SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ 37 આ શાસ્ત્ર મુખ્યત્વે સાધુ સામાં વધારે ફેલાઈ ગયું. અને તેમને મૂળ સ્વરશાસ્ત્રનું જ્ઞાન ન હેાવાથી, તેમજ યાગ પ્રત્યે સ્વાભાવિક પ્રેમભક્તિ હાઇ નાસિકાસ્વરના ખુબ પ્રચાર થયા. વચ્ચેના સતયુગમાં (સંવત ૧૦૦૦ થી ૧૫૦૦) સુધીમાં ઘણા પુરુષાએ આ શાસ્ત્રને અપનાવ્યું. અને લગભગ દરેક સંતે પેાતાની વાણીમાં ( તેમનાં પદો ઈત્યાદિ રચનામાં) સ્વરશાસ્ત્રને ગુંથી લીધું છે. આ નાસિકાસ્વર ઉપર કેટલાંક સંસ્કૃત પુસ્તકો મળી આવે છે. અને કબીર ઇત્યાદિ સત પુરુષોની કૃતિ પણુ મળી આવે છે. સંસ્કૃત પૈકી શિવસ્વરાય આધારભૂત ગ્રંથ મનાય છે. વાસ્તવિકમાં સ્વરે દયશાસ્ત્ર એ જુદી જ વસ્તુ હોવા છતાં આ નાસિકાસ્વર તેમાં કયાંથી ઘુસી ગયા એ સમજાતું નથી. પણ ઘણા જુના કાળથી તેનું મિશ્રણ થઇ ગયું છે. અને તેને અસલ સ્વાઅને માવી દીધુ છે. અને તેથી જ ઉપાધ્યાયયે સ્વરશાસ્ત્રની વ્યાખ્યા કરતાં બાલાદિષચસ્વર સાથે નાસિકાસ્વરની ગણના કરેલી છે. વસંતરાજશાકુનશાસ્ત્ર કે જે શાકુનના વિષયમાં એક જ્ઞાતવ્ય પ્રકરણુ છે. તેમાં તેણે સ્વરાદયની સાથે નાસિકાસ્ત્રરની ગણના કરેલી છે. આ ગ્રંથ પ્રાચીન છે. અને તેના ઉપર શહેનશાહ અક્બરને સૂર્યસહસ્ર નામનું અધ્યયન કરાવનાર ભાનુચંદ્રર્ગાણુ (ભાણુભટ્ટની કાદરીના સુપ્રસિદ્ધ ટીકાકાર) ની ટીકા છે. તેમાં તે તેમણે સ્વાદય એટલે નાસિકાસ્વરની જ ગણના કરી છે. વસંતરાજના પહેલા પ્રકરણના દશમા બ્લેકની વ્યાખ્યા કરતાં તે લખે છે કે चूडामणिज्योतिषशास्त्रहोरास्वरोदयाद्यैर्विविधैर्जनस्य । जडीकृतस्योपधमेतदिष्टं स्फुरचमत्काररसातिरेकम् || चूडामणिति एतच्छास्त्रमोषमि वाञ्छितम् । कस्य जनस्य कीदृशस्य जडीकृतस्य जडतां प्रापितस्येत्यर्थः कैः चूडामणिज्योतिषशास्त्रहोरा स्वरोदयाद्यैस्तत्र चूडामणिग्रंथविशेषः ज्योतिषशास्त्र संहितादि होरा जातकादि स्वरोदयो महेश्वरकृत ग्रंथः । एतत्प्रभृतिभिरित्यर्थः । कीदृशैर्विषमैरर्थतो न तु सूत्रतः । कीदृशं स्फुरचमत्काररसातिरेकं स्फुरन्प्रकटीभवन् चमत्कार लक्षणो रसस्तस्यातिरेकः आधिक्यं બે તત્તા | આ વ્યાખ્યામાં સ્વરાય એટલે મહેશ્વર શકરના કરેલા ગ્રંથ એમ કહ્યું છે. અને તે શિવસ્વરદયને ઉદ્દેશીને કહેવાએલ હાવું જોઈ એ. જો કે સ્વરશાસ્ર યામ
SR No.009533
Book TitleJain Samudrik Panch Granth
Original Sutra AuthorN/A
AuthorHimmatram Mahashankar Jani
PublisherSarabhai Manilal Nawab
Publication Year1947
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Devnagari & Jyotish
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy