારી, દુરાચારી સ્ત્રી રાક્ષસ પ્રકૃતિની જાણવી. અને તે પ્રેમાળ પતિનું પણ ખુન કરે છે પવિત્રતા તથા આચાર વિચારથી રહિત, રૂહીન, ભયંકર, તથા પરસેવાથી ગંધાતી અને મેલી સ્ત્રી પિશાચ પ્રકૃતિની જાવી. દાન, દયા તથા નિયમવાળી, પતિવ્રતા, દેવ ગુરુની આજ્ઞા માનનાર, કાર્ય–અકાર્યને સમજનાર સ્ત્રી મનુષ્ય પ્રકૃતિની જાણવી, કોઈ જગ્યાએ ઠરીને નહિ બેસનારી, ચારે બાજુ નજર ઘુમાવનારી (ચકળવકળ આંખોવાળી), અને કુદકા મારતી ગતિવાળી સ્ત્રી વાંદરાની પ્રકૃતિ ધરાવનાર, સમજવી. બીજાનાં છિદ્રો જેનારી, ચાલતાં ચાલતાં વાંકીચૂંકી ગતિ કરનારી, ભયંકર, વેર રાખનારી, અને ક્રોધી સ્ત્રી સર્પ પ્રકૃતિની જાણવી. બીજાની પ્રભુતાને પણ પહન નહિ કરનારી, મોટા ઘાંટાવાળી અને ગમે તે ખોરાકથી પણ પુષ્ટ થનારી સ્ત્રી ગધેડાની પ્રકૃતિવાળી સમજવી. ગુપ્ત પાપાચાર કરનારી, બીજાને હેરાન કરવાની આદતવાળી, અને પિતાનાં દુષ્કર્મને છુપાવનારી સ્ત્રી બીલાડાની પ્રકૃતિની જાણવી એકાન્તને પરદ કરનારી, કદાચિત્ જ સુરતને સેવનારી ઉંઘથી તથા નિડર સ્ત્રી સિંહ પ્રકૃતિની જવી. ૩૨ થી ૪૪
Page #288
--------------------------------------------------------------------------
________________
રપ૦
॥४७॥
॥४८॥
૨ સામુહિતિલક या मंडूककुक्षिर्भवति न्यग्रोधमंडला युवतिः ॥ सा सूते सुतमेकं सोपि पुनश्चक्रवर्ती स्यात् ॥४५॥ भालस्थले त्रिशूलं विलोक्यते दैवनिर्मितं यस्याः ॥ तस्याः स्वामित्वं स्यादभुवने वनितासहस्राणाम् या हरिणाक्षी हरिणग्रीवा हरिणोदरी हरिणजंघा ॥ जातापि दासवंशे सा युवतिर्भवति नृपपत्नी मधुपिंगाक्षी स्निग्धा श्यामांगीराजहंसगतिनादा ॥ अष्टौ जनयति पुत्रान्धनधान्यविवर्धिनी तन्वी पीवरानितम्बबिम्बा पीवरवक्षोजमण्डला बाला ॥ पीवरकपोलपाली सा सौभाग्यान्विता युवतिः ॥४९॥ रक्तातालुनखरसना रक्तोष्ठी रक्तपाणिपादतला ॥ रक्तनयनान्तगुह्या धनधान्यसमन्विता वनिता ॥५०॥ पृथुनयना पृथुजघना पृथुवक्षाः पृथुकटिः पृथुश्रोणिः॥ पृथुशीला च पुरंध्री सुपूजिता जायते जगति ॥५१॥ मृदुरोमा मृदुगात्री मृदुकोपा मृदुशिरोरुहा रमणी॥ मृदुभाषिणी अगण्यैः पुण्यैरासाद्यते सद्यः जानुयुगं जंघाद्वयमपि लगति परस्परेण यस्याः ॥ उत्कृष्टकामिनी या सा सौभाग्यान्विता रमणी दीर्घमुखी दीर्घाशी दीर्घभुजा दीर्घमूर्द्धजा तन्वी ॥ दीर्घागुलिका प्राप्नोत्यायुर्दीधं सुखोपेतम् .... ॥५४॥ वृत्तमुखी वृत्तकुचा वृत्तप्रसृतोरुजानुगुल्फयुगा ॥ वृत्तग्रीवानाभिवृत्तशिरा जायते धन्या व्यक्ता भवंति रेखा मणिबंधे कंठदेशके नूनम् ॥ पूर्णास्तिस्रो यस्या नृपस्य सा जायते जाया ॥५६॥
॥५२॥
Page #289
--------------------------------------------------------------------------
________________
જેન સામુદ્રિના પાંચ ગ્રંથ
જે સ્ત્રીની કુક્ષો દેડકા જેવી હેય, અને વડના ઝાડની માફક ફેલાઈ ગએલા અંગવાળી એટલે કે ગંભીર અને વિશાળ લાગતી હોય તે તે સ્ત્રી એક જ પુત્રને જન્મ આપે છે. પણ તે પુત્ર ઘણો માટે યશસ્વી બને છે. જે સ્ત્રીના કપાળની અંદર કુદરતી ત્રિશુલને આકાર માલુમ પડી આવતું હોય, તે સ્ત્રી ઘણી દાસીઓની માલિક થાય છે. હરણ જેવી આંખ, ગ્રીવા, પેટ અને જાંઘવાળી સ્ત્રી ગરોબ ઘરમાં જન્મી હોય છતાં પણ રાજરાણી થાય છે. મધના જેવી પીળચટી આંખવાળી, ભીનાવાનવાળી અને શ્યામા તેમજ રાજહંસના જેવી ગતિવાળી સ્ત્રી ધનધાન્યને વધારનારી તથા આઠ પુત્રની માતા થાય છે. પુષ્ટ નિતંબ, સ્તન તથા કપાળવાળી સ્ત્રી સૌભાગ્યશાલિની થાય છે. જે સ્ત્રીનાં તાળવું, નખ, જીભ, ઓહ, હથેળી, પગનું તળીયું તથા આંખના ખુણા લાલ રંગના હોય તે સ્ત્રી ધનધાન્યથી પરિપૂર્ણ રહે છે. જે સ્ત્રીની આખ, જાંઘ, સ્તન, કમર, અને પિડું એ અવયે પુષ્ટ (વિશાળ) હોય તે સ્ત્રી કુટુંબમાં શ્રેષ્ઠ થાય છે. જેનાં રૂંવાટાં, ગાત્ર, તથા માથાના વાળ મૃદુલ હોય અને જેની વાણી પણ મદ હોય તેવી સ્ત્રી કે ઈ ભાગ્યશાળી પુરુષને જ પુણ્ય પ્રાપ્ત થાય છે. જે સ્ત્રીના સાથળ તથા પગની જાંઘો એકબીજાને ઘસાતી હોય તેવી શ્રેષ્ઠ સ્ત્રી સૌભાગ્યને ભગવે છે. મે, આંખે, હાથ, માથાના વાળ, તથા આંગળીએ જેને લાંબી હોય તે શ્રી લાંબુ સુખી જીવન ગુજારે છે. મુખ, સ્તન, જાનુ, સાથળ, ઢીંચણ, ગ્રીવા, નાભિ તથા મસ્તિષ્ક આટલાં અંગ જેનાં ગેળ હોય તે ઉત્તમ સ્ત્રી હોય છે. જે સ્ત્રીના મણિબંધ અથવા તે કંઠ પર સ્પષ્ટ રેખા હોય તે સ્ત્રી રી થાય છે. ૪૫ થી ૫૨
उत्तप्तस्वर्णरुचिरा तनुत्वचा सकलकोमलावयवा ॥ लब्धसमुदायशोभा प्रायः श्रीभाजनं सुदृशी | S૭ |
જેને રંગ તપાવેલા સોના જેવું લાગતો હોય, જેની ચામડી પાતળી અને મુલાયમ હોય, જેના દરેક અવયવ કેમળ માલુમ પડતા હોય તે સ્ત્રી લક્ષમીની ભગવનાર સમજવી. ૫૭
पद्मिन्यथ हस्तिन्यथ शंखिनी चित्रिणीं च भेदेन ॥ वनिता चतुष्पकारा क्रमेण तलक्षणं वयं ब्रूमः ૬૮ स्निग्धश्यामलकान्तिस्तिलकुसुमाकारसुभगनासिकायस्याः॥ त्रिवलीतरंगमध्या वृत्तकुचा स्निग्धकृष्णकचा છે ૫૧ पद्ममुखी मधुगंधा पद्मायतलोचना प्रियालापा ॥ बिम्बोष्ठी हंसगतिर्द्धर्मरतिः पद्मिनी भवति
Page #290
--------------------------------------------------------------------------
________________
૨ સામુદ્રિકતિલક
સ્ત્રીઓના પદ્મિની, હસ્તિની, શખિની અને ચિત્રીણી એવા ચાર ભેદ પ્રાચીનાચાએ કહ્યા છે. તે બતાવીએ છીએ. જે સ્ત્રીની આકૃતિ સ્નેહાળ, ચીકણો, નિલકમળવત્ શ્યામ હાય, જેનું નાક તલના ફુલના જેવું હાય, જેના ઉદર પર ત્રણ વલ્લી પડતી હાય, સ્તન ગેાળ હાય, ચીકણા કાળા વાળ હાય, કમળની માફક ખીલેલું મુખ હાય, શરીરમાંથી મીઠી ( માદક ) સુગંધી આવતી હોય, કમળની પાંખડીની માફક લાંખી આંખ હોય, અવાજ મધુર અને કર્ણપ્રિય, ગતિ હંસના જેવી અને એઠ લાલ ર્ગના હાય તેવી સ્ત્રી પદ્મિની કહેવાય છે, અને તેની ધર્મ ઉપર રુચિ હાય છે. ૫૮ થી ૬૦ स्थूलदशना सुमध्या गद्गदनादा मदोत्कटा चपला || ह्रस्वोरुभुजग्रीवाजंघा वादित्रगीतरतिः स्निग्धतररंगकेशी पीनोन्नतविपुल वृत्त कुचकलशा ॥ मत्तमतंगजगमना मदगन्धा हस्तिनी भवति
|| Eo ૫
પર
|| ફ્ર॥
માટા દાંતવાળી, કમરમાંથી પાતળો, ગદ્ગદ્ અવાજવાળી, મદેામત ગતિવાળી અને ચપળ, સાથળ, હાથ, ગળુ તથા જાંઘ એ ચારે અવયવ ટુંકા હાય, ગાયન વાદનમાં અભિરુચિ ધરાવતી હાય, વાંકડીયા કાળા વાળ હોય, પુષ્ટ અને દેખાઈ આવતા ગાળ સ્તન હાય, તેમજ મદોન્મત લાગતી હાય, તે સ્ત્રી હસ્તિની ગણુાય છે. ૬૧-૬૨ विषमकुचा विषगंधा दीर्घप्रस्टतोरुनासिकानयना ॥ तनुकेशी खरचित्ता शंखरदा शंखिनी योषित्
1 ફ્ર્ ॥
જે સ્ત્રીના સ્તન એક બીજા સાથે સરખા પ્રમાણુવાળા ન હાય, કમળના પુષ્પ જેવી સુગંધી ધરાવતી હાય, લાંબા અને ફેલાઈ ગએલા સાથળ, નાક તથા આંખેા હાય, વાળ ટુંકા હાય, ચિત્ત કઠાર હાય, અવાજ પણ કાનને કાર લાગે તેવા ( શંખનાદ ) જેવા હાય તે શમિની ઓ કહેવાય છે. ૬૩
तुङ्गपयोधरभारा विचित्रवस्त्रा प्रियाचलालापा ॥ सुक्षारगन्धनिचिता चित्राक्षी चित्रिणी गदिता
|| ૐ ||
જેના સ્તન ઉપસી આવેલા હાય, ચિત્ર વિચિત્ર વસ્રોને ધારણુ કરતી હાય, વળી અસ્તવ્યસ્ત અસંબદ્ધ વાર્તાલાપ કરતી હાય, જેના શરીમાંથી ક્ષારમિશ્રિત સુગંધ આવતા હાય, અને જેની આંખા અતિશય ચપળ હાય, તેવી સ્ત્રી ચિત્રિણી કહેવાય છે. ૬૪ कपिलविलोचन ललनां कपिलकां कपिलरोमराजिचिताम् ॥ कपिलावयवां बालां सन्तः शंसति न प्रायः
|| ૬ |
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૫૩
રન સામુદ્રિકના પાંચ ગ્રંથ
विपुलमुखी विपुलकचा विपुलाक्षी विपुलकर्णपदा ॥ विपुलांगुलिका प्रायो भर्तृप्नी जायते योषित् ॥६६॥ कृष्णाक्षी कृष्णाङ्गी कृष्णनखी कृष्णरोमराजिकचा ॥ कृष्णौष्ठतालुरसना सा नियतं कृष्णचारित्रा लम्बललाटी लम्बग्रीवा लम्बोष्ठनासिका न शुभा ॥ लम्बपयोधरबाला लंबस्फिग्लम्बरमणमाणिः
॥६॥ निःसरति वदनकुहराल्लाला यस्याः सदा शयानायाः ॥ स्मेरे किञ्चिन्नेत्रे सा बाला कथ्यते कुलटा
॥६९॥ यदि नाभ्यावर्त्तवले रेखाहीनं पृथूदरं यस्याः ॥ दुःखाद्याकुलचित्ता सा युवतिर्जायते सततम् । . ॥७ ॥
ચંચળ અને ધૂમાડીયા રંગની આંખે, ધૂમાડીયા રંગના વાળ, રૂવાટાં તથા જેના અવયવો મેલા માલુમ પડતા હોય તેવી સ્ત્રી સારી ગણાતી નથી. મેં, વાળ, આંખે, કાન તથા પગ અને આંગળીએ જેને પહાળી રહેતી હોય તે સ્ત્રી પોતાના પતિનો धात ४२ छ. नां मांभ, अवयव, नभ, वाण, वाटत, 18, युं भने यस કાળા રંગનાં હોય છે, તે સ્ત્રી કૃષ્ણચરિત્રા એટલે ભયંકર કૃત્ય કરનારી હોય છે. લલાટ, ગળું, એઠ, નાક, સ્તન તથા પગના થાપા અને ગુહાગ જેને લાંબા હોય તેવી સ્ત્રી સારી હોતી નથી. જે સ્ત્રીને ઉંઘતા મેંઢામાંથી લાળ પડતી હોય, અને આંખે કઈક ઉઘાડી રહી જતી હોય તે સ્ત્રી કુલટા હોય છે. જે સ્ત્રીના પેટ ઉપર વલી ન હોય અને નાભિ ભમરી લેતી ઊંડી પિસી ગએલી હોય તે સ્ત્રી દુ:ખથી વ્યાકુલ ચિત્તવાળી (દુર્ભાગ્યવાળી) હેાય છે. ૬૫ થી ૭૦
प्रसभं प्रसरति बाष्पं प्रहसंत्या नेत्रकोणयोर्यस्याः ॥ लाला च मुखात्तस्याः कौतस्त्या शीलरक्षा स्यात् ॥७१॥ युगपद्भवन्ति यस्या दुर्गन्धाः श्वासमूत्रवपुरतवः ॥ साक्षादेव कुठारी सा वंशविकर्तिनी वनिता
॥७२॥ यस्याः स्फुटं हसंत्याः कपोलयोः कूपको स्याताम् ॥ नयने नितांतचपले सा भतृप्नी भवत्यसती ॥७३॥
Page #292
--------------------------------------------------------------------------
________________
२५४
૨ સામુદ્રિકતિલક यान्त्या स्वैरं यस्या दैववशात्पटपटायते क्सनम् ॥ सा सततमेव कलयति रमणी कल्याणवैकल्यम् ॥७४॥ सर्वेऽस्थिसंधिबंधा यस्या गमनेन विकटिकायन्ते ॥ सुतमपि पति चिकीति सा संगतयौवनं युवतिः ॥७५॥ अपराङ्गं रोमयुतं पूर्वाङ्ग रोमविरहितं यस्याः ॥ भवति विपरीतमथवा भयंकरा सा पिशाची च ॥७६॥ फल्गुप्रचारशीला निष्कारणनिरीक्षणप्रगुणा ॥ निष्फलबहुलालापा सा नारी दूरतस्त्याज्या ॥७७॥ अतिहस्वमुखा धूर्ता दीर्घमुखा दुःखभागिनी वनिता ॥ शुष्कमुखी वक्रमुखी सा सौभाग्यैश्वर्यसुखहीना ॥७८॥ यस्याः कपिला वृत्ता निरंतरा वपुषि रोमराजिः स्यात् ॥ जाता पितृपतिगोत्रे सा भुवि भजते भुजिष्यात्वम् ॥७९॥. सततं विस्पष्टमानाखरोचकटकस्वरा स्फुरभृकुटिः ॥ स्वच्छंदाचारगतिः सा स्यादहिता निरंतरं लक्ष्म्या ॥८॥
જેને હસતાં નેત્રના ખુણામાંથી આંસુ ટપક્તાં હોય અને મોઢામાંથી લાળ નીકળતી હોય તે સ્ત્રી વ્યભિચારિણું હોય છે. જે સ્ત્રીનાં શ્વાસ, મૂત્ર, શરીર અને તુ (આાવ) એ દરેક દુર્ગધવાળાં હોય, તે સ્ત્રી વંશને ઉચછેદ કરે છે. જે સ્ત્રીને હસતાં ગંડસ્થળ ઉપર ખાડા પડતા હોય, અને આંખો ચંચળ રહેતી હોય તે સ્ત્રી દુરાચારિણી અને પતિને ઘાત કરનારી હોય છે. જે અને ચાલતાં કપડાંને ફડફડાટ થતું હોય તે ઓ શુભ ફળ ભેગવી શકતી નથી. જે સ્ત્રીને ચાલતાં અંગભંગ દરેકમાંથી અવાજ થતું હોય તે સ્ત્રી કામાતુર રહે છે. અને પોતાના પુત્રથી પણ કામેપગની ઈચ્છા રાખ્યા કરે છે. જે સ્ત્રીના ઉપરના ભાગમાં રૂંવાટાં ન હોય અને નીચેના ભાગમાં હોય તે સ્ત્રીને રાક્ષસી જેવી જાણવી. જે બી હેતુ વગર રખડવાની આદતવાળી હોય, અને કારણ વગર અહીં તહીં નજર ફેરવ્યા કરતી હોય, વળી નિરર્થક બહુ બેલ્યા કરતી હોય તે તજવા ગ્ય છે. જેનું મેં એકદમ નાનું હોય છે, તે ધૂર્ત હોય છે અને એકદમ લાંબા મુખવાળો દુઃખી થાય છે. તેવી જ રીતે તદ્દન સુક્કા મેં વાળો અથ વાંકા મુખવાળી સ્ત્રી સૌભાગ્ય, ધન તથા સુખથી વર્જીત રહે છે. જેના શરીર ઉપર
Page #293
--------------------------------------------------------------------------
________________
જન સાનિા પાંચ રે
૨૫૫ બધેજ બદામી રંગના વાળ હોય તે સ્ત્રી સારા કુટુંબમાં ઉન્ન થએલી, અને સારા કુટુંબમાં પરણાવવામાં આવી હોય તે પણ દાસી થઈ પૃથ્વી ઉપર ભટક્યા કરે છે. જે સ્ત્રીને બોલતાં ગધેડાની માફક ઘાંઘાટ થાય, તેમજ ભ્રમરો ઉંચી નીચી થતી હોય, તે સ્ત્રી સ્વચ્છેદી અને નિર્ધન થાય છે. ૭૧ થી ૮૦
उत्कंटकं सांगलिकं पाणितलपादतलद्धयं यस्याः॥ राजान्वयजातापि त्याज्या दूरादपि प्रमदा ॥८१॥ अतिइस्वा द्राघिष्ठाथ वा तनिष्ठांगनास्थविष्ठा वा ॥ . रूपिण्यपि विश्वस्मिन्सा स्पष्टमनिष्टदा भवति. ॥८२॥ पादौ यस्याः स्फुटितौ रोमशचिपिटांगुली गूढनखौ ॥ . वा कच्छपपृष्ठ नखौ सा नारी दुःखदरिद्रताहेतुः .. ॥८३॥ विकलांगी व्याधियुता शुष्कांगी वामना तथा कुब्जा॥.... नीचान्वयजा रमणी परिहरणीया सुरूपापि . ॥८४॥ निशि सुप्ता या सततं पिनष्टि दशनान्परस्परं नारी ॥ यत्किञ्चिदपि प्रलपति सा न च शस्ता सुलक्षणाऽपि ॥८५॥ काकमुखी काकाक्षी काकरवा काकजंधिका नारी ॥ काकगतिश्चेष्टा स्यान्नूनं दारिद्रयदुःखवती
॥८६॥ सततं कोपाविष्टा स्तब्धांगी चंचला महाबाहुः ॥ अतिकृशकरपादयुगा न कदाचन मंगला प्रमदा ॥८७॥ अंगुष्ठेन विरहिता यस्याः करपादांगुलीमिलिताः ॥ सा दारिद्रयवती स्यायुवतिर्यदि वा न दीर्घायुः ॥८॥ कपिवक्त्रा कापनेत्रा कपिनासा कपिकटिर्या च ॥ कपिकर्णा रोमशापि प्रतीपज्जायते प्रायः . . ॥८९ ॥
જે ને પિચ, પગનું તળીયું અને આંગળીઓ ખરબચડાં હોય તે સ્ત્રી ઉત્તમ કુલમાં જન્મી હોય તે પણ તજવા ગ્ય છે. જે સ્ત્રી અતિશય ટૂંકી (ઠાણું) અથવા અતિશય લાંબી, અતિશય પાતળી અથવા જાડી હોય તે સ્ત્રી સ્વરૂપવતી હોય
Page #294
--------------------------------------------------------------------------
________________
૨ સામુહિતિક છતાં પણ ખરાબ ફળ આપે છે. જે સ્ત્રીના હાથપગ ફાટેલા રહેતા હોય, આંગળીઓ વાળવાળી તથા ચપટી રહેતી હોય, આંગળીઓના નખ કુંકા હોય અથવા કાચબાની પીઠ જેવા ઉપસેલા નખ હેાય તે સ્ત્રી દુઃખ અને દારિદ્રયનું કારણ જાણવું. જે સ્ત્રીને ઉંઘમાં દાંત કચકચાવવાની ટેવ હોય અને બકવાની આદત હોય, તે સ્ત્રી બીજાં શુભ લક્ષણે હાય, છતાં પણ પસંદ કરવા લાયક નથી હોતી. જેમાં મુખ, આંખ, અવાજ, જાંઘ, ગતિ અને ચેષ્ટા કાગડાના જેવાં હોય તે સ્ત્રો દારિદ્રયવાળી અને દુઃખી થાય છે. સદાકાળ બીજાએલી રહેતી, અક્કડ અવયવોવાળી, ચંચળ તથા લાંબા અને એકદમ પાતળા હાથપગવાળી સ્ત્રી કદાપિ ભલું કરી શકતી નથી. જે સ્ત્રીને હાથપગની આંગળીઓમાં ફક્ત અંગુઠે જુદે પડતો હોય, બાકીની ચારે આંગળીઓ એક બીજા સાથે ચટેલી રહેતી હેય, તે સ્ત્રી દરિદ્ર થાય છે, અથવા અલ્પાયુ થાય છે. જેના મુખ, નેત્ર, નાક, કમર, કાન અને રૂંવાટાં વાંદરાના જેવાં હોય તે સ્ત્રી ઉલટું જ કરનાર (અવળચંડી) હોય છે. ૮૧ થી ૮૯
नगविहगनदीनाम्नी वृक्षलतागुल्मनामिका नारी ॥ नक्षत्रग्रहनाम्नी न रंज्यते स्वैरिणी पत्या
૧૦ शक्रसुरासुरनाम्नी पुंनाम्नी गगननामिका नियतम् ॥ भीषणनाम्नी रमणी स्वच्छन्दा जायते प्रायः . ॥९१ ॥
જે સ્ત્રીનું નામ પર્વત, પંખી, નદી, વૃક્ષ, વેલી, કુંજ, નક્ષત્ર યા ગ્રહના નામ ઉપરથી (જેમકે પાર્વતી, હંસા, ગંગા, માલતી, રહિણી, ચંદ્રા ઈત્યાદિ) નામ હોય તે સ્ત્રી સરિણું હોય છે. અને તે કામુક પણ વિશેષ હેઈ પતિથી સંતુષ્ટ રહેતી નથી. જે સ્ત્રી ઈન્દ્ર, દેતાઓ, રાક્ષસ, પુરુષ અથવા આકાશના નામ જેવા નામવાળી હિોય છે, તે અને ભયંકર નામવાળી સ્ત્રી પ્રાય: સ્વછંદી નીકળે છે. ૯૦-૯૧
इह भवति मृगीवडवाकरिणीभेदेन कामिनी त्रेधा ॥ तासां लक्षणमधुना दिङ्मात्रमनूद्यते क्रमशः ૧૨ यस्याः षडङ्गुलं स्यादष्टाङ्गुलं वा सरोजमुकुलाभम् ॥ नार्या वराङ्गमध्यं निगद्यते सा मृगी युवतिः | ૧૨
મૃગી, વડવા (ડી) તથા હસ્તિની એમ ત્રણ ભેદ સ્ત્રીઓના થાય છે. તે ભેદેનાં લક્ષણ નિર્માત્ર ક્રમપૂર્વક અહીં ઉતારીએ છીએ. જે સ્ત્રીઓની નિની ઉંડાઈ છ આંગળકે આઠ આંગળ હેય, નિ કમળની કળી જેવી લાગતી હોય તે મૃગી જાતિની સ્ત્રી કહેવાય છે. ૯૨-૯૩
Page #295
--------------------------------------------------------------------------
________________
२१
ન લાકિનાં પાંચ થી
यस्या नवदशकागुलमेकादशांगुलं सा वडवा ॥ द्वादशत्रिदशाङ्गुलकं यदि करिणी कथिता ॥९४॥
જેની નિની ઉંડાઈનું પ્રમાણ નવ દશ કે અગિયાર આંગળનું હોય તે વડવા, અને બાર કે તેર આગળની ઉંડાઈવાળી સ્ત્રી હસ્તિની જાતિની ગણાય છે. ૯૪
प्रायेण मृगीवडवाकरिणीनां जायते सह मृगायैः ॥ प्रीतिस्सहजा मनुजैर्यथाक्रमं संप्रयुक्तानाम् ॥९५ ।।
ઘણું ખરૂં મૃગી, વડવા અને હસ્તિની સ્ત્રીઓને અનુક્રમે શશ, વૃષ અને હય જાતિના પુરુષો સાથે વેગ થયેલ હોય તે તેમના વચ્ચે સહજ પ્રોતિ થાય છે. ૯૫
कामस्य सततवसतिस्ततो जगति कामिनीति विदिता स्त्री ॥ . द्वादशवर्षादूचं कामो विस्फुरति पुनरधिकः ॥ ९६॥ तत्कारणं तु यौवनमनन्तरं सुभ्रुवो भवन्त्येते॥ छेकोक्तिनयनलीलानितम्बबिम्बास्तनोद्भेदाः . . ॥९७ ॥
કામદેવનું નિત્યનું નિવાસ સ્થાન હોવાથી જગતની અંદર સ્ત્રી કામિની નામે ઓળખાય છે. સ્ત્રીઓમાં બાર વર્ષની ઉંમર પછી કામની વૃદ્ધિ ઝડપથી થવા માંડે છે. કામની વૃદ્ધિ થવાનું કારણ યોવન છે. અને યૌવન આવતાં જ વ્યંગતિ, આંખના ચાળા, નિતંબ અને સ્તનની વૃદ્ધિ થવા માંડે છે ૯૬-૯૭
गर्भाधाने रजसः शुक्राधिक्येन योषितां तनया ॥ हीनेन पुनस्तनयो भवति समत्वयोयुगलम् ॥९८॥ नारीणामपि तद्वत्स्नेहः क्षेत्राणि संहतिईया.॥ तेषां यतो विशेषो वितर्कितः कोपि नास्माभिः ॥ ९९ ॥ शुभलक्षणाधिरूपाधिकापि विख्यातगोत्रजातापि ॥ सौभाग्यभाग्यभागपि न शुभा दुश्चारिणी रमणी ॥१०॥ . वृत्तं च लक्ष्म वृत्तं रूपं वृत्तं समग्रसौभाग्यम् ॥ .. वृत्तं गुणादिकं यत्तद्वृत्तं शस्यते सुदृशाम् । गन्दनं ध्यते मदशाम
॥१०१॥ अपि दुर्लक्षणलक्ष्मा महार्थता शीलसंयुता जातिः ॥ शीलेन विना वनिता न शुभाशुभलक्षणवृत्तापि ॥१०२ ॥
Page #296
--------------------------------------------------------------------------
________________
૨ સાતિલ संत्यपि यत्राकृतयस्तत्र गुणाः सततमेव निवसति ॥ रूपाधिका पुरंध्री वृत्तादिगुणान्विता प्रायः ॥१०३ ॥
ગર્ભાધાન થતાં ઓના રજનું પ્રમાણ વધારે હોય તે છોકરીને જન્મ થાય છે. રંજ ઓછું હોય (અને વીર્ય વધારે હોય) તે પુત્ર જન્મ થાય છે. અને બંને સરખાં હોય તે પુત્ર પુત્રીનું જોડકું જન્મે છે. અથવા નપુંસક જન્મે છે. પુરુષની માફક સ્ત્રીઓને સ્નેહ ક્ષેત્ર આદિ સમુહ હોય છે. પરંતુ સ્ત્રી અને પુરુષ વચ્ચે તે કારણેને લઈ ખાસ વિશેષ ફળ અમારી કલ્પનામાં આવ્યું નથી. (તે કારણે કાશ भनिने सरभु ५० भणे छे.) शुनक्षले! मन सौर्य भुम डाय, त्र (ग) પણ વિખ્યાત હોય, ભાગ્યશાળી હોય, પરંતુ જે સ્ત્રી દુરાચરણી હોય તે તે ખરાબ જાણવી. લક્ષણ, રૂપ, અને સમગ્ર સૌભાગ્ય એ બધું જ જે ગુણ સારા હોય તે જ સ્ત્રીઓ માટે શુભ ગણાય. શરીર ઉપર (દુર્ભાગ્યદ્યોતક) ખરાબ ચિન્હ હોય, પરંતુ સ્ત્રી જે શીલવતી હોય તો તે મહાભાગ્યવતી જાણવી. કારણુ શીલ વગરની સ્ત્રી સારાં લક્ષણોવાળે હેય તે પણ નકામી છે. જો કે જ્યાં શુભ આકૃતિ હોય ત્યાં ગુણે પણ હોય છે જ. એટલે કે રૂપાળી સી (કવચિત અપવાદ સાથે) ઘણું ખરૂં ગુણવાળી પણ હોય છે. ૯૮ થી ૧૦૩
शुभसंस्थानवृतादपि सुदृशां प्रायः प्रशस्यते वर्णः ॥ येनैता वर्णिन्यस्तस्मात्तल्लक्षणं वक्ष्ये
॥ १०४॥ पंकजकिअल्काभः स्त्रीणां नवतस कनकभंगनिभः ॥ चंपककुसुमसमानः स्निग्धो गौरः शुभो वर्णः ॥१०५॥ नवदूर्वांकुरतुल्यो स्मेरश्यामोऽर्जुनप्रसूनाभः ॥ कान्तः श्यामो वर्णः सौभाग्यं सुभ्रवां तनुते . . ॥१०६ ।। शुद्धोऽपि मध्यमः स्यात्कृष्णः सुस्निग्धगजजलच्छायः ।। वायसतुंडविडंबी पुनर्जघन्यो घनविरुक्षः ॥१०७ ॥ युतिमान् यो हरिबालस्तमिलानिमो नीलो भवेद्विवर्णः ॥ श्यामासंनिभवर्णो लावण्यगुणाधिक स्त्रीणाम् ॥१०८ ।। प्रव्रजितापि प्रायो न पाण्डुराका स्याच्छुभाचारा ॥.. कपिलातिगौरवर्णा न शस्यते मिश्रवर्णापि ॥ १०९ ॥
Page #297
--------------------------------------------------------------------------
________________
જૈન સામુદ્રિકના પાંચ મચા
શરીરનાં શુભ લક્ષણા કરતાં સ્ત્રીઓનાં વણુ વધારે ફળ આપે છે. અને તેથીજ તે ( સ્ત્રીઓ ) વિષ્ણુંની કહેવાય છે. માટે વર્ણનાં લક્ષણુ કહીશ. કમળના ગર્ભ જેવા અથવા તપાવેલા સુવરૢ જેવા કે કેશરી ચંપાના ફૂલ જેવા સ્નિગ્ધ ગૌરવણું (રંગ) શુભ છે. નવી ઉગેલી દૂર્વા જેવા શ્યામ અથવા અર્જુન ( સાઇડ )ના ફૂલ જેવા ચમકીલે શ્યામ વર્ણ સ્રીઓના સૌભાગ્યની વૃદ્ધિ કરે છે. કાળા રંગ શુદ્ધ કાળા હાય. તે તે મધ્યમ છે. આ કાળા રંગ હાથી અથવા પાણીના સરેાવરની છાયા જેવા હાવા જોઈએ. જો કાગડાના માથા જેવા કાળે ગ હાય તા તે બહુ જ કદરૂપા લાગે છે, તેમજ અધમ છે. વાંદરાના બચ્ચા જેવા કે રાત્રીના અંધકાર જેવા અથવા દેવચકલી જેવા શ્યામ રંગ હૈાય તે તે લાવણ્ય અને ગુરુની વૃદ્ધિ કરે છે. પાંડુ રંગવાળી સ્ત્રી સન્યાસિની થઈ હોય છતાં સચ્ચારિત્ર ની હતી. તેમજ કપિલ વહુની ચા એકદમ સફેદરંગની કે મિશ્રરંગની ઓ પણ સારી નથી હાતી. ૧૦૪ થી ૧૦૯
वरवर्णिन्यपि न शुभा गतगंधा कर्णिकारकलिकेव ॥ तस्या गंधांस्तद्वत्तलक्षणं धूमहे तस्मात् जातीचंपकविचिकिलशतपत्री बकुलकेतकीतुल्यः ॥ स्वेदः श्वासादिभवः प्रशस्यते योषितां गन्धः गन्धः सर्वांगीणो मृगनाभीसन्निभो भवति यस्याः ॥ सा योषिदग्रमहिषी विहीन रूपापि भूमिपतेः ऋतुमत्या अपि यस्या विलसति गंधस्तिलप्रसूनाभः ॥ सुरभिद्रव्य समानः सा सुभगत्वान्विता वनिता बीकुसुमसुगन्धा कटुगन्धा या रसोनगन्धा या ॥ सा न कदाचन गर्भ सुदुर्भगा कामिनी धत्ते या हरितालीगन्धा मिश्रवसामांसपूतिसमगन्धाः ॥ अत्युप्रदुष्टगन्धाः सुभगा न सुरूपवत्योऽपि
॥ શ્રુપ ॥
જો આ થુંભ લક્ષજુષાળી ભરવિની ઢાય, તે પણ ગધરહિત હોય તે તે વર્ગ છે. માટે સ્ત્રીઓના ગધ અને તેનાં લક્ષણ કહીએ છીએ. જે આ શિયાળામાં ષ્ણુ, ઉનાળામાં શિતળ અને પ્રતિક્ષણ પતિને અનુકૂળ રહેતી હોય, તેવી શ્યામા આ વરવિણની કહેવાય છે. શ્વાસ, પરસેવા ઇત્યાદિ કારણેાથી જે સ્ત્રીના શરીરમાંથી જીઈ, પા, સેવ ંતી, ખકુલ, કેવડાના જેવી સુગી નીકળતી હાય, તે
મા
॥ ૐ૪૦॥
॥33॥
।। ૧૬૨ ।।
॥ ૐ૬૨ ॥
॥ ૩૩૪ ॥
Page #298
--------------------------------------------------------------------------
________________
२५०
૨ સામુદ્રિતિય
ગણાય છે. જેના શરીરમાંથો કસ્તુરીના જેવા સુગ'ધ નીકળે તે વિરુપ હોય તો પણ પટરાણી થાય છે, જે સ્ત્રી ઋતુકાળમાં પણ તલના ફૂલના જેવા સુગંધ ધરાવતી હોય અથવા ઘી જેવા સુગધવાળી હાય, તે સ્ત્રી સૌભાગ્યશાલિની થાય છે. જે સ્ત્રીના શરીરમાંથી તુંબડીના ફૂલ જેવા યા કડવા કે લસણ જેવા ગંધ નીકળતા હાય, તે શ્રી કદાપિ ગર્ભ ધારણ કરી શકતી નથી. સુંદર સ્ત્રીના પણ જો હરતાલ, માંસ કે ચરખી જેવા યા અપ્રિય ગંધ હાય, તા તે ખરાબ ફળ આપે છે, અને જો અતિશય ઉગ્ર દુર્ગંધ નીકળતા હોય તા તે એકદમ ખરાબ છે. ૧૧૦ થી ૧૧ ૫
आवर्ती नारीणां प्रदक्षिणो पाणिपल्लवे व्यक्तः ॥ धर्म धान्यकारी न जातु शस्तः पुनर्वामः नाभ्यां श्रुतियुगले वा दक्षिणवलिताः शुभास्त्वगावर्ताः ॥ चूडावर्तोऽपि पुनः प्रशस्यते दक्षिणः शिरसि दक्षिणभागे स्त्रीणामावर्तो भवति पृष्ठवंशस्य ॥ सौभाग्यकरः सुव्यक्तो वामविभागे पुनर्न शुभः अन्तःपृष्ठं यस्या नाभिसमो भवति दक्षिणावर्तः ॥ चिरजीविन्यास्तस्या बहून्यपत्यानि जायन्ते शकटाभो भगमूले यस्याः स्निग्धः प्रदक्षिणावर्तः ॥ सा भवति भूपपत्नी पुत्रवती सुरभसौभाग्या आवर्तः कटिमध्ये यस्याः संभवति गुह्यमध्ये च ॥ पत्रपत्यानामपि विपातनं वितनुते सापि पृष्ठावर्तद्वितयं यस्याः सुव्यक्तमुदरवेधेन ॥ •सा हत्वा भर्तारं दुःशीला जायते प्रायः दक्षिणवलितः स्त्रीणामावर्तः कण्ठकन्दले व्यक्तः ॥ वैधव्यदुःखदौर्भाग्यदायको न हि प्रशस्यः स्यात् सीमन्तपथप्रान्ते ललाटमध्ये च जायते यस्याः ॥ आवर्तः सुव्यक्तः सा दुःशीलाऽथ वा विधवा
॥ ११६ ॥
।। ११७ ।।
॥ ११८ ॥
॥ ११९ ॥
॥ १२० ॥
॥ १२१ ॥
।। १२२ ।।
॥ १२३ ॥
॥ १२४ ॥
Page #299
--------------------------------------------------------------------------
________________
જૈન સામુહિકના પાંચ થા
1
वा
मध्ये काटिकाया वक्रावर्तः प्रदक्षिणो यस्याः ॥ aaa पतिं हत्वा सान्यं समाश्रयते rat at a मस्तकमध्ये यस्याः प्रदक्षिणो नियतम् ॥ साहन्ति पतिं पापा दशदिवसाभ्यन्तरेणैव कार्ता कुटिला नाभ्यावर्ता पतिव्रता सततम् ॥ पृष्ठावर्ता निन्द्या भर्तृघ्नी जायते योषित्
就是
॥ ૧૨૬ ॥
॥ ૬૨૬ ॥
॥ ૩૨૭ ॥
ભમરીએઃ—જો ઓના જમણા હાથ ઉપર પ્રદક્ષિણ માર્ગની ભમરી હોય, તે તે સ્ત્રી ધનધાન્ય અને ધર્મને વધારનારી થાય છે. ડાબા હાથમાં હાય તેા તેનુ ફળ વિપરીત જાણુવું નાભિ, અને કાન તથા માથામાં જમણી ભમરી શુભ ફળ આપે છે. કરોડની જમ માનુના ભાગમાં ભમરી હાય તે સૌભાગ્યદાતા નીકળે છે. અને ડાબી ખાજુ હાય તા અણુમ ફળ આપે છે. જો કરોડની ઉપર જ ઊંડી ( નાભિની માક ) ભમરી ખાય તેા તે સ્ત્રીને દીર્ઘાયુ: તથા ઘણી સતતિની પ્રાપ્તિ થાય છે. સ્ત્રીના ગુહ્યાંગના મૂળમાં ચેકડીના જેવી સ્નિગ્ધ ભમરી હાય તા તે ભાગ્યશાળી પુત્રવતી તથા રાજપત્ની થાય. સ્ત્રીના શુદ્ઘાંગના મધ્યમાં, કમરમાં અને પેટના મધ્ય ભાગમાં ભમરીએ હાય તા તે સ્ત્રી કુલના નાશ કરનારી અને વ્યભિચારિણી નીવડે છે. જે સ્રોને પીઠ ઉપર અને પેટ ઉપર એમ બે ભમરીએ હોય તે પતિના નાશ કરી દુવ્યરિત્રા થાય છે. કંઠ પ્રદેશમાં પણ ( જમણી ) ભમરી વૈધવ્ય અને દુ:ખ આપનારી નીવડે છે. કપાળમાં તથા વાળની પાંથીના ભાગમાં ભમરો હોય તે તે પણ વૈધવ્ય અને દુ:ખ આપે છે. જો સ્રની ગરદન ઉપર ( જમણી ) ભમરી હાય તેા તેના ક્ષા બાદ એક જ વર્ષમાં તે વિધવા થાય છે, અને પછી તરત જ પુનઃલગ્ન કરે છે. જે સ્ત્રીના માથામાં એક અથવા બે ભ્રમરો હાય તે પણ ખરાબ છે; અને તેવી સ્ત્રીએ (વિાહકાળમાં જ ) વિવાહ પછી દશ દિવસમાં જ વિધવા બને છે. જે સ્ત્રીની મરમાં સમરી હૈાય તે પતિના નાશ કરનારી અને નાભિમાં ભમરી ડાય તે પતિવ્રતાં થાય છે. ૧૧૬ થી ૧૨૭
आपद्यपि संपद्यपि मुक्तमना दुःखमनोत्सुकेयम् ॥ अपगतविषादहर्षा हतशोकोत्साहनिःसत्वा
! ૪૨૮ ॥
सवोपेता प्रायः सदया सत्या स्थिरा गभीरा च ॥ कौटिल्यशल्पर हिताहित कल्याणा भवति नारी આપત્તિમાં અને સંપત્તિમાં જે સ્રોનાં મન કબજે રહેતાં નથી. અથવા પ્રત્યેક
॥ ૪૨૨૬ ॥
Page #300
--------------------------------------------------------------------------
________________
૨ સામુદિતિલક ક્ષણે દુઃખની ચિંતા કર્યા કરતી હોય. જેને હર્ષ અને શેકી ટકી શક્તા ન હૈય, અને જે દરેક બાબતે નિરાશ રહેતી હોય તેને નિ:સત્વ જાણવી. સત્વવાળી સ્ત્રી પ્રાયઃ દયાવાળ, સત્યવાદી, સ્થિર પ્રકૃતિ, ગંભીર, કુટિલતા વગરની, હિતાહિત સમજનારી તથા કલ્યાણની વાંચ્છનાવાળી રહે છે. ૧૨૮-૧૨૯
नारीणामनुनादः शुभस्वरः कामलाकलामन्दः ।। श्रुतिपथगतापि नियतं जगतोपि मनः समादत्ते. ॥१३० ॥ वीणावेणुनिनादाः कोकिलहंसस्वरा पयोदरखाः ॥ केकिध्वनयो भुवने भवंति ललना नृपतिपल्यः ॥१३१ ॥ मतकौटिल्यमदीनं स्निग्धं दाक्षिण्यपुण्यमकठोरम् ॥ सकलजनसांत्वनकरं भाषितमिह योषितां शस्तम् ॥१३२॥ नारीविभिन्नकांस्यक्रोष्ट्रखरोलककाककंकरखा ।। दुःखबहुशोकशंकावैधव्यव्याधिभाग्भवति ... ॥१३३ ॥ विस्फुटतश्च श्रोतुः स्वस्त्ययनकरः शुभस्वरो मधुरः ॥ संक्रांताधरपल्लवसुधारसच्छद इव स्त्रीणाम् ॥ १३४॥
સ્વર –સ્ત્રીને અવાજ જે કોકિલાના કૂજનની માફક હેય તો તેના ફક્ત અવાજથી જ તે (આંખેથી જોયા વગર જ) સાંભળનારાના મનને વશ કરી લે છે. वीय, वेश (ival), अय, स, भे अथवा भारत व पाणी सीसी રાજપત્નીઓ થાય છે. જે સ્વરની અંદર કાટય નથી, દીનતા નથી, પ્રેમાળપણું છે, ચતુરતા છે, અને જેને સાંભળવા માત્રથી ચિત્તને સાન્તવન મળે છે, તે અવાજ વખાણવા લાયક છે. કાંસીજેડીના ( ઝાંઝ નામના વારિત્રના જે પણ કહી શકાય) જે, શિયાળ, ગધેડું, ઘુવડ, કાગડે અને કંકપક્ષીના જેવો જેને અવાજ હોય, તે સ્ત્રી વિધવા થાય છે. અને અનેક પ્રકારનાં દુઃખ તથા અપવાદને સહન કરે છે. સ્પષ્ટ અને સાંભળનારનું કલ્યાણ કરનાર, મધુર અને અધરેઇના સ્પર્શથી જાણે સુધાયુક્ત હાય તેવો, અવાજ સારો ગણાય છે. ૧૩૦ થી ૧૩૪ - - -
मत्तसंनिभेन पदा मदमत्तमतंगहंसगतितुल्या ॥ सुभगा गतिः सुललिता विलसति वसुधेशपत्नीनाम् ॥ १३५॥ गोवृषभनकुलमृगपतिमयूरमार्जारगामिनी नियतम् ।।: .... सौभाग्यैश्वर्ययुता भाग्यवती भोगिनी भवति
Page #301
--------------------------------------------------------------------------
________________
જૈન સાક્રુતિના પાંચ અવા
॥ १३७ ॥
॥ १३९ ॥
मंडूकधूक वकबकजंबुकशुभक्रोष्टुसरटकपिगतयः ॥ दौर्गत्यदुःखसहिता जायन्ते युवतयः प्रायः स्वतानुविद्धा लसत्पदाभ्यन्तराबला बाह्या ॥ स्तब्धा मंदा विषमा लघुक्रमा शोभना न गतिः निःस्वा विलम्बितगतिविर्षमा न सा योषित् ॥ दासी कुरंगगमना कुलटा द्रुतगामिनी भवति ગતિ:—મદોન્મત્ત હાથીની માર્કે મદપૂર્વક પગ પડતા હોય, અને હુંસની માફક ગાત્રાનું હલનચલન થતું હાય, તેવી રીતની ચાલવાની ટેવવાળી સ્ત્રીએ રાણીपहने लोगये है. गाय मजह, नोमीओ, सिड, भोर तथा मिझाडाना नेवी गति होय તા તે સ્ત્રી સૌભાગ્ય, અશ્વર્ય અને વૈભવ ભાગવનારી થાય છે. દેડકા, ઘુવડ, વરૂ, અગલા, શિયાળ, કાચા અને વાંદરાના જેવી ચાલવાળી સ્ત્રી દુર્ભાગ્યવાળી હાય છે. સ્ત્રીઓની ટુંકાં ડગલાંવાળી, જેમાં શરીર ઉછળતું માલુમ પડે તેવી કુદકા મારતી तासमद्ध, बस्थे वस्ये शेाती, मडुन घोभी, अस्तव्यस्त, तथा महु ? तावजी, ગતિ હાય તા તે સ્ત્રીઓ સારી ગણાતી નથી. ત્રચ્ચે વચ્ચે રાકાઇ જનારી ગતિવાળી સ્ત્રી નિર્ધન થાય છે. વિષમ ગતિવાળીશ્રી, સ્ત્રીનાં લક્ષણાથી રહિત હાય છે. રિણની માફક કુદકા મારતી ગતિવાળી સ્ત્રી દાસી થાય છે. અને અતિશય જલદી ચાલનાર વ્યભિચારિણી થાય છે. ૧૩૫ થી ૧૩૯
छादयति लक्षणानि स्त्रीणामग्रे तदुच्यते छाया || लावण्यं सौभाग्यं तां लक्षणवेदिनो ब्रुवते वस्त्वतिरिक्तं किंचन महाकवीनां यथा गिरा स्फुरति ॥ अंगे दक्षा तद्वत्मनोहरा लवणिमा छाया सौभाग्यं छायैव प्रमुखा निखिलेषु लक्ष्मसु स्त्रीणाम् ॥ यदभावे भुवि वनिता पांचालीवन भोगा चित्तचमत्कृतिजननी हृदि संतापं तनोति जगतोपि ॥ या दृष्टापि स्पष्टं सा छाया शस्यते सुदृशाम यस्याः सर्वाङ्गीणा विराजते हंत लवणिमा च्छाया ॥ चित्रमिदं सा जगति माधुर्यं समधिकं दधते
२९३
॥ १३८ ॥
॥ १४० ॥
॥ १४१ ॥
॥ १४२ ॥
॥ १४३ ॥
॥ १४४ ॥
Page #302
--------------------------------------------------------------------------
________________
२६४
સામુદિતિલક यदि सौभाग्यच्छायालंकरणा ध्रुवं विलसति बाला ॥ रूपेण लक्षणैर्वा प्रयोजनं जगति किं तस्याः ॥१४५ ॥
છાયા –સ્ત્રોનાં મને ભાવ જેનાથી ઢંકાઈ જાય, અને જેને કવિએ લાવણ્ય અથવા સૌભાગ્ય કહે છે. તેને જ સામુદ્રિકકારે છાયા કહે છે. કવિઓની વાણી આ લાવણ્ય ઉપર જ સ્કૂરાયમાન થાય છે, અને આ લાવણ્ય કે જે છાયા નામથી સામુ ત્રિકોને વિક્ષિત છે, તે જે સ્ત્રીમાં ન હોય તે સ્ત્રી કેઈ કામની નથી. જેને જોતાં જ ચિત્તની અંદર એક જાતને ચમકારે અનુભવાય, અને જેને જોવા માટે આંખ પોતાની મેળે જ ખેંચાયા કરે, તેવી છાયા (કાન્તિ) વખાણવા લાયક છે. સ્ત્રીના અંગ પ્રચંગ દરેકમાં આવી કાન્તિ હોય તો તેના માધુની સીમાં રહેતી નથી. સામુદ્રિકો એટલે સુધી આગળ વધીને કહે છે, કે જે સ્ત્રીને આવી માધુર્યતા સંપન્ન કાન્તિ હોય, તેમને લક્ષણોનું કંઈ પણ પ્રજન નથી. ૧૪૦ થી ૧૪૫
रूपाकारविहीने शुभलक्षणविरहिते नियतमंगे। सौभाग्यमस्ति यस्याः सा ललना दुर्लभा भुवने ॥ १४६ ।। यदि लावण्यच्छायाछन्नं शुभलक्ष्मरूपमंगं स्यात् ॥ तव्यसंयोगेन शृतदुग्धे शर्कराक्षेपः
+ ૬૪૭ || રૂપ અને આકાર ( સારા) ન હોય, શરીર ઉપર શુભ લક્ષણે પણ ન હોય, અને જેને સૌભાગ્ય હોય, તેવી સ્ત્રી જગતમાં દુર્લભ છે. જે શરીર લાવણ્ય અને શુભ છાયાથી યુક્ત હોય, તેમજ શુભ લક્ષણે પણ હોય, તો આ બેને સંગ દૂધમાં સાકર ભળ્યા જે ગણુય. ૧૪૬-૧૭
यत्रोक्तं पूर्वस्मिन्नौचित्यं तन्नरेपि तारावत् ॥ यद्यस्मिन्नपि पुनः सकलं. तन्नखदभ्यूह्यम् ।
પહેલાં પુરુષોનાં લક્ષણે કહેતાં જે કહેવાયું છે, તે અહીં પણ ઉચિત (ઘટી શકે તેવું) હોય તો તે બધું અહીં પણ ઘટાવવું. ૧૪૮
सामुद्रिकतिलकाख्यं पुरुषस्त्रीलक्षणं प्रपंचभयात् ॥ दिङ्मात्रमत्र गदितं मापि समुद्रोक्तिरपि नान्या ॥१४९॥
આ પ્રમાણે સામુદ્રિકતિલક નામથી પુરુષ સ્ત્રી લક્ષણનું શાસ્ત્ર ખુબ પ્રપંચ ન વધી જાય, તેવા ભયથી દિમાત્ર કહ્યું છે, તેજ છે.. અને તે પણ સમુદ્ર કહ્યું છે, તે જ છે. અર્થાત્ સમુદ્રને સંમત છે. ૧૪૯ ઇતિ મહત્તમ શ્રી નૃસિંહના પુત્ર દુર્લભરાજે બનાવેલા સામુદ્રિકતિલક
નામના નરસી લક્ષણશાસ્ત્રના પાંચમે અધિકાર સંપૂર્ણ
Page #303
--------------------------------------------------------------------------
________________
२६५
an islavin via अश्या
अथ कविवृत्तान्त कथनम् । अत्रास्ति कोपि वंशः प्राग्वाटाख्यस्त्रिलोकविख्यातः ॥ नृपसंपदि वृद्धौ वा चालम्बनयष्टिरभवद्यः आसीत्तत्र विचित्रश्रीमद्वाहिलसंज्ञया ज्ञातः ॥ व्यवकरणपदामात्यो नृपतेः श्रीभामदेवस्य समजनि तदंगजन्मा प्रथितः श्रीराजपाल इति नाम्ना ॥ प्रतिपक्षदिपसिंहः श्रीनृसिंहः सुतस्तस्य
॥३॥ श्रीमान दुर्लभराजस्तदपत्यं बुद्धिधाम सुकविरभूत् ।। यं श्रीकुमारपालो महत्तमं क्षितिपतिः कृतवान् ॥४॥ प्रक्षालयितुम्मलमिव वाणी मज्जति चतुर्विधाम्बुधिषु ॥ यस्य विलासवती गजतुरंगशकुनिप्रबन्धेषु
॥५॥ तेनोपज्ञातमिदं पुरुषस्त्रीलक्षणं तदनु कविता ॥ तस्यैव सुतेन जगदेवेन समर्थयांचके .. अहमपि परेपि कवयस्तथापि महदन्तरं परिज्ञेयम् ॥ ऐक्यं रलयोरिति यदि तत्ति कलभायते करभः । सुललितपदा सुवर्णा सालंकारा सुदुर्लभा सार्था । एकाप्यर्थसुरम्या किं पुनरष्टौ शतं चैताः
॥८॥ परहृदयाभिप्रायं परगदितार्थस्य वेत्ति यः सत्त्वम् ।। सत्त्वं भुवने.दुर्लभसम्भूतिः सुकविरेबकः नृस्त्रीलक्षणपुष्पां खजमेतां सुरभिवर्णगुणगुम्फाम् ॥ मृगराजसभाख्याता अपि सन्तः कुरुत कण्ठस्थाम् ॥१०॥
“રાજાની સભામાં તેમજ રાજાની વૃદ્ધિમાં જે હાથની લાકડી બને છે, એ ત્રિક વિખ્યાત પ્રાગ્વાટ (પિરવાલ) નામને અહી ( ગુજરાતમાં) Jાઈ એક
Page #304
--------------------------------------------------------------------------
________________
૨
૨ સામુહિકતિક - વંશ છે. જેમાં ચિત્રવિચિત્ર (અનેક પ્રકારની) લક્ષમીવાળ વાહિલ નામનો એક
પુરુષ હતો, જેને શ્રી ભીમદેવ રાજાએ વ્યકરણ (ખર્ચ ખાતાને ઉપરી) મંત્રી તરીકે નીમ્યું હતું. તે વાહિલ્લને રાજપાલ નામના પ્રખ્યાત પુત્ર થયે. અને શત્રુઓ રૂપી હાથીઓને સિંહ જે નૃસિંહ નામને એ રાજપાલને પુત્ર છે. તે સિંહને દુર્લભરાજ નામને પુત્ર થયે, કે જે બુદ્ધિનું ધામ (સ્થાન) અને સુકવિ હતો. વળી જેને શ્રી કુમારપાલ રાજાએ મહત્તમ (મહતપ્રધાન) બનાવ્યું હતું. દુર્લભરાજ કે જેની વાણું પિતાના મેલને દેવા માટે ચાર પ્રકારના સમુદ્રમાં નહાતી લક્ષમીની માફક હસ્તિપરીક્ષા, શકુન શાસ્ત્ર અને પુરુષ સ્ત્રી–લક્ષણપરીક્ષા એમ ચાર પ્રકારની વિદ્યાઓ રૂપી સમુદ્રમાં નહાય છે. તેણે આ પુરુષાલક્ષણ નામને શાસ્ત્રગ્રંથ રચ્યો, જેને તેના પુત્ર કવિવર જગદેવે તેની સંમતિથી પાછળથી વિતામાં લખી દીધો. “હું તેમજ બીજા પણ ઘણા કવિએ છીએ, પરંતુ તેમાં બહુ અંતર છે. અલંકારશાસ્ત્રમાં ૨ અને લ નું સામ્ય કહ્યું છે, પરંતુ તેથી કંઈ કરભ (ઊંટનું બચ્ચું) કલબ (હાથીનું બચ્ચું) થઈ શકે કે? સુલલિત પદવાળી, સારા વર્ણવાળી, અલંકાર સહિત, અને સાથે એક પણુ આર્યો (આર્યો અથ શ્રેષ્ઠ કુલાંગના) - દુર્લભ છે, તે જ્યાં ૮૦૦ સામટી હોય ત્યાં શું કહેવું? પારકાના હદયને અભિપ્રાય
અને બીજાએ બોલેલા શબ્દોને (વાસ્તવિક) અર્થ જે જાણે છે. આવું સત્વ (જ્ઞાન) દુર્લભ છે, ઉસતિ જેની એવો કોઈ એક સુકવે છે. અર્થાત્ તે દુર્લભરાજથી છે વસત્તિ જેની એ જગદેવજ સુકવિ છે. પુરુષ અને સ્ત્રીના લક્ષણરૂપ પુણેની આ માળા જે સારા વર્ણો (રંગે) અને ગુણ (દેરી અથવા ગુણ) થી ગુંથાએલી છે, તેને મૃગરાજ (સિંહ યા રાજાધિરાજ )ની સભામાં વખાણુતા સજજને ગળામાં ધારણ કરે. અર્થાત્ મહા વિદ્વાન રાજમાન્ય પુરુષ અને ઉપયોગ કરશે. ૧ થી ૧૦ ઈતિ મહત્તમ શ્રી નૃસિંહના પુત્ર દુર્લભરાજે બનાવેલા સામુદ્રિક
તિલક નામના નરસીલક્ષણ શાસ્ત્રની પ્રશસ્તિ સંપૂર્ણ
Page #305
--------------------------------------------------------------------------
________________
हस्तिनी
Hastini
Page #306
--------------------------------------------------------------------------
________________
॥१॥
॥२॥
पूर्वाचार्य विरचित ॥ श्री सामुद्रिकशास्त्र ॥ आदिदेवं प्रणम्यादौ सर्वज्ञं सर्वदर्शिनम् ।। सामुद्रिकं प्रवक्ष्यामि सुभगं पुरुषस्त्रियोः पूर्वमायुः परिलक्षेत्पश्चाल्लक्षणमेव च ॥ आयुहीन नराणां च लक्षणैः किं प्रयोजनम् वाम भागे तु नारीणां दक्षिणे पुरुषस्य च ॥ निर्दिष्ट लक्षणं तेषां समुद्रबचनं यथा पञ्च दीर्घ चतुईस्वं चतुः सूक्ष्मं षडूनतम् । सप्त रक्तं त्रि विस्तीर्णं त्रि गंभीरं प्रशस्यते बाहु नेत्रान्तरं चैव जानू नासा तथैव च ॥ स्तनयोरन्तरं चैवं पञ्चदीर्घ प्रशस्यते ग्रीवा प्रजननं पृष्ठं हृस्वे जके च पूज्यते । इस्वानि यस्य चत्वारि पूजामाप्नोति मानवः सूक्ष्माण्यङ्गलिपर्वाणि केशास्थिदशनास्तथा ।। सूक्ष्माणि यस्य चत्वारि ते नरा दीर्घजीविनः कक्षा कुक्षिश्च वृक्षश्च घाणस्कंध ललाटिकाः ॥ सर्व भूतेषु निर्दिष्टं षड्नतं प्रशस्यते पाणिपाद तलौ रक्तौ नेत्रान्तानि नखास्तथा ॥ तालु जिह्वाधरौष्ठं च ससरक्तोऽर्थवान्भवेत् उरः शिरो ललाटं च त्रिविस्तीर्ण प्रशस्यते ॥ स्वरं सत्वं च नामिश्च त्रिगंभीरं सुखपदम्
॥५॥
॥७॥
॥८॥
॥ १०॥
Page #307
--------------------------------------------------------------------------
________________
રહદ ,
કે સામુદ્રિકશાસ્ત્ર श्री सामुद्रिकशास्त्रम् સર્વજ્ઞ તથા સર્વદશS શ્રી આદિદેવ (આદિનાથ અથવા બ્રહ્મા)ને પ્રથમ પ્રણમી પુરુષ અને સ્ત્રીનું સામુદ્રિક (શાસ્ત્ર) કહું છું. પહેલાં આયુઃ ની પરીક્ષા કરવી. ત્યારબાદ લક્ષણેની પરીક્ષા કરવી. આયુષ્ય વગરના મનુષ્યને લક્ષણેથી શું પ્રજન છે? સ્ત્રીઓના ડાબા ભાગમાં અને પુરુષના જમણા ભાગમાં જેમ સમુદ્ર કહ્યાં છે, તેમ લક્ષણે કહ્યા છે. પાંચ દીર્ઘ, ચાર હસ્વ, ચાર સૂમ, છ ઉન્નત, સાત રક્ત, ત્રણ વિસ્તીર્ણ અને ત્રણ ગંભીર (એ પ્રમાણે બત્રીસ લક્ષણ) વખાણવા લાયક છે. બે હાથ, મે ને વચ્ચેનું અંતર, જાનુ ( ઢીંચણ) નાક તથા બે સ્તન વચ્ચેનું અંતર આ પાંચ દીર્ઘ હોય ( લાંબાં હોય) તે તે વખણાય છે. ગરદન, લિંગ, પીઠ, જાંધ આ ચાર જેનાં ટુંકાં હોય તે પૂજાય છે. આંગળીઓનાં પર્વ, વાળ, હાડકાં તથા દાંત આ ચાર જેસતાં સૂક્ષ્મ પાતળાં હોય તેવા પુરુષે દીર્ઘજીવી હોય છે. કાખ (પાસ) કુખ, છાતી, નાસિકા, ખભા તથા લમણું એ છ વાનાં જેઓનાં ઉપસી, આવેલાં ( ઉંચાં થએલાં) હોય તો વખાણુવા લાયક છે. હાથ અને પગનાં તળીઓ, આંખોના ખુણુ, નખ, તાળવું, જીભ, નીચેને આઠ આ સાતવાનાં લાલ થાય તે ધનવાન થાય છે. છાતી, કપાળ, માથું, આ ત્રણ પહોળાં હોય તે વખણાય છે. અવાજ, સવ (પ્રભાવ) તથા નાભિ એ ત્રણ ગંભીર (ઉંડાં) હોય તે સુખ આપનારાં છે ,૧ થી ૧૦
मुखश्चाई शरीरस्य सर्व वा मुखमुच्यते ॥ तत्रापि नासिका श्रेष्ठा श्रेष्ठा तत्रापि चक्षुषि न स्त्री त्यजति रक्ताक्षं नार्थ कनकपिङ्गलम् ॥ दीर्घबाहुं तथैश्वर्य न मांसोपचितं सुखम् उरो विशालो धन धान्यभोगी शिरो विशालो नृपपुङ्गवश्च ॥ कटया-विशालो बहुपुत्रदारोपादेविशालः सततं सुखी स्यात् ।।१६॥ वक्षः स्नेहेंन सौभाग्यं दंतस्नेहेन भोजनम् ।। त्वचा स्नेहन शय्यावान पादस्नेहेन वाहनम् છે ? अकर्मकठिनौ हस्तौ पादौ चाध्वनि कोमलौ ॥ यस्य पाणौ च पादौ च स नरः सुखमेधते
Page #308
--------------------------------------------------------------------------
________________
જેને સામુહિકના પાંચ ગ્રા
दीर्घलिङ्गेन दारिद्यं स्थूललिङ्गेन दुःखितः ॥ कृशलिङ्गेन सौभाग्यं ह्रस्वलिङ्गेन भूपतिः | | ૨૬
મુખ એ શરીરનું અર્ધ કહેવાય છે. અથવા મુખ જ આખું શરીર કહેવાય છે. (તે વ્યાજબી છે.) મુખમાં પણ નાસિકા શ્રેષ્ઠ છે. અને અખ તેનાથી પણ શ્રેષ્ઠ છે. રાતી આંખવાળાને સ્ત્રો ત્યાગ કરતી નથી (અર્થાત્ તેને સ્ત્રી સુખ સંપૂર્ણ મળે છે.) સેના જેવી પોળો આંખવાળાને પૈસા ત્યાગ કરતા નથી. (અર્થાત્ તે ધનવાન જ હોય છે.) લાંબા હાથવાળાને એર્થ ત્યાગ કરતું નથી. અને માંસથી હૃષ્ટપુષ્ટ માણસને સુખ ત્યાગ કરતું નથી. જેની છાતી વિશાળ હોય તે ધનધાન્યને જોક્તા થાય છે.. જેનું માથું વિશાળ હોય તે શ્રેષ્ઠ નરેશ બને છે. જે કમરમાં વિશાળ હોય તે ઘણાં સ્ત્રી પુત્રવાળે થાય છે. અને જેના પગ વિશાળ હોય તે નિરંતર સુખી રહે છે. છાતીમાં જે ચળકાટ ( સ્નેહ એટલે તેલની માફક ચમકવાળે અને મૃદુ લાગતે પદાર્થ, જે અવયવ ઉપર તરી આવે છે.) હોય તે ભાગ્યશાળ, દાંતમાં ચળાટ હોય તો સારું ખાનપાન મેળવનાર (ખાધે પીધે સુખી) ચામડીમાં ચળકાટ હોય તે શય્યાનું સુખ જોગવનાર, અને પગમાં સ્નેહવાળે માણસ વાહનનું સુખ ભોગવનાર થાય છે. જેને કામ ન કરવા છતાં કઠિન (કઠેર) હાથ અને ચાલવાને અભ્યાસ હોવા છતાં કમળ પગ હોય તે પુરુષ સુખ ભેગવે છે. લાંબું લિંગ હોય તે દરિઘ, જાડા લિંગવાળે દુઃખી, સુકાએલા લિંગવાળે ભાગ્યશાળી થાય છે. અને ટુંકા લિંગવાળે ભૂપતિ થાય છે. ૧૧ થી ૧૬
कनिष्ठांगुलिमूलाच रेखा गच्छति तर्जनीम् ॥ अविच्छिन्नानि वर्षाणि शतमायुर्विनिर्दिशेत् II ૨૭ कनिष्ठांगलिप्रदेशादेखा गच्छति मध्यमास् ॥ अविच्छिन्नानि वर्षाणि अशीत्यायुर्विनिर्दिशेत् ! ૨૮ रेखाभिर्बहुभिः क्लेशः स्वल्पाभिर्धनहीनता ॥ रेखा चतुष्टये सौख्यं बहुरेखा दरियता
છે ૨૦ अनामिकापर्व यदा सुलखं कनिष्ठिका वर्ष शतं स जीवते ॥ नवत्यशीति च तथैव सप्तति तदर्धतः षष्ठिर्जीवितं च ॥२१॥ अंगुष्ठोदरमध्यस्थो यवो यस्य विराजते । उत्पन्नभक्ष्यभोजी च स नः सुखमेधते
Page #309
--------------------------------------------------------------------------
________________
૩ સામુદિાચ अतिमेधाति कीर्तिश्च विक्रान्तोऽतिसुखी तथा ॥ अतिस्निग्धा च दृष्टिः स्यात्तमल्पायुर्विनिर्दिशेत् ॥२३॥ महाकर्णी महानासा महापादोदरास्तथा ॥ सुबाहुईढनेत्राश्च ते नरा दीर्घजीविनः
તિ સામુદ્રિ પ્રથમવાઃ | કનિષ્ઠિકા આંગળના મૂળમાંથી નીકળી તર્જની પર્યત જેની આયુરેખા જતી હોય તેનું પુરેપુરાં સો વર્ષનું આયુ થાય છે કનિષ્ઠિકાના મૂળમાંથી નીકળેલી રેખા મધ્યમા પર્યત જતી હોય તે પુરેપુરા એંશી વર્ષનું આયુ થાય છે. કનિષિકા આંગળીના મૂળમાંથી નીકળેલી રેખા જે અનામિકા પર્યત જતી હોય તે સાઠ વર્ષનું આયુઃ થાય છે. બહુ રેખાઓ હોય તે કલેશ, અને છેડી રેખાઓ હોય તે ધનહિનપણું જાણવું. ચાર રેખા હોય તે સુખ, અને બહુ રેખાઓ હોય તે દરિદ્રતા ” જાણવી. જેની કનિષ્ઠિકા આંગળી અનામિકાના ઉપલા પર્વની રેખા સુધી હોય તે સો વર્ષ જીવે, અને જે તે પર્વના અડધા ભાગ પર્યત હોય તે સાઠ વર્ષ જીવે છે વચ્ચેના ભાગમાં અનુમાનથી નેવું યા એંશી વર્ષને કે સિત્તર વર્ષને નિશ્ચય કરે અંગુંઠાના મધ્ય ભાગમાં જેને યવ હોય તે ઉપ્તન્ન ભક્ષ્યજી ( જ્યાં જાય ત્યાં તૈયાર મળે) હોય છે. અને સુખ ભોગવે છે. જે માણસની અતિશય બુદ્ધિ હોય, અતિ કીર્તિ હાય, અતિશય પ્રભાવ હેય, અતિ સુખ હોય તથા ઘણું જ સ્નેહાળ દષ્ટિ હોય તે માણસ અલ્પાયુ છે, એમ કહેવું. મોટા કાનવાળા, મોટા નાકવાળા, મોટા પગ-વાળા તથા મોટા પેટવાળા, સાસ હાથ (લાંબા અને મજબુત) વાળા તથા દઢ આંખ (દષ્ટિ) વાળા પુરુષે દીર્ઘજીવી થાય છે. ૧૭ થી ૨૪
ઇતિ સામુદ્રિકે પ્રથમાધ્યાય,
अथापरं प्रवक्ष्यामि देहावयवलक्षणम् ॥ तत्र पादतलं वक्ष्ये यथा सर्वज्ञभाषितम् भस्वेदौ पाटलौ श्लिष्ठांगुली कूर्मोनतो मृदू ॥ उष्णौ ताम्रनखौ गूदगुल्फो पादौ नृणां शुभौ शूर्पाकारांस्तथा भमा वक्राः शीताः शिरायुताः सस्वेदाः पाण्डुरा ऋक्षाश्चरणास्त्वतिनिंदिताः
| ૨
Page #310
--------------------------------------------------------------------------
________________
જન આદિના પાંચ થશે
नखैः सुदीप्तिसंयुक्तैः संहितैश्चरणैस्तथा ॥ कूर्मोन्नतैश्च रक्तश्च पुरुषास्युनराधिपाः । अंगुष्ठौ विपुलौ येषां ते नरा दुःखभाजनः ॥ क्लिश्यन्ते विपुलांगुष्ठास्तथा चाध्वान गामिनः उन्नतश्च समैः स्निग्धैरसितैः सुखभाजिनः ॥ वृत्तैः रक्तैस्तथा तार्नोस्तै स्युनराधिपाः यस्य प्रदेशिनी दीर्घा अंगुष्ठं च व्यतिक्रमेत् ॥ स्त्रीभोगं लभ्यते नित्यं पुरुषो नात्र संशयः मध्यमायां तु दीर्घायां भार्याहानी विनिर्दिशेत् ॥ अनामिकायां तु दीर्घायां विद्याभोगी भवेन्नरः ॥८॥ सा च ह्रखा भवेद्यस्य तं विद्यात्परदारकम् ॥ यस्य प्रदेशिनी स्थूला भार्या स्यात्परगामिनी
॥९॥ ह्रस्वा क्लेशाय भोगायांगुष्ठाहीर्घा प्रदेशिनी ॥ समा वा मध्यमा श्रेष्ठा श्रिये दीर्घा कनिष्ठिका - ॥१०॥ असंहिताभि ईस्वाभि रंगुल्याभिस्तु मानवः ॥ दासो वा दासकर्मा वा समुद्रवचनं यथा । ॥११॥ अंगुल्योऽपि समा दीर्घाः संहताश्च समुन्नताः ॥ येषां प्रदक्षिणावर्ताः पार्थिवास्ते न संशयः
॥१२॥
હવે પછી હું દેહના અવયનાં લક્ષણે કહીશ. તેમાં સર્વ પ્રથમ જેમ સર્વ કહ્યું છે, તેમ પગના તળીઆનું વર્ણન કહીશ. પરસેવા વગરના, લાલ, એંટી જતી भांजीव, अयमानी पी8 24 पसेला, भूड, Su, diun Gainવાળા, અંદર પેસી ગએલી ઘૂંટીવાળા મનુષ્યોના પગ શુભ હોય છે. સૂપડા જેવા, ભાગેલા, વાંકાચુકા, શીળા (ડ) નસ દેખાઈ આવે તેવા, પરસેવાવાળા, પીળચટા તથા ખરબચડા પગ નિંદિત છે. જે ચમકીલા નખવાળા, મળેલી આંગળીઓવાળા, કાચબાની પીઠ જેવા ઉન્નત અને લાલ તળીવાળા..જેમના પગ હોય તેઓ રાજા
Page #311
--------------------------------------------------------------------------
________________
૩ સામુદ્રિકશા થાય છે. જેમના અંગુઠા પહોળા હોય તે પુરુષ દુઃખી થાય છે. પહેળા અંગુઠાવાળા મુસાફરી કરનારા અને દુઃખ લેગવનારા થાય છે, જેઓ ઉપસેલા, સરખા, નેહાળ (ચિકણા ચળકાટવાળા) લાલ નખવાળા છે, તેઓ સુખી થાય છે. ગેળ, લાલ તથા તાંબા જેવા રંગના નખબળા મનુષ્ય રાજા થાય છે. જેની પ્રદેશિની (અંગુઠા પાસેની આંગળી) અંગુઠાને ઓળંગી આગળ વધી હોય (અંગુઠા કરતાં લાંબી હોય છે તે પુરુષ નિત્ય સ્ત્રીસુખ ભેગવે છે. એમાં સંદેહ નથી. મધ્યમા આંગળી જે પ્રમાણ કરતાં લાંબી હોય તે સ્ત્રીની હાની થાય છે. (સ્ત્રી સુખ મળતું નથી) અનામિકા જે લાંબી. હોય તે મનુષ્ય વિદ્વાન થાય છે. જેમને પગની અનામિકા ટૂંકી હોય તેઓ પરદારનામી થાય છે. જેની પ્રદેશિની ભૂલ હોય તેની સ્ત્રી પરપુરુષમાં આસક્તિવાળી થાય છે. અંગુઠા કરતાં પ્રદેશિની ટૂંકી હોય તે કલેશ અને લાંબી હોય તે ભેગની પ્રાપ્તિ થાય છે. જે મધ્યમા અંગુઠા જેવડી હોય તે શ્રેષ્ઠ છે. અને જે કનિષ્ઠિકા લાંબી હોય તે લક્ષ્મીપ્રદ છે. જે મનુષ્યના પગની આંગળીઓ છુટી પડી ગએલી, અથવા ટૂંકી હોય તે મનુષ્ય દાસ અથવા દાસકર્મ કરનાર થાય છે. એમ સમુદ્રનું વચન છે. જેમની આંગળીઓ સમાન, દીર્ઘ, એક બીજા સાથે મળી ગએલી ઉન્નત અને દક્ષિણવર્ત હોય તેઓ નિ:સંશય રાજા થાય છે. ૧ થી ૧૨
ઇતિ સામુદ્રિકે પાદલક્ષણ નામને બીજો અધ્યાય
नखैः श्वेतैश्च विक्रान्तै स्ते नरा दुःखमाजिनः ॥ दुःशीलाः कुनखा ज्ञेयाः कामभोगविवर्जिताः विक्रान्तैः स्फुटितैः स्थूलैः नखेर्दारिद्यभाजिनः॥ महापापानि कुर्वन्ति पुरुषा हस्तैि खैः
|| ૨૪ इन्द्रगोपकसंकाशैनखैर्भवति पार्थिवः ॥ तोमर्नखै स्तथैश्वर्य प्राप्नुवन्ति नरोत्तमाः
છે ? A वर्तुलैश्च तथैश्वर्यं पुष्टितैः सुभगो भवेत् ॥ सुस्निग्धैरुपरिस्ता खैर्भवति भूपतिः
છે ? || જેઓના નખ ધોળા અને વધી ગએલા (અકુદરતી રીતે મોટા લાગતા) હોય તે મનુષ્ય દુઃખી થાય છે. ખરાબ નખવાળા દુશ્ચરિત્ર હોય છે. અને કામગથી રહિત થાય છે. વધી પડેલા, ફાટેલા અને જાડા નખવાળા પુરુષે દરિઘ થાય છે.. અને જે લીલા રંગના નખ હોય તે તેવા પુરુષો મહાપાપ કરે છે. ઈન્દ્રપ
Page #312
--------------------------------------------------------------------------
________________
ન સામુહિકના પાંમ મચા
૩
( ચામાસામાં રસ્તાઓ ઉપર નજરે પડતાં મખમલ જેવી ચામડીવાળાં લાલ ફ્ગનાં જંતુ. ગામડીઆ લેાકેા જેને માચી કહે છે. તે) જેવા નખવાળા રાજી થાય છે. અને તાંબા જેવા લાલ રંગના નખવાળા શ્રેષ્ઠ મનુષ્યા બની ઐશ્વર્ય લાગવે છે. ગાળ નખવાળા અશ્વ વાન, પુષ્ટ નખવાળા ભાગ્યશાળી, સ્નિગ્ધ અને તાંમા જેવા લાલ નખથી મનુષ્ય. શા થાય છે. ૧૩ થી ૧૬
ધ્રુતિ નખાધિકાર નામના ત્રીજો અધ્યાય
धनिनस्तुरगजङ्घा राजानो मृगजकाः ॥ दीर्घायुः स्थूलजङ्घाभिर्जायतेऽध्वानगामिनः सिंहजङ्घा व्याघ्रजङ्घा धनकीर्तिप्रदायकाः ॥ रोमयुक्ता च जङ्घा च दारिद्यात्सापि रक्षति शृगालसमजङ्घा ये लक्ष्मीस्तेषां न जायते ॥ मीनजङ्घः स्वयं लक्ष्मी प्राप्नोतीह न संशयः स्थूलजङ्घा च सूक्ष्मा च श्रियं भुञ्जन्ति मानवाः ॥ उष्ट्रजङ्घा नरास्ते तु नित्यं भाग्यविवर्जिताः काकजङ्घा नरा ये च ते साम्राज्यं विनिर्दिशेत् ॥ दुःखिताः काकजङ्घा वा जङ्घालक्षणमुघृतम्
|| ૬૭ |
પ
॥૮॥
॥ ૧॥
॥૨૦॥
॥ ૬ ॥
ઘેાડાના જેવી જાંગવાળા ધનવાન, મૃગ જેવી જાંગવાળા રાજા અને જાડી જાગવાળા સુસાફરી તેમજ દીર્ઘાયુ: વાળા થાય છે. સિંહના જેવી તેમજ વાઘના જેવી જંઘા ધન આપે છે. અને વાટાંવાળી જાલ દારિદ્મમાંથી રક્ષણ અપાવે છે. જે પુરુષાની જાંગ શિયાળ જેવી હોય તેમને લક્ષ્મી મળતી નથી. પરંતુ માછલાં જેવી નંગવાળા પેાતાની મેળે લક્ષ્મી મેળવે છે. જાડી યા પાતળી ( ખાસ કરીને તરી આવે તેવી ) જાગવાળા મનુષ્યા લક્ષ્મી ભાગવે છે. ઊંટના જેવી જાગવાળા મનુષ્ય સદાકાળ ભાગ્યહીન નિવડે છે. જેએની જાંગ કાગડાની જાંગ જેવી ચાય તેઓ કાંતા સામ્રજ્ય ભાગવે છે. અથવા દુ:ખી થાય છે. આ પ્રમાણે જવાએનું લક્ષણ ઉદ્ધૃત ક્યું છે. ૧૭ થી ૨૧
પ્રતિ જથાધિકાર નામના ચાથા અધ્યાય
Page #313
--------------------------------------------------------------------------
________________
ક સકિશાસ
॥ २२॥
॥ २३॥
॥ २४॥
॥२५॥
॥२६॥
एकरोमो भवेद्राजा विरोमो धनवान्भवेत् ॥ त्रिरोमः पण्डितः प्रोक्तो बहुरोमैदरिग्यता हंसहस्तिसमागत्या पुरुषाः स्युनराधिपाः ॥ वृषभचापशुकानां गतिर्भोगवतां भवेत् जलोर्भिसदृशा यत्र काकोलूक समा गतिः॥ द्रव्यक्षय करी ज्ञेया दुःखशोकमयङ्करी श्वानोष्ट्रमहिषाणां च खरसूकरयोस्तथा ॥ गतिर्येषां समाख्यातास्ते नरा भाग्यवर्जिताः दक्षिणावर्तलिङ्गे यः स नर पुत्रवान्भवेत् ॥ वामावर्तितलिङ्गेन नरः कन्यापिता भवेत् स्थूलं कृष्णं भवोल्लिङ्ग स नरो दुःखवान्भवेत् ॥ प्रलम्बवक्रलिङ्गेन पुरुषाः सुखभोगिनः एकैकधारीिलिङ्गेन नरो भवति पार्थिवः ॥ द्विधारे धनवन्तश्च बहु धारा दरिद्रता .. मीनगंधेन शुक्रेण धनवान्पुत्रवान्भवेत् ॥ हविगंधन शुक्रेण गवाद्यो जायते नरः . मधुगंधेन शुक्रेण नरः स्त्रीजनवल्लभः ।। पद्मगंधे भवे पो महीगंधेन पार्थिवः लाक्षागंधे भवेनिःस्वो मांसगंधेन तस्करः ॥ . व्यसनी चैव वसागंधो मद्यगंधेन दुःखितः कटुगंधेन शुक्रेण पुरुषो दुर्भगो भवेत् ॥ क्षारगंधेन शुक्रेण नरा दारिधभाजन
॥२७॥
॥ २८॥
॥१९॥
॥३०॥
-॥३१॥
॥३२॥
Page #314
--------------------------------------------------------------------------
________________
- સામુદ્રિકના પાંચ થશે
पयोवर्णेन शुक्रेण भवेद्राना न संशयः॥ श्यामवर्णेन शुक्रेण देह भोगी भवेन्नरः ।
રૂર છે समपादोपविष्टस्य महीं स्पृशति मेहनम् ।। स भवेद्दुःखितो नित्यं दारिद्येण च पीडितः | રૂ9 समपादोपविष्टस्य गुल्फो स्पृशति मेहनम् ॥ इश्वरं तं विजानीयात् सुखिन भोगिनं नरम् | રૂ૫l. सिंह व्याघसमं यस्य हस्वं भवति मेहनम् ॥ भोगवाँस्तु स विज्ञेयो तथा तुरगमेहनम्
જેની ચામડી ઉપરનાં છિદ્રોમાં એક છિદ્રમાં એક જ વાળ હોય, તે રાજા થાય. બે વાળ હોય તે ધનવાન થાય. ત્રણ વાળ હોય તે પંડિત થાય. અને બહ રામ હોય તે દરિઘ થાય. હંસ કે હાથી જેવી ગતિ (ચાલ) વાળા પુરુષે રાજાઓ થાય. છે. બળદ, ચાષ અને પિપટ જેવી ગતિ ભેગી પુરુની હાય છે. જેમની ગતિ પાણીના - તરગો જેવી અથવા કાગડા કે ઘૂવડ જેવી હોય તે દ્રવ્યને નાશ કરનારી તથા દુઃખ, શેક અને ભય આપનારી જવી. જે પુરુષોની ગતિ ધાન, ઊંટ, પાડા, ગધેડા તથા ભંના જેવી હોય તેઓ ભાગ્યહીન હોય છે. જેનું લિંગ જમણી બાજુ કેવું હોય તે પુરુષ પુત્રવાનું થાય છે. જ્યારે જેનું લિંગ ડાબી બાજુ ઝૂકેલું હોય તે કન્યાઓને પિતા થાય છે. સ્કૂલ અને કાળું લિંગ હોય તે પુરુષ દુઃખી થાય છે. લાંબા અને વાંકા લિંગવાળે પુરુષ સુખ જોગવનાર થાય છે. જેને મૂત્ર કરતી વખતે એક જ ધારે પડતી હોય તે રાજ થાય છે. બે ધારા થાય તે ધનવાન થાય પરંતુ બહુ ધારા પડતી હોય તે દરિદ્રતા થાય. જે વીર્યની ગંધ માછલી જેવી હોય તે ધનવાન તથા પુત્રવાન થાય. જે હવિષ્યાન્ન જેવી ગંધ હોય તો ગાય ભેંસના પાલક થાય, મધ જેવી સુગંધ હોય તે સ્ત્રીને પ્રિય થાય. અને કમળ જેવી અથવા પૃથ્વી જેવી સુગંધ હોય તે રાજા થાય. લાખના જેવી ગંધ હોય તે નિધન થાય. માંસના જેવી ગંધ હોય - તે ચાર થાય. ચરબી જેવી ગંધ આવતી હોય તો વ્યસની થાય. દારૂ જેવી ગંધ હોય તે ઠુખી થાય. કડવી ગંધ આવતી હોય તે દુર્ભાગી થાય ખારી ગંધવાળા વીર્યવાળ દરિદ્ર થાય. દૂધના જેવા રંગવાળા વીર્યથી નિઃસંય રાજા થાય છે. કાળા રંગના વીર્યથી મનુષ્ય દેહસુખ ભોગવનાર થાય છે. સરખી રીતે બેસતાં (પલાંઠીવાળીને બેસતાં) જે લિંગ જમીનને સ્પર્શ કરે તે જાણવું કે તે મનુષ્ય દારિદ્રથી પીડિત થઈ નિત્ય દુઃખી થાય છે. સરખી રીતે બેસતાં જેનું લિંગ પગની ઘૂંટીઓને અઠે તે પુરુષને રાજા, સુખી અને ભેગી જાણો. સિંહ અને વાઘની માફક જેનું
Page #315
--------------------------------------------------------------------------
________________
૩ સામુદ્રિકશાસ લિંગ ટુકુ હાય તેને ભાગી સમજવા, તેમજ જેનું લિંગ ઘેાડાની માફક માટુ' હાવા છતાં ટુંકું હોય તે પશુ ભેગી થાય છે. ૨૨ થી ૩૬
ઇતિ રામગતિવીય લિગાધિકાર નામના પાંચમા અધ્યાય
अलक्तसदृशं रक्तं जायते यस्य शोणितम् ॥ धनवान् भोगवश्चैव स नरः परिकीर्तितः प्रवालस्निग्धरक्तं च शोणितं यस्य देहिनः ॥ राजानं तं विजानीद्देवता स महाबलः पद्मपत्रनिभं यस्य देहे भवति शोणितम् || जायते बहुधा कन्या दुखितश्च सदाभवेत् गोमायुसदृशं यस्य श्वानोष्ट्रमहिषस्य च ॥ स भवेदुदुःखितो नित्यं धनहीनो न संशयः અળતાના રંગ જેવા રંગનુ જેનુ રક્ત હોય, તેને ધનવાન તથા વામાં આવેલા છે. ઘેરા પ્રવાલના જેવા કૃષિરવાળા મનુષ્ય રાજા સમજવા, તેમજ તે મહાબળવાન અને દેવ જેવા હેય છે. કમળની પાંખડી જેવા રંગનું જેનુ લાહી હોય તેને ( ખુલતા ગુલાબી ) ઘણું કરીને કન્યાએ થાય છે. અને તે સદા દુ:ખી થાય છે. શિયાળ, શ્વાન, ઊંટ કે પાડાના લેાહી જેવુ જેનુ લેાહી હૈાય તે માØસ નિ:સંશય અનહીન અને નિત્ય દુ:ખ ભોગવનાર થાય છે.. ૩૭ થી ૪૦ ઈતિ રૂધિરાધિકારનામના છઠ્ઠો અધ્યાય
|| ૨૦ ||
ભેાગી કહે
विस्तीर्णां च कटी स्निग्धा शुभा पुंसां प्रशस्यते ॥ निर्मांसास्थि कटीबस्तिस्ते नरा दुःखभाजिनः सिंहव्याघ्रसमा येषां कटी ते जननायकाः ॥ रक्षवानरतुल्या चकटी येषां न शोभनाः
॥૨૭॥
॥ ૨૮ ॥
॥૩૧॥
॥ ૧૨ મ
॥ ૪૨ ॥
પુરુષાની પહાળી અને સ્નિગ્ધ કટી હાય તા તે વખણાય છે. જે પુરુષાની કમર અને બસ્તિ માંસ હીન, હાડકાં તરી આવતાં હૈાય તેવી હાય તે દુ:ખ લાગવનારા થાય છે. સિંહ કે વાઘના જેવી કમરવાળા હોય તે નેતાઓ થાય છે અને રીછ કે વાનર જેવી કમરવાળા સારા હાંતા નથી. ૪૧-૪૨
મતિ કંઢરાધિકારનામના સાતમે અધ્યાય
Page #316
--------------------------------------------------------------------------
________________
સામુહિકના પાંચ ગ્ર मृगोदरो नरो धन्यो मयूरोदरसन्निभः ॥ मण्डुकः सदृशो यस्तु स नरः पार्थिवो भवेत् ॥४३॥ व्याघोदरो गजपतिः श्वशृगालोदरोऽधमः ॥ नरः सिंहोदरो यस्तु धनधान्य समृद्धिवान् . ॥४४॥ वर्तुला चातिगंभीरा नाभिः पुंसां प्रशस्यते ।। उत्तानविरला नाभिः सदा दुःखप्रदायिनी
॥४५॥ મૃગના જેવા પેટવાળે ધન્ય પુરુષ હોય છે. તેમજ મરના જેવા પિટવાળે પણ બન્યામાં હોય છે. જેનું પેટ દેડકાના જેવું હોય તે પુરુષ રાજા થાય છે. વાઘના જેવા પેટવાળે હાથીઓને માલિક થાય છે. અને કુતરા કે શિયાળના જેવા પેટવાળે અધમ થાય છે. જે પુરુષ સિંહના જેવા પેટવાળા હોય તે ધનધાન્યવાળે અને સમૃદ્ધિવાળો થાય છે. પુરુષોની નાભિ મેળ અને અતિ ગંભીર હોય તે વખણાય છે. પરંતુ ઉપસી આવેલી અને વિરલ દેખાતી નાભિ સદા દુઃખ આપનારી હોય છે. ૪૩ થી ૫ ઈતિ ઉદાધિકારનામને આઠમે તથા નાભ્યાધિકારનામને નવમે અધ્યાય
उन्नतोपचितौ येषां घनस्निग्धौ पयोधरौ ॥ ते नरा मैथुने शूरा भोगवन्तः स्वकर्मभिः अनुन्नतो नैव स्निग्धौ शिथिलौ च पयोधरौ ॥ निर्मासौ च कुरूप्यौ च ते नरा दुःखभोगिनः विस्तीर्ण हृदयं यस्य मांसलोपचितं समम् ॥ शतायुस्तं विजानीयाबहुभोगं महाधनम्
॥४८॥ जानुनी मांसलस्निग्धे उरू विस्तीर्णवर्तुले ॥ इष्टिकामा कटी यस्य मध्यं तु कुलिशोपमम् ।
॥४९॥ सिंहपृष्ठो नरो यस्तु धनं तस्य विनिर्दिशेत् ।। कूर्मपृष्ठो भवेद्राजा धनसौभाग्यसंयुतः
॥५०॥ જે પુરુષના સ્તન ઉન્નત, ઉપસી આવેલા, ગાઢા અને સ્નિગ્ધ હોય તે પુરુષે મૈથનમાં શરા અને પિતાના કામે વડે લેગ જોગવનારા (ભંગ માટે પુરુષાર્થ
Page #317
--------------------------------------------------------------------------
________________
१६७८
૩ સામુદ્રિકશાસ
કરનારા ) હાય છે. એસી ગએલા, એડાળ લાગતા શિથિલ માંસ રહિત અને કુરૂપ સ્તન જેમના હાય તે પુરુષા દુ:ખ ભાગવનાર હાય છે. જેના હૃદયના ભાગ વિસ્તીર્ણ, માંસથી ભરાએલ અને સમાન હોય, તે પુરુષને અહુ લાગી તેમજ મહાધની જાણવા. અને તે શતાયુ: ( સેા વર્ષનું' આયુષ્ય ભોગવનાર ) હાય છે. જે પુરુષની જાનુઆ માંસલ તથા સ્નિગ્ધ હાય, ઉરૂ વિસ્તૃત અને ગાળ હાય, કમર ઈંટ જેવી સરખી હાય, અને હૃદય હીરા જેવુ... હાય, તથા પીઠ સિંહ જેવી હેાય તે મનુષ્યને ધન છે. એમ કહેવું. ( અર્થાત્ આવા પુરુષ શ્રેષ્ઠ લક્ષણુ યુક્ત છે. ) વળી જેની પીઠ કાચબાની પીઠની માફક દેખાતી હાય તે ધનધાન્યથી યુક્ત ભાગ્યશાળી હોય છે. ૪૬ થી ૫૦ ઇતિ સામુદ્રિકે સ્તનલક્ષાધિકારનામના દશમા અધ્યાય
प्रलंब बाहू स्वामी स्यान्नरः सर्वगुणान्वितः ॥ भवेद्दासः परकर्मकरः स्मृतः
यस्य मत्स्य समा रेखा कर्मसिद्धिः प्रजायते ॥ धनाढ्यस्तु स विज्ञेयो बहुपुत्रो न संशयः आतपत्रं करे यस्य दण्डेन सहितं पुनः ॥ चामरद्वितीयं चापि चक्रवर्ती स जायते स्वस्तिके जनसौभाग्यं मीने सर्वत्र पूजितः ॥ श्रीवत्से वाञ्छिता लक्ष्मी गवाद्यं दामकेन तु ध्वजवज्राङ्कुशच्छत्रं शंखपद्मादयस्तले ॥ पाणिपादेषु दृश्यन्ते यस्यासौ श्रीपतिः पुमान् शक्तितोमर दण्डासि धनुश्चक्रगदोपमाः ॥ यस्य हस्ते भवेद्रेखा राजानं तं विनिर्दिशेत द्वाभ्यां च यवमालाभ्यां राजा मंत्री धनीबुधः ॥ एकया यवपङ्कत्या च श्रेष्ठो बहु धनोचितः मणिबन्धे यवश्रेण्यस्तिस्त्रश्चेत्स नृपो भवेत् ॥ यदि ताः पाणिपृष्ठेऽपि ततोधिकतरं फलम्
॥ ५१ ॥
॥ ५२ ॥
॥ ५३ ॥
॥ ५४ ॥
॥ ५५ ॥
॥ ५६ ॥
॥ ५७ ॥
॥ ५८ ॥
Page #318
--------------------------------------------------------------------------
________________
જેન અમૃદિરના પાંચ રાશિ
લાંબા હાથવાળે પુરુષ સર્વગુણસંપન્ન લેઈ શેઠ બને છે. અને ટૂંકા હાથવા પારકાનું કામ કરનાર નોકર થાય છે. જેના હાથમાં મત્સ્યના જેવી રેખા હોય તેને કાર્યસિદ્ધિ મળે છે. અને નિ:સંશય તેને ઘણા પુત્રવાળો તેમજ ધનાઢ્ય જાણુ. જેના હાથમાં દાંડી સહિત કમળ અથવા બે ચામરનું ચિન્હ હોય તે ચક્રવતી થાય છે. જે હાથમાં સ્વસ્તિક હોય તે મનુષ્યને એગ્ય સંપૂર્ણ સુખ મળે છે. મીન (માછલી) જેવું ચિન્હ હોય તે સર્વત્ર પૂજાય છે. શ્રીવત્સ હોય તો ઈચ્છિત લક્ષ્મી અને દામ (રજજુ) હોય તે ચતુષ્પાદ પ્રાણીઓની પ્રાપ્તિ થાય છે. ધ્વજ, વજ, અંકુશ, છત્ર તથા શંખ, કમળ એ ચિન્હો જેના હાથ કે પગમાં હોય તે પુરુષે લક્ષમીપતિ બને છે. શક્તિ, તોમર, દંડ, તલવાર, ધનુષ્ય, ચક્ર તથા ગદાના આકારનાં ચિન્હો જેના હાથમાં હોય તેને રાજા સમજ. જેના મણિબંધમાં યુવપંક્તિવાળાં બે વલય હોય તે રાજા, પ્રધાન, ધનવાન કે પંડિત બને છે. યુવપંક્તિવાળું એક વલય હોય તો ઘણું ધનવાન અને શ્રેષ્ઠ પુરુષ હોય છે. જે મણિબંધમાં યુવપંક્તિવાળાં ત્રણ વલય હોય તે રાજા થાય છે. અને જે તે વલયે હાથની પીઠ ઉપર પણ હોય તે તેનાથી પણ અધિક થાય છે. પ૧ થી ૨૮
त्यागाय शोणा गंभीराः सुखाय मधुपिङ्गला ॥ सूक्ष्माः श्रिये भवेयुस्ताः सौभाग्याय समूलकाः . ॥५९ ॥ छिन्नाः सपल्लवा ऋक्षा विषमा स्थानकच्यूताः ॥ विवर्णाः स्फुटिताः कृष्णा नीलास्तन्व्यश्च नोत्तमाः ॥ ६ ॥ क्लेशं सपल्लवा रेखा छिन्ना वित्तस्य संशयम् ॥ कदन्नं परुषा द्रव्यविनाशं विषमापयेत्
છે ? | मध्यमाप्रान्तरेखायाः प्रदेशिना स्याद्यदाधिका ॥ प्रचुरस्तत्पितुः पक्षः श्रियो विपदोऽन्यथा
| ઉs | अनामिकान्त्यरेखायाः कनिष्ठास्याद्यदाधिका ॥ धनवृद्धिकरी पुंसां मातृपक्षो बहुस्तदा उर्ध्वरेखा मणेबन्धादूर्ध्वगा सातु पञ्चधा ॥ अंगुष्ठाश्रयिणी सौख्यराज्यलाभाय जायते :
Page #319
--------------------------------------------------------------------------
________________
૨૦
सामाख
राजा राजसदृशो वा तर्जनीगतयानया ॥ मध्यायां गतयाचार्यः ख्यातो राजाथ सैन्यपः अनामिकाप्रयान्त्यां तु सार्थवाहो महाधनी ॥ कनिष्ठां गतया सत्या तया श्रेष्ठो भवेदबुधः श्लाघ्यश्वोष्णोऽरुणोऽस्वेदोऽच्छिद्रः स्निग्धश्च मांसलः ॥ श्लक्ष्णस्ताम्रनखो दीर्घाङ्गुलिको विपुलः करः पाणेस्तलेन शोणेन धनी नीलेन मद्यपः ॥ पीतेनागम्यनारीकः कृष्णेन च धनोदझितः मणिबन्धात्पितुखा करभाद्विभवायुषोः ॥ रेख्ये द्वे यान्ति तिस्रोऽपि तर्जन्यंगुष्ठकान्तरम् येषां रेखा मास्तिस्रः संपूर्णा दोषवर्जिताः ॥ तेषां गोत्रधनायूंषि संपूर्णान्यन्यथा न तु गत्वा मिलितयोः प्रान्ते द्रव्यापित्रोश्च रेखयोः ॥ गृह विनिर्देश्यो गृहभङ्गोऽन्यथा पुनः आयुलेखा कनिष्ठान्तर्लेखाः स्युर्गृहिणीप्रदा ॥ समाभिः शुभ शीलास्ता विषमाभिः कुशलिकाः आयुर्लेखावसानाभिर्लेखाभिर्मणिबन्धतः ॥ स्पष्टाभिर्भ्रातरोऽस्पष्टतराभिर्जामयः पुनः मणिबन्धोन्मुखाश्चायुर्लेखार्या यत्र पल्लवाः ॥ संपदस्तैर्बहिर्यान्तै र्विपदोऽङ्गुलि सम्मुखैः यवैरङ्गष्ठमध्यस्थै विद्याख्यातिविभूतयः ॥ शुक्ल पक्ष तथा जन्म दक्षिणाङ्गुष्ठव तैः
।। ६५ ।।
॥ ६६ ॥
॥ ६७ ॥
॥ ६८ ॥
॥ ६९ ॥
॥ ७० ॥
॥ ७१ ॥
॥ ७२ ॥
॥ ७३ ॥
॥ ७४ ॥
॥ ७५॥
Page #320
--------------------------------------------------------------------------
________________
રન સામુહિકના પાંચ શકે
कृष्णपक्षे नृणां जन्म वामाङ्गुष्ठगतैर्यवैः ।। यवैरङ्गष्ठमूलात्यैस्तत्संख्याः सूनवो नृणाम् ॥७६ ॥ अनामिकान्तपर्वस्थाः प्रतिरेखाः प्रभुत्वकृत् ॥ उर्ध्वा पुनस्तले तस्याः धर्मरेखयमुच्यते श्लिष्टान्यङ्गलि मध्यानि द्रव्यसञ्चयहेतवे ॥ तानि चेच्छिद्रयुक्तानि त्यागशीलस्ततो नरः . एकोऽप्याभिमुखस्तस्य मत्स्यः श्रीवृद्धिकारणम् ।। संपूर्णी किं पुनद्वौस्तः पाणिमूलस्थितौ नृणाम् तुलाग्राममथो वजं करमध्ये तु दृश्यते ॥. . वाणिज्यं सिद्धयते तस्य पुरुषस्य न संशयः ॥८०॥ उर्ध्वरेखा करे यस्य रेखाः स्युरङ्गुलित्रये ॥ नाना भोग सुखानि च समुद्र वचनं यथा ॥८१॥ आवर्ताः दक्षिणाः शस्ता सांगुष्ठाङ्गुलिपर्वसु ॥ ताम्राः स्निग्धोत्थितोत्तुङ्गपार्घोत्था नखाः शुभाः ॥ ८२॥ नखेषु बिन्दवः श्वेताः पाण्योश्चरणयोरपि ॥ आगंतवः प्रशस्ताः स्युरिति भोजनृपोऽभ्यधात् ॥८३ ॥ त्रिकोणरेखया सीर मूसलोलूखलादिना ।। वस्तुना हस्तजातेन पुरुषः स्यात्कृषिवलः
॥ ८४॥ હાથની રેખાઓ લાલાશ ઉપર અને ઉંડી હોય ત્યાગ કરનાર, મધનો જેવા પીળાશ ઉપરના રંગની હોય તે સુખી કરનાર, બહુ પાતળી હોય તે લક્ષમી આપનાર અને શરૂઆતમાં મૂળવાળો હોય તો (આરંભસ્થળમાં શાખાઓવાળી છે સોનાશાળી કરનાર થાય છે. જે રેખાએ છિન્નભિન્ન થએલી, શાખાઓવાળી, બેડોળ વિષમ પિતાના સ્થાનથી રહિત, રંગ વગરની, ફાટેલી, કાળી કાળી અને ઓછી હોય તે त.सारी नथी. (NAL) की
रे श मा छे.तूटे ३.
Page #321
--------------------------------------------------------------------------
________________
૨૮૨
સારુતિકશાસ્ત્ર દ્રવ્ય હેવામાં સંશય ઉત્પન્ન કરે છે. (ધનને નાશ કરે છે) રંગહીન રેખા (બેડે લાગતી હોય તેવી રેખા) કદન્ન કરનાર (તેલ, ઘી વગરનું, ટાઢ, ઉતરી ગએલું, હલકા ધાન્યમાંથી બનાવેલું ભોજન કદન્ન કહેવાય છે) અને વિષમ રેખાઓ દ્રવ્યને વિનાશ કરનારી છે. મધ્યમાના ઉપલા પર્વની રેખા કરતાં જે પ્રદેશિની લાંબી હોય તો તેને પિતાને પક્ષ (પિતાનું કુટુંબો ઘણે મોટે હોય છે. અને પિતાની મિલકત પણ ઘણું હોય છે. જે તે પર્વની ઉપલી રેખા કરતાં પ્રદેશિની ટૂંકી હોય તો ઉપરોક્ત ફલ ઉલટું હોય છે. અર્થાત્ પિતાનું કુટુંબ તથા લક્ષમી બહુ થોડાં હોય છે. અનામિકાના ઉપલા પર્વની રેખા કરતાં જે કનિષ્ઠિકા મેટી હોય તે તે મનુષ્યને ધનની વૃદ્ધિ કરનાર છે. તેમજ તેના સાળનું કુટુંબ મેટું હોય છે. ઉર્ધ્વરેખા મણિબંધથી નીકળી ઉર્ધ્વ દિશામાં જાય છે. આ રેખા પાંચ પ્રકારની હોય છે. આ રેખા જે અંગુઠા ભણી જનારી હોય તે સુખ, રાજ્ય તથા લાભ આપનારી થાય છે. જે આ સ્મા તર્જની ભણી જતી હોય તે રાજા અથવા રાજ જે થાય. મધ્યમાં ભણું ગઈ હોય તે આચાર્ય, અથવા પ્રખ્યાત પુરુષ થાય અથવા રાજા કે સેનાપતિ થાય. જે ઉર્ધ્વરેખા અનામિકા પર્યત ગઈ હોય તે મેટે વેપારી તેમજ ધનવાન થાય છે. અને જે કનિષ્ઠિકા ભણી ગઈ હોય તો તે રેખાથી માટે શ્રેષ્ઠ પંડિત થાય છે. ઉષ્ણ, લાલ, પરસેવા વગરને, છિદ્ર રહિત, સિનગ્ધ, માંસલ, તાંબા જેવા નખવાળ, લાંબી આંગળીઓવાળે અને વિશાળ હાથ વખાણવા લાયક છે. હાથનું તળીયું લાલ હોય તે ધનવાન, વાદળી હોય તે દારૂડીઓ, પીળું હોય તો અગમ્યાગમન કરનાર અને કાળું હોય તે નિર્ધન થાય છે. મૅણિબંધ થી પિરેખા, કરભથી વૈભવ અને આયુષ્યની એમ બે રેખાઓ આમ ત્રણ રેખાએ તર્જની અને અંગુઠા વચ્ચે જાય છે. જેમને આ ત્રણે રેખાઓ સંપૂર્ણ અને દેષ રહિત હોય તેમને
ત્ર ધન તથા આયુષ્યનું સંપૂર્ણ સુખ હોય છે. અન્યથા નથી હોતું. જેને કાવ્ય અને પિતાની રેખાઓ અંત ભાગમાં (તર્જની અને અંગુઠાના વચ્ચેના ભાગમાં) મળેલી હોય છે. તેઓ ઘર બંધાવે છે. જે છુટી હોય તે તેમને ઘરભંગ થાય છે. આયુરેખા અને કનિષ્ઠિકાના મૂળ વચ્ચેના ભાગમાં આવેલી રેખાઓ સ્ત્રી લાભની રેખાએ છે. આ રેખાઓ જે સરજ હોય તે સ્ત્રીએ સચ્ચરિત્ર હોય છે વિષમ હોય તે દુશ્ચરિત્ર હોય છે. મણિબંધથી લઈ આયુરેખા સુધી (કરભ ઉપર) આવેલી રેખાઓ જે સ્પષ્ટ હોય તો તેટલા ભાઈ અને અસ્પષ્ટ હેાય તે હેનની દ્યોતક છે. આયુરેખામાંથી મણિબંધ ભણી જનારાં પલ્લવે (શાખાઓ) હોય તે સંપત્તિસૂચક છે. અને જે તે પલ આંગળીઓ ભણી જતાં હોય તે વિપત્તિ આપનારું છે. અંગુઠાના મધ્ય (પર્વ) માં યવ હોય તે વિદ્યા, ખ્યાતિ અને વૈભવના સૂચક છે. જે જમણા અંગુઠામાં હોય તે શુકલપક્ષમાં જન્મ જાવે. ડાબા અંગુઠામાં યવ હાય તે કૃષ્ણ પક્ષમાં જન્મ જાણ. અંગુઠાના મૂળમાં યવ હોય તો જેટલા યવ તેટલા છે. થશે એમ સમજવું. અનામિકાના મૂળમાંથી નીકળી છેક ઉપરનાં પર્વ સુધી ઉર્ધ્વરેખા
Page #322
--------------------------------------------------------------------------
________________
- સામુદ્રિના પાંચ અંશે
૨૮૩ હોય તે તે પ્રભુત્વ આપનારી છે. અને જે અનામિકાના મુળના નીચેના ભાગમાં હસ્તતલ (હથેલી)માં ઉર્ધ્વરેખા હોય તે તે ધર્મરેખા કહેવાય છે. હાથની આંગળીઓ એકબીજા સાથે મળી ગએલી જણાતી હોય તે તે ધનસંચયકારનું લક્ષણ છે. અને જે આંગળીઓ વચ્ચે છિદ્ર (જગ્યા) હોય તે તે (ઉદારતાનું લક્ષણ છે) માણસ ત્યાગી વૃત્તિને થાય છે. હાથના મૂળ ભાગ (મણિબંધની ઉપલી સંધિ)માં એક પણ ઉર્ધ્વમુખને મત્સ્ય હોય તો તે લક્ષમીવૃદ્ધિનું કારણ છે. તે પછી જે પુરેપુરા બે મત્સ્ય હોય તો કહેવાનું જ શું રહે? તુલા (ત્રાજવું) ગામ, વજી આ ચિન્હો જેના હાથમાં હોય તેને વ્યાપારમાં સફળતા મળે છે. તેમાં સંશય નથી. જેના હાથમાં ઉર્ધ્વરેખા હોય, અને ત્રણે આંગળીના મૂળમાં ઊભી રેખાઓ હોય તેને અનેક પ્રકારને ભોગ તથા સુખ મળે છે. એમ સમુદ્રનું વચન છે. અંગુઠે તેમજ દરેક આંગળીના ( ઉદ્ધ) પર્વમાં જમણા આવર્ત (ભમરીઓ) હોય તે તે શ્રેષ્ઠ લિક્ષણ છે. તેમજ પર્વના અર્ધ જેવડા, તાંબા જેવા લાલ રંગના, સ્નિગ્ધ, ઉન્નત નખ શુભફળ આપનારા છે. પગ તથા હાથના નખની અંદર ધોળા રંગનાં બિંદુએ જે આગંતુક હોય (અકસ્માત થયાં હોય, તો તે શુભ છે, એમ ભેજ રાજ કહે છે. ત્રિકોણરેખા, હળ, મૂશલ ખાંડણીએ એ ચિન્હ જે હાથમાં હોય તો પુરુષ ખેડુત થાય છે. ૫૯ થી ૮૪
ઇતિ સામુદ્રિકે કરરેખલક્ષણાધિકાર નામને અગિયારમે અધ્યાય
છે ૮૬ !
W ૮૬
ग्रीवातिवर्तुला यस्य पूर्णकुम्भसमा भवेत् ॥ पार्थिवः स तु विज्ञेयो धनधान्यसमन्वितः शंखप्रीवा प्रशंसंति शुकोष्ट्रप्रीवका नतु ॥ दीर्घग्रीवा बकग्रीवा शिखिग्रीवा विवर्जिता वृषस्कंधगजस्कन्धकदलीस्कन्धमेव च ॥ महाभोगा महाधनास्ते सर्वे पार्थिवोपमाः चन्द्रविम्वोपमे वक्त्रे धर्मशीलः सदा भवेत् ॥ मृगमूषकवक्त्राश्च ते नरा भाग्यवर्जिताः करालवक्त्रपुरुषा धनहीनाः प्रकीर्तिता ।। हयवक्त्रा नरा येतु दुःखदारियभोगिनः
છે ૮૭
| ૮૮ ||
| ૮૧
Page #323
--------------------------------------------------------------------------
________________
૩ સામુદ્રિકશાસ્ત્ર જેની ગરદન એકદમ ગોળ ભરેલા દડાની માફક હોય તેને ધનધાન્યથી સમૃદ્ધ રાજા જાણો. શંખ જેવી ગરદનને વખાણે છે. પોપટ તથા ઊંટના જેવી ગરદન વખણાતી નથી. લાંબી ગરદન, બગલા જેવી ગરદન તેમજ મેર જેવી ગરદન સારી નથી ગણાતી. જેઓની ગરદન બળદ કે હાથીની ગરદન જેવી હોય અથવા કેળના સ્તંભ જેવી ગરદન હોય તે બધા રાજ જેવા મહાગી અને મહાધની હોય છે. ચંદ્રબિંબ જેવા ગોળ મુખવાળો રાદા ધર્મપરાયણ હોય છે. મૃગ કે ઉંદર જેવા મેં વાળા (ગરીબડા મેં વાળા) ભાગ્યહીન હોય છે. ભયંકર મુખમુદ્રાવાળા ધનહીન ગણાયા છે. અને ઘોડાના જેવા મુખવાળા જે પુરુષ હોય તેઓ દુઃખ અને દારિદ્ર ભેગવનારા હોય છે. ૮૫ થી ૮૯
ઈતિ મુખાધિકારનામને બારમે અધ્યાય यस्य गण्डौ हि संपूर्णी पद्मपत्र समप्रभौ ॥ भोगवान स्त्रीप्रियश्चैव सर्वविद्याधरः स्मृतः || ૧૦ | सिंह व्याघ्रगजेन्द्राणां कपोलौ सदृशौ यदि । कृषिभोगी भवेन्नित्यं बहुपुत्रश्च जायते
જેના ગડુ (લમણ) કમળપત્રના જેવા શોભાયમાન હોય તે ભેગી, સ્ત્રી જનવલ્લભ, અને સર્વ વિદ્યાધર (બધી વિદ્યાઓ જાણનાર) થાય છે. જે સિંહ વાઘ યા હાથીના જેવાં લમણાં હોય તે પુરુષ ખેડુત અને બહુ પુત્રવાળે જાય છે. ૯૦ થી ૯૧
ઇતિ મંડાધિકારનામને તેરમે અધ્યાય रक्ताधरौ नृपतिः स्यात् वक्रोष्ठौ स च दुःखितः ॥ स्थूलाभ्यां मधुराभ्यां च नरा अत्यन्त दुःखिताः ॥९२॥ લાલ ઓઠવાળે નપતિ થાય. વાંકા એઠવાળો દુઃખી થાય. જાડા અને શ્યામ ઠવાળા પુરુષે અત્યન્ત દુઃખી થાય. ૯૨
ઇનિ એ છાધિકારનામનો ચોદમ અધ્યાય कुंदपुष्प प्रतिकाशैर्दन्तै पतयः स्मृताः ॥ रक्षो वानरदन्ताश्च नित्यं क्षुधा तृषार्तिताः | ૧૩ || सस्नेहरुबलैर्दन्तैर्दाडिमीः बीजसन्निभैः ॥ सुखिनः सरलाः ज्ञेया स्त्रीणां च वश्यकारकाः
Page #324
--------------------------------------------------------------------------
________________
B૮૫
રેન સામુદ્રિકના પાંચ પ્રથા
दुःखितो विकृतैरूक्षैर्दन्तैमूषक सन्निभैः ॥ सभाग्यं मिलितैर्दन्तैर्विद्यावान्दन्तुरैः पुनः द्वात्रिंशद्दशनो राजा भोगी स्यादेकहीनकः ॥ त्रिंशद्दन्तास्तु सुखिन एकहीनास्तु दुःखिताः
કુંદના ફૂલ જેવા શોભાયમાન દાંતોથી મનુષ્ય રાજા થાય છે. અને રાક્ષસ કે વાનરના જેવા દાંતવાળા પ્રતિદિન ભૂખ અને તરસથી આકુલ વ્યાકુલ રહે છે. જેઓના સ્નેહયુક્ત, મજબૂત દાડમના બીજ જેવા દાંત હોય તેમને સુખી અને સરલ જાણવા. આવા પુરુષ સ્ત્રીઓને વશ કરે છે. વિકૃત, સુખ અને ઉંદરડાની ચાંચ જેવા દાંત હોય તે દુઃખી જાણવા. દાંત એક બીજા સાથે મળેલા હોય તો ભાગ્યવાન અને જે મોટા દાંત હોય તે વિદ્વાન જાણવા. બત્રીસ દાંતવાળે રાજા, એકત્રીસ દાંતવાળો ભેગી, ત્રીસ દાંતવાળે સુખી અને ઓગણત્રીસ દાંતવાળા દુ:ખી સમજ. ૯૩ થી ૯૬
ઈતિ દતાધિકાર कृष्णजिह्वो भवेद्दासः न नरो दुःखसाधनः ॥ समलायां तु जिह्वायां स भवेत्पापकारकः
॥ ९७॥ स्थूल जिह्वास्तथा क्रूरा नरा अनृतभाषिणः ॥ श्वेतजिह्वा नरा येतु शौचाचार विवर्जिताः ॥९८॥ पद्मपत्रसमा जिह्वा भोगवान् मिष्टभोजनः ॥ रक्तजिह्वा भवेद्यस्तु विद्यालक्ष्मीमवाप्नुयात्
કાળી જીભવાળા દાસ થાય છે. અને તે મનુષ્ય દુઃખકારક પણ હોય છે. મેલી જીભવાળે પાપ કરનાર થાય છે. જાડી જીભવાળા ક્રૂર અને જુઠું બોલનાર હોય છે. અને જેઓની જીભ ધોળી હોય તેઓ પવિત્રતા રહિત હોય છે. કમળની પાંખડી જેવી જીભ હોય તે ભેગવિલાસ તથા મિષ્ટ ભજન કરનાર થાય છે. અને જેમને લાલ જીભ હોય તેઓ વિદ્યા અને લક્ષમીને પ્રાપ્ત કરે છે. ૯૭ થી ૯૯
ઇતિ છઠ્ઠાધિકાર कृष्णतालु नरा ये तु भवन्ति कुलनाशकाः ॥ पद्मपत्रसमं तालुः स नरो भूपतिर्भवेत्
॥१०॥ श्वेततालुनरा येतु धनवन्तो भवन्ति ते ।। रक्ततालुनरा ये तु धनभोक्ता न संशयः ॥ १०१॥
Page #325
--------------------------------------------------------------------------
________________
૩ સામુદ્રિકશાસ્ત્ર
જેમનું તાળવું કાળા રંગનુ હાય તેવા પુરુષા ફુલના નાશ કરનાર નિવડે છે. અને કમળની પાંખડી જેવા તાળવાવાળા પુરુષ રાજા થાય છે. ધેાળા તાળવાવાળા પુરુષી ધનવાન થાય છે. રાતા તાળવાવાળા હાય તે નિ:સશય ધનના ભોક્તા થાય છે.
૧૦–૧૦૧
ઈંતિ તાણ્વાધિકાર
૨૮૦
हंसस्वरो नरो धन्यो मेघवत्स्वरतो नृपः ॥ भृङ्गोपमस्वरा ये तु भोगवन्तो नरेश्वराः कौंचस्वरा नरा ये च भाग्यवन्तो भवन्ति ते ॥ aaraar ये च निर्धना पापकारिणः
॥ ૐૐ ||
હંસના જેવા સ્વરવાળે ધન્ય પુરુષ છે, અને મેઘ જેવા ગંભીર સ્વરવાળા રાન્ત થાય છે. લમરાના જેવા સ્વરવાળા લોગો અને રાજરાજેશ્વર થાય છે. કોચ પક્ષી જેવા સ્વરવાળા ભાગ્યશાળી થાય છે. તેમજ ગધેડા અને કાગડાના જેવા અવાજ વાળા નિધન અને પાપી થાય છે. ૧૦૨-૧૦૩ ઇતિ સ્વરાધિકાર
पार्थिवाः शुकनासाः स्युदीर्घनाशाश्च भोगिनः ॥ हस्वनाशा नरा ये तु धर्मशीलाश्च ते विदुः हस्तिनाशा समानासा पीतनाशाश्च ये नराः पीतरक्ताश्च ये मर्त्याः सर्वे ते जनवल्लभाः स्थूलनाशा वक्रनासा नासिका मुखमध्यगाः ते सर्वे दुःखिता ज्ञेया धनशील विवर्जिताः
॥ ૐ૦૨ ||
॥ ૐ૦૪ ॥
|| ૬ ||
॥
ક્॥
પોપટની ચાંચ જેવી નાસિકાવાળા રાન્ત થાય છે. લાંબા નાકવાળાં ભોગી થાય છે. ટુકા નાકવાળા હાય તેએને ધર્મશીલ કહ્યા છે. હાથીની સૂંઢ જેવી નાસિકાવાળા, લાલ રંગના મિશ્રણ (નારી) જેવા રંગની નાસિકાવાળા નાકવાળા, વાંકા નાકવાળા તથા માંમાં પેસી જતી ધન તેમજ . ચારિત્ર્યથી રહિત અને દુ:ખી સમજવા.
પીળા રંગની કે પીળા અને જનવલ્લભ થાય છે. જાડા નાસિકાવાળા હોય તે બધા ૧૦૪ થી ૧૦૬
ઇતિ નાસિકાધિકાર
Page #326
--------------------------------------------------------------------------
________________
જૈન સામુદ્રિકના પાંચ ગ્રંથા
रक्ताक्षा धनवन्तः स्यु व्याघ्राक्षाश्चातकोपमाः || कुक्कुटाक्षाः सदा दक्षा मृगाक्षाः शुभलोचनाः बिडालहंसनेत्रास्ते भवन्ति पुरुषाधमाः ॥ मयूरनकुलाक्षाश्च सर्वे ते मध्यमाः स्मृताः श्वानतुल्येक्षणाश्रोरा पिङ्गाक्षाः कूरकर्मगाः ॥ गवाक्षाः सुभगा नित्यं केकराक्षा दुराशयाः
स्वर्णो महाभोगी दीर्घकर्णाश्च मध्यमाः ॥ रोमकर्णा मनुष्या ये सर्वे ते सुखभोगिनः छत्राकारं नरेन्द्राणां शिरो दीर्घं तु दुःखिनाम् || अधमानां घटाकारं पापिनां संपुटं पुनः
૨૮૭
विशेषः पुनरेको भ्रुवो मध्ये यदीक्षते ॥ उर्णाख्यं रोम नेनास्यं राज्यं नैव विसर्जयेत
11 8019 ||
# o ૦૨ ||
લાલ આંખવાળા ધનવાન થાય છે. વાઘના જેવી આંખાવાળા, ચાતકના જેવી આંખાવાળા, અને કુકડાના જેવી આંખાવાળા ચતુર હાય છે. મૃગ જેવી આંખેા સારી ગણાય છે. ખિલાડી, અને હુંસના જેવી આંખાવાળા અધમ પુરુષો છે અને માર નળીઆ જેવી આંખાવાળા હાય તે અધા મધ્યમ પુરુષો છે. કુતરા જેવી આંખાવાળા ચેર ડાય છે. પીળી આંખેાવાળા ક્રૂર કર્મ કરનાર હાય છે. ગાયના જેવી આંખેાવાળા ભાગ્યશાળી હાય છે. અને ખરાબ આંખાવાળા નીચ આશયના હોય છે. ૧૦૭ થી ૧૦૯
૫ ૨૦૮ ||
æ ××× |
॥ ??? ॥
॥ ૪૨ ॥
ટુકા કાનવાળા મહાભાગી, લાંબા કાનવાળા મધ્યમ, અને વાળયુક્ત કાનવાળા જે મનુષ્ય હોય તે બધા સુખી માસે! હાય છે. રાજાઓનાં મસ્તિષ્ક છત્રીના જેવાં હાય છે, મોટાં માથાં દુ:ખી માણસાનાં હેાય છે. અધમ પુરુષાનાં માથાં ઘડા જેવાં હાય છે. અને પાર્ષી પુરુષાનાં માથાં સંપુટ જેવાં હાય છે.જો ભ્રમરાની વચ્ચે (નાકના ઉપરના ભાગમાં ) ઝીણી ( ઉનના જેવી ) રૂંવાટી હોય અને આંખનાં પાપચાં તથા માં ઉપર પણ તેવી રૂંવાટી હાય તા તેવો રૂવાટીવાળા પુરુષને રાજ્ય છેાડતું નથી. અર્થાત્ તેને રાજ્ય લાલ રહે છે. આ એક વિશેષ લક્ષણ છે. ૧૧૦ થી ૧૧૨
Page #327
--------------------------------------------------------------------------
________________
२८८
૩ સામુદ્રિકશાસ ललाटेचार्धचन्द्राभे भवति पृथिवीश्वरः ॥ विपुलेन ललाटेन स्वल्पायुर्जायते नरः
॥११३ ॥ अल्पेन च ललाटन स्वल्पायुर्जायते नरः॥ उन्नतेन ललाटेन धनाढयो भवति नरः
॥ ११४॥ विषमन ललाटेन दुःखिता जर्जरा नराः ॥ परकर्मरता नित्यं प्राप्यन्ते वध बन्धनम्
॥ ११५ ॥ त्रिशूलं कुलिशं चापि ललाटे यस्य दृश्यते ॥ इश्वरं तं विजानीयात्प्रमदाजनवल्लभः
॥ ११६ ॥ पञ्चभिः शतमादिष्टं चतुर्भिरशीतिस्तथा ॥ भवन्ति तिमृभिः षष्टिर्द्धाभ्यां च विंशतिद्वयम् ॥११७॥ रेखेकेन ललाटेन विंशतिः परिकीर्तिताः॥ अरेखेन ललाटेन विज्ञेया पञ्चविंशतिः
॥ ११८ ॥ रेखाः पञ्च ललाटस्थाः समाः कर्णान्तगोचराः॥ भणितं यस्य गम्भीरं तं विद्यात्सकलायुषम् ॥ ११९ ॥ ललाटे यस्य दृश्यन्ते रेखादयसमागमम् ।। षष्टिवर्ष विनिर्दिष्टं नारदस्य वचो यथा
॥ १२०॥ ललाटे यस्य दृश्यन्ते रेखात्रयमनागमम् ॥ वर्ष विंशतिनिर्दिष्टं नारदस्य वचो यथा
॥ १२१ ॥ ललाटे यस्य दृश्यन्ते रेखैका च समायुता ॥ शतायुस्तं विजानीयानारदस्य वचो यथा
॥ १२२ ॥ લલાટ જે અર્ધચંદ્રાકાર હોય તે મનુષ્ય રાજા થાય છે. જે બહુ વિશાળ લલાટ હોય તો સ્વલ્પાયુ થાય છે. ટુંકા કપાળવાળો પણ અલ્પાયુઃ હોય છે. ઉન્નત લલાટવાળ ધનાઢય થાય છે. વિષમ લલાટ હોય તો મનુષ્ય દુઃખી અને જર્જરિત રહે છે. તેમજ પરકમમાં રત રહેનાર હોય છે. આવા પુરુષો ઘાત તથા બંધન (ફાંસી તથા
Page #328
--------------------------------------------------------------------------
________________
ને સામુહિકના પાંચ પ્રથા
૨૮, કેદને પામે છે. જેના કપાળમાં ત્રિશૂલ અથવા વજનું ચિન્હ માલુમ પડતું હોય તેઓ રાજા (માલિક શેઠ) બને છે. અને તે સ્ત્રી વર્ગમાં પ્રિય થાય છે. જે કપાળમાં પાંચ રેખાઓ હેય તો સો વર્ષનું આયુષ્ય થાય. ચાર હોય તે એંશી વર્ષનું, ત્રણ હોય તે સાઠ વર્ષનું અને બે હોય તે ચાલીસ વર્ષનું આયુષ્ય થાય છે. જે કપાળમાં એક જ રેખા હોય તે વીસ વર્ષનું આયુષ્ય થાય છે. અને જે કપાળમાં રેખા જ ન હોય તે પચીસ વર્ષનું આયુષ્ય થાય છે. જેના કપાળમાં સીધી છેક કાન સુધી પહોંચી ગઈ હોય તેમ લાગતી પાંચ રેખાઓ હાય તેમજ જેનો અવાજ ગંભીર હોય તેનું પુરું આયુષ્ય જાણવું. જેના લલાટમાં બે રેખાઓનું જોડાણ માલુમ પડતું હોય તેનું સાઠ વર્ષનું આયુષ્ય નારદના મત મુજબ જાણવું. જેના કપાળમાં ત્રણ રેખાએનું જોડાણ જણાતું હોય તેનું નારદના મત મુજબ વીસ વર્ષનું આયુષ્ય જાણવું. જેના કપાળમાં એક જ રેખા સુંદર રીતે રહેલી હોય તેનું આયુષ્ય નારદના મત મુજબ સો વર્ષનું જાણવું. ૧૧૩ થી ૧૨૨
ધનિ લલાટાધિકાર
कुटिलैः स्फाटितैरूक्षैः स्थूलैस्तु तस्करो भवेत् ।। दुःखिताः पुरुषा ज्ञेया क्षुधया परिपीडिताः विरला मधुराः केशाः स्निग्धा भ्रमरसन्निभाः॥ मधुवर्णाश्च ये केशास्ते नरा सुखभाजिनः II ૨૪
વાંકા, ફાટેલા, લુખા, અને જાડા વાળવાળો ચાર થાય છે. અને તેવા પુરુ દુખી અને સુધાથી પીડિત (અન્નના સાંસા પડે તેવા) રહે છે. આછા, સારા લાગતા ( નયન નેહર) સ્નિગ્ધ અને ભમરાની જેવા સ્થમ, અથવા મધના જેવા પીળાશ મારતા રંગના વાળવાળા માણસે સુખ ભોગવનારા થાય છે. ૧૨૩–૧૨૪
नासिकानेत्रदन्तोष्ठं करकर्णाधिना नराः ॥ समाः समन विज्ञेया विषमा विषमेन तु " | ૨પ છે. गतिस्वरास्थित्वग्मांसनेत्रश्रोत्राङ्गके नृणाम् ॥ यानमाज्ञाधनं भोगों योषित्सुखं क्रमाद्भवेत् ॥ १२६ ।। आवतों दक्षिणे पुंसां स्त्रीणां वामे शुभप्रदः॥ स्पर्शनं स्फुरणं लक्ष्मतिलको मशको व्रणः
॥ इति सामुद्रिके पुरुषलक्षणाध्यायः द्वितीयः
૩
.
Page #329
--------------------------------------------------------------------------
________________
૨૯૦
સામુદ્રિકશાસ્ત્ર - જે પુરુષના નાક, નેત્ર, દાંત, ઠ, હાથ, કાન અને પગ સરલ હોય તે સરલ અને વિષમ હોય તે વિષમ સ્વભાવને જાણો. ગતિ, સ્વર, હાડકાં ચામડી, માંસ, નેત્ર, કાન તથા અંગોનાં લક્ષણે સારાં હોય તો માણસને વાહન, નોકર ચાકર, ધન, ભેગ, સ્ત્રી, વગેરે બાબતનું સુખ ઉત્તરોત્તર મળતું જાય છે. ભમરી, સ્પર્શન, સંકુરણું, લાખુ, તલ, મશક, ત્રણ વગેરે પુરુષને જમણુ ભાગમાં અને સ્ત્રીને ડાબા ભાગમાં હોય તે શુભ ફળ આપનાર છે. ૧૨૫ થી ૧૨૭
ઇતિ પુરૂષલક્ષણધ્યાય
અથ શ્રી લક્ષણધિકાર कीदृशीं वरयेत्कन्यां कीदृशीं च विवर्जयेत् ॥ कीदशी कुलबाला च त्वमिदं वक्तुमर्हसि तथा विज्ञाय यत्नेन शुभाशुभामिति स्थितम् ॥ वदन्ति च प्रशस्तं च स्त्रीणां लक्षणम् वक्ष्यामि || ૨ | बंधुलक्षणलावण्यकुलजात्याद्यलङ्कृताम् ।। कन्यकां वृणुयाद्रूपवर्तामव्यांगविग्रहाम्
|| 3 | अष्टमावर्षतो यावद्वर्षमेकादशं भवेत् ॥ तावत्कुमारिका लोके नाप्यमुद्वाहमर्हति पूर्णचन्द्रमुखी कन्या बालसूर्यसमप्रभा ॥ विशालनेत्ररक्तोष्ठी सा कन्या लभते सुखम्
કેવી કન્યા સાથે લગ્ન કરવું, અને કેવી કન્યાને લગ્ન ન કરતાં ત્યાગ કરવો. તેમજ કુલવતી બાળા કોને કહી શકાય, તે કહેવા માટે તે યોગ્ય છે. ( શિષ્યને ગુરુ પ્રત્યે પ્રશ્ન છે.) હું હવે યત્નપૂર્વક શુભાશુભ લક્ષણેને જાણીને જેને વખાણવા લાયક લક્ષણ કહે છે, તેવું સ્ત્રીઓનું શુભ લક્ષણ કહું છું. ભાઈ ભાંડુ, શુભલક્ષણ, લાવણ્ય, કુલ તથા શ્રેષ્ઠ જાતિથી યુક્ત હોય તેવી રૂપાળી અને ખેડ વગરની કન્યા સાથે લગ્ન કરવું. આઠમા વર્ષથી લઈ અગિયારમું વર્ષ થાય ત્યાં સુધી સમાજમાં કુમારિકા કહેવાય છે. અને તે લગ્નને યોગ્ય ઉંમર છે. જે કન્યા પૂર્ણચંદ્રના જેવા મુખવાળી, ઉગતા સૂર્યના જેવી લાલ રંગના મનહર તેજવાળી, વિશાળ નેત્ર તથા લાલ ઓઠવાળી હોય તે સુખ મેળવે છે. ૧ થી ૫
Page #330
--------------------------------------------------------------------------
________________
૨૧
અને સામુદ્રિના પાંચ ગ્રંથ
हस्तपादौ परीक्षेत अंगुल्यश्च नरवास्तथा ॥ पाणिरेखा च जङ्घा च कटि भिस्तथैव च उरूचोदर पृष्ठं च स्तनौ कर्णौ भूजौ तथा ॥ वक्षःस्थलललाटे च शिरकशास्तथैव च रोमराजीस्वरं वर्णं ग्रीवानाशादयस्तथा ॥ एतत्सर्वं परीक्षेत कन्याशास्त्रविशारदः
॥८॥ न्यानो लाथ, ५, Airitu, नथ, डायना २मायो, it, l, नालि, ७३, पेट, पा8, स्तन, आन, हाथ, छाती, aale, भाथु, पण, भरा०, २१२, २१, ગરદન, નાક ઈત્યાદિ બધા જ અંગઉપાંગેની કન્યા શાસ્ત્રમાં (કન્યા પરીક્ષાનું શાસ્ત્ર तभा) विशा२६ पुरुष परीक्षा ४२वी. ६-७-८
पादौ समाङ्गुलौ स्निग्धौ भूम्यां यदि प्रतिष्ठितौ ॥ यस्याः सुकोमलौ रक्तो सा कन्या गृहमण्डिनी ॥९॥ अंगुष्ठेनातिरक्तेन भर्तारं नावमन्यते ॥ अल्पवृतो पति हन्याबहुवृतैः पतिवृता
॥ १० ॥ उन्नतैश्च बहुसौख्यं मसृणैश्च तथैव च ॥ सुचितैः पद्मवणैश्च पुत्रवन्तः स्त्रियः स्मृताः ॥ ११ ॥
સરખી આંગળીઓવાળા ( સરખો સંખ્યાવાળી આંગળીઓવાળા) સ્નિગ્ધ, અને જમીન ઉપર બરાબર પડનાર, સુકોમળ તથા લાલ રંગના જેના પગ હોય તે કન્યા ગૃહમંડન (ઘરની શેભારૂપ) છે. અંગુઠે જે ઘણું જ લાલાશ ઉપર હોય તે તે પિતાના પતિને સારી રીતે માને છે. (પતિસેવા પરાયણ રહે છે) અંગુઠો જે સાધારણ ગોળાકાર ઉપર હોય તે પતિને નાશ કરે છે. અને ઘણે ગેળ હોય તે પતિવ્રતા થાય છે. આંગળીઓના નખ જે ઉન્નત હોય તો બહુ સુખી થાય. શક્યતા હોય તે પણ સુખી થાય. સારા અને પદ્મના જેવા રંગના નખ હોય તો સ્ત્રીઓ પુત્રવતી થાય છે. ૯ થી ૧૧
चक्रं पद्मं ध्वजं छत्रं स्वस्तिकं वर्धमानकः ॥ यस्या पादेषु दृश्यन्ते ज्ञेयास्ता राजयोषितः ॥१२॥
Page #331
--------------------------------------------------------------------------
________________
૨૨
यस्याः पादतले रेखा तर्जनीं याति उर्ध्वगा || भर्तारं गम्यते शीघ्रं प्रिया भर्तुश्च योषितम् पादे प्रदेशिनी यस्या अंगुष्ठाग्रं व्यतिक्रमेत् ॥ न सा भतृगृहे तिष्ठेत्स्वच्छंदा कामचारिणी पादे मध्यमिका चैवमंगूलीयमतिक्रमेत् ॥ दुःशीला दुर्भगा चैव तस्मात्तां परिवर्जयेत् यस्यास्त्वनामिका स्वा तां विदुः कलहप्रियाम् ॥ भूमिं न स्पृशते यस्याः स्वादते सा पतिद्वयम् पादे कनिष्ठिका चैवं भूमिं न स्पृशते यदि । भर्तारं प्रथमं हत्वा द्वितीये सुप्रतिष्ठते समताभूमौ सुलनं यस्याश्चरणयोस्तलम् ॥ अष्टौ पुत्रान् प्रसूते सा पत्युः सन्तानवर्धनी
૩ સામુદ્રિકશાસ્ત્ર
उन्नत पाणिर्दुःशीला महापाणिर्दरिद्रता ॥ दीर्घपाय परिक्लिष्टा समपाणिः सुशोभना
॥ १३ ॥
॥ १४ ॥
॥ १५ ॥
॥ १६ ॥
॥ १७ ॥
॥ १८ ॥
ने स्त्रीमना युगमां थर्ड, फुभव, धन्न, छत्र, स्वस्तिम्, नंद्यावर्त थे जिन्हो દેખાતાં હોય તે સ્ત્રીએ રાજપત્નીએ થાય છે. જે સ્ત્રીના પગમાં તની ભણી જનારી ઉ રેખા હૈાય તેને જલદી પતિ મળે છે. અને તે પતિને પ્રિય થઈ પડે છે. જેના પગની પ્રદેશની અંગુઠાથી મેાટી હાય તે અે પતિના ઘેર રહેતી નથી. અને સ્વચ્છંદ થઈ કર્યા કરે છે. પગની મધ્યમા જો પ્રદેશિનીની માર્કે અંગુઠાથી માટી હાઇ તેનું અતિક્રમણ કરતી હૈાય તે પણ શ્રી દુધરિત્ર અને ભાગ્યહીન થાય છે. માટે તે વવા ચાગ્ય છે. જેના પગની અનામિકા ટુંકી હૈાય તેને કજીયાખાર જાણવી, જે સ્ત્રીની અનામિકાના (જમીન ઉપર સરખી રીતે પગ મૂકતાં) જમીનને સ્પર્શ ન થતા હાય તે સ્રો એ પતિની ભાર્યા તરીકે ભાગ ભાગવે છે. જેના પગની કનિષ્ઠિકા જમીનને ન અડતી હોય તે સ્ત્રી પહેલા પતિને મારી નાખો બીજાની સાથે રહે છે. જે સ્ત્રીના પગ જમીન ઉપર સરખી રીતે રહેતા હાય ( પગલું શુદ્ધ રૂપથી પડતું હાય ) તે આઠે પુત્રાની માતા થાય છે. અને પતિના કુટુંબની સતાનાથી વૃદ્ધિ કરે છે. ૧૨ થી ૧૮
॥ १९ ॥
Page #332
--------------------------------------------------------------------------
________________
જૈન સામુહિકના પાંચ ગ્રંથ
૨૩ विषमैरुन्नतैर्युल्फैर्नार्यः स्युः कलहप्रियाः ॥ . निर्गुढगुल्फा या नारी सा नित्यं सुखमेधते
॥२०॥ काकजङ्घा स्थूलजङ्घा या च रोमशग्रन्थिका ॥ अचिरेण परिज्ञेयं वैधव्यमुभयोस्तयोः
॥२१॥ જેના પગની પાર્ણિ (પગના તળીઆને મધ્ય ભાગ) ઉંચી રહેતી હોય તે દુરિત્ર, મેટી હોય તે દરિદ્ર, પહોળાં હોય તે કલેશ ભગવનારી અને સરખી (માપસરની) હોય તે સારી સ્ત્રી હોય છે. જે પગની ઘુંટીઓ ઉંચી હોય તે સ્ત્રીઓ કલહ કરનારી હોય છે. જો અંદર ડુબી જતી ઘુંટીઓ હોય તો સ્ત્રી સદાકાળ સુખ ભેગવે છે. જે સ્ત્રી કાગડાના જેવી જાંઘવાળી અથવા જાડી જાંઘવાળી હોય તે તેમજ જેની શુંટી ઉપર વાળ હોય તે સ્ત્રી ઉપરોક્ત બંને લક્ષણેના કારણે લગ્ન પછી જલદી વિધવા થઈ જાય છે. ૧૯ થી ૨૧
यस्याः स्तनौ समौ शस्तौ उरू रोमविवर्जितम् ॥ ग्रीवा त्रिरेखयोपेता बिंबाकारधराधरा
॥ २२॥ कूर्मपृष्टं भगं यस्याः कृष्णं स्निग्धं सुशोभनम् ॥ धनधान्यवती सा स्यात्तथा पुत्रवती भवेत्
॥ २३॥ निर्मासं चातिदीर्घ च भगं शुष्कं शिरायुतम् ॥ दारियदुःखमाप्नोति दौर्भाग्यं च विनिर्दिशेत् ॥२४॥ उन्नते दक्षिणे पार्श्वे स्त्रियः पुत्रप्रदायिकाः ॥ वामोन्नता भगा या च सा च कन्यां प्रसूयते ॥२५॥ अश्वस्थदलसंकाशं गुह्यं गूढमणिस्थितम् ॥ यस्याः सा सुभगा कन्या बहुपुण्येन स्वाप्यते ॥२६॥ आवर्तास्तु भवेद्यस्था भगस्योपरि मस्तके ॥ तस्या विवर्धते पुत्रो धनधान्यसमन्वितः
॥२७॥ कूर्मपृष्ठा गजपृष्ठा समरोमाल्यनासिका ॥ विस्तीर्णा पद्मपत्राभा षडेते सुभगा भगाः ॥२८॥
Page #333
--------------------------------------------------------------------------
________________
૨૯૪
૩ સામુદ્રિકશાસ્ત્ર ... મા ગુદા ઈ જ નાના છે संकटा विरला चेति षडेते मध्यमा भगाः તે ૨૨ || गुह्यान्ते तिलको यस्या रक्तकुंकुमसन्निभः ॥ अथवा दक्षिणे भागे प्रशस्तां सा निगद्यते ને રૂ૦ ||
જે સ્ત્રીના સ્તન સરખા અને સુંદર હોય, ઉર (સાથળ) વાળ વગરની હાય, ગરદનમાં ત્રણ વલય પડતાં હોય, પાકા ગીલોડા જેવો અધરેષ્ઠ હોય, યાનિ કાચબાની પીઠની માફક ઉન્નત અને શયામ તથા સ્નિગ્ધ હોય તે સ્ત્રી ધનધાન્યવાળી તથા પુત્રવતી થાય છે. માંસ વગરની, ઘણું પહોળી, સુકી અને ન દેખાય તેવી નિ હોય તે સ્ત્રી દારિદ્રથી દુઃખી થાય છે. અને તેથી તે ભાગ્યહીન છે, એમ કહેવું. જેમનાં જમણું પડખાં ઉન્નત હોય તે સ્ત્રીઓ પુત્રને જન્મ આપનારી હોય છે. અને જેમની યોનિને ડાબો ભાગ ઉન્નત હોય તે સ્ત્રી કન્યાઓને જન્મ આપે છે. પીંપળાના પાંદડાના જેવા આકારનું અને જેને મણિ અંદર સમાઈ ગએલે હોય એવા ગુહ્યાંગવાળી સ્ત્રી ભાગ્યવતી હોય છે. અને બહુ પુણ્યવાળા પુરુષને પ્રાપ્ત થાય છે. ગુહાગની ઉપરના ભાગમાં જેને ભમરીઓ હોય તેને ભાગ્યશાળી અને ધનધાન્યાદિ સંપત્તિથી યુક્ત એવો પુત્ર થાય છે. જે સ્ત્રીઓને કાચબાની કે હાથીની પીઠ જેવી, ઝીણી સરખી રૂંવાટીવાળી અને નાની ભગનાસિકાવાળી પહોળી અને કમળના પાંદડા જેવી નિ હોય તે સ્ત્રી શ્રેષ્ઠ નિવાળી ગણાય છે. ખરબચડાવાળવાળી, સુકી, લાંબી ભગનાસિકાવાળી, સાંકડી તેમજ આછી આ છ પ્રકારની નિ મધ્યમ ગણાય છે. જેના ગુહ્યાંગ ઉપર લાલ કંકુના જેવા રંગને તલ ઉપરના ભાગમાં અથવા જમણી બાજુએ હોય તે સ્ત્રી ઉત્તમ છે. ૨૨ થી ૩૦
धान्यगंधा च या नारी निंवगन्धा तथैव च ॥ वर्जनिया प्रयत्नेन यदीच्छेच्छुभमात्मनः क्षीरगंधां त्यजेत्कन्यां तथैव कटुगांधिनी ॥ रक्तगंधी त्य नेत्कन्यां सा कन्या दुःखदायिनी તે રૂ ૨ | गोमूत्रहरितकीभ्यां गंधो यस्याः प्रवर्तते ॥ दुष्टगंधा तु या नारी तां नारी परिवर्जयेत् तुम्बीपुष्पसमागंधा लाक्षागंधानुगंधिका ॥ तस्या नैव भवद्भर्ता दुःखिता चैव जायते
Page #334
--------------------------------------------------------------------------
________________
જૈન સામુદ્રિકના પાંચ મચા
चम्पकादिक पुष्पाणां यदि गंधो भवेत्स्त्रियः ॥ सुभगा सा भजेन्नित्यं भर्तारं वशवर्तिनम् या वनसूरीगंधा मत्स्यगंधा च या भवेत् ॥ उग्रगंधा च या नारी तां नारीं परिवर्जयेत्
૫
नितंबधितुङ्गं विस्तीर्णं शस्यते स्त्रियः ॥ मध्यं वलीत्रयोपेतं कृशं च शुभरांमशम् गंभीरनाभी या नारी दक्षिणावर्तका शुभा ॥ समांसला च स्निग्धा च सा नारी सुखमेधते नाभेरधो भवेद्यस्याः लाच्छनं मशकोपमम् ॥ कुंकुमोद्रव संकाशं प्रशस्ता सा निगद्यते मण्डुककुक्षी या नारी न्यग्रोधपरिमंडला || एकं जनयते पुत्रं स च राजा भविष्यति
॥ ૩૩॥
॥ ૩॥
જો પોતાનુ કલ્યાણ ઇચ્છતા હાઇએ તા ધાન્યના જેવા સુગંધવાળી અથવા લીમડાના જેવા સુગંધવાળી સ્ત્રીના યત્નપૂર્વક ત્યાગ કરવા. દૂધના જેવા ગંધવાળી, તેમજ કડવા ગંધવાળી અને લેહીના જેવા ગંધવાળી કન્યાને ત્યાગ કરવા, કારણ કે તે દુઃખ આપનારી છે. ગેમૂત્ર યા હરડે જેવા જેને ગંધ હાય અથવા, જેના શરીરમાંથી ખરામ ગ ંધ આવતી હોય તે સ્ત્રીના ત્યાગ કરવા. જેના શરીરમાંથી તુંબડીના ફૂલ જેવી ચા લાખના જેવી ગંધ આવતી હૈાય તે સ્ત્રીને પતિ મળતે નથી. અને તે દુ:ખી થાય છે. ચંપા ઈત્યાદિ પુષ્પોની સુગંધી જે સ્ત્રોમાંથી આવતી હાય તે સ્ત્રી પતિને વશ કરનારી ( ખુશ કરનારી ) અને ભાગ્યશાળી હાય છે. જે સ્ત્રી જંગલની ભૂંડણું, કે માછલીના જેવી ગંધવાળો ઉગ્રવાસવાળી હાય તે સ્ત્રીના ત્યાગ કરવા. ૩૧ થી ૩૬
|| ૩૦ ||
113011
// ૩૨ #
|| ૪૦ ॥
સ્ત્રીના નિત ંબ ઉંચા અને પહેાળા હાય તેા વખાણવા લાયક છે. પેટ ત્રણ વલ્લી પડતી હેાય તેવુ', કૃશ અને સુંદર રામરાજીવાળુ હાય તે વખાણવા લાયક છે. જે ઓ ગંભીર, દક્ષિણાવર્ત, માંસલ તથા સ્નિગ્ધ નાભિવાળી હાય તે સુખ ભાગવે છે. જે સ્ત્રીના નાભિના નીચેના ભાગમાં કંકુના બિંદું જેવું મશકની માફક લાંછન હોય તે સ્રી વખાણવા લાયક છે. દેડકાના પેટ જેવા અથવા વડની ઘટા જેવા દેખાતા પેટ વાળી સ્રી એક જ પુત્રના જન્મ આપે છે. અને તે પુત્ર રાજા થાય છે. ૩૭ થી ૪૦
Page #335
--------------------------------------------------------------------------
________________
२८१
૩ સામુદિશા स्तनौ च सदृशौ यस्या पीनोन्नतयुगौ तथा ॥ समांसलौ च स्निग्धौ च सा सौभाग्यवती भवेत् ॥४१॥ यस्याः स्तनौ थनौ स्निग्धौ रोमविवर्जितौ ॥ हस्तिनाशौ च जङ्घ च सा पत्नी लभते सुखम्
॥४२॥ यस्याः पयोधरे वामे ह्यसितं तिलकं भवेत् ॥ कर्णे कण्ठे सुपुत्राख्या सा कन्या सुखदायिनी ॥४३॥ यस्याः स्तनाचसुभगौ लघु च विरलौ पुनः ।। निर्मासौ च निस्तेजौ सा प्रिया च न शोभना ॥४४॥
જેના સ્તન સરખા, પુષ્ટ, ઉંચા અગ્રવાળા, માંસલ તથા સ્નિગ્ધ હોય તે સ્ત્રી સૌભાગ્યવતી થાય છે. જે સ્ત્રીના સ્તન જાડા ભરાવદાર, સ્નિગ્ધ અને રૂંવાટા વગરના હાય તેમજ હાથીની સૂંઢ જેવી જાગ હોય તે સ્ત્રી સુખ ભોગવે છે. જેના ડાબા સ્તન ઉપર, કાન તેમજ કંઠમાં કાળા તલ હોય તે સ્ત્રી સારા પુત્રોની માતા બને છે, અને સુખ આપનારી છે. જે સ્ત્રીના સ્તન બરાબર ન હોય, નાના કે આછા હોય, માંસ રહિત હોય, નિસ્તેજ હોય તે સ્ત્રી સારી નથી. ૪૧ થી ૪૪
ग्रीवायां लंबया चण्डी दारिद्री इस्वया तथा ।। कुलस्य नाशिनी नारी दीर्घया भवति पुनः ॥४५॥ यस्याः ग्रीवा सुवृत्ता स्यादेखात्रयसमन्विता ॥ दक्षिणावर्तसंकाशा सा सौभाग्येनाधिका अवेत् ॥४६॥ रक्तजिह्वा तु या नारी सा भवेत्सुखभाजिनी ॥ नित्यं वर्धयते पुत्रैः सुकुमारानुमोहिनी । ॥४७॥ श्वेतायां जनयेन्मृत्यु मलिनायां धनक्षयः ॥ श्यामायां कलहो नित्यं वंशच्छेदो विनिर्दिशेत् ॥४८॥
જે સ્ત્રીની ગરદન લાંબી હોય તો તે ઉગ્ર પ્રકૃતિની હોય છે. બહુ ટુંકી ગરદન હોય તો દરિદ્ર થાય છે. ઘણી લાંબી ગરદનવાળી સ્ત્રો કુલને નાશ કરનારી થાય છે. જેની ગરદન બળ અને ત્રણ રેખાઓથી અંકિત હોય અને શોભામાં દક્ષિણાવર્ત શંખ જેવી લાગતી હોય તે સ્ત્રી ઘણી સૌભાગ્યશાલિની થાય છે. જે સ્ત્રી લાલ જીભ
Page #336
--------------------------------------------------------------------------
________________
રિન સામતિના પાંચ ત્રણે
२९७ વાળી હોય તે સુખ ભોગવનારી, પુત્રની વૃદ્ધિવાળી, સુકુમાર અને મેહક હોય છે. જે જીભ ળી હોય તે મૃત્યુ થાય, મેલી હોય તે ધનક્ષય થાય, કાળી હોય તે નિત્ય કલહ થાય, અને વંશને ઉચ્છેદ થાય. ૪૫ થી ૪૮
श्वेतेन तालुना दासी दुःखिता कृष्णतालुना ॥ हरितेन च रूक्षेण रक्ततालुः सुशोभना
।। ४९॥ विषमा दशना यस्या विरलाः स्थौल्य भाजिनः ॥ सा तु क्लेशमवाप्नोति लघुश्चेताः समाः शुभाः ॥५०॥ रोमशो चातिलंबी च यस्या ओष्ठपुटौ पुनः ॥ विषमौ चातिस्थूलौ च पतिघ्नी वनिता भवेत् यस्या औष्ठद्धयं रक्तं श्यामरक्तं समं पुनः सरसं सदलं शुष्कं सा भतुः सुखदायिनी
॥५२॥ શ્વેત તાળવાથી દાસી થાય, કાળા તાળવાથી દુઃખી થાય. લીલા તાળવાવાળી કઠોર થાય છે. અને લાલ તાળવાવાળી સારી સ્ત્રી હોય છે. જેના દાંત વિષમ, આછા, અને જાડા હોય તે સ્ત્રી કલેશ ભગવે છે. નાના, ઘેળા, અને સરખા દાંત હોય તે તે શુભ છે. જેના આઠ રૂંવાટાવાળા, ઘણા લાંબા, વિષમ અને જાડા હોય તે સ્ત્રી પતિને નાશ કરનારી થાય છે. જેના બંને એક રાતા અથવા ઘેરા લાલ, સરખા, સરસ દેખાતા, બે ભાગ પડી જતા દેખાય તેવા, અને સુકા હોય તે સ્ત્રી પતિને સુખ આપનારી છે. ૪૯ થી પર
दीर्पण नासिकाग्रेण नारी भवति कोपिनी ॥ इस्वेन च भवेदासी परकर्मकरी स्मृता । चिपटा नासिका यस्या वैधव्यं सा च गच्छति ।। नातिदीर्घा न विस्तीर्णा सरला सुखकारिणी ॥५४॥
લાંબા નાસિકાગ્રથી સ્ત્રી કોપી થાય છે. ટુંકા નાકવાળી દાસી અને પારકાનું કામ કરનારી થાય છે. જે સ્ત્રીની નાસિકા ચપટી હોય તે સ્ત્રી વૈધવ્ય પ્રાપ્ત કરે છે. જે નાસિકા બહુ લાંબો નહિ તેમજ બહુ ટુંકી નહિ, પરંતુ માપ કરની હેય અને સીધી હોય તો સુખ આપનારી છે. પ૩-૧૪ पिंगनेत्रा भवेन्नारी अप्रिया सा च भामिनी ॥ दुःशीला सा च विज्ञेया वैधव्यं भजतेऽचिरम्
Page #337
--------------------------------------------------------------------------
________________
२६८
કે આમુકિશાસ્ત્ર नयने केकरे यस्या द्दश्यते चाति चञ्चले ॥ कुलटा सापि विख्याता नारी लक्षणवेदिभिः ॥५६॥ यस्यास्तु हसमानाया गण्डे भवति कूपिका ॥ न सा भर्तृगृहे तिष्ठेत्स्वच्छन्दा कामचारिणी ॥५७॥ द्वितीयाचन्द्रसंकाशा भ्रूयुगा समनासिका।। क्लुप्तांगुलीप्रीतिकरी पत्युः संपत्करी तथा
॥५८॥ જે સ્ત્રીની આંખે પીળચટી હોય તે સ્ત્રી અપ્રિય થઈ પડે છે. તેમજ દુશ્ચરિત્ર હોઈ જલદી વિધવા થાય છે. જે સ્ત્રીની આખે ખરાબ તથા બહુ ચંચળ દેખાતી હોય તેને સ્ત્રી સામુદ્રિકના જાણનારાઓએ કુલટા કહી છે. જે સ્ત્રીને હસતાં લમણુઓમાં ખાડા પડતા હોય તે સ્ત્રી વછંદી, મનસ્વી હોય છે. અને પતિના ઘેર ટકીને રહેતી નથી. જેની ભ્રમરે બીજના ચંદ્રના જેવી વાંકી હોય અને નાકના ઉપલા ભાગે સરખા અંતરે આવેલી હોય તેમજ જેની આંગળીઓ એક બીજા સાથે માળેલી હાય તે સ્ત્રી પતિની સંપત્તિને વધારનાર તથા પ્રીતિની વૃદ્ધિ કરનાર હોય છે. પ૫ થી ૨૮
पूर्णिमा चन्द्रसंकाशं सुपुष्टं परिमण्डलम् ॥ यस्या मुखं सुदीप्तं च सा च लक्ष्मीरिवा परा ॥५९॥ यथा मुखं तथा गुह्यं यथा वक्षस्तथा भगः ॥ यथा हस्तो तथा पादौ बाहू जड़े तथैव च।
જે સ્ત્રીનું મુખ ચંદ્ર જેવું સારી રીતે ખીલેલું ગળ અને તેજસ્વી હોય તે સ્ત્રી બીજી લક્ષ્મી જેવી છે. જેનું મુખ હોય તેવું ગુહ્યાંગ હોય છે, જેવું વક્ષસ્થલ હોય તેવી નિ હોય છે, જેવા હાથ હેાય તેવા પણ હોય છે. જેવા બાહુ હોય છે. તેવી જંઘાઓ હેય છે. અર્થાત્ આ અવયનાં લક્ષણેમાં સામ્ય હોય છે. ૫૯-૬૦
ललाटं व्यंगुलं यस्याः शरीरं रोमवर्जितम् ॥ निर्मलं मृदुलं देहमायुः सौख्यधनप्रदम्
॥६१॥ यस्यास्त्रिणि प्रलम्बानि ललाटमुदरं भगः ॥ त्रीणि सा हन्यते नारी देवरंश्वशुरं पतिम्
॥६२॥ ललाटे श्वशुरं हन्ति उदरे देवरं तथा ॥ भर्तारं च भगे हन्यात्सा कन्या परिवर्जयेत्
॥६३ ॥
Page #338
--------------------------------------------------------------------------
________________
જન સામુદ્રિકના પાંચ ગ્રંથ
૨૯ स्थूलकेशा पतिघ्नी स्यादीर्घकेशा धनप्रदा ॥ परूषैः कपिलैः क्रूरा स्कंधकेशा च शोभना
tો ૨૪ | જે સ્ત્રીનું કપાળ ત્રણ આંગળનું હોય અને શરીર ઉપર વાળ બીલકુલ નહિ હોવાથી જે નિર્મલ અને કોમળ હોય તે સ્ત્રી સુખ તથા ધન આપનારો છે. જે શ્રીનું કપાળ, પેટ અને એનિ એ ત્રણ મોટાં હોય તે સ્ત્રી અનુક્રમે દીયેર, સસરા તથા પતિને નાશ કરનારી જાણવી. અર્થાત્ મેટા કપાળવાળી સસરાને નાશ કરનાર, મોટા પિરવાળી દીયેરનો નાશ કરનાર તથા મેટી એનિવાળી પતિને નીશ કરનારી જાણવી. જડા વાળવાળી સ્ત્રી પતિને દુઃખ આપનારી, લાંબા વાળવાળી ધનની વૃદ્ધિ કરનારી, છૂટાછવાયા વાળવાળ કૂર સ્વભાવવાળી તથા ખભા પર વાળવાળી સ્ત્રી શેભાની વૃદ્ધિ કરનારી જાવ. ૬૧ થી ૪૪
हंसस्वरा क्रौंचस्वरा नारी मधुपकोकिला ॥ चक्रवाकस्वरा या सा हेम धान्याविवार्धनी | 3 || तीक्ष्णस्वरातिगंभीरस्वरातिमधुरस्वरा ॥ अष्टौ सा जनयेत्पुत्रान्धनधान्यसमन्विता ૫ ૨૬ आयतौ श्रवणो यस्या समौ च सुकुमारकौ ॥ भ्रुवौ चन्द्रायुधाकारौ सा कन्या सुखभोगिनी | ૭ | कट्यावर्ते वरा नारी नाभ्यावर्ते मृतात्मजा ॥ पृष्टावर्ते पतिघ्नी स्यात्तस्मादेतां विवर्जयेत् | ૮ |
હંસ, ક્રૌંચ (સારસ) ભ્રમર, કોયલ તથા ચક્રવાકના જેવા સ્વરવાળી સ્ત્રો સુવર્ણ તથા ધાન્યની વૃદ્ધિ કરનારી છે. તીણું સ્વરવાળી, અતિગંભીર સ્વરવાળી અથવા અતિમધુર સ્વરવાળી સ્ત્રી આઠ પુત્રોની માતા થાય છે. અને ધનધાન્યથી યુક્ત રહે છે. લાંબા, સરખા, સુકોમળ કાન, હાય અને ચંદ્રના જેવી ભ્રમરે હોય તે કન્યા સુખ ભેગવનારી હોય છે. જેની કમરમાં ભમરી હોય તે સ્ત્રી શ્રેષ્ઠ છે. નાભિમાં ભમરી હોય તે. મૃત પ્રજા હોય છે. અને જેની પીઠ ઉપર ભમરી હોય તે પતિનો નાશ કરનારી છે. માટે તેને ત્યાગ કરે. ૬૫ થી ૬૮ .
वृत्ता पृष्ठिस्तथावर्तो यस्या भवति निश्चितम् ॥ बहूमते पुरुषान दुखितान् कुरुते पुनः
Page #339
--------------------------------------------------------------------------
________________
३००
૩ સામુદ્રિકશાસ્ત્ર
यस्या रोमाणि जङ्घायां मुखं च विकृतं भवेत् ॥ रोममिस्त्रिरावर्ते शीघ्रं भक्षयते पतिम् उद्यपिण्डिका या तु वाराहखररोमका ॥ अपि राजकुले जाता दासीत्वमुपगच्छति
॥ ७१ ॥
જેની પીઠ ગાળ તથા ભ્રમરાવાળી હાય તે સ્ત્રી ઘણા પુરુષા સાથે સંબંધ રાખે છે, અને તે દરેકને નિરાશ કરે છે. જેની જાંઘ ઉપર વાળ હોય, માં વિકૃત ઢાય અને શરીર ઉપર ત્રત્રુ રૂવાટાંથી ખનેલી ભમરોએ હેાય તે સ્ત્રી જલદી પતિને ખાઈ જાય છે. અર્થાત્ ટુંક મુટ્ઠતમાં વિધવા બની ાય છે. જેની પીડીઆ ઉપસેલી હાય તે શ્રી રાજકુલમાં જન્મી હાય તા પણ દાસી થાય છે. ૬૯ થી ૦૧
यस्यास्तु हृदये नार्या रक्तं तु तिलकं भवेत् ॥ लाच्छनं भवति रक्ताभं सा नारी शोभना भवेत् लभते वित्तसंपन्नं पतिं च वशवर्तिनम् ॥ पुत्रत्रयं प्रसूते सा तथा कन्या चतुष्टयम् स्तने वामे च कृष्णाभं लाच्छनं मशकोपमम् ॥ क्षिप्रं वैधव्यमाप्नोति जायते सातिदुःखिता यस्यागमागमे वै भूमिकंपः प्रजायते ।। सर्वातिवैर जननी समुद्रवचनं यथा
1104 11
જે સ્ત્રીના વક્ષ:સ્થલમાં રાતા રંગના તલ હાય અથવા લાલ લાખુ હાય તે તે સ્ત્રી ઘણી સારી હોય છે, અને તે ધનવાન અને વશમાં રહેનાર પતિને પ્રાપ્ત કરે છે. ત્રણ પુત્રા તેમજ ચાર પુત્રીઓની માતા મને છે. જેના ડાખા સ્તન ઉપર કાળુ મંશકના જેવું લાંછન હાય તે શ્રી જલદી વિધવા થાય છે. અને ઘણું દુ:ખ લાગવે છે. જેના હાલતાં ચાલતાં પૃથ્વી કપે છે. તે બધા સાથે ઘણુ' વેર કરનારી છે, એમ સમુદ્રનું કથન છે. છર થી ૭૫
मृदङ्गी मृगजङ्गाच मृगाक्षी च मृगोदरी ॥ हंसगत्या समा नारी राजपत्नी भविष्यति कृष्णा श्यामा च या नारी गौरी चम्पक सुप्रभा ॥ स्निग्धांगी स्निग्धवदना सा नारी लभते सुखम्
॥ ७० ॥
॥ ७२ ॥
॥ ७३ ॥
॥ ७४ ॥
॥ ७६ ॥
॥७७॥
Page #340
--------------------------------------------------------------------------
________________
જૈન સામુદ્રિકના પાંચ ગ્રંથા
ललाटे यस्य दृश्यन्ते कृष्णं तिलकमुत्तमम् ॥ पंच सा जनयते पुत्रान् धनधान्यसमाकुलान् यस्याश्च समानाया ललाटे स्वस्तिको भवेत् ॥ वाहनानां सहस्रस्य चाधिपत्यं विनिर्दिशेत्
३०१
पीनोरुः पीनगण्डा समसितदशना पद्मपत्रायताक्षी । बिम्बोष्ठी तुङ्गनाशा गजगतिगमना दक्षिणावर्तनाभी ॥ स्निग्धाङ्गी चारुवेषा मृदुपृथुजघना सुखरा चारुकेशा ।
|| 26 ||
॥ ७९ ॥
કામળ અંગ, મૃગ જેવી તધ, મૃગ જેવી આંખ અને મૃગ જેવુ' પેટ તથા હું'સના જેવી ગતિવાળી સ્રી રાજપત્ની થાય છે. કાળી, શ્યામ અથવા ચંપાના જેવા ગૌર રીંગવાળી, સ્નિગ્ધ અવયવે અને સ્તિબ્ધ મુખવાળો સ્ત્રી સુખ ભોગવે છે. જેના લલાટમાં કાળા તલ દેખાય છે, તે પાંચ પુત્રાના જન્મ આપે છે. અને તે પાંચે પુત્રા ધનધાન્યથી ભરપુર રહે છે જેને હસતાં કપાળમાં સ્વસ્તિકના જેવુ* ચિન્હ થતુ હોય તે સ્રો હજાર વાહનાની માલિક થાય છે. ૭૨ થી ૯
भर्ता तस्याः क्षितीशो भवति च सुभगा पुत्रयुक्ता च नारी ॥८०॥ उरूस्तनौ करिकरप्रतिमावरो पावश्वत्यपत्रसदृशं विपुलं च गुह्यम् ॥ श्रोणिललाटमुरुकूर्मसमुन्नतं च गूढोमणिश्च विपुलां श्रियमातनोति ॥८१॥ पिङ्गाक्षी कूपगण्डा खरपरूपखा स्थूलजङ्गोर्ध्वकेशी ।। रूक्षाक्षीवनासा प्रविरलदशना कृष्णवालोष्ठजिह्वा ॥ शुष्काङ्गी संगतः कुचयुगविषमा वामना चातिदीर्घा कन्यैषा वर्जनीया सुखधनरहिता दुष्टशीला च नित्यम् ॥ ८२ ॥
लडा साथण, लडां ( (भरावहार ) सभा, सरमा भने घोणा हांत, उभजनी પાંખડી જેવી અને લાંબી આંખેા, ખીમફળ જેવા લાલ આઠ, ઉન્નત નાસિકા, ગુજ ગતિ, દક્ષિણાવર્ત નાભિ, સ્નિગ્ધ અવયવેા, સુંદર વેશભૂષા, કામળ અને પુષ્ટ સાથળ, મધુર સ્વર, સુંદર વાળ આવાં લક્ષણાવાળી સ્રીના પતિ રાજા થાય છે. અને તે સ્ત્રી ભાગ્યશાળી તેમજ પુત્રવતી થાય છે. સાથળ અને સ્તન હસ્થીની સૂંઢ અને અંડસ્થળ જેવા, તેમજ વાળ રહિત હાય, પીપળાના પાંદડા જેવું પહેાળુ ગુહ્યાંગ હાય, પેઢુ, કપાળ, સાથળ કાચબાની પોની માફ્ક ઊંચાં હાય તેમજ ગુહ્યાંગના મણિ ગૂઢ
Page #341
--------------------------------------------------------------------------
________________
૩ સામુદ્રિકા (અંદર સમાઈ જતી હોય તે સ્ત્રી ઘણી લક્ષમી મેળવે છે. પીળી આંખ, ખાડા પડતા કપિલ, ગધેડાને જેવો આક્ષ અવાજ, જાડી જાંઘ, ઊભા વાળ, લુખ્ખી આંખ, વાંકુ નાક, આછા આછા દાંત, કાળા તેમજ રૂંવાટીવાળા ઓઠ અને કાળી જીભ, સુકર્ક અંગ, મળી ગએલી ભમર, વિષમ સ્તન (એક બીજા સાથે સરખા નહિ તેવા) (હોંગણું) લાંબી આવાં કુલક્ષણોવાળી કન્યા સુખ અને ધન રહિત તેમજ દુશ્ચરિત્ર હોય છે. માટે તેને ત્યાગ કર. ૮૦ થી ૮૨
यस्याः पाणितले रेखा प्राकारस्तोरणं तथा ॥ अपि दासकुले जाता नरेन्द्रं लभते पतिम्
૮૩ यस्याः करतले रेखा मयूरछत्रमिष्यते ।। राजपत्नीत्वमाप्नोति ऐश्वर्यमपि वर्धयेत् मण्डलं चक्रपद्मे च पूर्णकुम्भं च तोरणम् ।। यस्याः करतले छत्रं राजपत्नीत्वमाप्नुयात् |૮ वृत्ता च मेखला यस्याः नाभिदेशोपि वर्तुलः ॥ सा स्त्री भवति कल्याणी पतिं नृपतिमाप्नुयात्
! ૮૬ अन्तर्भुवो ललाटे च मशकेन समन्विता ॥ राज्ञी वापि कपोले च रामा मिष्टानधीभवेत्
જેના હાથમાં દુર્ગ અથવા તેરણના આકારની રેખાઓ હોય તે દાસકુલમાં જન્મી હોય છતાં રાજપત્ની થાય છે. જેના હાથમાં મેર અથવા છત્રનો આકાર બનાવતી રેખાઓ હોય તે સ્ત્રી રાજપત્ની બને છે. અને એશ્વર્યની વૃદ્ધિ કરે છે. વર્તલ, ચારરા, પદ, પૂર્ણ કુંભ, તેરણ અને છત્રના ચિન્હવાળી સ્ત્રી રાજપત્ની થાય છે. જેની કમરની મેખલા ગેળ હોય, અને નાભિ પણ ગોળાકાર હોય તે સ્ત્રી કલ્યાણ કરનારી તેમજ રાજપત્ની થાય છે. ભ્રમરેના મધ્યમાં કે લલાટમાં યા કોલ ( ગંડ સ્થલ)માં જેને મશક હોય તે સ્ત્રી રાણું થાય છે. અને મિષ્ટ ભોજન કરનારી તથા બુદ્ધિમતી હોય છે. ૮૩ થી ૮૭
रोमैः कनकवर्णेश्व नाभौ च त्रिवलिता ॥ नरेन्द्रस्य च सा भार्या भवतीह न संशयः | ૮૮
Page #342
--------------------------------------------------------------------------
________________
સામુહિના પાંચ છ हृद्रोमनखकेशेषु दन्तेषु नयनेषु च ॥ . स्नेहोऽत्र विद्यते यासां तासां तच्छुभकारणम् ॥ ८९॥ अल्पस्वेदा चाल्परोमा निद्राभोजनदुर्वला ॥ गात्रेभ्यो न च रोमाणि नारीणां लक्षणं शुभम् रक्तजिह्ना मृगाक्षी च या नारी दीर्घलोचना ॥ कृशोदरी गजगती स्त्रीणां लक्षणमुत्तमम
॥९१॥ જેનાં રૂવાટાં સોનેરી હૈય, નાભિ ઉપર ત્રિવલ્લી પડતી હોય તે રાજપત્ની થાય છે, એમાં સંદેહ નથી. સ્ત્રીઓને હૃદય, રેમ, નખ, વાળ, દાંત તથા નયનમાં નેહ હોય તો તે તેમના માટે શુભ લક્ષણ છે. થોડો પરસેવો, ડાં રેમ, થેડી નિદ્રા, ડું ભેજન અને ગાત્રે ઉપર વાળ ન હોય આ લક્ષણે સ્ત્રીઓ માટે શુભ ફળ આપનારાં છે. લાલ જીમ, મૃગ જેવી આંખ, દીર્ઘ ચન, કૃશ ઉદર અને હાથીના જેવી ગતિ એ શુભ લક્ષણ છે. ૮૮ થી ૯૧ परानुकूलां परपाकपाकिनी विवादशीलां स्वयमर्थ चोरिणीम् ॥ आक्रंदिनीसप्तगृह प्रवेशिनी त्यजेच्च भायाँ दशपुत्रपुत्रिणीम् ॥९२।।
अतिदीर्घा च ह्रस्वा च अतिस्थूला कृशा तथा ॥ अतिकृष्णा च रौद्रा च तादृशी वैरकारिणी विकलांगुलियां नारी छिद्रपादा च या भवेत् ॥ सा स्त्री वैरकारीनि समुद्रस्य वचो यथा
॥.९४॥ कृष्णजिह्ना विलंबोष्ठी पिङ्गाक्षी घर्घरस्वरा ॥ दशमासै पति हन्ति सा कन्या परिवर्जयेत् यस्याश्च रोमशौ जडौ रोमशौ च पयोधरौ ।
ओष्ट्रोपरिचरोमाणि शीघौधव्यमाप्नुयात् मातुलिङ्गसमौ हस्तौ लम्बमानं स्तनद्वयम् ॥ यदा तदा न संदेहो द्वितीयं कुरुते पतिम्
॥ ९७ ॥
Page #343
--------------------------------------------------------------------------
________________
૩ સામુહિકથા महांगुली महानाशा महामुखी महास्तनी॥ महानखी तु या नारी सदैव दुःखिनी भवेत् आवर्तास्त्रयो दृश्यन्ते ललाटे उदरे भगे ॥ भक्षयेत्तत्क्षणानूनं देवरं श्वसुरं पतिम् .
| ૧૧ लम्बोदरी स्थूलशिरा रक्ताक्षी पिङ्गलोचना ॥ पतिनोपार्जितं द्रव्यमन्येन सह भक्षयेत्
| ૨૦૦ || જે સ્ત્રી પારકાને અનુકૂલ રહેતી, પારકાની રસોઈ કરનારી, વિવાદ કરનારી, પોતે જ પૈસા ચોરનારી, આકંદ (આત્મકલેશ રૂદન ઈત્યાદિ) કરનારી, સાત ઘરમાં પ્રવેશ કરનારી (બહુ ઘર બાંધનારી, વારંવાર પતિ બદલનારી) તથા જેને પુત્રપુત્રી મલી દશ સંતાન થયાં હોય તે સ્ત્રીને ત્યાગ કરે. ઘણી ઉંચી યા ઘણી નીચી, ઘણી જાડી યા ઘણી પાતળી, તેમજ ઘણું કાળી ઉગ્ર સ્વભાવવાળી સ્ત્રી વેર કરનારી હોય છે. જે સ્ત્રીની આંગળીઓ ખરાબ હોય તેમજ પગલું જમીન ઉપર બરાબર ન પડતું હોય તે સ્ત્રી વેર કરનારી હોય છે, એમ સમુદ્રનું વચન છે. કાળી જીભ, લાંબા ઓઠ, પીળી આંખ તથા ઘર અવાજવાળી સ્ત્રી દશ મહીનામાં પતિને નાશ કરે છે, માટે તેવી સ્ત્રીને ત્યાગ કરે. જેની જાંઘ રૂંવાટાંવાળી હોય, તેમજ સ્તન પણ રૂંવાટાંવાળો હોય, અને એઠ પણ રૂંવાટાંવાળા હોય તે જલદી વૈધવ્યને પ્રાપ્ત થાય છે. જ્યારે સ્ત્રીના હાથ બીજેરાના જેટલા લાંબા (અર્થાત્ ટુંકા) હોય, સ્તન યુગલ લબડતું હોય, ત્યારે સમજવું કે તે નિ:સંશય તેવી સ્ત્રી પુનર્લગ્ન કરશે. માટી આગળ એવાળી, મેટી નાસિકાવાથી, મેટા મુખવાળી મેટા નખરાળી જે સ્ત્રી હોય તે સદૈવ દુઃખી થાય છે. જે સ્ત્રીના લલાટ, ઉદર તથા નિ ઉપર એમ ત્રણ ભમરીઓ હોય તો તે પોતાના દીયર, ૨ સુર તથા પતિને ખાઈ જાય છે, અર્થાત એ ત્રણેને નાશ થઈ જાય છે. લાંબા પિટવાળી, જાડી નવાળી અને લાલ કે પીળચટી આંખેવાળી સ્ત્રી પિતાના પતિનું પિદા કરેલું ધન જાર પુરુષ સાથે ભોગવે છે. ૯૨ થી ૧૦૦
अतिदीर्घा भृशं ह्रस्वा अतिस्थूला भृशं कृशा ॥ अतिकृष्णा भृशं गौरी षडेता दुर्भगा मताः
૨૦૨ यस्या न स्पृशते भूमि कनिष्ठा च चतुर्थिका ॥ कुमारी रमते जारं यौवनेऽपि न संशयः
છે! ૨૦૨ :
Page #344
--------------------------------------------------------------------------
________________
३०५
ન સારુતિના પાંચ થી
नदीनामा च या नारी या नारी फलनामिका ॥ देवीनामा च या नारी स्वयं भक्षयते पतिम् । ॥१०३॥ तीर्थनामा च या कन्या सा कन्या मृत्यवर्जिता ॥ वृक्षनामा च या कन्या तन्मुखं नावलोकयेत् ॥१०४॥ अदत्ता वर्णज्येष्ठाय लक्षणैः परिवर्जिता ॥ न परिणयेत्सा नारी समुद्रवचनं यथा
॥ १०५॥ मातरं पितरं वापि भ्रातरं देवरं पतिम् ॥ हन्यात्कुलक्षणैमिस्तस्माल्लक्षणमीक्षते
॥ १०६॥ ઘણું ઉંચી યા ઘણી નીચી, ઘણું જાડી ચા ઘણી પાતાળી, ઘણી કાલી યા ઘણી ગેરી આ છએ પ્રકારની સ્ત્રીઓ ખરાબ મનાય છે. જે સ્ત્રીને ચાલતાં પગની ચથી (અંગુઠા સહિત ગણુતાં) આંગળી અને ટચલી આંગળી જમીનને ન અડકતી હોય તે તે કુમારાવસ્થામાં તેમજ યૌવનાવસ્થામાં નિસંશય વ્યભિચાર કરે છે. નદીના, ફલના કે દેવીના નામવાળી સ્ત્રી પતિનું ભક્ષણ કરી જાય છે, અર્થાત્ વિધવા બને છે. તીર્થના નામવાળી ને કરચાકર પરિવારથી રહિત હોય છે. વૃક્ષના નામવાળી કન્યાનું મુખ પણ ન જેવું. અર્થાત્ તે ઘણી દુર્ભાગિણું હોય છે. ઉત્તમ કુળમાં ન અપાતી હોય અને શુભ લક્ષણેથી રહિત હોય તેવી કન્યા સાથે લગ્ન ન કરવું, એમ સમુદ્રનું કથન છે. કુલક્ષણો (ઉપર ગણાવ્યાં છે તેવાં)થી કન્યા પિતાનાં માતા પિતા, ભાઈ, દીયર, તથા પતિને નાશ કરે છે. માટે લક્ષણ જેવાં જોઈએ. ૧૦૧ થી ૧૦૬
दक्षा तुष्टा प्रियालापा पतिचित्तानुगामिनी ॥ कालोचिस्याद्रयकरी या सा लक्ष्मीरिवापरा ॥१०७॥ बाला खेलनकैः काले दत्तैः दिव्यफलाशनैः ।। मोदते योवनस्था तु वस्त्रालङ्करणादिभिः
॥ १०८॥ हृष्येन् मध्यवया प्रौढरतिक्रीडासु कौशलैः ।। वृद्धा तु मधुरालापैगौरवेण च रज्यते
॥१०९॥ षोडशाब्दा भवेबाला त्रिंशताभूतयौवना ।। पञ्चपञ्चाशता प्रौढा वृद्धा स्त्री तदनन्तरा
Page #345
--------------------------------------------------------------------------
________________
૩ સામુદ્રિકશાસ્ત્ર
જે સ્ત્રી ચતુર, પ્રસન્ન, પ્રિય લાગે તેવી વાતચિત કરનારી, પતિની ઈચ્છા મુજબ કરનારી, તેમજ સમય જોઈ ઉચિત વ્યય કરનારી હાય તે સ્ત્રી બીજી લક્ષ્મી જેવી છે. ખાલા સમય ઉપર આપેલાં રમકડાં, તેમજ ઉત્તમ મેવા મીઠાઇઓથી પ્રસન્ન થાય છે. જ્યારે યુવા શ્રી વજ્ર અને અલકારથી પ્રરાન્ન થાય છે. મધ્યમા ( પ્રૌઢ નાયિકા) ભવ્ય તથા કૌશલ્ય ભરેલી સુરત ક્રીડાથી પ્રસન્ન થાય છે. તેમજ વૃદ્ધ સ્ત્રી આદર સન્માન અને મધુર વાર્તાલાપથી પ્રશ્ન થાય છે. સોળ વર્ષની ઉંમર સુધી શ્રી માલા કહેવાય છે. સેાળથી ત્રીસ સુધીની યુવા, ત્રોસથી પહેંચાવન વર્ષ સુધીની પ્રૌઢા ( મધ્યા ) અને ત્યાર પછીની વૃદ્ધ કહેવાય છે. ૧૦૭ થી ૧૧૦
३०६
पद्मिनी चित्रिणी चैव शंखिनी हस्तिनी तथा ॥ तत्तदिष्ट विधानेनानुकूल्या स्त्री विचक्षणैः पद्मिनी वहकेशा च स्वल्पकेशा च हस्तिनी ॥ - शंखिनी दीर्घकेशा च वक्रकेशा च चित्रिणी चक्रस्तनौ च पद्मिन्या वक्रस्तनी च हस्तिनी ॥ दीर्घस्तनौ च शंखिन्याचित्रिणी च समस्तनी पद्मिनी दन्तशोभा च दन्तोन्नता च हस्तिनी ॥ शंखिनी दीर्घदन्ता च समदन्ता च चित्रिणी पद्मिनी पद्मगंधा च मधुगंधा च हस्तिनी ॥ शंखिनी क्षारगंधा च मत्स्यगंधा च चित्रिणी हंसस्वर पद्मिन्या गूढशब्दा च हस्तिनी || रूक्षः शब्दश्च शंखिन्याः काकशब्दा च चित्रिणी पङ्कजासनलयेन पद्मिनी वेणु दास्तिपदेन शंखिनी || स्कंधपादयुगलेन हस्तिनी नागरेण रमयंति चित्रिणी ॥ ११७ ॥ पद्मिन्या मुखसौरभ्यं उरः सौरभ्यहस्तिनी || चित्रिणी कटिसौभाग्या पदसौभाग्यशंखिनी पद्मिनी सरलाकेश उर्ध्वकेशा च हस्तिनी ॥ चित्रिणी लम्बकेशा च स्थूलकेशा च शंखिनी
॥ ११६ ॥
॥ १११ ॥
॥ ११२ ॥
॥ ११३ ॥
॥ ११४ ॥
।। ११५ ॥
॥ ११८ ॥
॥ ११९ ॥
Page #346
--------------------------------------------------------------------------
________________
૩૦૭
જેને સામુદ્રિકના પાંચ અંશે
पद्मिनी प्रेम वाञ्छन्ति द्रव्यं वाञ्छन्ति हस्तिनी ॥ चित्रिणी मानमिच्छन्ती कलहमिच्छेच शंखिनी _| ૨૦ || ज्ञातव्यं विबुधैः स्त्रीणां लक्षणं वाप्यलक्षणम् ॥ कुलवृद्धिर्यशोवृद्धिलक्ष्मीवृद्धिर्भवेद्यतः
1 રૂતિ સમાપ્ત સામુદ્રિક શાસ્ત્રમ્ | સ્ત્રીઓના પદ્મિની, ચિત્રિણ, હરિતની અને શંખિની એમ ચાર ભેદ હોય છે. સ્ત્રીઓને તેમના ભેદ મુજબનાં વિધાન વડે ચતુર પુરુષોએ પિતાને અનુકૂળ કરી દેવી. જેને ઘણું વાળ હોય તે પદ્મિની, ઓછા વાળવાળી હસ્તિની, લાંબા વાળવાળી શંખિની અને વાંકડીઓ વાળવાળી ચિત્રિી કહેવાય. પદ્મિનીના સ્તન મેળ હોય છે. હસ્તિનીના સ્તન વાંકા હોય છે. શંખિનીના સ્તન મોટા હોય છે. અને ચિત્રિના સ્તન સરખા (માપસરના) હોય છે. પવિનીના દાંતની શોભા અને હર હોય છે. હસ્તિનના દાંત ઉંચા થએલા માલુમ પડે તેવા હોય છે. શંખિનીના દાંત મોટા હોય છે. અને ચિત્રિણીના દાંત સરખી રીતના હોય છે. પદ્મિનીના શરીરમાંથી કમળના ફૂલ જેવી સુગંધી આવે છે. હતિનીના શરીરમાંથી મધ જેવી સુગંધ આવે છે. શંખિનીના શરીરમાંથી ખારના જેવી સુગંધી આવે છે. અને ચિત્રિીના શરીરમાંથી માછલી જેવી સુગંધ આવે છે. પશ્ચિમની હંસના જેવા સ્વરવાળી હોય છે. હસ્તિની સ્વર ગંભીર હોય છે. શંખિનીને સ્વર અક્ષ લાગે છે. જ્યારે ચિત્રિ કાગડાના જેવા સ્વરવાળી હોય છે. પાંની પદ્માસનની ખુબીથી સુરત કરે છે. ફાડેલા વાંસની માફક પગ રાખી શેખિની ક્રીડા કરે છે. સ્કંધ પાદાસનથી (નાયકના પગ પોતાના સ્કંધ ઉપર અને પિતાના પગ નાયકના કંધ ઉપર રાખી) હસ્તિની કી ડા કરે છે. જ્યારે ચિત્રિશું સુખાસનથી સુરત કરે છે. પદ્ધિાનીમાં મુખમાં સૌરભ હોય છે. હસ્તિનીનું ઉરસ્થલ સુંદર (સુગંધીવાળું અર્થાત્ મનહર ) હોય છે. ચિત્રિણીની કમર સારી હોય છે. જ્યારે શનિના પગ સારા હોય છે. પદ્મિનીના વાળ સરલ હોય છે. હસ્તિનના ઊભાવાળ હોય છે. ચિત્રિના વાળ લાંબા હોય છે. અને શંખિનીના વાળ જાડા હોય છે. પશ્ચિની પ્રેમની ઈચ્છા રાખે છે. હસ્તિની દ્રવ્યની આકાંક્ષાવાળી હોય છે. ચિત્રિનું માન ચાડે છે. જ્યારે શખિની કલહ પ્રિય હોય છે. આ પ્રમાણે પંડિત પુરુષોએ સ્ત્રીઓનાં સુલક્ષણે અને કુલક્ષણને જાણવાં જોઈએ, કારણ કે લક્ષણ દ્વારા જ કુલ, યશ અને લક્ષમીની વૃદ્ધિ થાય છે. અર્થાત્ લક્ષણજ્ઞ પુરુષ સુલક્ષિણ સ્ત્રી સાથે લગ્ન કરી કુલ યશ તથા લક્ષમીની વૃદ્ધિ કરે છે. ૧૧૧ થી ૧૨
ઈત સ્ત્રી-સામુદ્રિક સમાપ્ત
Page #347
--------------------------------------------------------------------------
________________
शंखिणी
Shankhini
Page #348
--------------------------------------------------------------------------
________________
श्रीपार्श्वचंद्रसूरिविरचितः
अथ हस्तकाण्डः वर्धमानं जिनं नत्वा ज्ञानं केवलिभाषितम् ॥ सुबोधं सर्वजन्तूनां सद्यः प्रत्ययकारकम्
॥१॥ पूर्वाचार्यथा चोक्तमनुभूतं यथा स्वयम् ॥ संस्मृत्यै सांप्रतं वक्ष्येऽन्यस्मै वादृष्टभक्तये
॥२॥ હસ્તકાંડ શ્રી વર્ધમાનસ્વામીને નમસ્કાર કરીને કેવળી ભગવાને કહેલું જ્ઞાન કે જે સર્વ પ્રાણુઓને સારી રીતે સમજમાં આવે તેમ છે, તથા જલદી વિશ્વાસ પમાડનારું છે, અને જેને પૂર્વાચાર્યોએ કહ્યું છે, તેમજ મેં પોતે અનુભવ્યું છે. તે બીજાઓને નસીબ ઉપર શ્રદ્ધા બેસે તેથી તેમજ સ્મૃતિ રહે એટલા માટે કહું છું. ૧-૨
लाभालाभं सुखं दुःखं जीवितं मरणं तथा ॥ जयं पराजयं चैव भूभङ्गमथ चिन्तितम्
॥३॥ वर्णधर्मदशाभेदा दिनादिकालनिर्णयम् ॥ अर्घकाण्डं तथा स्त्रीणां गर्भापत्यस्य लक्षणम्
॥४॥ गमनागमनं वृष्टिं शल्योद्धारं तथैव च ॥ प्रश्ना वयोऽन्ते मध्यस्थाः स्वानुभूताश्च नान्यथा ॥५॥
साल-हानि. सुभःम, छवित मने भरण, ४५-५२४य, मीन ( २Norय )नु પતન, મને ગત વિચાર, વર્ણ ધર્મ તથા દશાભેદ,દિવસ આદિ સમયાદિકનો નિર્ણય, અર્ધા કાંડ, સ્ત્રીઓના ગર્ભમાં રહેલા બાળકને (પુત્ર કે પુત્રી તે સંબંધી) નિર્ણય, ગમાગમ, વૃષ્ટિ તથા શલ્યને ઉદ્ધાર વગેરે પ્રશ્નો કે જે મેં મારી પાછલી ઉંમર સુધીમાં સારી રીતે અનુભવ્યા છે, અને જે સત્ય માલુમ પડ્યા છે, (તે જ્ઞાન હું
॥६॥
अचतया उत्तरा वगाः कटपशा अधराः स्मृताः ॥ द्वादशानां स्वराणां तु ह्रस्वा उत्तरसंज्ञकाः दीर्घाः स्युरधराः सर्वे व्यञ्जनेस्वपि कथ्यते॥ आदिमास्तृतीय वर्गा उत्तराश्चोत्तरोत्तराः
॥७॥
Page #349
--------------------------------------------------------------------------
________________
જૈન સામુદ્રિકના પાંચ ગ્રંથા
उत्तरा उत्तरे वर्गे द्वितुर्यावधराधरैः ॥ आलिङ्गितास्तृतीयाद्या अ- इ ए ओ स्वरास्तथा आ ई ऐ औ स्वरैर्युक्ता द्वितीयाश्चाभिधूमिताः || उऊ अं अः स्वरैर्युक्ताश्चतुर्थी दग्धसंज्ञकाः
૩૦૯
|| ૮ ||
॥ મ્ ॥
અવર્ગ, ચવર્ગ, વર્ગ તથા યવર્ગ એ ઉત્તરાનક વગેગે છે. કવર્ગ, ઢબ, પવ તથા શવ એ અધર સજ્ઞક વગેી છે આ, આ, ઇ, ઇ, ઉ, ઊ, એ, એ, એ, ઓ, અ, અ, એ ખાર સ્વરે પૈકી જેટલા હવ સ્વરા છે, તે ઉત્તરસજ્ઞક છે. દીસ્યો અધરાજ્ઞક છે, વ્યંજનાની અંદર પણ વીના પહેલા અને ત્રીજા વણો ઉત્તરસજ્ઞક છે. ઉત્તર વગોની અંદર ઉત્તરસંક વો ઉત્તરાત્તર સજ્ઞક અને છે. બીજા અને ચોથા વર્ણ અધરસન્ન છે. ( અધરસજ્ઞક વર્ગની અંદર અધર્સક વર્ગ અધરાધર ગણાય. ) વગે માંડુના પહેલા અને ત્રીજા અક્ષરો તથા અ, ઈ, ઉ, એ અને એ આવિગિત કહેવાય છે. આ, ઈ, એ અને ઓએ સ્વા તથા વર્ગોના બીજા નંબરના વર્ણો અભિધુમિત કહેવાય છે. તથા ઉ, ઊ, અ, અ: એ સ્વરે તથા વર્ગના ચાથા વર્ણ દુગ્ધસજ્ઞક છે. ૬ થી पञ्चमा मध्यमाः प्रोक्ता उत्तरालिङ्गितादिषु || व्यञ्जनस्वरसंयुक्तान् प्रने देया स्वरात्फलम् अकारात्केवलाद्दीयं तद्युक्त व्यञ्जनादपि ॥
निरन्तर्योत्तराः प्रश्ना मनोवाञ्छित लाभदाः || अधरैर्मिश्रितास्तेऽपि स्तोकलाभाः प्रकीर्तिताः
nol
॥ इति उत्तराधरपरिभाषा प्रकरणम् ॥
ભર્ગાના પાંચમા વર્ણી મધ્યમ કહેવાય છે. પ્રશ્નમાં ઉત્તર આલિગિત ઈત્યાદિ સંજ્ઞાની અંદર સ્વર યુક્ત વ્યંજન હોય તો સ્વર પ્રમાણે સંજ્ઞા આપી ફૂલ કહેવું. પરંતુ અકાર જ્યાં એકલા જ હોય ત્યારે તેની સ્વર પ્રમાણે સત્તા આપવી, અન્યથા વ્યંજન સાથે હાય ત્યારે વ્યંજનની જે થતી હાય તે સત્તા આપવી. ( કારણુ અકાર દરેક વ્યંજનમાં યુક્ત થાય તે જ તે વ્યંજન સપૂર્ણમની ઉચ્ચારને લાયક બને છે. એટલે અકાર વગર કાઈ યંજન હોતા નથી ). ૧૦
ઇતિ પરિભાષા પ્રકરણ
॥33॥
Page #350
--------------------------------------------------------------------------
________________
३१०
૪ હસ્તકાંડ
॥१२॥
॥१३॥
॥१४॥
उत्तरा आदिमध्यान्ते चारुमध्याल्पलाभदाः ।। आदिस्थे उत्तरे शीघं मध्यस्थे स्याद्विलंबतः अन्तस्थे चिरकालेन कालोऽप्येवं नियुज्यते ॥ अच त येषु वर्गेषु तथा कटपशेषु च स्थानेऽन्यत्र विज्ञेया यथासंख्यकमात्तथा ॥ अत वर्गे गृहे स्वीये चय वर्गेऽन्यतस्तथा कप वर्गे च देशे तु ट श वर्गेऽन्यदशतः ॥ स्वरोत्तरो विशिष्ठः स्यान्मध्यमो मिश्रके तथा प्रश्नाः सूक्ष्माक्षरैह्याः सर्वमात्रा समन्विताः ॥ ध्रुवकं प्रक्षिपेद्राशौ चत्वारिंशद्विरुत्तरम् त्रिभिहित्य वै भाज्यं शेषांकेन फलं दिशेत् ।। एकेन विद्यते वस्तु द्वाभ्यां लभ्यं न शून्यतः
॥१५॥
॥१६॥
॥१७॥
॥ इति लाभालाभप्रकरणम् ॥
જે પ્રશ્નો ઉત્તર સંજ્ઞક વર્ષોમાં થએલા હોય છે, તે નિરંતર મનોવાંછિત ફલને લાભ કરે છે. અધર સંજ્ઞક ઉત્તરસંડ્રક વર્ણોથી યુક્ત હોય તે પણ ડું ઘણે લાભ આપે છે જ. પ્રશ્નના આદિ, મધ કે અંતભાગમાં જો ઉત્તર સંજ્ઞક વર્ષો હોય તે ઉત્તમ, મધ્યમ અને અલ્પ ફળ આપનારા બને છે. જે પ્રશ્નના આદિ ભાગમાં ઉતરસંડ્રક વણે હોય તે શીધ્ર કાર્યસિદ્ધિ થાય છે. મધ્યમાં હવે તો વિલંબથી કાર્યસિદ્ધિ થાય છે. અને અંતમાં હોય તે ઘણુ લાંબા કાળે કાર્યસિદ્ધિ થાય છે. આ પ્રમાણે કાળ નિર્ણય થઈ શકે છે. અ, ચ, ન, ય એ વળે તથા ક, ૮, ૫, શ એ વર્ગો ઉપરથી પિતાના સ્થાનમાં યા બીજે કાર્યસિદ્ધિ થશે તેને નિર્ણય જાણ. જે અવર્ગ કે તવ હોય તે પોતાના સ્થાનમાં, ચવર્ગ અને યવ હોય તે બીજી જગ્યાએ કાર્યસિદ્ધિ થાય છે. કવર્ગ અને પવર્ગ હોય તો દેશમાં અને ટવર્ગ તથા શવર્ગ હોય તે પરદેશમાં કાર્યસિદ્ધિ થશે. ઉત્તરસંડ્રક વર વિશિષ્ટ ફળ આપનાર છે. છતાં મિશ્ર વણેમાં તે મધ્યમ ફળ આપે છે. પ્રશ્નના દરેક અક્ષરોની સૂક્ષમ રીતે માત્રાઓ સાથે ગણના કરવી. પછી તે અંક સંખ્યામાં ૪૨ ને આંક ધ્રુવક તરીકે
Page #351
--------------------------------------------------------------------------
________________
જૈન સામુદ્ધિકના પાંચ ગ્રંથા
૩૧૧
ઉમેરવા. અને ત્રણથી ભાગ આપવા. તથા શેષ પ્રમાણે ફળ કહેવું. એક શેષ વધે તે વસ્તુ વિદ્યમાન છે, એ વધે તે મળશે, અને શૂન્ય વધે તે નહિ મળે એમ જાણવું. ૧૧ થી ૧૭ અતિ લાભાલાભપ્રકરણ
सुखदुःखमतो वाच्यमुत्तरैः पृच्छतः सुखम् ॥ अधरैर्दुःखमाप्नोति गणित्या निर्णयेत्पुनः प्रश्नाः सूक्ष्माक्षरैर्ब्राह्या चत्वारिंशन्समन्विताः || त्रिभिर्भागेन प्रश्नस्य शेषांकेन फलं दिशेत् एकेन स्यान्महासौख्यं द्वाभ्यां चैव तु मध्यमम् ॥ शून्ये शून्यं विजानीयाद्दिनसंख्या तु वर्गतः
॥ इति सुखदुःखप्रकरणम् ॥
સુખદું:ખના પ્રશ્નમાં તે ઉત્તસનક વર્ણવાળા પ્રશ્ન ઢાય તો સુખ, અને અધરસજ્ઞક વર્ણવાળા પ્રશ્ન હોય તે દુ:ખ પામશે એમ નિ ય કરવા. પ્રશ્નના અક્ષરાની સંખ્યાના ચેગ કરવા. અને તેમાં ૪૦ ઉમેરવા પછી ત્રણથી ભાગ આપવા. એક શેષ વધે તે મહાસુખ કહેવું, એ શેષ વધે તે મધ્યમ સુખ કહેવુ'. અને શૂન્ય વધે તે શૂન્ય સમજવું. અને વર્ગની સખ્યા પ્રમાણે દિવસની સંખ્યા સમજવી. ૧૮ થી ૨૦
કૃતિ સુખદુ:ખપ્રકરણ
इ
निरन्तरोत्तराः प्रश्नाः अं अः स्वरविवर्जिताः ॥ वर्णेन युताः स पञ्चमा मृत्युकारकाः कटपशा इ मिश्रास्तु उत्तरैश्च युता मृताः ॥ उत्तरैव्यंजनाद्यैः स्युमिश्रिता उत्तराः स्वराः विशेषेण शुभाः ज्ञेयाः कालसंख्या च कथ्यते ॥ दिनान्यालिंगिते प्रश्ने मासाः स्युभिधूमिते || वर्षाणि दग्धे तु कालस्याऽप्येष निर्णयः
॥ १८ ॥
॥ १९ ॥
॥ २० ॥
॥ २१ ॥
|| RR #I
॥ २३ ॥
Page #352
--------------------------------------------------------------------------
________________
$ હતા
| ૨ ||
प्रश्नाः सूक्ष्माक्षराह्याः सर्व मात्रासमन्विताः ॥ ध्रुवकं प्रक्षिपेद्राशौ षडक्षः स च मध्यगः दत्ते भागे भवेत्कालो नैक शेषप्रतिमृतम् ।। द्वि शून्ये तथा शेषे रोगिणोऽशुभमादिशेत् उत्तरैः उर्ध्वगामी स्यादग्धैर्यात्यधरं मृतः ॥ मर्त्यलोके तयोरन्यैवं जननमादिशेत्
તે ૨૬
| ૨૨ ..
અં અને અ: એ બે સ્વરથી રહિત ઉત્તરસંશક વણે નિરંતર રોગને હરનારા છે. પરંતુ ઈ સ્વરથી યુક્ત પાંચમા વર્ણો (વર્ગોના પાંચમાં વણે) મૃત્યુ કરનારા છે. કવર્ગ, વર્ગ, પવર્ગ, શવર્ગ તથા ઈકોરનું મિશ્ર ફળ છે. ઉત્તરસંશક સ્વરેથી યુક્ત થએલા મૃતસંજ્ઞક (દગ્ધ) વણેનું ફળ મિશ્ર છે. ઉત્તરસંશક વ્યંજનોથી યુક્ત ઉત્તરસંડ્રક સ્વરે વિશેષ કરીને શુભ ફળ આપનારા છે. પ્રશ્નમાં આલિંગિતથી દિવસે, અભિધતિથી માસ અને દધથી વર્ષ એમ કાળની ગણત્રી કહેવાય છે. અને રોગ પ્રશ્નમાં પણ કાળનિર્ણય માટે એજ વિધિ છે. પ્રશ્નના દરેક સૂક્ષ્માક્ષર અને માત્રાએને ચોગ કરો. તેમાં પ૦ ને વાંક ઉમેરો. ત્રણથી ભાગ આપે. જે એક શેષ રહે તે જીવિત છે, એમ જાણવું. પરંતુ જે બે કે શૂન્ય શેષ વધતા હોય તે રાગીનું શુભ થતું નથી, અર્થાત્ મૃત્યુ થાય છે. પ્રશ્નમાં ઉત્તરસંશક વર્ષો હોય તે પ્રાણીની ઉર્ધ્વગતિ થાય છે. જે દસંજ્ઞક વર્ષો હોય તો અધોગતિ થાય છે. અને જે અભિધમિત વણે હોય તો મૃત્યુલોકમાંજ જીવને પુનર્જન્મ થાય છે. જેવી રીતે મૃત્યુની ગતિને નિર્ણય કર્યો તેવીજ રીતે જીવ કયા લેકમાંથી આવ્યું છે, તેને નિર્ણય કરવો. ૨૧ થી ૨૬
ઈતિ જીવિત મૃત્યુપ્રકરણ.
તે રક
जयं पराजयं वक्ष्ये भूपानां सुखकारकम् ॥ सर्वोत्तरैर्जयो नित्यं विशिष्ठश्चोत्तरोत्तरैः
आदिमध्यावसानेषूत्तरेषु क्रमतो जयः ॥ उवर्ण मिश्रितेषु स्यात्पञ्चमेषु तथैव च पराजयोऽधरैनूनं उ ऊ अं अः स्वरैस्तथा ॥ तश वर्गे तथा ज्ञेया गणित्वा निर्णयेत्पुनः
૨૮ |
છે ૨૨ |
Page #353
--------------------------------------------------------------------------
________________
ને સામુદિના પથ પરે
प्रश्नाः सूक्ष्माक्षायाः सर्वमात्रासमान्विताः॥ . ध्रुवकं प्रक्षिपेद्राशौ त्रिविंशतिसमसंख्यकः गुणर्भागः प्रदातव्यः एकेन जयमादिशेत् ।। द्वाभ्यां साम्यं द्वयोज्ञेयं शून्ये शून्यं पराजयः || 3 ||
I નિ હાયપરાયકામ ! હવે રાજાઓને સુખ આપનાર જય-પરાજય વિષે કહું છું. પ્રશ્નમાં ઉત્તરસંજ્ઞક વણે હોય તે હંમેશ જય થાય છે. જે ઉત્તરોત્તરવર્ણ હોય તે ખાસ કરીને જય મળે છે. ઉત્તરસંશક વણે આદિ, મધ્ય કે અંત્યમાં રહ્યા હોય તે અનુક્રમે આદિ, મધ્ય અને અંત્યમાં જય મળે છે. ઉવર્ણથી મિશ્રિત પંચમવર્ણથી પણ તેવી જ રીતે જય (સાધારણ) મળે છે. અધરવર્ષોથી તેમજ ઉ ઊ એ અને અ: એ સ્વરાથી, ત અને શ વર્ગથી નકી પરાજય મળે છે. આ બધું સમજીને નિર્ણય કરે. પ્રશ્નના સુમાક્ષરાની માત્રા સહિત ગણના કરવી. અને તેમાં ૬૦ને વક ઉમેરો. ત્રથી ભાગ આપ એક વધે તે જ્ય, એ વધે તે સંધિ અને શૂન્ય વધે તે પરાજય સમજ. ૨૭થી ૧
ઈતિ જયપરાજયપ્રકરણ
भूच्छत्रयोस्तथा वक्ष्ये भङ्गाभङ्ग समासतः ॥ अधरैर्भङ्ग एव स्यादभङ्गश्चोत्तरः सदा
ને રૂ૨ || मिश्रकैः सन्धिरेव स्यादिनसंख्या च वर्गतः
છે રિ મૂછમામ્ | ભૂ (જમીન) તથા છત્રના ભંગાભંગ સંબંધી હવે સંક્ષેપમાં કહું છું. જે પ્રશ્નમાં અધરસંજ્ઞક વર્ષો હોય તે નક્કી ભંગ થાય છે. ઉત્તરસંડૂકવણેથી ભંગ થત નથી. અને મિશ્રવણેથી સંધિ થાય છે. ફળ ક્યારે મળે તે વર્ગની સંખ્યા ઉપરથી જાણવું. ૩૨-૩૩
ઈતિ ભેચ્છત્રભંગાભંગ પ્રકરણ
अतः परं प्रवक्ष्यामि चिन्ताप्रकरणं शुभम् ।। उर्ध्वदृष्टि वेज्जीवो अधोदृष्टिश्चमूलके सममालोकनं धातौ प्रश्नभेदस्ततः परम्
૪૦
Page #354
--------------------------------------------------------------------------
________________
अकारोविकारश्च ए उ अः स्वरसंयुताः ॥ कचटादिचतुष्कंच यश हा जीवसंज्ञकाः उऊ अं स्वरसंयुक्तास्तपा आदिचतुष्ककम् ॥ वसाभ्यां सहिता वर्गा धातोरक्ता त्रयोदश ॥३७॥ ई ऐ औ स्वरसंयुक्ता वर्गाणां पञ्चमाक्षराः ॥ यस्याधिक्यं भवेत्प्रश्ने स योनिः संशयं विना ॥३८॥ जीवाक्षरैर्भवेज्जीवो धातुर्धात्वक्षरैः सदा ॥ मूलं मलाक्षरज्ञेयं मिश्रकैमिश्रकं भवेत् स्वरोत्तर वेज्जीवो धातुः स्यादधरैः स्वरैः ।। स्वरोत्तराधरौ योगे मूलमेव न संशयः
॥४०॥ આના પછી હું શુભ એવા ચિંતા પ્રકરણને કહું છું, ઉત્તરસંશક વર્ણને પ્રશ્ન હોય તે જીવ. અધરસંશક વર્ણ હોય તે મૂલ અને મિશ્ર સંજ્ઞકવણું હોય તે ધાતુ એમ પ્રશ્નને ભેદ સમજવો. અ, આ, ઈ, એ, ઉ અને અ: એ સ્વરે તથા ક, ચ તથા ટ વર્ગના પહેલા ચારણે, ય, શ તેમજ હ એ જીવસંસક છે. ઉ, ઊ, અને એ એ સ્વર, ત વર્ગ તથા વર્ગના પહેલા ચાર વર્ણો. વકાર અને સકાર એ પ્રમાણે તેર અક્ષરે ધાતુસંજ્ઞક છે. ઈ, એ, ઓ એ સ્વર તથા વર્ગોના પાંચમાં અક્ષરેરકાર તથા ષકાર એમ દસ વર્ણો મૂલસંશક છે. પ્રશ્નમાં જેનું આધિકય હોય તેની જાતિ (धातु, भूक ) नि:सशय खाय छे. वस सक्ष। डाय तो ७१, धातु સંજ્ઞક અક્ષર હોય તે ધાતુ અને મૂલસંજ્ઞક અફાર હોય તે મૂળ તથા મિશ્રવણે હોય તે મિશ્રજાતિ થાય છે. ઉત્તરસંશક સ્વર જીવસંજ્ઞક છે. અધરસંજ્ઞક સ્વર ધાતુ છે, અને ઉત્તર તથા અધરસ્વરના મિશ્રણમાં નિ:સંશય મૂલ થાય છે. ૩૪થી૪૦
प्रश्नं सूक्ष्माक्षराह्यं सर्वमात्रासमन्वितम् ॥ त्रिभिर्भागे प्रदत्ते स्याद्यच्छेषं तत्तु चिन्तयेत् ॥४१॥ एकदिशून्यशेषाः स्युजीवं मूलं च धातवः॥ जीवमूलकधातूनां व्यक्तियोपदेशतः
॥४२॥ उत्तरेरक्षरैरेपामुत्तमं चिन्तितं विदुः ॥ उत्तमे च परिज्ञात व्यक्तिः स्यादभिधानतः
Page #355
--------------------------------------------------------------------------
________________
ચામુહિકના પાંચ થશે
१५ इस्वैनरोऽवला दीर्घईयोर्योगे नपुंसकः॥ प्रश्नः सूक्ष्माक्षरैयाह्यः सर्वमात्रासमन्वितः
॥४४॥ त्रिभिर्भागः प्रदातव्य एकशेषे भवेन्नरः ॥ द्वाभ्यां नारी तथा शून्ये निश्चितं स्यानपुंसकम् ॥४५॥ बालो युवा तथा वृद्धा एकद्विशून्य शेषतः ॥ एवं वर्णस्तथा ज्ञेयो गौरः श्यामश्च मिश्रितः ॥४६॥
પ્રશ્નોના સૂફમાક્ષરે માત્રાસહિત ગણવા અને ત્રણથી ભાગ આપે. જે શેષ રહે તેના ઉપરથી વિચાર કર. એક શેષ રહે તે જીવ, બે રહે તે મૂળ અને શૂન્ય રહે તે ધાતુ સમજવી. આ પ્રમાણે જીવ, મૂળ અને ધાતુનું સ્પષ્ટિકરણ જાણવું. જે ઉત્તરસંડ્રક વણે હેય તે તેમની ઉત્તમ પ્રકારની સ્થિતિ જાણવી. જે ઉત્તમ છે, એમ સિદ્ધ થાય તે તેના નામ ઉપરથી તેનું સ્પષ્ટિકરણ સમજી લેવું. જે વર્ષો હેય તે પુરુષ, દીધું હોય તે સ્ત્રી અને હસ્વ તથા દીર્ધને વેગ હોય તો નપુંસક જાણ. પ્રશ્નના સૂફમાક્ષને માત્રા સાથે વેગ કરે પછી તેમાં ત્રણથી ભાગ આપ, જે એક શેષ રહે તે પુરુષ, બે રહે તે સ્ત્રી તથા શૂન્ય રહે તે નપુંસક સમજ. એક, બે અને શુન્ય વડે અનુક્રમે બાલ, યુવા તથા વૃદ્ધ એમ સમજવું, અને તેવી જ રીતે અનુક્રમે ગોર, શ્યામ તથા મિશ્ર રંગ સમજ. ૪૧થી૪૬
प्रश्नाक्षरसमं नाम प्रायेण सर्ववस्तुनः ॥ उत्तरैरक्षरैः प्रश्ने नाम स्यादधराक्षरम्
॥४७॥ अधरैरुत्तरं नाम मिश्रकर्मिश्रकं विदुः॥ प्रश्नमेकाक्षरं द्वौ वा चिन्तिते पतितं ध्रुवम्
॥४८॥ अकाराद्यक्षरैयः संकटो विकटोऽपरः ।। संयुक्तं स्यादसंयुक्तमायद्वितीयमक्षरम्
॥४९॥ संकटः प्रवरं वस्तु दीर्घाकारं विनिर्दिशेत् ॥ अछिद्रं विकटैस्तु द्रयोोगेऽस्ति वर्तुलम् दशभिमिश्रितं सार्श गुणयद्वादशैस्ततः ॥ . सप्तभिर्दतभागेस्यालब्धाङ्के वर्गनिश्चयः
॥५१॥
Page #356
--------------------------------------------------------------------------
________________
કે હસ્તકાંડ तन्निश्चये यथासंख्यमक्षरस्यापि निश्चयः॥ मूलराशेश्व शेषेण वर्गः स्यादंकसंख्यया
| "૨|| संयुक्ताक्षर प्रश्ने च तद्वर्गव्यञ्जनद्रयम् ॥ संबुध्यान्वेष्य यत्नेन चिन्तितं लक्षयेत्पुनः | જરૂ. पृच्छको दिशि यस्य स्यादिग् पृच्छकस्य चिन्तने॥ यच जीवादिकं पश्येचिन्ता तस्य विनिर्दिशेत् પ . अंकादिकं स्पर्शयेद्यत्प्रमाणं तत्र वस्तुनः | | |
તિ વિસ્તારમાં પ્રશ્નના અક્ષરે પ્રમાણે પ્રાય: દરેક વસ્તુનું નામ હોય છે. ઉત્તરસંશક વર્ષો હોય તે અધરાક્ષરનું નામ હોય છે. અને અધરસંશક વણે હોય તે ઉત્તરસંજ્ઞક વર્ણોવાળું નામ હોય છે, મિશ્રવર્ણોથી મિશ્ર નામ હોય છે. એકાક્ષર યા બે અક્ષરવાળા ગમે તેટલા અક્ષરવાળે પ્રશ્ન હોય તો પણ તેને અકારાદિ અક્ષરેના કમથી આલિંચિંતાદિ રીતે નિશ્ચિત કર. જે પ્રશ્નમાં પ્રથમ અથવા દ્વિતીયાક્ષર જોડાક્ષર હોય તે સંકટ, અને જેડાક્ષર ન હોય તે વિકટ નામની સંજ્ઞા સમજવી. સંકટ પ્રશ્ન હોય તે મોટી તેમજ દીર્ઘકાર વસ્તુ સમજવી. વિકટ સંજ્ઞક પ્રશ્ન હોય તે છિદ્ર વગરની વસ્તુ સમજવો. જે સંકટ અને વિકટનું એકીકરણ થયું હોય તે ગેળ વસ્તુ સમજવી. પ્રશ્નાક્ષના માત્રા સહિતના ભેગને દશથી યુક્ત કરી, બારથી ગુણવા, અને સાતથી ભાગ આપવો. જે શેષ રહે તે વર્ગ સમજ. વર્ગની સંખ્યા પ્રમાણે, તેમજ પ્રશ્નાક્ષરની સંખ્યા પ્રમાણે, તેમજ પ્રશ્નાક્ષરની સંખ્યા પ્રમાણે વસ્તુની સંખ્યાને નિર્ણય કરવો. મૂલરાશિ (સંખ્યા)ની શેષ પ્રમાણે વર્ગના અંકની સંખ્યા સમજવી. સંયુક્તાક્ષર પ્રશ્નમાં તે વર્ગના બે વ્યંજન ગણવા. આ પ્રમાણે બુદ્ધિપૂર્વક મૂક પ્રશ્નને (ચિંતા કઈ વસ્તુ સંબંધી છે ? શાને પ્રશ્ન છે, તેને) નિર્ણય કરવો. કઈ દિશાને પ્રશ્ન છે? તેના નિર્ણય માટે પૂછનાર જે દિશામાં હોય તે દિશાને પ્રશ્ન સમજ. તેમજ જે જીવાદિ વસ્તુને જુએ તે સંબંધી પ્રશ્ન છે, એમ સમજવું. વળી જે અંકાદિને સ્પર્શ કરે તે અંક મુજબની વસ્તુઓની સંખ્યા સમજવી. ૪૭ થી ૧૫
ઈતિ ચિંતાપ્રકરણ
वर्णिधों भवेदगें उत्तरो विनवर्जितः॥ विघ्नस्यादधवगैमिश्रकर्मध्यमो भवेत्
Page #357
--------------------------------------------------------------------------
________________
એ સામુહિકના પાંચ રાશિ
कटनजरखझा वर्णाः उ ऊ अं अ स्वरैर्युताः ॥ एभिः स्वरैस्तथा मिश्राः पञ्चमा वर्णिभोगदाः ॥ ५७॥ बटधफरता वर्णा सशौ च प्रश्नमध्यतः॥ इवर्ण मिश्रिताश्चेत्स्युस्तपोभङ्गस्तदादिशेत्
॥ ५८॥ वगैर्मोक्षादिकं सौख्यं वर्चस्वमुत्तरोत्तरैः
॥ ५९॥ ॥ इति वर्णिधर्मप्रकरणम् ॥ જે પ્રશ્નમાં ઉત્તરસંડ્રક વર્ષો હોય તે સંન્યાસીને ધર્મ વિન રહિત રહે છે. અધર સંજ્ઞક વણે હોય તે વિન યુક્ત રહે છે. અને જે મિશ્રવણે હોય તે મધ્યમ પ્રકારથી (સાધારણ વિન યુક્ત) રહે છે. ક, ૮, ન, જ, ખ અને ઝ એ વ્યંજને ઉ ઊ અં અને અ: એ સ્વથી યુક્ત હોય અથવા ઉ ઉ અં અને અન્ય એ સ્વરેથી યુક્ત મિશ્ર સંજ્ઞકવ્યંજને તથા વર્ગોના પાંચમાં વ્યંજનો વણિ-(સંન્યાસી, બ્રહ્મચારી)ને ભાગ આપનાર છે. બ, ૮, ધ, ફ, ૨ ત તથા સ અને શ જે ઈથી મુક્ત થઈ પ્રશ્નમાં રહ્યા હોય તે તે વર્શિના તપને ભંગ કરનાર થાય છે. વર્ગની ઉત્તરાધર સંજ્ઞા પ્રમાણે મેક્ષાદિક સમજવી. અને ઉત્તરોત્તર સંજ્ઞક જે પ્રશ્ન હોય તે વર્ણિને વર્ચસ્વ તથા સુખ મળે છે તેમ જાણવું. ૫૬ થી ૧૯ ,
દતિ વણિધર્મપ્રકરણ
॥६१॥
अकारादिषु वर्गेषु पूर्वतटः दिशः क्रमात् ॥ अमीषामपि वर्गाणांमधरस्वरविवर्जिताः वर्णाङ्कसहिताः स्युश्चेत्तदा पूर्वांदिशं वदेत् ॥ तथैकामेकवर्गस्य स्वराधरविवर्जिताः वर्णाः स्युश्चेत्तदा नूनं पश्चिमाशां विनिर्दिशेत् ॥ स्वरव्यंजनविदग्धे स्यात्संहतेदेक्षिगा सदा अधरैरेव वर्णैश्च निश्चितैरुत्तरा भवेत् ॥ प्रश्नाः सूक्ष्माक्षरैयाह्याः सर्वमात्रासमन्विताः ध्रुवक प्रक्षिपदाशौ त्रिर्दशैमिश्रितं ततः ॥ भागोदेयोऽष्टभिः पश्चाच्छेषांकेन दिशं वदेत्
॥६२॥
॥ ६३ ॥
Page #358
--------------------------------------------------------------------------
________________
लब्धांकेन प्रमाणं स्याच्छ्रन्यशेषं यदाभवेत् ॥ तदोर्ध्वादिग्विनिर्देश्या वाघो भागं विनिर्दिशेत्
૪ રસ્તા
॥ ૩॥
॥ इति दिग्प्रकरणम् ॥
અકારાદિ આઠ વર્ગોનો અનુક્રમે પૂર્વાદિ દિશાએ છે. આ વર્ષે પૈકી પશુ અધરસજ્ઞક સ્વરાથી રહિત વ્યંજન હોય તે પૂર્વ દિશા કહેવી. તેમજ અવગ્ના અધરસજ્ઞકથી રહિત સ્વરમાત્ર હાય તા પશ્ચિમશિા કહેવી. સ્વર અને વ્યંજના ભેગા હાય તા દક્ષિણ દિશા કહેવી. અધરસજ્ઞક સ્વરાથી નક્કી ઉત્તર દિશાજ જાણવી પ્રશ્નના સૂક્ષ્માક્ષરોના માત્રા સહિત યાગ કરવા. અને તેમાં તેર ધ્રુવાંક તરીકે ઉમેરવા. પછી આઠથી ભાગ આપવા. અને શેષ રહે તે પ્રમાણે પૂર્વા િદશાઓ જાણવી. શૂન્ય શેષ વધે ત્યારે ઉર્ધ્વ કે અધેાભાગ પણ કહેવા. ૬૦ થી ૬૫ ઇતિ દિગ્મરણુ
यादृदिनादि कालोऽयं पृच्छातो वदति ततः ॥ वक्ष्ये कालप्रमाणं तत् संख्याकालक्रमेण च पक्षो मासो दिनं वर्ष पक्षआद्ये वदेत्तथा ॥ दिनान्यादि तृतीये च वर्णे ज्ञेया द्वितीयके मासा वर्षाणि तूर्ये तु वर्षमासौ च पञ्चमे ॥ मिश्रके मिश्रकं वाच्यं गणित्वा निर्णयेत्पुनः प्रश्नं सूक्ष्माक्षरे दशपञ्चयुतं ततः ॥ कालैर्भागः प्रदातव्यस्त्रिशेषे स्युश्च वासराः समशेषे तथा मासा वर्षाणि शून्यशेषतः
"હ્ર
|| ૬૭ ||
11&2 11
॥ 4 ॥
|| ૭૦ ॥
॥તિ હ્રામ ખમ્ ॥
જેવી રીતે પ્રશ્ન ઉપર સમય નિણૅય થાય છે, તેવીજ રીતે સખ્યાના ક્રમથી હું પણું કાલનું પ્રમાણ કહું છું. પક્ષ, માસ, દિવસે અને વ એ પ્રમાણે કાળસેક છે. જો પ્રશ્નમાં આવવી હોય તેા પક્ષ, તુીયત્રી હાય તા દિન, ખીજાત્રા હાય તે માસ, ચેાથા વો હોય તે વર્ષ અને પાંચમા વણો હોય તેા વર્ષ તથા માસનું સમિશ્રણ કહેવું. જો મિશ્રસજ્ઞક ી ય તેા મિશ્રકાળ કહેવા. પ્રશ્નતા સૂક્ષ્માક્ષરોના ચેગ કરી તેમાં ધ્રુવ તરીકે પંદર ઉમેરવા. અને ચારથો ભાગ આપવા. જે ત્રણ શેષ
Page #359
--------------------------------------------------------------------------
________________
અને સામુહિકના પાંચ થયા રહે તે દિવસ, બે શેષ રહે તે માસ (એક શેષ રહે તે પક્ષ) અને શૂન્ય શેષ રહે તે વર્ષ સમજવાં. ૬ થી ૭૦
ઈતિ કાલપ્રકરણ
अर्घकाण्डमतो वक्ष्ये वणिजां हितकाम्यया। समर्घमुत्तरर्धान्यं महर्घमधरैर्भवेत्
॥७१॥ पृच्छकः स्यात्स्वयं श्रेष्ठिः मानः क्रयाणकं तथा ॥ तयोर्नामाक्षरप्रश्ने गण्यन्ते व्यंजनं स्वराः
॥७२॥ गणित्वा पृच्छकस्थाने तत्संख्यांक लिखेत्ततः ॥ द्वयोः राश्योहरेद्भागं प्रश्नसंख्यैः स्वरैस्तदा ॥ ७३ ॥ व्यञ्जनानां भवेद्राशौ शेषाधिक्ये समर्घता ॥ द्वयो राश्योः समे शेषे साम्यं शून्ये महर्घता ॥७॥
॥ इत्यर्घप्रकरणम् ॥ હવે હું વેપારીઓના હિતની ઈચ્છાથી અર્ઘકાંડ કહું છું. પ્રશ્નમાં જે ઉત્તર સંજ્ઞકવણું હોય તે સમર્થ અને અધસંજ્ઞક હાય તે મહર્ધ થાય છે. પૂછનાર શેઠ છે. અને પ્રશ્ન વેચવાની વસ્તુ છે. આ બંનેના નામના સ્વર અને વ્યંજનેની જુદી જુદી ગણના કરવી. પછી પ્રશ્નોની સંખ્યા મુજબના અંકથી સ્વર તથા વ્યંજનેની સંખ્યામાં ભાગ આપો. જે સ્વર કરતાં વ્યંજનની સંખ્યાની વધારે શેષ વધે તે સમર્થ થશે. જે સ્વર અને વ્યંજન બંનેની સરખી શેષ વધે તે ભાવ સરખા રહેશે. અને બંનેની શેષ શૂન્ય રહે તે મહર્ધતા થશે (એમ કહેવું) ૭૧ થી ૭૪.
ઇતિ અર્ધપ્રકરણ
॥७५॥
वोत्तरे भवेद्गर्भो वंध्या गर्भाधरैः सदा ॥ . आदि मध्यावसानस्थो गर्भः स्यादुत्तरः क्रमात् उत्तरः पुत्र एव स्यात्स्त्रीणां गर्भे सुताधरः ॥ षण्टं स्यात्पञ्चमे वर्णे उत्तरैश्चोत्तरोत्तरैः
॥७६॥
Page #360
--------------------------------------------------------------------------
________________
४ saals प्रश्नं सूक्ष्माक्षराह्य एकादशयुतं ततः ॥ द्वाभ्यां भागे प्रदत्ते स्याच्छेषाङ्के गर्भसम्भवः ॥७७॥ शून्ये शून्यं विजानीयात् स्त्रीणां नामाक्षराणि च ॥ द्विगुणानि प्रकुर्वीत तिथिवाराक्षरैर्युतः
॥७८॥ द्वाभ्यां भागे प्रदत्ते स्यादेकशेषे वदेन्नरः ॥ शून्ये नारी सदा ज्ञेया शेषमप्युपदेशतः
॥७९॥ ॥ इति गर्भप्रकरणम् ॥ જે પ્રશ્નમાં ઉત્તરસંશક વણે હોય તે તે ગર્ભ છે, એમ સમજવું. અધરસંશક વણે હેય તે વચ્ચગર્ભા (વાંઝણ) છે, એમ જાણવું. ઉત્તરસંશક વણે આદિ, મધ્ય- કે અંતમાં રહેલા હોય તે પહેલ વચલે કે છેલ્લે ગર્ભ ક્રમ મુજબ સમજી લે. સ્ત્રીઓના ગર્ભ પ્રશ્નમાં જે ઉત્તરસંશક વણે હોય તે પુત્રજ હેય, અને અધસંસક વર્ષો હોય તે પુત્રી હોય, અને જે ઉત્તરોત્તરસંશક વણે પ્રશ્નના અંત્યમાં હાય, અને પ્રશ્નમાં વર્ગોના પંચવણે હોય તે નપુંસક હોય એમ સમજવું. પ્રશ્નના સૂક્ષ્માક્ષરની ગણના કરી સરવાળામાં પ્રવાંક તરીકે અગિયાર ઉમેરી બેથી ભાગ આપ. જે શેષ વધે તે ગર્ભ છે. એમ સમજવું. અને શેષ ન વધે તે શૂન્ય છે (ગર્ભ નથી) એમ સમજવું. સ્ત્રીના નામાક્ષના ચેગને દ્વિગુણિત કરે. તેમાં તિથિ વારના અક્ષરે જોડી દેવા. પછી બેથી ભાગ આપે. એક શેષ વધે તો પુત્ર અને શૂન્ય વધે તો પુત્રી સમજવી. આમ ગુરૂપદેશથી ગર્ભ પ્રશ્ન સંબંધી સમજવા ગ્ય શેષ બીનાઓ પણ જાણી લેવી. ૭૫ થી ૭૯
ઇતિ ગર્ભપ્રકરણ
॥८०॥
उत्तरैरागमो वगैरधरैः स्यादनागमः ॥ अधरः स्वरसंयुक्ते प्रथम तृतीये सदा शीघमागमनं ब्रूयाद्यशवर्ग विवर्जितैः ॥ . उत्तरस्वरसंयुक्त विलम्बो नागमोऽधरैः प्रश्नं सूक्ष्माक्षरं ग्राह्यं त्रिदशोत्तरशतं ततः ।। दत्ते भागेऽष्टाभिः शेषे विषमाङ्के शीघमागमः
॥
१॥
॥८२॥
Page #361
--------------------------------------------------------------------------
________________
કન સામુહિના પાંચ થયા
૩૨૫ समाङ्केन विलम्बन शून्ये नैवागमो भवेत् ॥ दिनैः अचत वर्गेषु पक्षण कप वर्गयो
૮૩ चट वर्गण मासैस्तु शवर्गेणैति वर्षतः ॥ इदमागमने प्रोक्तं गमने तु तथा वदेत्
|| ૮૪|| I પર કામના .. પ્રશ્નમાં ઉત્તરસંશક વર્ગો હોય તે (પરદેશ ગએલા માણસનું) આગમન થશે. અને અધરસંશક વર્ગો હોય તે આગમન નહિ થાય. અધર સંજ્ઞક સ્વરાથી યુક્ત વર્ગોના પ્રથમ અને તૃતીય વર્ણ હોય તે શીધ્રાગમન થશે, એમ કહેવું. અને ઉત્તર સંજ્ઞક સવરોથી યુક્ત યવર્ગ અને વર્ગ રહિત વર્ગોના શેષ વર્ણાહય તે વિલંબથી આગમન થશે એમ જાણવું. જે અધરસંશક સ્વરથી અધર સંજ્ઞક વણે યુક્ત હોય તે આગમન નહિ થાય એમ સમજવું. પ્રશ્નના સૂમાક્ષરેને વેગ કરો. અને તેમાં ૧૧૩ ઉમેરવા, આઠથી ભાગ આપ. જે વિસમાંક શેષ રહે તે જલદી આગમન થશે, અને સમશેષ રહે તો વિલંબ થશે એમ જાણવું. જે શૂન્ય વધે તે આગમન નહિ થાય. પ્રશ્નમાં જે અવર્ગ, ચવર્ગ તથા તવર્ગના વર્ષો હોય તે દિવસોમાં, કવર્ગ અને પવર્ગ હેાય તે પક્ષમાં, ચવર્ગ અને વર્ગ હોય તે મહિનાઓમાં અને શવર્ગ હોય હોય તે વર્ષમાં (પરદેશ ગએલ માણસ) આવશે. આ જે આગમન સંબંધી કહ્યું તેમ ગમન (જવામાં) પણ સમજવું. ૮૦ થી ૮૪
ઈતે ગરમાગમમકરણ
प्रथमे तृतीये वर्गे प्रभूतां वृष्टिमादिशेत् ॥ पञ्चमत्वति वृष्टिः स्यादनावृष्टिश्च मध्यमाः
૮૫ | मिश्रके दिचतुर्थेतु स्वल्पावृष्टिश्च कथ्यते
છે તિ બાપુ. જે પ્રશ્નમાં પહેલે અને ત્રીજો વર્ગ હોય તે સારી વર્ષા આવશે. એમ કહેવું. પાંચમો વર્ગ હોય તે અતિવૃષ્ટિ થશે, અથવા અનાવૃષ્ટિ થશે. જે મિશ્રવર્ગ હોય તે મધ્યમવૃષ્ટિ સમજવી. અને જો બીજે કે જે વર્ગ હોય તો અલ્પવૃષ્ટિ કહેવી. ૮૫-૮૬
ઇતિ વર્ષામકરણ
उत्तर व शल्यं स्यादधरैः शल्यमादिशेत् ॥ अधरैश्चतु शिलां शल्यं गणित्वा वर्णयोः पुनः
|| ૮૭.
Page #362
--------------------------------------------------------------------------
________________
૪ હસ્તકાંડ प्रश्नं सूक्ष्माक्षराह्यं दशसंख्यापि मिश्रिता । द्वादशैर्गुणितैर्वणैः सप्तभिर्भागमाहरेत्
।।८८॥ समशेषे भवेद्रव्यं विषमे शल्यमादिशेत् ।
॥ इति शल्योद्धार प्रकरणम् ॥ જે પ્રશ્નમાં ઉત્તરસંક વર્ષો હોય તે શલ્ય નથી હોતું. અધરસંશક હેય તે હોય છે. અધરસંશક વથી શિલાનું (પત્થરનું) શલ્ય હોય છે. પ્રશ્નના સૂક્ષ્માક્ષરોને ચોગ કરી બારથી ગુણી તેમાં દસને ઇવાંક ઉમેરો. પછી સાતથી ભાગ આપે. જે સમશેષ રહે તે દ્રવ્ય છે, એમ જાણવું. અને વિષમ શેષ રહે તે શલ્ય છે, એમ જાણવું ૮૭ થી ૮૯
ઇતિ શદ્વાર પ્રકરણ
छ ससितइयं गुणभूयं भूयदुग्गं सोजिपवए चऊरो॥ पविइ ससी इयं गाणं णा पण्हवागरणों
॥९ ॥ दो तिन्नि पंच अठई पंच अठाइ दो तिनि । चउरिका सतछक्का सत्तय छक्काय चउरिका ॥ ९१ ॥
॥ इति चौरचिन्तागाथाप्रकरणम् ॥ ૯૦ અને ૯૧ મી ગાથા ચાર પ્રશ્નની છે. પણ તે બરાબર ન સમજી શકવાના કારણે ભાષાન્તર કર્યું નથી
ઈતિ ચારચિંતાગાથાપ્રકરણ
॥९२॥
स्वस्थः सुखसमासीनो दैवज्ञः पृच्छकेन तु ॥ शुभदिने मुहूर्ते च शकुनोत्साहसंयुते मध्याहूं चाधेरात्रे च संध्या कुदिनं त्यजेत् ॥ बालस्त्रीमूर्खतो ग्राह्याः गत्वाप्यन्यप्रदेशतः पृच्छकादपि गृहियादन्यप्रश्नविवर्जितः ॥ वाक्यायतो विरत्यन्तं सुस्पष्टप्रश्नमादिशेत्
॥१३॥
।।९४॥
Page #363
--------------------------------------------------------------------------
________________
જેને સારુતિકના પાંચ ગ્ર
૩૨૦ इडाप्रवाहः शून्यः स्यात्तथा शान्ता दिशः शुभाः ॥ यावच्च वहते नासा वामिका वाथ दक्षिणा . ૧૬ तामेव दिशमाश्रित्य पृच्छतः शुभमादिशेत् ।। नाशाप्रवाहदिग्भागे गर्भाद्या यदि पृच्छति તે ૧૬ तद्दिश्याःपुत्र एवञ्च शून्यमागे वरांगना । यस्याः नाड्या प्रवाहे तु सपादोरिक्षप्य गच्छति ૧૭ | शोधयेदवनी सर्वां किं पुनः स्वल्पमीप्सितम् ॥ म्लेच्छस्त्रीबालवातोक्तं श्रुत्वा वाचोह्यकस्मिकाम् ॥ I૧૮. तत्स्वरूपेण विज्ञेयं प्रश्नवयं स्फुटन्त्विदम्
૧૧ श्रीचन्द्राचार्यशिष्येण पार्श्वचन्द्रेण धीमता ॥ उद्धृत्यानेकशास्त्राणि हस्तकाण्डं विनिर्मितम्
ત્તિ દસ્તાવેઃ સમાન છે સ્વસ્થ અને સુખપૂર્વક બેઠેલા દેવ પૃચ્છક (પ્રશ્ન કરનાર) પાસેથી શુભ શકુન અને ઉત્સાહવાળા સુદિનમાં સુમુહુર્ત પ્રશ્ન ગ્રહણ કરવો. મધ્યાહ્ન, મધ્યરાત્રી, સંધ્યા તથા કુળા (કાળ ચોઘડીયાદિ ખરાબ સમય)માં પ્રશ્ન લે નહિ. પ્રશ્ન બાલક, સ્ત્રી અથવા મૂર્ખ માણસ દ્વારા કહેવરાવવા. (હેતુપૂર્વક છલ કરવા માટે પ્રશ્ન નહી જોઈએ. સ્ત્રી, બાળક અને મૂMદ્વારા પ્રશ્ન એટલા માટે લેવાનું છે, કે જે નિર્દોષ રીતે પ્રશ્ન કરે) અથવા પૂછનાર માણસના પોતાના મુખથી બીજી ત્રીજી વાતને ત્યાગ કરાવી પ્રશ્ન લે. વાકયનો આરંભ થાય, ત્યાંથી જ્યાં પ્રશ્ન કરનાર અટકે ત્યાં સુધી પ્રશ્ન સમજ. અને તેનું ફળ કહેવું. જ્યારે ઈડા (જમણી ) નાસિકાને સ્વર બંધ હોય ત્યારે અને દિશાઓ શાંત હોય ત્યારે પ્રશ્ન ગ્રહ કરે. અને જ્યાં સુધી ડાબી નાસિકાને સ્વર ચાલતો રહે ત્યાં સુધીમાં મન લે. અથવા જે જમણુ નાસિકાને સ્વર ચાલતો હોય અને પ્રશ્રન લેવા પડે તે પૂછનારથી દક્ષિણ દિશામાં બેસી પ્રત્રન લે. જે નાસાને સવર ચાલતો હોય તે દિશામાં પૂછનાર બેસીને કન કરતો હોય તે ગર્ભમાં પુત્ર છે, એમ સમજવું. અને જે બીજી દિશામાં બેસી પૂછે તો પુત્રી છે, એમ સમજવું. જે નાસિકાને સ્વર ચાલતું હોય તે બાજીને પગ પછાડી જે પૂછનાર જતું હોય તે તે જગ્યા બધી જ ખેદી શોધી લેવી (તેમાંથી
Page #364
--------------------------------------------------------------------------
________________ 324 4 હસ્તકાંઠ ધન મળશે એમ જુના વખતનું વાકય છે) તે પછી જે નાસિકાને સ્વર ચાલતે હોય તે દિશામાં બેસી પૂછનાર પૂછે, તો તેની ધારણાઓ કેમ સફળ ન થાય? થાય જ. સ્વેચ્છ, સ્ત્રી અને બાલકની વાર્તા (જે નિર્દોષપણે કહેવાએલી હેય) સાંભળીને, અથવા પ્રકાલે આકસ્મિક કઈ બોલી જાય તેની વાણું સાંભળીને તેના સ્વરૂપ ઉપરથી પણ પ્રશ્રન સિવાય પણ પૂછનારને શુભાશુભ કહી શકાય છે. શ્રી ચંદ્રાચાર્યના બુદ્ધિમાન શિષ્ય શ્રી પાશ્ચચંદ્રજીએ અનેક શાસ્ત્રોમાંથી શોધન કરી આ હસ્તકાંડ નામના ગ્રંથની રચના કરી છે. 92 થી 100 ઇતિ હસ્તકાંડ સમાપ્ત
Page #365
--------------------------------------------------------------------------
________________ श्री भद्रबाहुस्वामि विरचितः છે શ્રી મર્ઝઝૂડામણિ સારઃ नमिऊण जिणं सुरगण चूडामणिकिरणसोहि पयजुगलं // इय चूडामणिसारं कहिय मह्य जाणदीवक्खं पढमं तईय सत्तम रघसर पढम तईयवग्गवण्णाई // आलिंगियाहिं सुहया उत्तरसंकडअ णामाई | 2 | कुचुजुगवसुदिससरआ बीय चउत्थाई वग्गवण्णाई // अहिधूमिआई मज्झा ते उण अहराई वियडाहं ! રૂા सर रिउ रुददिवाअर सराइ वग्गाण पंचमा वण्णा // उहा वियड संकड अहराहर असुह णामाइ દેવગણના મુકૂટનાં કિરણાથી જૈમનાં ચરણકમલ ભી રહેલાં છે, એવા જિત ભગવાનને નમસ્કાર કરીને જ્ઞાનદિપ નામને ચૂડામણિશાસ્ત્રને સાર મારાથી કહેવાય છે. પહેલે, ત્રીજે, સાતમે, નવમે એ ચાર સ્વર તથા વર્ગો પૈકી દરેક વર્ગના પહેલા અને ત્રીજા વર્ષે આલિગિત, સુભગ, ઉત્તર તથા સંકટ એ નામના છે. બીજે, ચોથે, આઠમે તથા દશમે એ ચાર સ્વર, અને વર્ગો પૈકી બીજા ચોથા એ વર્ણો અભિધતિ, મધ્ય, અધરા તથા વિકટ કહેવાય છે. પાંચમે, છો, અગિયારમે તથા બારમે એ સ્વર અને વર્ગો પૈકી પાંચ વર્ણ, એ દગ્ધ વિકટ સંકટ, અધરાધર તથા અશુભ નામના છે. સમજુતી- અ આ ઇ ઈ ઉ ઊ એ એ એ ઓ અં અઃ એ બાર વરે તથા કખગઘડ, ચછજઝગ, ટઠડઢણ, તથદધન, પફબભમ, સરલવ, શષસહ એ વ્યંજનોની આલિંગિત, અભિધ્રુમિત અને દૂધ એવી સંજ્ઞાઓ કરી તે ઉપરથી પ્રનાક્ષર જે સંજ્ઞાના હોય તે મુજબનું ફલ કહેવાનું છે. અહીં સ્વરો પૈકી જ 4 4 4 એ વરની ગણના કરવામાં આવી નથી. કયા સ્વરો તથા વણે આલિંગિત અભિધમિત તથા દુધ છે, તે નીચેના કોઇકે ઉપરથી સ્પષ્ટ સમજાશે. 1 થી 4
Page #366
--------------------------------------------------------------------------
________________ 321 5 અર્ધચૂડામણિ સાર . मासिमित અસિમિત અાઈ એ આ ala | / | for / | / / | - | / सव्वाण होई सिद्धि पन्हे आलिंगिएहि सधेहिं // अहि धूमिएहिं सब्मा णासइ डड्डेहिं सयलेहिं उत्तरसरसंजुत्ता उत्तरआ उत्तरुत्तराहुंति // अहरेहिं उत्तरतमा अहरा अहरेहिं णायचा अहरसरेहिं जुत्ता डड्डा हुंति अहरअहरतमा // कज्जाइं सा हंति सुअरं अधमा अधमाई किंबहुना // 7 / ' डड्सरेहिं जुत्ता दद्दतमा हुंति दडया वण्णा // ते नाशयंति कज्जं बलाबलं मीसिय सयलेषु આલિંગિતથી સર્વ સિદ્ધિ થાય છે. અભિધૂમિતથી મિશ્રફલ (થાય યા ન પણ થાય) મળે છે. જ્યારે દગ્ધ કાર્યસિદ્ધિને નાશ કરે છે. ઉત્તરસંશક સ્વરેથી યુક્ત થએલા ઉત્તરસંશક વ્યંજને ઉત્તરતમ બને છે. અરસંજ્ઞક સ્વરાથી ઉત્તર સંજ્ઞક વ્યંજને યુક્ત થાય છે તે અરસંશક રહે છે. અધરસંzક સ્વરોથી યુક્ત
Page #367
--------------------------------------------------------------------------
________________ 327 જેને સામુહિના પય છે દધસંજ્ઞક વ્યંજનો અધરાધરતમ બને છે. અને તે અધમાધમ કાર્યોને લાંબે કાળે સિદ્ધ કરે છે. દગ્ધસ્વરેથી યુક્ત દગ્ધવણે દગ્ધતમ થાય છે. અને તે કાર્યને નાશ કરે છે. 5 થી 8 आलिंगिएहिं पुरिसेहिं महिला अहिधूमिएहिं सवेहि // डड्डेहिं होइ संडो जाणिज्जह पन्ह वलिएहिं जइ वग्गाणय वण्णा पढम बीय तीय चउथ पंचमया / / तह विप्परायवीसा सुद्दो विय संकराइ सयलाई एएहि वण्णे हि कमेण बालो कुमार उ तरुणो // मज्झिमवयो वि थविरो जाणिज्जइ पन्ह पडिएहिं // 11 // आलिंगिएहिं निड़ी मज्झा अहिधूमिएहिं सा होई // डडेहि णत्थि विडी जिणवयणं सच्चयं जाण // 12 // પ્રાક્ષ જે આલિંગિત હોય તે પુરુષ, અભિધ્રુમિત હોય તે સ્ત્રી અને દગ્ધ હેય તે પંઢ એટલે નપુંસક જાણ. કચ ટત પયશ એ વર્ગોને પહેલા, બીજા, ત્રીજા, ચોથા અને પાંચમા વર્ણો અનુક્રમે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ધ અને વર્ણસંકર સંજ્ઞક છે. એજ ક્રમ મુજબ તે વર્ણ બાલ, કુમાર તરુણ (યુવા) મધ્યમવય તથા વૃદ્ધ સંજ્ઞક છે. આલિંગિત હોય તે વૃષ્ટિ, અભિધૂતિથી મધ્યમ વૃષ્ટિ તથા દમ્પથી વૃષ્ટિ નથી એમ જે જિનવચન છે, તે સત્ય જાણ. 9 થી 12 अइ उप्पज्जइ सस्सं पन्हे आलिंगिएहि वण्णेहिं // अहिधूमिएहि किंचिण णासइ डडेहिं णो चिनं संपदि आलं पन्हे वण्णो आलिंगिउं पयासेइ / / अहिधूमिओवि भूअं डड्रो उण भावियं पूर्ण // 14 // नह पढम बीय तईआ वण्णा बुञ्चति तिण्णिकालाई // मा इत्थकरह मंती जह संखं सयलवग्गाणं आलिंगिएहिं मुक्कइ वाहिं अहिधूमिएहिं णहुस्साई // अहवा चिरेण कळं डडो मरणं पयासेइ // 16 //
Page #368
--------------------------------------------------------------------------
________________ 228 5 અહંશૂડામણિ સાર विषमा दाहिणपासे वामे वयणं समाय पयति // वण्णा पन्हे पडिया पंचम आ वविपासंमि _| 7 પ્રશ્નમાં આલિંગિત વણે હોય તે અનાજની ઘણી સારી ઉત્પત્તિ થાય છે. અભિપૂમિત હોય તે થોડા અનાજની ઉત્પત્તિ થાય છે. અને દગ્ધ હોય તે સંપૂર્ણ નાશ થાય છે. પ્રશ્નમાં જે આલિંગિત વર્ણ હોય તે વર્તમાનકાળ જાણ. અભિમિત હોય તે ભૂતકાળ અને દધુ હોય તો ભવિષ્યકાળ જાણો. પ્રથમવર્ણ, દ્વિતીયવણું અને તૃતીયવર્ણ અનુક્રમે વર્તમાન, ભૂત અને ભવિષ્યકાળ કહે છે. આ સંબંધમાં ક્રાંતિ કરવી નહિ. આલિંગિતથી વ્યાધિ મૂકાય છે. (રેગ મટે છે) અભિધતિથી નથી મટતે, અથવા લાંબા કાળે કષ્ટથી મટે છે. પરંતુ દગ્ધથી મરણ જ થાય છે. વગો પૈકી પહેલા અને ત્રીજા (આલિંગિત સંસક વ્યંજને) જમણા પડખે, બીજા અને ચોથા (અભિનિત વણે) ડાબી બાજુ તથા પાંચમા (દગ્ધસંજ્ઞક વ્યંજન) ઉત્તર બાજુ ઉપરની બાજુમાં ત્રણ કરે છે. 13 થી 17 अट्ठवग्गा सिरो णिवअणे हिययेकडि ऊरुजाणु च चरणजयलेहिं / / पन्हविलद्धावग्गा वण्णाई दरिसंति जहासंखं || 18II. अणिलय पित्तय सेफअ संसग्गयहा हिघाययं रोगं // पयइंति पंचवग्गा जहसंखं पढम उदिठा अइमंदमझदारुण पीडाई दिति पण्हपसिआई // आलिंगियाहिंधूमिय डडावण्णा जहासंखं | 20 | आलिगिएहि संधीण हु संधीविग्गहेण अहरहि / / अहराहरेहिं कहिओ समरो सुहडाण णासयरा विजयं उत्तरवण्णो ण जयं ण पराजयं अहरो॥ अहराहरा पयासइ पराजयं णत्थि संदेहो | 22 | પ્રશ્નમાં રહેલા આઠ વર્ગો અનુક્રમે શિર, લલાટ, વદન, હૃદય, કટી, ઊર, જાનુ તથા પગ એ સ્થળમાં વર્ણનું નિદર્શન કરે છે. કાદિ વર્ગો માંહેના પાંચ અક્ષરે અનુ ક્રમે, વાયુ, પિત્ત, કફ, સંસર્ગ તથા અભિચાર જન્ય રોગનું સૂચન કરે છે. પ્રશ્નમાં આલિંગન, અભિધૂમિત તથા દૂધવણે અનુક્રમે અતિમંદ (અત્ય૫) મધ્યમ તથા દારુણ પીડાનું સૂચન કરે છે. આલિંગિતથી સંધિ થાય છે. અભિધતિથી સંધિ કે વિગ્રહ કશું થતું નથી, જ્યારે દગ્ધવર્ષોથી સંગ્રામ થાય છે. અને દ્ધા
Page #369
--------------------------------------------------------------------------
________________ જૈન સામુદ્રિકના પાંચ ગ્રંથ એનો નાશ થાય છે. ઉત્તર વર્ષોથી વિજય થાય છે. અધર વર્ષોથી જયપરાજય કંઈ થતું નથી. પરંતુ અધરાધર વર્ષોથી પરાજય થાય છે, તેમાં સંદેહ નથી. 18 થી 22 जइ पढमवरखरमहरं अवसाणे उत्तरखरखरं पण्हा // ता उत्तरो सुवलियं विवरीयं ताण विवरीयं // 23 // पढम सरेणययुत्ता पन्हे मत्ता विवज्जिया वण्णा // अणमिहदिण्णाम आदे पअडंतिय जीवचिंताई // 24 // ससितिअ पंचम सत्तम नवमसरा रुसंखसरसहिया // कचटा पंचमहीणा सहिया यसहेहि जीवक्खा // 25 // बीयं छट्टो सरलं सविसग्गा तहवि वसख्खरोपेयं // तह उण पंचमहीणा तपवग्गा धाउणामाउ // 26 // ईऐऔसरजुत्ता यरलवशषसा उत्रणनमाईं // एआरहमृलखा पयासिया जिणवरिदेण // 27 // જ્યારે પ્રશ્નમાં પહેલે અક્ષર અધરસજ્ઞક હોય, અને છેલ્લે અક્ષર ઉત્તરસંજ્ઞક હોય ત્યારે ઉત્તર અક્ષર બળવાન બને છે. આનાથી ઉલટું હોય તે ઉલટું થાય છે. અર્થાત્ પાછલેવર્ણ બળવાન છે. કેવલ પ્રથમ રવર અકારથી યુક્ત થએલા વણે જ પ્રશ્નમાં હોય. બીજા કોઈ સ્વરથી યુક્ત નહાય, તે વણે અનલિહિત નામના થાય છે. અને તે ચિંતાનું પ્રકાશન કરે છે. અ, ઈ, ઉ, એ, ઓ અને G, RA:, 1, स, तथइध, 530 मे पातु नाम छ. , 4, मो, मे વર તથા યરવશષહ, 3, અણનમ એ અગિયાર અક્ષરે મૂલસંજ્ઞક છે, એમ જિનવરેએ પ્રકાર્યું છે. 23 થી 27 मुठ्ठो जीवक्रखरए मूलं जीवपि मूलववखरण धाउं // उण जाणिज्जह धाउक्खरएण कि चोज्जं // 28 // बहु पढमवग्गवण्णा अह बहुबिंदु विसज्ज संजुत्ता // बहु अवबाहुवन्ना तह पन्हे ता सुन्ने मुट्टिचिंताई // 29 //
Page #370
--------------------------------------------------------------------------
________________ 5 અચૂડામણિ સાર | મુષ્ટિ પ્રશ્નમાં જે જીવાક્ષર હોય તે મૂલ, મૂલાક્ષર હોય તે જીવ અને ધાત્વક્ષર હોય તો ધાતુ છે, એમ કહેવું. જ્યારે મુષ્ટિ પ્રીનમાં ઘણા વર્ષો પ્રથમ વર્ગના હેય, અથવા બિંદુ વિસર્ગ યુક્ત હોય કે પછી એકી સાથે ઘણું પ્રશ્ન હોય ત્યારે મુષ્ટિમાં કંઈ નથી એમ જાણવું. 28-29 विषमासरा ऊआरा वग्गाणं पढमतईय वण्णाई // दुप्पअ णराण एसाए आहारण दु न होइ // 30 // बीऊ दसमो सरओ वग्गाणं बीयवण्णया सयला // दिसंति जइअ पन्हे तामुणह चउप्पयं जीवं // 31 // जई वग्गाणय वण्णा पंचमया हुंति पन्ह पडियाई // तामुणह णिरअ वासिआ भूअ पिसाचाई सघाइं // 32 // मत्ता तपचवग्गेहि यशवग्गेहि हुंति सउणाओ // सिद्धा सरेहिं भणिया देवा उण कचटवग्गेहिं // 33 // चवइकवग्गो पन्हे लद्धोथलचारियं विहंगमयं / चिअ अइपहाणं तवग्गाउ णस्थिसंदेहो जइअ चवग्गो लद्धो तह पक्खी होई जलयरो Yणं // तंपि विग्गो सिह वचई पवग्गो स. अधर्म // 35 // पन्हे कवग्गवण्णा कालोरयसिंगिणो पयासंति // राजीव सप्पजाइं च वग्गा ताहं दंतत्थं गोणाससप्पजाई तवग्गवण्णा फुडं पयासंति // लहुअ विसाण जाई दिछी होसई तवग्ग वण्णेहिं // // 39 // विसम छदाहिं दुंदुहिकीड विसेसाई कि चुज्जं // जयविलद्धो पण्हे पवग्गं तु पन्ह चउरेण ससिजलवाणमुनिग्गह रुद्दसरावज्ज आण दुतीयवण्णाई॥ बुचंति धम्मधाउ अधमंतियसे सखवग्गाण // 39 // // 36 //
Page #371
--------------------------------------------------------------------------
________________ // 44 // મ સામુદિના પાંચ થી. n रविरुद्दपक्खसर पंचमहीणा कवग्गवण्णाई // कणयं च वत्ति तारं सप्तमो वग्गो मुणिंदु सराणुणं // 40 // तंबं च तइउ सरओ पंचमहीणो चउत्थओ वग्गो॥ लोहं दसमो सरओ अठ्ठम वग्गोतह मकारोय // 41 // वग्गं तइओ वग्गो पंचमहीणो कवग्गपंचमओ // अष्टम पंचम सरओ पन्हे लद्धो पयासेइ // 42 // छठासारा एकंतो पंचमवणो अ तईय वग्गस्स // जइयाविज्जइ पन्हे ता पूणं सीसअं मुणह // 43 // नपफभाउवण्ण पन्हे लद्धा कुणंति पित्तलयं // णतपदधाइआ कंसं णहु अस्थि संदेहो कण अक्खरं पयासइ मरगयमाणिक पहुइ स्यणाई // मुत्ताहीरयएहं तारक्खरं अण संदेहो // 45 // ककरतालय पहुवदिवसक्खरयं भणइ णोचितं // लोहाखोहि जाणह स्यगाई इंदनीलाहुदीणि // 46 // कंसक्खरं पयासइ स्यणपसेसाई काचपहुदीणि // सेसं सीसअपहुदी पित्तलप्तीसाई अक्खस्यं उत्तरपन्नपहाणं पन्हे गढियं पयासिए णिचं // धाउम गदिअं अहरं अक्खरक्खं भणइ सचं च // 48 // आलिंगिएही जागह कंकगके ऊर पहुदियाहरणं / / अहरक्खरेही गढिअंकचोलपपहति भाअगयं . // 49 // પહેલે, ત્રીજ, પાંચ, સાતમ નવમે અગિયારમે એમ વિષમ સંખ્યાના સ્વરે, ઊકાર તથા વર્ગોના પહેલા અને ત્રીજા વર્ષે એ દ્વિપદ પૈકી પુરુષસંજ્ઞક છે. રાક્ષના હતા નથી. બીજો તથા દશમ સ્વર અને વર્ગો પૈકી બીજા વર્ષે એ ચતુષ્પદ સંજ્ઞક છે. જે પ્રતમાં વર્ગો પૈકી પંચમ અક્ષરે હોય તો નરકવાસી તથા ભૂત પિશાચનું સૂચન કરે છે. તવર્ગ, પવર્ગ તથા ચવર્ગ મનુષ્ય છે. યવર્ગ, શવર્ગ એ તિર્યંચ (પશુપક્ષિ) છે. સ્વર સિદ્ધ છેકવ, ચવર્ગ અને વર્ગ દેવજાતિના
Page #372
--------------------------------------------------------------------------
________________ 32 5 અચૂડામણિ સાર છે માં ક વર્ગ આવે તે સ્થલચારી, (જમીન ઉપર કરનારાં પક્ષીઓનું સૂચન કરે છે. અને કેવલ તવર્ગ મયુરાદિ સ્થલચારી મુખ્ય પક્ષીઓનું સૂચન કરે છે. જ્યારે ચવર્ગની પ્રાપ્તિ થાય ત્યારે જલચર પક્ષી હોય છે. જે વર્ગ હોય તે જલચર પક્ષીઓ પિકી ઉત્તમ કોટિનાં હંસાદિ પક્ષીનું સૂચન કરે છે. પવર્ગ અધમ જાતિનાં પક્ષી (ઘુવડ ઈત્યાદિ)નું સૂચન કરે છે. પ્રશ્નમાં રહેલા કવર્ગના વોં કાળા સર્પો તથા શિંગડાંવાળાં પ્રાણીઓનું સૂચન કરે છે. જ્યારે ચવર્ગના વર્ષો સજીવ ઈત્યાદિ સર્પ જાતિનું અને દાંતવાળાં પ્રાણ (હાથી ઈત્યાદિ)નું સૂચન કરે છે. તવર્ગના વણે નસ નામની સાપની જાતનું પ્રકાશન કરે છે. (સ્પષ્ટ કથન કરે છે.) તેમજ તે તવર્ગને વણે નાનાં નાનાં ઝેરી પ્રાણીઓનું પણ સૂચન કરે છે. એકી સાથે ચાર પ્રત્રન હોય અથવા તે પવર્ગના વર્ગો હોય, ત્યારે વિષમ પદ (ઘણું પગવાળાં જંતુ) પ્રાણીઓ, મગરમચ્છ આદિનું સૂચન કરે છે. પહેલે, ત્રીજે, પાંચમે, સાતમે, નવમો અને અગિયારમો એ સ્વર તથા વર્ગોના બીજા વર્ષે એ ધામ્ય (ભઠ્ઠીમાં તપાવેલી) ધાતુનું સૂચન કરે છે. બીજો, અગિયારમો તથા બારમે એ સ્વર અને પાંચમા અક્ષર વગરના કવર્ગના અક્ષરે સુવર્ણનું સૂચન કરે છે. સાતમે તથા પહેલો સ્વર અને સાતમે વર્ગ રૂપાનું સૂચન કરે છે. ત્રીજે સ્વર તથા પાંચમાં અક્ષર વગરને ચોથા વર્ગ (તવર્ગ) તાંબાનું સૂચન કરે છે. દશમે સ્વર આઠમે વર્ગ અને મકાર લેઢાનું સૂચન કરે છે. પાંચમા અક્ષર વગરને ત્રીજે વર્ગ અને કવર્ગને પાંચમે અક્ષર, આઠમો તથા પાંચ વર એ જે પ્રશ્નમાં આવતા હોય તે કલાઈનું સૂચન કરે છે. એકલે છઠ્ઠા સ્વર તથા ત્રીજા વર્ગને પાંચમે અક્ષર જે પ્રશ્નમાં આવ્યા હોય તે નકકી સીસું છે, એમ કહે છે. ન, પ, ફ, ભ તથા ઉ એ જે પ્રશ્નનમાં હોય તે પિત્તળનું સૂચન કરે છે. શું, ત, પ, દ, ધ અને ઈ એ કાંસાનું સૂચન કરે છે, એમાં સંદેહ નથી સુવર્ણદ્યોતકવણું મરક્ત, માણેક વગેરે રત્નનું સૂચન કરે છે, તેમજ રોગ વાચક વર્ણ મેતી, હીરા વગેરે રત્નનું ઘતન કરે છે. તામ્રદ્યોતક વર્ણ પ્રવાલ ઈત્યાદિ રત્નનું સૂચન કરે છે. જ્યારે લેહ ઘાતક વર્ણથી ઈન્દ્રનીલમણિ વગેરે રત્નો સમજવાં. કાંસાને ઘાતક વર્ણ કાચ ઈત્યાદિ રત્નો (બનાવટી રત્ન)નું સૂચન કરે છે. પિત્તળ અને સીસાના વણે ઉત્તમ પ્રકારનાં કાચનાં રત્નનું સૂચન કરે છે. પ્રશ્નમાં ઉત્તરસંડ્રક વર્ષો હોય તે ધાતુદ્યોતક પ્રશ્નમાં ઘડેલી ધાતુ કહેવી. અને જે અધરસજ્ઞક વણું હોય તે વગર ઘડેલી ધાતુ છે, એમ જાણવું. પ્રશ્નમાં ઘડેલાં આભૂષણોની પ્રાપ્તિ થતી હોય, અને જે અલિગિત વણે હોય તો કંકણુ, કેયૂર ઈત્યાદિ આભૂષણે જાણવાં. જે અધર સંજ્ઞક વર્ષો હોય, તે કચેલાં ઈત્યાદિ વાસણે સમજવાં. 30 થી 49 उत्तरवण्णपहाणं पन्हे दरिसेइ अहिणवाहरणं // अहरक्खर अपहाणं अहुभुत्तं णत्थि संदेहो { 50 ||
Page #373
--------------------------------------------------------------------------
________________ 333 સામુહિકના પાંચ संघो उत्तखण्णो भवंति सुरलोअ लोअणाहरणं // अहरक्खराइ गृणं मानवलोकस्स जंतूर्ण दुप्पयवण्णा पण्हे दुप्पअ जंतूण बुवई आहरणं // सोधिणराणणधाण विहगाणं विहगवण्णोयं // 52 // जइ चतुप्पअवण्णा पन्हे लडाई हुंति पउराई // मा करह इत्थ भंति जाणिज्जह ता चतुप्पआहरणं // 53 // दिसकुचक्अअठमआ सरआ दरसंति अद्धेआहरणं // ससिनीअगहसत्तमआ मज्जिअग मत्ताधराहरणं // 54 // आहरणाणतवण्णा संसिट्ठा हुँति जइअ ते पउरा // तातयणाणिविद्धं भायण अत्ताण वण्णा हिं // 55 // આભૂષણ છે, એમ નકકી થયા પછી કેવાં આભૂષણ છે? એ પ્રશ્નમાં જે ઉત્તર સંશક વણે હોય તે નવાં ઘરેણુ છે, એમ કહેવું. અને જો અધરસંzક વણું હોય તો વાપરેલાં ઘરેણું છે, એમ કહેવું. આમાં જરા પણ સંદેહ નથી. જે ઉત્તરસંડક વણું હોય તે દેવતાના નામવાળાં અને અધરસંશક વણું હોય તે મનુષ્યનાં નામવાળાં, તેમજ ચતુષ્પદ જંતુ આાંદ નામવાળાં આભૂષણ છે, એમ કહેવું. જે બેવડા અક્ષરે હોય તો બે પગવાળાં જંતુઓનાં નામવાળાં આભૂષણ સમજવાં. અને પક્ષી સંજ્ઞક વણે હોય તે પક્ષીઓનાં નામવાળાં આભૂષણું સમજવાં. જે પ્રશ્નમાં ચતુષ્પદ વણે વધારે હોય તે ચતુષ્પદ સંજ્ઞક આભૂષણ છે, તેમાં કોઈ જાતની બ્રાન્તિ કરવી નહિ. જે પ્રશ્નમાં દશમે, બોજો, ચા કે આઠમો એ સ્વરે હોય તે શરીરના ઉપરના ભાગનાં આભૂષણે છે, એમ સમજવું. અને જે પહેલે, ત્રીજે, સાતમ અને નવમો એ સ્વર હોય તે નીચેના ભાગનાં આભૂષણ છે, એમ સમજવું. જે આભૂષણ પ્રશ્નમાં વધારે પડતા તવર્ગ જોડાએલા હોય તે રત્નજડિત આભૂષણ છે, એમ કહેવું. અને જે વાસણ છે. એમ નક્કી થયું હોય અને તેમાં તવર્ગનું વિશેષ પ્રમાણુ હોય તો તે વાસણ રત્નજડિત છે, એમ જાણવું. 50 થી 15 इयउ रउरद्धं तारयणं सुद्ध जाइयं मुणह // तं अहक्खस्बद्धं किंत्तिमरं मीसिएसिस्सं // 56 // उत्तममाझम अधमाई हुंति अगाणाई // तहजहासंखं आलिंगियाहियूमियडड पत्तेहिं पण्णेहिं // 57 //
Page #374
--------------------------------------------------------------------------
________________ 334 5 અઈચૂડામણિ સાર જે પ્રશ્નમાં ઉત્તર અને અધરસંશક વણે પિકી ઉત્તરસંશક વધારે હોય તે શુદ્ધ આભરણ જાણવું. અને અધર સંજ્ઞક વધારે હોય તો વાસ્તવિક શું છે, તે સમજવું કઠિન છે. જે નાણા સંબંધી પ્રશ્ન હોય તો આલિંગિત વર્ષે ઉત્તમ પ્રકારનાં, અભિધમિત મધ્યમ પ્રકારનાં અને દુષ્પ અધમ પ્રકારનાં નાણાંનું સૂચન 12 छ. 56-57 . पढमं तरुणा वण्णा तहससिगहसमिउ सरचेवा // कचटा दुआणवण्णा दसम उज्जो सरोवेवि // 58 // रिउवाणरुअ सरउ पंचमवणाई तिण्णाई // जंपति से सदुइज्जा वण्णावलिं वग्गाण चत्तारी // 59 // अष्ठम चउअं तिसरा चतुत्य वण्णेण ठाइ आतिणि / / जंपति खछडजाइं विसेसाई गुम्माई गजडे हिं होति अलआ सालादि सत्तम सरेहिं गहिणहं / / दवलासहिपण्णा पहुदीनी जाणेहा // 61 // जलसाहारणं जंगलदेसपभूअं चवंति भूरुहअं॥ आलिंगिआहिधूमिअदइवण्णा जहासंखं // 6 // तखो हुँति असोया सणिहि आतुत्तरहि वण्णेहि // .. अधरस्वरे हि अधमा व्हाय्य डडेहि दूरडा // 63 // संजुत्ता असंजुत्ता जहाकम लद्ध वण्णेहि // फलिया फलिया तरुणो केवली जण भासंति // 64 // કકારાદિ સાત વર્ગો પૈકી દરેકના પ્રથમ વર્ણ તથા પહેલે અને નવમે સ્વર એ તરુવનું સૂચન કરે છે. કવર્ગ, ચવર્ગ તથા વર્ગના બીજા અક્ષરો અને બીજે તથા દશમે સ્વર એ વેલીઓનું સૂચન કરે છે. છઠ્ઠો, પાંચમે અને અગિયારમે એ સ્વર અને કકારાદિ સાત વર્ગોના પાંચમાં અક્ષરે તૃણ (ઘાસ) નું સૂચન કરે છે. વર્ગોના ચોથા અક્ષરે નાની વેલીઓ (ઘાસની જાતની)નું સૂચન કરે છે. આઠમાં ચોથા, અને ત્રીજા સ્વરે તથા કકારાદિ વગૅના ચેથા અક્ષરે તેમજ ખ છે અને હું એ અક્ષરે ફલેના ગુચ્છાવાળી વેલીઓનું સૂચન કરે છે. ગ, જ અને ડ એ અક્ષર
Page #375
--------------------------------------------------------------------------
________________ 15 જન સામુહિકના પાંચ થે શાલ ( દેવદારૂ) ઈત્યાદિ વૃક્ષોનું સૂચન કરે છે. સાતમો સ્વર પણ તેવું સૂચવે છે. આલિંગિત, અભિપૂજિત તથા દગ્ધ વણે અનુક્રમે સાધારણ જલના આધારે થનારાં, પાણકીનારાનાં તથા જલમાં થનારાં વૃક્ષોનું સૂચન કરે છે. ઉત્તરસંશક વર્ષો અશોક ઈત્યાદિ ઉત્તમકે ટીનાં વૃક્ષોનું, અધરસજ્ઞક વણે હલકી કેટીનાં વૃક્ષોનું, અને દધ્ધ ઘણે દૂર પ્રદેશના વૃક્ષોનું સૂચન કરે છે. પ્રશ્નમાં રહેલા સંયુક્ત વર્ણ કળેલા વૃક્ષનું અને અસંયુક્ત વર્ણ ફળ વગરના વૃક્ષનું સૂચન કરે છે. એમ કેવલી પુરુએ કહ્યું છે. 58 થી 64 तहदिय महसा सपक्ख अपुणो विमास्स वित्तहयवत्सरए / जहसंख लहमुहं एसु असलेसु वग्गेसु // 65 // उत्तर वण्ण पहाणे उत्तरमअणं पयासए पन्हे // अधराखर पहाणं दक्षिण मअणं ण संदेहो // 66 // पढमक्खरेण मसिरो महुउ तहा बीअएण वग्गेण / / तीअक्खरेण गम्हे चउथेणय पाउसा होइ // 67 // सप्तम स्वरे हि सरओ कहिओ अणुण्णासि हेमंतो। अंअइतुतु अक्खर पयासियं जिणवरिदेण // 68 // પ્રશ્નમાં રહેલા કકારાદિ વર્ગોના પાંચે વણે અનુક્રમે સસ્ત જે, (તે દિવસે જ) એક મહીને, દેઢ મહીને, બે મહીને અને એક વર્ષે કાર્યની સિદ્ધિ થાય, એમ સૂચવે છે. જે પ્રશ્નમાં ઉત્તરસંશક વર્ણ હોય તે ઉત્તરાયણું અને અધરસંzક વર્ણ હિય તે દક્ષિણાયનનું સૂચન કરે છે, એમાં સંદેહ નથી. કારાદિ વર્ગોના પ્રથમ વર્ણથી શિશિર, બીજાથી વસંત, ત્રીજાથી ગ્રીમ અને ચોથાથી વર્ષા થાતુનું સૂચન થાય છે. સાતમો સ્વર શરદ ઋતુ કહે છે. અનુનાસિક (કકારાદિ વર્ગના પાંચમાં અક્ષર) હેમંત ઋતુનું સૂચન કરે છે, એમ જિનવરે પ્રકાશિત કર્યું છે. 25 થી 68 होइ चटेहि चित्तो वैसाहो होइ गजडे हि वण्णेहि // जिठे विदवलसेहि ईउद्धंथग्गदेहि आसाढो // 69 // णहुहोइद भवहेहि सरिरिउ सरञ्जणेहि भजब उए / / बिंदुविसग्गा असेसय पंचमवण्णेहिं आसिण तु // 7 // तहतपकत्तिकमासो कहितु पढमेहिं दोहि वण्णेहिं / / यशवण्णे हिं वि दोहि मिअसरणामोअ मासोअ // 71 //
Page #376
--------------------------------------------------------------------------
________________ 5 અહ ચૂડામણિ સાર आईपछठे हिंसोऽघ फरषवण्णेहि होइ तहा माहो // फग्गुणमासो ससिमुणि सरएहिं तहकवारण || 72 . ચ અને ટ થી ચિત્ર, ગ, જ, ડ થી વૈશાખ, દ, વ, લ અને સ થી જેઠ, ઈ, ઉં, ઘ, ઝ, અને ઢ એ અક્ષરોથી આષાઢ માસ સમજ. ધ, ભ, વ, હ એ અક્ષરથી શ્રાવણ, ઉ, ઊ થી તેમજ ક, ખ, અને હું એ વર્ષોથી ભાદર તેમજ અં અને અન્ય થી આસ્કિન માસ જાણ. ત અને 5 વર્ગના પહેલા બે અક્ષરોથી કાર્તિક કહેવો. તેમજ ય અને આ વર્ગના પહેલા બે વર્ષોથી માગશર માસ કહે. આ અને ઈ એ બે સ્વર તથા કવર્ગ, ચવર્ગ અને વર્ગના બીજા વર્ષોથી પિષ માસ થાય છે. તવર્ગ, પવર્ગ, યવર્ગ અને વર્ગના બીજા અક્ષરેથી માઘ માસ તથા પહેલા અને સાતમા સ્વરથી અને કથી ફાગણ માસ સમજો. 69 થી 72 दो तिणि पंच अट्ठा पंचइअट्ठा तहवदो तिनि / चतुरेकास्यत्तइ छक्का सत्तविछकाइ तह विचतुरिकाइ // 73 // બે, ત્રણ, પાંચ, આઠ, પાંચ, આઠ, ત્રણ, બે, ચાર, એક, સાત, છ, જ, સાત, ચાર અને એક એમ સોળ ખાનાવાળા કાષ્ટકમાં લખી તે ઉપરથી બધા જ પ્રશ્નોના ઉકેલ લાવવા.૭૩ // इति अर्हच्च्डामणिसारः समाप्तः અ ઉ | આ ઊ ! ઈ એ અં િઈ છે ગ | ઘ ર લ ક ડ ગ | | ઘ 8 5 | 8 | ણ 2 2 દ થ લ | ચ દ શ છ ઘ શ | જ સ ઝ 5 હ | ત ક લ 1 2 5 ક્ષ | ઠ ભ છે પાછલી ગાથા આ ચક્ર ઉપરથી સ્પષ્ટ થાય છે ઈતિ અહ ચૂડામણિસારની ટીકા સમાપ્ત