SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ સામુદ્રિકશાસ્ત્ર જેમનું તાળવું કાળા રંગનુ હાય તેવા પુરુષા ફુલના નાશ કરનાર નિવડે છે. અને કમળની પાંખડી જેવા તાળવાવાળા પુરુષ રાજા થાય છે. ધેાળા તાળવાવાળા પુરુષી ધનવાન થાય છે. રાતા તાળવાવાળા હાય તે નિ:સશય ધનના ભોક્તા થાય છે. ૧૦–૧૦૧ ઈંતિ તાણ્વાધિકાર ૨૮૦ हंसस्वरो नरो धन्यो मेघवत्स्वरतो नृपः ॥ भृङ्गोपमस्वरा ये तु भोगवन्तो नरेश्वराः कौंचस्वरा नरा ये च भाग्यवन्तो भवन्ति ते ॥ aaraar ये च निर्धना पापकारिणः ॥ ૐૐ || હંસના જેવા સ્વરવાળે ધન્ય પુરુષ છે, અને મેઘ જેવા ગંભીર સ્વરવાળા રાન્ત થાય છે. લમરાના જેવા સ્વરવાળા લોગો અને રાજરાજેશ્વર થાય છે. કોચ પક્ષી જેવા સ્વરવાળા ભાગ્યશાળી થાય છે. તેમજ ગધેડા અને કાગડાના જેવા અવાજ વાળા નિધન અને પાપી થાય છે. ૧૦૨-૧૦૩ ઇતિ સ્વરાધિકાર पार्थिवाः शुकनासाः स्युदीर्घनाशाश्च भोगिनः ॥ हस्वनाशा नरा ये तु धर्मशीलाश्च ते विदुः हस्तिनाशा समानासा पीतनाशाश्च ये नराः पीतरक्ताश्च ये मर्त्याः सर्वे ते जनवल्लभाः स्थूलनाशा वक्रनासा नासिका मुखमध्यगाः ते सर्वे दुःखिता ज्ञेया धनशील विवर्जिताः ॥ ૐ૦૨ || ॥ ૐ૦૪ ॥ || ૬ || ॥ ક્॥ પોપટની ચાંચ જેવી નાસિકાવાળા રાન્ત થાય છે. લાંબા નાકવાળાં ભોગી થાય છે. ટુકા નાકવાળા હાય તેએને ધર્મશીલ કહ્યા છે. હાથીની સૂંઢ જેવી નાસિકાવાળા, લાલ રંગના મિશ્રણ (નારી) જેવા રંગની નાસિકાવાળા નાકવાળા, વાંકા નાકવાળા તથા માંમાં પેસી જતી ધન તેમજ . ચારિત્ર્યથી રહિત અને દુ:ખી સમજવા. પીળા રંગની કે પીળા અને જનવલ્લભ થાય છે. જાડા નાસિકાવાળા હોય તે બધા ૧૦૪ થી ૧૦૬ ઇતિ નાસિકાધિકાર
SR No.009533
Book TitleJain Samudrik Panch Granth
Original Sutra AuthorN/A
AuthorHimmatram Mahashankar Jani
PublisherSarabhai Manilal Nawab
Publication Year1947
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Devnagari & Jyotish
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy