SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ ને સામુદિના પથ પરે प्रश्नाः सूक्ष्माक्षायाः सर्वमात्रासमान्विताः॥ . ध्रुवकं प्रक्षिपेद्राशौ त्रिविंशतिसमसंख्यकः गुणर्भागः प्रदातव्यः एकेन जयमादिशेत् ।। द्वाभ्यां साम्यं द्वयोज्ञेयं शून्ये शून्यं पराजयः || 3 || I નિ હાયપરાયકામ ! હવે રાજાઓને સુખ આપનાર જય-પરાજય વિષે કહું છું. પ્રશ્નમાં ઉત્તરસંજ્ઞક વણે હોય તે હંમેશ જય થાય છે. જે ઉત્તરોત્તરવર્ણ હોય તે ખાસ કરીને જય મળે છે. ઉત્તરસંશક વણે આદિ, મધ્ય કે અંત્યમાં રહ્યા હોય તે અનુક્રમે આદિ, મધ્ય અને અંત્યમાં જય મળે છે. ઉવર્ણથી મિશ્રિત પંચમવર્ણથી પણ તેવી જ રીતે જય (સાધારણ) મળે છે. અધરવર્ષોથી તેમજ ઉ ઊ એ અને અ: એ સ્વરાથી, ત અને શ વર્ગથી નકી પરાજય મળે છે. આ બધું સમજીને નિર્ણય કરે. પ્રશ્નના સુમાક્ષરાની માત્રા સહિત ગણના કરવી. અને તેમાં ૬૦ને વક ઉમેરો. ત્રથી ભાગ આપ એક વધે તે જ્ય, એ વધે તે સંધિ અને શૂન્ય વધે તે પરાજય સમજ. ૨૭થી ૧ ઈતિ જયપરાજયપ્રકરણ भूच्छत्रयोस्तथा वक्ष्ये भङ्गाभङ्ग समासतः ॥ अधरैर्भङ्ग एव स्यादभङ्गश्चोत्तरः सदा ને રૂ૨ || मिश्रकैः सन्धिरेव स्यादिनसंख्या च वर्गतः છે રિ મૂછમામ્ | ભૂ (જમીન) તથા છત્રના ભંગાભંગ સંબંધી હવે સંક્ષેપમાં કહું છું. જે પ્રશ્નમાં અધરસંજ્ઞક વર્ષો હોય તે નક્કી ભંગ થાય છે. ઉત્તરસંડૂકવણેથી ભંગ થત નથી. અને મિશ્રવણેથી સંધિ થાય છે. ફળ ક્યારે મળે તે વર્ગની સંખ્યા ઉપરથી જાણવું. ૩૨-૩૩ ઈતિ ભેચ્છત્રભંગાભંગ પ્રકરણ अतः परं प्रवक्ष्यामि चिन्ताप्रकरणं शुभम् ।। उर्ध्वदृष्टि वेज्जीवो अधोदृष्टिश्चमूलके सममालोकनं धातौ प्रश्नभेदस्ततः परम् ૪૦
SR No.009533
Book TitleJain Samudrik Panch Granth
Original Sutra AuthorN/A
AuthorHimmatram Mahashankar Jani
PublisherSarabhai Manilal Nawab
Publication Year1947
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Devnagari & Jyotish
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy