________________
તથા જેકેટ ઉપરનું ચિત્ર ઉદેપુરમાં આવેલ શ્રી વ માન જ્ઞાન મંદિરના સંચાલક યતિશ્રી અનેપચંદજીએ મને આપ્યું હતું તે માટે તેઓશ્રીને અને પ્રાંતે, નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસના માલિક શ્રીયુત્ મણિલાલ છગનલાલ શાહને ગ્રંથ સમયસર છાપી આપવા માટે આભાર માનવાની આ તક લઉં છું
સંવત ૨૦૦૩ના આ સુદી પૂર્ણિમા ) નિવેદક– (શરદ પૂર્ણિમા)
સારાભાઇ મણિલાલ નવાબ
નાગજી ભૂદરની પાળ, બુધવાર તા. ૨૯-૧૦-૪૭
અમદાવાદ,