SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪. ૧૦ વિજયદેવમહાત્મ્ય વિવરણ( ટીકાય ) રચના સમય અજ્ઞાત પરંતુ આ ગ્રંથની લિપિ સ. ૧૯૦૯ માં થઈ છે, તેથી માલમ પડે છે કે મૂલ ગ્રંથ એની પહેલાં ખન્યા હશે અને વિવરણ મૂળગ્રંથની સાથે યા પાછળ અન્ય હશે. મૂળ ગ્રંથ બ્રહભરતરગચ્છીય જિનરાજસિતાનીય શ્રી જ્ઞાનવિમલશિષ્ય પાડક શ્રી વલ્લભઉપાધ્યાયે બનાવ્યા છે. તેમાં મુખ્ય વિષય શ્રી વિજયદેવસૂરિના જીવનનું સવિસ્તર વર્ણન છે. ઉપાધ્યાય મેઘવિજયજીએ આ મૂળ ગ્રંથ પર વિવરણુ કર્યું છે. એટલે કઠિન શબ્દોના અર્થ સ્ફોટક કર્યો છે. આ ગ્રન્થ જૈન સાહિત્ય સ ંશેાધક સમિતિ ’ તરફથી પ્રગટ થઈ ચૂકયા છે. ( ન્યાય થ ) ૧૧ યુક્તિપ્રધ નાટક( વાણારસીય–દિગમ્બરમત—ખણ્ડનમય ) આ ગ્રંથ મૂલ પ્રાકૃત ગાથામાં અને તેના પર સ્વપજ્ઞ સસ્કૃત ટીકા સહિત રચેલે છે. તેમાં તેમણે મુખ્યત: ખનારસીદાસની એકાન્તી નિશ્ચયનયની માન્યતાને બનારસીમત १ " लिखितोऽयं ग्रन्थः पण्डितश्री ५ श्रीरङ्ग लोमगणि शिष्यमुनि सोमगणिना सं. (७०९ वर्षे चैत्रमासे कृष्णपक्षे एकादशी-तिथौ बुधे लिखितं राजनगरे श्रीतपागच्छाधिराजમ શ્રાવિજ્ઞયદેવસૂરીશ્વરવિજ્ઞવ (વિ)રાજ્યે ' । --વિજ્ઞયલેવમાદાય, પ્રાતgat / ૨ સત્તરમી સદીમાં બનારસીદ્દાસ નામના શ્રાવક હિંદીભાષાના શ્રેષ્ઠ જૈત કવિ થયા. તે આગરાના રહેવાસી શ્રીમાલી વૈશ્ય હતા. તેમના જન્મ સ', ૧૯૪૩ માં થયા હતા. તેમના પિતાનું નામ ખરગસેન હતું. તેમને ઝવેરાતને વેપાર હતા. બનારસીદાસે ખરતરગચ્છીય મુનિ ભાનુચંદ્ર ( મુનિ અભયધમ ઉપાધ્યાયના શિષ્ય ) ના સમાગમમાં આવતાં ધાર્મિક ક્રિયાત્રા સાથે છંદ, અલ'કાર, કાશ અનેે વિવિધ વિષયના કેટલાક Àકા કદસ્થ કર્યા. તેઓએ પહેલા રૃમ ૨ વિષયના શ્રથ રચ્યા હતા પશુ સં૦ ૧૬૮૦ માં તેમનું ભારે પરિવર્તન થયું. આગરામાં અર્થ મલ૭ નામના એક અધ્યાત્મરસિક સજ્જન સાથે પરિચય થતાં શ્રીરાયમલકૃત બાલાવમાધ સહિત દિગમ્બરાચાય શ્રીકુંદકું કૃત ' સમયસાર નાટક ' મનનપૂર્વક વાંચતાં કવિત સર્વત્ર નિય નય જ સૂઝવા લાગ્યા. તેમને વ્યવહાર નય પરથી શ્રદ્ધા જ ઊઠી લઈ, તેથી તેમણે ‘ જ્ઞાનચીશી ’, ‘ અધ્યાત્મબત્તી' ', · ધ્યાનબત્તીસી ', શિવમન્દિર ' આદિ કૈવલ નિશ્ચય નયને જ પાષતી આધ્યાત્મિક કૃતિઓ રચી, ભગવાન પર ચઢેલું નૈવેદ્ય ( નિર્માલ્ય ) પણ તે ખાતા, ચંદ્રભાણુ, ઉદકરણ, યાનમલજી આદિ મિત્રોની પણ એ જ દશા હતી. છેવટે તા તેએ ચારે જણુ એક ઓરડીમાં નમ બતી પોતાને પરિશ્ચંદ્ર રહિત ( દિગંબર મુનિ ) માનીને ફરતા. તેથી શ્રાવકા બનારસીદાસને “સરામતી ” કહેવા લાગ્યા. આ એકાન્ત શા સ ૧૬૯૨ સુધી રહી.” . ' ——–જૈન સાહિત્યના સંક્ષિપ્ત ઇતિહાસ, પૃ૦ ૫૭૬-૧૮ ૩ “કવિ બનારસીદાસના અનુયાયીઓમાંથી કુમારપાત્ર અને અમરચંદ આદિ, જે પોતાને આધ્યાત્મિકા મંહેવડાવતા હતા, તેમના ૧૦ ઉષા॰ શ્રીયશોવિજયજીતે આગરામાં સાક્ષાત પરિચય થયા અને તે મતનું ખંડન કરવા તેમણે “ અધ્યાત્મમત ખંડન' મૂળ ૧૮ બ્લોક પર સ્વેપત્તવૃત્તિ સાથે અને ‘ અધ્યાત્મ મતપરીક્ષા ' નામે પ્રાકૃતના ૧૧૮ લેાકા રચી તે પર્ સવિસ્તર ટીકા પણ રચી.” —જૈન સાહિત્યના સક્ષિપ્ત ઈતિહાસ, પૃ॰ ૫૭૮ નું ટિપ્પણુ,
SR No.009533
Book TitleJain Samudrik Panch Granth
Original Sutra AuthorN/A
AuthorHimmatram Mahashankar Jani
PublisherSarabhai Manilal Nawab
Publication Year1947
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Devnagari & Jyotish
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy