SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ १४ ૧ હસ્તસંજીવની કહેવું. આગલીઓ ઉપરથી ધાતુ મૂલાદિકનો નિર્ણય કરે. તથા લગ્ન અને ગ્રહો ઉપરથી દરેક પ્રકારનું શુભાશુભ કહેવું. ૨૮-૨૯ बालः कुमारोऽथ युवा वृद्धो मृत्युः स्वराः क्रमात् । तारादिकामदोग्ध्रीषु गणेशे च व्यवस्थिताः બાલ, કુમાર, યુવા, વૃદ્ધ તથા મૃત્યુ એ અમાણે પાંચ સ્વરે છે. અને તે અનુક્રમે કનિષ્ઠિકાથી લઈ અંગુઠા પર્યત વ્યવસ્થિત છે. ૩૦ या तिथियंत्र भागेस्ति तमारभ्य ततो बुधः । दर्शनात्स्पर्शनादापि गणयेद्गणकोत्तमः ॥३१॥ પ્રશ્નની તિથિ જે ભાગમાં હોય, ત્યાંથી આરંભી ગણના કરવી. દર્શન અથવા સ્પશન ગમે તે પ્રકારથી ગણુકે (નિમિત્ત)ગણના કરવી. ૩૧ सूर्योदये घटी युग्मस्थापनानुक्रमात्पुनः । रविः शशी च सूर्येन्द्र परिपाटी सितेतरे सितपक्षे शशिरविक्रमोऽयं तिथिसम्मतः । कार्यस्ततो यदा हस्तदृष्टेः स्याद्धटिका द्वये ॥ ३३ ॥ तस्य स्वरस्याभ्युदयो वाच्यः स्पर्शनकर्मणि । भागोयः प्राप्यते तस्य स्वरस्योदयमादिशेत् ॥३४॥ તે દિવસની તિથિને સૂર્યોદય વખતે સ્થાપી બે બે ઘડીની એક તિથિ એ ક્રમથી જે કૃષ્ણપક્ષ ચાલતો હોય તો સૂર્ય, ચંદ્ર, સૂર્ય, ચંદ્ર એમ ગણના કરવી. અને જે શુકલપક્ષ હોય તો ચંદ્ર સૂર્ય એ ક્રમથી ગણના કરવી. આ પ્રમાણે ઈઇકાલે જે (સૂર્ય અથવા ચંદ્ર) આવતું હોય તેને વર ચાલે છે, એમ જાણવું. સ્પર્શના વિષયમાં જે ભાગને સ્પર્શ થયેલ હોય તેને (બાલાદિ) સ્વર ચાલે છે, તેમ જાણવું. ૩ર-૩૪ आद्यप्रभोर्भगवतः पारणाहे दिनोदये । यस्य कस्यापि संस्पृश्यः पाणिर्वाणिज्यशालिनः ॥३५॥ गुरुणाभुज्यमानं यन्नक्षत्रं दीयते तले । यत्रायाति च यद्देशनक्षत्रं तद्विचार्यते ॥ ३६॥ ભગવાન શ્રી નૈષભદેવના પારણાના દિવસે (અક્ષય તૃતીયાના દિવસે) સૂર્યોદય કાળે કોઈપણ ભાગ્યશાળીના હાથને સ્પર્શ કરી, ગુરુ ગ્રહ જે નક્ષત્ર ઉપર હેય, તે
SR No.009533
Book TitleJain Samudrik Panch Granth
Original Sutra AuthorN/A
AuthorHimmatram Mahashankar Jani
PublisherSarabhai Manilal Nawab
Publication Year1947
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Devnagari & Jyotish
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy