Book Title: Gyansara
Author(s): Pradyumnasuri, Malti K Shah
Publisher: Shrutgyan Prasarak Sabha
Catalog link: https://jainqq.org/explore/004567/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજ કૃત 8 સંપાદક : આ. શ્રી પ્રદ્યુમ્નસૂરિજી મહારાજ તથા ડૉ. ભાલતી કિ. શાહ પ્રકાશકે 8 શ્રી શ્રુતજ્ઞાન પ્રસારક સભા અમદાવાક = ઉCOOઉજ Page #2 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજકૃત જ્ઞાનસાર સ્વોપજ્ઞ બાલાવબોધ સાથે : સંપાદક : શ્રી નેમિ-અમૃત-દેવ-હેમચન્દ્રસૂરિ શિષ્ય આ. શ્રી પ્રદ્યુમ્નસૂરિજી મહારાજ તથા ડૉ. માલતી કિ. શાહ : પ્રકાશક : શ્રી શ્રુતજ્ઞાન પ્રસારક સભા અમદાવાદ - ૩૮૦૦૧૪ સં. ૨૦૬૩ ઈ.સ. ૨૦૦૭ Page #3 -------------------------------------------------------------------------- ________________ GYÃNSÃR Ed. by : Acharyashri Pradyumnsuriji Maharaj & Dr. Malti shah. આવૃત્તિ : પ્રથમ પ્રત : ૩૦૦ પૃષ્ઠ સંખ્યા : ૨૦ + ૨૨૦ = ૨૪૦ મૂલ્ય : ૨૦૦-૦૦ : પ્રાપ્તિસ્થાન : - શ્રી શ્રુતજ્ઞાન પ્રસારક સભા C/o. જિતેન્દ્રભાઈ બી. કાપડિયા અજંતા પ્રિન્ટર્સ, ૧૪-બી, સત્તર તાલુકા સોસાયટી, પોષ્ટ : નવજીવન, અમદાવાદ-૧૪. ફોન : (ઓ.) ર૭૫૪૫૫૫૭ (રહે.) ૨૬૬૦૦૯૨૬ શરદભાઇ શાહ ૧૦૨, વી.ટી. એપાર્ટમેન્ટ, દાદાસાહેબ પાસે, કાળાનાળા, ભાવનગર-૩૬૪૦૦૧. ફોન : ૨૪૨૬૭૯૭ | વિજયભાઇ દોશી : સી-૬૦૨, દત્તાણીનગર, બિલ્ડીંગ નં. ૩, એસ. વી. રોડ, બોરીવલી (વેસ્ટ), મુંબઈ-૯૨. મો. ૯૩૨૦૪ ૭૫૨૨૨ મુદ્રક : કિરીટ ગ્રાફીક્સ, અમદાવાદ-૧ ફોન : ૨૫૩૫૨૬૦૨, મો. ૯૮૯૮૪૯૦૦૦૧ Page #4 -------------------------------------------------------------------------- ________________ આનંદ સાથેનો આવકાર જ્ઞાનસાર એ ચિંતન-મનન કરવા લાયક ગ્રન્થ છે. એ એક ઘરેણું છે. ખજાનો છે. આપણા શ્રીસંઘમાં અને વિદ્વાનોમાં આ ગ્રન્થ આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. એ એક ઋષિમુનિની વાણી છે. આમાં ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજે પોતાના જીવનનું ચિંતનમધુ રજૂ કર્યું છે. જો આ ગ્રન્થના વિચારનો, બૌદ્ધિક સ્તરને વીંધીને તલસ્પર્શ થઈ જાય તો જીવનની દશા અને દિશા બદલાઈ જાય. ગ્રથને કંઠે કરવો એ સારી જ વાત છે, પણ પ્રસંગે પ્રસંગે તેના શબ્દોની પાછળ છુપાયેલી વાત્સલ્યની ધારાને ઓળખીને ચિંતનને યોગ્ય ભાવોને તેના અસલ સ્વરૂપમાં ચિંતવવા તે લાભદાયી છે. માલતીબહેને ખૂબ પરિશ્રમ લઈને આ ગ્રન્થનું સંપાદન કર્યું છે. ગ્રન્થમાં મૂળ છે, વળી પૂજ્યશ્રીએ જ રચેલો બાલાવબોધ છે અને તેને વર્તમાન ભાષામાં અવતારિત કરવામાં આવ્યા છે. અઘરા શબ્દોના અર્થ આપ્યા છે. વળી અકારાદિક્રમ પણ આપ્યો છે. ઉપાદેયતા માટે થઈ શકે તે બધું કર્યું છે. વાચકની અપેક્ષા રહે કે, અહીં ગ્રન્થની વિશેષતાદર્શક શ્લોકો ઉદ્ધત કરવામાં આવે; પણ ગ્રWગત ભાવો સંઘમાં સુપ્રચલિત છે. તેથી તેને શણગારની જરૂરત નથી. મોં ઉપર એટલી બધી લાલિમા છે કે તેને કોઈ પ્રસાધનની જરૂર ન હોય તેમ. આ ઋષિની વાણી સાથે મારી વાણી જોડીને તેનું મૂલ્ય ઘટાડવાની ઇચ્છા નથી. Page #5 -------------------------------------------------------------------------- ________________ જેનું માત્ર સેવન કરવાનું છે તેનું પીંજણ અર્થ વિનાનું છે. કોઈ એક શ્લોક લેવાનો, તેના શબ્દોની પાછળ રહેલા અર્થને, તેમાં છુપાયેલા તાત્પર્યને અને અંતતોગત્વા સમગ્ર શ્લોકના એદંપર્યાર્થિને બુદ્ધિસાત્ કરીને પછી આત્મસાત્ કરવો તે જરૂરી છે. જેમ કે : भस्मना केशलोचेन वपुर्धतमलेन वा । महांतं बाह्यदृग् वेत्ति चित्साम्राज्येन तत्त्ववित् ।। १९/७ ।। હવે શ્લોકમાં બાહ્યદમ્ અને તત્ત્વવિદ્ શબ્દો મહત્ત્વના છે. તેના અર્થને, તાત્પર્યને સમજીને આપણે બેમાંથી શેમાં આવીએ, શેમાં આવવું જોઈએ આ બધી વિચારણા કરવી જરૂરી છે. વિદ્ સામ્રાચ એ શું વસ્તુ છે, તેને મહાન્ ગણવાના છે. તો નિશ્ચયનયની દૃષ્ટિ ધ્યેય રૂપે હોય તો સાધુતાના આચારો કલ્યાણકારી બની રહે. આ તો મારી દૃષ્ટિએ દિપ્રદર્શન કર્યું. સૌ સૌના ક્ષયોપશમ મુજબ વિચારીને તત્ત્વલાભ મેળવી શકે. માલતીબહેનના આ સંપાદનને આવકારતાં હું આનંદ અનુભવું છું. અલબત્ત આવા પ્રયત્નો શ્રીસંઘમાં એકથી વધારે થયા છે અને થાય છે અને થતા રહેશે. છતાં આ સંપાદનનું પણ એક નિજી મૂલ્ય છે. શ્રી માલતીબહેન એક સંસારી વ્યક્તિ છે. સંસારની જવાબદારી નિભાવતાં નિભાવતાં આવા અધ્યાત્મના ક્ષેત્રના ગ્રન્થ ઉપર મહાનિબંધ (Ph.D) લખવો, તેના બાલાવબોધને અનુસરતું સંપાદન કરવું–ખૂબ ધીરજ માંગી લે તેવું કામ તેમણે પાર પાડ્યું છે. એક ગૃહસ્થ બહેન આવું વિદ્યાનું કામ કરે તેની પાછળ તેમના ઘરના સભ્યો આ વાતે રાજી છે અને કામ કરવાનું બળ તેમના પિતાજી શ્રી રતિલાલ દીપચંદ દેસાઈની સતત વિદ્યાની ઉપાસના છે. તે તેમણે નજદીકથી જોઈ છે. એ સંસ્કાર પણ કામ કરે છે. વળી તેઓ ઉત્તમનાં અનુરાગી છે. તેથી આવા સર્વોત્તમ ગ્રન્થને મહાનિબંધરૂપે પસંદ કર્યો. તેમને ખૂબ ખૂબ ધન્યવાદ. જેઠની પૂનમ શ્રી નેમિ-અમૃત-દેવ૨૦૧૩ હેમચન્દ્રસૂરિશિષ્ય શાન્તાક્રુઝ જૈન ઉપાશ્રય, મુંબઈ-૫૪ પ્રદ્યુમ્નસૂરિ. Page #6 -------------------------------------------------------------------------- ________________ નિત્ય દીપોત્સવ દિવાળીના દિવસો કોને પ્રિય ન હોય ? મંગલમય, આનંદમય આ દિવસો આબાલવૃદ્ધ સહુને અનેરી શક્તિ પ્રદાન કરે છે. વિ.સં. ૧૭૧૧માં સિદ્ધપુરનગરમાં દિવાળીના દિવસે પૂર્ણ થયેલ “જ્ઞાનસાર” ગ્રંથની રચના દ્વારા “નિત્ય ભાવદિવાળીનો મહોત્સવ ઉજવાય એવી શુભ ભાવના ગ્રંથકર્તા ઉપાધ્યાય યશોવિજયજીએ (ચૂલિકા, શ્લો. ૧૩માં) વ્યક્ત કરી છે. આ કૃતિ વાંચતાં વાંચતાં જેમ જેમ એમાં વ્યક્ત થયેલ શબ્દોના મર્મને પામતા જઈએ છીએ તેમ તેમ આ ભાવદિવાળી મહોત્સવના છાંટા આપણને પણ ઊડતા અનુભવાય છે, તેમજ ઊર્જાસભર ભાવવિશ્વનો અનુભવ તેમાંથી થયા જ કરે છે. અમર વચનોની મંજૂષા જેવી આ કૃતિનું આકર્ષણ દરેક યુગમાં જૈન-જૈનેતર વિદ્વાનો, સાધકો, સંતોને રહ્યા કરે તે સ્વાભાવિક છે. “જૈન ધર્મની ગીતા'નું ઉપનામ ધરાવતા “જ્ઞાનસાર' ગ્રંથ ઉપર અત્યાર સુધીમાં અનેક જ્ઞાનીજનોએ પોતાની કલમ ચલાવી છે. લોખંડ જેમ લોહચુંબક તરફ સ્વાભાવિક રીતે જ આકર્ષાય, તેમ ગુણીજન સ્વાભાવિક રીતે જ આ સબળ કૃતિ તરફ આકર્ષાય છે. “જ્ઞાનસાર’ ઉપર ઘણાં વિવેચનો થયાં છે, ઘણું લખાયું છે, ઘણું લખાશે. પરંતુ પ્રસ્તુત પ્રકાશનનો હેતુ થોડોક જુદો છે. મૂળ “જ્ઞાનસાર' કૃતિ સંસ્કૃતમાં. પૂ. ઉપાધ્યાયજીએ ચૂલિકાના અંતે નોંધ્યા પ્રમાણે સૂરજીતના પુત્ર શાંતિદાસની વિનંતીને કારણે “જ્ઞાનસાર'ના બાલાવબોધની રચના થઈ. સામાન્ય જિજ્ઞાસુ પ્રજા સંસ્કૃત શ્લોકોનો અર્થ સરળતાથી સમજી શકે તે માટે લોકભાષામાં - ગુજરાતીમાં તેની ટીકા રચાય એવી માગણી અને લાગણીને સંતોષવા માટે કર્તાએ પોતે જ ટીકા - બાલાવબોધની રચના કરી. આ સ્વપજ્ઞ બાલાવબોધ તેના મૂળ સ્વરૂપે પ્રકાશિત થાય તો ઉપાધ્યાયજીનાં ટંકશાળી વચનો આપણને પ્રાપ્ત થાય એવી પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી પ્રદ્યુમ્નસૂરીશ્વરજીની ભાવના. પૂ. ઉપાધ્યાયજી મહારાજ વિ.સં.૧૭૪૩માં ડભોઇમાં કાળધર્મ પામ્યા, તેની ત્રિશતાબ્દીની ઉજવણી નિમિત્તે વિ.સં.૨૦૪૩માં (ઇ.સ.૧૯૮૭ના ડીસેમ્બર માસમાં અને ઈ.સ.૧૯૮૮ના માર્ચ માસમાં) અમદાવાદ અને કોબામાં પૂ. આ. ભ. શ્રી પ્રદ્યુમ્નસૂરિજીની નિશ્રામાં, “મહાવીર જૈન વિદ્યાલય'ના સહયોગથી બે સેમિનાર યોજાયા. આ સેમિનારમાં વિદ્વાન વક્તાઓ દ્વારા ઉપાધ્યાયજી મહારાજની અનેક કૃતિઓ વિષે વક્તવ્યો રજૂ થયાં. “મહાવીર જૈન વિદ્યાલય દ્વારા ઉપાધ્યાય યશોવિજયજી સ્વાધ્યાયગ્રંથ'ના નામે ઈ.સ. ૧૯૯૩માં આ વક્તવ્યો પુસ્તકાકારે Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રસિદ્ધ થયાં. આ ઉપરાંત પૂ. આ. ભ. શ્રી પ્રદ્યુમ્નસૂરિજી દ્વારા ઉપાધ્યાયજીની સત્ત્વશીલ કૃતિઓમાંથી કેટલીક, દા.ત. “સમ્યક્ત જસ્થાન ચઉપધ” “ગૂર્જર સાહિત્યસંગ્રહ’, ‘૩૫) ગાથાનું સ્તવન વગેરે કૃતિઓ વિદ્વાનોની મદદથી વર્તમાન સમયમાં નવા રંગરૂપ સાથે પ્રકાશિત થઈ. ઇ.સ. ૧૯૯૮માં પૂ. આ. ભ. શ્રી પ્રદ્યુમ્નસૂરિજીએ “જ્ઞાનસારનું કામ મને સોંપ્યું ત્યારે મેં મારી મર્યાદાઓ જણાવી. છતાં તેઓએ જણાવ્યું કે “કામ તો શરૂ કરો, ધીમે ધીમે, આગળ વધાશે.' કામ તો સ્વીકાર્યું પણ ગૃહસ્થજીવનની ફરજો, સમયની મર્યાદા, સંસ્કૃત ભાષાની મારી મર્યાદા વગેરેને કારણે કામ લંબાતું ગયું. આજે “જ્ઞાનસાર” સ્વપજ્ઞ બાલાવબોધ (કર્તાએ પોતે જ લખેલ ટીકા) સાથે પ્રકાશિત થાય છે ત્યારે આ કાર્ય અનેક સંતો, સ્નેહીઓ, સ્વજનોના સહકારથી જ સંપન્ન થઈ શક્યું છે તે સ્વીકારી તેઓ સર્વ પ્રત્યે ઋણની લાગણી વ્યક્ત કરું છું. “જ્ઞાનસાર' અને તેના બાલાવબોધના રચયિતા મનીષી ઉપાધ્યાયજીને કોટી કોટી વંદન. આપણા સાહિત્યને લિપિબદ્ધ કરનાર લહિયાઓ અને આપણા શ્રુતને ખૂબ ચીવટપૂર્વક સંભાળનાર જ્ઞાનભંડારના પદાધિકારીઓના પણ આપણે ખૂબ આભારી છીએ કે જેથી આપણા સુધી આ સાહિત્ય જળવાઈ રહ્યું છે. પંડિત ભગવાનદાસ હરખચંદે “જ્ઞાનસાર' (વિ.સં.૨૦૦૭, દ્વિતીય આવૃત્તિ, પ્રકાશક, શ્રી જૈન પ્રાપ્ય વિદ્યાભવન, અમદાવાદ)ના સ્વપજ્ઞ ટબાને સૌ પ્રથમ પ્રકાશિત કર્યો, જેમાં તેઓએ વર્તમાન ગુજરાતી ભાષાનો ઉપયોગ કર્યો છે. આ પુસ્તકનો મેં વ્યાપક ઉપયોગ કર્યો છે, તેની સાભાર નોંધ લઉં છું. આ કામ મને સોંપવાથી માંડીને પ્રકાશિત થાય ત્યાં સુધી મને સતત મદદરૂપ થનાર પ. પૂ. આ. ભ. શ્રી પ્રદ્યુમ્નસૂરિજીનો આભાર ક્યા શબ્દોમાં માનવો? મને જે જે બાબતો સમજાઈ ન હોય તેવી અનેક બાબતો તેમને પૂછતાં તેના જે જવાબો મળતા ગયા તેનું પરિણામ આ પુસ્તકમાં પરિશિષ્ટ રૂપે છપાયેલ કેટલુંક વિશેષમાં જોઇ શકાય છે. જ્ઞાનને કોઇ સીમા નથી અને સ્વાધ્યાયરૂપે, પ્રશ્ન-પરિપ્રશ્નરૂપે, સત્સગરૂપે તેનું સાંનિધ્ય સેવવામાં આવે ત્યારે અનુભવીઓ પાસેથી જીવનને સમજવાના આધ્યાત્મિક આયામો પ્રાપ્ત થાય છે. આગમગ્રંથો, વિશાળ જૈન સાહિત્ય, ઉપાધ્યાયજી મહારાજની કૃતિઓ, જૈનેતર સાહિત્ય તથા અનેક સાહિત્યકારોના સતત સંપર્કને કારણે વિશિષ્ટ દૃષ્ટિ ધરાવતા પ. પૂ. આ. ભ. શ્રી પ્રદ્યુમ્નસૂરિજીએ “જ્ઞાનસાર'ના શ્લોકોના મર્મને પામવામાં મને ખૂબ ઉપકૃત કરી છે. “ગીતા'ની જેમ “જ્ઞાનસાર” પણ નિત્ય નવીન જણાય તેવી સત્ત્વશીલ કૃતિ છે. આપણને જે અર્થ સમજાય છે તે આપણા ક્ષયોપશમ પ્રમાણે અને આપણી અવસ્થા પ્રમાણે. એકની એક રચનાને અવારનવાર વાંચતાં વાંચતાં ક્યારેક નવા અર્થઉન્મેષો પણ આપણને પ્રાપ્ત થતા જાય છે. પૂ. ઉપાધ્યાય શ્રી ભુવનચંદ્રવિજયજીએ હસ્તપ્રતોના શબ્દોના મરોડ ઉકેલવામાં મને ઘણી સમજણ આપી. ઉપરાંત તેઓ આ બધું જ લખાણ જોઈ ગયા અને ઘણાં ઉપયોગી સૂચનો મને કર્યા તે બદલ તેમની પણ હું અત્યંત ઋણી છું. મારા ભાઈ શ્રી નીતીનભાઈ દેસાઈએ Page #8 -------------------------------------------------------------------------- ________________ ૭ શ્લોકોના અર્થને સમજવામાં મને ઘણો સમય આપ્યો, ભાષાકીય રીતે સમગ્ર લખાણને મઠારવામાં મદદ કરી તેનું હું કૃતજ્ઞતાપૂર્વક અને આનંદપૂર્વક સ્મરણ કરું છું. સ્વ. શ્રી જયંતભાઇ કોઠારીએ આ કામના શરૂઆતના તબક્કામાં કઈ હસ્તપ્રતને મુખ્ય માનવી, હસ્તપ્રતોની પસંદગી કેવી રીતે કરવી વગેરે અંગે જે ચોકસાઇભરી વિગતો સમજાવી તે પણ મને ખૂબ ઉપયોગી નીવડી છે. ટી. સી. બ્રધર્સવાળા શ્રી કોકિલાબહેન પારેખે સમગ્ર લખાણ ખૂબ ભાવપૂર્વક સાંભળીને અર્થની રજૂઆતમાં ઉપયોગી સૂચનો કર્યા છે તે મને ખૂબ મદદરૂપ નીવડ્યા છે. પ. પૂ. આ. શ્રી પ્રદ્યુમ્નસૂરિજીના અન્ય કાર્યોની જેમ આ કાર્યમાં પણ શ્રી કાંતિભાઈ બી. શાહનો ભક્તિભાવપૂર્વકનો સહયોગ સાંપડ્યો છે. મારા સ્વ. પૂ. પિતા તથા માતાએ અમારા ઘડતરમાં જે ફાળો આપ્યો, સ્વ. પૂ. લક્ષ્મણભાઈ ભોજકે જે લિપિજ્ઞાન શીખવાડ્યું, મારા બંને પક્ષના સૌ કુટુંબીજનોએ કોઇપણ જાતની ભૌતિક અપેક્ષા વગર મને જે રીતે પ્રોત્સાહિત કરી, અનેક સ્નેહી-સ્વજનોએ મારા આ કામમાં મને નાની-મોટી મદદ કરી તે સૌનું ઋણ ચૂકવવું અઘરું છે. પુસ્તકપ્રકાશન માટે ‘શ્રી શ્રુતજ્ઞાન પ્રકાશક સભા'ના સહયોગ તથા તેને આવા રૂડા પરિવેશમાં ગ્રંથરૂપે રજૂ કરવા માટે કિરીટ ગ્રાફિક્સના શ્રી શ્રેણિકભાઈની અથાગ મહેનત વગર આ કામ સંભવે જ નહીં, તેઓનું પણ હું સાનંદ સ્મરણ કરું છું. આ નિમિત્તે મને ‘જ્ઞાનસાર'નો સ્વાધ્યાય કરવાનો અવસર મળ્યો તે મારા જીવનનું અનેરું બળ છે. આ ગ્રંથના માધ્યમથી પૂ. ઉપાધ્યાયજી મહારાજે આપણા માટે એવી ગંગા વહેવડાવી છે કે આપણે તેમાં સ્નાન કરીને શુચિતાનો અનુભવ કરી શકીએ. આ ગ્રંથ માત્ર તત્ત્વજ્ઞાન કે સિદ્ધાંતોનો ગ્રંથ નથી, પણ ખરેખર તો આચારનો ગ્રંથ છે. આમાં રજૂ થયેલા વિચારોમાંથી આપણે આપણા આચરણને રતિભાર પણ સુધારી શકીએ તો આ શ્રમ કર્યો લેખે લાગે. અંતે તો આપણી જીવનશૈલીમાં કંઇ સુધારો થાય, જીવમાત્રને સમાન જાણીને આપણા આચરણમાં તેને અનુરૂપ ઉદારતા આવે તેનું અનેરું મૂલ્ય છે. આ રજૂઆતમાં જે પ્રાણસભર છે તે તો ઉપાધ્યાયજીની વાણીનો જ પ્રતાપ છે અને જે ઊણપો છે તે પ્રત્યે આત્મીય જનો ગમે ત્યારે મારું ધ્યાન ખેંચશે તો હું ઉપકૃત થઇશ. સૌ સત્યમ્, શિવમ્, સુંદરમ્ના મૂલ્યોની પ્રાપ્તિસભર આધ્યાત્મિક ઉન્નતિના માર્ગે આગળ વધે એવી મંગળમય ભાવના સાથે વિરમું છું. ૮, શ્રીપાલ એપાર્ટમેન્ટ, દેરી રોડ, કૃષ્ણનગર, ભાવનગર - ૩૬૪૦૦૧ તા. ૧૨-૧૦-૨૦૦૭ સં. ૨૦૬૩, આસો સુદ એકમ - – માલતી કિશોરભાઈ શાહ Page #9 -------------------------------------------------------------------------- ________________ ઉપયોગમાં લીધેલ હસ્તપ્રતો તથા કાર્યપદ્ધતિ ઉપાધ્યાય યશોવિજયજીકૃત “જ્ઞાનસાર અષ્ટક - સ્વપજ્ઞ બાલાવબોધ સાથેના આ કાર્ય માટે મેં ઉપયોગમાં લીધેલ હસ્તપ્રતોની વિગતો અત્રે પ્રસ્તુત છે. કુલ અગિયાર હસ્તપ્રતોને કાળક્રમ પ્રમાણે ગોઠવીને તે દરેકને અંગ્રેજીમાં 1 થી 11 નંબર આપવાની પદ્ધતિ અપનાવેલ છે. “જ્ઞાનસાર' ગ્રંથ લખાયો વિ.સં. ૧૭૧૧માં સિદ્ધપુર નગરમાં. તેનો બાલાવબોધ ઉપાધ્યાયજીને પોતાને વાચક પદવી મળ્યા પછી એટલે કે સં. ૧૭૧૮ કે તે પછી રચ્યો. અત્રે પ્રાપ્ત હસ્તપ્રતોમાં સૌથી નજીકની પ્રત સં. ૧૭૬૨ની છે, એટલે પ્રમાણમાં નજીક કહી શકાય તેવા સમયની છે. પૂ. ઉપાધ્યાયજીના સ્વહસ્તાક્ષરની પ્રત મેળવવા માટે પ્રયત્ન કર્યો પણ તેમાં અદ્યાપિ સફળતા મળી નથી, જો ક્યાંક સ્વહસ્તાક્ષરવાળી પ્રત હોય અને કાળબળે આપણને તે પ્રાપ્ત થાય તો એ આપણા સૌનું સૌભાગ્ય ગણાય. અત્યારે તો જે હસ્તપ્રતો સચવાયેલ છે તે પણ ઓછી સંતોષની વાત નથી. અત્રે ઉપયોગમાં લીધેલ હસ્તપ્રતો નીચે પ્રમાણે છે. હસ્તપ્રતોની સૂચિ નં. 1 વિ.સં. ૧૭૬૨ લહિયા : મુનિ ભાવરત્ન | પત્ર - ૩૧ | ગ્રંથભંડાર - લા.દ.ભા.સં. વિદ્યામંદિર, અમદાવાદ. (નં. ૩૭૨૫) નં. 2 વિ.સં. ૧૭૬૫ | લહિયા : નામ ચેકી નાખેલ છે | પત્ર - ૪૨ / ગ્રંથભંડાર : ભાભાના પાડાનો ભંડાર, પાટણ (નં. ૫૯૯, ડા. નં. ૧૭) નં. 3 વિ.સં. ૧૭૬૮ / લહિયા : સૌભાગ્યવિજય ગણિ | પત્ર - 10 | ગ્રંથભંડાર : કોડાય (કચ્છ) સદાગમ ભંડાર (નં. ૧૧૪/૫૩૨) નં. 4 વિ.સં. ૧૭૭૩ | લહિયા : મોઢ બ્રાહ્મણ | પત્ર - ૪૩ | ગ્રંથભંડાર : ડહેલાનો ઉપાશ્રય, અમદાવાદ | (નં. ૬૬૨૩ (૪૬/૨૩/૩૭) ડા. નં. ૧૩૯) નં. 5 વિ.સં. ૧૭૭૫ / લહિયા : તપગચ્છના યતિ | પત્ર - ૬૯ | ગ્રંથભંડાર : સંવેગી (પગથિયાનો) ઉપાશ્રય, હાજા પટેલની પોળ, અમદાવાદ-૧. (નંબર નથી) નં. 6 વિ.સં. ૧૮૩૧ | લહિયા : રત્નકુશળ | પત્ર - ૩૪ | ગ્રંથભંડાર : સંવેગી (પગથિયાનો) ઉપાશ્રય, હાજા પટેલની પોળ, અમદાવાદ-૧. (નંબર નથી) Page #10 -------------------------------------------------------------------------- ________________ નં. 7 વિ.સં. ૧૮૭૮ | લહિયા : પં. રૂપવિજયગણિ | પત્ર - ૬૩ | ગ્રંથભંડાર : રાધનપુર જૈન શાળા જ્ઞાનભંડાર | (નં. ૪૧૨, ડા. નં. ૨૪) નં. 8 સંવત નથી (આશરે ૧૮મો સૈકો) | લહિયા : નામ નથી | પત્ર - ૪૪ | ગ્રંથ ભંડાર : મહાવીર જૈન આરાધના કેન્દ્ર - કોબા | (નં. ૩૫૨૭) નં. ૭ વિ.સં. ૧૯૨૩ | લહિયા ઃ વિજયવૃદ્ધશાખા, મુ. ખુશાલવિજયજી | પત્ર - પ/ ગ્રંથભંડાર : શ્રી જૈન જ્ઞાનમંદિર - વડોદરા., (મુનિ શ્રી હંસવિજયજી શાસ્ત્રસંગ્રહ (નં. ર૬૬૬) નં. 10 વિ.સં. ૧૯૬૧ | લહિયા : વણિગ વેલજી ભારમલ ( પત્ર ૪૬ / ગ્રંથભંડાર : શ્રી જૈન જ્ઞાનમંદિર, વડોદરા | (મુનિશ્રી હંસવિજયજી શાસ્ત્રસંગ્રહ | નં. ૬૩૩) નં. 11 સાલ-સંવત, લહિયાનું નામ, ગ્રંથભંડારનું નામ વગેરે કાંઈ વિગત મળતી નથી. માત્ર “g.૪, પ્રા. ૬ મં” એમ છેલ્લે નોંધ છે. (સંભવતઃ ૨૦મો સૈકો) અગિયાર પ્રતોમાંથી પ્રત નં. ૩ ને સ્વ. શ્રી જયંતિભાઈ કોઠારી, સ્વ. શ્રી લક્ષ્મણભાઈ ભોજક વગેરે સાથેની વિચારણાને આધારે, મુખ્ય પ્રત તરીકે સ્વીકારીને આ કામ કર્યું છે. ૩ નંબરની પ્રતને આદર્શ પ્રત તરીકે લઈને તેની શૈલી પ્રમાણે બાલાવબોધ નોંધવામાં આવેલ છે. પાઠભેદ નોંધતી વખતે જ્યાં જ્યાં ૩નં.ની પ્રત સિવાયની કોઈ પ્રતનો પાઠ સ્વીકાર્ય જણાયો હોય તો તે પાઠ ઉપર રાખીને ૩ ની પ્રતનો પાઠ નીચે ટિપ્પણમાં રાખ્યો છે, જેથી વિચારવાને અવકાશ રહે. દસ પ્રતોમાંથી પાઠભેદ નોંધતી વખતે અનેક પાઠભેદોમાંથી દેખીતી રીતે જ ભાષાકીય અશુદ્ધિવાળા પાઠો છોડી દીધા છે. મૂળ શ્લોક કે બાલાવબોધના અગત્યના પાઠભેદો રાખ્યા છે. આ પાઠભેદોમાંથી અમુક પાઠભેદો શ્લોકના અર્થને સમજવામાં આપણને બીજા વિકલ્પો આપે છે, અમુક પાઠભેદો તે સમયની ગુજરાતી બોલીના નમૂના રજૂ કરે છે, અમુક પાઠભેદો કેવા પ્રકારની ભૂલો હસ્તપ્રતોમાં થાય છે તે દર્શાવે છે. હસ્તપ્રતોની કેટલીક વિશેષતા જોઈએ તો નંબર 1 અને 10ના અક્ષર ખૂબ જ મરોડદાર છે. 3 નંબરમાં લખાણમાં ચોકઠા પાડેલા હોય તેવી ડિઝાઈન જોવા મળે છે. નં. 6માં અવતરણો ખૂબ જ ઓછાં છે. નં. 3 અને નં. 10 ઘણી જગ્યાએ સરખા જ પાઠ આપે છે. તે જ રીતે ક્યાંક ક્યાંક 3 અને 8ના પાઠ પણ સરખા છે. નં. 1,4,5,7,11 એક કુળની લાગે છે. અમુક પાઠો લગભગ આ પ્રતોમાં એકસરખા છે, તો અમુક ભૂલો પણ સરખી છે. નં. 1 અને 6માં બાલાવબોધ લખતી વખતે મૂળ શ્લોકનો સંસ્કૃત શબ્દ લખ્યા વગર જ સીધો ગુજરાતી અર્થ આપવામાં આવેલ છે. નં. 2 અને નં. 6માંથી ક્યારેક વધુ સાચા પાઠ મળી Page #11 -------------------------------------------------------------------------- ________________ આવ્યા છે. (દા.ત. ૧૩/૪માં “રત્નસંયોગ' શબ્દ.) અવતરણો લખવાના ગોટાળા ઘણી જગ્યાએ જણાયા છે. કાં તો અડધું લખાણ એક જગ્યાએ, અડધું બીજી જગ્યાએ. વળી કોઈક પ્રત અમુક અવતરણ જે શ્લોક સાથે આપે તેના બદલે બીજી પ્રત તે જ અવતરણ અન્ય શ્લોક સાથે આપે. (દા. ૧૪/૫) આવા સંજોગોમાં મૂળ શ્લોકના અર્થને વિચારીને નિર્ણય કરાયો છે. ટિપ્પણમાં ક્યાંક ક્યાંક આવી વિગતો જે તે જગ્યાએ નોંધી છે. હસ્તપ્રતોનાં લખાણનું લિવ્યંતર કરતી વખતે પ્રતોમાં આંકડા અંકમાં છે તે અહીયાં શબ્દોમાં લીધા છે. (દા.ત. ૨=બે) તે રીતે અમુક શબ્દોનું વાંચન નીચેની રીતે કર્યું છે. જરૂર પડે ત્યાં જ આવા ફેરફારો કર્યા છે. ૧. ૨ નો સ્ત્ર (દા.ત. ૨૨/૩ ), ૨. ર નો ત (દા.ત.૧/૪ ના તિ), ૩. # નું #g (દા.ત. ૨૪/૬ #g), ૪. પ નો પ (દા.ત. ૧/૪ ), ૫. ત્ર નો ૨ (દા.ત. ર૬/ ત્વના ), ૬. વ નો વે (દા.ત. ૨૮/ર વિનૈઃ), ૭. સ્ત્ર નો ર્વ (દા.ત. રૂર/રૂ સર્વ), ૮. સો નું ય (દા.ત. ધૂ. ) વગેરે. બાલાવબોધ લખતી વખતે મૂળ સંસ્કૃત શબ્દોના વિભક્તિ પ્રત્યયો ઘણી જગ્યાએ રહી ગયા છે અથવા ખોટા લખાયા છે. પણ તેને સુધારવાનો પ્રયત્ન કર્યો નથી. તેવા શબ્દો જેમ છે તેમ જ રાખ્યા છે. ક્યાંક કોઇક અક્ષર ખૂટતો હોય તો તે [ મોટા કૌસમાં ઉમેર્યો છે અથવા અનિવાર્ય હોય ત્યાં અક્ષર જ્યાં સુધાર્યો છે ત્યાં () નાના કસનો ઉપયોગ કર્યો છે. ગુરુ-શિષ્ય પરંપરામાં જ્ઞાન આપતી વખતે ચૂર્ણિ, નિર્યુક્તિ, ભાષ્ય વગેરેની રચનામાં ગુરુ શિષ્યને ભણાવતા તે વખતે શિષ્યો જે નોંધ કરતા તેમાં વ્યાકરણની રીતે શુદ્ધતા થોડીક ઓછી હોય તોય ચાલે તેવી પરંપરા હતી. બાલાવબોધ લખતી વખતે શ્લોકના અન્વય (વાક્યરચના)ના ક્રમમાં શબ્દોના અર્થો લખાતા હોતા નથી. જે તે સંસ્કૃત શબ્દોનો અર્થ જે તે શબ્દની ઉપર લખવામાં આવે છે, એટલે અન્વય આપણે બેસાડવો પડે છે. વળી લહિયાઓ દ્વારા પ્રતમાં ક્યારેક લખાણ ડાબે, જમણે, ઉપર કે નીચે - જ્યાં જગ્યા મળે ત્યાં લખાયું હોય છે. તેવા સમયે અનુસંધાન આપણે મેળવવું પડે છે. આવા નિર્ણયો લેવામાં ક્યાંક ભૂલ થવાનો સંભવ પણ છે. સંસ્કૃતમાં મૂળ શ્લોક, તે પછી બાલાવબોધ અને ત્યાર બાદ આજની ગુજરાતી ભાષામાં અર્થ અને છેલ્લે ટિપ્પણમાં પાઠભેદો – આ ક્રમમાં બધા શ્લોકોની રજૂઆત કરી છે. આમાં જે વર્તમાન ગુજરાતીમાં અર્થ લખવામાં આવ્યો છે, તેમાં મૂળ બાલાવબોધના ભાવને જ વ્યક્ત કરવાનો આશય છે. બાલાવબોધથી વધારે કે ઓછુ નહીં, પણ બાલાવબોધને સમજવામાં આધારભૂત બની રહે તે રીતે જ આ અર્થ રજૂ કર્યો છે. અર્થમાં મોટાભાગે સમાનાર્થી શબ્દો માટે ()નાનો કસ અને બાલાવબોધ સિવાય વધારાના શબ્દો માટે [] મોટો કસ વાપર્યો છે. “જ્ઞાનસાર' ઉપર વિવેચન કરતા ગ્રંથો તો ઘણા લખાયા છે, પણ મૂળ ઉપાધ્યાયજીનો શબ્દ Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧ ૧ ક્યો હતો તે આપવાનો આશય જ અહીં મુખ્ય છે એટલે અર્થ માત્ર બાલાવબોધ જેટલો જ અપાયેલ છે. - આ કામ માટે હસ્તપ્રતોની નકલ મેળવવામાં મને સ્વ.પૂ.લક્ષ્મણભાઈ, પ.પૂ.આ.મ.શ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિજી, પ.પૂ.આ.મ.શ્રી શીલચંદ્રસૂરિજી વગેરેએ ઘણી મદદ કરી છે. અમુક હસ્તપ્રતો તો તેમની મદદ વગર મળી જ ન શકત. હસ્તપ્રતની નકલ મેળવવામાં સંમતિ જલદી ન મળે, સંમતિ મળે તો નકલ મળતાં ઘણો સમય પસાર થઈ જાય, નકલ મળે તો ચોકસાઇના અભાવે આગળ-પાછળ કે વચ્ચેનાં અમુક પાનાંની નકલ (ઝેરોક્ષ) રહી જાયવગેરે અનુભવોમાંથી પણ પસાર થવાનું બન્યું. આપણા શ્રતને લખવામાં, સાચવવામાં ઘણા ગુરુભગવંતો અને શ્રાવકોએ ભોગ આપ્યો છે અને આપણો આ અમર વારસો જળવાય, તેમ જ જરૂર પડે ત્યાં ઉપયોગમાં પણ લઇ શકાય તે જોવાની આપણા સૌની ફરજ પણ છે. પરિશિષ્ટમાં કેટલાક શ્લોકો વિષે વધારાની નોંધો રજૂ કરી છે, જે મૂળ કૃતિને સમજવામાં ઉપયોગી નીવડશે તેવી આશા છે. શબ્દોકોશમાં ક્યારેક સંસ્કૃત શબ્દના ગુજરાતી અર્થ નોંધવામાં આવ્યા છે, ક્યાંક ક્યાંક મધ્યકાલીન ગુજરાતી ભાષાનો અર્થ વર્તમાન ગુજરાતી ભાષામાં આપ્યો છે. ઉપાધ્યાયજીની ભાષામાં લઢણ તે સમયે બોલાતી ભાષાની છે, ક્યાંક રાજસ્થાની કે હિંદીની છાંટ વાળી છે. અગાધ દાર્શનિક જ્ઞાન , નવ્યન્યાયની સચોટ શૈલી, શાસ્ત્રના અનેક આધારો, અનુભૂતિની વાણી અને અમુક બાબતો અધ્યાહાર રહે તે રીતની ટૂંકી–સૂત્રાત્મક રજૂઆત-એટલે તેમણે આપેલા અર્થોને પકડવા સહેલા નથી. અમુક અષ્ટકો (દા.ત. ૩ –સ્થિરતા, ૪ –મોહાષ્ટક, ૭ –ઇદ્રિયજય, ૧૮ –અનાત્મશંસા, ૧૯ –તત્ત્વદૃષ્ટિ, ૨૧ –કર્મવિપાક) સમજવામાં પ્રમાણમાં સરળ, તો અમુક અષ્ટકો (દા.ત. ૧ –પૂર્ણતા, ૧૧ –નિર્લેપ, ૧૫ –વિવેક, ૨૭ –યોગ, ૨૮ –-નિયાગ વગેરે) ઘણાં ગૂઢ. તે જ રીતે અમુક શ્લોકો (દા.ત. ૩/૧, ૩/૨, ૫/૧, ૭/૧, ૧૯/૧, ૨૧/૧, ૩૧/૩ વગેરે) સમજવા સરળ, તો અમુક શ્લોકો (દા.ત. ૧/૫, ૩/૮, ૬/ ૩, ૧૧/૪, ૧૪/૮, ૧૬/૩, ૨૮/૩ વગેરે) અર્થ પકડવામાં ખૂબ દુર્બોધ. ઘણા શ્લોકમાં પોતાની વાત રજૂ કરતાં “અતUવ,' “રત્નો વિશેષ,” “ વિશેષ,' જેવા શબ્દો મૂકીને પોતાની વાત એકાદ-બે નાનાં વાક્યોમાં સૂત્રાત્મક રીતે મૂકી છે. લાક્ષણિક રજૂઆતની આ શૈલી તેમની વિશેષ ઓળખ બની રહે છે. “જ્ઞાનસાર'માં રજૂ થયેલ વિચારણાનો સામાન્ય ખ્યાલ આવે તે માટે “જ્ઞાનસાર’નો પ્રારંભિક પરિચય અન્યત્ર આપવામાં આવેલ છે. આ કાર્ય દરમ્યાન મારાથી જિનાજ્ઞા વિરુદ્ધ કોઇપણ પ્રકારનું આચરણ થઈ ગયું હોય તો તે બદલ અંતઃકરણપૂર્વક મિચ્છામિ દુક્કડમ્. – માલતી Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧ ર જ્ઞાનસાર “જ્ઞાનસાર'માં અનુભૂતિની વાણી છે. સાધકને માટે ઉપાધ્યાયજી આત્મિક આનંદની અનુભૂતિ, પૂર્ણાનંદની પ્રાપ્તિ સુધી પહોંચવાનું લક્ષ્ય રજૂ કરે છે. “જ્ઞાનસાર' નાં બત્રીસ અષ્ટકોમાં પહેલું અષ્ટક છે “પૂર્ણતા-અષ્ટક'. આ પ્રથમ અષ્ટકમાં માનવજીવનના ધ્યેય તરીકે, summum bonum, તરીકે, સાધનામાર્ગના લક્ષ્યબિંદુ (સાધ્ય) તરીકે કે પછી યાત્રામાર્ગના શિખર તરીકે પૂર્ણતાની વાત રજૂ કરીને બાકીનાં અષ્ટકો તે ધ્યેયને પ્રાપ્ત કરવાનાં સોપાનોરૂપે, સાધનરૂપે વર્ણવેલ છે. સાધક વ્યક્તિમાં કે મુનિમાં કયા કયા ગુણો હોય તો તે પૂર્ણતાના શિખરે પહોંચી શકે તે પ્રશ્નનો જવાબ બાકીનાં એકત્રીસ અષ્ટકોમાંથી મળે છે. ચૂલિકાના પહેલા ચાર શ્લોકમાં ઉપાધ્યાયજીએ પોતે યોગીના કે મુનિના ગુણોરૂપે આ બત્રીસ અષ્ટકોના નામનો ક્રમ નોંધ્યો છે. સાધકને તેઓ એ દર્શાવવા માગે છે કે જો તેણે સાધનાના યાત્રામાર્ગે આગળ વધવું હોય તો તેનામાં આ અષ્ટકોના નામરૂપે વર્ણવ્યા તે સ્થિરતા, મગ્નતા, વિદ્યા, વિવેક વગેરે ગુણો હોય તે જરૂરી છે. જુદાં જુદાં મોતીને એક દોરામાં પરોવીએ તો એક માળા બને તેમ સાધનામાર્ગના દોરામાં પરોવાઇને અહીં બત્રીસ મોતીની આ એક સુંદર માળા બને છે. માળા તરીકે તો તે મૂલ્યવાન છે જ, સાથે સાથે એક એક અષ્ટક પણ સ્વતંત્ર મોતી અર્થાત્ મુક્તકની જેમ પાણીદાર અને મૂલ્યવાન છે. બત્રીસ અષ્ટકોનું વિહંગાવલોકન સત્, ચિત્, આનંદરૂપ આત્મા પોતે મૂળભૂત સ્વરૂપે પૂર્ણ હોવાથી સમગ્ર જગતને પણ તે પૂર્ણ જ જુએ છે એ વાત પહેલા “પૂર્ણતા-અષ્ટકના શ્લોકાર્ધમાં મૂકીને (૧/૧) પૂર્ણતાનું સ્વરૂપ સ્પષ્ટ કરતાં જણાવ્યું છે કે ઉછીના ધનથી ક્યારેય પૂર્ણતા પ્રાપ્ત થઈ શકે નહીં. (૧/૨, ૧૮/૫) પૂર્ણાત્મા જ્ઞાની પુરુષની દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ પૂર્ણતા-સ્વયં પ્રકાશિત રત્નની જેમ સ્વભાવસિદ્ધ છે, સ્થિર સમુદ્રની જેમ પ્રશાંત છે. પરિસ્થિતિ એ છે કે પૂર્ણતા એ આત્માની સ્વાભાવિક અવસ્થા હોવા છતાં અજ્ઞાન, કષાયો વગેરેના કારણે આપણને આ પૂર્ણતાનો અનુભવ અત્યારે થતો નથી. આત્માના સ્વાભાવિક એવા આ પૂર્ણતા ગુણનો અનુભવ આપણને કેવી રીતે થાય? અથવા તો પૂર્ણતારૂપી સાધ્યને Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧ ૩ પ્રાપ્ત કરવા માટે સાધનરૂપ કયા કયા ગુણો આવશ્યક છે? તે વાત હવેનાં અષ્ટકોમાં સામાન્ય માણસ સમજી શકે તે રીતે સરળતાથી રજૂ થઈ છે. પૂર્ણતા મેળવવા માટે વ્યક્તિ અંતર્મુખી હોય તે સૌથી આવશ્યક બાબત છે. અંતર્મુખી વ્યક્તિ પોતે જે કાંઈ કરે છે તેમાં સંપૂર્ણ મગ્ન થઈ જાય છે, એકાગ્ર બની જાય છે તે વાત નગ્નતા-અષ્ટક”માં ઉપાધ્યાયજીએ રજૂ કરી છે. મગ્ન વ્યક્તિ ઇંદ્રિયોને પોતપોતાના વિષયોમાંથી ખેંચીને ચૈતન્યસ્વરૂપ આત્મામાં પોતાના મનને એકાગ્ર કરે છે. આ વ્યક્તિ જે કાંઈ કરે છે, તે કર્તાભાવે નહીં, પણ માત્ર સાક્ષીભાવે જ કરે છે. વ્યક્તિ આવી અગ્રતા ધારણ કરે ત્યારે તે અનેકાગ્ર અને ચંચળ ન હોય, પણ સ્થિર જ હોય આ વાત ત્રીજા સ્થિરતા-અષ્ટક' માં સમજાવીને જણાવ્યું છે કે અસ્થિર વ્યક્તિ પોતાના લક્ષ્યમાં એકાગ્ર બની શકે નહીં. માણસ અસ્થિર શા માટે બને છે ? તેનો ટૂંકો જવાબ આપતાં ચોથા મોહ-અષ્ટક' માં જણાવ્યું છે : “હું” અને “મારું' આ મોહનો મંત્ર જગતને અંધ કરનાર છે. (૪/૧) જે વ્યક્તિ “હું” અને “મારું' આ ભાવને ત્યજીને “હું નિજ સત્તારૂપે રહેલ શુદ્ધ આત્મદ્રવ્ય છું' એવું નિશ્ચંતપણે અનુભવે છે તે વ્યક્તિ ક્યારેય મોહમાં ફસાતી નથી. મારાપણાના મોહથી યુક્ત વ્યક્તિ આત્મામાં ઉપાધિનું ખોટી રીતે આરોપણ કરે છે, તેથી તે આત્માની નિર્મળતાનો અનુભવ કરી શકતી નથી. વ્યક્તિની મોહદશા માટે તેનું અજ્ઞાન કારણભૂત છે. જો આ અજ્ઞાન દૂર કરીને જ્ઞાનપ્રાપ્તિ કરવામાં આવે તો સાધક પોતાના સાધનામાર્ગમાં જરૂર આગળ વધી શકે – આ વાત “જ્ઞાનઅષ્ટક' માં કરવામાં આવી છે. સાધનાના અંતિમ ધ્યેય પૂર્ણતાને પ્રાપ્ત કરવા માટે જે જ્ઞાન જરૂરી છે તે જ્ઞાન આત્માને તેના શુદ્ધ સ્વરૂપની સ્પષ્ટ અને નિર્ભીત અનુભૂતિ કરાવી આપે તે પ્રકારનું હોવું જરૂરી છે. તેઓ જણાવે છે : “જે જ્ઞાન આત્મસ્વભાવની પ્રાપ્તિના સંસ્કારનું કારણ બની શકે તે જ જ્ઞાન ઇચ્છિત છે.” (૫/૩). સાચો જ્ઞાનવાન પુરુષ જીવનમાં હરહંમેશ સમભાવ જ ધરાવે છે. આ સમભાવ કે સમતાની વાત કરતાં છઠ્ઠા “શમ-અષ્ટક’ માં કહેવામાં આવ્યું છે કે, બીજા અનેક ગુણો હોય પણ સમતા ન હોય તો બધા ગુણો એકડા વગરના મીંડા જેવા બની જાય છે. આ શમ કે સમતા મેળવવા માટે ઇન્દ્રિયો પર કાબૂ મેળવવો જરૂરી છે તે વાત લઇને આવે છે “ઇન્દ્રિયજય-અષ્ટક' જેમ સમુદ્રમાં ગમે તેટલી નદીઓ ઠલવાય તો પણ સમુદ્ર પુરાતો નથી તેમ ઇન્દ્રિય પોતે ગમે તેટલો ઉપભોગ ભોગવે તો પણ તે સંતોષાતી નથી. સાધકે બહિર્મુખતા છોડીને અંતર્મુખ થવું જરૂરી છે, કારણ કે સાચું જ્ઞાનરૂપ ધન તો આત્માની પોતાની અંદર જ પડેલું છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ઇન્દ્રિયો પર વિજય મેળવનાર સાધક અંતર્મુખ હોય છે, તેથી તે બાહ્ય ઉપાધિઓનો ત્યાગ કરતો જાય છે. 'ત્યાગ-અષ્ટક' માં ઉપાધ્યાયજી જણાવે છે કે, સાધક પોતાના સાંસારિક કુટુંબને ત્યજીને આધ્યાત્મિક ગુણોરૂપ કુટુંબમાં રમમાણ બને છે. સાધક વ્યક્તિ ક્રમશઃ કુટુંબને ત્યજે છે, ગુણોને ત્યજે છે, આગળ વધતાં તે ગુરુ અને આચારનો પણ ત્યાગ કરીને નિર્વિકલ્પ સમાધિની અવસ્થા પામી શકે છે. "" : બધું ત્યજવાની વાત કરીએ તો સાધકે કાંઇ નહીં કરવાનું? ના, તેમ નથી. સાધક માટે માત્ર જ્ઞાન પર્યાપ્ત નથી, પરંતુ જ્ઞાનને અનુરૂપ ક્રિયા પણ જરૂરી છે આ વાત ક્રિયાઅષ્ટક' માં ભારપૂર્વક રજૂ થઇ છે. તેઓ સ્પષ્ટ રીતે જણાવે છે માર્ગનો જાણકાર પણ ચાલ્યા વગર ઇચ્છિત સ્થાને પહોંચતો નથી”. (૯/૨) ધ્યેય સુધી પહોંચવા માટે માર્ગનું જ્ઞાન જેટલું જરૂરી છે, તેટલી જ જરૂરી ચાલવાની ક્રિયા પણ છે. સાધકના પોતાના ગુણોની વૃદ્ધિ માટે અને તે જે સ્થાને પહોંચ્યો હોય ત્યાંથી પતિત ન થવાય તે માટે ગુણીજનોનું બહુમાન, વ્રતાદિનું નિત્યસ્મરણ તથા આચરણ, શુભ ભાવને ઉત્પન્ન કરવો અને ટકાવવો વગેરે ક્રિયાઓ જરૂરી છે. અંતર્મુખી સાધક જરૂરી ક્રિયાઓ કરીને ધ્યેયની નજીક પહોંચવાનો સતત પ્રયત કરે ત્યારે સાધકને સાચી આંતિરક તૃપ્તિ પ્રાપ્ત થાય છે. તે વાત 'તૃપ્તિ-અષ્ટક' માં રજૂ થઇ છે. સુંદર જમણ જમીને જે ઉદરની તૃપ્તિ થાય છે તે ક્ષણિક છે, પણ જ્ઞાન-દર્શન-ચારિત્ર જેવા ગુણોથી જે તૃપ્તિ જ્ઞાનીને થાય છે તે અવિનશ્વર છે. સંસારમાં તો ઘણી વખત સ્વપ્રવત્ જૂઠી તૃપ્તિનો અનુભવ પણ થાય છે, જ્યારે સમ્યગ્-દૃષ્ટિવાન સાધકને તો કાયમી અને સાચી તૃપ્તિ પ્રાપ્ત થાય છે. આવશ્યક ક્રિયાઓ કરીને તૃપ્ત થયેલ સાધક જળકમળવત્ જીવન જીવતો હોય છે તે વાત ‘નિર્લેપ-અષ્ટક' માં કરવામાં આવી છે. સંસારમાં જીવવા છતાં સાધક અલિપ્તતા કેળવી શકે તો કર્મમળથી લેપાતો નથી. આવી નિર્લેપતા ધરાવનારને જીવનમાં ભૌતિક, પૌદ્ગલિક બાબતો અંગે કોઇ પણ જાતની સ્પૃહા હોતી નથી એ વાત ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ બારમા ‘નિઃસ્પૃહ-અષ્ટક' માં રજૂ કરી છે. બીજાની સ્પૃહા દુઃખરૂપ છે, નિઃસ્પૃહતા સાચું સુખ છે એમ કહીને સુખ અને દુઃખનું લક્ષણ સંક્ષેપમાં પણ સચોટ રીતે રજૂ કર્યું છે. આ નિઃસ્પૃહતાની પરાકાષ્ઠાએ વાણીની પણ સ્પૃહા રહેતી નથી, એટલે તે મૌન બનીને જ્ઞાન-ધ્યાન-સાધનામાં જ મસ્ત રહે છે, એ વાત ‘મૌન-અષ્ટક' માં કરવામાં આવી છે. મૌન એટલે અહીંયાં માત્ર વાણીના મૌનની વાત નથી, પણ ‘સાધકની મન-વચન-કાયાથી પુદ્ગલમાત્રમાં અપ્રવૃત્તિ' (૧૩/૭) એવો વિશાળ અર્થ રજૂ થયો છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૫ પોતાની શક્તિઓના બિનજરૂરી વ્યયને રોકી સાધક ‘આત્મા નિત્યતા, શુચિતા ધરાવે છે' એ વિદ્યાને આત્મસાત્ કરે છે. એમ જણાવીને વિધા-અષ્ટક' માં વધુમાં જણાવ્યું છે, કે વિદ્યાવાન સાધક લક્ષ્મી, આયુષ્ય, શરીર વગેરેની ક્ષણભંગુરતાને જાણીને આવી વિનાશશીલ બાબતોમાં ક્યારેય મારાપણાની ભાવનાનું આરોપણ કરતો નથી. તેઓ જણાવે છે કે મિથ્યાજ્ઞાન કે અવિદ્યા દૂર થતાં અને સમ્યજ્ઞાન કે વિદ્યા પ્રાપ્ત થતાં વ્યક્તિ આત્મામાં પરમાત્માને જુએ છે. (૧૪/૮) શરીર અને આત્મા જુદાં હોવા છતાં અવિદ્યાવાન તે બંનેને એક માનીને પોતાનો ઘણો વ્યવહાર ગોઠવે છે, પરંતુ હકીકતે આ શરીર અને આત્મા જુદા એવું ભેદજ્ઞાન કે વિવેકજ્ઞાન સાધક માટે જરૂરી છે, એ વાત વિવેક-અષ્ટક' માં કહેવાઇ છે. સાધક વ્યક્તિ પોતાના વિવેકજ્ઞાન વડે હંસની જેમ નીરક્ષીરન્યાયે જીવ અને કર્મ, આત્મા અને દેહ અલગ અલગ તારવી શકે છે. આ બધાંને આવો વિવેક જેનામાં આવે તે વ્યક્તિ મધ્યસ્થભાવ રાખીને રાગ-દ્વેષમાં તણાવાને બદલે પોતાના આત્મભાવમાં જ સ્થિર થાય છે, આ વાત આ કૃતિની લગભગ મધ્યમાં આવેલ ‘માધ્યસ્થ્ય-અષ્ટક' માં કરવામાં આવી છે. પોતાને જે વિવેકયુક્ત મધ્યસ્થદૃષ્ટિ પ્રાપ્ત થયેલ છે, તેનાથી સાધક સ્વસિદ્ધાંતનો સ્વીકાર અને પરસિદ્ધાંતનો ત્યાગ રાગ કે દ્વેષ વગર કરે છે. જુદા જુદા માર્ગોએ વહેતી નદીઓ છેવટે સાગરને મળે છે, તેમ મધ્યસ્થ વ્યક્તિના જુદા જુદા માર્ગો પણ છેવટે તો અક્ષય બ્રહ્મને જ મળે છે. ‘(વિવિધ નયોમાં) જેનું મન સમસ્વભાવવાળું છે તે મહામુનિ મધ્યસ્થ છે” (૧૬/૩) જેવી ટૂંકી પણ સચોટ વાત આ અષ્ટકમાં રજૂ થઇ છે. આત્મધ્યાનરત સાધકને ભય શેનો? સાંસારિક સુખ ભયયુક્ત હોય, બાકી જ્ઞાનનું સુખ તો ભયરહિત જ હોય આ વાત ‘નિર્ભય-અષ્ટક'ના આઠ શ્લોકોમાં જુદી જુદી રીતે સાધક સમક્ષ મૂકવામાં આવી છે. સાધકને અનુભૂતિથી જે જ્ઞાન મળે છે તે જ્ઞાન ચોરાઇ જવાનો, લૂંટાઇ જવાનો કોઇ જ ભય નથી. જ્ઞાનીને કોઇથી ભય નથી અને કોઇ પણ વ્યક્તિને જ્ઞાનીથી ભય નથી. - અઢારમા ‘અનાત્મશંસા-અષ્ટક' માં પહેલા જ શ્લોકમાં સચોટ દલીલ રજૂ કરતાં કહેવાયું છે, “જો તું ગુણોથી પૂર્ણ નથી તો આત્મપ્રશંસા કરવાથી કાંઇ નહીં વળે, અને જો તું ગુણોથી પૂર્ણ છે તો આત્મપ્રશંસાની કોઇ જરૂર નથી' (૧૮/૧) સાધક વ્યક્તિ વિચારે છે કે વૃક્ષના મૂળની જેમ પોતાના ગુણો જો પ્રગટ થઇ જાય તો તે પોતાના વિકાસને અવરોધે છે. જ્યારે વ્યક્તિને ગુણોનું અભિમાન આવી જાય ત્યારે મહાપુરુષોના ગુણોને યાદ કરીને સાધકે પોતાની ન્યૂનતા તરફ દૃષ્ટિ કરવી જોઇએ. જેનામાં વિવેક હોય, મધ્યસ્થતા હોય, સમ્યક્ દૃષ્ટિથી મેળવેલ વિદ્યા હોય તે સાધકની Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧ ૬ દૃષ્ટિ તત્ત્વને જોનારી હોય છે તે વાત “તત્ત્વદૃષ્ટિ-અષ્ટક' માં જુદી જુદી રીતે કરી છે. બાહ્ય દૃષ્ટિવાન વ્યક્તિ ગામ, બગીચા, સ્ત્રી, શરીર, રાજમંદિર, મહાત્મા વગેરેના બાહ્યસ્વરૂપથી મોહિત થઈને પૌગલિક મોહ પામે છે, જ્યારે તત્ત્વદૃષ્ટિવાન વ્યક્તિ આ જ વસ્તુઓના આંતરિક સ્વરૂપને, સત્ત્વને જાણીને વર્તે છે. આ રીતે દરેક બાબતને તત્ત્વથી જોનાર વ્યક્તિ તેના બાહ્ય સ્વરૂપને બદલે આંતરિક સ્વરૂપને જાણે છે અને તેથી જ તે સર્વસમૃદ્ધિવાન બને છે – આ વાત “સર્વસમૃદ્ધિ-અષ્ટકમાં કરવામાં આવી છે. ઇન્દ્ર, ચક્રવતી, શેષનાગ, મહાદેવ, કૃષ્ણ, બ્રહ્મા, અરિહંત વગેરેની સમકક્ષ અથવા તો તેથી વધારે સમૃદ્ધિ તત્ત્વદૃષ્ટિવાન ધરાવે છે તે વાત ફેરવી ફેરવીને અહીં કરવામાં આવી છે. કર્મને લગતી વાત લઈને આવે છે ‘કર્મવિપાક ધ્યાન-અષ્ટક' સાચો સાધુ સુખમાં છકી જતો નથી કે દુઃખમાં દીન થઈને બેસી જતો નથી. કર્મ પાકતાં તેનાં ફળ ભોગવવાં પડે તે જાણી તે સમભાવપૂર્વક જીવે છે. સંસારમાં જીવનાર સાધકને માટે સંસાર અનેક રીતે સમુદ્ર જેવો દુષ્કર છે તે વાત ‘ભવોઢેગ-અષ્ટક' માં ઉપાધ્યાયજી મહારાજે કરી છે. સાધક મુનિ પોતાના ચારિત્રમાં એકાગ્ર હોય છે. સંસારસાગરના ઝંઝાવાતોથી આવતા ઉગોથી સાધક મુક્ત રહે છે. આવો નિર્ભય સાધક ગાડરિયા પ્રવાહમાં વહીને લોકો કરે તે પ્રવૃત્તિ કરવાને બદલે સાચી હોય તે પ્રવૃત્તિ કરવી એવી હિંમત ધરાવે છે. નદીના સામા વહેણમાં તરતી વખતે જેવી મુશ્કેલીઓ પડે તેવી મુશ્કેલીઓનો સામનો પણ ઘણી વખતે સાધકે કરવો પડે છે તે વાત અહીં લોકસંજ્ઞાત્યાગ-અષ્ટકમાં કરવામાં આવી છે. સાધક વ્યક્તિને લોકો તેની પ્રશંસા કરે કે નિંદા કરે તેની પણ પરવા હોતી નથી. હિંમતપૂર્વક તે પોતાના સાધનામાર્ગને ગમે તે પરિસ્થિતિમાં વળગી જ રહે છે. સાધક પોતે જ આચરણ કરે છે તેને શાસ્ત્રનો આધાર પણ હોય છે આ વાત “શાસ્ત્રઅષ્ટક' માં રજૂ થઈ છે. “પંડિતોએ શાસન પરથી અને ત્રાણ પરથી “શાસ્ત્ર' શબ્દની વ્યુત્પત્તિ કરી છે.” (૨૪/૩) અર્થાત્ “શાસ્ત્ર” બે કામ કરે છે : એક તો, તે “શાસન' કરે છે અને બીજું, તે “ત્રાણ' એટલે કે “રક્ષા' પણ કરે છે. “શાસન કરે છે એનો અર્થ એ થાય કે, તે માર્ગદર્શન, ઉપદેશ, શિક્ષા આપીને માર્ગ બતાવે છે અને નિયમન પણ કરે છે. શાસ્ત્ર'નો આવો ટૂંકો પણ સચોટ અર્થ બતાવીને “શાસ્ત્ર' એટલે “વીતરાગનું વચન” એવો નિર્દેશ કરવામાં આવ્યો છે. ગમે તેવા સમર્થ માનવીને અજાણ્યા પ્રદેશમાં જતી વખતે તે પ્રદેશ અંગેના જ્ઞાનની મદદ મળે તો તેને તે જ્ઞાન ઉપયોગી બને છે. આ જ રીતે સાધકને માટે અદૃષ્ટ વિષયોમાં પ્રવેશ માટે શાસ્ત્ર દીવાનું કામ કરે છે, તેથી શાસ્ત્રોને “સાધુનાં (સાધકનાં) ચક્ષુ' કહેવામાં આવે છે. દીવાના અભાવમાં જેમ અંધારામાં ઠોકરો ખાવી પડે તેમ શાસ્ત્રના અભાવમાં સાધનામાર્ગમાં મુશ્કેલીઓ પડે છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૭ હવે આવે છે હળવી શૈલીમાં લખાયેલ “પરિગ્રહ-અષ્ટક' બાહ્ય હોય કે આંતરિક, પણ પરિગ્રહમાત્ર સાધનામાર્ગમાં આડખીલીરૂપ છે, તેથી તે ત્યજવાયોગ્ય છે. જે વ્યક્તિ પરિગ્રહનો સાચો ત્યાગ કરે તેને કોઈ પણ જાતની લાલસા રહેતી નથી. વિનોદની ભાષામાં ઉપાધ્યાયજી જણાવે છે, કે શનિ વગેરે ગ્રહો સમયે સમયે પોતાની રાશિ બદલે છે અને વક્રતા પણ છોડે છે, જ્યારે આ પરિગ્રહરૂપ ગ્રહ તો પોતાની રાશિમાંથી પાછો પણ ફરતો નથી, વક્રતા પણ ત્યજતો નથી અને સર્વને હંમેશા હેરાન જ કરે છે. (૨પ/૧) હવે આવતા “અનુભવ-અષ્ટકમાં સ્વપ્ન, જાગ્રત, સુષુપ્ત - આ ત્રણ અવસ્થાથી ભિન્ન ચોથી (સુર્ય) અવસ્થાની એટલે કે આત્મસાક્ષાત્કાર-સ્વરૂપ “અનુભવ”ની વાત કરવામાં આવી છે. સાદા સરળ દૃષ્ટાંત દ્વારા અનુભવની વાત રજૂ કરતાં અહીં કહેવાયું છે, કે શાસ્ત્રજ્ઞાનરૂપ ખીરનો સ્વાદ કલ્પનારૂપ કડછીથી ક્યારેય માણી ન શકાય, ખીરનો સ્વાદ માણવા માટે તો અનુભવરૂપ જીભ જ કામ આવે. (૨૬/૫) આ જ રીતે રાગ-દ્વેષરહિત શુદ્ધ આત્મસ્વરૂપ શાસ્ત્રો અને તેની યુક્તિથી જાણી ન શકાય, તે માટે તો અનુભવ અને માત્ર અનુભવ જ કામમાં આવે. - સત્યાવીસમાં ‘યોગ-અષ્ટકમાં ખૂબ સંક્ષેપમાં, માત્ર નામનિર્દેશ કરાતો હોય તે રીતે, જૈન મત પ્રમાણે “યોગની ચર્ચા કરવામાં આવી છે. “મોક્ષની સાથે આત્માને જોડનારો બધો આચાર તે યોગ' એવી યોગની વ્યાખ્યા કરીને સ્થાનયોગ, વર્ણયોગ, અર્થયોગ, આલંબનયોગ અને એકાગ્રતાયોગ – એમ યોગના પાંચ પ્રકાર વર્ણવ્યા છે. આમાંના પહેલા બે કર્મયોગ અને પછીના ત્રણ જ્ઞાનયોગ કહેવાય છે. આ પાંચેય યોગના દરેકના પાછા ઇચ્છાયોગ, પ્રવૃત્તિયોગ, સ્થિરતાયોગ અને સિદ્ધિયોગ – એ ચાર પ્રકારે જોતાં કુલ વીસ ભેદો ગણાવ્યા છે. આ વીસ ભેદના પ્રત્યેકના પાછા પ્રીતિયોગ, ભક્તિયોગ, વચનયોગ અને અસંગયોગ – એ ચાર પ્રકારે જોતાં (વીસને ચારે ગુણતાં) સી ભેદ થાય. સાધકજીવન સાથે સંબદ્ધ વિષયોની ચર્ચા કરતાં હવે આવે છે “નિયાગ-અષ્ટક' અહીં નિયાગ” એટલે ભાવયજ્ઞ એવો અર્થ છે. ગૃહસ્થ માટે વીતરાગની પૂજા વગેરે ક્રિયા બ્રહ્મયજ્ઞ બની શકે, જ્યારે યોગી માટે તો જ્ઞાન એ જ બ્રહ્મયજ્ઞ છે. જૈન ધર્મમાં શ્વેતાંબરો મૂર્તિઓની ભાવપૂર્વક પૂજા કરે છે. આ પૂજાવિધિની એકએક ક્રિયાને, સાધકના વ્યક્તિત્વનો પૂર્ણ વિકાસ થાય તે રીતે, જુદા જુદા ગુણો સાથે સાંકળીને સુંદર રીતે પૂજા-અષ્ટક માં રજૂ કરવામાં આવી છે. દા.ત. દયારૂપ પાણી, સંતોષરૂ૫ શુભ વસ્ત્ર, વિવેકરૂપ તિલક, ભક્તિ અને શ્રદ્ધારૂપ કેસર અને ચંદન, ક્ષમારૂપ ફૂલોની માળા, નિશ્ચય વ્યવહારરૂપ વસ્ત્રયુગલ, ધ્યાનરૂપ અલંકાર, આઠ મદના ત્યાગરૂપ અષ્ટમંગલ, શુભ સંકલ્પનો ધૂપ, ધર્મસંન્યાસરૂપ અગ્નિ, સામર્થ્યયોગરૂપ આરતી, અનુભવરૂપ મંગલદીપ, સંયમયોગરૂપ પૂજા, સત્યનો ઘંટનાદ વગેરે દ્વારા પૂજાનાં એકેએક વિધિ અને દ્રવ્યની પાછળનો ભાવ ખૂબ કાયજ્ઞ છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ટૂંકમાં છતાં સચોટ રીતે રજૂ કરીને, ગૃહસ્થ દ્રવ્યપૂજા અને સાધુએ ભાવપૂજા કરવી જોઈએ તેમ જણાવ્યું છે. પોતે ભાવપૂજામાં તન્મય થઈ ગયા પછી જે વાણી સ્લરી તે શબ્દબદ્ધ કરીને આ અષ્ટકો રચ્યાં હોય તેવી આપણને પ્રતીતિ થાય તેનું આ અષ્ટક સુંદર દૃષ્ટાંત છે. - સાધકજીવનની સર્વોચ્ચ અવસ્થા થાનાવસ્થાની વાત ધ્યાન-અષ્ટક” માં કરવામાં આવી છે. ધ્યાતા, ધ્યાન અને ધ્યેયની એકતા તે “સમાપત્તિ’ કે ‘સમાધિ' કહેવાય છે. જિતેન્દ્રિય, ધીર, પ્રશાંત, સ્થિર સાધક નાસિકાગ્ર ઉપર દૃષ્ટિ રાખીને, પ્રસન્નચિત્તે ધારણા અને ધારાના વેગથી બાહ્ય મનોવૃત્તિને રોકીને જ્ઞાનામૃતનો આસ્વાદ લે છે તે વાત કરીને ઉપાધ્યાયજીએ સાધકનું સુંદર શબ્દચિત્ર ખડું કર્યું છે. ‘કર્મને તપાવે તે તપ” (૩૧/૧) એવી તપની વ્યાખ્યા કરીને તેનાં બાહ્ય તપ અને આત્યંતર તપ એવા બે પ્રકારો “તપ-અષ્ટકમાં રજૂ કરવામાં આવ્યા છે. આ બંને તપમાં પણ આત્યંતર તપ મુખ્ય છે. સાધકની નજર સામે તો મોક્ષપ્રાપ્તિના સાધ્યની મીઠાશ જ હોય છે, તેથી જ્ઞાનીને તપથી આનંદ જ પ્રાપ્ત થાય છે. તપ કેટલું કરવું તેનો સચોટ જવાબ આપતાં અહીં કહેવાયું છે : “ખરેખર એ જ તપ કરવા યોગ્ય છે કે જેમાં દુર્થાન ન થાય, યોગો હીનતા ન પામે અને ઇન્દ્રિયોનો ક્ષય ન થાય.” (૩૧/૭) આ અષ્ટકોના ક્રમમાં છેલ્લા, પણ સાધનામાર્ગના પ્રારંભિક સોપાન સમા “સર્વનરાશ્રય (સર્વનરાશ્રયણ)-અષ્ટક માં સાધક વ્યક્તિએ કોઈપણ પૂર્વગ્રહથી અમુક નિશ્ચિત મતના બદલે રાગ-દ્વેષ વગર દરેક મતમાં રહેલા સત્યનો સ્વીકાર કરવાનું જણાવવામાં આવ્યું છે. ખરેખર તો જે સાધક છે તે કોઈના પણ મત માટે હઠાગ્રહ કે દુર્ભાવના રાખ્યા વગર બધાના મતનો સત્યાંશ સરળતાથી સ્વીકારે છે. કોઈપણ વ્યક્તિનું મન ખુલ્લું હોય અને ચિત્ત શાંત હોય તે બાબત સાધનામાર્ગે આગળ વધવા માટે તે વ્યક્તિને ખૂબ જ ઉપયોગી નીવડે છે. જૈન દર્શનના નયવાદ પ્રમાણે દરેક નય પોતપોતાની રીતે સાચો છે એ સ્વીકારીને જ્ઞાની કોઈ નય પ્રત્યે રાગ કે કોઈ નય પ્રત્યે દ્વેષ રાખતો નથી, પણ બધા નો પ્રત્યે મધ્યસ્થભાવ જ રાખે છે. સર્વનયના જ્ઞાતામાં રાગ, દ્વેષ કે અહંકાર હોતા નથી, પણ ઉપકારબુદ્ધિ કે સમવૃત્તિપણું હોય છે. આવી વ્યક્તિ શુષ્ક વાદ-વિવાદમાં સમય બગાડવાના બદલે ધર્મવાદ કરે છે, અને તેની આ તાત્ત્વિક જિજ્ઞાસા તેને કલ્યાણમાર્ગે દોરનારી હોય છે. તેથી જ ઉપાધ્યાયજી જણાવે છે : “સર્વ નયના જ્ઞાતાનું ધર્મવાદથી ખૂબ કલ્યાણ થાય છે.” (૩૨/૫) નિશ્ચયનય અને વ્યવહારનય (અથવા તો જ્ઞાનનય અને ક્રિયાનય) આ બેમાંથી કોઈ એકને સ્વીકારવાને બદલે બંને નયો પોતપોતાના સ્થાને સાચા છે એમ સ્વીકારનાર જ્ઞાની સાધકનો સર્વોત્કર્ષ થાય જ છે. નિશ્ચય અને વ્યવહાર, વાસ્તવિકતા અને આદર્શ, દ્રવ્ય અને ભાવ, જ્ઞાન અને ક્રિયા જેવા સામસામા છેડાના ભાવોનો સમન્વય “જ્ઞાનસાર'માં જોવા મળે છે. આવા સમન્વય દ્વારા એક સંવાદી જીવનમાર્ગનું આલેખન અહીંયાં પ્રતીત થાય છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૯ : अनुक्रम : क्रमांक विषय पृष्ठ क्रमांक क्रमांक विषय पृष्ठ क्रमांक २० ९३ ९७ ८ २१ पूर्णताष्टकम् मग्नाताष्टकम् स्थिरताष्टकम् मोहाष्टकम् १०१ १८ २३ १०५ ज्ञानाष्टकम् १०९ शम अष्टक २८ २५ ११४ इंद्रियजय अष्टकम् ११९ १२३ त्यागाष्टकम् क्रियाष्टकम् १३० सर्वसमृद्ध्यष्टकम् कर्मविपाकध्यानाष्टकम् भवोद्वेगाष्टकम् लोकसंज्ञात्यागाष्टकम् शास्त्राष्टकम् परिग्रहाष्टकम् अनुभवाष्टकम् योगाष्टकम् नियागाष्टकम् भावपूजाष्टकम् ध्यानाष्टकम् तपोष्टकम् सर्वनयाश्रयणाष्टकम् चूलिका परिशिष्ट - १ परिशिष्ट - २ परिशिष्ट - २ शब्दकोश अकारादिक्रम १३५ १३९ १४४ १४८ तृप्त्यष्टकम् निर्लेपाष्टकम् निस्पृहाष्टकम् मौनाष्टकम् विद्याष्टकम् विवेकाष्टकम् मध्यस्थाष्टकम् निर्भयाष्टकम् अनात्मशंसाष्टकम् तत्त्वदृष्टिअष्टकम् १५३ १६६ १८९ १९० १९१ २१४ Page #21 -------------------------------------------------------------------------- ________________ ૨૦ agilareit જ્ઞાનાચાર પ્રતિ ઇમ કહેવું , જ્ઞાનાચાર જિહાં તાઈ તાહરઈ પ્રસાદિ તારું શુદ્ધ પદ કેવલજ્ઞાન નાવઈ, તિહાં તાઈ તાહરી સેવા કરવી. ઇમ દર્શનાચારની સેવા ક્ષાયિક સમન્વરૂપ શુદ્ધ પદ લાભઈ તાઈ, ચારિત્રાચારની યથાખ્યાત ચારિત્ર લાભઈ તાઈ, તપાચારાચારતા ચરમ સુફલધ્યાન લાભનઈ] તાઈ, વીર્યાચારની સર્વાચાર શુદ્ધિ લાભ(ઈ) તાઈ સેવા કરવી. એ શુદ્ધ સંકલ્પપૂર્વક સર્વ કિયા લેખઈ લાગઈ. સંકલ્પીન કર્મ ફલઈ નહિ. -ત્યાગદમ્ ૮/૬ આત્મા તેહ જ સ્વતંત્રપણઈ જ્ઞપ્તિ ક્રિયા કરઈ છશું તે માર્ટિ આત્મા તો કર્તા. જ્ઞાનાનુવિદ્ધ નિર્વસ્ત્રવિકાર્ય પ્રાપ્યપરિણામ ભજઈ છ$ તે માર્ટિ કર્મ. ઉપયોગઈં સાધકતમ થાઈ છÉ તે માર્ટિ કરણ છઇં. આપે જ શુભ પરિણામ દાનપાત્ર છ તે માર્ટિ સંપ્રદાન છ ઈં. પૂર્વ પૂર્વ જ્ઞાનપર્યાયથી ઉત્તરોત્તર જ્ઞાનપર્યાય સારું છઈ તે વિશ્લેષાવધિપણા માટિ અપાદાન છઈ. સામાન્યાધાર્ચે વિશેષ પરિણમઈ છઈ, જિમ સામાન્યાધારઈ કટકકુંડલાદિ પર્યાય એ રૂપÉ આધાર છે. એ અભેદઈં કારક સંગતિ વખાણી. નયપંડિતાઈ નયાંતરિ પિણ વખાણવી. – વિદ્યાનું ૬/૭ Page #22 -------------------------------------------------------------------------- ________________ उपाध्याय श्री यशोविजय महाराज कृत ज्ञानसार ।। ૐ નમઃ || ऐन्द्रवृन्दनतं नत्वा वीरं तत्त्वार्थदेशिनम् । अर्थ: श्रीज्ञानसारस्य लिख्यते लोकभाषया ।। અર્થ : ઇન્દ્રના સમૂહ વડે નમસ્કાર કરાયેલા અને તત્ત્વાર્થના ઉપદેશ કરનારા એવા શ્રી વીરપ્રભુને (મહાવીર ભગવંતને) નમસ્કાર કરીને જ્ઞાનસારનો અર્થ લોકભાષામાં લખવામાં આવે છે. नैवास्ति राजराजस्य यत्सुखं नैव देवराजस्य । तत्सुखमिहैव साधोर्लोकव्यापाररहितस्य ।। ( प्रशमरति - १२८) અર્થ : રાજાઓના રાજા(ચક્રવર્તી)ને તથા દેવોના રાજા(શક્રઇન્દ્ર)ને તે સુખ નથી જ, જે સુખ લોકવ્યાપારથી રહિત થયેલા સાધુને અહીં જ છે. Page #23 -------------------------------------------------------------------------- ________________ पूर्णताष्टकम् ऐंद्र श्रीसुखमनेन लिलालग्नमिवाखिलम् । सच्चिदानंदपूर्णेन पूर्ण जगदवेक्ष्यते ।। १ ।। १ बालावबोध- ऐंद्र कहतां इंद्र संबंधिनी जे । श्री क लक्ष्मी, तेहनुं जे। सुख तेहनई विष । मग्न एहवो जे पुरुष तेण । लीला क० विनोद, तेहमां । लग्न क० लागु । इव यथा । अखिलं क० सर्व जग देखई तिम । सत् क० सत्ता । चित् क० ज्ञान । आनंद क० सुख, ए त्रण अंशइ । पूर्ण क० पुरो जे पुरुष तेणई । दर्शनज्ञानचारित्र ए त्रण अंशे पूर्ण । पूर्ण जगत् क पूर्ण जग । अवेक्ष्यते क० देखई । ते अधूरो कहीइं न देखई । एतावता ए अर्थ । जिम सुखीओ सर्वनईं सुखिआ जाणे तिम पूरो सर्वनईं पूरा जाणई । निश्च दृष्टिं भ्रांति नथी । १ अर्थ : જેમ ઇન્દ્ર[લોક]ને લગતી લક્ષ્મીના સુખમાં મગ્ન થયેલો પુરુષ સંપૂર્ણ જગતને લીલાસુખમાં લાગેલું જુએ છે, તેમ સત્-સત્તા, ચિત્-જ્ઞાન અને આનંદ-સુખ એ ત્રણેય અંશ વડે પરિપૂર્ણ જ્ઞાની જગતને પૂર્ણ જુએ છે, અધૂરું ક્યાંય જોતો નથી. તાત્પર્ય એ છે કે જેમ સુખી સર્વને સુખી જાણે છે તેમ પૂર્ણ બધાને પૂર્ણ જાણે છે. નિશ્ચયનયની દૃષ્ટિએ ભ્રાંતિ નથી. ૧. ज्ञानसार पूर्णता या परोपोधेः सा याचितकमंडनम् । या तु स्वाभाविकी सैव जात्यरत्नविभानि भा ।।२।। aro - पूर्णता क० पूर्णपणुं । या क० जे । उपाधि धन-धान्य- परिग्रहादि रूप, तेहथी । पर क० आत्मद्रव्यथी भिन्न छइ, एतलई परोपाधि मानी लोधी जे पूर्णता छई । सा क० तेह | याचितक वी (वि) वाहादिक अवसरिं पर पासिंथी मांगी लीधुं । मंडन क० आभरण ते सरिखी छई । या क० जे । तु पुनः । स्वाभाविकी क० ज्ञान - दर्शन - चारित्र स्वभाव सिद्ध पूर्णता छ । २वो । २. 1 मां 'दर्शनज्ञानचरित्र ए ३ अंशे पूर्णः ' १. आसावजोधमां क० नो अर्थ कहतां = 'खेटले' આ શબ્દો નથી. (सूयना આ પુસ્તકમાં નીચે ટિપ્પણમાં હિંદીમાં લખેલ અંક ટિપ્પણનો નંબર સૂચવે છે, જ્યારે અંગ્રેજીમાં લખેલ અંક જે તે પ્રતનંબર સૂચવે છે. આ પ્રતોની વિગતો ‘ઉપયોગમાં લીધેલ હસ્તપ્રતો तथा अर्यपद्धति' मां खापेस छे.) Page #24 -------------------------------------------------------------------------- ________________ ३ पूर्णताष्टकम् सैव क० तेह ज । जात्यरत्न क० जाचुं रतन तेहनी । विभा क० कांति, तेहनइ । निभा क० सरिखी । उपाधिनी पूर्णता जाई, पणि स्वभावनी पूर्णता कदापि न जाई ए भावार्थः । २ અર્થ : જે પૂર્ણતા આત્મદ્રવ્યથી ભિન્ન ધન-ધાન્ય-પરિગ્રહાદિરૂપ ઉપાધિથી, એટલે કે પર વસ્તુથી, માની લીધેલી પૂર્ણતા છે તે વિવાહાદિ અવસરે બીજા પાસેથી માગી લાવેલાં ઘરેણાં જેવી છે. પરંતુ જે સ્વાભાવિકી એટલે જ્ઞાન, દર્શન અને ચારિત્રની સ્વભાવસિદ્ધ પૂર્ણતા છે તે ઉત્તમ રત્નની કાંતિ સમાન છે. ઉપાધિની પૂર્ણતા જાય, પણ સ્વભાવની પૂર્ણતા કદાપિ ન જાય એ ભાવાર્થ છે. ૨. अवास्तवी विकल्पैः स्यात्पूर्णताब्धेरिवोर्मिभिः । पूर्णानंदस्तु भगवांस्तिमितोदधिसन्निभः ।। ३ ।। बा०: अवास्तवी क० अवस्तुथी उपनी एटलइ जूठी, साची नहीं । विकल्पैः क० अहं धनी, अहं रूपवार्न', अहं पुत्रदारवान् इत्यादि संकल्प-विकल्पई करीनई । स्यात् क० होई । पूर्णता क० पूर्णपणुं । अब्धेः क० समुद्रनई । इव क० यथा । ऊर्मिभिः क० कल्लोलई । पूर्णानंदः क० सुखई पूरो । तु पुनः । भगवान् क० शुद्ध स्वभाव आत्मा ते । स्तिमित क० निश्चल जे । उदधि क० समुद्र तेणें । सन्निभ क० सरिखो छ । आत्मा समुद्रनी परिं ज्ञानादि रत्नई सदाई पूर्ण ज' छई इम भाववुं । बाह्य दृष्टि विकल्प कल्लोलई पूर्ण मानी लीइं छई ए भाव । ३ અર્થ : જેમ કલ્લોલો-તરંગો વડે સમુદ્રની કલ્પિત પૂર્ણતા હોય છે તેમ, ‘હું ધનવાન છુ,' ‘હું રૂપવાન છું,’ ‘હું પુત્ર અને સ્ત્રીવાળો છું' ઇત્યાદિ સંકલ્પ-વિકલ્પો વડે અવસ્તુથી ઉત્પન્ન થયેલી જૂઠી, એટલે સાચી નહિ એવી, કલ્પિત પૂર્ણતા હોય છે. પરંતુ પૂર્ણાનંદ ભગવાન એટલે શુદ્ધ સ્વભાવવાળો આત્મા નિશ્ચલ-સ્થિર સમુદ્રના જેવો હોય છે. આત્મા સમુદ્રની પેઠે જ્ઞાનાદિ રત્નોથી સદાય પૂર્ણ જ છે એમ ભાવવું એટલે કે વિચારવું. બાહ્ય દૃષ્ટિ તો વિકલ્પના કલ્લોલોથી જ પોતાને પૂર્ણ માની લે છે એ ભાવ છે. ૩ जागर्ति ज्ञानदृष्टिश्चेत्तृष्णाकृष्णाहि जांगुली । पूर्णानंदस्य तत्किंस्याद्दैन्यवृश्चिकवेदना ।। ४ ।। बा०- जागर्ति क० जागई छई । ज्ञानदृष्टिः क० पूर्णता ज्ञाननी दृष्टि । चेत क० जो, केहवी छइ ज्ञानदृष्टि ? तृष्णारूप । जे कृष्णाहि क० कालो सर्प ते विषई। जांगुली विद्या सरिखी । पूर्ण १. 1 मां 'अहं रूपवान" शब्दो नथी । २.1 समुद्रनी परिं, जीक जधी प्रतोभां मात्र 'समुद्रनी' शब्दों छे. । ३. 3, 10 पूर्णता; जाडी जधी प्रतोभां 'पूर्ण ज' Page #25 -------------------------------------------------------------------------- ________________ ज्ञानसार ज्ञानदृष्टि तृष्णा नाशइं, अधूरानइं तृष्णा वधई । पूर्णानंदस्य क० पूर्णानंदमय पुरुषने । तत् क० तो । किं क० स्युं? स्यात् क० थाई, अपितु न थाई। दैन्य क० दीनपणारूप । वृश्चिक क० वींछी तेहनी । वेदना पीडा नाशई। जेहथी सर्पनी पीडा नासई तेहथी वींछीनी पीडा किम न नासई ? एतावता पूर्ण होई ते तृष्णा-अदीन होइं ए भाव। ४ અર્થ : તૃષ્ણારૂપ જે કાળો સર્પ છે તેને વશ કરવા માટે જાંગુલીવિદ્યા (ગારુડીમંત્ર) સરખી જો પૂર્ણતારૂપ જ્ઞાનની દૃષ્ટિ જાગે છે, તો તે પૂર્ણ જ્ઞાનદૃષ્ટિવાળાની તૃષ્ણા નાશ પામે છે, (પણ) અધૂરી દૃષ્ટિવાળાની તૃષ્ણા વધે છે. પૂર્ણાનંદમય પુરુષને તો દીનતારૂપ વીંછીની વેદના શું અસર કરે? એટલે ન કરે. તેની દીનપણારૂપ વીંછીની પીડા નાસે જ. જેનાથી સાપની પીડા નાસે તેનાથી વીંછીની પીડા કેમ ન નાસે ? એટલે પૂર્ણ હોય તે તૃષ્ણાથી અદીન (દીન નહિ તેવો) હોય, એ ભાવ છે. ૪ पूर्यन्ते येन कृपणास्तदुपेक्षैव पूर्णता । पूर्णानंदसुधास्निग्धा दृष्टिरेषा मनीषिणाम् ।। ५ ।। बा०- पूर्यते क० पूराइं । येन क० जेणई धनधान्यादिक परिग्रहें । कृपणा क० हीनसत्त्व लोभीओ पुरुष। तदुपेक्षैव क० धन-धान्यादि परिग्रहनी उपेक्षा ज। पूर्णता कहीइं। इहां' उपादान सविकल्प छई, उपेक्षा निर्विकल्प छइं, ते माटिं उपेक्षा लीधी । पूर्णानन्दरूप जे। सुधा० क० अमृत तेणई। स्निग्ध क० स्नेहवंत। दृष्टि ए । मनीषिणाम् क० बुधिवंतनी। आत्मद्रव्यना शुद्ध ज्ञानादि पर्यायनी पूर्णता सदा अवस्थित छई, पणि तिहां पुद्गलांशे कल्पित ओछाई जणाती नथी परम(म्) उपेक्षाई स्फुरदरूप पूर्णता ज प्रकाशई ए भाव । ५ અર્થ : જે ધનધાન્યાદિ પરિગ્રહથી કૃપણો એટલે કે હીનસત્ત્વ લોભી પુરુષો પૂરાય છે (સંતોષ માને છે), તે ધનધાન્યાદિ પરિગ્રહની ઉપેક્ષા જ પૂર્ણતા કહેવાઈ છે. અહીં ઉપાદાન (ભેગું કરવું તે) સવિકલ્પ છે, ઉપેક્ષા નિર્વિકલ્પ છે, માટે ઉપેક્ષા લીધી. પૂર્ણાનંદરૂપ અમૃત વડે સ્નિગ્ધ-સ્નેહવંત (આદ્ર) થયેલી દૃષ્ટિ બુદ્ધિવંત પંડિતોની છે. આત્મદ્રવ્યના શુદ્ધ જ્ઞાનાદિ પર્યાયની પૂર્ણતા સદા અવસ્થિત (વધ-ઘટ વિનાની) જ છે, પણ ત્યાં પુદ્ગલરૂપ અંશ થકી નિપજેલી (કલ્પિત) ઓછાઈ (ઉણપ) જણાતી નથી, પરમ ઉપેક્ષાથી સ્કુરાયમાણ (અંતર્મુખતાથી તેજસ્વી) સ્વરૂપવાળી પૂર્ણતા જ પ્રકાશે છે એ ભાવ. ૫ ૨. 2, 8, 9 પીડા નામેં | ૨. 4,5,6,9,10,11 ફૂદાં; 1,2,3 હૃદi; 8 ા ! રૂ. 1, 4, 6, 7,11 પાન સવિકલ્પ 3, 8 કપાવાનાવિન્ય 14.1, 5, 6, 7 તે પુણે સ્વિત; 3 પુસંન્વિત Page #26 -------------------------------------------------------------------------- ________________ पूर्णताष्टकम् अपूर्णः पूर्णतामेति पूर्यमाणस्तु हीयते ।। पूर्णानंदस्वभावोऽयं जगदऽद्भुतदायकः ।। ६ ।। बा० - अपूर्णः क० त्यागभावइं पुद्गलई अपूर्यो थको आत्मा । पूर्णतां क० पूर्णपणा प्रति। एति क० पामइ छई। पूर्यमाण क० धनधान्यादिकई पूरीतो थको। तु पुनः । हीयते क० हानि पामे छे । पुद्गलनई अनुपादाने ज्ञानादि पूर्णता । पुद्गल-उपचयइं ज्ञानादि-हानि ए प्रसिध ज छे । पूर्णानंद जे शुद्धात्मा तेहनो । स्वभाव अयं क० ए । जगत् क० जग तेहनइं। अद्भुत क० आश्चर्य तेहनो। दायक क० देणहार छइं । लौकिक भंडार प्रमुख अणपूरीतो पूरातो नथी, अनई पूरीतो हानि पामतो नथी । आत्मा तो एहथी विपरीत, ते माटई आश्चर्य । ६ અર્થ : ત્યાગના ભાવથી, પુદ્ગલ વડે અપૂર્ણ એવો આત્મા પૂર્ણતાને પામે છે અને ધનધાન્યાદિ પુદ્ગલ વડે પૂર્ણ થતો આત્મા (જ્ઞાનાદિ ગુણની) હાનિ પામે છે. પુદ્ગલના અનુપાદાનથી (નહીં ગ્રહણ કરવાથી, ત્યાગવાથી) જ્ઞાનાદિની પૂર્ણતા અને પુદ્ગલના ઉપચયથી (સંગ્રહથી, ગ્રહણથી) જ્ઞાનાદિની હાનિ એ પ્રસિદ્ધ જ છે. આ પૂર્ણાનંદરૂપ શુદ્ધ આત્માનો સ્વભાવ જગતને આશ્ચર્ય કરનાર છે. લૌકિક ભંડાર વગેરે ન પૂર્યો હોય તો પૂર્ણ જણાતો નથી અને પુરાયેલો હોય તો હાનિ પામેલો ગણાતો નથી. પણ આત્માનો સ્વભાવ તો એનાથી વિપરીત છે, તે માટે આશ્ચર્ય છે. હું परस्वत्वकृतोन्माथा भूनाथा न्यूनतेक्षिणः । स्वस्वत्वसुखपूर्णस्य न्यूनता न हरेरपि ।। ७ ।। बा०- परस्वत्व क० परद्रव्यमांहि आपणपुं तेणे करी । कृत क० को छइं । उन्माथ क० व्याकुल भाव जेणई एहवा जे । भूनाथ क० राजान् । 'अपि' शब्द बाहिरथी लीजें, ते पणि । न्यूनता क० परनी अपेक्षा आपमा ओछाई तेहनां । ईक्षिण क० देखणशील छइं । स्वस्वत्व क० आत्मद्रव्यनुं जे स्वत्व, तेहy जे सुख, निरपेक्षा(क्ष) अनवच्छिन्न आनंद, तेणइं जे पूर्ण छई तेहनइं। न्यूनता क० ओछाई। न क० नहीं । हरेरपि क० इंद्रथी पणि । स्वभावसुख सर्वनइं सरिखं, तिहां अधिकाई ओछाई कोइथी नथी। ७ १. 1 त्यागभावइं पुद्गले पूर्यो थको । २. 6 आत्माभाव । ३. 4, 5, 6,7, 11 जेहोइनइ । ४. 2,8 राजान्; 1 राजा; 3, 4, 5, 6, 7, 9, 10,11 राजान । ५. 1, 2, 4, 5, 7, 11 सत्व । ६. 1, 2, 4, 5, 6, 7, 11 ओछाई अधिकाई Page #27 -------------------------------------------------------------------------- ________________ ज्ञानसार ६ અર્થ : પરદ્રવ્યમાં પોતાપણું કરી વ્યાકુળભાવ કરનારા રાજાઓ પણ પરની અપેક્ષાએ પોતાનામાં ન્યૂનતા (ઓછાઈ) જોવાના સ્વભાવવાળા છે. આત્મદ્રવ્યના સ્વત્વનું જે સુખ છે તે નિરપેક્ષ, અનવચ્છિન્ન (સ્વાધીન અને અમર્યાદિત) આનંદથી પૂર્ણ છે, તેને ઇન્દ્ર ( ना वैभव ) उरतां पए न्यूनता (खोछाई ) नथी. स्वभावसु सर्वने सरभुं छे, त्यां કોઈથી અધિકતા કે ઓછાઈ નથી. ૭ ( नोंध : अनुष्टुप छंधना या सोमा 'अपि' शब्द सेवाय तेम न हतो, पा શ્લોકના ભાવને સમજવા માટે જરૂરી હતો તેથી તે શબ્દ બહારથી લેવો તેમ બાલાવબોધમાં કર્તા જણાવે છે.) कृष्ण पक्षे परिक्षीणे शुक्ले च समुदंचति । सकलाध्यक्षा पूर्णानंदविधो कला ।। ८ ।। पूर्णाताष्टकम् ।। १ ।। बा०- कृष्णे पक्षे क० कृष्णपक्ष । परिक्षीणे क० क्षय प्राप्त थकई । शुक्ले च क० शुक्लपक्ष । समुदंचति क० वधतई थकडं । द्योतते क० शोभई छई । सकलाध्यक्षा क० सर्वनई प्रत्यक्ष । पूर्णानंद रूप जे। विधु क० चंद्रमा तेहनी । कला । चंद्रपक्षइं कृष्णपक्ष अंधारो पखवाडो, शुक्लपक्ष अजूआलो पखवाडो, कला षोडश भाग । पूर्णानंदपक्ष कृष्णपक्ष अर्धपुद्गलथी अधिक संसारपरिभ्रमणशक्ति, शुक्लपक्ष अर्धपुद्गलाभ्यंतर संसार, कला चैतन्यपर्यायरूप जाणवी । "जेसिमवड्ढो पुग्गलपरि अट्टो सेसओ अ संसारो । " ते सुक्कपक्खिआ खलु, अवरे पुण कण्हपक्खिआ [ भणिया ] ।। ' " " जो जो किरिआवाई सो भव्वो णियमा सुक्क पक्खिआ । अंतो पुग्गल परिअट्टस्सु सिज्झइ ।।' ए दशाश्रुत [स्कंध] चूर्णि अनुसारें पुद्गलपरावर्त थाकतां संसार ते कृष्णपक्ष, तेहनइ मध्यई शुक्लपक्ष जाणवो । ८ ए पूर्णताष्टकनो अर्थ कहिओ ।। १ ।। અર્થ : કૃષ્ણપક્ષનો ક્ષય થતાં અને શુક્લપક્ષની વૃદ્ધિ થતાં સર્વને પ્રત્યક્ષ એવી પૂર્ણાનંદરૂપ ચંદ્રમાની કલા શોભે છે. १. 1 पाम्यइ Page #28 -------------------------------------------------------------------------- ________________ पूर्णाष्टकम् ચંદ્રપક્ષે કૃષ્ણપક્ષ એટલે અંધારિયાનું પખવાડિયું, શુક્લપક્ષ એટલે અજવાળિયાનું પખવાડિયું, કલા એટલે સોળ ભાગ. પૂર્ણાનંદપક્ષે કૃષ્ણપક્ષ એટલે અર્ધપુદ્ગલપરાવર્તથી અધિક સંસાર પરિભ્રમણશક્તિ, શુક્લપક્ષ એટલે અર્ધપુદ્ગલપરાવર્તની અંદરનો સંસાર, કલા તે ચૈતન્યપર્યાયરૂપ જાણવી. “જેઓનો કંઈક ન્યૂન અર્ધપુદ્ગલપરાવર્ત સંસાર બાકી છે તે શુક્લપાક્ષિક અને બીજા (તેથી અધિક સંસારવાળા) કૃષ્ણપાક્ષિક જાણવા." ७ “જે જે ક્રિયાવાદી (આત્મવાદી) છે તે ભવ્ય છે અને અવશ્ય શુક્લપાક્ષિક છે. તે એક પુદ્ગલપરાવર્તની અંદર સિદ્ધ થાય છે.” એ ‘દશાશ્રુત-ચૂર્ણિ’ અનુસાર પુદ્ગલપરાવર્તથી અધિક સંસાર તે કૃષ્ણપક્ષ અને તેની અંદરનો કાળ તે શુક્લપક્ષ જાણવો. ૮ આ પૂર્ણતા-અષ્ટકનો અર્થ કહ્યો. ॥ ૧ ॥ Page #29 -------------------------------------------------------------------------- ________________ ज्ञानसार २ मग्नाताष्टकम् प्रत्याहृत्येंद्रियव्यूहं समाधाय मनो निजम् । दधञ्चिन्मात्रविश्रांति मग्न इत्यभिधीयते ।। १ ।। बा०- प्रत्याहत्य क० प्रत्याहरीनई निज निज विषयसंचारथी पाछा वालीनइं । इंद्रियव्यूह क० इंद्रियसमूह प्रति। समाधाय क० विषयांतर संचार रुंधी आत्मद्रव्यनि विषय करीनइं। मनो क० मन । निजं क० पोतानुं । दधत् क० धरतो । चिन्मात्र क० ज्ञानमात्र। तिहां विश्रांति क० वीसामा प्रति। सर्व भाव ज्ञानरूप जे भाव' एहवो होइं ते। मग्न इति क० मग्न इम करी। अभिधीयते क० कहीइं। १ અર્થ ઇંદ્રિયોના સમૂહને પ્રત્યાહારીને એટલે કે પોતપોતાના વિષયરૂપ સંચારથી પાછા વાળીને, પોતાના મનને વિષયાંતર સંચારથી રૂંધીને (રોકીને) અર્થાત્ આત્મદ્રવ્યના વિષયમાં [એકાગ્ર કરીને જ્ઞાનમાત્રમાં વિશ્રાંતિ (સ્થિરતા) ધારણ કરતો આત્મા મગ્ન કહેવાય છે. જેનો સર્વ ભાવ(એટલે પદાર્થો)ના જ્ઞાનરૂપ મનોભાવ આવો (એટલે કે શ્લોકમાં વર્ણવ્યા પ્રમાણેનો) હોય તે મગ્ન કહેવાય. ૧ (स२पायो : “विषय विरे नन्द्रिय रे, ते ४i प्रत्याहारी २ ।” - यशोवा' योगष्टिसजाय यस्य ज्ञानसुधासिंधुपरब्रह्मणि मग्नता ।। विषयांतरसंचारस्तस्य हालाहलोपमः ।। २ ।। बा०- यस्य क० जेहनइं। ज्ञानरूप जे । सुधा क० अमृत । सिंधु क० तेह ज समुद्र एहवो जे। परब्रह्मणि क० प्रपंचरिहत शुद्ध आत्मज्योति तेहनइं विषई । मग्नता छइं । विषयांतर क० ज्ञान टालीनई अनेरा अर्थ, रूप, रसादिक तेहनो । संचार क० जिहां मन दोडवू । तस्य क० तेहनइं । हालाहलोपमः क० जहर सरखो लागई । जिम मालतीनो रातो मधुकर कइंरडई न बइंसई, तिम अंतरंगसुख बाह्य प्रवृत्ति चालई नहीं । २ १. 6, संचार; 9ी अधी प्रतीम संसार । २. 1, 4, 5, 6,7, 11 भावनो । ३. 6 'तेह ज समुद्र,' पाही घामा 'समुद्र'। ४. 1, 2, 4, 5, 7, 9, 11 तिहां । ५. 1, 2, दोडावq, 4, 5, 7 दोडावू Page #30 -------------------------------------------------------------------------- ________________ मग्नाताष्टकम् ९ :: અર્થ : જેને જ્ઞાનરૂપ અમૃતના સમુદ્રસમાન, પ્રપંચરહિત શુદ્ધ આત્મજ્યોતિરૂપ પરબ્રહ્મના વિષે મગ્નતા છે તેને જ્ઞાન છોડીને બીજા અનેરા અર્થ, રૂપ, રસાદિકને વિષે મનને દોડાવવું તે ઝેર જેવું લાગે છે. જેમ માલતી(ફૂલ)નો રાતો (ચાહક, મગ્ન) મધુકર (ભ્રમ૨) કેરડા ઉ૫૨ ન બેસે, તેમ અંતરંગ સુખમાં મગ્ન બાહ્ય પ્રવૃત્તિએ ચાલે નહિ. ૨ स्वभावसुखमग्नस्य जगत्तत्त्वावलोकिनः ' । कर्तृत्वं नान्यभावानां साक्षित्वमवशिष्यते ।। ३ 11 बा०- स्वभावसुख क० सहजानंद तेहनइं विषई जे । मग्न छई पुरुष तेह केहवो छई । जगनुं जे । तत्त्व क० स्याद्वादशुद्ध स्वरूप तेहनो । अविलोकी क० परखीनई देखणहार तेहनइं । कर्तृत्वं० क० कर्तापणुं । न क० नथी । मृदादि भाव घटत्वपणई परिणमई तिहां कुंभकारादि साखीमात्र छें। किम अभिमान धरइ छें जे अमे घटादिभाव कर्तार छु ? अन्यभावानां क० पोतानो (ना) आत्माथी अन्य पदार्थ तेहनुं । साक्षित्वं क० साखीपणुं । अवशिष्यते क० थाकतुं रहइ छ । ३ भाषावर्गणाद्रव्य वर्णपणई परिणमई छई । ते [वर्ण] पदपणई, [पद] वाक्यपणई, वाक्य महावाक्यपणई' ते ग्रंथकार साखी मात्र छई । ते किम अभिमान धरई छई जे हुं ग्रंथकर्ता छु ? सर्व द्रव्य स्वपरिणामनो कर्तार छ । परपरिणामनो कोई कर्ता नथी, अ भावनाई अन्य भावनुं कर्तृपणुं टलई साक्षीपणुं आवई । અર્થ : સહજાનંદના વિષે મગ્ન પુરુષ કેવો છે ? જગતનું જે તત્ત્વ એટલે કે સ્યાદ્વાદ શુદ્ધ સ્વરૂપ છે તેને પારખીને તેનો દેખનાર છે, તેનું કર્તાપણું (તેને) નથી. મૃદાદ (માટી વગેરે) ભાવો ઘટત્વપણે પરિણમે ત્યાં કુંભાર વગેરે સાક્ષીમાત્ર છે. તે કેમ અભિમાન ધરે કે અમે ઘટાદિ ભાવના કર્તા છીએ ? પોતાના આત્માથી [ભિન્ન] અન્ય પદાર્થોનું સાક્ષીપણું તેને રહે છે. ૩ ભાષાવર્ગણાદ્રવ્ય વર્ણપણે પરિણમે છે, તે વર્ણ પદપણે, પદ વાક્યપણે, વાક્ય મહાવાક્યપણે (પરિણમે છે), ત્યાં ગ્રંથકાર સાક્ષીમાત્ર છે. તે કેમ અભિમાન ધરે કે ‘હું ગ્રંથકર્તા છું ?’ સર્વ દ્રવ્ય સ્વ-પરિણામનો કર્તા છે, પ૨-પરિણામનો કોઈ કર્તા નથી- એ ભાવનાથી અન્ય ભાવનું કર્તૃત્વપણું ટળીને સાક્ષીપણું આવે છે. ૨. 2, 8, 9, નાત્તાવિોનિ:; 4 ખત્તત્વાઽવહોવિનઃ ॥ ૨. પ્રત નં. 2 અને 11 માં નીચેનું લખાણ છે : "कर्म शुभाशुभ उदयग्रसित, समें समें रसलीन; साखीभूत थतां थकां देखइ ज्ञान प्रवीन । जु काहु विष नींबरस फरसें नहीं, निरविष तन जब होइ ।" इत्यादि । રૂ. 1, 4, માં વાવ્ય મહાવાવ્ય પળરૂં' શબ્દો નથી.। ૪. 1, 4, 11 એ ભાવનું Page #31 -------------------------------------------------------------------------- ________________ ज्ञानसार परब्रह्मणि मग्नस्य श्लथा पौद्गलिकी कथा ।। क्वामी चामीकरोन्मादाः स्फारा दारादराः क्व च ।। ४ ।। बा०- परब्रह्मिण क० परब्रह्मनइं विषइं । मग्न क० जे मग्न पुरुष छई तेहनइं । श्लथा क० शिथिल छइं । पौद्गलिकी क० पुद्गलद्रव्यसंबधिनी । कथा क० वात । क्व क० किगं । अमी क० ए प्रत्यक्ष देखीता । चामीकर क० सुवर्ण तेहना । उन्माद क० उन्माद । स्फार क० देदीप्यमान । दारादरः क० स्त्रीना आदर आलिंगनादि रूप । क्व च क० ते पणि किहां? ४. અર્થ : પરબ્રહ્મને વિષે જે પુરુષ મગ્ન છે તેને પુદ્ગલદ્રવ્યસંબંધી કથા શિથિલ-નીરસ લાગે છે. તો તેને આ પ્રત્યક્ષ દેખાતા સુવર્ણના ઉન્માદ (ધનનું અભિમાન) ક્યાંથી હોય? અને દેદીપ્યમાન એવા સ્ત્રીના આલિંગન આદિ રૂપ આદર પણ ક્યાંથી હોય? ૪ तेजोलेश्याविवृद्धिर्या साधो: पर्यायवृद्धितः । भाषिता भगवत्यादौ सेत्थंभूतस्य युज्यते ।। ५ ।। बा०- तेजोलेश्या क० चित्तसुखलाभलक्षण तेहनी । [वि]वृद्धि क० विशेष वृद्धि । या क० जे। साधो क० चारित्रीआनिं । पर्यायवृद्धित: क० मासादिक चारित्रपर्यायवृद्धिनी अपेक्षाई । भाषिता क० कही। भगवत्यादौ क० भगवतीसूत्रप्रमुख ग्रंथनई विषई । सा क० ते । इत्थंभूतस्य क० एहवो जे क्रमई क्रमई ज्ञानमग्न होइ तेहनइं । युज्यते क० घटइं । बीजा जे मंदसंवेगी होइं तेहनइं ए भाव न होइं । ५. आलावो श्री भगवतीनो । जे इमे अज्जत्ताए समणा निग्गंथा विहरंति ते णं कस्स तेउलेस्सं वितिवयंति । गोयमा ! मासपरिआए समणे निग्गंथे वाणमंतराण देवाणं तेउलेस्सं वितिवयति ।। एवं दुमासपरिआए समणे निग्गंथे असुरिंदवज्जिआणं भवणवासीणं देवाणं तेउलेस्सं वितिवयति। तिमासपरिआए समणे निग्गंथे असुरिंदकुमाराणं देवाणं तेउलेस्सं वितिवयति । चउमासपरिआए समणे निग्गंथे चंदिमसूरवज्जिआणं गहगणनक्षत्रतारारूवाणं जोइसिआणं तेउलेस्सं वितिवयति । पंचमासपरिआए समणे निग्गंथे चंदिमसूरिआणं जोइसिआणं तेउलेस्सं वितिवयति । छमासपरिआए समणे निग्गंथे सोहम्मीसाणाणं देवाणं ते० वि० । १. 1, 4, 6, 11 पौद्गलिका । २. 2 आत्मिक सुखनी वृद्धि Page #32 -------------------------------------------------------------------------- ________________ मग्नाताष्टकम् ૧૧ सत्तमासिआएपरिआए समणे सणंकुमार माहिंदाणं देवाणं ते० वि० । अठमासिआएपरिआए समणे निग्गंथे बंभलोअ लंतग देवाणं ते० वि० । नवमासारआए समणे निग्गंथे महासुक्के सहस्साराणे देवाणे ते० वि० । दसमासपरिआए समणे निग्गंथे आणय-पाणय-आरण-अञ्चुआणं देवाणं ते० वि० । एक्कारसमासपरिआए समणे निग्गंथे गेविज्जिवमाणाणं देवाणं ते० वि० । बारसमासपरिआए समणे अणुत्तरोववाइआणं देवाणं ते० वि० । तेण परं सुक्के सुक्काभिजाती भविता सिज्झइ, बुज्झइ, मुच्चइ, परिनिव्वाइ, सव्व दुखाणंमंत करेइ। ભગવતીસૂત્ર' ૧૪ મું શતક उक्तं“मासादिपर्यायवृद्धया द्वादशभिः परं तेजः । सुखं प्राप्नोति चारित्री सर्वदेवेभ्य उत्तमम् ।।" धर्मबिंदौ "तेजश्चित्तसुखलाभलक्षणं" वृत्तौ અર્થ : ચારિત્રવાન સાધુને માસાદિક ચારિત્ર-પર્યાયની વૃદ્ધિની અપેક્ષાએ તેજલેશ્યા એટલે ચિત્તસુખલાભલક્ષણની વિશેષ વૃદ્ધિ, જે ભગવતીસૂત્ર એ મુખ્ય ગ્રંથમાં કહી છે તે, આવો જે ક્રમે ક્રમે જ્ઞાનમગ્ન શ્રમણ હોય તેને લાગુ પડે છે, બીજા જે મંદસંવેગી હોય તેને એ લાગુ ન પડે. ૫ આલાવો શ્રી ભગવતીનો “જે અત્યારે શ્રમણ નિગ્રંથો વિચરતા હોય છે તેઓ કોની તેજોલેશ્યાને (ચિત્તસુખની પ્રાપ્તિન) ઓળંગી જાય છે? હે ગૌતમ! એક માસના પર્યાયવાળો શ્રમણ નિગ્રંથ વાણવ્યંતર દેવોના સુખને ઓળંગી જાય છે. બે માસના પર્યાયવાળો શ્રમણ નિગ્રંથ અસુરેન્દ્ર સિવાયના ભવનવાસી દેવોના સુખને ઓળંગી જાય છે. ત્રણ માસના પર્યાયવાળો શ્રમણ નિગ્રંથ અસુર કુમારેન્દ્ર દેવોના સુખને ઓળંગી જાય છે. ચાર માસના પર્યાયવાળો શ્રમણ નિગ્રંથ ચંદ્ર અને સૂર્ય સિવાયના ગ્રહગણ, નક્ષત્ર અને તારા રૂપ જ્યોતિષિક દેવોના સુખને ઓળંગી જાય છે. પાંચ માસના પર્યાયવાળો શ્રમણ નિગ્રંથ ચંદ્ર અને સૂર્યરૂપ જ્યોતિષિક દેવોના સુખને ઓળંગી જાય છે. છ માસના પર્યાયવાળો શ્રમણ નિગ્રંથ સૌધર્મ અને ઇશાન દેવોના સુખને ઓળંગી જાય છે. સાત માસના પર્યાયવાળો શ્રમણ નિગ્રંથ સનત્કુમાર અને મહેન્દ્ર દેવોના સુખને ઓળંગી જાય છે. આઠ માસના પર્યાયવાળો શ્રમણ નિગ્રંથ બ્રહ્મલોક અને લાંતક દેવના સુખને Page #33 -------------------------------------------------------------------------- ________________ १२ ज्ञानसार ઓળંગી જાય છે. નવ માસના પર્યાયવાળો શ્રમણ નિગ્રંથ મહાશુક અને સહસ્રાર દેવોના સુખને, દસ માસના પર્યાયવાળો શ્રમણ નિગ્રંથ આનત, પ્રાણત, આરણ અને અચ્યુત દેવોના સુખને, અગિયાર માસના પર્યાયવાળો શ્રમણ નિગ્રંથ ત્રૈવેયક દેવોના સુખને, બાર માસના પર્યાયવાળો શ્રમણ નિગ્રંથ અનુત્તરોપપાતિક દેવોના સુખને ઓળંગી જાય છે. ત્યારબાદ સંવત્સર (એટલે વર્ષ) પછી શુક્લ એટલે વિશુદ્ધ (અભિન્ન ચારિત્રવાળો, અમત્સરી, કૃતજ્ઞ, સદારંભી, હિતાનુબંધી, નિરતિચાર ચારિત્રવાળો) શુક્લાભિજાત એટલે પરમ શુક્લ પરિણામવાળો (અકિંચન, આત્મનિષ્ઠ અને સદાગમ વડે વિશુદ્ધ) થઈને સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, નિર્વાણ પામે છે અને સર્વ દુઃખોનો અંત કરે છે.” “ચારિત્રવાળા સાધુ માસાદિ ચારિત્રપર્યાય વધતાં બાર માસના પર્યાય વડે સર્વ દેવો કરતાં ઉત્તમ એવું પરમ (ઉત્કૃષ્ટ) સુખ પામે છે.” અહીં ‘ધર્મબિંદુ'ની ટીકામાં ‘તેજ એટલે ચિત્તસુખનો લાભ' એ અર્થ (લક્ષણ) જણાવેલ છે. ज्ञानमग्नस्य यच्छर्म तद्वक्तुं नैव शक्यते । नोपमेयं प्रियाश्लेषैर्नापि तच्चंदनद्रवैः ।। ६ ।। बा०- ज्ञानमग्नस्य क० ज्ञानमांहि जे मग्न छई तेहनई' । यत् क० जे । शर्म क० सुख । तत् क० ते । वक्तुं क० कहिवा । नैव क० नहीं ज। शक्यते शकीइं । नोपमेयं क० न सरिखु करी सई' । प्रिया श्लेषः क० स्त्रीना आलिंगननई सुखरं । अपि पुनः । न क० नहीं । तत् क० ते ज्ञानमग्ननुं सुख | चंदनद्रवैः क० बावनाचंदनना विलेपननई सुखई । बीजो तो कोई संसारमां उपमान थी । ६ અર્થ : જ્ઞાનમાં જે મગ્ન છે તેને જે સુખ છે તે કહી શકાય તેવુ નથી. તે જ્ઞાનમગ્નના સુખની સરખામણી સ્ત્રીના આલિંગનના સુખ સાથે કરી શકાય તેમ નથી, વળી બાવનાચંદનના વિલેપનની સાથે પણ તેની સરખામણી કરી શકાય તેમ નથી સંસારમાં (તેના માટે) બીજું કોઈ ઉપમાન નથી. ૬ ૧. 1 તેનું । ૨. 6, તે સરવું જરી ન સા; 1, તે સરવું 7 રી સા; । રૂ. 1 ૩૫માન; બાકી બધી જ પ્રોમાં ઉપમા પાઠ છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ १३ मग्नाताष्टकम् शमशैत्यपुषो यस्य विप्रुषोऽपि महाकथाः। किं स्तुमो ज्ञानपीयूषे तत्र सर्वाङ्गमग्नताम् ।। ७ ।। बा०- शम क० उपशम तेहनी । शैत्य क० ताढिम तेहनी । पुष क० पोषनारी। यस्य क० जेना। विप्रुषोऽपि क० बिंदूआनी पणि । महाकथा क० मोटी वार्ताओ, ज्ञानादि दृष्टांतइं । किं क० स्युं। स्तुमः क० स्तवं । ज्ञानपीयूषे क० ज्ञानामृतनई विषई । तत्र क० तिहां । सर्वांगमग्नताम् क० सर्वांगे मग्नता प्रति । जेह ज्ञानामृतना बिंदुरूप धर्मकथा सांभलतां महासुख उपजई छे ते ज्ञानामृतमां जे सर्वांग मग्न हुस्यइं तेहना सुखनी सी वात । जे अनुभवें ते जाणई । ७ અર્થ: જે (જ્ઞાનામૃતના) બિંદુની, ઉપશમની શીતળતાનું પોષણ કરનારી, મહાકથાઓ જ્ઞાનાદિના દૃષ્ટાંત છે; તે જ્ઞાનામૃતને વિષે સર્વાગે મગ્નતાની શી રીતે સ્તુતિ કરીએ? જે જ્ઞાનામૃતના બિંદુરૂપ ધર્મકથા સાંભળતાં મહાસુખ ઊપજે છે તે જ્ઞાનામૃતમાં સર્વાગે મગ્ન થયેલાના સુખની શી વાત કરવી ? જે અનુભવે તે જાણે. ૭ यस्य दृष्टिः कृपावृष्टिगिरः शमसुधाकिरः। तस्मै नमः शुभज्ञान-ध्यानमग्नाय योगिने ।। ८ ।। मग्नताष्टकम् ।।२।। बाo- यस्य क० जेहनी । दृष्टि नजरिं । कृपावृष्टिः क० करुणानो वर्षा प्रवाह छई । गिर क० जेहनी वाणी । शम क० उपशम ते रूप । सुधा क० अमृत तेहनी । किरः क० छांटनार छइं । तस्मै क० तेहनइं । नमः क० नमस्कार हो । शुभ क० भलं जे। ज्ञान अनइं ध्यान तेहनइं विषई। मग्न क० लीपाणो जे। योगी क० योगमार्गस्वामी तेहनइं। ८ मग्नताष्टक पूरुं थयुं ।। २ ।। અર્થ : જેની દૃષ્ટિ (નજ૨) કરુણાનો વર્ષાપ્રવાહ છે અને જેની વાણી ઉપશમરૂપ અમૃતને છાંટનાર છે, એવા શુભ (ભલા) જ્ઞાન અને ધ્યાનના વિષે મગ્ન-લીન થયેલા જે યોગી એટલે કે યોગમાર્ગના સ્વામી છે તેમને નમસ્કાર હો. ૮ भग्नताष्ट बीटुं पूर थयु. ॥ २ ॥ १. 1, 4, 5, 6, 7 पोषनारा । २. 1 उपशम टाढिकना पोषनारा एहवा जे पुरुष जेहना । ३. 2, 4, 6, 7, 11 सर्वांगई मग्नपणा प्रतें जेह । ४. 1, 4, 5, 7 जे अनुभवइ तेह जणाइ । ५. 1, 4, 5, 6, 7, 11 कृपावृष्टिगिर: ३ कृपावृष्टिः गिरः । ६. 2 लिंपाणुं; 1, 4, 5, 6, 7, 11 ‘लीपाणो' श६ नथी. Page #35 -------------------------------------------------------------------------- ________________ १४ ज्ञानसार ३ स्थिरताष्टकम् वत्स किं चंचलस्वांतो भ्रांत्वा भ्रांचा विषीदसि । निधिं स्वसंनिधावेव स्थिरता दर्शयिष्यति ।। १ ।। बा०- वत्स क० हे वत्स । किं क० स्युं । चंचलस्वांत क० चंचल छइं । स्वांत: क० चित्त जेहनुं एहवो थको । भ्रांत्वा-भ्रांत्वा क० ठामि-ठामि गामि-गामि भमीनइं । विषीदसि क० खेद पामई छई, जो निधाननो अर्थी छई तो। निधि क० निधान प्रतिं । स्वसंनिधौ क० पोतानइं पासइं । एव क० एह ज । स्थिरता क० स्थिरपणुं । दर्शयिष्यति क० देखाडस्यई । १ અર્થ : હે વત્સ ! જેનું ચિત્ત ચંચળ છે એવો થઈને તું ઠામઠામે ઠેકઠેકાણે) ગામેગામે ભમીને કેમ ખેદ પામે છે ? જો (૮) નિધાનનો અર્થ છે તો સ્થિરતા પોતાની પાસે જ રહેલ નિધાનને (ખજાનાને) દેખાડશે. ૧ ज्ञानदुग्धं विनश्येत लोभविक्षोभकूर्चकैः । अम्लद्रव्यादिवास्थैर्यादिति मत्वा स्थिरो भव ।। २ ।। बाo- ज्ञानदुग्धं क० ज्ञानरूप दूध । विनश्येत क० विणसइ । लोभ ना जे । विक्षोभ क० विकार ते रूप। कूचा थईनइं । अम्लद्रव्यात् क० खाटा द्रव्य थकी । इव क० यथा । अस्थैर्यात् क० अथिरपणाथी । इति मत्वा क० एहवं जाणीनइं । स्थिरो भव क० स्थिर था। ए शिष्यनइं उपदेश। २ અર્થ : ખાટા દ્રવ્યના જેવી અસ્થિરતાથી, લોભના વિક્ષોભ એટલે વિકારરૂપ કૂચા થઈને, જ્ઞાનરૂપ દૂધ વિનાશ પામે એમ માનીને સ્થિર થા - એ શિષ્યને ઉપદેશ [૭]. ૨ अस्थिरे हृदये चित्रा वाङ्गनेत्राकारगोपना । पुंश्चल्या इव कल्याणकारिणी न प्रकीर्तिता ।। ३ ।। १. 2 देखा. छई, 8 देखाडस्यें । २. 1 विणस्यइ । ३. 2 अस्थिरपणा थकी। ४. 2.8, 9 वाक् Page #36 -------------------------------------------------------------------------- ________________ १५ स्थिरताष्टकम् ___ बाo- अस्थिरे हृदये क० अथिर चित्त सर्वत्र फिरतइ थकइं । चित्रा क०. विचित्र प्रकारनी। वाग् क० वचन । नेत्र क० आंखि । आकार क० आकृति-वेषादिक तहनां । गोपना क० गोपवणी । पुंश्चल्याइव क० असती स्त्रीनी परिं। कल्याणकारणी क० मंगली(लि)कनी करणहार। न प्रकीर्तिता क० न कही । हृदय स्थिर कर्या विना अनेक क्रिया कपटरूप करई तेहथी अर्थसिद्धि किसी न थाइं, ए भावार्थ । ३ અર્થ : ચિત્ત સર્વત્ર ફરતું હોવાથી (અસ્થિર હોવાથી) વિચિત્ર પ્રકારની વચન (4), मन, माइति, पानी गो५१९ (पाqj) ते असती स्त्रीनी म મંગલિકને કરનાર (કલ્યાણકારિણી) કહેલ નથી. હૃદય સ્થિર કર્યા વિના અનેક ક્રિયા કપટરૂપે કરે તો તેનાથી અર્થસિદ્ધિ કાંઈ ન થાય એ ભાવાર્થ. ૩ अंतर्गतं महाशल्यमस्थैर्यं यदि नोद्धृतम् । क्रियौषधस्य को दोषस्तदा गुणमयच्छतः ।। ४ ।। बाo- अंतर्गतं क० हृदयमांहिं रह्यं । महाशल्यं क० मोटुं साल । अस्थैर्य क० अथिरपणुं। यदि क० जो । नोद्धृतं क० न ऊधयु । क्रियौषधस्य क० क्रियारूप औषधनो । को दोष क० कुंण दोष? तदा क० तो । गुणमयच्छतः क० गुण प्रतिं न देतुं, एहवानो । सालमांहिं थकां औषधे गुण न थाई ते औषधनो वांक नहीं, ते माटिं साल काढवू । ४ અર્થ : હૃદયમાં રહેલું અસ્થિરપણારૂપ મોટું સાલ (શલ્ય) જો ઉદ્ધર્યું-બહાર કાઢવું ન હોય તો ગુણ ન દેતા એવા ક્રિયારૂપ ઔષધનો શું દોષ? સાલ અંદર હોવાથી ઔષધ વડે ગુણ ન થાય તેમાં ઔષધનો વાંક નથી. તે માટે સાલ કાઢવું. ૪ स्थिरता वाङ्मनःकायैर्येषामंगांगितां गता । योगिनः समशीलास्तै ग्रामेऽरण्ये दिवानिशि ।। ५ ।। बाo- स्थिरता क० थिरपणुं । वाग् क० वचन । मन क० मन। काय क० काया तेणई करी । येषां क० जे पुरुषनइं । अंगांगितां क० चंदनगंधनी परि एकीभाव प्रतिं । गता क० पुहती । योगिन क० योगीश्वर। समशीला क० सरखा स्वभावना । ते क० ते । ग्रामे क० ग्रामइ। नगर क० नगरइं । अरण्य क० अटवीइं । दिवा क० दिवसइं । निशि क० रात्रिं । च शब्द बाहिरंथी लेवो। ५ १. 1 नाना । २. 6 प्रकारनी; 3 प्रकारना । ३. 1 वचन वाणी । ४. 6 नो। ५. 6 देतुं एहवानो; 3,11 देतुं, एह वातनो 2 दहेतुं एहवा। ६. 2 दीइं । ७. 1 मनवचनकायाई करी। ८. 2, 4, 5, 7 पोहता; 6 प्रोहता; 8, 11, पुहता Page #37 -------------------------------------------------------------------------- ________________ ज्ञानसार अर्थ : भनी स्थिरत। वयन (40), भन भने या (शरी२) यंहनગંધની જેમ એકીભાવને પ્રાપ્ત થયેલી છે, તે યોગીઓ ગામમાં, નગરમાં, જંગલમાં, દિવસે અને રાત્રે સરખા સ્વભાવના હોય છે. ૫ स्थैर्यरत्नप्रदीपश्चेद दीप्रः संकल्पदीपजैः । तद्विकल्पैरलं धूमैरलं धूमैस्तथाश्रवैः ।। ६ ।। बा०- स्थैर्यरत्नप्रदीप क० स्थिरतारूप रतननो दीवो । चेत् क० जो । दीप्रः क० सदा देदीप्यमान छइं । संकल्पदीपजैः क० संकल्परूप दीपथी उपना एहवे । तत् क० तो । विकल्पैः क० विकल्पे । अलं क० सयुं । धूमैः क० धुंआडई । अलंधूमैः क० [सयुं] धूमे । तथा क० तिम। आश्रवैः क० प्राणातिपातादिक आश्रवै। संकल्पदीप क्षणोद्योत छे । अतिइं धूमई चितघर मलिन करई छई, ते माटि सदोद्योत निकलंक स्थैर्यरत्नदीप ज आदरवो । ६ અર્થ : સ્થિરતારૂપ રત્નનો પ્રદીપ જો સદા દેદીપ્યમાન છે, તો સંકલ્પરૂપ દીપ(દીવા)થી ઊપજેલા એવા વિકલ્પરૂપ ધૂમાડાથી સર્યું (આ ધૂમાડાનું કંઈ કામ નથી), તેમ આશ્રવરૂપ ધૂમાડાથી પણ સર્યું. પ્રાણાતિપાતાદિક આશ્રવોને કારણે સંકલ્પરૂપ દીપ ક્ષણોદ્યોત (ક્ષણ માટે પ્રકાશનાર) હોય છે. વધુ પડતો ધૂમાડો ચિત્તરૂપ ઘર મલિન કરે છે. તે માટે સદોદ્યોત (સદા પ્રકાશમાન) નિષ્કલંક સ્થિરતારૂપ રત્નદીપ જ આદરવો (આદર કરવા યોગ્ય છે). उदीरयिष्यसि स्वांतादस्थैर्यपवनं यदि । समाधेर्धर्ममेघस्य, घटां विघटयिष्यसि ।। ७ ।। बा०- उदीरयिष्यसि क० उदीरसिर । स्वांतात् क० चित्त थकी । अस्थैर्यपवनं क० अथिरतारूप पवन प्रति । यदि क० जो । समाधे क० समाधिनी । समाधि केहवी छई ? धर्मरूप मेह तेहनी। घटां क० श्रेणि प्रति । विघटयिष्यसि क० वीखेरी नांखसिं। बीजू धर्ममेघ नामई पातंजलशास्त्रई असंप्रज्ञात समाधि कहिउं, तेहनी घटानिं विघटसें एतलई आवतुं केवलज्ञान वीखेरी नांखसई । ७ અર્થ ? જો ચિત્તથી અસ્થિરતારૂપ પવન ઉત્પન્ન કરીશ તો ધર્મમેદસ્વરૂપ સમાધિની શ્રેણિને તું વિખેરી નાંખીશ. १. 1 तिम ज आश्रवरूप धुंआडै सयु। २. 4, 5, 7 अतिइं घूमई 3 अति धूंसई धूमें। ३. 1 हे वत्स त्वं उदीरसि। ४. 6 'समाधि कुंण' । ५. 1 धर्म नामइं Page #38 -------------------------------------------------------------------------- ________________ स्थिरताष्टकम् १७ બીજી રીતે પાતંજલ(યોગ)શાસ્ત્રમાં ‘ધર્મમેઘ' નામની અસંપ્રજ્ઞાત સમાધિ કહી છે. તેની ઘટાને વિખેરી નાંખીશ એટલે આવતા કેવળજ્ઞાનને વિખેરી નાંખીશ. ૭ चारित्रं स्थिरतारूपमतेः सिद्धेष्वपीष्यते । यतन्तां यतयोऽवश्यमस्या एव प्रसिद्धये ।। ८ ।। स्थिरताष्टकम् ३ ।। बा०- चारित्रं क० चारित्र । स्थिरतारूप कं० योगस्थिरतारूप छई । अतः क० ए माटई । सिद्धेष्वपि क० सिद्धमाहि पणि । इष्यते क० कहिइ छै, जे माटइं तेहनइं सर्व प्रदेशस्थिरता छ । सिद्धांत सिद्ध छें, पणि सिद्धमांहिं चारित्र निषेध्युं छइं ते क्रिया रूप ज । यततां (न्तां) क० उद्यम करो। यतयः क० यतीओ' । अवश्यं क० निर्धार । अस्या एव क० ए थिरतानी ज । प्रसिद्धये क० प्रकृष्ट सिद्धिन अर्थई । जे भाव सिद्धमाहिं होई तेहनई जातिस्वभावगुण कहवाई । एहवी स्थिरता छ । तेहमां सर्व प्रकारिं तेहनी सिद्धि करवी । ८ ए स्थिरताष्टक संपूर्ण थयुं ।। ३ ।। અર્થ : ચારિત્ર યોગની સ્થિરતા રૂપ છે, આ કારણે સિદ્ધોમાં પણ ચારિત્ર કહેલ છે. સિદ્ધોને સર્વ પ્રદેશે સ્થિરતા છે, તેથી સિદ્ધાંતમાં સિદ્ધ તો ઉલ્લેખાયા છે, પણ સિદ્ધોમાં ચારિત્ર નિષેધ્યું છે તે ક્રિયારૂપ ચારિત્ર જ સમજવું. યતિઓ એ સ્થિરતાની પ્રકૃષ્ટ સિદ્ધિ માટે અવશ્ય ઉદ્યમ કરે. જે ભાવ સિદ્ધમાં હોય તેને જાતિસ્વભાવગુણ हेवाय, जेवी स्थिरता छे. तेमां सर्व प्रकारे तेनी सिद्धि ४२वी. ८. से स्थिरताष्ट संपूर्ण थयुं ॥ 3 ॥ ९. 1 कहिइ छै; 3, 4, 5, 6, 7, 8, 10, 11 इछिई; 9 इछे छै । २. 2 यतीओ; जाडी जधी प्रतोमा 'हे यतीओ' । ३. 1 निर्धार निश्चय । ४. 2 तेहनी; 3 तेहवी Page #39 -------------------------------------------------------------------------- ________________ १८ ज्ञानसार ४ मोहाष्टकम् अहं ममेति मंत्रोऽयं मोहस्य जगदाध्यकृत् । अयमेव हि नपूर्वः प्रतिमन्त्रोऽपि मोहजित् ।। १ ।। बा०- अहंमम इति क० ए प्रकार चार अक्षर। मंत्र सर्वनइ संसारचक्रवालमांहिं भमाडवानई। अयं क० ए छई, कुंणनो? मोहस्य क० महा मोहराजानो । जगदाध्यकृत् क० जग सर्वेनइं अंधपणानो करणहार । अयमेव हि क० एह ज । नञ्पूर्वः क० नकार छइं पूर्वइं जेहनइं एहवो छतो, एतलई नाहंमम एहवो । प्रतिमंत्रोऽपि क० पाछो मंत्र पणि छई, केहवो। मोहजित् क० मोहनो जीपनार । अर्थात् चारित्रधर्मराज ए मंत्रजाप देइ भव्य प्राणीना मोह भांजई छई । १ अर्थ : 'भाई-भम' में प्रारे या२ अक्षरनो महा भोडीनो मंत्र सर्वन संसारચક્રવાલમાં જમાડવાને સમર્થ છે. તે જગતમાં સર્વને અંધપણાનો કરનાર છે. જેની पूर्वे न.२ भयो थत मे ४ मेटले ' नाम' ('न म', 'न भम') मे પ્રતિમંત્ર પણ છે. આ પ્રતિમંત્ર કેવો છે ? મોહનો જીતનાર છે. અર્થાત્ ચારિત્રધર્મરાજા એ મંત્રજાપ દઈ ભવ્ય પ્રાણીના મોહ ભાંગે છે. ૧ शुद्धात्मद्रव्यमेवाहं शुद्धज्ञानं गुणो मम । नान्योऽहं न ममान्ये चेत्यदो मोहास्त्रमुल्बणम् ।। २ ।। बा०- शुद्धात्मद्रव्यमेव क० शुद्ध निज सत्ता व्यवस्थित आत्मद्रव्य ज हुं छु, विभावई अशुद्ध नथी. उक्तं च"मग्गणगुणठाणेहिं चउदस य हवंति तह असुद्धणया ।। विण्णेआ संसारी सव्वे सुद्धा उ सुद्धणया ।। १ ।।" शुद्ध ज्ञानं क० शुद्ध केवलज्ञान ज । गुण क० गुण । मम क० माहरो । न क० नहीं। अन्य अहं क० बीजो हुं । न मम क० नथी माहरा । अन्ये क० धर्मास्तिकायादि पांच द्रव्य। इत्यदः क० एहवं ध्यावु ते । मोहास्त्रं क० मोह हणवानुं श(अ)स्त्र । उल्बणं क० आकरुं। २ १. 2,8, 9, 10, 11 ए छई; 3 एनई; 1 ए छइ ते ए मंत्र २. 1 ध्यावं; 3, 2,6 ध्याइवू; 4,5 ए ध्यावQ Page #40 -------------------------------------------------------------------------- ________________ १९ मोहाष्टकम् અર્થ : શુદ્ધ નિજ સત્તારૂપે રહેલ (નિજ તત્ત્વમાં બિરાજેલ) આત્મદ્રવ્ય જ હું છું. વિભાવે અશુદ્ધ નથી. કહ્યું છે “અશુદ્ધ નયની દૃષ્ટિથી માર્ગણાસ્થાનક (માર્ગાનુસારી) અને ગુણસ્થાનકની અપેક્ષાએ ચૌદ પ્રકારના સંસારી જીવો છે અને શુદ્ધ નયની અપેક્ષાથી બધા જીવો શુદ્ધ છે." શુદ્ધ કેવલજ્ઞાન જ મારો ગુણ છે. હું બીજો નથી, અન્ય ધર્માસ્તિકાયાદિ પાંચ દ્રવ્યો મારા નથી એવું ધ્યાવું (ધ્યાન કરવું) તે મોહ હણવાનું આકરું (તીવ્ર) અસ્ત્ર છે. ૨ यो न मुह्यति लग्नेषु भावेष्वौदयिकादिषु । आकाशमिव पंकेन नासौ पापेन लिप्यते ।। ३ ।। વા૦- વૈં: ૦ ને | 7 મુદ્ઘતિ ૦ ૬ મુનાફા નેપુ ન હારૂં ભાવેષુ ઝ૦ માવ औदकादिषु औदयिकादिक पांच प्रकार, कर्मोदय क्षयोपशमादि भाव पामी, स्वभाव अविचलितपणें रागद्वेष न धरई । आकाशमिव पंकेन क० आकाश जिम कचरें । न क० नहीं । असौ क० ए । पापेन क० पाप । लिप्यते क० लिंपाई । कामभोगादि निमित्तमात्रथी कर्मबंध नथी, पणि तेहमां मोह आवई छई तेहथी कर्मबंध छ । ३ ૩ ' * उक्तं च —— "ण कामभोगा समयं उविंति णयावि भोगा विगई उविंति । जो तप्पओसे अपरिग्गहे अ, समो अ जो तेसु स वीयरागो ।। " પુત્તરાધ્યયનનું । રૂર.૧૦૬।। અર્થ : ઔદિયક આદિ પાંચ પ્રકારના કર્મોદય (અને) ક્ષયોપશમ આદિ ભાવને પામીને જે લાગેલા (ઔદયિકાદ) ભાવોમાં મૂંઝાતો નથી, અર્થાત્ સ્વભાવથી અવિચલિતપણે રાગદ્વેષ ધરતો નથી તે, આકાશ જેમ કાદવથી (લેપાતું નથી), તેમ પાપથી લેપાતો નથી. કામભોગાદિના નિમિત્તમાત્રથી કર્મબંધ નથી, પણ તેમાં મોહ આવે છે તેનાથી કર્મબંધ થાય છે. ૩ ૨. 1 જીતવું। ર્. 1 આના પછીનું લખાણ નથી. રૂ. 2, 6, 11 તેમાં; 3, 8, 10 મોહમાં; 4, 5, 7 પિળ તેમાં । ૪. 6 ૩ ૬ પછીનું લખાણ નથી. Page #41 -------------------------------------------------------------------------- ________________ ज्ञानसार કહ્યું પણ છે, “કામભોગો સમભાવ કરતા નથી, તેમ ભોગો વિકાર કરતા નથી, પરંતુ જે તેનો દ્વેષ કરે છે, તેમાં પરિગ્રહ કરે છે તે તેમાં મોહ-રાગ-દ્વેષ કરવાથી વિકાર પામે છે. તેમાં જે સમપરિણામવાળો છે તે વીતરાગ છે.” ૩ पश्यन्नेव परद्रव्यनाटकं प्रतिपाटकम् । २० भवचक्रपुरस्थोऽपि नामूढः परिखिद्यति ।। ४ ।। बा०- पश्यन्नेव क० देखतो ज थको । परद्रव्य क० पुद्गल द्रव्य तेनुं । नाटक जन्म योनि-जरा-मरणादिरूप । प्रतिपाटकं क० एकाक्ष - विकलाक्षादि नगरना पाडा पाडा प्रति । भवचक्रपुरुस्थः क० अनादि अनंत कर्मपरिणामराजानी राजधानी स्वरूप भवचक्र नाम नगरमांहि रहिओ थको । अपि पणि । न क० नहीं । अमूढः क० मोहरित । परिखिद्यति क० खेद पामई । " खिद्यति काव्ये जडो न मोख्ये स्वे"" इत्यादि पाठनई परस्मैपद छई । ४ અર્થ : અનાદિ, અનંત કર્મપરિણામરૂપ રાજાની રાજધાની સ્વરૂપ ભવચક્ર નામના નગરમાં રહેવા છતાં પણ તે નગરની એકેન્દ્રિય-વિકલેન્દ્રિયાદિ (એકાક્ષ-વિકલાક્ષાદિ) पोणे पोने (पाडे पाडे) परद्रव्यनुं (पुछ्गत द्रव्यनुं ) ४न्म, योनि, ४२८, भरा आधि३५ નાટક જોતો મોહરહિત આત્મા ખેદ પામતો નથી. ૪ विकल्पचषकैरात्मा पीतमोहासवोह्ययम् । भवोच्चतालमुत्ताल प्रपंचमधितिष्ठति ।। ५ ।। aro - विकल्पचषकैः क० विकल्परूप जे । चषके क० मद्यपानपात्र तेणि करी । आत्मा क० आतमा । पीत क० पीधो छ । मोह रूपीउ । आसव क० मद्य जेणई एहवो थको । हीति निश्चितं । अयं क० ए । भव क० संसाररूप । उच्चताल क० पानगोष्टी ते प्रतिं । उत्तालप्रपंच क० उत् उर्ध थई ताल क० हस्तताली तेहना प्रपंच जिहां एहवा प्रतिं । अधितिष्ठति क० अधिष्टई छ । ५. अर्थ : विस्५३५ [पीवाना ] पात्र वडे भेडो मोह३५ भद्य (महिरा, खासव ) १. 1, 2, 4, 5, 6, 7, 11 पाडा पाडा; 3 पाडा प्रति । २. 2 भां आ खाजो सोखा रीते छे"विपुल हृदयाभिगम्ये खिद्यति काव्ये जडो न मौख्ये स्वे । निन्द्यति कंचूककारं प्रायः शुष्कस्तनी नारी ।। " અર્થઃ “જડ ભણતી વખતે પોતાની મૂર્ખતાનો દોષ નથી જોતો, પણ કાવ્ય બહુ કઠણ છે તેમ બોલે છે.” ३. 1, 2, 6 मद्यपात्र । ४. 1 निश्चयं । Page #42 -------------------------------------------------------------------------- ________________ २१ मोहाष्टकम् પીધો છે એવો આ આત્મા ખરેખર જ્યાં ઊંચા થઈ હાથતાળી આપવાની ચેષ્ટા (પ્રપંચ) કરવામાં આવે છે તેવી સંસારરૂપ પાનગોષ્ઠીનો (દારૂના પીઠાનો) આશ્રય કરે છે. ૫ निर्मलं स्फटिकस्येव सहज रूपमात्मनः । अध्यस्तोपाधिसंबंधो जडस्तत्र विमुह्यति ।। ६ ।। बा०- निर्मलं क० मलरहित । स्फटिकस्येव क० स्फटिकनी परिं । सहजं क० स्वभाव सिद्ध। रूपं क० स्वरूप । आत्मन: क० आत्मानुं । अध्यस्त क० थापिउं छई । उपाधिनो संबंध जेणई एहवो। जड क० मूर्ख । तत्र क० तिहां । विमुह्यति क० मुझाई छइं । जिम स्वभावई निर्मल छई, कालाराता फूलना योगथी कालोरातो कहेंवाई, तेहनई फटिक स्वभाव जाणइं ते मूर्ख, तिम शुद्धात्मद्रव्यनइं उपाधि संबंधइं एकेंद्रियादि उपाधिरूप ज जाणइं ते मूर्ख जाणवो । घणा मोही जीव परवस्तुमा आत्मभावने आरोपी सुख मानें छे, ते मिथ्या सुख छई।६ અર્થ : આત્માનું સ્વભાવસિદ્ધ (સહજ) સ્વરૂપ સ્ફટિકની જેમ મળરહિત (નિર્મળ) છે. તેમાં જેણે ઉપાધિનો સંબંધ સ્થાપ્યો છે તે મૂર્ખ (જડ) ત્યાં મૂંઝાય છે. ४म (इटि) स्वभाव निर्भग छ, (५९) ॐणा-२ता सन। योगथी गोરાતો કહેવાય છે. તેને (કાળા-રાતાપણાને) જે સ્ફટિકનો સ્વભાવ જાણે તે મૂર્ખ. તેમ શુદ્ધ આત્મદ્રવ્યને ઉપાધિના સંબંધથી જે એકેન્દ્રિયાદિ ઉપાધિરૂપ જ જાણે તે મૂર્ખ જાણવો. ઘણા મોહી જીવ પર વસ્તુમાં આત્મભાવને આરોપી સુખ માને છે તે મિથ્યા સુખ છે. ૬ अनारोपसुखं मोहत्यागादनुभवन्नपि । आरोपप्रियलोकेषु वक्तुमाश्चर्यवान् भवेत् ।। ७ ।। बाo- अनारोप क० आरोपरहित स्वभाव- जे । सुख छई ते प्रतिं । मोहनो जे । त्याग क० क्षयोपशमथी । अनुभवन्नपि क० अनुभवतो पणि योगीइ । आरोपप्रिय क० आरोप वाल्हो छई जेहनई एतलई जूठु मीठं जाणइं एहवा । लोकेषु क० लोकनई विषई । वक्तुं क० कहिवानइं काजि । आश्चर्यवान् क० आश्चर्यवंत हइंरान । भवेत् क० होइं । ७ १. 1, 4, 5, 7 सिद्धि । २. 1 थाप्यु; 6 थाप्यो ३. 1 लोक प्रति; 2, 4, 5, 6, 7,11 लोक तेहनइं विषई । ४. 1, 4, 5, 7, 9 हइरान; 8 हेरांन Page #43 -------------------------------------------------------------------------- ________________ २२ ज्ञानसार અર્થ : મોહના ત્યાગ(એટલે ક્ષયોપશમ)થી આરોપરહિત સ્વભાવનું જે સુખ છે તે અનુભવતો એવો પણ યોગી, આરોપ જેને વહાલો છે એટલે કે જે જૂઠાને મીઠું જાણે છે એવા લોકોમાં સાચી વાત કહેવા બાબતે આશ્ચર્ય અર્થાત્ આઘાતનો અનુભવ डरे छे. ७ चिद्दर्पणविन्यस्त समस्ताचारचारुधीः । क्व नाम स परद्रव्यऽनुपयोगिनि मुह्यति ।। ८ ।। मोहाष्टकम् ४ ।। बा०- यः क० जे । चिद्दर्पण क० ज्ञानरूप आरीसो तेहनई विषदं । विन्यस्त क० थाप्या जे । समस्त आचार क० ज्ञानादिक पांच आचार? तेणई करी । चारु क० मनोहर । धी क बुद्धि छई जेहनी । क्व क० किहां । नाम इति कोमलामंत्रणे । स क० ते । परद्रव्ये क० पर द्रव्यने विष । अनुपयोगिनि क० कामि नावई २ एहवानईरे विषई मुह्यति क० मुंझाइ ? न झाई ए मोहनुं अष्टक पूरुं थयुं ।। ४ ।। અર્થ : જ્ઞાનરૂપ અરિસામાં સ્થાપેલા સમસ્ત જ્ઞાનાદિક પાંચ આચારથી જે મનોહર (સુંદર) બુદ્ધિયુક્ત છે તે પુરુષ કામ ન આવે તેવા ૫૨દ્રવ્યને વિષે ક્યાંથી મૂંઝાય? न ४ मूंजाय ॥ ८ ॥ जे (योथु) मोहनुं ष्ट पूरे थयुं. १. 9 पंचाचार । २. 2, 4, 5, 8 कामिं नावें । ३. 1 एहवा द्रव्यनदं । ४. 4, 5, 7 ए अमोहनु; 9 एह मोहनुं Page #44 -------------------------------------------------------------------------- ________________ ज्ञानाष्टकम् २३ ५ ज्ञानाष्टकम् मज्जत्यज्ञ: किलाज्ञाने विष्टायामिव शूकरः । ज्ञानी निमज्जति ज्ञाने मराल इव मानसे ।। १ ।। बा०- मजति क० मग्न थाई छई । अज्ञः क० अज्ञानी' । किल इति सत्ये । अज्ञाने क० अज्ञानमांहि । विष्टायां क० विष्टामांहि । इव क० यथा । शूकर क० सूअर । ज्ञानी क० ज्ञानवंत पुरुष। निमजति क० नितरां मग्न थाइं छइं । ज्ञाने क० ज्ञानमांहिं। मराल क० राजहंस। इव यथा । मानसे क० मानसरोवरमांहि । १ અર્થ : જેમ સૂવર (ડુક્કર) વિષ્ટામાં મગ્ન થાય છે તેમ અજ્ઞાની ખરેખર અજ્ઞાનમાં મગ્ન થાય છે. જેમ રાજહંસ માનસરોવરમાં મગ્ન થાય છે તેમ જ્ઞાનવંત પુરુષ જ્ઞાનમાં અતિશય મગ્ન થાય છે. ૧ निर्वाण पदमप्येकं भाव्यते यन्मुहुर्मुहुः ।। तदेव ज्ञानमुत्कृष्टं निर्बन्धो नास्ति भूयसा ।। २ ।। बा०- निर्वाणपद क० मोक्ष- साधन वचन । अप्येकं क० एक पणि । भाव्यते क० भावियई। यत् क० जे । मुहुर्मुहुः क० वारंवार, एटलें आगमि श्रुतयुक्तिं मतनुं वारंवार स्मरणरूप निदिध्यासन देखाडयुं । तदेव क० तेह ज । ज्ञानं क० ज्ञान। उत्कृष्टं क० उत्कृष्टुं, जे माटि तेहथी तत्त्वज्ञान उपजइं। सामायिकपदमात्र भावनथी अनंत सिद्ध सांभलीइं छइं । निबंध क० हठ। नास्ति क० नथी । भूयसा क० घणई भणीइं । भावनाज्ञानइं थोडुं इ घणुं, ते विना घj ते शुकपाठ। २ અર્થ : મોક્ષના સાધનરૂપ એવું એક પણ પદ (અધ્યાત્મિક વચન) કે જેની વારંવાર ભાવના કરાય; તે જ જ્ઞાન (નો યત્ન) ઉત્કૃષ્ટ છે; એટલે કે આગમ અને શ્રતયુક્તિ મતનું વારંવાર સ્મરણરૂપ નિદિધ્યાસન એટલા માટે બતાવ્યું કે તેનાથી १. 1 अज्ञान, मूर्खः, 4, 5, 6, 7, 8, 9, 11 अज्ञान । २. 1 अतिशयई, 8 निजरां । ३. 1, 2, 8, 9, 11 मतनुं; 3 मननुं Page #45 -------------------------------------------------------------------------- ________________ २४ ज्ञानसार તત્ત્વજ્ઞાન ઊપજે છે. સામાયિક પદના માત્ર ભાવનથી અનંત સિદ્ધ થયેલા સાંભળીએ छीमे. घj भावानो मायर्ड (86) नथी. भावनाशान थोडं थे. घj, ते विना घj (शान) ते शु५6(पो५2416)३५ छ. २ स्वभावलाभसंस्कार कारणं ज्ञानमिष्यते । ध्यांध्यमात्रमतस्त्वन्यत्तथा चोक्तं महात्मना ।। ३ ।। बा०- स्वभावलाभ क० आत्मस्वभावनी प्राप्ति, तेहनो जे । संस्कार क० वासना तेहनु । कारण एतलई थोडई घणइं वीतराग वचनई चीतवई वीतराग स्मरणई आत्मातंद्रूपताहेतु । ज्ञानं क० ज्ञान । इष्यते क० वांछिई छई । ध्यांध्यमानं क० धंध मात्र । अतस्त्वन्यत् क० एहथी अधिकं जे भणq ते । तथा चोक्तं क० तिम ज कहिउं । महात्माइं क० पतंजलि ऋषि। प्रथम योगनी दृष्टिनी अपेक्षाइं एहनइं महात्मा कही बोलाव्यो । ३ અર્થ : આત્મસ્વભાવની પ્રાપ્તિના સંસ્કાર(વાસના કે મૂળ વૃત્તિ)ના કારણરૂપ જે જ્ઞાન છે તે ઇચ્છીએ છીએ, એટલે થોડાઘણાં વીતરાગવચન ચિંતવી વીતરાગસ્મરણ થવાથી આત્મામાં તરૂપતાના હેતુરૂપ જ્ઞાન ઇચ્છીએ છીએ. એનાથી અધિક જે ભણવું તે ધંધ માત્ર (ધંધો) છે, તેમ મહાત્મા એટલે પતંજલિ ઋષિએ કહ્યું છે. પતંજલિ ઋષિને અહીં પ્રથમ યોગની દૃષ્ટિની અપેક્ષાએ મહાત્મા કહી ઉલ્લેખેલ છે. ૩ वादांश्च प्रतिवादांश्च वदंतोऽनिश्चितांस्तथा । तत्त्वांतं नैव गच्छन्ति तिलपीलकवद गतौ ।। ४ ।। बा०- वादांश्च क० पूर्वपक्षप्रतिं । प्रतिवादांश्च क० उत्तरपक्षप्रतिं । वदंत: क० कहता । अनिश्चितान् क० अनिर्धारितार्थ । तथा क० छ मास तांई कंठशोष करिं । तत्त्वांतं क० तत्त्वना पार प्रतिं । नैव क० नहीं ज । गच्छंति क० पुहचई । तिलपीलकवत् क० घांचीना बलद परिं। गतौ क० गतिनइं विषइं । ४ दूहो पढिइ : "पार कहां पावतो, मिटी न मनकी आस; ज्यू कोलूके बयलकु, घर ही कोस पं(प)चास ।" १. 5, 7 कारणं; 3 तथा 10 भां स्मरणं सजीने तेनी ५२ “कारणं इति पाठः प्रत्यंतरे" में सा । ; 1, 4, 6,11 करणं । २. 1, 2, 4, 5, 6, 7, 8, 11 धांध्य । ३. 1, 2, 4, 5, 6, 7, 11 आत्मामांहि । ४. 4, 5, 7 योगी । ५. 1, 4, 5, 6, 7, 11 कंठशोक । ६. 1 मटी । ७. 4, 5, 6, 7, 11 बयलकुं; 2, 3, 8, 9, 10 बयलज्यु Page #46 -------------------------------------------------------------------------- ________________ ज्ञानाष्टकम् અર્થ : અનિર્ધારિત અર્થવાળા (એટલે ચોક્કસ અર્થ વિનાના) વાદ એટલે પૂર્વપક્ષને અને પ્રતિવાદ એટલે ઉત્તરપક્ષને કહેતાં કહેતાં છ માસ સુધી કંઠશોષ કરે તો પણ ઘાંચીના બળદની જેમ તત્ત્વના પારને પામવામાં ગતિ કરીને ન જ પહોંચી શકે.૪ દૂહો : “જેમ ઘાણીના બળદને ઘરમાં જ પચાસ કોસ થઈ જાય તેમ જેના મનની આશા શમી નથી તે ક્યાં તત્ત્વના પારને પામે છે ?” स्वद्रव्यगुणपर्याय चर्या वर्या पराऽन्यथा । इति दत्तात्म संतुष्टिर्मुष्टिज्ञान स्थितिर्मुनेः ।। ५ ।।। बा०- स्वद्रव्य क० पोतानो शुद्धात्मद्रव्य । स्वगुण क० पोताना ज शुद्ध ज्ञान-दर्शनचारित्रगुण । स्वपर्याय क० पोताना ज शुद्ध अर्थ-व्यंजन-पर्याय तेहमां । चर्या क० परिणति ते। वर्या क० भली। परा क० परद्रव्य-गुण-पर्यायमां परिणामग्रहण उत्पत्तिरूप चर्या ते । अन्यथा क० भली नहीं । इति क० ए प्रकारइं । दत्तात्मसंतुष्टिः क० दीधो छई आत्मानई संतोष जेणीइं एहवो । मुष्टिज्ञान क० संक्षेप रहस्यज्ञान तेहनी । स्थिति क० मर्यादा । मुनेः क० साधुनई। ५ उक्तं च- “आत्मैव दर्शनज्ञानचारित्राण्यथवा यतेरित्यादि। '-योगशास्त्र', प्र॥ ४, सो..१ અર્થ : પોતાના શુદ્ધ આત્મદ્રવ્યમાં, પોતાના જ શુદ્ધ જ્ઞાન-દર્શન-ચારિત્ર ગુણમાં, પોતાના જ શુદ્ધ અર્થ-પર્યાય અને વ્યંજન-પર્યાયમાં પરિણતિ (ચર્યા) તે ભલી (શ્રેષ્ઠ) છે; પર દ્રવ્ય-ગુણ-પર્યાયમાં તે તે પદાર્થના પરિણામોને ગ્રહણ કરવારૂપ અને ઉત્પત્તિરૂપ ચર્યા (પરિણતિ) તે ભલી નથી, અન્યથા છે; એ પ્રકારે, જેણે આત્માને સંતોષ દીધો છે એવી મુનિની મુષ્ટિજ્ઞાન એટલે કે સારરૂપ રહસ્યજ્ઞાનની દશા હોય છે. ૫ ५९॥ छ, “यति (मुनि) भाटे मात्मा ४ दर्शन-शान-यारित्र छ" वगेरे. अस्ति चेद् ग्रंथिभिद्ज्ञानं किं चित्रैस्तंत्रयंत्रणैः । प्रदीपा: क्वापयुज्यंते तमोध्नी दृष्टिरेव चेत् ।। ६ ।। बाo- अस्ति क० छइं । चेद् क० जो । ग्रंथिभिद् ग्रंथिभेद तेहथी उपमुं। कारणे कार्योपचारः विषयप्रतिभासदलविकले आत्मपरिणामवंत हुउं एहवं । ज्ञान तो । किं क० स्युं । चित्रैः क० विविध प्रकार ते। तंत्रयंत्रणैः क० शास्त्रबंधई करी, एह ज । अभ्यास परिपाकई तत्त्वसंवेदन थाई, तिवारइं भावचारित्र परिणांमइं, तिहां परसाधननी अपेक्षा नथी । इहां दृष्टांत। प्रदीपा क० १. 2, 11 विषयप्रतिभास टली । २. 1, 2, 5, 6, 11 प्रकारने Page #47 -------------------------------------------------------------------------- ________________ २६ ज्ञानसार दीवा । क्व क० किहां। उपयुज्यंते क० उपयोग पामइं । तमोघ्नी क० अंधकारनी हरनारी । दृष्टिरेव क० नजरिंज । चेत् क० जो । ६ અર્થ : કારણમાં કાર્યનું આરોપણ કરીને જ્ઞાનને ગ્રંથિભંગરૂપ કહ્યું છે. જો ગ્રંથિભેદથી ઊપજેલું વિષયપ્રતિભાસદલવિકલ (એટલે અનાત્મરૂપ ઇંદ્રિયવિષયોના પ્રતિબિંબરૂપ પાસાંથી રહિત) આત્મપરિણામવંત (આત્મપરિણતિવાળું) જ્ઞાન છે તો વિવિધ પ્રકારના શાસ્ત્રબંધને કરી શું? (અર્થાતુ શાસ્ત્રબંધનનું શું કામ છે?) આ જ અભ્યાસના પરિપાકે તત્ત્વસંવેદન થાય ત્યારે ભાવચારિત્ર પરિણમે. ત્યાં પરસાધન(શાસ્ત્ર જેવા)ની અપેક્ષા નથી. અહીં દૃષ્ટાંત, જો દૃષ્ટિ જ અંધકારને હરનારી છે તો દીવાઓ કયાં ઉપયોગ पामे (ममा आवे)? अर्थात् उपयोगमा न सावे. ५ मिथ्यात्वशैलपक्षच्छिद ज्ञानदंभोलिशोभितः । निर्भयः शक्रवद् योगी नंदत्यानंदनंदने ।। ७ ।। बा०- मिथ्यात्व रूप जे । शैल क० पर्वत तेहनूं। पक्ष क० पांखनो । छिद् क० छेदहनहार जे । ज्ञानदंभोलि क० ज्ञानरूप वज्र तेणिं करी । शोभित क० विराजित । निर्भय: क० भयरहित । शुक्रवत् क० इंद्रनी परिं । योगी क० योगमार्गस्थ । नंदति क० नंदइ छई, क्रीडा करई छई। आनंदनंदने क० आनंदरूप नंदनवननइं विषइं । ७ અર્થ : મિથ્યાત્વરૂપ પર્વતની પાંખને છેદનાર એવા જ્ઞાનરૂપ વજથી વિરાજિત (શોભાયમાન), ભયરહિત યોગી ઇંદ્રની જેમ આનંદરૂપ નંદનવનને વિષે ક્રીડા કરે છે. ૭ पीयूषमसमुद्रोत्थं रसायनमनौषधम् । अनन्यापेक्षमैश्वर्यं ज्ञानमाहुर्मनीषिणः ।। ८ ।। ज्ञानाष्टकम् ।। ५ ।। बा०- पीयूषं क० अमृत केहबुं । असमुद्रोत्थं क० समुद्रथी उपनुं नहीं । रसायनं क० जरामरणहरण रसायन पणि । अनौषधं क० औषधरहित, बीजं रसायन औषधजनित होइं । अनन्यापेक्षं क० अन्य जे हाथी-घोडाप्रमुख तेहनी अपेक्षा नहीं जिहां एहवं । ऐश्वर्यं क० ठाकुरपणुं, बीजूं तो अन्यापेक्ष हुइं । ज्ञान क० ज्ञान । आहु क० कहिं छे । मनीषिण क० मोटा पंडित। ८ ए ज्ञानाष्टक पूरुं थयुं ।। ५।। १. 2, रमई छई; 1,4, 5, 6, 7, 11 'कीडा करई छई' शो नथी. Page #48 -------------------------------------------------------------------------- ________________ ૨ ૭ ज्ञानाष्टकम् અર્થ : મોટા પંડિતો જ્ઞાનને સમુદ્રથી ન ઉત્પન્ન થયું હોય તેવું અમૃત કહે છે, જરા-મરણને હણનાર એવું ઔષધરહિત રસાયણ કહે છે, બીજું રસાયણ તો ઔષધજનિત છે. અન્ય હાથી-ઘોડાપ્રમુખની અપેક્ષા જ્યાં નથી એવું ઐશ્વર્ય-ઠાકુરપણું કહે છે, બીજું ઐશ્વર્ય તો અન્યની અપેક્ષાવાળું હોય છે. ૮ આ જ્ઞાનાષ્ટક પૂરું થયું || ૫ || Page #49 -------------------------------------------------------------------------- ________________ २ ज्ञानसार ६ शम अष्टक विकल्प विषयोत्तीर्णः स्वभावालंबनः सदा । ज्ञानस्य परिपाको यः शमः स परिकीर्तितः ।। १ ।। बा०- विकल्प क० चित्तविभ्रम तेहनो जे । विषय तेहथी । उत्तीर्णः क० उतरिउ । स्वभाव क० आत्मानुं शुद्ध स्वरूप तेह ज छ । आलंबन जेहने एहवा। सदा क० निरंतर । ज्ञानस्य क० ज्ञाननो। परिपाक क० शुद्ध परिणाम। यः क० जे । शमः क० उपशम । स: क० ते। परिकीर्तितः क० कहिउं । अतएव अध्यात्म १, भावना २, ध्यान ३, समता ४, वृत्तिक्षय ५ -ए पाँच प्रकार योगमध्ये समता नाम चोथो योगभेद कहिउं । १ અર્થ : ચિત્તના વિભ્રમ એટલે વિકલ્પોના વિષયોથી મુક્ત થયેલ, (તથા) નિરંતર આત્માના શુદ્ધ સ્વરૂપનું આલંબન જેને છે એવો જ્ઞાનનો જે પરિપાક (એટલે શુદ્ધ परिम) छे ७५शम (शम, समभाव) डेदी छ. એથી જ અધ્યાત્મ ૧, ભાવના ૨, ધ્યાન ૩, સમતા ૪, વૃતિષય પ– એ પાંચ પ્રકારના યોગોમાં સમતા નામે ચોથો યોગનો ભેદ (શ્રીહરિભદ્રાચાર્ય) કહ્યો છે. ૧ अनिच्छन् कर्मवैषम्यं ब्रह्मांशेन समं जगत् । आत्माभेदेन यः पश्येदसौ मोक्षं गमी शमी ।। २ ।। बा०- अनिच्छन् क० अणवांछतो । कर्मवैषम्यं क० कर्मकृत वर्णाश्रमादि भेद प्रतिं । ब्रह्मांशेन क० शुद्ध द्रव्यास्तिक नय मतइं । समं क० एकस्वरूप । जगत् क० चराचर । आत्माभेदेन क० आत्माथी अभिन्नपणे । य: क० जे । पश्ये क० देखें । असौ क० ए। मोक्षं क० मोक्ष प्रति। गमी क० जास्ये । शमी क० उपशमवंत । (३) भगवद्गीतामाहिं पणि का छई : १. 1,5,7, स्वभावालंबनं । २. 1,4,5,7,11 स शमः । ३. 1,4,5,6,7, मोक्षगमी ४. 1, 5, 11, जास्यइ । ५. 6 मां भगवदगीतानो तारो मही नथी, ५९। सो. 3,४,५,६ नुं समाए। छ त्यां छे. Page #50 -------------------------------------------------------------------------- ________________ शम अष्टक २९ “विद्याविनयसंपन्ने ब्राह्मणे गवि हस्तिनि । शुनि चैव श्वपाके च पंडिताः समदर्शिनः ।। १ ।। इहैव तैर्जितः सर्गो येषां साम्ये स्थितं मनः। निदोषं हि समं ब्रह्म तस्माद् ब्रह्मणि ते स्थिताः ।। २ ।।" -(भगवाता', अध्याय-५ सो १८, १८ ॥ एतलो विशेष। तिहां एकांतइं अभेद कहीइं, इहां नयभेदई । नयवासना तेह ज मार्गानुसारिणी छ । २ मर्थ : उर्भत पश्रिमाहि मेहने नही iछतो (४२७तो), ४ ५शमवंत (योगी) શુદ્ધ દ્રવ્યાસ્તિક નયના મતે એક સ્વરૂપ ચરાચર(જગત)ને આત્માથી અભિન્નપણે જુએ છે તે મોક્ષ પ્રતિ જાય છે. 'मगीत'म ५९ छ, “विद्या भने विनयवाणा प्राममा, यम, હાથીમાં, કૂતરામાં અને ચંડાળમાં પંડિતો સમદર્શી હોય છે. જેઓનું મન સમભાવમાં સ્થિર થયું તેઓએ સંસારને અહીં જ જીત્યો છે, કારણ કે બ્રહ્મ નિર્દોષ અને સમ छ. तेथी तभी प्रभा (५२मात्मामi) स्थि२ थयेत छ. मेटतो विशेष. त्यां (भगवदगीतामा') अमेह हे छ, (यारे) मडीया નયના ભેદે અભેદ કહે છે. નયની સાપેક્ષતા જ માર્ગાનુસારી છે. ૨ आरुरुक्षुर्मुनिर्योगं श्रयेद् बाह्यक्रियामपि । योगारूढः शमादेवं शुध्यत्यंतर्गतक्रियः ।। ३ ।। बा०- आरुरुक्षुः क० आरोहवा वांछतो । मुनिः क० साधु । योगं क० समाधियोग प्रते। श्रयेत् क० आश्रई। बाह्यक्रियामपि क० बाह्याचार प्रतिं पणि । योगारूढः क० योगगिरिशिखरें चढ्यो पुरुष। शमादेव क० उपसमथी ज । शुध्यति क० शुद्ध थाइं । अतंर्गतक्रिय: क० माहिं आवी छे क्रिया जेहनें एहवो । ए' भावसाधक प्रीति-भक्ति-वचनरूप शुभ संकल्पमय क्रियाई अशुभ संकल्प टालतो आराधक थाई। सिद्धियोग तो रागद्वेष [अ]भावरूप उपशमई ज कृतार्थ छई। तेहनइं असंगक्रिया छे ते लक्षरूप छे, आलंबनरूप नथी। ३ ही प्रतीम 523 १. 1,4,5,6,7,11 आवी; ३ आव्या । २ २ संपा। 19 नथी, तुझी २४थवा सणं। छ ३. 2,4,5,7,11 सिद्धियोग; 3 सिद्धयोग Page #51 -------------------------------------------------------------------------- ________________ ज्ञानसार અર્થ : સમાધિયોગ પ્રત્યે (ઉપર) ચઢવાને ઇચ્છતો (આરુરુક્ષ) મુનિ બાહ્યક્રિયા (બાહ્ય આચાર) પણ સેવે, જ્યારે યોગરૂપ ગિરિના શિખરે ચઢેલ (યોગારૂઢ) અને જેનામાં ક્રિયા અંદર ચાલે છે તેવા પુરુષ તો ઉપશમથી જ શુદ્ધ થાય છે. એ ભાવસાધક (આરુરુક્ષ) પ્રીતિ, ભક્તિ, વચનરૂપ શુભ સંકલ્પમય ક્રિયા વડે અશુભ સંકલ્પને ટાળતો આરાધક થાય. સિદ્ધિયોગ તો રાગદ્વેષ અભાવરૂપ ઉપશમથી જ કૃતાર્થ છે. તેને અસંગક્રિયા છે તે લક્ષ્યરૂપ છે, આલંબનરૂપ નથી. ૩ ध्यानवृष्टेर्दयानद्याः शमपूरे प्रसर्पति । विकारतीरवृक्षाणां मूलादुन्मूलनं भवेत् ।। ४ ।। बा०- ध्यानवृष्टेः क० ध्यानरूप वरसात थकी । दयानद्याः क० दयारूप नदीनइं । शमपूरे क० उपशमरूप पूरई। प्रसर्पति क० वृद्धि पामतइ थकइं । विकार क० चित्तनो अन्यथाभाव, ते रूप। तीरवृक्ष क० तटनां झाड तेहगें । मूलात् क० मूल थकी । उन्मूलनं क० उपडवू ते। भवेत् क० होइ । ४ અર્થ : ધ્યાનરૂપ વરસાદથી દયારૂપ નદીનું ઉપશમરૂપ પૂર વૃદ્ધિ પામે છે ત્યારે વિકાર (એટલે ચિત્તના અન્યથાભાવ) રૂ૫ કાંઠાના ઝાડ મૂળથી જ ઊખડી જાય છે. ૪ ज्ञानध्यानतपः शील सम्यक्त्व सहितोऽप्यहो । तं नाप्नौति गुणं साधुर्यमाप्नोति शमान्वितः ।। ५ ।। बा०- ज्ञान क० तत्त्वबोध । ध्यान क० सजातीय परिणामधारा । तप क० इच्छानिरोधलक्षण बार प्रकार । शील क० ब्रह्मचर्य । सम्यक्त्व क० तत्त्वश्रद्धान एतले गुणे । सहित अपि क० पणि। अहो इति आश्चर्ये । तं क० ते । नाप्नोति क० न पामइ । गुणं क० गुण प्रति। साधु क० चारित्रीओ। यं क० ये प्रति । आप्नोति क० पामइ । शमान्वितः क० एक शमगुणइं अलंकृत पुरुष। ५ અર્થ : જ્ઞાન એટલે તત્ત્વબોધ, ધ્યાન એટલે સજાતીય પરિણામની ધારા, તપ એટલે ઇચ્છાનિરોધલક્ષણ બાર પ્રકાર, શીલ એટલે બ્રહ્મચર્ય, સમ્યક્ત્વ એટલે તત્ત્વશ્રદ્ધાન – આટલા ગુણોસહિત હોય તો પણ ચારિત્રીયા સાધુ તે ગુણને પામતો નથી જે ગુણને એક શમગુણથી અલંકૃત પુરુષ પ્રાપ્ત કરે છે. ૫ स्वयंभूरमणस्पार्धिवर्धिष्णुसमतारसः । मुनिर्येनोपमीयेत कोऽपि नासौ चराचरे ।। ६ ।। १. 1, दयारूप नदीनु पूर २. 1,8, गुणे; 3 गुण । ३. 1,'पुरुष' २०६ नथी. Page #52 -------------------------------------------------------------------------- ________________ शम अष्टक ३१ aro - स्वयंभूरमण क० अर्धरज्जुप्रमाण छेहलो समुद्र तेहनो । स्पर्धि क० स्पर्धानो करणहार । वर्धिष्णु क० वृद्धिशील । समतारस क० उपशमरस जेहनो एहवो छइ । मुनि क० साधु ते । येन क० जेणइ । उपमीयेत क० सरखो कीजई । कोऽपि क० कोइ पणि । न क० नहिं । असौ क० ए । चराचरे क० जगतमां । ६ અર્થ : સ્વયંભૂરમણ(એટલે કે અર્ધરજ્જૂપ્રમાણ જે છેલ્લો સમુદ્ર છે તે)ની સ્પર્ધા २नार (अने) वृद्धिशील (जेटले वधवाना स्वभाववाणी) समतारस (खेटले उपशमरस) જેનો છે એવા મુનિ(સાધુ)ની સાથે સરખામણી કરી શકાય એવો કોઈપણ (પદાર્થ) આ જગતમાં નથી. ૬ शमसूक्त सुधासिक्तं येषां नक्तंदिनं मनः । कदाऽपि ते न दह्यंते रागोरगविषोर्मिभिः ।। ७ ।। बा०- शम क० उपशम तेहना । सूक्त क० सुभाषित ते रूप । सुधा क० अमृत तेण । सिक्त क० सिंच्यं । येषां क० जेहनुं । नक्तंदिनं क० रातिदिवस । मनः चित्त । कदाऽपि क० कही । ते क० ते । न क० नहि । दांते क० बलइ । राग रूपीआ । उरग क० सर्प तेहना । विष ना । ऊर्मि क० कल्लोल तेणें करी । ७ અર્થ : શમ(ઉપશમ)ના સુભાષિતોરૂપ અમૃતથી જેનું મન રાતિદવસ સીંચાયું છે તેઓ કદી પણ રાગરૂપ સર્પના વિષના કલ્લોલ(તરંગો)થી બળતા નથી. ૭ गर्जज्ञानगजोत्तुंगरंग (त्) ध्यानतुरंगमाः । जयंति मुनिराजस्य शमसाम्राज्य संपदः ।। ८ ।। शमाष्टकम् ।। ६ ।। बा०- गर्जद् क० गाजता । ज्ञान रूप । गज क० हाथी जेहनइ विषइ तथा । [ उ ]त्तुंग क० मोटा। रंगत् क० खेलता । ध्यान रूपिओ | तुरंगम् क० घोडा, जेहनई विषई एहवी । जयंति क० जयवंत वर्ते छई । मुनिराजस्य क० मुनिरूप जे राजा, तेहनी । शम क० उपशम, तेहनुं । साम्राज्य क० ठाकुरपणुं, तेहनी । संपदः क० संपदाओ । ८ ४ ए उपशमनुं अष्टक पूरुं थयुं ।। ६ ।।. અર્થ : જેમાં ગાજતા જ્ઞાનરૂપ હાથીઓ છે અને જેમાં મોટા, ખેલતા ધ્યાનરૂપ ઘોડાઓ છે એવી, મુનિરૂપ રાજાની શમ એટલે ઉપશમરૂપ સામ્રાજ્ય (ઠાકુરપણાં)ની संपधारो (संपत्तिरखो ) ४यवंती वर्ते छे. ८ जे उपशमनुं अष्ट पूरुं थयुं ॥ ५ ॥ १. 1,6, कोइ पणि; 3 कोइ । २. 1,6,8 रूपिआ; 3 रूपिया । ३. 2 एहवी; 3 एहवीओ । ४. 1, 4, 5, 7, 11, जयवंती Page #53 -------------------------------------------------------------------------- ________________ ज्ञानसार ७ इंद्रियजय अष्टकम् बिभेषि यदि संसारान्मोक्षप्राप्तिं च कांक्षसि । तदेंद्रियजयं कर्तुं स्फोरय स्फारपौरुषम् ।। १ ।। बाo- बिभेषि क० बीहइ छई । यदि क० जो । संसारात् क० संसार थकी । मोक्षप्राप्ति क० मोक्षना लाभ प्रतिं । च पुनः। कांक्षसि क० वांछई छई । तदा क० तो। इंद्रियजयं क० इंद्रिना जय प्रति। कर्तुं क० करवानइं काजि। स्फोरय क० फोरवइ । स्फारपौरुषम् क० देदीप्यमान पराक्रम प्रतिं । १ અર્થ : જો તિ] સંસારથી બીએ છે અને મોક્ષના લાભને વાંછે (ઇચ્છે) છે તો ઇંદ્રિયોનો જય કરવાને માટે દેદીપ્યમાન (તીવ્ર) પરાક્રમને ફોરવ (પ્રવર્તાવ). ૧ वृद्धास्तृष्णाजलापूर्णेरालवालैः किलेन्द्रियैः । मूर्छामतुच्छां यच्छंति विकार-विषपादपाः ।। २ ।। बा०- वृद्धाः क० वध्या । तृष्णा क० लालसा, ते रूप । जल तेणइ करी। आपूर्ण क० भर्या। आलवाले: क० थाणे । किल क० इति सत्ये । इंद्रियैः क० इंद्रियें । मूर्छा क० मुंझि प्रति । अतुच्छां क० आकरी प्रति । यच्छंति क० दिई । विकार रूपीआ जे । विषपादप क० विषवृक्ष ते । २ અર્થ : લાલસારૂપ પાણીથી ભરેલા ઇંદ્રિયોરૂપ ક્યારાથી વધેલાં વૃદ્ધિ પામેલાં) વિકારરૂપ વિષવૃક્ષો ખરેખર આકરી (ખૂબ) મૂર્છા (બેભાન અવસ્થા) આપે છે. (उत्पन्न ४३ छ.) २ सरित्सहस्रदुष्पुरसमुद्रोदर सोदरः । तृप्तिमान्नेंद्रियग्रामो भव तृप्तोऽतरात्मना ।। ३ ।। बा०- सरित्सहस्र क० हजार गमें नदी तेणीइं । दुष्पुर क० दुखि पुराइ एहवो जे । समुद्रनुं। उदर क० पेट तेहनो । सोदर क० भाई । तृप्तिमान् क० तृप्तिवत् । न क० नहि । इंद्रियग्रामो क० इंद्रियनो समूह एहवं जाणी । भव क० था । वत्स तुं। तृप्तः क० तृप्तो । अंतरात्मना क० सम्यक् श्रद्धानि करी। ३ અર્થ : હજારો નદીઓ વડે દુ:પુર એટલે દુઃખે પુરાય એવો (એટલે કે ન પૂરી १. 2,6,8,9 बिहे छे । २. 1, करवानि काजइ । ३. 6,9, लालचि । ४. 1, अथाणे; 6 थाणइ; 8,9, थाणे। ५. 1,4,5,6,7,9, मुंझ; 2,8,10,11, मुंझि । ६. 1, हे वत्स त्वं भव, था Page #54 -------------------------------------------------------------------------- ________________ इंद्रियजय अष्टकम् શકાય એવો) સમુદ્રના પેટ અને તેના ભાઈ સમાન ઇંદ્રિયોનો સમૂહ તૃપ્ત થતો નથી એવું જાણી હે વત્સ! અંતરાત્માથી સમ્યક શ્રદ્ધાન કરી તું તૃપ્ત થા. ૩ आत्मानं विषयैः पाशैर्भववासपराङ्मुखम् । इंद्रियाणि निवघ्नंति मोहराजस्य किंकरा: ।। ४ ।। बा०- आत्मानं क० आत्मा प्रतिं । विषयैः क० विषय रूपी ए । पाशैः क० पाशें । भव क० संसार, तेहमां । वास क० वसवू, तेहथी । पराङ्मुख उपराठो' ते प्रतिं । इंद्रियाणि क० पांच इंद्रिय। निबघ्नंति क० बांधइ छइ, इंद्रिय केहवां छइ । मोहराजस्य क० मोहराजाना । किंकर क० चाकर । महाँ मोहराजानो वडो बेटो रागकेसरी, तेहनो विषयाभिलाष नामइं प्रधान, तेहनां संतान छइ ते भणी ।४ અર્થ : મોહરાજાના ચાકરરૂપ પાંચ ઇંદ્રિયો, સંસારમાં વસવાથી પરાગમુખ (વિમુખ) થયેલા આત્માને વિષયરૂપ પાશ (બંધન) વડે બાંધે છે. તે પાંચ ઇંદ્રિય કેવી છે? મહા મહારાજાનો મોટો પુત્ર રાગકેસરી (છે), તેનો વિષયાભિલાષ નામે પ્રધાન છે. तेना (विषयात्मिवाषना) संतान ते इंद्रियो छ. ४ गिरिमृत्स्नां धनं पश्यन् धावतींद्रियमोहितः । अनादिनिधनं ज्ञानधनं पार्श्वे न पश्यति ।। ५ ।। बा०- गिरिमृत्स्ना क० पर्वतनी माटी प्रतिं । धनं क० सुवर्णरजतादिक प्रति । पश्यन् क० देखतो थको । धावति क० अरोपरो दोडइ छइ । इंद्रियमोहित: क० इंद्रियनो मोहिओथको अनादिनिधनं आदि-अंतरहित । ज्ञानधनं क० ज्ञान रूपीउं धन निश्चई। पार्श्वे क० पासइ। न क० नहिं। पश्यति क० देखइं। अनिश्चयसत्ताविश्रांत केवलरूप उक्तं च- “केवलनाणमणंतं, जीवसरूवं तयं निरावरणं ।” ५ अर्थ : द्रियनो भयो ७१ पर्वतनी भाटीने (५५) सुपा-२४त. माहि (धन) રૂપે જોતો આજુબાજુ દોડે છે, પણ (પોતાની) પાસે રહેલા આદિ અને અંતરહિત તથા નિશ્ચયે (ચોક્કસપણે) રહેલ જ્ઞાનરૂપી ધનને જોતો નથી. અનિશ્ચયના અસ્તિત્વથી (એટલે કે શંકાના સ્પર્શથી) રહિત (સુનિશ્ચિત) એવું કેવલ્યનું સ્વરૂપ છે. કહ્યું પણ છે, “અનંત કેવળજ્ઞાન જીવનું સ્વરૂપ છે અને તે નિરાવરણ છે.” ૫ १. 2,11, उफराटो भा(भ)ववासथी उलटो होइ तेहनें पण पाडे । २. 1 ते पांच इंद्रिय । ३. 1 'महा' श६ नथी. । ४. 1,6,11, ज्ञानं धनं; 4,5,7 ज्ञानं धने; 2,8,9, अनादिनिधनं पाचे ज्ञानधनं न पश्यति। ५. 2, अरहो परहो; । ६. 1,2, मोह्यो ७. 1, अनादि, अंतरहित Page #55 -------------------------------------------------------------------------- ________________ ३४ ज्ञानसार पुरःपुरःस्फुरत्तृष्णा मृगतृष्णानुकारिषु । इंद्रियार्थेषु धावंति त्यक्त्वा ज्ञानामृतं जडा: ।। ६ ।। बा०- पुरःपुरः क० आगलि आगलि । स्फुरत्तृष्णा क० वधती छई तृष्णा जेहनइं एहवा थको । मृगतृष्णा क० झांझूआना पाणी, तेहना । अनुकारी क० तेहनइ सरिखा एहवानइ विषइ। इंद्रियार्थेषु क० इंद्रियना अर्थ जे रूप-रस-गंध-स्पर्श-शब्द तेहनइं विषई । धावंति क० दोडइं छइ । त्यक्त्वा क० छांडीनइ । ज्ञानामृतं क० ज्ञानरूप अमृत प्रतिं । जडा: क० मूर्ख। ६ અર્થ : આગળ આગળ વધતી તૃષ્ણા જેઓને છે એવા જડ લોકો જ્ઞાનરૂપ અમૃતને છોડીને ઝાંઝવાના પાણી જેવા ઇંદ્રિયોના વિષયો (અર્થ) એટલે કે રૂપ, २स, गंध, स्पर्श, श६ ५।७१ हो3 छ. ७ पतंग,गमीनेभसारंगा यांति दुर्दशाम् । एकैकेंद्रियदोषाच्चेद दुष्टैस्तैः किं न पंचभिः ।। ७ ।। बा०- पतंग क० पतंगिउं । भंग क० भ्रमर । मीन क० मत्स्य। इभ क० हाथी । सारंगा क० मृग ए । यांति क० पुहचइ छइ । दुर्दशां क० माठी दशा, जे मरणरूप ते प्रति । एकैकेंद्रियदोषात् क० एकेक इंद्रियनो जे दोष ते थकी । चेत् क० जो । दुष्टैः क० दोषवंत ते। तैः क० ते पांच इंद्रिय। किं कः स्युं । न क० नहि । पंचभिः क० पांचे । ७ अर्थ : ही पंतगिया, भ्रमर, मत्स्य, हाथी मने भूरा (४२९.) अमेर मेड इंद्रियना દોષથી મરણરૂપ માઠી દશા(દુર્દશા)ને પામે છે, તો દોષવંત પાંચ ઇંદ્રિયોથી શું ન હોય? ૭ विवेकद्वीपहर्यक्षैः समाधिधनतस्करैः । इंद्रियैर्न जितोयोऽसौ धीराणां धुरि गण्यते ।। ८ ।। इंद्रियजयाष्टकम् ।।७।। बा०- विवेक रूप जे । द्वि(द्वी)प क० हाथी ते हणवानइं । हर्यक्ष क० सीह एहवे। समाधि क० निर्विकल्प ध्यानरूप जे । धन क० द्रव्य ते लूटवानइं । तस्कर क० चोर एहवे। इंद्रियैः क० इंद्रिये । न क० नहिं । जित: क० जित्यो। य: क जे । असौ क० ए। धीराणां क० धीर पुरुषनई मध्यइ । धुरि क० पहिलो । गण्यते क० गणिइ । ८ इंद्रियजयनुं अष्टक पूरुं थयुं ।। ७ ।। અર્થ : વિવેકરૂપ હાથીને હણવા માટે સિંહ સમાન, નિર્વિકલ્પ ધ્યાનરૂપ સમાધિધનને લૂંટવા માટે ચોર સમાન (એવી) ઇંદ્રિયો વડે જે જીતાયો નથી એ ધીર પુરુષોમાં ५डेतो (भुण्य) ९॥य छ. ८ द्रिय४यन मष्ट पूरे थयुं. ॥ ७ ॥ १. 4,5,7,8,9, सारिंग । २. 1, 2, 4, 5, एकेक, 3 एकेके । ३. 3 भने 8मां 'थकी'न। पहले मात्र 'की' छ. ४. 1, निर्विकल्प श६ नथी ५. 4,5,7,8,9,10,11 य: क. जे Page #56 -------------------------------------------------------------------------- ________________ त्यागाष्टकम् ८ त्यागाष्टकम् संयतात्मा श्रये शुद्धोपयोगं पितरं निजम् । धृतिमंबां च पितरौ तन्मां विसृजतं ध्रुवम् ।। १ 11 बा०- निश्चयनयथी करवा मांडयुं ते कर्यु, संयम ग्रहवा मांडयुं ते ग्रह्यं इम । संयतात्मा थको। श्रये क० आश्रयो छु । शुद्धोपयोगं क० रागद्वेषरहित शुद्धात्मज्ञान ते प्रतिं । पितरं पिता प्रतिं। निजं क० पोताना प्रतिं । धृति क० आत्मरति ते रूप । अंबा क० माता प्रति । प ० हे माता-पिता । तत् क० ते माटिं । मां क० मुझ प्रतिं । विसृजतं क० मोकलामण करो। ध्रुवं क० निश्चय । १ ३५ अर्थ : निश्ययनयथी '२वा भांडयु' ते र्यु, (ते रीते) संयम 'ग्रहवा मांड्यो' તે ગ્રહ્યો એમ સંયતાત્મા (એટલે સંયમને અભિમુખ થયેલો) હું (મારો આત્મા) શુદ્ધ ઉપયોગરૂપ એટલે રાગ-દ્વેષરહિત શુદ્ધ આત્મજ્ઞાનસ્વરૂપ પોતાના પિતાને અને ધૃતિ એટલે આત્મરતિરૂપ માતાને ભજું છું. તો ડે (સાંસારિક) માતા-પિતા તે માટે તમે મને અવશ્ય છોડો (તે આધ્યાત્મિક માતા-પિતા તરફ મને મોકલો). ૧ युष्माकं संगमोऽनादिर्बंधवोऽनियतात्मनाम् । ध्रुवैकरूपान् शीलादिबंधूनित्यधुना श्रये ।। २ 11 ६ बंध बा०- युष्माकं क० तुमारो । संगम क० संग मेलो । अनादि क० प्रवाहथी अनादि छइ । बांधव, तुम्हे केहवा छो ? अनियतात्मा क० अनिश्चित पर्याय, बंधु ते शत्रु थाइ, शत्रु बंधु थाइवान । ध्रुव क० निश्चयथी अविचलित छइ । एकरूप क० एकस्वरूप जेहनुं एहवा जे । शीलादि क० शील-सत्य-शम-दम- संतोषादिक जे । बंधु क० बांधव ते प्रतिं । नित्य ७ ० सदा । अविचलितैक स्वरूपपणा माटि । अधुना क० हवणां । श्रये क० आश्रउं । २ १. 1,4,5,6,7,11, संयमात्मा । २. 1, 4, 5, 6, 7, 11, संयमात्मा । ३. 2,8,10, आश्रयो छं; 1,3,4,5,6,7,11, आश्रयुं छं । ४. 1, माता प्रति; 2 थी 11, माततात प्रतिं । ५. 1 हे सांसारिक मातापितरौ, 2 हे माततात । ६. 2,8, बंधवो, ३ बांधवो । ७. 2,4,5,7, इति क. सदा; 6 सदा शब्द नथी Page #57 -------------------------------------------------------------------------- ________________ ज्ञानसार मर्थ : हे जांधवो ! (भाऽमो!) तभारी संग-भेजो प्रवाहथी मनाहि छ. तभे કેવા છો? અનિયતાત્મા છો એટલે કે અનિશ્ચિત પર્યાયવાળા છો. (જેમ કે) બંધુ તે શત્રુ થાય અને શત્રુ તે બંધુ થાય. એટલા માટે હવે હું નિશ્ચયથી અવિચલિત એકस्व३५१७॥ शास, सत्य, शम, भ, संतोष पोरे बंधुओ(मांधवो)नो वियलित એકસ્વરૂપપણાંને લીધે હાલ આશ્રય કરું છું. ૨ कांता मे समतैवैका ज्ञातयो मे समक्रियाः । बाह्यवर्गमिति त्यक्त्वा धर्मसंन्यासवान् भवेत् ।। ३ ।। बा०- कांता क० वाल्ही स्त्री । मे क० मुझनइ । समतैव क० समता ज । एका क० एक, बीजी स्त्री नथी । ज्ञातयः क० सगा । मे क० मुझनइ । समक्रिया क० सरखा आचारना साधु ज सगा, बीजा सगास्युं काम नथी । बाह्यवर्ग क० बाह्य परिवार प्रति । इति क० इम निश्चय भावइ करीनइ। त्यक्त्वा क० छांडीनइं । धर्मसंन्यासवान् क० धर्म गृहस्थ ऋद्धिप्रमुख औदयिक भाव तेहनो। संन्यास क० त्याग तेहवंत । भवेत् क० हुइ । एटलइ औदयिकभाव छांडी क्षायोपशमिकभाववंत होइ । ३ અર્થ : મારે એક સમતા જ વહાલી સ્ત્રી છે, બીજી સ્ત્રી નથી. સરખા આચારના સાધુ જ મારાં સગાં છે, બીજાં સગાનું કાંઈ કામ નથી. આમ નિશ્ચયભાવે કરીને બાહ્ય (સાંસારિક) પરિવારને છોડીને, ગૃહસ્થની ઋદ્ધિપ્રમુખ ઔદયિકભાવના ધર્મનો ત્યાગ કરનાર થાય, એટલે ઔદયિકભાવને છોડીને ક્ષાયોપથમિકભાવવાળો થાય. ૩ धर्मास्ताज्या: सुसंगोत्था: क्षायोपशमिका अपि । प्राप्य चंदनगंधाभं धर्मसंन्यासमुत्तमम् ।। ४ ।। बा०- धर्मा क० धर्म । त्याज्याः क० छांडवा । सुसंगोत्था: क० सत्संगथी उपना । क्षायोपशमिका अपि क० क्षा(क्ष)योपशमथी उपना क्षमादिक पणि । प्राप्य क० पामीनइ । चंदनगंधाभं क० बावनाचंदनना गंध सरखो जे। धर्मसंन्यास उत्तमं क० उत्कृष्ट क्षायिकपणा माटिं । ४ ए अतात्त्विक धर्मसंन्यास कहिइं । तात्त्विक धर्मसंन्यास ते क्षपकश्रेणिं आठमइ गुणठाणइ आवइ। उक्तं च “द्वितीयापूर्वकरणे प्रथमस्तात्त्विको भवेत् ।" १. 1 सन्यास ५छीनुसाए। नथी. Page #58 -------------------------------------------------------------------------- ________________ त्यागाष्टकम् ३७ प्रथम अपूर्वकरण सम्यकत्वलाभनुं, बीजुं आठमें गुणठाणे । तिहां प्रथम क० 'प्रथमोक्त ધર્મસંન્યાસ' તાત્વિ∞ ‘પારમાર્થિ' । મવેત્ ॰ હોડ્ । ‘યોટિ સમુØય' (ો. ૧૦) ગ્રંથે एह ज कहइ छइ. અર્થ : બાવનાચંદનના ગંધ સરખો જે, ક્ષાયિકપણા વડે, ઉત્કૃષ્ટ ધર્મસંન્યાસ છે તેને પ્રાપ્ત કરીને, સત્સંગથી ઉત્પન્ન થયેલા ક્ષાયોપમિક (એટલે ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલા), ક્ષમાદિક ધર્મો પણ છાંડવાયોગ્ય (ત્યજ્વાયોગ્ય) છે. ૪ એ અતાત્ત્વિક ધર્મસંન્યાસ કહેવાય. તાત્ત્વિક ધર્મસંન્યાસ તે ક્ષપકશ્રેણિમાં આઠમે ગુણસ્થાને આવે. કહ્યું છે કે, “દ્વિતીય અપૂર્વકરણ હોય ત્યાં પ્રથમ તાત્ત્વિક (પારમાર્થિક) હોય.” પ્રથમ અપૂર્વકરણ સમ્યકત્વલાભનું અને બીજું (અપૂર્વકરણ) આઠમા ગુણસ્થાનકનું જાણવું. ત્યાં પ્રથમ એટલે પ્રથમોક્ત ધર્મસંન્યાસ તાત્ત્વિક એટલે પારમાર્થિક હોય. ‘યોગદૃષ્ટિ સમુચ્ચય’ગ્રંથમાં એમ જ કહે છે. गुरुत्वं स्वस्य नोदेति शिक्षासात्म्येन यावता । आत्मतत्त्वप्रकाशेन तावत्सेव्यो गुरुत्तमः ।। ५ ।। २ बा०- गुरुत्वं क० गुरुपणुं । स्वस्य क० पोतानइ । नोदेति क० न उदय पामई । शिक्षासात्म्येन પામડું | क० ग्रहणासेवनारूप शिक्षाद्वयनई सम्यक् परिणामइ । यावता क० जेतलइ कालइ । आत्मतत्त्व क० शुद्धात्मस्वरूप तेहनो जे । प्रकाश क० शंसय विपर्यासरहित बोध तेणइ करीनइ । तावत् क० तेतला काल ताइं । सेव्यः क० सेववो । गुरुत्तमः क० उत्तम ज्ञानोपदेशाचार्य । तुम्हारइ प्रसादिं माहरा आत्मानइ गुरुपणुं नावइ तिहां ताइं सूत्रोक्त विधि तुमारी सेवा करवी इम गुरुस्युं संकेत करवो । ५ અર્થ : જેટલા કાળ સુધીમાં ગ્રહણશિક્ષા અને આસેવનાશિક્ષારૂપ શિક્ષાક્રયના સમ્યક્ પરિણામે શુદ્ધાત્મસ્વરૂપના પ્રકાશ (એટલે કે સંશયરહિત અને વિપર્યાસરહિત બોધ) વડે પોતાના(આત્મા)માં ગુરુપણું ઉદય ન પામે તેટલા કાળ સુધી ઉત્તમ જ્ઞાનોપદેશાચાર્ય (ગુરુ) સેવવો. ૧. 1 ૩ય ન પામર્ । ૨. જાહઽ પછી 1 અને 9 માં “ચેં રીનિ” શબ્દો નથી; 2, 6, 8 “સ્પેં રીન; । 3 સ્વરૂ રીનિં Page #59 -------------------------------------------------------------------------- ________________ ३८ ज्ञानसार તમારા પ્રસાદથી મારા આત્મામાં ગુરુપણું (ઉચ્ચતા) ન આવે ત્યાં સુધી સૂત્રોક્ત વિધિથી (મારે) તમારી સેવા કરવી” એમ ગુરુ સાથે સંકેત કરવો.૫ ज्ञानाचारादयोऽपीष्टाः शुद्ध स्वस्वपदावधि । निर्विकल्पे पुनस्त्यागे न विकल्पो न वा क्रिया ।। ६ ।। बा०- ज्ञानाचारादयोऽपि क० ज्ञानाचारादिक । इष्टाः क० वांछिया। शुद्धस्वस्व क० पोतापोतानु। पद तेहनी । अवधि मर्यादा इहां ताइं । निर्विकल्पे पुनः क० विकल्परहितइ तो । त्यागे क० त्यागइ। न विकल्पः क० विकल्प नथी । वा अथवा । न क्रिया क० परिस्पंदादिक क्रिया नथी। ए शुभोपयोग दशाइं सविकल्प त्यागीनी मर्यादा कही। ज्ञानाचार प्रति इम कहq जे, ज्ञानाचार जिहां ताइ ताहरइ प्रसादिं ताहरु शुद्ध पद केवलज्ञान नावइ, तिहां ताई ताहरी सेवा करवी । इम दर्शनाचारनी सेवा क्षायिक सम्यक्त्वरूप शुद्ध पद लाभइ ताई, चारित्राचारनी यथाख्यात चारित्र लाभइ ताई, तपाचाराचारता चरम शुक्लध्यान लाभ[इ] ताई, वीर्याचारनी सर्वाचार शुद्धि लाभ[इ] ताई सेवा करवी । ए शुद्ध संकल्पपूर्वक सर्व क्रिया लेखइ लागइ । संकल्पहीन कर्म फलइ नहिं । ६ અર્થ : જ્ઞાનાચારાદિક પણ શુદ્ધ એવા પોતપોતાના પદની મર્યાદા સુધી વાંછવા જેવા (ઇષ્ટ) છે. પરંતુ વિકલ્પરહિત ત્યાગે (ત્યાગની અવસ્થામાં) તો વિકલ્પ નથી અથવા પરિસ્પદાદિક ક્રિયા પણ નથી. આ શુભપયોગદશામાં સવિકલ્પ ત્યાગીની મર્યાદા કહી. જ્ઞાનાચાર પ્રતિ એમ કહેવું છે, જ્ઞાનાચાર, જ્યાં સુધી તારા પ્રસાદ(કૃપાથી તારું શુદ્ધ પદ કેવલજ્ઞાન ન આવે ત્યાં સુધી (મારે) તારી સેવા કરવી. એમ દર્શનાચારની સેવા ક્ષાયિક સમ્યકત્વરૂપ શુદ્ધ પદના લાભ સુધી (કરવી), ચારિત્રાચારની સેવા યથાખ્યાત ચારિત્ર સુધી (કરવી), તપાચારની સેવા ચરમ (પરમ) શુક્લધ્યાનના લાભ સુધી, વિર્યાચારની (સેવા) સર્વાચારશુદ્ધિના લાભ સુધી કરવી. આ શુદ્ધ સંકલ્પપૂર્વક સર્વ ક્રિયા લેખે લાગે. સંકલ્પીન કર્મ (ક્રિયા) ફળે નહીં. ૨. 2 પોતાનું ૧ ૨. 2 માં નીચે લખાણ છે. “વિછત્પાદીત પોતડું થયો તિવારે જ્ઞાનાવાહિલ રઈ છે તો શું તે ત્યારે યો” | રૂ. 2, 8, 9, 10, 11 ત્યારીની3 ત્યાસીડ 1, 4, 5, 7 ત્યાર | ૪. 2, 11 ની ઘરમ, 4, 5, 7 તપાવર/ વારના ઘરમ; 1, 2 તપવારના ઘરમ . પ. આ છેલ્લા ફકરાનું લખાણ 3, 8, 9 અને 10 માં આ આઠમા ત્યાગઅષ્ટકના આઠમા શ્લોકના અંતે છે તે ખોટું જણાય છે. Page #60 -------------------------------------------------------------------------- ________________ त्यागाष्टकम् योगसंन्यासतस्त्यागी योगानप्यखिलांस्त्यजेत् । इत्येवं निर्गुणं ब्रह्म परोक्तमुपपद्यते ।। ७ ।। बा०- हवइ योगसंन्यास योग संध्या थकी होइ ते कहइ छइ. १ योगसंन्यासतः क० योगसंन्यासथी। त्यागी क० संन्यासनो त्यागी । योगानपि क० योगनइ पणि । अखिलान् क० सर्वनइ । त्यजेत् क० छांडइ । ए योगसंन्यास चौदमइ गुणठाणइ होइ । उक्तं च “आयोज्यकरणादूर्ध्वं द्वितीय इति तद्विदः ।" 'योगदृष्टि समुय्यय', १० इत्येवं क० इणे प्रकारै । निर्गुणं क० गुणरहित । ब्रह्म क० आत्मस्वरूप । परोक्तं क० परिं कहिउ ते । उपपद्यते क० घटइ । धर्मसंन्यासस (सं)न्यासइ औपाधिक धर्मयोगनइ विगमइ निर्गुण शब्दनो अर्थ मिलिनं । ७ અર્થ : હવે યોગસંન્યાસ કે જે યોગ રૂંધવાથી હોય છે તે કહે છે. યોગ-સંન્યાસ શરૂ થાય ત્યારે સંન્યાસ(એટલે યોગ રુંધવા)નો ત્યાગી સર્વ યોગોને પણ છાંડે (ત્યજે) છે. આ યોગસંન્યાસ ચૌદમા ગુણસ્થાનક સુધી હોય. કહ્યું પણ છે કે, “આયોજ્યકરણ પછી બીજો યોગસંન્યાસ હોય છે.” આ પ્રકારે બીજા દાર્શનિકોએ કહ્યું તે ‘ગુણરહિત’ આત્મસ્વરૂપ ઘટે છે. ३९ ધર્મસંન્યાસના ત્યાગથી ઔપાધિક ધર્મયોગના અભાવે (વિગમઇ) નિર્ગુણ શબ્દનો અર્થ મળે છે. ૭ जे वादीओ इम कहइ छइ स्वाभावगुण जाइ ते जूठा । इम तो गुणनइ अभावि गुणीनो अभाव थाइ | वस्तुतस्तु गुणैः पूर्णमनन्तैर्भासते स्वतः । बा० रूपं त्यक्तात्मनः साधोर्निरभ्रस्य विधोरिव ।। ८ ।। त्यागाष्टकम् ।। ८ ।। गुणैक० ज्ञानादि गुणें । वस्तुतस्तु क० परमार्थथी । पूर्णं क० पूरिउ । अनंतैः क० अनंते । भासते क० भासइ छइ । स्वतः क० स्वप्रकाश मर्यादाई । रूपं क० स्वरूप । त्यक्तात्मनः [साधोः ] क० त्यागवंत आत्मा एहवो जे । साधु तेहनुं । निरभ्रस्य विधोरिव क० अभ्ररहित १. 1 ते हिवइ कहै छै । २. 2 सन्यासी । ३. 1 तजीइ । ४. 2, 11 ते पछी त्यागी थयो तेहनें प्रतिभासें सर्वे आत्माना गुण मेवं सजाए। छे । ५. 1 वादलारहित ५ Page #61 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ज्ञानसार चंद्रमानी परिं। आवरण गई स्वभावगुण प्रगट होइ पणि जाइ नहीं । ८ ए त्यागर्नु अष्टक पूरं थयु। ।। ८ ।। અર્થ : જે વાદીઓ એમ કહે કે (આવરણો હટી ગયા પછી) “સ્વભાવગુણ જાય” તે જૂઠા. એમ કરવા જતાં તો ગુણના અભાવે ગુણીનો અભાવ થાય. (એ વાત નકારતાં અહીં જણાવે છે.) વાદળારહિત ચંદ્રમાની જેમ જેનો આત્મા ત્યાગવંત છે તેવા સાધુનું સ્વરૂપ પરમાર્થથી અનંત જ્ઞાનાદિ ગુણોથી સ્વપ્રકાશની મર્યાદાએ (પહોંચની અંદર) પૂર્ણ ભાસે છે. આવરણ જવાથી સ્વભાવગુણ પ્રગટ થાય, પણ જાય નહીં. ૮ એ ત્યાગનું અષ્ટક પૂરું થયું. || ૮ | Page #62 -------------------------------------------------------------------------- ________________ क्रियाष्टकम् ४१ ९ क्रियाष्टकम् ज्ञानी क्रियापरः शांतो भावितात्मा जितेंद्रियः। स्वयं तीर्णो भवांभोधेः परं तारयितुं क्षमः ।। १ ।। बा०- ज्ञानी क० सम्यक् ज्ञानवंत् । क्रियापर: क० क्रियानइ विषइ तत्पर। शांत: क० उपशमवंत। भावितात्मा क. भाव्यो छइ आत्मा जेणइ एहवो। जितेंद्रियः क० जीत्या छइ इंद्री जेणइ एहवो। स्वयं क० पोतइ। तीर्ण: क० तर्यो। भवांभोधेः कः संसारसमुद्र थकी । परं क० पर प्रति। तारयितुं क० तारवानइ। क्षम: क० समर्थः । १ અર્થ : સમ્યક્ જ્ઞાનવંત, ક્રિયામાં તત્પર, ઉપશમવંત, આત્માને જેણે ભાવિત કર્યો છે એવો, ઇંદ્રિયોને જેણે જીતી છે એવો જે આત્મા છે તે પોતે સંસારસમુદ્રથી तो छ (मने) बीने तारवाने समर्थ छ. १ क्रियाविरहितं हंत ज्ञानमात्रमनर्थकम् । . गतिं विना पथज्ञोऽपि नाप्नोति पुरमीप्सितम् ।। २ ।।। बा०- क्रियाविरहितं क० क्रियारहित एकलुं । हंत इति खेदे । ज्ञानमात्रम् क० ज्ञान केवलुं। अनर्थकं क० मोक्षरूप फल साधवा असमर्थ। गतिं विना क० चरणविहारक्रिया विना। पथज्ञोऽपि क० मार्गनो जाणहार पणि। नाप्नोति क० न पामइं । पुरं क० नगर प्रति। इप्सितं क० वांछित। २ અર્થ : અરે! ક્રિયારહિત એકલું જ્ઞાન મોક્ષરૂપ ફળ સાધવાને અસમર્થ છે. માર્ગનો જાણનાર પણ ચરણવિહારક્રિયા (ચાલ્યા) વિના વાંછિત નગરને પામતો નથી (ઇચ્છિત નગરે પહોંચતો નથી.) ૨ स्वानुकूलां क्रियां काले ज्ञानपूर्णोऽप्यपेक्षते । प्रदीप: स्वप्रकाशोऽपि तैलपूर्त्यादिकां यथा ।। ३ ।। बा०- स्वानुकूलां क० पोताना स्वभावकायनी जे। क्रिया ते प्रति। काले क० अवसरिं। ज्ञानपूर्णोऽपि क० ज्ञानइं पूरो पणि । अपेक्षते क० अपेक्षइ। प्रदीपः क० दीवो । स्वप्रकाशोऽपि Page #63 -------------------------------------------------------------------------- ________________ ज्ञानसार क० पोतइ प्रकाशरूप छइ तो पणि। तैलपूादिकं क० तैलपूरण क्रिया प्रति। यथा क० जिम अपेक्षई, ए दृष्टांत । ३ અર્થ : પૂર્ણ જ્ઞાની પણ અવસરે પોતાના સ્વભાવકાયની (એટલે કે સ્વભાવને પોષક) ક્રિયાની અપેક્ષા રાખે છે. દા.ત. દૃષ્ટાંત છે કે જેમ દીવો પોતે પ્રકાશરૂપ છે તો પણ તેલપૂરણ (તેલનું પૂરવું) વગેરે ક્રિયાની અપેક્ષા રાખે છે તેમ. ૩ बाह्यभावं पुरस्कृत्य ये क्रियां' व्यवहारतः । वदने कवलक्षेपं विना ते तृप्तिकांक्षिण: ।। ४ ।। बा०- बाह्य क० बाहिरली क्रियानो। भावं क० भाव प्रति' । पुरस्कृत्य क० आगलि करीनि। ये क० जे। क्रियां व्यवहारतः क० क्रिया व्यवहारथी। वदने क० मुखनइ विषइ । कवलक्षेपं विना क० कोलीओ घाल्या विना। ते क० ते । तृप्तिकांक्षिण: क० तृप्तिना वांछनार छइ । ४ અર્થ : બાહ્ય ક્રિયાના ભાવને આગળ કરીને જેઓ વ્યવહારથી ક્રિયાનો (નિષેધ કરે છે) તેઓ મુખમાં કોળિયો નાંખ્યા વગર તૃપ્તિને વાંછનાર (ઇચ્છનાર) છે. ૪ गुणवबहुमानादेर्नित्यस्मृत्या च सक्रिया । . जातं न पातयेद् भावमजातं जनयेदपि ।। ५ ।। बा०- गुणवद्बहुमानादे क० अधिक गुणवंतना बहुमान प्रमुखथी, आदि शब्दथी पापदुगंछा, अतीचारालोचन, देव-गुरु-भक्ति उत्तर-गुणश्रद्धा लीजै। नित्यस्मृत्या क० लीधा नियम प्रति नित्य संभारवइ करी । च पुनः । सक्रिया क० भली क्रिया। जातं क० थया भाव प्रति। न पातयेत् क० न पाडइ तथा । अजातं क० न थयो जे । भाव प्रति। जनयेदपि क० करइ पणि । ५ अत्र गाथा : "तम्हा णिच्चसईए बहुमाणेणं च अहिगयगुणमि । पडिवक्खदुगंछाए परिवाडि आलोयणत्थं च ।। १ ।। तित्थंकर भत्तीए सुसाहुजण पज्जुवासणया । उत्तरगुणसद्धाए एत्थ सया होइ जइयव्वं ।। २ ।। १. 1, 4, 5, 7, 11 क्रिया । २. 1, 4, 5, 7, 11 अभाव प्रतिं । ३. 2 लीधां श्रुतिनइं Page #64 -------------------------------------------------------------------------- ________________ क्रियाष्टकम् __ एवमसंतो वि इमो जायइ जाओ य न पडइ कयावि । તા ત્યં વૃદ્ધિમાં કામ ટોર્ફ યેવ્યો || 3 || 'श्रावकधर्म विंशिकादौ' गाथा १ थी १८ અર્થ : અધિક ગુણવંતના બહુમાન આદિથી (અહીં “આદિ' શબ્દથી પાપની દુગંછા (તિરસ્કાર), અતિચારની આલોચના, દેવ-ગુરુની ભક્તિ, ઉત્તરગુણમાં શ્રદ્ધા લેવાના છે) અને લીધેલા નિયમોને નિત્ય સંભારવાથી થતી ભલી ક્રિયા (સન્ક્રિયા) ઉત્પન્ન થયેલા ભાવને ન પાડે અને નહીં ઉત્પન્ન થયેલા ભાવને પણ ઉત્પન્ન કરે છે.૫ અહીં ગાથા : “તેથી વ્રતનું નિત્ય સ્મરણ, ગુણીજનોનું બહુમાન, વ્રતના પ્રતિપક્ષની જુગુપ્સા (તિરસ્કાર), અતિચારની આલોચના (પાયાશ્ચિત્ત લેવું), તીર્થંકરની ભક્તિ, સુસાધુ પુરુષોની સેવા અને ઉત્તરગુણની શ્રદ્ધા વડે અહીં સદા પ્રયત્ન કરવા યોગ્ય છે. એ પ્રમાણે કરનારને જો ભાવ ઉત્પન્ન ન થયો હોય તો થાય છે અને થયો હોય તો તે કદી પણ પડતો નથી. તેથી બુદ્ધિમાન પુરુષે આના વિષે પ્રમાદનો ત્યાગ કરવો, સાવધાન થવું.” શ્રાવકધર્મ વિંશિકાદ', ગાથા ૧થી ૧૮ क्षायोपशमिके भावे या क्रिया क्रियते तया । पतितस्यापि तद्भावप्रवृद्धिर्जायते पुनः ।। ६ ।। बा०- क्षायोपशमिके भावे क० क्षायोपशम(मि)[क] भावइ वर्ततां थकां । या क्रिया क० तप-संयमानुगत जे क्रिया। क्रियते क० करिइं छइं । तया क० तेणी क्रियाइं । पतितस्यापि क० पडिआनइ पणि । तदभावप्रवृद्धि क० ते भावक्रियाभावनी वृद्धि । जायते क० थायइ । पुनः क० फरीनइ। ६ *થા “खाओवसमिगभावे दढजत्तकयं सुहं अणुट्ठाणम् । પવિડિયે પિ ટુ નાયડુ પુણો વિ તમાવવુરમ્ II” , -પંચાશક' ત્રીજું ગાથા ૩૪ ૯ અર્થ : ક્ષાયોપથમિક ભાવમાં વર્તતાં તપ-સંયમને અનુગત (અનુરૂપ) જે ક્રિયા કરાય છે તે ક્રિયાથી પડી ગયેલાને પણ તે ભાવ (ક્રિયાનુગત ભાવ)ની વૃદ્ધિ ફરીથી થાય છે. ૨. 1, 4, 5, 6, 7, 11 સાયપામ; 3 સોપાને | ૨. 1, 6 માં ગાથા નથી. Page #65 -------------------------------------------------------------------------- ________________ ज्ञानसार ગાથા “ક્ષાયોપમિક ભાવમાં વર્તતાં દૃઢ યત્નથી કરેલું શુભ અનુષ્ઠાન પતિતને (પડી ગયેલાને) પણ ફરીથી તે ક્ષાયોપમિક ભાવની વૃદ્ધિ કરનાર થાય છે.” 'पंयाश', उ गा. ३४ ४४ गुणवृद्ध ततः कुर्यात् क्रियामस्खलनाय वा । एकं तु संयमस्थानं जिनानामवतिष्ठते ।। ७ 11 बा०- गुणवृद्ध्यै क० गुण वधारवानइ अर्थइ । ततः क० ते माटि । कुर्यात् क० करई । क्रियां क० क्रिया प्रति । अस्खलनाय क० अणपडवानइ काजिं । वा अथवा । एकं तु क० एक तो । संयमस्थानं क० संयमनुं स्थान । जिनानां क० केवलीनई । अवतिष्ठते क० थिर रहइ । ७ અર્થ : તે માટે ગુણ વધારવાને અર્થે અથવા (જે ભૂમિકાએ હોય તે ભૂમિકાથી) નીચે નહીં પડવાને કાજે ક્રિયા કરવી જોઈએ. એક સંયમનું સ્થાન તો કેવલીને (देवलज्ञानीने) वर्ततुं होय छे. ७ वचोऽनुष्ठानतोऽसंगक्रियासंगतिमंगति । सेयं ज्ञानक्रियाऽभेदभूमिरानंदपिच्छला ।। ८ ।। क्रियाष्टकम् ।। ९ ।। बा०- वचोऽनुष्ठानतः क० वचनानुष्ठानथी । असंगक्रिया क० निर्विकल्प समाधिलक्षण असंगक्रिया। संगतिमंगति क० योग्यता प्रतिं पुहचरं । सेयं क० ते ऐ । ज्ञानक्रियाऽभेदभूमिः ज्ञानक्रियाना अभेदनी भूमिका, जे माटिं असंगरूप भावक्रिया शुद्धोपयोग शुद्धवीर्योल्लासतादात्म्य धरइ छइ, केहवी छई ? आनंदपिच्छला क० स्वाभाविकानंदामृतरसइ आर्द्र छई । ८ ए क्रियाष्टक पूरुं थयुं ।। ९ ।। અર્થ : (સાધક) વચનઅનુષ્ઠાનથી નિર્વિકલ્પ સમાધિસ્વરૂપની અસંગક્રિયાની યોગ્યતાએ पहोंये छे. ते खा ज्ञान (अने) डियानी अमे६३५ भूमि छे. ते भूमि देवी छे ? સ્વાભાવિક આનંદના અમૃતના રસથી આર્દ્ર (ભીંજાયેલી) છે. અસંગરૂપ ભાવથી રસાયેલી ક્રિયા શુદ્ધ ઉપયોગ (જ્ઞાન) અને શુદ્ધ વીર્યોલ્લાસના તાદાત્મ્યરૂપ છે, તેથી અહીં જ્ઞાન અને ક્રિયા વચ્ચે અભેદ કહ્યો છે. ૮ खाडियाष्ट पूरुं युं ॥ ८ ॥ १. 1 जिनकेवलीन । २. 4, 5, 7, 10, 11 पिच्छिला । ३. 1, 2, 8, 9, 10, 11 ते ए; 3 ते । ४. 4, 5, 7, 9 केहवा छै; 6 भांजा शब्दों नथी । ५. 1 छइ भूमि Page #66 -------------------------------------------------------------------------- ________________ तृप्त्यष्टकम् १० तृप्त्यष्टकम् पीत्वा ज्ञानामृतं भुक्त्वा क्रियासुरलताफलम् । साम्यातांबूलमास्वाद्य तृप्तिं याति परां मुनिः ।। १ 11 बा० - पीत्वा क० पीनइ । ज्ञानामृतं क० ज्ञानरूप जे अमृत ते प्रति । भुक्त्वा क० खाइनइ, स्या प्रतिं? क्रियासुरलताफलं क० क्रिया रूपणी जे कल्पवेलि तेहना फल प्रति। साम्य क० समता परिणाम ते रूप जे । तांबूल ते प्रतिं। आस्वाद्य क० चाखीनां । तृप्तिं क० तृप्ति प्रति । याति क० पांमइ । परां क० उत्कृष्टी । मुनिः क० महासाधुः । १ १ અર્થ : જ્ઞાનરૂપ જે અમૃત છે તે પીને, ક્રિયા રૂપ જે કલ્પવેલી છે તેનું ફળ ખાઈને, સમતા-પરિણામરૂપ જે તાંબૂલ છે તે ચાખીને (માણીને) મહાસાધુ ઉત્કૃષ્ટ તૃપ્તિ પામે છે.૧ ४५ स्वगुणैरेव तृप्तिश्चेदाकालमविनश्वरी । ज्ञान ( नी )नो विषयः किं तैर्येर्भवेत्तृप्तिरित्वरी ।। २ 11 बा०- स्वगुणैरेव क० पोताना जे ज्ञान-दर्शन- चारित्र गुण तेणें ज करीनइ । तृप्ति ० तृप्ति । चेत् क० जो होइ । आकालं क० सदा काले । अविनश्वरी क० विनाशशील नहिं एहवी । ज्ञानि (नी) नः क० ज्ञानी पुरुषनइ । विषयैः क० विषये करी । किं क० स्युं थाइ ? तैः क० तेणइ। यैः क० जे विषइं । भवेत् क० होइ । तृप्तिः क० तृप्ति । इत्वरी क० थोडा कालनी । २ અર્થ : જ્ઞાની પુરુષને જો પોતાના જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ ગુણો વડે જ સદાકાળ, વિનાશશીલ નહીં એવી તૃપ્તિ હોય, તો જે વિષયોથી થોડા કાળની તૃપ્તિ થાય તે ( विषयो ) थी शुं थाय ? ( अर्थात् अंध न थाय.) २ या शांतैकरसास्वादाद् भवेत् तृप्तिरतींद्रिया । सा न जिहवेंद्रियद्वारा षड्रसास्वादनादपि ।। ३ ।। बा०- या क० जे । शांतैकरसास्वादाद् क० शांतरूप जे एक अद्वितीय रस तेहनो जे १. 1 साधु । २. 2, 11 सदाकालिं । ३. 8 जेहने विषई । ४. 1 थोडी Page #67 -------------------------------------------------------------------------- ________________ ज्ञानसार आस्वाद चाखवू, तेहथी। भवेत् क० थाइ । तृप्तिः क० तृप्ति । अतींद्रिया क० इंद्रियनइ अगोचर केवल अनुभवगम्य। सा क० ते । न क० न होइ । जिहेंद्रियद्वारा क० जिहेंद्रियनइ द्वारइ करीनइ। षड्रसास्वादनादपि क० छ रसना आस्वाद चाखवा' थकी पणि। बीजी सर्व तृप्तिथी ज्ञानतृप्ति अधिकी देखाडी। ए व्यतिरेकालंकार। ३ અર્થ : . તરૂપ જે એક અદ્વિતીય રસ છે તેના આસ્વાદવાથી (ચાખવાથી) ઇંદ્રિયને અગોચર અને કેવળ અનુભવગમ્ય જે તૃપ્તિ થાય છે તે જિદ્વાઇંદ્રિય દ્વારા ષડૂસના આસ્વાદવાથી (ચાખવાથી) પણ થતી નથી. બીજી સર્વ તૃપ્તિથી જ્ઞાનતૃપ્તિ અધિક દેખાડી એ વ્યતિરેક અલંકાર છે. ૩ संसारे स्वप्नवन्मिथ्या तृप्तिस्यादाभिमानिकी । तथ्या तु भ्रांतिशून्यस्य साऽऽत्मवीर्यविपाककृत् ।। ४ ।। बाo- संसारे क० संसारमाहिं। स्वप्नवत् क० स्वप्नमांहि मोदक खाधा, दीठा तेथी तृप्ति न थाई। मिथ्या क० जूठी । तृप्ति क० तृप्ति । स्यात् क० होइ । आभिमानिकी क० अभिमानसिद्ध एटलइ मानी लीधी । तथ्या तु क० साची । भ्रांतिशून्यस्य क० मिथ्याज्ञानरहित जे सम्यकदृष्टि तेहनइ। सा क० तृप्ति। आत्मवीर्यविपाककृत् क० आत्मानुं जे वीर्य तेहनो जे विपाक क० परिपार्क तेहनी करणहार। तृप्तिलक्षण वीर्यपुष्टि छइ । ४ અર્થ : જેમ સ્વપ્નમાં મોદક (લાડુ) ખાધા કે દીઠા તેથી તૃપ્તિ ન થાય, તેમ સંસારમાં અભિમાનસિદ્ધ એટલે માની લીધેલી જૂઠી તૃપ્તિ હોય છે. સાચી તૃપ્તિ તો મિથ્યાજ્ઞાનરહિત જે સમ્યમ્ દષ્ટિ છે તેને હિોય છે]. તે સાચી તૃપ્તિ આત્માના વીર્યનો વિપાક એટલે પરિપાક (પુષ્ટિ) કરનારી હોય છે. તૃપ્તિનું લક્ષણ વીર્યની पुष्टि छ. ४ पुद्गलैः पुद्गलास्तृप्तिं यांत्यात्मा पुनरात्मना । परतृप्तिसमारोपो ज्ञानिनस्तन्न युज्यते ।। ५ ।। बा०- पुद्गलैः क० पुद्गले करीनइ । पुद्गला: क० पुद्गलस्कंध । तृप्तिं क० तृप्ति, जे उपचयलक्षण ते प्रति । यांति क० पामइ छइ । आत्मा क० आत्मा । पुनः क० वली। आत्मना क० आत्मगुण परिणामई जे तृप्ति पांमइ । परतृप्ति क० पुद्गलनी तृप्ति, तेहनो । समारोप क० १. 2 आस्वादवा; 1 चाखवा । २. 1 आत्मवीर्यनो परिपाक। ३. 2, 4, 5, 7, 8, 9, 11 'आत्मा क० आत्मा पुनः क० वली"- 02। शो नथी. । ४. 1 तृप्तिनो Page #68 -------------------------------------------------------------------------- ________________ तृप्त्यष्टकम् ४७ आत्मामांहिं उपचार। ज्ञानिन: क० अभ्रांत ज्ञानवंतनई। तत् क० ते कारणथी । न युज्यते क० न घटइ। परनो धर्म परमां आरोपइ ते सम्यक् ज्ञानी किम कहई? ५ અર્થ : પુદ્ગલસ્કંધ પુદ્ગલના ઉપચયસંગ્રહ, ગ્રહણ)થી તૃપ્તિ પામે છે. વળી આત્મગુણપરિણામથી આત્મા તૃપ્તિ પામે છે. તેથી પુદ્ગલની તૃપ્તિનો આત્મામાં ઉપચાર (સમારોપ) અભ્રાંત જ્ઞાનવંતને ઘટતો નથી. પર(અન્ય)નો ધર્મ પર(અન્ય)માં આરોપે તે સમ્યક્ જ્ઞાની કેમ કહેવાય? પ मधुराज्य महाशाकाग्राह्ये बाह्ये च गोरसात् ।। परब्रह्मणि तृप्तिर्या जनास्तां जानतेऽपि न ।। ६ ।। (નોંધઃ આ શ્લોકમાં પહેલી લીટીના બે અર્થ છે અને તે બંને અર્થ “પરબ્રહ્મને સંગત છે.) बा०- मधुराज्य क० मिठु जे राज्य तिहां । महा क० मोटा । [आशाक क०] आस्या छइ जेहनइ एहवइ पुरुषई । अग्राह्य अप्राप्य एहवइ तथा । बाह्ये च पुनः बाहिर। गोरसात् क० वाणीना रसथी। परब्रह्मणि क० परब्रह्मनइ विषइ । तृप्ति क० तृप्ति। या क० जे । जना (नाः) क० लोक। तां क० ते तृप्ति प्रतिं । जानतेऽपि न जाणता पणि नथी तो पामइ किहांथी? [बीजो अर्थ] भोजनादिकमांहि जे तृप्ति छइ ते मधुर जे । आज्य क० घृत अनिं। महा मोटा जे । शाक तेणइ। ग्राह्य छइ अनि गोरसथी बाह्य नथी । “भोजने व्यंजनोपेते को रसो गोरसोज्झिते” इति वचनात् । परब्रह्म तो गोरस जे वाग तेथी बाह्य छइ । “यतो वाचो निवर्तन्ते अप्राप्य मनसा सह" इति वेदवचनात्। “अपयस्स पयं नस्थि" ('आचारांगसूत्र', अ० ५, उ० ६) इत्यादि सिद्धांतवचनाच्च। ए बे अर्थ व्यतिरेकालंकार । ए छठा श्लोकनो बीजो अर्थ छ। ६ અર્થ-૧ : જે પુરુષને મીઠાં-મધુર રાજ્યની મોટી આશાઓ છે તેવા પુરુષથી અગ્રાહ્ય-અપ્રાપ્ય અને વાણીના રસથી (વાણીવિલાસથી) બહાર એવા પરબ્રહ્મના વિષયમાં જે તૃપ્તિ છે તેને લોકો જાણતા સુદ્ધાં નથી, તો પામે તો ક્યાંથી? १. 1 ज्ञानवंत पुरुषने। २. 2 ज्ञान किम कहें। ३. 2, 6, 9 महामोटी आस्या छे जेहनें एहवें पुरुषे । ४. 1, 4, 5, 7 "बाह्य नथी" 20241 शो नथी । ५. 11 वाग्विलास । ६. 1 2 अने 11 भi मा બીજો અર્થ આપ્યો છે તેની પહેલા નીચેનું લખાણ છે. “साकर घृत मोटा साक च पुन गोरसना रस दहींदूधादिक बाह्य वस्तु थकी तृप्ति पामीने तृप्ति मानें छे, पण लोक परम ब्रह्मनी तृप्ति नथी जाणतो.। ७. 2, 4, 5, 6, 7, 9, 11 मां मा सीटी नथी. Page #69 -------------------------------------------------------------------------- ________________ ज्ञानसार ૪૮ અર્થ-૨ : ભોજનાદિમાં જે તૃપ્તિ છે તે મધુર (મિષ્ટ) આજ્ય (ઘી) અને મહા(રજવાડી)શાકથી ગ્રાહ્ય છે અને (નોરસાતુ) દૂધ-દહીં વગેરેથી બાહ્ય નથી. (એટલે કે દૂધ વગેરેનો સમાવેશ કરે છે.) (એવા નિમિત્તે જે ભોજનરસની તૃપ્તિ અનુભવાય છે તેનાથી પણ પરબ્રહ્મની તૃપ્તિ ચઢિયાતી છે તે આ બીજા અર્થમાં દર્શાવ્યું છે.) “મોનને ચેનોપતે તો રસો નોરસોન્ફિતે” અર્થાત્ “શાકાદિથી યુક્ત પણ ગોરસ (દૂધ-દહીં વગેરે) વિનાના ભોજનમાં શો રસ છે?” એમ વચન છે. પરબ્રહ્મ તો જોરસ એટલે વાણીથી બાહ્ય છે. યતો વાવો નિવર્તિત્તે અપ્રાપ્ય મનસા સહ ” એટલે “જ્યાંથી મનસહિત વાણી પાછી ફરે છે એટલે કે એ બંનેથી અપ્રાપ્ય છે” એ વેદવચન છે. “મસ પર્વ નિતિયા” અર્થાત્ “વર્ણાદિ અવસ્થારહિત આત્માના સ્વરૂપને કહેવા માટે કોઈ પદ પણ સમર્થ નથી.” ઇત્યાદિ સિદ્ધાંત વચનથી જાણી લેવું. આ બંને અર્થ પરત્વે સમગ્ર શ્લોકમાં વ્યતિરેક અલંકાર છે. ૬ विषयोर्मि विषोदगारः स्यादतृप्तस्य पुद्गलैः ।। ज्ञानतृप्तस्य तु ध्यानसुधोद्गारपरंपरा ।। ७ ।। बाo- विषयना जे । उर्मि क० कल्लोल ते रूप जे । विष क० जहर तेहनो । उद्गार माठा ओडगार। स्यात् क० थाइ । अतृप्तस्य अतृप्तानइ । पुद्गलैः क० पुद्गलै करीनइ। ज्ञानतृप्तस्य तु ज्ञानइ तृप्तनइ तो । ध्यानरुप । सुधा क० अमृत तेहना । उद्गारनी परंपरा थाइ। बहु पुद्गलभोजन ते विषभोजन छइ । तेहथी विषयविषाजीर्णइ माठा ओडगार आवइ। ज्ञानामृतभोजीनिं महातृप्तिवंतनइ ते ध्यानरूप अमृतोद्गार ज आवइ । ए महातृप्ति लक्षण. ७ અર્થ : પુદ્ગલો વડે અતૃપ્તને વિષયના કલ્લોલરૂપી ઝેરના માઠા ઓડકાર થાય છે. જ્ઞાનથી તૃપ્તને તો ધ્યાનરૂપ અમૃતના ઓડકારની પરંપરા થાય છે. બહુ પુદ્ગલભોજન તે વિષભોજન છે. તેથી વિષયરૂપી વિશ્વના અજીર્ણથી માઠા ઓડકાર આવે છે. જ્ઞાનામૃતભોજી મહાતૃપ્તિવંતને તો ધ્યાનરૂપ અમૃતના ઓડકાર જ આવે. એ મહાતૃપ્તિનું લક્ષણ છે. ૭ Page #70 -------------------------------------------------------------------------- ________________ तृप्त्यष्टकम् सुखिनो विषयातृप्ता नेद्रोपेंद्रादयोऽप्यहो । भिक्षुरेकः सुखी लोके ज्ञानतृप्तो निरंजनः ।। ८ ।। तृप्त्यष्टकम् ।।१०।। बा०- सुखिन क० सुखिआ । विषयातृप्ता का विषयना अतृप्तवंता। न क० नहि। इंद्रोपेंद्रादयोऽपि क० इंद्र, गोविंद प्रमुख पणि। अहो आश्चर्य। भिक्षुः क० भिखूः । एक: क० एक। सुखी क० सुखीओ। लोके क० चौद राजलोकमांहि । ज्ञानतृप्त: क० ज्ञानइ तृप्तो। निरंजन: क० अंजनरहित, कर्ममलिनतारूप अंजनरहित । ८ ए तृप्तिनुं अष्टक पूरुं थयुं ।। १० ।।। અર્થ : વિષયથી અતૃપ્ત ઇંદ્ર, ગોવિંદ (કૃષ્ણ) વગેરે પણ સુખી નથી એ આશ્ચર્ય छ. यौह २।४ सोमi शानथी तृप्त, (अन) निरं४न भेटले. अंथन । मसिनताરૂપ અંજનથી રહિત એક ભિક્ષુ (સાધુ) સુખી છે. ૮ ____॥ तृप्तिनुं भष्ट पूर थयु. ॥ १० ॥ १. 1, 2, 9 अतृप्ता; 6 अतृप्ता थका; 8, 11 अतृप्तना । २. 9 साधु । ३. 6 अंजनरहित कर्ममलिनतारूप अंजन-रहित; 3 अंजन कर्ममलिनतारहित; 2 अंजनरहित; 11 अंजनरहित कर्ममलिनतारहित Page #71 -------------------------------------------------------------------------- ________________ ज्ञानसार ११ निर्लेपाष्टकम् संसारे निवसन स्वार्थसज्जा कज्जलवेश्मनि । लिप्यते निखिलो लोको ज्ञानसिद्धो न लिप्यते ।। १ ।। बा०- संसारे क० संसारमांहि । निवसन क० वसतो । स्वार्थसज्जः क० पोताना अर्थमांहिं साजो', संसार केहवो छइ? कजलवेश्म काजल, घर, तेहमा। लिप्यते क० लिंपाइ छइ । निखिल क० सघलो। लोक क० लोक। ज्ञानसिद्धः क० ज्ञाने करी सिद्ध छइ ते पुरुष। न लिप्यते क० नथी लिंपातो। १ ।। અર્થ : સંસાર કેવો છે? કાજળના ઘર જેવો. આ સંસારમાં વસતો પોતાના અર્થમાં સાજો એટલે કે પોતાના સ્વાર્થમાં ડૂબેલો સઘળો લોક લેપાય છે, [પણ]. જ્ઞાનથી જે સિદ્ધ છે તે પુરુષ લપાતો નથી. ૧ नाहं पुद्गलभावानां कर्ता कारयिताऽपि च न । नानुमंतापि चेत्यात्मज्ञानवान् लिप्यते कथम् ।। २ ।। बाo- न क० नहिं। अहं क० हूं। पुद्गलभावानां क० पुद्गली भावनो। कर्ता क० करणहार। कारयिता क० करावनार । च क० पुनः । न क० नहीं। न क० नहीं। अनुमंताऽपि च क० अनुमोदनार पणि। इत्यात्मज्ञानवान् क० एहवा आत्मज्ञानवंत । लिप्यते क० लिंपाइ । कथम् क० किम? २ અર્થ : હું પદ્ગલિક ભાવોનો કરનાર નથી, કરાવનાર નથી અને અનુમોદન કરનાર પણ નથી એવા આત્મજ્ઞાનવાળો (કર્મથી) કેમ લેપાય? ૨ लिप्यते पुद्गलस्कंधो न लिप्ये पुद्गलैरहम् ।। चित्रव्योमांजनेनेव ध्यायन्निति न लिप्यते ।। ३ ।। बा०- लिप्यते क० लिंपाइं संक्रमादि उपचयइ । पुद्गलस्कंधो क० पुद्गलनो स्कंध। न लिप्यते (लिप्ये) क० न लिंपाउ हुं । पुद्गलैः क० पुद्गले करी । अहं क० हुं । चित्रव्योम क० चित्रामनुं आकाश। अंजनेनेव क० जिम अंजनइ करीनें । ध्यायन् क० ध्यातो। इति क० इम । न लिप्यते क० न लिंपाइ । ३ । १. 6 साचो। २. 1, 6 'संसार केहवो छइ' मा शो नथी. । ३. 1 काजलना घरमांहि। ४. 6 करावणहार। ५. 2, 6 एहवा आत्मज्ञानवंत; 4, 7 आत्मा शमवंत ज्ञानवंत; 3 आत्म शमवंत ज्ञानवंत Page #72 -------------------------------------------------------------------------- ________________ निर्लोपाष्टकम् ५१ અર્થ : પુદ્ગલનો સ્કંધ પુદ્ગલો વડે સંક્રમાદિ ઉપચયથી (એટલે કે સંક્રમણ વગેરે ઉમેરાથી) લેપાય છે. જેમ ચિત્રામણું આકાશ અંજનથી લેપાતું નથી, તેમ હું (પુદ્ગલોથી) લેપાતો નથી, એમ ધ્યાન કરતો આત્મા લેપાતો નથી. ૩ लिप्तताज्ञानसंपातप्रतिघाताय केवलम् । निर्लेपज्ञानमग्नस्य क्रिया सर्वोपयुज्यते ।। ४ ।। बा० लिप्ततानुं जे । ज्ञान तेहनो । संपात क० व्युत्थानदशाइ व्यवहार भावनाथी आवकुं तेहनो । प्रतिघात क० निवारण तेहनइ काजिं । केवलं क० केवल । निर्लेपज्ञाननई विषई । मग्न क० धारारूढ तेहनइ । क्रिया जे आवश्यकादिक । [ सर्व क० सर्व ] । उपयुज्यते क० कामि आवइ । अत एव ध्यानारूढनइ आवश्यकादि क्रिया नथी । शुद्धात्मध्यानधारा पडता राखवानइ ज क्रियालंबन कही छइ । ४ અર્થ : નિર્લેપજ્ઞાનના વિષયમાં ધારારૂઢને (એટલે કે ‘આત્મા નિર્લેપ છે' એવા જ્ઞાનમાં જ રચ્યાપચ્યા રહેનાર મગ્નને) બધી આવશ્યકાદિ ક્રિયાઓ કેવળ લિપ્તતાના ज्ञानना (जेटले } ‘खात्मा दुर्भथी लिप्त छे' सेवा ज्ञानना) संपात (जेटले खागमन) ना વ્યુત્થાન(એટલે સમાધિમાંથી ઉઠવાની દશામાં વ્યવહારભાવનાથી આવવું તે)ના નિવારણને માટે (એટલે કે રોકવા માટે) કામ આવે છે. એટલે જ ધ્યાનારૂઢને આવશ્યકાદિ ક્રિયાઓ નથી, પણ શુદ્ધ આત્મધ્યાનની ધારામાં અવરોધ આવે ત્યારે [ફરીથી ધ્યાનધારાનું અનુસંધાન કરવા માટે વચગાળામાં] ક્રિયાનું આલંબન લેવાનું કહ્યું છે. ૪ तपः श्रुतादिना मत्तः क्रियावानपि लिप्यते । भावनाज्ञानसंपन्नो निःक्रियोपि न लिप्यते ।। ५ ।। बा० तपश्रुतादिना क० तपश्रुतप्रमुखइ । मत्त क० मदवंत । क्रियावानपि क० क्रियावंत पणि । लिप्यते क० लिंपाइ कर्मइ । भावनाज्ञान क० तत्त्वज्ञान तेणइ । संपन्न क० संपूर्ण । निःक्रियोपि क० क्रियारहित पणि । न लिप्यते क० न लिंपाइ । ५ १. 1, 4, 5, 6, 7 तथा । २. 1, 4, 5, 7 राखवीनई जे । ३. 2, 11 ज्ञानने प्राप्तिनी हणणहारी केवल एक लिप्तता ज छे. संसारमधे मग्नताई मुर्च्छा जिहांतां [इ] रहे तिहांताइ ज्ञान नावें, इति भावार्थ: Page #73 -------------------------------------------------------------------------- ________________ ज्ञानसार અર્થ : તપ, શ્રત વગેરેથી મદવંત એટલે અભિમાનવાળો ક્રિયાવંત પણ (ક્રિયા કરતો હોવા છતાં પણ) કર્મથી લેવાય છે. ભાવનાજ્ઞાન એટલે તત્ત્વજ્ઞાનથી સંપૂર્ણ હોય, પણ ક્રિયારહિત હોય તો પણ તે લપાતો નથી. ૫ अलिप्तो निश्चयेनात्मा लिप्तश्च व्यवहारतः । शुध्यत्यलिप्तया ज्ञानी क्रियावान् लिप्तया दृशा ।। ६ ।। बा०- अलिप्तः क० नथी लिंपाणो। निश्चयेन क० निश्चयनयइं करी। आत्मा क० जीव । लिप्त: क० लिंपाणो । च क० पुनः। व्यवहारत: क० व्यवहारनयथी। शुध्यति क० शुद्ध थायइ। अलिप्तया क० अलिप्त दृष्टिं । ज्ञानी क० ज्ञानयोगी शुद्ध ध्यानथी । क्रियावान् क० क्रियावंत। लिप्तया दृशा क० लिप्त दृष्टिं शुद्ध थाइ । लेप टालवा अभ्यासनइ अवलंबइ छइ । ६ અર્થ : નિશ્ચયનયથી જીવ લેપાયેલ નથી (એટલે કે આત્મા કર્મથી બંધાયેલ નથી) અને વ્યવહારનયથી લેપાયેલ છે (એટલે કર્મથી બંધાયેલ છે). જ્ઞાનયોગી અલિપ્ત દૃષ્ટિથી અર્થાતુ શુદ્ધ ધ્યાનથી શુદ્ધ થાય છે (અને) લિપ્ત દૃષ્ટિથી (યુક્ત જીવ) ક્રિયાવંત [બનતો] શુદ્ધ થાય છે. અર્થાત્ લેપ ટાળવા અભ્યાસને અવલંબે છે, એટલે વારંવારનો પ્રયત્ન કરે છે. ज्ञानक्रियासमावेश: सहैवोन्मीलने द्वयोः । __ भूमिकाभेदतस्त्वत्र भवेदेकैक मुख्यता ।। ७ ।। बा०- ज्ञानक्रियानो। समावेश क० एकीभाव ते। सहैव क० साथि ज। उन्मीलने क० उघाडवइ। द्वयोः क० बे दृष्टिनइ। भूमिकाभेदतः गुणस्थानभूमिना भेदथी। तु पुनः। अत्र क० ज्ञानक्रियामां । भवेत् क० होइ । एकैकमुख्यता क० एक एकनुं मुख्यपणुं । ध्यानदशाई ज्ञान मुख्य, व्यवहारदशाइ क्रिया मुख्य। ७ અર્થ : બંને દૃષ્ટિ સાથે જ ઉઘડતા (અર્થાત્ બંનેના સાથે પ્રગટનને કારણે) જ્ઞાન અને ક્રિયાનો એકીભાવ (એકતા) હોય છે, પણ ગુણસ્થાનકરૂપ ભૂમિકાના ભેદથી અહીં જ્ઞાન અને ક્રિયામાં એક એકનું મુખ્યપણું હોય છે. ધ્યાનદશામાં જ્ઞાન મુખ્ય અને વ્યવહારદશામાં ક્રિયા મુખ્ય હોય છે. ૭ १. 1 जीव ते आत्मा कहाइ । २. 1 ध्यानदशाइ; 3 ध्यानदिशाइ Page #74 -------------------------------------------------------------------------- ________________ निर्लोपाष्टकम् सज्ञानं यदनुष्ठानं न लिप्तं दोषपंकतः । शुद्धबुद्धस्वभावाय तस्मै भगवते नमः ।। ८ ।। निर्लेपाष्टकम् ।।११।। बा०- सज्ञानं क० ज्ञानसहित। यदनुष्ठानं क० जेहनुं अनुष्ठान क्रियारूप । न लिप्तं क० न लिंपाणुं। दोषपंकत: क० दोषरूप कचरा थकी । शुद्ध क० निर्मल। बुद्ध क० टंकोत्कीर्ण ज्ञानरूप। स्वभाव छइ जेहनो। तस्मै क० तेहनइ । भगवते क० भगवंतनइ। नमः क० नमस्कार हो। ८ ए निलेपकर्नु अष्टक पूरुं थयुं ।। ११ ।। અર્થ : જેનું જ્ઞાનસહિત અનુષ્ઠાન (ક્રિયા) દોષરૂપ કચરાથી લેપાયેલ નથી એવા શુદ્ધ એટલે નિર્મળ, બુદ્ધ એટલે ટંકોત્કીર્ણ જ્ઞાનરૂપ સ્વભાવ જેનો છે એવા તે ભગવંતને नमः४।२ हो. ८ मे निर्दे५नु भष्ट पूर थयु. ॥ ११ ॥ Page #75 -------------------------------------------------------------------------- ________________ ५४ ज्ञानसार १२ निस्पृहाष्टकम् स्वभावलाभात्किमपि प्राप्तव्यं नावशिष्यते । इत्यात्मैश्चर्यसंपन्नो निःस्पृहो जायते मुनिः ।। १ ।। बा०- स्वभावलाभात् क० आत्माना स्वभावनी प्राप्ति थकी । किमपि क० कांइई । प्राप्तव्यं क० पामतुं । नावशिष्यते क० थाकतुं बाकी नथी । इति क० ए प्रकारि। आत्मैश्चर्यसंपन्नः क० आत्मानी प्रभुताई पूरो । निस्पृहः क० स्पृहारहित । जायते क० थाइ । मुनिः कः साधु । १ અર્થ : આત્માના સ્વભાવની પ્રાપ્તિથી બીજું કાંઈ પામવાનું (મેળવવાનું) બાકી રહેતું નથી. એ રીતે આત્માના ઐશ્વર્ય એટલે પ્રભુતાથી પૂરો મુનિ (સાધુ) સ્પૃહારહિત થાય છે. ૧ संयोजितकरैः के के प्रार्थ्यन्ते न स्पृहावहैः ।। अमात्रज्ञानपात्रस्य नि:स्पृहस्य तृणं जगत् ।। २ ।। बा०- संयोजितकरैः क० जोडया छइ हाथ जेणइ एहवें । के के क० कुंण कुंण । प्रार्थ्यते न क० न मागीइ दातार पुरुष । स्पृहावहै: लालचिवंत' पुरुषे, अपितु सर्वइं पुरुष याचिइ । अमात्रज्ञानपात्रस्य क० मात्रारहित ज्ञाननो पात्र-भाजन जे साधु । निःस्पृहस्य क० लालचिरहित तेहनें । तृणं क० तृणुं छइ। जगत् क० सर्व जगतः । २ । गाथा "तिणसंथारनिसन्नो मुनिवरो भट्ठरागमयमोहो । जं पावइ मुत्तिसुहं कत्तो तं चक्कवट्टी वि ।। અર્થ : જેણે હાથ જોડ્યા છે એવા સ્પૃહાવાળા પુરુષો કોની કોની પાસે પ્રાર્થના કરતા નથી માંગતા નથી)? અર્થાત્ સૌ દાતા પુરુષ પાસે માંગે છે. માત્રારહિત એટલે અપરિમિત જ્ઞાનના પાત્ર એવા નિઃસ્પૃહ મુનિને તો સર્વ જગત્ તૃણવત્ છે. ૨ १. 2 प्राप्तव्यं; 3, 4, 5, 7, 8, 9, 10, 11 प्राप्तव्यु। २. 6 लालचवंत । ३. 1 तृण सम जग छइ Page #76 -------------------------------------------------------------------------- ________________ निस्पृहाष्टकम् ગાથા : “તૃણના સંથારા ઉપર બેઠેલા અને જેણે રાગ, મદ અને મોહનો નાશ કર્યો છે એવા મહામુનિ જે મુક્તિ-નિઃસ્પૃહતાનું મહાસુખ પામે છે તેને ચક્રવર્તી પણ ध्याथी मे?” छिंदंति ज्ञानदात्रेण स्पृहाविषलतां बुधाः । मुखशोषं च मूच्छां च दैन्यं यच्छति यत्फलम् ।। ३ ।। बा०- छिंदंति क० छेदइ छई । ज्ञानदात्रेण क० ज्ञानरूपदातरडइ । स्पृहा क० लालच ते रूप जे । विषलतां क० विषनी वेलि ते प्रति । बुधाः क० अध्यात्मना जाण पंडित । मुखशोषं क० मुहर्नु सूकावू ते प्रतिं । मूर्छा क० मुंझावं । च पुनः। दैन्यं क० दीनपणुं । यच्छति क० देइ छइ । यत्फलम् क० जे स्पृहा-विषलतानुं फल' । ३ અર્થ : અધ્યાત્મના જાણકાર પંડિતો જ્ઞાનરૂપ દાતરડા વડે સ્પૃહા એટલે લાલચરૂપ વિષલતા એટલે વિષની વેલીને છેદે છે. આ સ્પૃહારૂપ વિષલતાનાં ફળ મોંનું સુકાવું, મૂચ્છ એટલે મૂંઝાવું (કે આસક્તિ) અને દીનપણું છે. ૩ नि:काशनीया विदुषा स्पृहा चित्तगृहाद् बहिः ।। अनात्मरतिचांडालीसंगमगीकरोति या ।। ४ ।। बा०- नि:काशनीया क० काढवी । विदुषा क० पंडितइ । स्पृहा क० वांछा । चित्तगृहात् क० चित्तरूप घरथी । बहिः क० बाहिर । अनात्मरति क० आत्मविरुद्ध पुद्गलनी रति ते रूप जे। चांडाली तेहनो । संग क० सहवास ते प्रति । अंगी करोति क० आदरइ छइ । या क० जे । ४ અર્થ : જે સ્પૃહા એટલે વાંછા આત્મવિરુદ્ધ પુદ્ગલની રતિરૂપ ચાંડાલીનો સહવાસ આદરે છે (કરે છે), તે સ્પૃહાને પંડિતે ચિત્તરૂપ ઘરથી બહાર કાઢવી. ૪ स्पृहावंतो विलोक्यंते लघवस्तृणतूलवत् । महाश्चर्यं तथाप्येते मज्जति भववारिधौ ।। ५ ।। बा०- स्पृहावंत: क० लालचिवंत । विलोक्यंते क० देखीइ छइ । लघवः क० हलुआ । तृणतूलवत् क० तृण अनि अर्कतूल तेहनी परि । १. 8 लालच; 1, 2, 6 लालचि; 3 लालिच। २. 6 ते लालच विषवेलिनुं फल । ३. 2, 3, 4, 5, 7, 8, 9, 10, 11 बंधी ४ प्रतीमा संगने पहले 'प्रसंग' श६ ४ छ । ४. 1 आकतूल Jain Education Intecnational Page #77 -------------------------------------------------------------------------- ________________ ५६ "तूलं तृणादपि लघु तूलादपि हि याचकः । वायुना किं न नीतोऽसौ मामयं प्रार्थयिष्यति ।।" महाश्चर्यं क० मोटुं ए आश्चर्य छइ । तथापि क० तो पणि । एते क० ए लालचिवंत | मज्जति क० बूडइ । भववारिधौ क० संसारसमुद्रमांहिं । बीजा तो हलुआ होइ ते बूडइ नहीं । ५ ज्ञानसार અર્થ : સ્પૃહાવાળા એટલે લાલચવાળા જીવો તૃણ (એટલે તણખલા) અને આકડાના રૂ જેવા હલકા દેખાય છે, તોપણ એ લાલચવાળા જીવો સંસારસમુદ્રમાં ડૂબે છે એ મોટું આશ્ચર્ય છે, (કારણ કે) બીજા જે હલકા હોય એ તો ડૂબે નહીં. કહ્યું છે કે, “આકડાનું રૂ તૃણ(તણખલા)થી હલકું છે અને આકડાના રૂથી પણ યાચક હલકો છે. તો પણ ‘મારી પાસે માગશે' એવા ભયથી વાયુ તેને ખેંચી જતો नथी." ५ गौरवं पौरवंद्यत्वात् प्रकृष्टत्वं प्रतिष्ठया । ख्यातिं जातिगुणात् स्वस्य प्रादुःकुर्यान्न निःस्पृहः ।। ६ ।। बा०- गौरवं क० गुरुआई प्रति । पौरवंद्यत्वात् क० नागरिकलोकइ वंदनीकपणाम । प्रकृष्टत्वं क० उत्कृष्टपणा प्रतिं । प्रतिष्ठया क० शोभाइ करीनइ । ख्याति क० प्रसिद्धि प्रतिं । जातिगुणात् क० जातिकुलसंपन्नता थकी । स्वस्य क० पोतानी । प्रादुः कुर्यात् क० प्रगट करी । न क० नहि । निःस्पृहः क० लालचिरहित साधुइ । ६ અર્થ : લાલચરહિત સાધુ નાગરિક (નગરના) લોકોને વંદનીય હોવાથી પોતાની મોટાઈને, પ્રતિષ્ઠા (એટલે શોભાથી) પોતાના ઉત્કૃષ્ટપણાને અને જાતિકુલસંપન્નતાથી પોતાની પ્રસિદ્ધિને પ્રગટ ન કરે. ૬ भूःशय्या भैक्षमशनं जीर्णं वासो वनं गृहम् । तथापि नि:स्पृहस्याहो चक्रिणोप्यधिकं सुखम् ।। ७ ।। बा०- भूः क० पृथ्वी तेह ज । शय्या क० सुखसेज । भैक्षं क० भिक्षासमूह । अशनं क० आहार । जीर्णं क० जुनुं फाटुं । वासं क० वस्त्र । वनं क० वन तेह ज । गृह क० घर । ९. 2 नीतौसौ; 3 वातोऽसौ 4, 5, 7 वातोसा मानयं २. 6 नंजरनी प्रतमां मा अवतरण नथी ३. 1 गुरुआ 2 गिरूया Page #78 -------------------------------------------------------------------------- ________________ निस्पृहाष्टकम् ५७ तथापि क० तोपणि । निःस्पृहस्य क० स्पृहारहितनइ । अहो आश्चर्ये । चक्रिणोऽपि क० चक्रवर्ती थी । अपि पणि । अधिकं क० अधिक । सुखं क० सुख छइ । ७ અર્થ : પૃથ્વી તે જ સુખસેજ, ભિક્ષાસમૂહ તે જ આહાર, જૂનું ફાટેલું વસ્ત્ર અને વન તે જ ઘર હોવા છતાં પણ સ્પૃહારહિતને ચક્રવર્તી કરતાં પણ અધિક સુખ છે એ આશ્ચર્ય છે. ૭ परस्पृहा महादुःखं निःस्पृहत्वं महासुखम् । एतदुक्तं समासेन लक्षणं सुखदुःखयोः ।। ८ ।। निस्पृहाष्टकम् ।। १२ ।। बा०- परस्पृहा क० परनी आशा लालच करी ते । महादुःखं क० महादुःख छइ । निःस्पृहत्वं क० निस्पृहपणुं ते । महासुखं क० महासुख छइ । एतदुक्तं क० ए कहिउं । समासेन क० संखेपिं करी । लक्षणं क० लक्षण (चिह्न) । सुखदुःखयोः क० सुखदुःखनं । ८ ए निस्पृहपणानुं अष्टक पूरुं थयुं ।। १२ ।। અર્થ : પરની આશા કે લાલચ કરવી તે મહાદુ:ખ છે, નિઃસ્પૃહપણું તે મહાસુખ छे. आ संक्षेपथी सुख-दुःखनुं लक्षए। (यिन) अह्युं छे. ८ खा निःस्पृहपणानं खष्ट पूरुं थयुं ॥ १२ ॥ १. 1, 6 अधिकुं । २. 1 ए कह्युं संक्षेप करीनई Page #79 -------------------------------------------------------------------------- ________________ ज्ञानसार १३ मौनाष्टकम् मन्यते यो जगत्तत्त्वं स मुनिः परिकीर्तितः । सम्यक्त्वमेव तन्मौनं मौनं सम्यक्त्वमेव वा' ।। १ ।। बा०- मन्यते क० जाणीइं । य: क० जे । जगत्तत्त्वं क० जगना तत्त्व प्रतें । स क० ते। मुनि: क० मुनीस्वर । परिकीर्तितः क० कहिउ, तीर्थंकर गणधरई । सम्यक्त्वमेव क० सम्यक्त्व ज । तत् क० ते कारण माटें, मुनिपद व्युत्पत्ति निमित्ते जगत् तत्त्वज्ञान छेइं, ते माटई । मौनं क० मुनिभाव कहइ। मौनं क० मुनिभाव तेह ज । सम्यक्त्वमेव क० सम्यक्त्व ज कहिइ । वा अथवा। १ अत एव सर्व शब्द क्रियावचन एहवो एवंभूतनयनो जे अभिप्राय ते लेई । श्री आचारांगि कहिउ छे, "जं सम्मं ति पासहा तं मोणं ति पासहा । जं मोणं ति पासहा तं सम्मं ति पासहा ।। ण इमं सक्कं सिढिलेहि अदिज्जमाणेहिं गणासाएहिं । वंकसामायारे हिं पमत्तेहिं गारमावसंतेहिं । मुणी मोणं समादाय धुणे कम्मसरीरगम् । पंतं लूहं च सेवंति वीरा संमत्तदंसिणो ।।" - मायारागसूत्र', अध्ययन ५, 3. 3, सू. १५५ અર્થ : “જે જગતના તત્ત્વને જાણે તે મુનિ' એમ તીર્થકર ગણધરોએ કહ્યું છે. તે કારણથી મુનિપદની વ્યુત્પત્તિના નિમિત્તભૂત જગતનાં તત્ત્વનું જ્ઞાન છે. તે માટે સમ્યક્ત જ મુનિભાવ છે અથવા મુનિભાવ તે જ સમ્યક્ત છે. ૧ १. 1, 4, 5, 6, 7 च । २. 1, 2, 4, 5, 7, 8, 11 मुनीश्वर; 6 मुनि। ३. 1, 4, 5, 6, 7, 11 अत एव; 3 अतएवं एव । ४. 1,7,8 आचारांगि; 3 आचारंगि; 2,6 आचारंगे । ५. 1,4,5,6,7 पासह; 6 म ही सुधा ४ अवत२९ छ. Page #80 -------------------------------------------------------------------------- ________________ मौनाष्टकम् એટલે ‘બધા શબ્દો ક્રિયાવચન (ક્રિયાવાચી) છે” એવો એવંભૂતનાનો જે અભિપ્રાય છે તેને લઈને શ્રી આચારાંગ(સૂત્રોમાં કહ્યું છે જે સમ્યક્ત્વ છે તે જ મુનિપણું છે (અને) જે મુનિપણું છે તે જ સમ્યક્ત છે. આ મન શિથિલ (એટલે મંદવીર્યવાળા), આદ્ર(એટલે રાગવાળા), શબ્દ વગેરે વિષયોનો આસ્વાદ લેનારા, વક આચારવાળા (એટલે માયાવી, પ્રમાદી) અને ગૃહવાસ કરનારે પાલન કરવું શક્ય નથી. મુનિ મનને ગ્રહણ કરીને કાર્મણ શરીરનો નાશ કરે અને તે માટે સમ્યક્વદર્શી વીર પુરુષો પ્રાન્ત (છેલ્લે વધેલું) અને રૂક્ષ ભોજન કરે છે.” आत्माऽऽत्मन्येव यच्छुद्धं जानात्यात्मानमात्मना । सेयं रत्नत्रये ज्ञप्तिरुच्याचारैकता मुनेः ।। २ ।। बा०- आत्मा क० आत्मा ज्ञाता । आत्मन्येव क० आत्मस्वभाव आधारने विषई । यत् क० जे। शुद्धं क० कर्मोपाधिरहित । जानाति क० द्विविध परिज्ञाइं जाणइं । आत्मानं क० एकत्वपृथक्परिणत स्वद्रव्य प्रतइं । [आत्मना क० आत्मा थकी] सेयं क० ते ए । रत्नत्रये क० रत्नत्रयमाहिं । ज्ञप्ति क० ज्ञान । रुचि क० श्रद्धा । आचारैकता क० आचरण, तेहोनी एकता कहतां अभेदपरिणति। मुनेः क० साधुनें । २ उक्तं च "आत्मानं आत्मना वेत्ति मोहत्यागाद् यदात्मनि । तदेव तस्य चारित्रं तज्झानं तचं दर्शनम् ।।" - 'योगशास्त्र', श-४, सो. २. अत एव जे श्रुते केवल आत्मानइं जाणे ते अभेदनयइ तथा जे केवल क० संपूर्ण श्रुतने जाणे ते भेदनयई श्रुतकेवली। समयप्राभृत मध्ये कहिंउं छई : गाथा - "जो हि सुदेणहिगच्छदि अप्पाणमिणं तु केवलं सुद्धं । तं सुदकेवलिमिसिणो भणंति लोगप्पदीवयरा ।। १ ।। १. 2, 6, 8, 9, 10, 11 श्रद्धान Page #81 -------------------------------------------------------------------------- ________________ ६० जो सुदणाणं सव्वं जाणदि सुदकेवली तमाहु जिणा । गाणं अप्पा सव्वं जम्हा सुदकेवली तम्हा ।। २ ।।” —‘સમયસાર', ગા. ૯, ૧૦ અર્થ : જ્ઞાતા એવો આત્મા (કર્તા) આત્મસ્વભાવરૂપ આધારને વિષે (એટલે આત્મામાં) શુદ્ધ એટલે કર્મોપાધિરહિત (ક્રિયાની અપેક્ષાએ કર્મભૂત) આત્માને, (કરણભૂત) આત્માથી જાણે છે. આત્મા દ્વિવિધ પરિજ્ઞા (એટલે જ્ઞરિજ્ઞા અને પ્રત્યાખ્યાનપરિજ્ઞા) વડે એકત્વપૃથક્પરિણત સ્વદ્રવ્યરૂપ આત્માને જાણે છે. તે આ રત્નત્રયમાં (એટલે જ્ઞાન, દર્શન, ચારિત્રમાં) મુનિને જ્ઞાન, રુચિ (એટલે શ્રદ્ધા) અને આચરણની એકતા (એટલે કે અભેદપરિણતિ) છે. ૨ કહ્યું છે, “મોહનો ત્યાગ કરીને જે આત્મા આત્મામાં આત્મા વડે આત્માને જાણે છે, તે જ તેનું ચારિત્ર, તે જ તેનું જ્ઞાન અને તે જ તેનું દર્શન છે.” ‘યોગશાસ્ત્ર', પ્રકાશ-૪, ગાથા ૨ એથી જે શ્રુત વડે (શ્રુતજ્ઞાનથી) કેવળ આત્માને જાણે તે અભેદનયની અપેક્ષાએ તથા જે કેવળ સંપૂર્ણ શ્રુતને જાણે તે ભેદનયથી શ્રુતકેવલી છે. ‘સમયપ્રાભૂત’માં કહ્યું છે : “જે શ્રુતજ્ઞાન વડે કેવળ શુદ્ધ આત્માને જાણે છે તેને લોકમાં પ્રકાશ કરનારા ઋષિઓ ‘શ્રુતકેવલી' કહે છે. ज्ञानसार “જે સર્વ શ્રુતજ્ઞાનને જાણે છે તેને જિનો ‘શ્રુતકેવલી' કહે છે, કારણ કે આત્મા સર્વ જ્ઞાનરૂપ છે તેથી તે શ્રુતકેવલી કહેવાય છે.” एह ज अर्थ नयभेदें विवरीनिं देखाडे छे । चारित्रमात्मचरणाद् ज्ञानं वा दर्शनं मुने: । शुद्धज्ञाननये साध्यंक्रियालाभात् क्रियानये ।। ३ ।। સમયસાર, ગાથા ૯, ૧૦ . પ્રત નં. 1 અને 6 માં આ ગાથાઓ નથી. બાકીની પ્રતોમાં આડી અવળી છે. । ૨. 2, 5, 6, 7, 9, 11 સાધ્ય; ૩ સાધ્યું Page #82 -------------------------------------------------------------------------- ________________ मौनाष्टकम् ___ चारित्रं क० चारित्र / आत्मचरणात् क० आत्म(त्मा)नें विषं ज चालवू, पुद्गलथी निवृत्ति तेहथी । ज्ञान क० ज्ञान बोधस्वरूपमांहि। वा अथवा। दर्शनं क० सम्यक्त्व जिनोक्तभाव श्रद्धारूप । मुनेः क० साधुनें । शुद्धज्ञाननये क० ज्ञानाद्वैतनयनइं अभिप्राइं, ते एक वस्तुने व्यावृत्तिनये त्रिरूपं कहि छ । साध्यं(ध्य) क० ज्ञानफल जे । क्रिया तेहना लाभथी। क्रियानयनें विर्षे एकता जाणवी ।। विषय प्रतिभासव्यापारे ज्ञान, आत्मपरिणामव्यापारे तेह ज सम्यक्त्व, आश्रवने रुंधवई तत्त्वज्ञानव्यापारे तेह ज चारित्र- इम व्यापारभेदें एक ज्ञाननें त्रयरूप कहिq। ३ “एवं जिणपन्नत्ते सद्दहमाणस्स भावओ भावे । पुरिसस्सा भणियाए दंसणसद्दो हवइ जुत्तो ।।१।।" અર્થ : આ જ અર્થ નયભેદે વિવરણ કરીને બતાવે છે. આત્માને વિષે જ ચાલવાથી એટલે કે પુદ્ગલથી નિવૃત્તિ કરવાથી ચારિત્ર, બોધસ્વરૂપ હોવાથી જ્ઞાન અને સમ્મસ્વરૂપ અર્થાત્ જિનોક્ત તત્ત્વોના ભાવમાં શ્રદ્ધારૂપ હોવાથી દર્શન એમ સાધુને શુદ્ધ જ્ઞાનનય એટલે કે જ્ઞાનાä તનય સાધ્ય છે. તે એક વસ્તુને વ્યાવૃત્તિન (ભેદનય)ની અપેક્ષાએ ત્રિરૂપ કહે છે. ક્રિયાના લાભથી જે જ્ઞાનફળરૂપ સાધ્ય મળે તેની ક્રિયાનય સાથે એકતા જાણવી. વિષયપ્રતિભાસવ્યાપારે જ્ઞાન, આત્મપરિણામવ્યાપારે તે જ સમ્યક્ત (અને) આશ્રવને રુંધે (રોકે) તેથી તત્ત્વજ્ઞાનવ્યાપાર તે જ ચારિત્ર એમ વ્યાપારભેદે એક જ્ઞાનને ત્રિરૂપ કહેવું. ૩ આમ જિનપ્રરૂપિત ભાવ(તત્ત્વ)માં ભાવથી શ્રદ્ધા દાખવતા પુરુષના માટે ‘દર્શન' श६ योग्य ठेवाय छे." यत: प्रवृत्तिर्न मणौ लभ्यते वा न तत्फलम् । अतात्त्विकी मणिज्ञप्तिर्मणिश्रद्धा च सा यथा ।। ४ ।। (सूयन - सो. ४, ५ साथे वांया) १. 11 भां श्रद्धारूप पछी 'नाणे सुअनाणत्तं' शो छ. । २. साधुनें पछी 1, 4, 5, 7 मां एवं जिणपन्नते' शो छ.। ३. 4, 5, 6, 7 त्रय इति त्रिरूप । ४. 6, 11 रुंधवइ; 3 सिद्ध 1 संघ छइ; 8 रुंध छे इति प्रत्यंतरे सिद्धे । ५. प्रत नं. 1, 4, 5, 7 मां ‘एवं जिणपन्नत्ते...जुत्तो' में पीछे छ, सही “नाणे सुअनाणत्तं" शो छ. 6 मां सौ अवत२५॥ नथी. 2 मां मा अवतर। वय्ये सयुं छे. Page #83 -------------------------------------------------------------------------- ________________ ज्ञानसार बा०- यतः प्रवृत्तिः क० जेहथी प्रवृत्ति । न क० न होई । मणौ क० रत्ननइं विषइं ।' लभ्यते क० पामिई । वा अथवा । न क० नहिं । तत्फलं क० प्रवृत्ति फल, रतनसंयोग । अतात्त्विकी क० जूठी । मणिज्ञप्ति क० मणीबुद्धि । मणिश्रद्धा क० ए मणी एहवी सद्दहणा । च पुनः। सा क० ते। यथा क० जिम । ४ અર્થ : “જેથી રનના વિષે પ્રવૃત્તિ ન થાય અથવા તે પ્રવૃત્તિનું ફળ-રત્નસંયોગ પણ ન મળે તો જેમ મણિ (છે એવી) બુદ્ધિ અને “આ મણિ છે' એવી શ્રદ્ધા જૂઠી छ (२ तात्विकी), ४ तथा यतो न शुद्धात्मस्वभावाचरणं भवेत् । ___ फलं दोष निवृत्तिर्वा न तद्ज्ञानं न दर्शनम् ।। ५ ।। बा०- तथा क० तिम जे । यत: क० जेहथी । न क० नहीं । शुद्धात्मानो जे । स्वभाव तेहर्नु आचरण । भवेत् क० होइ । फलं क० शुद्धात्मालाभफल । दोषनिवृत्ति क० रागद्वेषमोह निवृत्ति । वा अथवा । न क० नहीं । तद् क० ते । ज्ञानं कहतां ज्ञान । न क० नहीं। दर्शनं क० समकित । ५ અર્થ : (શ્લો. ૪થી વાક્ય ચાલુ) તેમ જેનાથી શુદ્ધ આત્માનો જે સ્વભાવ છે તેનું આચરણ ન થાય અથવા શુદ્ધ આત્માના લાભનાં ફળરૂપ રાગ-દ્વેષ-મોહની નિવૃત્તિ ન થાય તે જ્ઞાન નથી [અને] તે દર્શન એટલે કે સમકિત [પણ] નથી. ૫ यथा शोफस्य पुष्टत्वं यथा वा वध्यमंडनम् । तथा जानन् भवोन्मादमात्मतृप्तो मुनिर्भवेत् ।। ६ ।। बा०- यथा क० जिम । शोफस्य क० सोजानु । पुष्टत्वं क० जाडपणुं । यथा क० जिम। वा अथवा । वध्यमंडनं क० मारवा लेइ जाई तेहनां कणयर, मालादि आभरण । तथा क० तिम। जानन् क० जाणतो । भवोन्मादं क० संसारनी विकलता प्रतिं । आत्मतृप्तः क० आत्मद्रव्यनें विषई ज संतुष्ट । मुनि: क० मुनीश्वर । भवेत् क० हुइ । ६ १. 6 रतनसंयोग; माही पधी ४ प्रतीभा 'रत्नवियोग' श६ छ. । २. 1, 2, 4, 5, 6, 7, 8, 11 "ज" श६ नथी. । ३. 1.4, 5.6.7.11 रागद्वेषनिवृत्ति । ४. 2, 11 "जिहां शद्धात्मस्वभावा न होइ त्यारें रागद्वेषदोषनी निवृत्त न होइ अनें ज्ञानदर्शन फल पण न होइ। ५. 1, 2, 4, 5, 6, 7, 8, 9 जाणतो; 3 जाणतओ । ६. 1.4.5 'ज' २६ नथी. Page #84 -------------------------------------------------------------------------- ________________ मौनाष्टकम् અર્થ : જેમ સોજાનું જાડાપણું (પુષ્ટતા) અથવા જેમ મારવા લઈ જવાતી વ્યક્તિ(કે પ્રાણી)ને કરેણની માળા વગેરે આભરણ [પહેરાવવામાં આવે] છે, તેમ સંસારની વિકલતાને (અધૂરપ, ભવોન્માદ)ને જાણનાર મુનિ આત્મદ્રવ્યને વિષે જ સંતુષ્ટ डोय छे. ७. सुलभं वागनुञ्चार मौनमेकेंद्रियेष्वपि । पुद्गलेष्व प्रवृत्तिस्तु योगानां मौनमुत्तमम् ।। ७ ।। बा०- सुलभं क० सुखें पामीइं एहवू । वागनुछारमौनं क० वचननो अनुच्चाररूप मौन । एकेंद्रियेष्वपि क० एकेंद्रियमाहिं पणि । पुद्गलेषु क० पुद्गलमात्रमांहि। अप्रवृत्तिस्तु क० अव्यापाररूप तो । योगानां क० योग, जे। मौन क० प्रवृत्तिरोध तेह ज। उत्तमं क० उत्कृष्ट मौन क० ए आ यतिमौन छई। ७ અર્થ : વચનના અનુઉચ્ચારરૂપ ન બોલવારૂપ) મૌન એકંદ્રિય(જીવો)માં પણ સુલભ (સુખે પામીએ એવું) વર્તે છે. પરંતુ પુલમાત્રમાં અવ્યાપારરૂપ (અપ્રવૃત્તિરૂપ) યોગનું (મન-વચન-કાયાના યોગોનું) મૌન તો ઉત્કૃષ્ટ મૌન છે. એ યતિ(મુનિ)નું भौन छ. ७ ज्योतिर्मयीव दीपस्य क्रिया सर्वाऽपि चिन्मयी । यस्यानन्यस्वभावस्य तस्य मौनमनुत्तरम् ।। ८ ।। मौनाष्टकम् ।।१३।। - बा०- ज्योतिर्मयीव क० प्रकाशमय जिम । दीपस्य क० दीवानी । क्रिया उत्क्षेपण-निक्षेपणादिक। सर्वाऽपि क० सघली तिम । चिन्मयी क० ज्ञानमय सर्व क्रिया आहार-व्यवहारादिक । यस्य क० जेहनें । अनन्यस्वभावस्य क० अनन्य स्वभावइं पुद्गलभावें न परिणम्यो तेहवानइं । तस्य क० तेहनइं । मौनं क० मुनिपणुं । अनुत्तरं क० उत्कृष्टउं । ८ ""वियद्वस्तुस्वभावानुरोधादेव तत्कारकात् । वियत्-संपूर्णता तदुत्पतौ कुंभस्येव दशात्मनः ।।" १. 6 वागनुच्चारं। २. 1, 2, 6, 11 वर्तते' श०६ नथी; 3 Hi ‘एहवू पछी वर्तते' श६ छ8 मही प्रस्तुत न होवाथी. लीधो नथी. । ३. 1, 4, 5, 6, 7, 11 मौन क० प्रवृत्तिरोध तेह ज; 3 मौन तेह ज। ४. 1, 6 wi ‘ए आ यतिमौन छई' शो नथी. । ५. 8 क्रिया योग । ६. 1 भने 6 मा અવતરણ નથી. Page #85 -------------------------------------------------------------------------- ________________ ६४ ए न्यायइं ज्ञानीनी सर्व क्रिया ज्ञातव्या ८ | છુ મોનાઇઝ સંપૂર્ણ:। || ′3 || અર્થ : જેમ દીવાની ઊંચે ગમન ક૨વાની, નીચે ગમન કરવાની વગેરે (ઉત્સેપણનિક્ષેપણ આદિ) સઘળી ક્રિયા પ્રકાશમય છે તેમ અનન્ય સ્વભાવે એટલે પુદ્ગલભાવે ન પરિણમ્યો હોય તેનું અને જેની આહાર-વ્યવહારાદિ સર્વ ક્રિયાઓ જ્ઞાનમય છે તેનું મૌન ઉત્કૃષ્ટ છે. ૮ “ઘટની ઉત્પત્તિમાં આકાશ સ્વભાવ પ્રમાણે કારક બને છે.” આ ન્યાય છે. જેમ કુંભની ઉત્પત્તિમાં આકાશની સંપૂર્ણતા હોય છે તેમ પોતાની સર્વ ક્રિયા મૌનીને જ્ઞાનમય હોય છે. એ ન્યાયે જ્ઞાનીની સર્વ ક્રિયાઓ જાણવી. એ મૌનાષ્ટક સંપૂર્ણ થયું. ॥ ૧૩ || ज्ञानसार ૨. 3, 8, 9, 10 માં અહીંયા નીચેની ગાથા છે, જે અહીં અપ્રસ્તુત હોવાથી નીચે ટિપ્પણમાં લીધી છે. "उसहो पंच धणुस्सय नवपासो सत्तरयणीयो वीरो । सेसद्ध पंच अठ्ठय पन्ना - दस-पंच परिहीणा । । १ । । " इति गाथा ‘જ્ઞાનમંજરી' માં પૃ. ૧૯૧-૯૨ ઉપર તેનો અર્થ આ રીતે છે. “ઋષભદેવનું શરીર પાંચસો ધનુષ્યનું, પાર્શ્વનાથનું નવ હાથ અને વીર પ્રભુનું સાત હાથ, બાકીના આઠનું પચાસ પચાસ ધનુષ્ય ઓછું, પછીના પાંચનું દશ દશ ધનુષ્ય ઓછું અને બાકીના આઠનું પાંચ પાંચ ધનુષ્ય ઓછું શરીરનું પ્રમાણ છે.” Page #86 -------------------------------------------------------------------------- ________________ विद्याष्टकम् ६५ १४ विद्याष्टकम् नित्यशुच्यात्मताख्यातिरनित्याशुच्यनात्मसु । अविद्या तत्त्वधीविद्या योगाचार्यैः प्रकीर्तिता ।। १ ।। बा०- अनित्य जे आत्मभिन्न परसंयोग तेहनइं विषइ । नित्यताख्याति क० नित्यपणानी बुद्धि तथा । अशुचि अपवित्र जे नव द्वारइं वहतुं शरीर तेहने विधि । शुचिख्याति क० पवित्रपणानी बुद्धि अने । अनात्मा क० आत्मभिन्न पुद्गलादि पदार्थ तेहनें विषइं । आत्मताख्याति क० अहंबुद्धि तथा ममकार ए बें पदनो अर्थ भेलो कहिओ छई। एह अविद्या कही छे.४ । तत्त्वधी: कहतां शुद्धात्मद्रव्यने विषइ नित्यता, शुचिता, आत्मताबुद्धि, यथार्थ ज्ञान ते विद्या । योगाचार्य जे पतंजलि प्रमुख योगदृष्टिसंपन्न तिणइ । प्रकीर्तिता क० कही। १ અર્થ : અનિત્ય એટલે આત્માથી ભિન્ન પસંયોગના વિષે નિત્યપણાની બુદ્ધિ તથા નવ દ્વારોથી અશુચિ-અપવિત્ર(મળો)ને વહેવડાવતા શરીરના વિષે પવિત્રપણાની બુદ્ધિ અને આત્માથી ભિન્ન પુદ્ગલ આદિ પદાર્થોના વિષે આત્મતાખ્યાતિ એટલે અહંબુદ્ધિ તથા મમકાર (આ બે પદનો અર્થ ભેગો કહ્યો છે) એને અવિદ્યા કહી છે. તત્ત્વબુદ્ધિ એટલે શુદ્ધ આત્મદ્રવ્યને વિષે નિત્યતા, શુચિતા, આત્મતાની બુદ્ધિ એટલે કે યથાર્થ જ્ઞાન તે વિદ્યા. આમ પતંજલિપ્રમુખ યોગદૃષ્ટિસંપન્ન યોગાચાર્યોએ કહ્યું છે. ૧ यः पश्येन्नित्यमात्मानमनित्यं परसंगमम् । छलं लब्धुं न शक्नोति तस्य मोहमलिम्लुचः ।। २ ।। बा०- यः क० जे । पश्येत् क० देखें । नित्यं क० सदा अचलितस्वरूप । आत्मानं क० आत्मा प्रतइं तथा । अनित्यं क० अध्रुव-अस्थिर । परसंगमं क० परसंयोग प्रतइं देखइ। छलं क० छल प्रति । लब्धं क० पामवानिं । न शक्नोति कहतां न सकइ । तस्य क० तेहगें । मोहमलिम्लुच: क० मोहरूपीआ चोरटा । २ १. 1.4.5.6.7 तत्त्वधीविद्या। २. 1.4.5.7.8. 11 प्रकीर्तिताः । ३. 3 मा 'कहिओ छई' ५छी 'वांचयो' श६ 8 महीसीधो नथी. । ४. 6 भो सही सारीत सापार : 'नित्यताख्याति अनित्यने विषइं, अपवित्रने विषे पवित्रपणानी ख्याति, अनात्मने विषे आत्मताख्याति ए अविद्या जाणवी'। ५. 1, 2, 10 तेणइ; 4, 5, 6,7, 8, 9, 11 तेणे । ६. 1, 2, 4, 5, 6,7, 8 10, 11 जे; 3 ये । ७. 1, 11 न सकइ; 3 न शकि; 2,8 न सके; 6 नहीं सकइ; 4, 5, 7 म सकइ Page #87 -------------------------------------------------------------------------- ________________ ज्ञानसार અર્થ : જે આત્માને સદા (નિત્ય) અચલિત સ્વરૂપે જુએ છે તથા પરસંયોગને અનિત્ય એટલે અધુવ કે અસ્થિર દેખે છે તેનું છલ (છિદ્ર) પામવાને મોહરૂપ ચોર સમર્થ નથી. ૨ तरंगतरलां लक्ष्मीमायुर्वायुवदस्थिरम् । अदभ्रधीरनुध्यायेद भ्रवद् भंगुरं वपुः ।। ३ ।। ___ बा०- तरंग क० समुद्रना जे कल्लोल तेहनी परि । तरल क० चंचल । लक्ष्मी क० लक्ष्मी प्रतिं । आयु: क० आयुषा प्रतइं । वायुवत् क० वायुनी परिं । अस्थिरम् क० अथिर । अद्रभ्रधी क० पुष्टं छइं बुद्धि जेहनी एहवो । अनुध्यायेत् क० ध्यायें। अभ्रवत् क० आभलांनी परें। भंगुरं भंगशील । वपुः क० शरीर प्रतई । ३ અર્થ : જેની બુદ્ધિ પુષ્ટ છે એવો [વિદ્વાન] લક્ષ્મીને સમુદ્રના કલ્લોલ (તરંગ) જેવી ચંચળ (ચપળ), આયુષ્યને વાયુની જેમ અસ્થિર [અને] શરીરને વાદળાની ४भ मंगशील (क्षाभंगु२-विनाशशीस.) यिंतवे (ध्यावे). 3 शुचीन्यप्यशुचीकर्तुं समर्थे शुचि संभवे । देहे जलादिना शौचभ्रमो मूढस्य दारुणः ।। ४ ।। बा०- शुचीन्यपि क० कपूर-कस्तूरीप्रमुख पवित्र पणि वस्तुनइं पणि । अशुचीकर्तुं क० अपवित्र करवानइं । समर्थे क० समर्थ तिहां । अशुचिसंभवे क० अशुचि ते मातानुं रुधिर, पिता- शुक्र तेहथी उपनो तिहां । देहे क० सरीरने विषई । जलादिना क० जल-मृत्तिका प्रमुखइं। शौचभ्रमः क० पवित्रपणानो भ्रम श्रोत्रियादिकनइ । मूढस्य क० मोहिं मूंझाणानें । दारुणः क० कहिइं न टलें भयकारी । ४ અર્થ : કપૂર-કસ્તુરી આદિ પવિત્ર વસ્તુને પણ અપવિત્ર કરવાને સમર્થ તથા માતાનું રુધિર અને પિતાના શુક્ર(વીર્ય)રૂપ અશુચિ પદાર્થથી ઉત્પન્ન થયેલા શરીરને વિષે જળ, માટી વગેરેથી પવિત્ર થવાનો ભ્રમ મોહથી મુંઝાયેલા વેદપાઠી બ્રાહ્મણ આદિ(શ્રોત્રિયાદિક)ને છે તે કદી ન ટળી શકે તેવો, ભયકારી છે. ૪ १. 1, 2, 4, 5, 6, 7, 8, 9, 11 पुष्टि। २. 1 ‘एहवो पुरुष । ३. 1, 2, 4, 5, 6, 7 ध्याई: 9 ध्यायइ ४. 6 समर्थ एहवं देह छे । ५. 6 देहने; 1, 4, 5, 6, 7 शरीरनइ; 2 शरीरने Page #88 -------------------------------------------------------------------------- ________________ विद्याष्टकम् यः स्नात्वा समताकंडे हित्वा कश्मलजं मलम । पुनर्न याति मालिन्यं सोऽन्तरात्मा परः शुचिः ।। ५ ।। बा०- यः क० जे । स्नात्वा क० सनान करीनई । समताकुंडे क० समतारूपीआ कुंड तेहनइं विषं । हित्वा क० छांडीनइ । कश्मलजं क० पापथी उपनो एहवो जे । मलं क० मेल ते प्रतिइं। पुन: क० फरीनइं । न याति क० न थाइं, न पामि । मालिन्यं क० मलिनपणा प्रति। स क० ते । अंतरात्मा क० सम्यक्त्वभावित आत्मा । परः क० उत्कृष्टो । शुचिः क० पवित्र। ५ "बंधेण न वोलइ कयावि' ए न्याइं सम्यग्दृष्टि थयो एटलई ज अंशइ स्नातक थयो, जे माटि उत्कृष्ट बंधरूप मल सम्यग्दृष्टिनई फिरी न आवइ। एह ज सहज पवित्रपणुं जाणवू । इति शुचि । અર્થ ? જે સમતારૂપ કુંડમાં સ્નાન કરીને (અને) પાપથી ઉત્પન્ન થયેલા મેલને છોડીને ફરીથી મલિનપણું પામતો નથી તે અંતરાત્મા એટલે સમ્યક્તભાવિત આત્મા અત્યંત (ઉત્કૃષ્ટરૂપે) પવિત્ર છે. ૫ ‘बंधेण न वोलइ कयावि' भेटले, "पि बंधम तो नथी” न्याये सभ्य दृष्टि થયો એટલે જ અંશે સ્નાતક થયો. એટલે સમ્યગ્દષ્ટિને ઉત્કૃષ્ટ બંધરૂપ મેલ ફરીથી ન આવે. એ જ સહજ પવિત્રપણું જાણવું. आत्मबोधो नवः पाशो देहगेहधनादिषु । यः क्षिप्तोऽप्यात्मना तेषु स्वस्य बंधाय जायते ।।६।। बा०- [आत्मबोधो क०] आत्मा एहवं ज्ञान ते। नवः पाश: क० नवो पाश लोकोत्तर छिई। देह क० शरीर । गेह क० घर । धन क० सुवर्णादिक तदादिक ते प्रमुख तिहां । य: क० जे। क्षिप्तोऽपि नांख्यो पणि । आत्मानाइ (आत्मना) क० आत्माइं । तेषु क० ते गेहादिकनइ विषइ। स्वस्य क० आत्मानइं ज । बंधाय क० बंधनई काजइ । जायते क० थाइ छइं । ___ बीजो पाश तो जे उपरि नांख्यो तेहनइं बांधे । आत्मबोधरूप पाश तो देहादिक उपरि नांख्यो तेहनइ नथी बांधतो। नांखनारनइ ज बांधइ छइ ए आश्चर्य। ६ १. 9 भi मामु अवत२४॥ ४ नथी. 1 भासा समाए। ७६ लोनी. साथेन। वासना समय पछी छ भने ते पछी म सोनुं समाए। ५९ सण छ. 6 'बंधेण न बोलइ कयावि' से शो नथी. । २. 1, 2, 4, 5, 6, 7 'इति शुचि' शो नथी. । ३.1 आत्मरूप Page #89 -------------------------------------------------------------------------- ________________ ज्ञानसार અર્થ : “શરીર, ઘર, ધન એટલે સુવર્ણાદિ વગેરે પદાર્થોમાં [૪] આત્મા છે]' એવું જ્ઞાન તે નવો લોકોત્તર પાશ છે; [કારણ કે તે પાશ આત્માએ દેહ-ગેહ આદિને વિષે નાંખ્યો છે તો પણ તે આત્માના જ (પોતાના જ) બંધને માટે થાય છે. બીજો (લૌકિક) પાશ તો જેના ઉપર નાંખ્યો હોય તેને બાંધે; જ્યારે આત્મબોધરૂપ પાશ તો જે દેહાદિક ઉપર નાંખ્યો તેને નથી બાંધતો, પણ નાંખનારને જ બાંધે છે એ આશ્ચર્ય છે. હું मिथोयुक्तपदार्थानामसंक्रमचमत्क्रिया । चिन्मात्रपरिणामेन विदुषैवानुभूयते ।।७।। बाo- मिथु(थो)युक्त क० माहोमांहि मिल्या एहवो(वा) जे । पदार्थ क० जीव-पुद्गलादि द्रव्यपर्याय तेहना । असंक्रम क० लक्षण-स्वरूपनो असंकरण तेहनी । चमत्क्रिया क० चमत्कार ते । चिन्मात्रपरिणामेन क० ज्ञानमात्र परिणामवंत । विदुषैव क० विद्यावंतइं। अनुभूयते क० અનુમવિડું | ते अन्य विशेष्य(ष) पर्याय जे ज्ञानादि स्वलक्षण तेणई जाणइं । ७ Tથા : “अन्नोन्नाणुगयाणं इमं तं च ति विभयणमसक्कम् । जह दुद्ध पाणियाणं जावंत विसेसपजा(ज्जा)या" ।। संमतौ ।। – “સન્મતિ' કાંડ-૨, ગાથા ૪૭ અર્થ : માંહોમાંહિ (પરસ્પર) મળેલા જીવ- પલાદિ દ્રવ્ય-પર્યાયરૂપ પદાર્થના લક્ષણ અને સ્વરૂપના અસંક્રમણ (અમિશ્રણ)નો ચમત્કાર જ્ઞાનમાત્રરૂપ પરિણામ ધરાવતા વિદ્વાનથી જ અનુભવાય છે. તે જ્ઞાનાદિ સ્વલક્ષણરૂપ પર્યાય અન્ય વિશેષ વડે અનુભવે છે. સન્મતિ'માં કહ્યું છે, “દૂધ અને પાણીની જેમ પરસ્પર ઓતપ્રોત થયેલા જીવ અને પુદ્ગલ દ્રવ્યોનાં જેટલાં વિશેષ પર્યાયો છે તેમાં “આ જીવ છે” અને “આ પુલ દ્રવ્ય છે' એવો વિભાગ કરવો અશક્ય છે. પરંતુ (એટલે) જેટલા વિશેષ છે તે બંનેના અવિભક્ત પર્યાયો સમજવા જોઈએ.” ૨. 1 ચમાર ક્રિયા તે; 8 ચમત્કારનવું ૨. 6 માં આ અવતરણ નથી, | રૂ. 4, 8 ૩૦ વિશેષ; 5, 7 અંત વિશેષ; 1, 9, 11 મંત્ય વિશેષ્ય Page #90 -------------------------------------------------------------------------- ________________ विद्याष्टकम् अविद्यातिमिर ध्वंसे दृशा विद्यांजनस्पृशा । पश्यंति परमात्मानमात्मन्येव हि योगिनः ।। ८ ।। विद्याष्टकम् ।।१४।। बाo - अविद्या क० मिथ्याबुद्धि ते रूप । तिमिर क० अंधकार तेहनो । ध्वंस क० नाश थकई । दृशा क० दृष्टिं करीनई, दृष्टि केहवी छई ? विद्या क० तत्त्वबुद्धि ते रूप जे । अंजन तेहनइं। स्पृक क० फरसीइ एहवीई । पश्यंति क० देखई । परमात्मानं क० उत्कृष्ट ज्ञानवंत केवलात्मा प्रति । आत्मन्येव क० पोतानो जे अंतरात्मा छइ तेहनें ज विषदं । योगिनः क० समाधिदशाई क० प्रवृत्तचक्र योगी सदसत् योगायोगी । ६९ बाह्यात्मा ते मिथ्याज्ञानी तेरे गुणठाणे पहेले, अंतरात्मा सम्यग्दृष्टि ते चोथा गुणठाणाथी मांडी १२ ताई, परमात्मा केवली १३ तथा १४ मइ, व्यक्ति बाह्यात्मा होइ ते शक्तिं अंतरात्मा कहि, व्यक्ति अंतरात्मा होई ते शक्तिं परमात्मा, भूतपूर्वदं न्याइं बाह्यात्मा कहि । व्यक्ति परमात्मा होइ बाह्यात्मा तथा अंतरात्मा भूतपूर्व नयई ज कहियई, ए नयवचनिका जाणवी । ८ ए विद्याष्टक पूरुं थयुं ।। १४ ।। અર્થ : યોગીઓ સમાધિદશામાં મિથ્યાજ્ઞાનરૂપ અંધકારનો નાશ થતાં, તત્ત્વબુદ્ધિરૂપ અંજનનો સ્પર્શ કરનારી દૃષ્ટિ વડે, પોતાનો જે અંતરાત્મા છે તેને જ વિષે પરમાત્માને એટલે ઉત્કૃષ્ટ જ્ઞાનવંત કેવળ આત્માને જુએ છે. અહીં યોગીઓ સમાધિદશામાં પ્રવૃત્તચક્ર સદસત્ યોગાયોગી છે. બાહ્યાત્મા મિથ્યાજ્ઞાની પહેલા ગુણઠાણે (ગુણસ્થાનકે), અંતરાત્મા સમ્યગ્દષ્ટિ ચોથા ગુણઠાણાથી માંડી બારમા (ગુણઠાણા) સુધી અને ૫રમાત્મા કેવલી તેરમા તથા ચૌદમા गुशहाणे होय छे व्यक्तियो (प्रगटपरो) जह्यात्मा होय तेने शक्तियो (शस्तिथी ) અંતરાત્મા કહીએ. વ્યક્તિપણે અંતરાત્મા હોય તેને શક્તિપણે પરમાત્મા કહીએ (અને) ભૂતપૂર્વ ન્યાયે તેને (અંતરાત્માને) બાહ્યાત્મા કહીએ. વ્યક્તિ પરમાત્મા હોય તે બાહ્યાત્મા તથા અંતરાત્મા ભૂતપૂર્વ ન્યાયે જ કહીએ. એ રીતે અહીં નય દૃષ્ટિએ કરાયેલ ઉક્તિ ( नयवयनिडा) भएावी. ८ से विद्याष्ट पूरुं थयुं ॥ १४ ॥ १. 1 नाश थकइ; 3 नाश ते थइ थकई; 6 विनाश थइ थकइ । २. 1, 6 एहवीइं; 4, 5, 7 एहवानई; 3 एहव्वाइं। ३. 11 ते 3, 4, 5, 7, 8, 9 तेरे । ४. 1, 9 ए विद्याष्टक १४ पूरुं थयुं 3 विद्याष्टकम् Page #91 -------------------------------------------------------------------------- ________________ ७० ज्ञानसार १५ विवेकाष्टकम् कर्म जीवं च संश्लिष्टं सर्वदा क्षीरनीरवत् । विभिन्नीकुरुते योऽसौ मुनिहंसो विवेकवान् ।। १ ।। बा०- कर्म क० ज्ञानावरणादि कर्म । जीवं क० जीव । च पुनः । संश्लिष्टं क० एगठा मिल्या । सर्वदा क० सदा । क्षीरनीरवत् क० दूध-पाणीनी परिं जे प्रतिं । विभिन्नीकुरुते क० लक्षणादि-भेदई भिन्न करई । य: क० जे' असौ क० ए' । मुनिहसं क० साधुरूप राजहंस। विवेकवान् क० विवेकवंत कहिइ । जीवना भेदज्ञान ते विवेक । १ અર્થ : સદા દૂધ અને પાણીની જેમ એકઠા મળેલા જ્ઞાનાવરણાદિ કર્મ અને જીવને જે સાધુરૂપ રાજહંસ લક્ષણાદિ ભેદથી ભિન્ન કરે છે તે વિવેકવંત કહેવાય છે. જીવના ભેદજ્ઞાન (જીવ અને અજીવ જુદા છે તેવું જ્ઞાન) તે વિવેક. ૧. देहात्माद्यविवेकोऽयं सर्वदा सुलभो भवे । . भवकोटयाऽपि तद्भेद विवेकस्त्वति दुर्लभः ।। २ ।। बा०- देह क० शरीर । आत्मा क० जीव । आदि शब्दई वचन-चित्त-चैतन्यादि ग्रहिइं तेहनो अविवेक । अयं कहतां ए । सर्वदा क० सदा । सुलभ क० सुखि पामीइं एहवा। भवे क० संसारमांहि, सर्वइं भवस्थ शरीरात्म(त्मा)भेदः वासनावासित ज छैई । भवकोट्यापि जन्मनी कोडिं करी पणि । गाथा"सुदपरिचिदाणुभूता सव्वस्सवि कामभोगबंधकधा। एयत्तस्सुवलंभो णवरि ण सुलभो विहत्तस्स ।” 'समयसार', . ४ तभेदविवेकस्तु क० ते देहात्मादिकनुं भेदपरिज्ञान-आत्मैकत्वनिश्चयता । अतिदुर्लभ क० अत्यंत दुर्लभ छेइ । भेदज्ञाता कोइक ज होइ । २ १. 1, 4, 5, 6, 7, 8, 11 जे; 3 ये। २. 1, 4, 5, 7, 8, 11 ते; 9 ए ते। ३. 1 भेद जाणइ । ४.9 विवेक जाणवो । ५. 1.4, 5, 6, 7, 11 भवस्थ; 3 भावस्थ Page #92 -------------------------------------------------------------------------- ________________ विवेकाष्टकम् ७१ અર્થ : સંસારમાં સદા શરીર અને વચન, ચિત્ત, ચૈતન્ય આદિનો આત્મા સાથેનો अविवे (अमेह) सुपेथी प्राप्त थ 3 तेवो छ. संसारमा अधां वो (भवस्थो) શરીર અને આત્માના અભેદરૂપ વાસનાથી વાસિત જ છે. તે દેહ અને આત્મા આદિનું ભેદપરિજ્ઞાન [એટલે કે] આત્માના એકત્વનું નિશ્ચયપણું કોટી જન્મે પણ અત્યંત દુર્લભ છે. ભેદજ્ઞાતા કોઈક જ હોય. ર ગાથા- “સર્વ જીવોને કામભોગના બંધની વાત સાંભળવામાં, પરિચયમાં, અનુભવવામાં આવી છે. માત્ર એકરૂપતાનું જ્ઞાન સુલભ છે. પરંતુ વિભક્તપણાનો બોધ સુલભ नथा." शुद्धेऽपि व्योम्नि तिमिराद् रेखाभिर्मिश्रिता यथा । विकारैर्मिश्रिता भाति तथात्मन्यविवेकतः ।। ३ ।। बा०- शुद्धेऽपि व्योम्नि क० शुद्ध आकाशनि विषइ । तिमिरात् क० तिमिर रोग थकी। रेखाभिः क० नील-पीतादि रेखाई करी । मिश्रिता क० शबलता। यथा क० जिम भासई छई। विकारिं क० कामक्रोधादि विकारई करी । मिश्रता क० शबलता । भाति क० भासइ छइ । तथा क० तिम । आत्मनि क० शुद्धात्मानिं विषई । अविवेकत: क० अविवेकथी । विकार प्रतिभासि]क छइं, परं शुद्धात्मा निर्विकार छइं । ३ અર્થ : જેમ શુદ્ધ આકાશ વિષે પણ તિમિર રોગથી [આકાશ શુદ્ધ હોવા છતાં પણ] નીલ, પીત આદિ રેખાઓ વડે મિશ્રતા ભાસે છે, તેમ શુદ્ધ આત્મા વિષે કામક્રોધાદિ વિકારો વડે અવિવેકથી મિશ્રતા ભાસે છે (અર્થાત્ આત્મા વિકારયુક્ત भासे. छ), पारा शुद्धात्मा तो निर्विा२ . 3 यथा योधैः कृतं युद्धं स्वामिन्येवोपचर्यते । शुद्धात्मन्यविवेकेन कर्मस्कंघोर्जितं तथा ।। ४।। बा०- यथा क० जिम । योधैः क० सुभटई । कृतं क० कर्यु जे । युद्धं क० युद्ध । स्वामिन्येव क० स्वामीनइ विषई ज । उपचर्यते क० उपचरिइ, भृत्यगत उपचारइं जय तथा पराजय स्वामीनइं देखाडई । शुद्धात्मनि क० शुद्धात्म द्रव्यनइं विषई । अविवेकेन क० अविवेकिं कर्यु । कर्मस्कंध क० कर्मपुद्गल तेहनु । ऊर्जित क० पुण्यापुण्य-फलविलसित । तथा क० तिम जाणवू । ४ १. 1, 4, 5, 6, 7, 10, 11... मिश्रता। २. 1, 4, 5, 6, 7, 10, 11 मिश्रता। ३. 1 शबलता कुर्बुरता। ४. 1 शबलता; 3 सबलता। ५. 6 अविवेकथी विकार प्रतिभासइ छइ (पछीना शो नथी)। ६. 4, 5, 7, 11 जे; 3 ये Page #93 -------------------------------------------------------------------------- ________________ ज्ञानसार અર્થ : જેમ સૈનિકોએ (સુભટોએ) કરેલું યુદ્ધ સેનાપતિ અથવા રાજા(સ્વામી)નું કહેવાય છે (આરોપાય છે), એટલે કે સેવકનો જય તથા પરાજય સ્વામીનો ગણાય છે, તેમ અવિવેકથી કરેલ પુદ્ગલકર્મનું પુણ્યાપુણ્ય ફળ તે શુદ્ધ આત્મદ્રવ્યનું ગણાય છે. ૪ इष्टकाद्यपि हि स्वर्णं पीतोन्मत्तो यथेक्षते । आत्माभेदभ्रमस्तद्वद् देहादावविवेकिनः ।। ५ ।। बा०- इष्टकाद्यपि क० इट' प्रमुखपणि । हि निश्चितं । स्वर्णं क० सोनुं । पीतोन्मत्तः क० धतूरो पीधो छइं जेणइ ते । यथा क० जिम । ईक्षते क० देखइं । आत्माभेदभ्रम क० आत्मा साथि एकपणानो विपर्यास । तद्वत् क० तेणि परिं । देहादौ क० शरीरादिकनइ विषई । अविवेकिनः क० अविवेकी पुरुषनई जाणवो ।। ५ ।। અર્થ : જેણે ધતૂરો પીધો છે તે જેમ ઈંટ વગેરેને પણ ખરેખર (નિશ્ચિત રીતે) સોના તરીકે જુએ છે, [પણ વાસ્તવમાં તે ભ્રમ છે], તેમ અવિવેકી પુરુષ શરીર વગેરેને આત્મા સાથે એક ગણે છે તે પણ વિપર્યાસ (ભ્રમ) જાણવો. ૫ इच्छन्न परमान् भावान् विवेकाद्रेः पतत्यधः । परमं भावमन्विच्छन्नाविवेके निमजति ।।६।। बा०- इच्छन् क० वांछतो । न क० नहि । परमान् भावान् कहतां परमभावग्राहक नयसंमत शुद्ध चैतन्यभाव टाली बीजा रहिया जे सात्विक-राजस-तामस भाव ते प्रतइ । विवेकाद्रेः क० विवेकगिरिनुं जे अप्रमत्तता शिखर तेहथी । पतति क० पडे छई । अध क० हेठिं । परमं भावं क० सर्व विशुद्ध आत्मभाव प्रतिं । अन्विच्छन् क० अन्वेषतो थको , जोतो थको । न कहतां नहि । अविवेके क० अविवेकमाहिं । निमजति क० निमग्न थाइं । अतएव अपूर्वकरणइ साधु अनंत ऋद्धि पामि, पणे तिहां संग न धरई । ६ आर्या"सातर्धिरसेष्वगुरुः प्राप्यर्द्धिविभूतिमसुलभामन्यैः । सक्तः प्रशमरतिसुखे न भजति तस्यां मुनिः संगम् ।। १. 1 इट; 3 इटि; 4, 5, 7 इटइं। २. 4, 5 निश्चितं; 6 निश्चई। ३. 1 जेणइ एहवइ पुरुषै; 8 जे। ४. 1, 4, 5, 6, 7, 8, 9, 11 जाणवो; 3 जाणिवओ । ५. 1 अप्रमत्त नाम; 4, 5, 7, 8, 9, अप्रमत्तना। ६. 1, 2, 4, 5, 6,7 विशुद्ध; 3 विशुद्धि । ७. 1 भां अन्वेषतो थको' शो नथी. ८. 6 भां अतएव પછીના શબ્દો નથી. Page #94 -------------------------------------------------------------------------- ________________ विवेकाष्टकम् या सर्व सुखरद्धिविस्मयनीयाऽपि साऽनगारद्धेः। नार्घति सहस्रभागं कोटिशतसहस्रगुणिताऽपि ।।" - “પ્રશમરતિ પ્રકરણ” ગા. ૨૫૬, ૫૭ (ભાવાર્થ : શુદ્ધ પરમ ભાવોને નહીં ઇચ્છતો જીવ વિવેકરૂપી પર્વતથી નીચે પડે છે. પરમ ભાવોને શોધતો જીવ અવિવેકમાં ડૂબતો નથી.) અર્થ : શુદ્ધ ભાવોને ગ્રહણ કરીને (પરમભાવગ્રાહક) નયસંમત શુદ્ધ ચૈતન્યભાવને નહિ ઇચ્છનારો અર્થાત્ તેને ટાળનારો અને બીજા જે સાત્ત્વિક, રાજસિક, તામસિક ભાવો છે તેને ઇચ્છનારો (જીવ) વિવેકગિરિના અપ્રમત્તતા નામના શિખર ઉપરથી નીચો પડે છે. જ્યારે સર્વ વિશુદ્ધ આત્મભાવની શોધ (અન્વેષણ) કરતો સાધક અવિવેકમાં ડૂબતો નથી (નિમગ્ન થતો નથી), એટલે કે એવો સાધુ અપૂર્વકરણે અનંત ઋદ્ધિ પામે છે, પણ તેમાં સંગ (આસક્તિ) ધરતો નથી. ક. અન્ય પ્રાણીઓને દુર્લભ એવી ઋદ્ધિ-લબ્ધિની વિભૂતિને પામીને [પણ] સાતાગારવ, ઋદ્ધિગારવ અને રસગારવથી રહિત મુનિ પ્રશમરતિના સુખમાં મગ્ન થાય છે, પરંતુ તે ઋદ્ધિના સુખમાં આસક્તિ રાખતો નથી. જે વિસ્મય પમાડે તેવી સર્વ દેવોની ઋદ્ધિ છે તેને લાખવાર કોટી ગુણી કરીએ તો પણ કદી સાધુની આત્મિક સંપત્તિના હજારમાં ભાગે તે આવે નહીં. - “પ્રશમરતિ', ગા. ૨૫-૨૫૭ आत्मन्येवात्मनः कुर्यात् यः षट्कारकसंगतिम् ।। क्वाविवेकज्वरस्यास्य वैषम्यं जडमज्जनात् ।। ७ ।। बा०- आत्मन्येव क० आत्मानिं विषई ज । आत्मन: क० आत्मानी । कुर्यात् क० करई। यः क० जे । षट्कारकसंगतिं छ कारकना अर्थानुगम प्रति । क्व क० किहां । अविवेकज्वरस्य क० अविवेकरूप ताव- । अस्य क० एहनइ । वैषम्यं क० विषमपणुं। जडमजनात् क० पुद्गल प्रसंगथी । अविवेकी ज्वरीनई ते जलमज्जनथी विषज्वर होइ ते श्लेषछाया', आत्मा तेह ज स्वतंत्रपणइं ज्ञप्ति क्रिया करई छई ते माटिं आत्मा तो कर्ता । ૨. 6 ન છે, બીજમાં નથી. | ૨. 2, 4, 6 સામાન્યઃ ધાર’ શબ્દો નથી, બીજી પ્રતોમાં છે પણ અહીં પ્રસ્તુત નથી તેથી લીધા નથી. રૂ. 2, 7 માં આ લખાણ નથી. . ૪. 1, 4, 5, 6, 11 માં તો; 3 માત્માનો; 6 માં ફર્તા, í વગેરેને ૧, ૨, ૩, ૪, ૫ એમ નંબર આપી કારકો સ્પષ્ટ કર્યા છે. Page #95 -------------------------------------------------------------------------- ________________ ७४ ज्ञानानुविद्ध निर्वर्त्यविकार्य प्राप्यपरिणाम भजई छई ते माटिं कर्म । उपयोगइं साधकतम थाइं छई ते माटिं करण छ । आपें ज शुभ परिणाम दानपात्र छई ते माटिं संप्रदान छई । पूर्व पूर्व ज्ञानपर्यायी उत्तरोत्तर ज्ञानपर्याय सारुं छई ते विश्लेषावधिपणा माटि अपादान છઠ્ઠું सामान्य (न्या) धारें विशेष परिणमई छई, जिम सामान्य (न्या ) धारडं कटककुंडलादि पर्याय ए रुप आधार छे । ज्ञानसार ए अभेद षट्कारक संगति वखाणी । नयपंडितई नयांतरिं पणि' वखाणवी । पर्याय गाथा सातमनो । ७ અર્થ : જે આત્મામાં (આત્માને વિષે) જ આત્માની છ કારકોની સંગતિ કરે છે એટલે કે છ કારકના અર્થનો સંબંધ (અનુગમ) કરે છે એને જડ એવા પુદ્ગલમાં મગ્ન થવાથી આવતું અવિવેકરૂપ તાવનું વિષમપણું ક્યાંથી હોય? (ન જ હોય.) અવિવેકી જ્વરવાળાને તો જલસ્તાનથી (જલમજ્જનથી) વિષમજ્વર હોય તે શ્લેષછાયા.(જડમજ્જન અને જલમજ્જન બંનેથી તાવ આવે તે શ્લેષ છે.) (૧) આત્મા સ્વતંત્રપણે જાણવાની ક્રિયા (જ્ઞપ્તિ ક્રિયા) કરે છે તે માટે આત્મા તો કર્તા છે. (૨) જ્ઞાનસહિત પરિણામનો આશ્રય કરે છે તેથી આત્મા કર્મ છે. (૩) એકાગ્ર થવા માટે સાધકતમ હોવાથી કરણ છે. (૪) પોતે જ શુભ પરિણામનું દાન-પાત્ર (આપવાયોગ્ય) છે તેથી સંપ્રદાન છે. (૫) પહેલાના જ્ઞાનપર્યાયથી પછીના જ્ઞાનપર્યાય વિશુદ્ધ છે તેથી અપાદાન છે. (૬) જેમ કટક (કડું), કુંડલ (બુટ્ટી) વગેરેનો આધાર સોનું છે તેમ આત્મા વિશેષ પર્યાયનો આધાર છે માટે આધાર અધિકરણ છે. આ અભેદે ષટ્કારક સંગતિની વ્યાખ્યા ક૨ી (વખાણી). નયપંડિતોએ નયાંતરે પણ વ્યાખ્યા કરવી. (વખાણવી). આ સાતમી ગાથાનો પર્યાય છે. ૭ ૧. 1, 4, 5, 6, 7, 11 નિ; 3 પિન Page #96 -------------------------------------------------------------------------- ________________ विवेकाष्टकम् संयमानं विवेकेन शाणनोत्तेजितं मुनेः । धृति धारोल्बणं कर्मशत्रुच्छेदक्षमं भवेत् ।। ८ ।। विवेकाष्टम् ।। १५ बा०- संयमास्त्रं क० संयमरूप अस्त्र। विवेक रूप । शाण क० शराणि करीनई । उत्तेजितं क० उत्कृष्ट तेज पमाडिओ । मुनेः क० साधुनेइं । धृति क० संतोष ते रूप जे । धारा तेणिं करी । उल्बणं क० उत्कट कर्यु थकुं । कर्म रूप जे । शत्रु तेहना । छेदनइ विषई। क्षमं क० समर्थं । भवेत् क० होइ। ८ ए विवेक, अष्टक संपूर्ण थयुं। ।। १५ ।। અર્થ : વિવેકરૂપ સરાણ વડે અત્યંત તીક્ષ્ણ કરેલું (ઉત્કૃષ્ટ તેજ પમાડેલું) અને ધૃતિ એટલે સંતોષરૂપ ધાર વડે ઉત્કટ (ઉગ્ર) કરેલું મુનિનું સંયમરૂપ અસ્ત્ર કર્મરૂપ શત્રુનું છેદન કરવામાં સમર્થ થાય છે. ૮ से विवेनु अष्ट संपू[ थयुं. ॥ १५ ॥ १. 1 अस्त्र; नाही पधी प्रतीमा 'शस्त्र' ५।४ । २. 1, 2 शराणि करीनइ; 3 शराणओ तेणइ; 6 शराणई; 11 शराणीउ तेणई । 3. 1 वैरी Page #97 -------------------------------------------------------------------------- ________________ ७६ ज्ञानसार १६ मध्यस्थाष्टकम् स्थीयतामनुपालंभं मध्यस्थेनांतरात्मना । कतर्ककर्करक्षेपैस्त्यज्यतां बालचापलम् ।। १ ।। बा०- स्थीयतां क० रहीइं । अनुपालंभं क० ओलंभो नावि ते रीतइं । मध्यस्थेन क० रागद्वेष बे पासे मुंकीने विचिं रहइं एहवइं । अंतरात्मना क० शुद्ध अंतरंग परिणामइं । कुतर्क क० कुयुक्ति ते रूप जे । कर्कर क० काकरी तेहने । क्षेपई क० नांखवें । त्यज्यतां क० छांडें। बालचापलम् बालकपणानी चपलाई । कुतर्क काकरा नांखइ घणानो ओलंभो आवई । १ અર્થ : અંતરાત્મા વડે (શુદ્ધ અંતરંગ પરિણામે) મધ્યસ્થ થઈને, રાગ અને દ્વેષ બંનેની વચ્ચે રહીને, કોઈ ઠપકો ન આપે તે રીતે રહેવું અને કુતર્કના કાંકરા નાખવાનું બાળપણું ત્યજી દેવું. ૧ मनोवत्सो युक्तिगवी मध्यस्थस्यानुधावति । तामाकर्षति पुच्छेन तुच्छाग्रहमनः कपि।। २ ।। बा०- मनोवत्स क० मनरूप वाछडो । युक्तिगवीं क० युक्तिरूप गाइनइं। मध्यस्थस्य क० मध्यस्थ पुरुष संबंधिओ । अनुधावति क० पाछलि दोडिं छइं, जिहां युक्ति होइ तिहां ज मध्यस्थ, चित्त आविं । तां क० ते युक्ति गायनइं । आकर्षति क० ताणइं । पुच्छेन क० पुछडइ, कुण । तुच्छ छइ । आग्रह जेहनो एहवो जे मनुष्य तेह- जे । मन ते रूप । कपि क० वानर । कदाग्रहीतुं चित्त युक्तिनी कदर्थना करइ ए अर्थ। २ અર્થ : મધ્યસ્થ પુરુષનો મનરૂપ વાછરડો યુક્તિરૂપ ગાયની પાછળ દોડે છે. જ્યાં યુતિ હોય ત્યાં જ મધ્યસ્થનું ચિત્ત આવે. જેનો આગ્રહ તુચ્છ છે એવા પુરુષનો મનરૂપ વાંદરો તે યુક્તિરૂપ ગાયને પુંછડા વડે તાણે છે (ખેંચે છે). કદાગ્રહનું ચિત્ત યુક્તિની निह 6५४ास (र्थना) ४२ छ, में अर्थ.. २. - १. 8 विचि रहें; 2 वचि रहई । २. 1 नाखइ; 2, 6, 9, 11 नांखवई। ३. 1, 6 गायनई । ४. 1 ‘कुण' श६ नथी. । ५. 1 पुरुष; 4 मानुष्य Page #98 -------------------------------------------------------------------------- ________________ मध्यस्थाष्टकम् नयेषु स्वार्थसत्येषु मोघेषु परचालने । समशीलं मनो यस्य स मध्यस्थो महामुनिः ।। ३ ।। बा०- नयेषु क० नयनई विषइ, नय केहवा छें ? स्वार्थसत्य क० आपआपण अभिप्राइ साचा, वली केहवा छें? मोघ क० निःफल । किं वारई ? परचालने क० बीजा नय युक्ति करी चलावि तिवारइं । जे माटिं सर्व नय सप्रतिपक्ष छइं ते सर्व नयमध्ये । समशीलं क० पक्षपातरहितपणुं, सरखा स्वभावना धरनार । मनः क० चित्त । यस्य क० जेहनुं छइ । स क० ते। मध्यस्थ क० मध्यस्थः । महामुनिः क० महा साधु । जे एकनयपक्षपाति ते अदृष्टसिद्धांत केहिनं । ३ "नियनियवयणिज्जसच्चा सव्वनया परवियालणे मोहा । ते पुण अदिट्ठसमओ विभयइ सच्चे व अलिए वा ।। " ७७ 'सन्मति', डा. १ मा २८७ અર્થ : પોતપોતાના અભિપ્રાયે સાચા અને વળી બીજા નયને ચલિત કરવામાં નિષ્ફળ એવા નયના વિષે જેનું ચિત્ત (મન) પક્ષપાતરહિત એટલે કે સરખા સ્વભાવને ધરનાર છે તે મહાસાધુ મધ્યસ્થ છે. સર્વ નય સપ્રતિપક્ષ છે. જે એકનયપક્ષપાતી છે તેને અદષ્ટસિદ્ધાંત કહીએ. ૩ सन्मतितर्ड (अं. १, २८७ ) मधुं छे डे, 'सर्व नयो पोतपोताना वक्तव्यमां સાચા છે, પણ બીજાના વકતવ્યનું નિરાકરણ કરવામાં નિષ્ફળ છે, પરંતુ અનેકાંત સિદ્ધાંતનો જ્ઞાતા તે નયનો ‘આ સાચા છે અને આ ખોટા છે' એવો વિભાગ उरतो नथी." स्वस्वकर्मकृतावेशाः स्वस्वकर्मभुजो नराः I न रागं नापि च द्वेषं मध्यस्थस्तेषु गच्छति ।। ४ ।। 3 बा०- स्वस्वकर्म क० आपआपणा करिआ कर्म तेहनई विषदं । कृत क० कर्यु छ । आवेश क० आग्रह जेणई, एतलें स्वकर्म परवश तथा । स्वस्वकर्म क० आपआपणां जे कर्म तेहना । भुक् क० फलभोक्ता एहवा । नरा क० मनुष्य छ । न क० नहीं । रागं क० राग प्रतरं । न क० नहि । अपि च समुच्चये । द्वेषं क० द्वेष प्रति । मध्यस्थ क० मध्यस्थ । तेषु क० ते नरनई विषदं । गच्छति क० पामई । ४ १. 6 भांजा पछीनुं समाए नथी । २. 1, 4, 11 मन पक्षपातिनें अदृष्ट सिद्धांत मिथ्यात्वी कही; 5, 7 'ते अदृष्ट सिद्धांत कहीइ' से शब्दो नथी । ३. 1 करीया कर्मनइ; 2, 11 करिया कर्म तेहने; 4, 5, 7 करिआ कर्म परवश Page #99 -------------------------------------------------------------------------- ________________ ७८ ज्ञानसार અર્થ : મનુષ્યો પોતપોતાના કરેલા કર્મમાં જેણે આગ્રહ (આવેશ) કર્યો છે એવા એટલે કે સ્વ કર્મ-પરવશ છે તથા પોતપોતાના કર્મના ફળના ભોક્તા છે. તેમાં (એટલે કે તે મનુષ્યોને વિષે) મધ્યસ્થ વ્યક્તિ] રાગ પણ પામતી નથી અને દ્વેષ ५। पामती नथी. ४ मनः स्याद व्यापृतं यावत् परदोषगुणग्रहे । कार्यं व्यग्रं वरं तावन्मध्यस्थेनात्मभावने ।। ५ ।। बा०- मनः क० मन । स्यात् क० थाई । व्यापृतं क० व्यापारवंत । यावत् क० जिहां लगई। परदोषगुणग्रहे क० पारका दोष-गुण ग्रहवाने विषई । कार्यं क० करवू । व्यग्रं क० आसक्त । वरं क० भलुं । तावत् क० तिहां ताई । मध्यस्थेन क० मध्यस्थ पुरुषइं । आत्मभावने क० आत्मध्याननइं विषई । परविषई मन ते चिंतास्वरूप, आत्मविषय ते समाधिस्वरूप, ए विशेष ५ અર્થ : જેટલે અંશે પારકાના દોષ [અને] ગુણ ગ્રહણ કરવામાં મન પ્રવર્તેલું (વ્યાપારવંત) છે તેટલે અંશે મધ્યસ્થ પુરુષે [મન] આત્મધ્યાનના વિષે પ્રવૃત્ત (આસક્ત) કરવું સારું (ભલું) છે. પરના વિષે મન (સક્રિય હોય) તે ચિંતાપરાયણ છે, આત્મવિષયે મન (સક્રિય હોય) તે સમાધિપરાયણ છે. આટલું મુખ્ય. ૫ विभिन्ना अपि पंथानः समुद्रं सरितामिव । मध्यस्थानां परं ब्रह्म प्राप्नुवंत्येकमक्षयम् ।। ६ ।। बा०- विभिन्ना अपि क० जूआजूआ पणिं । पंथान क० मार्ग- अपुनर्बंधक, सम्यग्दृष्टी प्रमुख। समुद्रं क० समुद्र प्रति । सरितामिव क० नदीना जिम अनेक मार्ग । मध्यस्थानां क० मध्यस्थनई अथवा जिनकल्प स्थविरकल्पकादिक। परं क० उत्कृष्ट । ब्रह्म क० ब्रह्म एटलिं सर्व प्रपंचबोधविशिष्ट केवलज्ञान ते प्रति। प्राप्नुवंति क० पामइं । एक क० एक । अक्षयम् क० क्षयरहित । ६ અર્થ : જેમ નદીઓના જુદા જુદા અનેક માર્ગો સમુદ્રને મળે છે તેમ મધ્યસ્થોના અથવા જિનકલ્પ, સ્થવિરકલ્પ આદિના અપુનર્બધક, સમ્યગ્દષ્ટિ વગેરે જુદા જુદા પણ માર્ગો એક, અક્ષય (ક્ષયરહિત) ઉત્કૃષ્ટ બ્રહ્મ એટલે કે સર્વ પ્રપંચરહિત વિશિષ્ટ કેવળજ્ઞાનને પામે છે. હું १. 1, 4, 5, 6, 7, 11 जूआजूआ पणि; 2, 3 जूआजूआ आपणई Page #100 -------------------------------------------------------------------------- ________________ ७९ मध्यस्थाष्टकम् स्वागमं रागमात्रेण द्वेषमात्रात्परागमम् । न श्रयामस्त्यजामो वा किन्तु मध्यस्थया दृशा ।। ७ ।। बा०- स्वागमं क० पोताना सिद्धांत प्रतइं । रागमात्रेण क० विचाररहित केवल रागें । द्वेषमात्रात् क० विचाररहित केवल द्वेषथी । परागमं क० परसिद्धांत प्रतइं । न क० नहीं । श्रयाम: क० आदर्यो(यो) छ। त्यजाम: क० छांडवो । वा अथवा । किंतु क० स्युं तो । मध्यस्थया दृशा क० मध्यस्थ दृष्टि विचारीनई । ७ २“पक्षपातो न मे वीरे न द्वेषः कपिलादिषु । युक्तिमद्वचनं यस्य तस्य कार्यः परिग्रहः ।"१ - हरिभद्रसूरित 'तोतत्व निए[य' "न श्रद्धयैव त्वयि पक्षपातो, न द्वेषमात्रादरुचिः परेषु । यथावदाप्तत्वपरीक्षया तु त्वामेव वीर प्रभुमाश्रयामः ।” २ - સિદ્ધસેન દિવાકરકૃત “અયોગ વ્યવચ્છેદ દ્વાáિશિકા', ગા. ૨૯ અર્થ : વિચારરહિત કેવળ રાગથી પોતાના સિદ્ધાંતનો અમે આદર સ્વીકાર) કરતા નથી (અને) વિચારરહિત કેવળ દ્વેષથી પરસિદ્ધાંતને અમે છોડતા (ત્યજતા) નથી; પરંતુ મધ્યસ્થ દૃષ્ટિથી વિચારીને સ્વીકાર કે ત્યાગ કરીએ છીએ. ૭ કહ્યું છે કે, “મને શ્રી મહાવીરનો પક્ષપાત નથી અને કપિલ વગેરે ઉપર દ્વેષ નથી. પરંતુ જેનું વચન યુક્તિવાળું છે તે સ્વીકારવા યોગ્ય છે.” - रिभद्रसूरि मृत 'दोस्तत्व नि[य' હે વીરપ્રભુ ! અમને કેવળ શ્રદ્ધાથી તમારા ઉપર પક્ષપાત નથી અને કેવળ દ્વેષથી અન્ય ઉપર અરુચિ નથી; પણ યથાર્થ આપ્તપણાની પરીક્ષાથી અમે તમારો આશ્રય उरी छीमे." સિદ્ધસેન દિવાકરકૃત ‘અયોગવ્યવચ્છેદ દ્વાર્નાિશિકા', ગા. ૨૯ मध्यस्थया दृशा सर्वेष्वपूनर्बंधकादिष । चारिसंजीवनीचारन्यायादाशास्महे हितम् ।। ८ ।। मध्यस्थाष्टकम् १६ १. 1 आदरुं छउं; 2, 9 आदों छइं; 4, 5, 6,7, 11 आदरिउ छइ । २. 1 छांडु छु; 4, 5, 7, 11 छांड; 6 छांडउं । ३. 5, 6, 7 म साले अवत२१ नथी. । ४. 1, 2, 4, 7, 8, 11 मध्यमाष्टकं 9 मध्यस्ताष्टकं Page #101 -------------------------------------------------------------------------- ________________ ८० बा०- मध्यस्थया दृशा क० मध्यस्थ दृष्टिई करीनई । सर्वेषु क० सर्वनां विषई । अपुनर्बंधा क० अपुनर्बंधक प्रमुखनई विषई | आदि शब्दई मार्गाभिमुख, मार्गपतिताविरति, सम्यग् दृष्टि, देशविति, सर्वविरति ग्रहवा । चारिसंजीवनीचारन्यायात् क० अजाणतां पणि संजीवनी पालो - चारो चरावतां जिम पशु टाली मनुष्य करइं ते दृष्टांत । आशास्महे क० वांछवुं । हित प्रतिं वांछवुं । यद्यपि मैत्रीभावना सर्व विषय छई, तथापि प्रवृत्यनुकूल भावना अपुनर्बंधकाद्याश्रित ज कही । ८ ज्ञानसार ए मध्यस्थनुं अष्टक पूरुं थयुं ।। १६ ।। અર્થ : મધ્યસ્થ દૃષ્ટિએ કરીને સર્વ અપુનર્બંધક આદિ માટે (આદિ શબ્દથી भार्गाभिभुज, भार्गपतित, अविरति, सभ्यग्दृष्टि, देशविरति, सर्वविरति वगेरे समवा) ચારિસંજીવનીચારન્યાયે એટલે કે અજાણતા પણ સંજીવની પાલો એટલે ચારો ચરાવતાં જેમ પશુ મટીને મનુષ્ય થાય તે દૃષ્ટાંતથી સર્વ માટે હિત (કલ્યાણ) ઇચ્છીએ છીએ. હિત કે મૈત્રીભાવના સર્વ પ્રત્યે હોવા છતા પ્રવૃત્તિને અનુકૂળ ભાવના તો અપુનર્બંધકાદિને આશ્રિત જ કહી છે. ૮ जे मध्यस्थनुं अष्ट पुरुं युं ॥ १५ ॥ १. 1, 4, 5, 6, 7, 11 मार्गपतित । २. 1, 2, 4, 5, 6, 7, 9, 10, 11 सर्वविरति 3 सर्वविरत । ३. 1, 4, 5, 6, 7, 8, 11 अजाणतां; 3 अजाणत Page #102 -------------------------------------------------------------------------- ________________ निर्भयाष्टकम् १७ निर्भयाष्टकम यस्य नास्ति परापेक्षा स्वभावाद्वैतगामिनः । तस्य किं न भयभ्रांतिक्लांतिसंतानतानवम् ।। १ 11 ह बा०- यस्य क० जेहनइं । नास्ति क० नथी । परापेक्षा क० परनी अपेक्षा । छई ? स्वभावनुं जे। अद्वेत सिंहां । गामी क० जानार एटले केवल आत्मस्वभावलाभवंत, तेहनइं । तस्य क० तेहनई । किं न क० स्युं न होइ, अपितु होई । भय क० त्रास तेहथी । भ्रांति क० भ्रम थी । क्लांति क० खेद तेहनो । संतान क० श्रेणि तेहनुं । तानवं क० तनुपणुं लेशणुं । १ ८१ અર્થ : સ્વભાવના અદ્વૈતમાં (આત્મસ્વભાવમાં) જનારને એટલે કે જે સર્વત્ર આત્માને જ અનુભવે છે તેને (આત્મસ્વભાવલાભવંતને) અને જેને પરની અપેક્ષા નથી તેને ભયની ભ્રાંતિરૂપ જે કષ્ટ છે તેની પંરપરાનું ઘટી જવાપણું કેમ ન હોય? અર્થાત્ હોય જ. ૧ भवसौख्येन किं भूरिभयज्वलनभस्मना सदा भयोज्झितज्ञानसुखमेव विशिष्यते ।। २ 11 बा० - भवसौख्येन क० संसार सुखई । किं क० स्युं थाइ, अपितु न किमपि भवसौख्य केहवुं छइ ? भूरि क० घणो जे । भय त्रास ते रुप । ज्वलन क० अग्नि तेनुं । भश्म Co राख एहवई । सदा क० निरंतर | भयोज्झितं क० भयरहित । ज्ञानसुखमेव ज्ञानसुख ज । विशिष्यते क० सर्वाधिक होइ । २ અર્થ : સંસારસુખથી શું થાય? એટલે કે કાંઈ ન થાય. સંસારસુખ કેવું છે? તે ( संसारसुख) एषा भय ( त्रास ) ३५ अग्निथी पेहा थयेस राज समान छे. जेना उरतां તો નિરંતર ભયરહિત એવું જ્ઞાનસુખ જ સર્વાધિક છે. ૨ ४ १. 1 'नथी' शब्द नथी । २. 1, 2, 4, 5, 6, 7, 9, 11 तेहनुं तानवं क० तनुपणुं लेशपणुं” शब्दो थोडा इरझर सायं छे. प्रत नं. 3, 9 जने 10 मांखा शब्छो रही गया छे. 8 तानवं क० " पातला प्रति" । नोंध :- जा पछी 2 जने 11 मां खा जाए। छे " तेहने भयभ्रातंपणुं खेदनी श्रेणी ते सर्व पातला पडे । " । ३. 6, 8 भस्मना; 3 भश्मना । ४ 1 संसारसुख । ५6 अपितु न किमपि भवसौख्य केहवुं छइ' शब्दो नथी । ६. 1 घणा भयरूप' Page #103 -------------------------------------------------------------------------- ________________ ८२ न गोप्यं क्वापि नारोप्यं हेयं देयं च न क्वचित् । क्व भयेन मुनेः स्थेयं ज्ञेयं ज्ञानेन पश्यतः ।। ३ ।। बा०- न गोप्यं क० न गोप' । क्वापि क० किहांइ । नारोप्यं क० किहांइ न आरोपवुं, थापवुं । हेयं क० छांडवं । देयं क० देवुं । च पुनः । न क्वचित् क० न किहांइ । क्व क० किहांइ । भयेन क० भयइ । मुनेः क० साधुनइ । स्थेयं क० रहेवुं । ज्ञेयं क० ज्ञानयोग्य । ज्ञानेन क० ज्ञानई करीनइ । पश्यतः क० देखतानइ । ३ અર્થ : જ્ઞાનથી જાણવાલાયક વસ્તુઓને (જ્ઞાનયોગ્ય પદાર્થોને) જોતા સાધુને ક્યાંય ગોપાવા યોગ્ય નથી, ક્યાંય આરોપવા યોગ્ય નથી, કશું છોડવા યોગ્ય નથી અને ક્યાંય દેવા યોગ્ય નથી; તો ભયથી ક્યાં રહેવા યોગ્ય છે? (અર્થાત્ મુનિને ક્યાંય लय नथी.) 3 ३ ज्ञानसार एकं ब्रह्मास्त्रमादाय निघ्नन् । बिभेति नैव संग्रामशीर्षस्थ इव नागराट् ।। ४ ।। बा०- एक क० एक ज । ब्रह्मास्त्र क० ब्रह्म शस्त्र ते प्रतिं । आदाय क० ग्रहीनई । निघ्नन् क० हणतो । मोहचमुं (मूं) क० मोहसेना प्रति । मुनिः क० साधु । बिभेति क० बीहइ । नैव क० नहिं ज । संग्रामशीर्षस्थ क० संग्राम मस्तकइ रहिओ । इव यथा । नागराट् क० महा मतवालो हाथी । ४ અર્થ : એક જ બ્રહ્મરૂપ શસ્ત્રને ગ્રહણ કરીને મોહસેનાને હણતો સાધુ સંગ્રામ(યુદ્ધ)ના અગ્રભાગે રહેલા મહા મતવાલા હાથીની જેમ બીતો નથી જ. ૪. मयूरी ज्ञानदृष्टिश्चेत् प्रसर्पति मनोवने । वेष्टनं भयसर्पाणां न तदाऽऽनंदचंदने ।। ५ ।। बा०- मयूरी क० मोरणि । ज्ञानदृष्टिः क० आत्मज्ञानरूप दृष्टि । चेत् क० जो । प्रसर्पति क० स्वेछां विचरई । मनोवने क० मनरूप वननइ विषइ । वेष्टनं क० विं ( वीं) टावं । भयसर्पाणां क० भयरूप सर्पनुं । न क० नहि । तदा क० ते वारई । आनंदचंदने क० आनंदरूप बावन चंदननइ विषइ होइ । ५ १. 2 गोपवधुं । २. 1, 5, 7, 10, 11 ज्ञानई; 3 ज्ञाननइ; 2, 8, 9 ज्ञाने । ३. 1, 4, 5, 11 मोहचमूं 3 मोहचमुं । ४. 2 लेइनें । ५. 1 ज्ञानदृष्टिरूप मोरणी; 8 आत्मज्ञान दृष्टिरूप । ६. 1 प्रसरइ छे । ७. 1, 4, 5, 11 तिवारई; 2, 7, 8 तिवारें; 9 वारे । ८. 1 बावनारूप Page #104 -------------------------------------------------------------------------- ________________ ८३ निर्भयाष्टकम् અર્થ : જ્યારે મનરૂપ વનમાં આત્મજ્ઞાનની દૃષ્ટિ રૂપ મોરણી (ઢેલ) સ્વેચ્છાએ વિચરે છે ત્યારે આનંદરૂપ બાવનાચંદનના વૃક્ષને વિષે ભયરૂપ સાપનું વીંટાવું હોતું નથી. ૫ कृतमोहास्त्रवैफल्यं ज्ञानवर्म बिभर्ति यः । क्व भीस्तस्य क्व वा भंगः कर्मसंगरकेलिषु ।। ६ ।। बाo- कृत् क० करिओ छै। मोहास्त्र क० मोहरूपं हथिआर जेहनु। वैफल्यं क० विफलपणुं जेणइ एहवं जे । ज्ञानवर्म क० ज्ञानसन्नाह ते प्रति । बिभर्ति क० धरइ । य: क० जे । व क० किहां । भी: क० भय । तस्य क० तेहनइ । क्व क० किहां । वा अथवा । भंग: क० पराजय । कर्मना जे । संगर क० संग्राम तेहनी । केलि क० क्रीडा ते मांहि। ६ અર્થ : કર્મના સંગ્રામની ક્રીડાઓમાં મોહરૂપ હથિયારને વિફળ (નિષ્ફળ) કરનાર જ્ઞાનરૂપ બખ્તરને જે ધારણ કરે છે તેને ક્યાંથી ભય અથવા તેનો ક્યાંથી પરાજય? હું तुलवल्लधवो मूढा भ्रमंत्यभ्रे भयानिलैः । नैकरोमापि तैनिगरिष्ठानां तु कंपते ।। ७ ।। बा०- तूलवत् क० अर्कतूलनी परिं । लघवः क० हलुआ । मूढाः क मूर्ख । भ्रमंति क० भ्रमइ छइ । अभ्रे क० आकाशमांहि । भयानिलैः क० भयरूप वायरें करी । नै (न) क० नहिं। एकरोमापि क० एक रुआडुइ । तैः क० ते भयानिलइ । ज्ञानगरिष्ठानां तु क० ज्ञानइ भारे छ। तेहगें तो । कंपते क० कंपइ । ७ अर्थ : तूसनी (मान। ३नी) ठेम व भूज (भूट, सविडी) सोड ભયરૂપ વાયરાઓ(પવન)થી આકાશમાં ભમે છે, (પણ) જે જ્ઞાનથી ભારે છે તેનું તો એક રૂંવાડું પણ તે ભયરૂપ વાયરાઓથી કંપતું નથી. ૭ चित्ते परिणतं यस्य चारित्रमकुतोभयम् । अखंडज्ञानराज्यस्य तस्य साधोः कुतो भयम् ।। ८ ।। निर्भयाष्टकम् ।। १७ ।। बा०- चित्ते क० चित्तमांहिं । परिणतं क० परिणम्युं । यस्य क० जेहनइ । चारित्रं क० चारित्र, ते केहबुं छइ? अकुतोभयं क० नथी कोइनइ भय जेहथी, असमर्थ । अखंड क० १. 1 करिओ छै; 3 करिओ होइ; 4, 5, 7 कृत क० कहिओ होई । २. 1 मोहरूप 3 मोह। ३. 1 हथिआरनु; 2 तेहगें । ४. 1 क्रीडानइ विषइ; 5, 7 क्रीडा तेमां । ५. 1 रुंआईं पणि । ६. 1, 4, 5, 6, 7, 11 असमर्थ समास; 2 असमर्थी समास Page #105 -------------------------------------------------------------------------- ________________ ज्ञानसार ८४ ઞડિત ! જ્ઞાન રૂપ | રાખ્યું છેફ ખેદનફા તસ્ય ॰ તેહનફ । સાધો: ૦ સાધુન ્। તો भयं क० किहांथी भय न होई । ८ 'आचाराध्ययनोक्तार्थभावनाचरणगुप्तहृदयस्य । न तदस्ति कालविवरं यत्र क्वचनाभिभवनं स्यात् ।। १” ၃ ။ નિર્મયાષ્ટ પૂરું થયું | || ૧૭|| અર્થ : જેનાથી કોઈને ભય નથી (ભય જ્યાં અસમર્થ છે) એવું ચારિત્ર જેના ચિત્તમાં પરિણમ્યું છે એવા અને અખંડિત જ્ઞાનરૂપ રાજ્ય જેની પાસે છે એવા સાધુને ક્યાંથી ભય હોય? ૮ ‘પ્રશમરતૌ’ ।। ગા. ૧૧૯ “આચારાંગના અધ્યયનમાં કહેલા અર્થની ભાવના અને આચરણ(ચારિત્ર)થી જેનું મન સુરક્ષિત છે તેનું ક્યાંય એવું કાલરૂપ છિદ્ર નથી કે જેમાં તેનો પરાભવ થાય.” ‘પ્રશમરતિ’ગા. ૧૧૯ નિર્ભયાષ્ટક પૂરું થયું. || ૧૭ || ૬. 6 વિજ્ઞાથી ભય હોઽ; 11 વિઠ્ઠાથી ભય હોફ પિતું ન હોય્ । ર્. 6 માં આ અવતરણ નથી. Page #106 -------------------------------------------------------------------------- ________________ अनात्मशंसाष्टकम् १८. अनात्मशंसाष्टकम् गुणैर्यदि न पूर्णोऽसि कृतमात्मप्रशंसया । गुणेरेवासि पूर्णश्चेत् कृतमात्मप्रशंसया ।। १ ।। बा०- गुणैः क० गुणे । यदि क० जो । न क० नहि । पूर्ण: क० पूरो । असि क० छइ । कृतं क० सरिउ, आत्मप्रशंसया क० आत्मानी प्रशंसा ते तो फोकट फूलवू थाइ । गुणैरेव क० गुणे ज करी । असि क० छइ । पूर्णः क० पूरो । चेत् क० जो तो कृतं क० सरिउ। आत्मप्रशंसया क० आत्मानी प्रशंसाइं ।। "आचारः कुलमाख्याति।" ए न्याइ आप ज गुण प्रगट थास्यई । १ અર્થ : જો ]િ ગુણોથી પૂર્ણ નથી તો આત્માની પ્રશંસાથી સર્યું, કારણ કે આત્માની પ્રશંસા તે તો ફોગટ ફૂલવું થાય અને જો વુિં] ગુણોથી જ પૂર્ણ છે. तो (५९) सात्मप्रशंसाथी सयुं, (२९) आचार: कुलमाख्याति भेटले मायार જ કુળ બતાવે છે.” એ ન્યાયે ગુણ પોતે જ પ્રગટ થશે. ૧ श्रेयोद्रुमस्य मूलानि स्वोत्कर्षांभाप्रवाहतः । पुण्यानि प्रकटीकुर्वन् फलं किं समवाप्स्यसि ।। २ ।। 'बा०- श्रेयोद्रुमस्य क० कल्याण वृक्षना। मूलानि क० मूलाडां। स्वोत्कर्ष क० पोतानो गुणनो वाद, ते रूप । अंभ: प्रवाह क० जल-प्रवाह तेहथी मूल ते केहा ? पुण्यानि क० पोत सुकृत कर्या होइ ते । प्रकटीकुर्वन् क० पोतइ प्रगट करतो । फलं क० श्रेयद्रुमनुं फल। किं समवाप्स्यसि क० स्युं पामीश, नहिं काइं पामई ए अर्थ । गुप्त पुण्य ज फलदायक छइ। “धर्मः क्षरति कीर्तनात् ।” २ 'मनुस्मृति' ४ १. 1 गुणि; 2, 6 गुणे; 4, 5, 7 गुणई । २. 1 जे । ३. 2, 8 थास्यें; 9 थास्येइं । ४. 1, 2, 4, 5, 6, 8, 9, 11 समवाप्ससि । ५. 1 ते रूप ज प्रवाहथी । ६ 2 किहां; 9 केहो । ७. 8, 9 पोते। ८. 6 कांइ नहीं पांमइ Page #107 -------------------------------------------------------------------------- ________________ ८६ ज्ञानसार અર્થ : કલ્યાણ(રૂપ)વૃક્ષનાં, પોતે જે સુકૃત કર્યા હોય તે રૂપ મૂળિયાંને પોતાના ગુણના વાદરૂપ જળપ્રવાહથી પોતે જ પ્રગટ કરતો તું કલ્યાણવૃક્ષનું ફળ શું પામીશ? કાંઈ નહીં પામે, એ અર્થ છે. ગુપ્ત પુણ્ય જ ફળદાયક છે. “ધર્મ: ક્ષતિ જીર્તનાત્।” અર્થાત્ “કહી બતાવવાથી ધર્મ નાશ પામે છે.” ૨ आलंबिता हिताय स्युः परैः स्वगुणरश्मयः । अहो स्वयं गृहीतास्तु पातयंति भवोदधौ ।। ३ વા૦- આત્યંવિતા:(તા) મારુંવ્યા થજા । હિતાય ૦ તિન क० बीजे' । स्वगुणरश्मयः क० पोताना गुणदोरडा जो पर ।। નિ। સ્યુ: છૅ દોડ્ : कहइ तो ज गुण करइ । अहो आश्चर्ये । स्वयं क० पोतइ । गृहीतास्तु क० ग्रह्या तो । पातयंति क० पाडइ । भवोदधौ क० संसार समुद्रमांहि । अप्पथुइ तणा दोर स्वयं ग्रह्या बोलइ, परे ग्रह्या तारइ, ए आश्चर्य ३ + અર્થ : બીજાએ ગ્રહણ કરેલા પોતાના ગુણરૂપ દોરડાઓ હિત માટે હોય છે. ગુણ જો બીજા કહે તો જ ગુણ કરે છે (ગુણકારી થાય છે). પણ આશ્ચર્ય છે કે (આ ગુણરૂપ દોરડા) જો પોતે ગ્રહણ કરે તો તે સંસારસમુદ્રમાં પાડે છે. આત્મસ્તુતિ તણો દોર પોતે ગ્રહે (ધારણ કરે) તો બોળે (ડુબાડે), બીજા ગ્રહે (ધારણ કરે) તો તારે એ આશ્ચર્ય છે. ૩ उच्चत्वदृष्टिदोषोत्थस्वोत्कर्षज्चरशांतिकम् । पूर्वपुरुषसिंहेभ्यो भृशं नीचत्वभावनम् ।। ४ ।। बा०- उच्चत्वदृष्टि क० उच्चपणानी नजरि तेहना । दोष थी । उत्थ क० उपनो जेणई । स्वोत्कर्षज्वर क० स्वाभिमान - ताव तेहनुं । शांतिकं क० शांतिकर्म । पूर्वपुरुषसिंहेभ्यः क० पूर्व पुरुषरूप सीं(सिं) हथी भृशं क० अत्यंत । नीचत्वभावनं क० निंचपणानुं भाववुं । ४ અર્થ : ઉચ્ચપણાની નજરના દોષથી ઉત્પન્ન થયેલા સ્વાભિમાનરૂપ તાવનું શાંતિકર્મ (શાંતિ કરનાર) તે પૂર્વ પુરુષરૂપ સિંહોથી [પોતાના] અત્યંત ન્યૂન(નીચ)પણાંની ભાવના કરવી તે છે. ૪ (પૂર્વના સિંહ જેવા પુરુષોના ગુણો આગળ તો પોતાનું ઉચ્ચપણું સાવ અલ્પ છે એમ વિચા૨વાથી આ સ્વાભિમાનરૂપ તાવ શાંત પડે છે. ) o. 1, 2, 11 જાનડું । ૨. 9 દુને । રૂ. 2 ચીનડું; 5, 11 વીનેં । ૪. 1, 4, 5, 6, 7, 8, 11 જુનના ટોરડા ! પ. 6 માં ‘માંહિ પછીનું લખાણ નથી. ૬. 6 ને; 2, 8, 9 નેનેં । ૭. 1 તાવનું; Page #108 -------------------------------------------------------------------------- ________________ अनात्मशंसाष्टकम् शरीररूपलावण्यग्रामारामधनादिभिः । उत्कर्षः परपर्यायैश्चिदानंदघनस्य कः ? ।। ५ ।। बा० - शरीरनां जे। रूप अनि । लावण्य क० लवणिमा तथा । ग्राम आराम धन 'आदि' शब्दइ पौत्रपौत्रादि समृद्धि तेणइ करी । उत्कर्षः अतिशयाभिमान ते केहवां छइ । परपर्याय क० परद्रव्यधर्म' तेणे । चिदानंदघनस्य क० ज्ञानानंद पूर्णनई क ( क ) क० कुण, न कोइ । प्राइ' पारकइ धनई कुण उत्तम पुरुष पोतानइ धनवंतपणुं ' मानइ ? ए अर्थ । ५ અર્થ : શરીરના જે રૂપ અને લાવણ્ય તથા ગ્રામ, આરામ, ધન વગેરે(અર્થાત્ પૌત્ર-પૌત્રાદિની સમૃદ્ધિ)થી એટલે કે પર દ્રવ્યના ધર્મ (પરપર્યાય) વડે જ્ઞાનાનંદથી પૂર્ણ પુરુષને શું અતિશય અભિમાન હોય? (ન હોય.) કયો ઉત્તમ પુરુષ પ્રાયઃ પારકા ધન વડે પોતાનું ધનવંતપણું માને? (અર્થાત્ ન માને) એ અર્થ. ૫ ८७ शुद्धाः प्रत्यात्मसाम्येन पर्यायाः परिभाविताः । अशुद्धाश्चापकृष्टत्वान्नोत्कर्षाय महामुनेः ।। ६ ।। बा०- शुद्धाः क० सहर्ज । प्रत्यात्मसाम्येन क० एक एक आत्मानइ तुल्यपणइ । पर्यायाः क० पर्याय । परिभाविताः क० शुद्धनयइ भाविया थका । अशुद्धा क० अविशुद्ध विभावपर्याय। च पुनः । अपकृष्टत्वात् क० तुच्छपणा थकी । नोत्कर्षाय क० न होइ अभिमाननइ । महामुनेः क० सर्वनयपरिणत साधुन । ६ અર્થ : શુદ્ધ નયથી વિચારતાં (ભાવતાં) શુદ્ધ સહજ પર્યાયો એકે એક આત્મામાં સમાનપણે (તુલ્યપણે) છે અને અવિશુદ્ધ વિભાવ પર્યાયો તુચ્છ હોવાથી સર્વનયપરિણતવાળા સાધુને માટે તે અભિમાનના કારણરૂપ બનતા નથી. ૬ क्षोभं गच्छन्समुद्रोऽपि स्वोत्कर्षपवनेरितः । गुणन् बुदबुदीकृत्य विनाशयसि किं मुधा ।। ७ ।। ९. 2, 8, 9 धनादिभि । २. 2, 8, 9 उत्कर्ष । ३. 2, 8, 9 क। ४. 1 ग्रामादिक । ५. 5, 7 'धर्म' शब्द नथी । ६. 1, 4, 5, 6, 7, 8, 9, 11 थाइ; 2 थई; 10 | ७. 1, 2, 4, 5, 6, 7, 11 पारकइ धनई कुंण उत्तम पुरुष पोतानइ धनवंतपणुं 8, 9 पारके धनवंतपणुं 3 पारकर धनें धनवंतपणुं । ८. 2, 8, 9 पर्याय । ९. 1, 4, 5, 6 परिभाविताः; 3 परिभाविता । १०. 2, 7, 9 महामुने । ११. 1, 4, 5, 6, 7, 11 सहज; 3, 8, 9, 10 हजसुं । १२. 1 'अविशुद्ध' शब्द नथी । १३. 1, 4, 5, 7 थको 2, 8, 9, 11 थका । १४. 1, 6 परिणत; 5, 7 परिणित 3 परणित Page #109 -------------------------------------------------------------------------- ________________ ज्ञानसार ८८ ___ बा०- क्षोभं गच्छन् क० क्षोभ पामतो । समुद्रोऽपि क० मुद्रासहित समुद्र, जे साधुने पथ्य, तेणइ सहित पणइ । स्वोत्कर्षपवनेरितः क० पोतानो उत्कर्षरूप जे पवन तेणइ इरित, प्रेरित थको । गुणोघान् क० गुणसमूहनइं । बुबुदीकृत्य क० पंपोटा करीनइ । विनाशयसि क० विणसाडइ छइ । किं क० स्युं । मुधा क० फोकई । जिम समुद्रनइ पवनई जल पंपोटा करी विणसाडवू न घटइ, तिम उत्तमनइं उत्कर्षइ स्वगुण विणासवो न घटइ । ७ मर्थ : [3 साधु,] भया(भुद्र)साउत डोवा छतi (अने ते. ४ ते भर्याસહિત હોવા છતાં સમુદ્ર) પણ પોતાના અભિમાન(ઉત્કર્ષ)રૂપ પવનથી પ્રેરિત થયેલો અને ક્ષોભ પામતો [પોતાના ગુણના સમૂહને પરપોટા કરીને ફોગટ કેમ વિનાશ પમાડે (વણસાવે) છે? જેમ સમુદ્રને પવનથી પાણીને પરપોટારૂપે બગાડવું ન ઘટે, તેમ ઉત્તમ પુરુષને ઉત્કર્ષથી સ્વ-ગુણનો નાશ કરવો ન ઘટે. ૭ निरपेक्षानवच्छिन्नानंतचिन्मात्रमूर्तयः । योगिनो गलितोत्कर्षापकर्षानल्पकल्पनाः ।। ८ ।। अनात्मशंसाष्टकम् ।। १८ ।। बा०- निरपेक्षा(क्ष) क० अपेक्षारहित । अनवच्छिन्न क० देशमानरहित । अनंत क० कालमानरहित। चिन्मात्र क० ज्ञानमात्र । मूर्तयः क० शरीर जेहनु, एतलइ चारित्रकायो । योगिनः क० योगीश्वर ते । गलित क० गया छई । उत्कर्षापकर्ष क० आपनी अधिकता, हीनता परनी ते पणानी। अनल्प क० घणी । कल्पना क० संकल्प विकल्प विफरे पछई जेहथी एहवा छई । ८ ए अनात्मशंसाष्टक पूरुं थयुं । ।। १८ ।। અર્થ : અપેક્ષારહિત, દેશમાનરહિત, કાળમાનરહિત, જેનું શરીર જ્ઞાનમાત્ર છે એટલે કે જે ચારિત્રકાય છે તેવા યોગીશ્વરો જેની પોતાની અધિકતા અને હીનતાની ઘણી કલ્પનાઓ ગળી ગઈ છે એવા (એટલે કે સંકલ્પ-વિકલ્પરહિત) છે. ૮ मा अनात्मशंसाष्ट पूर थयु. ॥ १८ ॥ १. 9 फोकट। २. 1, 5, 7, 11 पवननइ; 9 पवनने। ३. 2 विणसाडवू; 9 विणास विनासवो। ४. 145. 10... कल्पनाः: 3 कल्पना। ५. 1.2.6.11 चारित्रकाय थयाः 4.5.7 चारित्रकाय थाय । ६. 9 गयै छे । ७. 1 उत्कर्षापकर्षनी; 2, 11 अधिक हीनपणानी, 6 अधिक हीनता ते पणानी । ८. 2, 4, 5, 7, 11 संकल्प विकल्प धारई छई; 8 संकल्प विकल्प विफरें पछे 9 संकल्प विफरें पछे । ९.1 संकल्पना जेहथी एहवा छइ Page #110 -------------------------------------------------------------------------- ________________ तत्त्वदृष्टिअष्टकम् १९ तत्त्वदृष्टिअष्टकम् रूपे रूपवती दृष्टिदृष्ट्वा रूपं विमुह्यति ।। मजत्यात्मनि नीरूपे तत्त्वदृष्टिस्त्वरूपिणी ।। १ ।। बा०- रूपे क० रूपनइ विषइ एतलें पुद्गलनइ विषइ । रूपवती क० रूपवंत पौद्गलिक। दृष्टिः क० नजरि । दृष्ट्वा क० देखीनइ। रूपं क० रूप प्रति । विमुह्यति क० मोह पामइ छइ। मजति क० मग्न थाइ छइ । आत्मनि क० आत्मानइ विषइ, आत्मा केहवा छै? नीरूपे क० रूपरहित तिहां। तत्त्वदृष्टिस्तु क० तत्त्वदृष्टि तो । अरूपिणी क० रूपवती नथी । ते भणी, सरखइ सरखानो योग समलंकार । १ અર્થ : રૂપવંત અર્થાત્ પોલિક દૃષ્ટિ રૂપને દેખીને રૂપના વિષયમાં એટલે પુલના વિષયમાં મોહ પામે છે [અને] અરૂપિણી તત્ત્વદૃષ્ટિ તો રૂપવતી નથી તેથી રૂપરહિત આત્માના વિષયમાં મગ્ન થાય છે. અહી શ્લોકમાં સરખે સરખાના યોગરૂપ સમ-અલંકાર છે. ૧ भ्रमवाटी बहिर्दृष्टिभ्रमच्छाया तदीक्षणम् । अभ्रांतस्तत्त्वदृष्टिस्तु नास्यां शेते सुखाशया ।। २ ।। बा०- भ्रमवाटी क० भरमनी बाडी । बहिर्दृष्टि क० बाह्यदृष्टि छइ । भ्रमछाया क० विपर्यास शक्तियुक्त छाया । तदीक्षणं क० ते बाह्यदृष्टिनो प्रकाश विषतरुछाया विषरूप तिम ए जाणवो। अभ्रांत क० भ्रमरहित । तत्त्वदृष्टिस्तु क० तत्त्वदृष्टिवालो ते । न क० नहिं । अस्यां क० एहमां। शेते क० सुवें, रहे। सुखाशया क० सुखनी इच्छाइ। २ बहिर्दृष्टि प्रकाश चंद्रासन्नताप्रत्ययन्यायइ भ्रम विर्षतरुच्छाय छइ, तेहनो विश्वास तत्त्वज्ञान न करइ, जे अंतर्दृष्टिसुखपूर्ण छई । १. 6. 8, 9 एतले; 3 एतल; 1, 2, 4, 5, 7, 11 एतलइ; 10 एटले । २ 6 रूपवंत दृष्टि। ३. 1, 2, 4, 5, 6, 7, 11 पौद्गलिक; 3, 8, 9, पौलिक। ४. 6 दृष्टि; 8 नजरें; 10 नजर; 11 नजरइ । ५. 1,2, 6, 10, पामइ; 3 पासइ, 7 पास; 8 पासे। ६.6 आत्माने विषइ रूपरहित आत्मा छइ । ७. 6 योग मिलइ। ८. 1, 4, 5, 6, 7, 8, 11 वृष्य; 2 वृक्ष । ९. 6, 7 सुखें रहे; 1 सूइ । १०. 4, 5, 7 विष; 3 विष्य। ११. 2, 6 भामा वाध्य नथी. 8 भावाश्य पछी श्लोक 2 नो पर्या,' से शो छ.9 માં આ વાક્ય ૧૮ મા અષ્ટકના ગ્લો.૭ પાસે છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ ९० અર્થ : બાહ્યદૃષ્ટિ ભ્રમની વાડી છે અને તે બાહ્યદૃષ્ટિનો પ્રકાશ વિપર્યાસ(ભ્રાંતિ)ની શક્તિયુક્ત છાયા સમાન છે. જેમ વિષવૃક્ષની છાયા વિષરૂપ છે તેમ બાહ્યદષ્ટિનો પ્રકાશ ભ્રાંતિરૂપ જાણવો. પરંતુ ભ્રમરહિત તત્ત્વદૃષ્ટિવાળો સુખની ઇચ્છાથી એમાં (ભ્રમની છાયામાં) સૂતો નથી. બહિર્દષ્ટિનો પ્રકાશ ચંદ્રાસન્નતાપ્રત્યયન્યાયે ભ્રમરૂપ વિષતરુની છાયા છે. અંતર્દ્રષ્ટિના સુખથી પૂર્ણ એવો તત્ત્વજ્ઞાની એનો (બહિર્દષ્ટિનો) વિશ્વાસ ન કરે. ૨ (ચંદ્રના પ્રકાશની છાયા પડે તેને ચંદ્રનો પ્રકાશ માની લે તે ચંદ્રાસન્નતાપ્રત્યયન્યાય.) ग्रामारामादि मोहाय यद् दृष्टं बाह्यया दृशा । तत्त्वदृष्ट्या तदेवांत्नन्नतं वैराग्यसंपदे ।। ३ । बा०- ग्रामारामादि क० ग्राम उद्यानप्रमुख सुंदर बाह्य पदार्थजाते । मोहाय क० मोहनइ अर्थइ हुइ । यद् दृष्टं क० जे दीठं थकुं । बाह्यया दृशा क० बाह्य दृष्टिं करी । तत्त्वदृष्टया क० तत्त्वदृष्टि करी । तदेव क० तेह ज ग्रामादिक । अंतनतं क० आत्मा तेह आराम, इम आत्मामां अवतार्यु थकुं । वैराग्यसंपदे क० वैराग्यनी संपदानी काजिं हुई । ३ ज्ञानसार અર્થ : બાહ્ય દૃષ્ટિ વડે જોયેલો ગ્રામ-ઉદ્યાન વગેરે સુંદર બાહ્ય પદાર્થોનો જે સમૂહ મોહને માટે હોય છે, તે જ ગ્રામ વગેરે સમૂહ તત્ત્વદૃષ્ટિથી (જોઈને) ‘આત્મા તે જ આરામ' એમ આત્મામાં અવતારેલ (ઉતારેલ) હોય તો તે વૈરાગ્યની સંપદા (પ્રાપ્તિ) भाटे होय. उ बाह्यदृष्टे : सुधासारघटिता भाति सुंदरी । तत्त्वदृष्टेस्तु सा साक्षात् विण्मूत्रपिठरोदरीं ।। ४ ।। बा०- बाह्यदृष्टेः क० बाह्यदृष्टि थकां । सुधासार क० अमृतसार तेणइ । घटिता क० घडी एहवी । भाति क० भासइ छइ । सुंदरी क० स्त्री । तत्त्वदृष्टेस्तु क० तत्त्वदृष्टीनइ तो । सा क ते स्त्री । साक्षात् क० प्रत्यक्ष । विण्मूत्रपिठरोदरा (री) क० विष्टामूत्रनी हांडली. एहवुं उदर छइ जेनुं एहवी छ । ४ १. 1 'जात' शब्६ नथी; 6 समूह । २. 1 आत्मा आराममइ; 2,6 तेह ज आराम इम । ३. 1 साक्षाद् । ४. 6 विण्मूत्रपिठरोदरी; 3 विण्मूत्र- पिठरोदराः 2 विण्मूत्रपिठरोदराः । ५. 2, 6 बाह्यदृष्टि; 3 बाह्यदृष्ट; 9 बाह्या दृष्टांत। ६. 1, 4, 5, 7, 8, 9, 11 जो; 6 तु पुनः । ७. 1, 2, 6, 7, 8, 9, 10 हांडली; 3 हांडरी । ८. 1 जेहवुं पेट छइ एहवी स्त्री Page #112 -------------------------------------------------------------------------- ________________ तत्त्वदृष्टिअष्टकम् અર્થ : બાહ્યદૃષ્ટિને સ્ત્રી અમૃતના સારથી ઘડેલી ભાસે છે. તત્ત્વદૃષ્ટિને તો તે સ્ત્રી સાક્ષાત્ વિષ્ટા અને મૂત્રની હાંડલી જેવા પેટવાળી લાગે છે. ૪ लावण्यलहरीपुण्यं वपुः पश्यति बाह्यदृग् । तत्त्वदृष्टिः श्वकाकानां भक्ष्यं कृमिकुलाकुलम् ।। ५ ।। बा०- लावण्य क० लवणिमा तेहनी । लहरी क० लहरी तेणई। पुण्य क० पवित्र एहएं। वपुः क० शरीर । पश्यति क० देखइ । बाह्यदृग् क० बाह्यदृष्टि । तत्त्वदृष्टिः क० तत्त्वदर्शी । श्वकाकानां क० कूतरा-कागडानुं । भक्ष्यं क० भक्ष देखइ तथा । कृमिकुलाकुलं क० करमीयाने समूहे आकुल । ५ અર્થ : બાહ્યદૃષ્ટિ શરીરને સૌંદર્ય(લાવણ્ય)ની લહર (તરંગ) વડે પવિત્ર જુએ છે [અને] તત્ત્વદૃષ્ટિ (શરીરને) કૂતરા અને કાગડાનાં ભક્ષ્યરૂપ અને કૃમિના સમૂહથી ભરેલું જુએ છે. પ ણ गजाश्चै पभवनं विस्मयाय बहिर्दृशः । तत्राश्वेभवनात् कोऽपि भेदस्तत्वदृशस्तु न ।। ६ ।। बा०- गजाश्वै क० गजसहित अश्वै । भूपभवनं क० राजमंदिर । विस्मयाय क० आश्चर्यनइ कानैं होई । बहिर्दश: क० बाह्यदृष्टिनइ । तत्र क० तिहां । अश्वेभवनात् क० घोडा-हाथीना वन थकी । कोऽपि क० कोइ । भेदः क० भेद-अंतर । तत्त्वदृशस्तु क० तत्त्वदृष्टिनिं तो। [न क० नथी] | पुद्गलविलास मान, तत्त्वदृष्टिनइ चमत्कार किहांइ नथी । ६ અર્થ : બાહ્યદૃષ્ટિને હાથી, ઘોડાસહિત રાજમંદિર આશ્ચર્યને માટે થાય છે, તત્ત્વદૃષ્ટિને તો ત્યાં ઘોડા-હાથીના વનથી કોઈ અંતર નથી. તે તો તેને પુદ્ગલનો વિલાસ માને છે. તત્ત્વદૃષ્ટિને ક્યાંય ચમત્કાર નથી. ૬ भस्मनों केशलोचेन वपुर्धतमलेन वा । महांतं बाह्यदृग् वेत्ति चित्साम्राज्येन तत्त्ववित् ।। ७ ।। १. 2, 5, 9 स्वकाकानां; 6 तत्त्वदृिष्टिस्तुकाकानां । २. 6 लहरी तेणइं; 3 लहर तेण; 1 लहिरइ; 8 लेहर तेणे । ३. 2, 9 भक्ष; 3 भष्य । ४. 1 क्रमीयानइ । ५. 1, 2, 4, 5, 7, 8, 9, 11... भुवनं । ६. 1, 4, 5, 6, 7 काजै होइ; 3 काजि; 2 काजइं हुई; 11 काजि होइं । ७. 2,11 भवनं । ८. 1 विलासमां नहि; 2 विलासमां; 6 विलास मानई; 4 विलास माने; 5, 7, 9 विलास माने । ९. 5, 6, 7 "तत्त्वदृष्टीनइ...किहांइ नथी" वाध्य नथी... १० 2,8, 11 भस्मना; 3 भश्मना Page #113 -------------------------------------------------------------------------- ________________ ९२ ज्ञानसार बा०- भस्मना क० डीलई राख भुंसवइ करी केशलोचेन क० केश लुंचवई करी । वपुर्धृतमलेन क० शरीरइ धर्यो जे मइल तेणइ करीं । वा अथवा | महांतं क० महांत प्रतिं। बाह्यदृग् ० ह्यष्ट । वेत्ति क० जाणइ । चित्साम्राज्येन क० ज्ञाननी प्रभुताई करी महांत जाणइ। तत्त्ववित् क० तत्त्वदृष्टी । ७ અર્થ : બાહ્યદૃષ્ટિ (ધરાવનાર) શરીરે રાખ ભૂંસવાથી, કેશનો લોચ કરવાથી અથવા શરીરે ધારણ કરેલ મેલથી મહાત્માને જાણે છે, [પરંતુ] તત્ત્વદૃષ્ટિ (ધરાવનાર) તો જ્ઞાનની પ્રભુતાએ કરીને મહાત્માને જાણે છે. ૭ न विकाराय विश्वस्योपकारायैव निर्मिताः । स्फुरत्कारुण्यपीयूषवृष्ट्यैस्तत्त्वदृष्टयः ।। ८ ।। तत्त्वदृष्ट्यष्टकम् ।। १९।। .१० ११ बा०- न विकाराय क० विकारनई काजिं नहिं तो स्युं । विश्वस्योपकारायैव विश्वना उपकारनइ जार्ज । निर्मिता क० घडिया । स्फुरत् क० स्फुरतुं । कारुण्य क० कृपावंतपणुं ते रूप जे । पीयूष क० अमृत तेहनी । वृष्टि छइ जेहथी एहवा । तत्त्वदृष्टयः क० तत्त्वदृष्टी छ । ८ तत्त्वदृष्टिं अष्टक पूरुं थयुं ।। १९ ।। અર્થ : જેનાથી સ્ફુરતા કૃપાવંતપણારૂપ અમૃતની વૃષ્ટિ છે એવા તત્ત્વદૃષ્ટિ પુરુષો વિકારને માટે નહીં, પણ વિશ્વના ઉપકારને માટે જ ઘડાયેલ છે. ૮ तत्त्वदृष्टिनुं अष्ट पूरुं थयुं ॥ १८ ॥ १. 2, 8, 11 भस्मना 3 भश्मना । २. 1, 7 डील 3 दीलइ; 9 डीलें; । ३. 1, 4, 5, 7 लोचवई; 2 लोचनई; 6, 8 लुंचवे । ४. 1 शरीरई मल धरवइ करी । ५. 1, 4, 5, 7 बाह्यदृष्टि; 3 बाह्यदृष्टी । ६. 2 तत्त्ववित्; 3 तत्त्वदृग् । ७. 2, 7, 9 दृष्ट्य... ८. 6 इति तत्त्वदृष्टकं; 7 तत्त्वदृष्टनुं अष्टकं; 8 तत्त्वदृष्टीष्टकं 9 तत्त्वदृष्ट्याष्टकं । ९. 1, 4, 5, 7, 10, 11 विकारनइ; 3 विकारइ; 2 8 विकारने; 6 नहीं विकारनई काजिं । १०. 2 'तो स्युं' शब्दो नथी । ११. 1, 4, 5, 6, 8, 9, 10, 11 ज काजि; 3 काजिं । १२. 2, 7, 9 दृष्टि । १३. 1, 2, 4, 5, 7, 8, 9, 11 तत्त्वदृष्टनुं Page #114 -------------------------------------------------------------------------- ________________ सर्वसमृद्धयष्टकम् २० सर्वसमृद्धष्टकम् बाह्यदृष्टिप्रचारेषु मुद्रितेषु महात्मनः । अंतरेवावभासंते स्फुटाः सर्वाः समृद्धयः ।। १ ।। बा०- बाह्यदृष्टि क० बाहिरनी नजरि तेहना । प्रचार क० विषयसंचार तेणे । मुद्रितेषु क० मुंदइ थकई। महात्मनः क० ज्ञानइ मोटो छइ आत्मा जेहनो तेहनइ । अंतरेव क० आत्मामांहि ज । अवभासते क० अनुभवइ भासइ छइ । स्फुटा: क० प्रगट । सर्वाः क० सघली । समृद्धयः क० संपदा। १ અર્થ : જેનો આત્મા જ્ઞાનથી મોટો છે એવા મહાત્માને બહારની નજર(બાહ્ય દૃષ્ટિ)ના વિષયોમાં સંચાર બંધ થવાથી પ્રગટ સ્વરૂપની સઘળી સંપદા (સમૃદ્ધિ) આત્મામાં જ અનુભવાય છે. ૧ समाधिर्नंदनं धैर्य दम्भोलि: समता शची । ज्ञानं महाविमानं च वासवश्रीरियं मुनेः ।। २ ।। बा०- समाधि क० ध्याता-ध्यान-ध्येय त्रणनो एक ज भाव तेह ज । नंदनं क० नंदनवन छइ। धैर्यं क० धीरपणुं तेह ज । दंभोलि: क० वज्र छइ, जेहथी परीषह पर्वत पक्षछेद थाइ । समता क० मध्यस्थ परिणति तेह ज। शची क० इंद्राणी । ज्ञानं क० स्वरूपबोध तेह ज । महाविमानं क० मोटुं विमान छइ। [च क० पुनः] । वासवश्री क० इंद्रनी लक्ष्मी । इयं क० ए। मुनेः क० साधुनइ । २ અર્થ : ધ્યાતા, ધ્યાન, ધ્યેય એ ત્રણની એકતા(એક જ ભાવ)રૂપ સમાધિ તે જ નંદનવન છે, જેનાથી પરિષહરૂપ પર્વતની પાંખનો છેદ થાય એવું ધીરપણાં રૂપ વજ છે, સમતા એટલે મધ્યસ્થપરિણતિ એ જ ઇંદ્રાણી છે અને સ્વરૂપના બોધરૂપ જ્ઞાન તે જ મોટું વિમાન છે એ સાધુની ઇન્દ્રની (અસમ) લક્ષ્મી છે. ૨ १. 2, 9 नजर; 8 नजरे; 7 नजरिं। २. 2 मुंदइ थकइं; 3, 10 मुंक कइथ; 1 मुद्रइ थकइ; 4, 5, 6, 7, 11 मुंकई थकई। ३. 1 भाव रूप; 6 ते समाधि कहीइं। ४. 1 परिणति रूप । ५. 1 स्वरूपबोधरूप विमान Page #115 -------------------------------------------------------------------------- ________________ ज्ञानसार विस्तारितक्रियाज्ञानचर्मछत्रो' निवारयन् । मोहम्लेच्छमहावृष्टिं चक्रवर्ती न किं मुनिः ।। ३ ।।। बा०- विस्तारित क० विस्तार्यां छइ । क्रिया क० योग-परिणति । ज्ञान क० उपयोगपरिणति ते रूप । चर्मछत्र क० चर्मरत्न, छत्ररत्न जेणइ । निवारयन् क० वारतो थको, स्या प्रति? मोहम्लेच्छमहावृष्टिं क० मोहरूप जे उत्तरखंडना यवन ततयुक्त, जे मिथ्यात्वदैत्यइ करी कुवासनारूप मोटी वृष्टि प्रतिं । चक्रवर्ती क० चक्रवर्ति । न किं क० न स्युं । मुनिः क० साधु तो स्युं चक्रवर्ती न छइ? ३ અર્થ : ક્રિયા એટલે યોગપરિણતિરૂપ ચર્મરત્ન અને જ્ઞાન એટલે ઉપયોગ-પરિણતિરૂપ છત્રરત્ન જેણે વિસ્તાર્યા છે તેવા અને તેનાથી મોહરૂપ જે ઉત્તરાખંડના યવનો(એટલે પ્લેચ્છો)એ પ્રેરેલા મિથ્યાત્વદૈત્યોએ કરેલ કુવાસનારૂપ મોટી વૃષ્ટિને વારતા સાધુ શું यवती नथी? (छे ४.) 3 नवब्रह्मसुधाकुंडनिष्ठाधिष्ठायको मुनिः । नागलोकेशवद् भाति क्षमां रक्षन् प्रयत्नतः ।। ४ ।। बा०- नव ब्रह्म क० नव जे ब्रह्मचर्याध्ययन भावना ते रूप । सुधाकुंड क० अमृतकुंड तेहनी । निष्ठा क० स्थिति तेहनो । अधिष्ठायक क० सामर्थ्यइ स्वामी । मुनिः क० साधु । नागलोकेशवत् क० नागलोकनो जे स्वामी उरगपति तेहनी परि । भाति क० शोभइ छइ । क्षमां क० क्षमा-तितिक्षा ते प्रतिं । रक्षन् क० राखतो । प्रयत्नतः क० यत्न थकी । बीजो नागलोकेश होइ । क्षमां क० पृथ्वी ते राखई । ४ અર્થ : નવ પ્રકારના બ્રહ્મચર્યના અધ્યયનરૂપ ભાવના રૂપી અમૃતકુંડની સ્થિતિ(સ્થિરતા)ના સામર્થ્ય કરીને સ્વામી એટલે કે સંરક્ષક એવો સાધુ યત્નથી ક્ષમા (એટલે તિતિક્ષા, સહિષ્ણુતા) સાચવતો હોઈ ક્ષમા(પૃથ્વી)ને રક્ષતા નાગલોકના સ્વામી ઉરગપતિ એટલે શેષનાગની જેમ શોભે છે. ૪ १. 7 चर्मछ; 9 चर्मछत्र; 4, 5 चर्मछत्रों। २. 6, 7 परिणति; 1, 2, 4, 5, 8, 9, 11 परणिति; 3 परणति। ३. 2, 5, 6, 7 परिणति; 3 परणति; 8 परणिति । ४. 1, 5, 7 ज। ५. 1, 6 छइ; 2, 4, 5, 7, 11 ज छइ; 8 वर्तित छई । ६. 2, 4,5,6,7, 11 नव जे ब्रह्मचयोध्ययन भावना ते रूप; 3 नव ज ब्रह्म ते रूप; 1 नवब्रह्मचर्याध्ययनभावरूप । ७. 1 'नागलोकनो जे स्वामी' ॥ शो नथी. । ८. 1 'तितिक्षा' श६ नथी. । ९. 5, 7 'राखइ' ०६ नथी; 11 पृथ्वीने राखइं; 6 पृथ्वी प्रति राखइं Page #116 -------------------------------------------------------------------------- ________________ सर्वसमृद्ध्यष्टकम् मुनिरध्यात्मकैलाशे विवेकवृषभस्थितः । शोभते विरतिज्ञप्तिगंगागौरीयुतः शिवः ।। ५ ।। बाo- मुनिः क० साधु । अध्यात्मकैलाशे क० अध्यात्मरूप कैलाशनइ विषइ । विवेक क० सदसद् निर्णय ते रूप जे । वृषभ क० बलद ते उपरि । स्थित क० बइठो । शोभते क० शोभइ छइ । विरति क० चारित्रकला । ज्ञप्ति क० ज्ञानकला । गंगा भागीरथी । गौरी पार्वती तेहस्युं। युत सहित । शिव क० महादेव । ५ અર્થ : અધ્યાત્મરૂપ કૈલાસના વિષે સદ્-અસહ્ના નિર્ણયરૂપ જે વિવેક તે રૂપી બળદ ઉપર બેઠેલા તથા વિરતિ એટલે ચારિત્રક્લારૂપ ભાગીરથી (ગંગા) અને જ્ઞપ્તિ એટલે જ્ઞાનકલારૂપ પાર્વતી સહિતના મહાદેવરૂપ સાધુ શોભે છે. ૫ ज्ञानदर्शनचंद्रार्कनेत्रस्य नरकच्छिदः । सुखसागरमग्नस्य किं न्यूनं योगिनो हरेः ।। ६ ।। बा०- ज्ञान क० विशेष बोध । दर्शन क० सामान्य बोध ते रूप जे । चंद्रार्क क० चंद्रमासूर्य ते । नेत्र लोचन छइ जेहनइ एहवानइ तथा । नरकच्छिदः क० नरकना छेदनारनइ । सुखसागरमग्नस्य क० सुखसमुद्र मग्ननइ । किं क० स्युं । न्यूनं ओछु । योगिनः क० योगीनइ। हरेः क० कृष्णथी कांइ ओर्छ नथी ए भाव । ६ અર્થ : જ્ઞાન અને દર્શનરૂપ એટલે અનુક્રમે] વિશેષ બોધ અને સામાન્ય બોધરૂપ ચંદ્રમા અને સૂર્ય જેના નેત્ર છે એવા નરકના છેદનાર તથા સુખરૂપ સમુદ્રમાં મગ્ન એવા યોગીને કૃષ્ણથી શું ઓછું છે? કંઈ પણ ઓછું નથી એ ભાવ. ૬ या सृष्टिब्रह्मणो बाह्या बाह्यापेक्षावलंबिनी । मुनेः परानपेक्षांतर्गुणसृष्टिस्ततोऽधिका ।। ७ ।। बा०- या क० जे । सृष्टि क० रचना । ब्रह्मण क० ब्रह्मानी । बाह्या क० बाह्य प्रपंचगोचर, केहवी छइ ? बाह्यापेक्षावलंबिनी क० बाह्य कारणनी अपेक्षानइ अवलंबई । मुनेः क० भुनिनी। परानपेक्षा क० परनी अपेक्षारहित । अंतर्गुणसृष्टिः क० अंतरंग गुणनी रचना । तत: क० ते ब्रह्मरचनाथी । अधिका क० अधिकी । उपमानथी उपमेयने आधिक्य [व्य]तिरेकालंकार। ७ १. 6 अध्यात्मरुपैकैलाशे (मागण मुनि श६ नथी.) । २. 1 ते सहित । ३. 1, 4, 5, 7 'बाह्य प्रपंचगोचर' शो नथी.। ४. 2 अपेक्षाई मई अवलंबें छई, 4, 5, 7 अपेक्षानइ अचलं छई। ५. 6 तेहथी। ६. 2, 11 उपमानथी उपमेयने आधिक्यतिरेकालंकार, 3 उपमानथी उपमेयइ; 1 उमानथी उपमेयनइ Page #117 -------------------------------------------------------------------------- ________________ ज्ञानसार અર્થ : બાહ્ય પ્રપંચરૂપે મૂર્ત જગત સંબંધી જે બ્રહ્માની રચના (સૃષ્ટિ) છે તે કેવી છે ? બાહ્ય કારણની અપેક્ષાને અવલંબે છે. મુનિની જે અંતરંગ ગુણની રચના (સૃષ્ટિ) છે તે પરની (અન્યની) અપેક્ષારહિત છે તેથી તે બ્રહ્મરચનાથી (બ્રહ્માની સૃષ્ટિથી) અધિક છે. અહીં ઉપમાનથી ઉપમેય અધિક છે તેથી વ્યતિરેક અલંકાર છે. ૭ रत्नैत्रिभिः पवित्रा या स्रोतोभिरिव जाह्नवी । सिद्धयोगस्य साप्यर्हत्पदवी न दवीयसी ।। ८ ।।सर्वसमृद्ध्यष्टकम् ।।२०।। बा०- रत्नैः क० रत्नें । त्रिभिः क० त्रिण। पवित्रा क० पवित्र । या क० जे । स्रोतोभिः क० प्रवाहे । इव यथा । जाह्नवी गंगा नदी । सिद्धयोगस्य क० सिद्धयोगी साधुनइ । सापि क० ते पणि । अर्हत् पदवी क० अरिहंतनी पदवी । न क० नहि । दवीयसी क० अति दूर। जे माटे सिद्धयोगनइ “समापत्यादिभेदेन तीर्थकृत्-दर्शनं मतम्।" 'योगदृष्टि समुच्चय' इम कहिउ ए सर्वसमृद्धि- अष्टक संपूर्ण थयुं । ।। २० ।। । અર્થ : જેમ ત્રણ પ્રવાહો વડે ગંગા નદી પવિત્ર કહેવાય છે તેમ (જ્ઞાન, દર્શન, ચારિત્ર એ) ત્રણ રત્નો વડે પવિત્ર એવી જે અરિહંતની પદવી છે તે પણ સિદ્ધયોગી સાધુને અતિ દૂર નથી, કારણ કે “સિદ્ધયોગીને સમાપત્તિ આદિના યોગથી તીર્થકરનું દર્શન થાય છે” એમ કહ્યું છે. ૮ એ સર્વસમૃદ્ધિનું અષ્ટક સંપૂર્ણ થયું. | ૨૦ || १. 11 त्रिण ज्ञानदर्शन चारित्र; 2 त्रिहुं एतलें ज्ञान दर्शन चारित्र; 6 त्रिणइं Page #118 -------------------------------------------------------------------------- ________________ कर्मविपाकध्यानाष्टकम् २१. कर्मविपाकध्यानाष्टकम् दुखं प्राप्य न दीन: स्यात् सुखं प्राप्य च विस्मितः । मुनिः कर्मविपाकस्य जानन् परवशं जगत् ।। १ ।। बा०- दुखं क० दुख प्रतिं । प्राप्य क० पामीनइ । न दीन: स्यात् क० न दीणो थाइ । सुखं क० सुख प्रति । प्राप्य क० पामीनइ । च पुनः । विस्मित: क० विस्मयवंत न थाइ ए पूर्वत्यु (?) जोडवू । मुनिः क० साधु । कर्मविपाकस्य क० कर्मना शुभाशुभ परिणाममुं । जानन् क० जाणतो । परवशं क० परवश । जगत् क० जग प्रतिं । १ અર્થ : સાધુ જગતને કર્મના શુભાશુભ પરિણામને પરવશ થયેલા જાણતો હોવાથી દુઃખને પામીને દીન ન થાય અને સુખને પામીને વિસ્મયવંત ન થાય. ૧ येषां भ्रूभंगमात्रेण भज्यंते पर्वता अपि । तैरहो कर्मवैषम्ये भूपैर्भिक्षापि नाप्यते ।। २ ।। बा०- येषां क० जेहनइ । भ्रूभंगमात्रेण क० मचकारा मात्रइ । भज्यंते क० भाजइ। पर्वता अपि क० डुंगरा पणि । तै: तेणे, अपि शब्द लेवो, एहवे बलवंते पणि । अहो क० आश्चर्ये । कर्मवैषम्ये क० कर्मविषमनइ जोर आव्यइ थकइ । भूपैः क० राजानई । भिक्षापि क० भीख पणि । नाप्यते क० न पामीइ । २ અર્થ : જેમના ભ્રમરના ભંગ માત્રથી (મચકારામાત્રથી) ડુંગરાઓ પણ ભાંગે છે, તેવા બળવંત રાજાઓ પણ કર્મની વિષમતાનું જોર આવે ત્યારે ભીખ પણ મેળવી શકતા નથી, એ આશ્ચર્ય છે. ૨ जातिचातुर्यहीनोऽपि कर्मण्यभ्युदयावहे । क्षणाद् रंकोऽपि राजा स्यात् छत्रछन्नदिगंतरः ।। ३ ।। १. 6 वली। २. 6 मा 'पूर्वत्युं जोडवू' शो नथी. । ३. 4 भज्यते; 6 भुज्यंते। ४. 1 कर्मवैषम्यैः। ५. 2 घणइं; 8 डुंगरा पिण । ६. 6 तेणे पणि । ७. 1 'एहवे बलवंते पणि' शो नथी. तेना पहले "तेण" श६ छ.। ८. 6 अचरिज । ९. 6 राजाई; 8, 9 राजाने Page #119 -------------------------------------------------------------------------- ________________ ज्ञानसार बाo- जातिचातुर्यहीनोऽपि क० जाति अनइ चतुराइ तेणे हीणो पणि । कर्मणि क० कर्मनइ। अभ्युदयावहे क० अभ्युदय करणार छतई। क्षणाद् क० क्षण एकमांहि । रंकोऽपि क० रांक पणि । राजा स्यात् क० राजा थाइ, नंदादिक परइ, केहवो? छत्रइ करी। छन्न कहता छाय। दिगंतर: दिशमंडल जेणइ एहवो । ३ અર્થ : કર્મ અભ્યદય કરનાર હોય ત્યારે જાતિ અને ચતુરાઈથી હીણો હોવા છતાં રાંક પણ, એક ક્ષણમાં જેણે છત્રથી દિશામંડળ ઢાંક્યા છે એવો, નંદ વગેરેની જેમ २४% थाय छ. 3 विषमा कर्मण: सृष्टिदृष्टा करभपृष्ठवत् । जात्यादिभूतिवैषम्यात् का रतिस्तत्र योगिनः ।। ४ ।। बाo- विषमा क० विषमा, किहांइ सरखी नहिं । कर्मण: क० कर्मनी। सृष्टिः क० रचना। दृष्टा क० दीठी । करभपृष्ठवत् क० उंटनी पीठनी परिं। जात्यादि क० जात्यादिकनी । भूति क० उत्पत्ति तेहy जे । वैषम्य क० विषमपणुं तेह थका। आर्या :६"जातिकुलदेहविज्ञानायुर्बलभोगभूतिवैषम्य । दृष्ट्वा कथमिह विदुषां भवसंसारे रतिर्भवति ।। १ ।।" - 'प्रशमरतौ', गा. १०२ का रति क० कुण रति, न कोइ । तत्र क० ते कर्मसृष्टिमां । योगीन: क: योगीनइ ।४ અર્થ : જાતિ આદિની ઉત્પત્તિના વિષમપણાથી કર્મની રચના ઊંટની પીઠ જેમ વિષમા એટલે ક્યાંયથી એકસરખી ન હોય તેવી દીઠી છે. તે કર્મસૃષ્ટિમાં યોગીને शुं प्रीति (२ति.) थाय? अर्थात् is (प्रीति) - थाय. ४ ____ 'प्रशभति.'i sy छ, “ति. (भातृपक्ष), पुष (पितृपक्ष), हेड, विज्ञान, मायुष्य, બળ અને ભોગની પ્રાપ્તિનું વિષમપણું જોઈને વિદ્વાનોને જન્મમરણરૂપ સંસારમાં કેમ प्रीति थाय?" १. 1 हीणो पणि; 3 हीणो पिण । २. 8 कणार छे; 9 कणार छतइ। ३. 1 छत्रइ छाडे । ४. 6 एहवो राजा; 1 जेणइं । ५. 1 तेहना विषमपणा थकी;। ६. 6 भi 'प्रशभरति'नो दो नथी. Page #120 -------------------------------------------------------------------------- ________________ कर्मविपाकध्यानाष्टकम् आर०ढा: प्रशमश्रेणिं श्रुतकेवलिनोऽपि च । भ्राम्यतेऽनंतसंसारमहो दुष्टेन कर्मणा ।। ५ ।। बा०- आरूढाः क० चढ्यां । प्रशमश्रेणिं क० उपशमश्रेणि प्रति, यावत् इग्यारमइ गुणठाणइ तथा। श्रुतकेवलिनोऽपि क० चउदपूर्वी पणि । च समुच्चये। भ्राम्यते क० भमाडिइ । अनंतसंसारं क० अनंता संसार प्रति । अहो इति आश्चर्ये । दुष्टेन कर्मणा क० दुष्ट कर्मइं । ५ અર્થ : ઉપશમશ્રેણી ઉપર એટલે કે અગિયારમા ગુણસ્થાનક સુધી ચઢેલા તથા શ્રુતકેવલી એટલે કે ચૌદ પૂર્વીઓ (પૂર્વધરો) પણ દુષ્ટ કર્મ વડે અહો, અનંત સંસારમાં ભમાડાય છે ! પ अर्वाक् सर्वापि सामग्री श्रांतेव परितिष्ठति । विपाकः कर्मणः कार्यपर्यंतमनुधावति ।। ६ ।। बा०- अर्वाग् क० उरी एतली नजीक। सर्वापि क० सघलीइ । सामग्री क० कारणयोजना। श्रांतेव क० थाकीनी परि । परितिष्ठति क० रहइ, पणि कार्य करवा उतावली न थाई । विपाक: क० परिणाम । कर्मण: क० कर्मनो । कार्यपर्यंत क० कार्यना छेहडा ताइ । अनुधावति क० दोड्यो आवइ, चरम कारण, माटइ एह ज प्रधान । ६. અર્થ : નજીક રહેલી (ઓરી) સઘળી સામગ્રી એટલે કે કારણ યોજના થાકેલાની પેઠે પડી રહે છે, પણ કાર્ય કરવા ઉતાવળી નથી થતી; જ્યારે કર્મનો વિપાક તો કાર્યના છેડા સુધી દોડ્યો આવે છે. છેલ્લે (ચરમ) કારણ હોવાથી એ જ પ્રધાન કારણ છે. ૬ असावचरमावर्ते धर्म हरति पश्यतः । चरमावर्तिसाधोस्तु छलमन्विष्य हृष्यति ।। ७ ।। बा०- असौ क० ए कर्मविपाक । अचरमावर्ते क० चरमपरावर्तथी अन्य परावर्तनइ विषई। धर्मं क० धर्म प्रति । हरति क० हरइ छइ । पश्यतक० देखतां थकां । चरमावर्तिसाधोस्तु क० चरम पुद्गलपरावर्तवर्ती साधुनुं तो । छलं क० छिद्र, अंतरमर्म प्रतिं । अन्विष्य क० गवेषीनइ। हृष्यति क० हर्ष पामइ । ७ १. 2 पुनः। २. 1, 2 अनंत । ३. 1, 4, 5, 7 उरी एतली नजीक; 3, 9, 10 उ एतली नजीकह 2 उरा; 6 उहरी नजीक। ४. 2 करतां । ५. 2, 8 पश्यति । ६. 2, 4, 5, 7 धर्म प्राप्त । ७. 1 चरमावर्ति। ८. 6 पद्गलपरावर्ती। ९. 1 भi 'छिद्र' श०६ नथी. Page #121 -------------------------------------------------------------------------- ________________ ज्ञानसार १०० અર્થ : આ કર્મવિપાક ચરમ પરાવર્તથી પહેલાના અન્ય પરાવર્તમાં દેખતા છતાં ધર્મને હરે છે, (પણ) ચરમ પુદ્ગલપરાવર્તી સાધનું તો છિદ્ર એટલે કે દોષરૂપ અંતરમર્મ શોધીને હર્ષ પામે છે. ૭ साम्यं बिभर्ति यः कर्मविपाकं हृदि चिंतयन् ।। स एव स्याञ्चिदानंदमकरंदमधुव्रतः ।।८।। कर्मविपाकध्यानाष्टकम् ।। २१।। बा०- साम्यं क० समता प्रति । बिभर्ति क० धरइ । यः क० जे । कर्मविपाकं क० कर्मना शुभाशुभ परिणाम प्रतिं । हृदि क० हृदयमांहि। चिंतयत् क० विचारतो थको । स एव क० तेह ज। स्यात् क० होइ । चिदानंद क० ज्ञानानंद तद्रूप । मकरंद क० परिमल, तेहनो। मधुव्रत क० भ्रमररसनो जाण । ८ कर्मविपाकध्यान, अष्टक पूरुं थयुं । ।। २१ ।। અર્થ : જે કર્મના શુભાશુભ પરિણામને હૃદયમાં વિચારતો સમતા ધરે છે તે જ જ્ઞાનાનંદરૂપ મકરંદ એટલે પરિમલનો ભ્રમર (એટલે રસજ્ઞ) છે એમ જાણવું. ૮ विपाध्यानन भष्ट पूर थयु. ॥ २१ ॥ १. 6 चिंतवतो । २. 1 ज्ञानानंदरूप Page #122 -------------------------------------------------------------------------- ________________ भवोद्वेगाष्टकम् १०१ २२. भवोद्वेगाष्टकम् यस्य गंभीरमध्यस्याज्ञानवज्रमयं तलम् । रुद्धा व्यसनशैलोथैः पंथानो यत्र दुर्गमाः ।। १ ।। (सूयन। : दो १थी ५ सा2 वांयqt) बा०- यस्य क० जेहनुं । गंभीर क० अगाध छइ । मध्य जेनुं एवानुं । अज्ञान क० अज्ञानरूप । वज्रमयं क० वज्रनु घडिउं । तलं क० तलिउं । रुद्धाः रुंध्या । व्यसन क० संकट तद्प । शैल क० पर्वत तेहना । ओघ क० समूह तेणे करी । पंथान: क० मार्ग । यत्र क० जिहां । दुर्गमा: क० दुखि जइ सकिइ एहवा । १ અર્થ : અગાધ મધ્યભાગવાળા જેનું (સંસારસમુદ્રનું) અજ્ઞાનરૂપ વજથી ઘડેલું તળિયું છે, જ્યાં સંકટરૂપ પર્વતના સમૂહથી રુંધાયેલા (અને) દુઃખે જઈ શકાય એવા માર્ગો છે, ૧ पातालकलशा यत्र भृतास्तृष्णामहानिलैः । कषायाश्चित्तसंकल्पवेलावृद्धिं वितन्वते ।। २ ।। बाo- पातालकलशा क० पातालघट । यत्र क० जिहां । भृताः क० भर्या । तृष्णा क० विषयाभिलाष ते रूप जे । महानिल क० महावायु तेणे । कषायाः क० चार कषाय क्रोधादिक। चित्त क० मन तेहना जे । संकल्प क० विकल्प ते रूपी जे । वेला क० वेलि तेहनी जे । वृद्धिं ते प्रति । वितन्वते क० करइ छइ । २ અર્થ : જ્યાં તૃષ્ણા એટલે વિષયાભિલાષ રૂપ મહાવાયુથી ભરેલા ચાર કષાયરૂપ ક્રોધાદિ પાતાલઘટ(કળશ) મનના વિકલ્પરૂપ વેલીની વૃદ્ધિ કરે છે, ૨ स्मरौर्वाग्निचलत्यंतर्यत्र स्नेहेंधनः सदा । यो घोररोगशोकादिमत्स्यकच्छपसंकुल: ।। ३ ।। १. 1, 2, 4, 5, 6, 7, 8, 9, 11.... ज्ञानं..... । २. 2 जेहनो। ३. 1,2 वज्रमय। ४. 1, 2, 6, 10 रुंध्या; 3 रुध्या । ५. 1.4.11 ... संकल्पं... | ६. 1 मनना संकल्पविकल्प रुप वेलि प्रतिं ७.2,6.8,9... मच्छ ... Page #123 -------------------------------------------------------------------------- ________________ ज्ञानसार १०२ बा०- स्मरौर्वाग्नि क० कंदर्परुप वडवानल । ज्वलति क० बलइ छइ । अंतः क० मध्ये। यत्र क० जिहां । स्नेहेंधन: क० स्नेहरूप इंधन छइ जेहनु, बीजा वडवान[ल]इ स्नेह क० जल ते इंधन । सदा क० नित्यं । य: क०. जे । घोर क० आकरा जे । रोगशोक प्रमुख। मत्स्य अनइ । कच्छप तेणे करी । संकुलः क० आकुलव्याकुल छइ । ३ અર્થ : જ્યાં મધ્યમાં સ્નેહરૂ૫ ઇંધણવાળો કંદર્પરૂપ વડવાનલ (બીજા વડવાનલમાં સ્નેહ એટલે જળ તે ઇંધણ હોય છે) નિત્ય બળે છે, જે આકરા રોગ-શોક વગેરે માછલા અને કાચબાથી આકુળવ્યાકુળ છે, ૩ दुर्बुद्धिमत्सरद्रोहैर्विद्युत्-दुर्वातगर्जितैः । यत्र सांयात्रिका लोका: पतंत्युत्पातसंकटे ।। ४ ।। बाo- दुर्बुद्धि क० माठी बुद्धि । मत्सर क० गुणमांहि रोष । द्रोह क० द्वेषी ते रूप जे। विद्युत् क० वीजली । दुर्वात् क० माठो वायरो। गर्जित क० गाज तेणइ करी । यत्र क० जिहां। सांयात्रिका कहतां वाहणनां। लोकाः क० लोक । पतंति क० पडइ छइ । उत्पातसंकटे क० उत्पातना संकडामांहि । ४ अर्थ : भ्यां माही बुद्धि, [ीनi] शुभ रोष (भत्स२) भने द्रोह (द्वेष) ३५ी. (अनु.) वी४ी, माही पायरी (4वाजोडु) भने गई नाथी वहाना लोडो (भुसाइरो) तोन(उत्पात)न। संभ ५3 छ, ४ ज्ञानी तस्माद् भवांभोधेर्नित्योद्विग्नोऽतिदारुणात् । तस्य संतरणोपायं सर्वयत्नेन कांक्षति ।। ५ ।। बा०- ज्ञानी क० ज्ञानवंत । तस्माद् भवांभोधे: क० ते भवसमुद्र थकी । नित्योद्विग्न: क० नित्यई भयभीत थको, भवांभोधि केहवो छै? अति दारुणात् क० अति भयंकरथी । तस्य क० ते भवसमुद्रनो। संतरणोपायं क० तरवाना उपाय प्रतिं । सर्वयत्नेन सर्व उद्यम करीनइं । कांक्षति क० वांछइ छई। ५ १. 1 नित्य; 3, नित्ति; 2 नित्ति; 6 नित्तें; 8 निरंतर । २. 1, 2, 6, 10 द्वेषी; 3 द्विषी । ३. 1, 2, 4, 5, 6, 7, 11 वायरो; 3 वाय । ४. 1, 2, 6, 7, 8, 11 गाज; 3 गज। ५. 1, 2, 6, 7, 8 लोक; 3 लोका। ६. 7 संकडामांहि; 3 सांकडामांहि। ७. 6 रक्षति ८.2.8 नित्ये । ९. 1 केहवो छै; 6 शहा नथी: 3 कहवाथी । १०. 1 तरवानो । ११. 1, 2, 4, 5, 6, 7, 11 वांछइ छ; 3 वांछइ Page #124 -------------------------------------------------------------------------- ________________ भवोद्वेगाष्टकम् १०३ અર્થ : તેવા અતિ ભયંકર ભવસમુદ્રથી નિત્ય ભયભીત થયેલો જ્ઞાનવંત (પુરુષ) તે ભવસમુદ્રને તરવાના ઉપાયને સર્વ ઉદ્યમ (પૂરેપૂરો પ્રયત્નો કરીને વાંછે છે. ૫ तैलपात्रधरो यद्वद् राधावेधोद्यतो यथा । । क्रियास्वनन्यचित्तः स्याद् भवभीतस्तथा मुनिः ।। ६ ।। बा०- तैलपात्रधरः क० बावन पलनु थाल टपोटप भर्यु तेहनो धरनार, मरणभयथी राजानइ कहणई। सर्व चोहटइ फेरवी नाटकादिक अणदेखतो अप्रमत्तपणइं टिंपुं एक अणपाडतो लेइ आव्यो । यद्वत् कहतां तेहनी परि तथा । राधावेधोद्यत: क० राधावेध साधवानइ उजमाल । यथा क० जिम । क्रियासु क० चारित्र क्रियानइ विषइ । अनन्यचित्तः क० एकाग्रचित्त, बीजइ किंहांइ चित्त नहि एहवो। स्यात् क० थाई। भवभीत: क० संसारथी बीहतो। तथा क० तिम । मुनिः क० साधु। ६ અર્થ : બાવન પલનો છલોછલ (ટપોટપ) ભરેલો થાળ ધારણ કરીને મરણના ભયે રાજાના કહેવાથી બધા ચૌટામાં ફરતો (હોવા છતાં) નાટકાદિકને ન જોતો એક પણ ટીપું નહિ પાડતાં અપ્રમત્તપણે લઈ આવનારની જેમ તથા રાધાવેધ સાધવામાં તત્પર (ઉજમાલ = તે ક્રિયામાં અનન્ય ચિત્તવાળો) હોય તેની જેમ સંસારથી બ્લીતો સાધુ ચારિત્રક્રિયાના વિષયમાં એકાગ્રચિત્ત હોય છે. ૬ विष विषस्य वह्वेश्च वह्निरेव यदौषधम् ।। तत्सत्यं भवभीतानामुपसर्गेऽपि यन्न भी: ।। ७ ।। बाo- विषं क० विस । विषस्य क० विसर्नु । वह्नः क० अग्निनुं । च पुनः। वह्निरेव क० अग्नि ज। यत् क० जे । औषधं क० ओसड करावइ छ । तत्सत्यं क० ते साचुं । भवभीतानां क० संसारथी भय पांम्या तेहनइ । उपसर्गेऽपि क० उपसर्ग आव्यइ थकइ पणि । यत् क० जे कारणथी । न क० नहि । भी: क० भय । ७ अर्थ : “विषन मोस (औषध) विष भने अग्निन (मोस) अग्नि" [માનવી છે તે સાચું છે,જે કારણથી સંસારથી ભય પામેલાને ઉપસર્ગો આવ્યા હોવા છતાં પણ ભય હોતો નથી. ૭ १. 6 धरणहार। २. 2 कहणे; 6 केवणे; 8 केहणे । ३. 2, 8 नाटिकादिक । ४. 1 'लेइ आव्यो तेहनी परिं' शो नथी. । ५. 1, 4, 5, 6, 8, 9, 11 यत्न । ६. 1, 2 ओसड; 6 उषध; 3 ओसह। ७. 1, 6 ‘करावइ छइ' शो नथी; 4, 5, 7, 11 कहरावइ छइ; 2 कहेंवराई , Page #125 -------------------------------------------------------------------------- ________________ १०४ ज्ञानसार स्थैर्यं भवभयादेव व्यवहारे मुनिव्रजेत् । स्वात्मारामसमाधौ तु तदप्यंतर्निमजति ।। ८ ।। भवोद्वेगाष्टकम् ।।२२।। बाo- स्थैर्यं क० स्थिरपणुं । भवभयादेव क० संसारभयथी ज' । व्यवहारे क० व्यवहारनयमांहिं। मुनिः क० साधु । व्रजेत् क० पुहचै । स्वात्माराम समाधौ तु क० पोताना आत्मानी जे रति तद्रूप । समाधि क० निर्विकल्प उपाय तेहमा(मां) रहतां थकां तो। तदपि क० भवभयपणि । अंतर्निमजति क० समाधिमांहि ज मग्न थाइ छइ । ८ "मोक्ष भवे च सर्वत्र निःस्पृहो मुनिसत्तमः” इति वचनात् -- योगशास्त्र', दो० १४५ एह भवोद्वेगनुं अष्टक संपूर्ण थयुं । ।। २२ ।। અર્થ : વ્યવહારનયમાં સાધુ સંસારભયથી જ સ્થિરપણાએ પહોંચે છે (સ્થિરતા પામે છે), પરંતુ પોતાના આત્માની રતિરૂપ સમાધિ એટલે કે નિર્વિકલ્પ ઉપાય (અવસ્થામાં રહેતા હોય ત્યારે તે ભવભય પણ સમાધિમાં જ મગ્ન થાય છે. ૮ “भोक्ष भने संसारभ पधे ४ उत्तम मुनि नि:स्पृड होय छे” (शास्त्रन) વચન છે. मा भवोदेगर्नु अष्ट संपू[ थयुं. ॥ २२ ।। १. 1 'ज' नथी. | २. 5, 7 'तो' नथी. Page #126 -------------------------------------------------------------------------- ________________ लोकसंज्ञात्यागाष्टकम् २३ लोकसंज्ञात्यागाष्टकम् प्राप्त: षष्ठं गुणस्थानं भवदुर्गाद्रिलंघनम् । लोकसंज्ञारतो न स्यान्मनिर्लोकोत्तर स्थितिः ।। १ ।। बा०- प्राप्त: क० पाम्यो । षष्ठं क० छठं । गुणस्थानं क० गुणठाणुं, ते केहq छई ? भव क० संसार, तद्रूप । दुर्गाद्रि क० विषमपर्वत तेहनुं । लंघनं क० उल्लंघन एतलइ । लोकसंज्ञा क० लोकइ कर्यु तेह ज करवू, शास्त्रार्थ न विचारवो, एहवी मति तेहनइ विषइ। रत क० रातो । न स्यात् क० न थाइ । मुनिः क० साधु केहवो छइ । लोकोत्तर क० लोकातीत मार्ग तिहां। स्थिति क० मर्यादा छइ जेहनी एहवो । १ અર્થ : સંસારરૂપ વિષમ પર્વતનું ઉલ્લંઘન કરવારૂપ છઠ્ઠા ગુણસ્થાનકને જે પામેલો छ (अने.) ४नी सोडतात. (दोत्तर) भार्गमा गति (स्थिति) छ मेवो साधु लोहोरो કર્યું તે જ કરવું, શાસ્ત્રાર્થ ન વિચારવો' એવી મતિના વિષયમાં (લોકસંજ્ઞામાં) प्रीतिवाणो (२त) न थाय. १ यथा चिंतामणि दत्ते बठरो बदरीफले: । हहा जहाति सद्धर्मं तथैव जनरंजनैः ।। २ ।। बा०- यथा क० जिम । चिंतामणिं क० चिंतामणि रत्न प्रतिं । दत्ते क० दिइ । बठरः क० मूर्ख । बदरी फलैः क० बोरनइ मूलइ । हहा क० इति खेदे । जहाति क० छांडइ छइ। सद्धर्म क० भला धर्म प्रतिं । तथैव क० तिम ज । जनरंजनैः क० विविध प्रकार लोकरंजने । २ १. 1, 4, 5, 7 भवदुर्गादिलंघनं। २. 1, 4, 5, 7 पांम्या। ३. 1 ते केहq छई' शो नथी. । ४. 1 पर्वतलंघनं । ५. 1 मति रातो. ६. स२५॥को : “છઠ્ઠ ગુણઠાણું ભવ અડવી, ઉલ્લંઘન જેણે લહિયું, તાસ સોભાગ સકલ મુખ એકે, કિમ કરી જાયે કહિયું, ધન તે મુનિવરા રે જે ચાલે સમભાવે.” -'340 uथानुं स्तवन' ढाण १७, ४ ॥ ७. 4, 5, 7, 11 चिंतामणि। ८. 4, 5, 6, 7 बदरीफले । ९. 1, 4, 5, 7 हा हा । Page #127 -------------------------------------------------------------------------- ________________ ज्ञानसार અર્થ : અ૨૨! મૂર્ખ જેમ બોરના મૂલ્યથી ચિંતામણિ રત્ન આપી દે છે, તેમ વિવિધ પ્રકારના લોકરંજનથી સદ્ધર્મને એટલે કે ઉત્તમ (ભલા) ધર્મને છોડે છે (छांडे छे). २ १०६ लोकसंज्ञामहानद्यामनुस्रोतोऽनुगा न के । प्रतिस्रोतोऽनुगस्त्वेको राजहंसो महामुनिः ।। ३ ।। बा०- लोकसंज्ञामहानद्यां क० लोकसंज्ञारूप मोटी नदीमांहिं । अनुस्त्रोतोऽनुगा क० प्रवाह पूठिं तृणादिकनी परिं चाल्यां जाइ एहवा । न के क० कुर्ण नथी । प्रतिस्रोतोऽनुगस्तु Co साहमइ पूरइ चाल्यो जाइ एहवा तो । एकः क० एक । राजहंसः क० राजहंस । महामुनेः क० महऋषीश्वर । ३ અર્થ : લોકસંજ્ઞારૂપ મોટી નદીમાં પ્રવાહની પાછળ તૃણાદિકની જેમ ચાલ્યા જાય એવા કોણ નથી? [પણ] સામા પૂરે ચાલ્યો જાય એવો એક રાજહંસ તો મહાઋષીશ્વર (४) छे. उ लोकमालम्व्य कर्तव्यं कृतं बहुभिरेव चेत् । तदा मिथ्यादृशां धर्मो न त्याज्यः स्यात् कदाचन ।। ४ ।। बा०- लोकं क० लोक प्रति । आलंब्य क० आलंबीनइ, आश्रीनई । कर्तव्यं क० करवुं। कृतं क० करिउ । बहुभिरेव क० घणे ज । चेत् क० जो । तदा क० तो । मिथ्यादृशां क० मिथ्यात्वीनो । धर्मः क० धर्म । न त्याज्यः स्यात् क० न छांडव योग्य होई | कदाचन क० किवारइ पणि । जे माटिं मिथ्यादृष्टी ज बहु छइ । ४ अर्थ : भे लोडने खासंजीने (आसंजन सहने) घशा ( भाए।सो ) खे ४ रेसुं २ યોગ્ય હોય તો મિથ્યાત્વીનો ધર્મ ક્યારેય પણ છાંડવા યોગ્ય ન હોય, કારણ કે મિથ્યાષ્ટિવાળા જ બહુ છે. (પરંતુ એમ કરવાનું યોગ્ય નથી.) ૪ श्रेयोर्थिनो हि भूयांसो लोके लोकोत्तरे च न । स्तोका हि रत्नवणिजः स्तोकाश्च स्वात्मसाधकाः ।। ५ 11 १. 1, 2 कुण; 3 कौण । २. 2, 11 आश्रीनई 3 आसिरीनइ; 8 आसरिने । ३. 2 घणई; 6 घणेजणे ४. 1 न छांडवायोग्य होइ; ३ न छाडवानो होइ । ५. 1, 2, 4, 5, 6, 7, 11 किंवारे कई पणि । ६. 4, 5, 7 लोको Page #128 -------------------------------------------------------------------------- ________________ १०७ लोकसंज्ञात्यागाष्टकम् बा०- श्रेयोर्थिन: क० मोक्षार्थी लोक । हि निश्चितं । भूयांस: क० घणा । लोके क० लोकमार्ग । लोकोत्तरे क० लोकोत्तर मार्गइ। च पुनः। न क० नथी । स्तोका हि क० थोडा। रत्नवणिजः क० रत्नवाणिया । स्तोका: क० थोडा । च पुनः। स्वात्मसाधका: क० पोताना आत्माना अर्थना साधनार । ५. અર્થ : મોક્ષાર્થી લોકો લોકમાર્ગ અને લોકોત્તર માર્ગમાં ઘણા નથી. ખરેખર, રત્નના વેપારી (વાણિયા) થોડા છે અને પોતાના આત્માના અર્થના સાધનાર પણ થોડા છે. ૫ लोकसंज्ञाहता हंत नीचैर्गमनदर्शनैः । संशयंति स्वसत्यांगमर्मघातमहाव्यथाम् ।। ६ ।। बा०- लोकसंज्ञाहता क० लोक संज्ञाइ हण्या । हंत खेदे । नीचैर्गमनदर्शनैः क० निचुं हिडवू, निचुं देखवू इत्यादि व्यापारइ करी । संशयंति क० जणावइ छइ, मर्मज्ञ पाई (?) । स्व क० पोतानुं जे । सत्यांग क० साचनुं अंग तिहां जे । मर्मघात क० मर्मर्नु हणावं तेहनी जे। महाव्यथां क० महा पीडा ते प्रतिं । ६ અર્થ : ખેદ છે કે લોકસંજ્ઞાથી હણાયેલા [લોકો] નીચું (ધીમું) ચાલવું, નીચું જોવું વગેરે વ્યાપાર (પ્રવૃત્તિ) વડે પોતાનું જે સાચનું અંગ છે ત્યાં જે મર્મના હણાવાની મહાપીડા થઈ છે તે વાત મર્મજ્ઞને જણાવે છે. ૬. आत्मसाक्षिकसद्धर्मसिद्धौ किं लोकयात्रया । तत्र प्रसन्नचंद्रश्च भरतश्च निदर्शने ।। ७ ।। बा०- आत्मसाक्षिक क० आपसांखिउ जे । सद्धर्म क० साचो धर्म तेहनी । सिद्धि क० निष्पत्ति ते थकइ । किं लोकयात्रया क० स्युं लोकनइ जणाव्यइ होइ? तत्र क० तिहां । प्रसनचंद्र क० प्रसन्नचंद्र राजर्षि । च पुनः । भरतश्च क० भरत राजर्षि । निर्दशने क० ए बे दृष्टांत । एकनइ देखीतुं बाह्य चारित्र थकई नरकगतियोग्य कर्मबंध थयो । एकनइ बाह्य चारित्र विना पणि केवलज्ञानप्राप्ति थई । ७ १. 2 नही; 6 मार्गइ घणा नथी। २. 6 वली। ३. 2, 11 लोकनें लोकोत्तर मार्ग वि मोक्षना अभिलाषी घणा नथी, एतलें सम्यक् दृष्टि ते थोड़ा छे इति भावार्थ.। ४. 1, 4, 5, 6, 7, 11 शंसयंति; 2 संसयंति । ५. 1, 4... महाव्यथा । ६. 6 'मर्मज्ञ पाइ' शहो नथी. । ७. 1 राजऋषि; 4.5 राज । ८.1 राजा। ९.2,6, 9, 11 थकें; 7.8 थकी Page #129 -------------------------------------------------------------------------- ________________ १०८ ज्ञानसार અર્થ : આત્માની સાક્ષીએ જે સાચા ધર્મની નિષ્પત્તિ (સિદ્ધિ) થઈ છે તે અંગે લૌકિક વ્યવહારથી તથા લોકને જણાવવાથી શું ? ત્યાં પ્રસન્નચંદ્ર રાજર્ષિ અને ભરત રાજર્ષિ આ બે દૃષ્ટાંત છે. એકને (પ્રસન્નચંદ્ર રાજર્ષિને) દેખીતું બાહ્ય ચારિત્ર હોવા છતાં નરકગતિયોગ્ય કર્મબંધ થયો અને એકને (ભરત રાજાને) બાહ્ય ચારિત્ર વિના પણ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. ૭ लोकसंज्ञोज्झितः साधुः परब्रह्मसमाधिमान् । सुखमास्ते गतद्रोहममतामत्सर ज्वरः ।। ८ ।। लोकसंज्ञात्यागाष्टकम् ।। २३ ।। बा०- लोकसंज्ञोज्झित: क० लोकसंज्ञारहित । साधु क० साधु चारित्रिओ । परब्रह्मसमाधिमान् क० परब्रह्मलय समाधिवंत । सुखमास्ते क० सुखइ रहइ छइ, केहवो छई? गत क० गयो छइ। द्रोह ममता अनइ । मत्सर रूप । ज्वर क० ताव जेहनो एहवो । ८ ए लोकसंज्ञात्यागर्नु अष्टक पूरुं थयुं । ।। २३ ।। અર્થ : લોકસંજ્ઞારહિત, પરબ્રહ્મમાં લીન (લય) હોવાથી સમાધિવંત, જેનો દ્રોહ, મમતા અને મત્સરરૂપ તાવ ગયો છે એવો સાધુ (ચારિત્રિયો) સુખેથી રહે છે. ૮ से दोसंशात्यागर्नु अष्ट पूरु थयु. ॥ २३ ॥ १. 2, 4, 5, 7, 8 साधु । २. 2 परब्रह्मलयलीन; 11 परब्रह्मलयलीन समाधिवंत । ३. 1, 6 'केहवो छइ' शो नथी. । ४. 1 ताव एहवो साधु; 4, 6, 8, 9 ताव जे एहवो, 5, 7 ताव ते एहवो; 2,11 ताव जेहथी एहवो Page #130 -------------------------------------------------------------------------- ________________ शास्त्राष्टकम् २४ शास्त्राष्टकम् चर्मचक्षुर्भृतः सर्वे देवाश्चावधिचक्षुषः । सर्वतश्चक्षुषः सिद्धाः साधवः शास्त्रचक्षुषः ।। १ 11 बा० चर्मचक्षुर्भृतः क० चामडानी आंखिना धरणहार । सर्वे क० सघलाइ मनुष्य छई । देवाः क० देवता । च पुनः । अवधिचक्षुषः अवधिज्ञानरूप आंखि छइ जेहनी एहवा । सर्वतःचक्षुषः क० सर्व प्रदेशइ केवलोपयोगरूप आंखि छइ जेहनें एहवा । सिद्धाः क० सिद्ध भगवंत । साधवः क० साधु चारित्रिया । शास्त्रचक्षुषः क० शास्त्ररूप आंखि छइ जेहनइ एहवा छइ । १ 40 ६ 'आगमचक्खू साहू चम्मच भू देवा य ओहिचक्खू सिद्धा पुण सव्वदो चक्खू ।। " । - 'समयसार ' અર્થ : સઘળા મનુષ્ય ચર્મચક્ષુના ધારણહાર છે, દેવતા અવધિજ્ઞાનરૂપ આંખવાળા છે, સિદ્ધ ભગવંત સર્વપ્રદેશે કેવલ ઉપયોગરૂપ આંખ જેની છે એવા છે, (જ્યારે) સાધુ ચારિત્રીયા શાસ્ત્રરૂપ આંખ જેની છે એવા છે. ૧ १०९ ‘સમયસાર ’માં કહ્યું છે, “સાધુઓ, આગમચક્ષુવાળા છે, સર્વ પ્રાણીઓ ચર્મચક્ષુવાળા છે, દેવો અવધિજ્ઞાનરૂપ આંખવાળા છે અને સિદ્ધો સર્વત્ર ચક્ષુવાળા છે.” पुरःस्थितानिवोर्ध्वाधस्तिर्यग्लोकविवर्तिनः । सर्वान् भावानवेक्षंते ज्ञानिनः शास्त्रचक्षुषा ।। २ ।। १. 1, 4, 5, 6, 7, 8 सर्वतश्चक्षुषः : 3 सर्वचक्षुर्षः 2 सर्वतश्चक्षुषः 11 सर्वज्ञश्चक्षुषः : 10 सर्व चक्षुर्धराः । २. 6 'छ' शब्द नथी; 1 सघला मनुष्य छे। ३. 1 सर्वतः 3 सर्व । ४. 2 आंखि छइ जेहनें; 3 आंखि जेहन । ५. 1, 2, 5, 7, 11 जेहनइ एहवा; 3 जेहवा; 4 जेहनइ; 6 जेहने एहवा । ६. 1, 4, 5, 7 “ आगम चक्षुणि सव्वभूयाणि । ७ 2 ने 11 भी वधारामां उक्तं च पछी नीयेनुं बजाए। छे. " दो दो लोचन सर्वानां, विद्यानां त्रयलोचनं; सप्त लोचन धर्मानां, ज्ञानानंत लोचनं । ” 6 मां 'समयसार 'नो खा लोड नथी. ८. 1, 5, 7 लोकादिवर्तिनः; Page #131 -------------------------------------------------------------------------- ________________ ११० ज्ञानसार ___ बा०- पुरस्थितानिव क० जांणिइ आगलि ज रहिआ नहि एहवा । उर्ध्वलोक सौधर्मादिक। अधोलोक नरकादिक । तियक्लोक जंबूलवणादिक तिहां । विवर्तेनः क० विपरिणमता एहवा जे। सर्वान् भावान् क० सर्व भाव पदार्थ ते प्रति । अवेक्षते क० साक्षात् देखइ छइ। ज्ञानिनः क० ज्ञानवंत पुरुष । शास्त्रचक्षुषा क० शास्त्ररूप आंखि करीनइ। २. અર્થ : જ્ઞાનવંત પુરુષ શાસ્ત્રરૂપ આંખોથી સૌદ્ધર્માદિક ઊર્ધ્વલોક, નરકાદિક અધોલોક અને જંબૂલવણાદિક તિર્યલોકમાં નવા નવા રૂપાંતર પામતા (વિપરિણમતા) સર્વ ભાવ પદાર્થોને જાણે સામે જ રહેલા હોય તેમ સાક્ષાત્ દેખે છે. ૨ शासनात् त्राणशक्तेश्च बुधैः शास्त्रं निरुच्यते । वचनं वीतरागस्य तत्तु नान्यस्य कस्यचित् ।। ३ ।। बा०- शासनात् क० हित सीखवाथी । त्राणशक्ते क० राखवानी शक्तिथी । च पुनः । बुधैः पंडितें । शास्त्रं क० शास्त्र । निरुच्यते क० व्युत्पादीइ शास्त्र शब्दइ । वचनं क० वचन। वीतरागस्य क० वीतरागर्नु, एतलइ केवलज्ञानमूल । तत्तु क० ते सर्व गुणइ सहित तो नान्यस्य कस्यचित् क० बीजा कोइनुं वचन ते शास्त्र न कहीइ । ३. "शासनसामर्थ्येन च संत्राणबलेन चानवद्येन । युक्तं यत् तच्छास्त्रं तच्चैतत् सर्वविद्वचनम्" ।। 'प्रशभरति ५४२९', सो. १८८ अर्थ : पंडितो 'शास्त्र' (२०)नी व्युत्पत्ति हित शिम[१]पाथी (शासनाच्याथी) અને રક્ષણ કરવાની (રાખવાની) શક્તિથી કરી છે. તે અર્થાત્ તેવા સર્વ ગુણોથી યુક્ત શાસ્ત્ર વીતરાગનું વચન એટલે કેવલજ્ઞાનરૂપ મૂળવાળું વચન (જ) છે, બીજા કોઈનું વચન નહિ. (અર્થાત્ સાચું શાસ્ત્ર વીતરાગ દ્વારા પ્રરૂપિત વચન જ હોય.) ૩ પ્રશમરતિ માં કહ્યું છે કે, “શાસન કરવાની શક્તિથી અને નિર્દોષ રક્ષણ આપવાની શક્તિથી જે યુક્ત હોય તેને શાસ્ત્ર કહેવાય એવું સર્વજ્ઞ(તીર્થકર)નું વચન છે.” १. 1 रहिआ एहवानइ। २. 6, 10 विपरिणमता; 3 विपरिमता। ३. 6 सर्व पदार्थ ४. 1, 4, 5, 7, 8, 9, 11 सीखवानी। ५. 5, 7 केवलज्ञानरूपमूल ६. 2 ते बे गुणइ ७. 2 सहित तो; 3 सहित ते 1 सहिते ८. 1, 4, 5, 7, 8 मा अवत२९१ नथी. Page #132 -------------------------------------------------------------------------- ________________ शास्त्राष्टकम् शास्त्रे पुरस्कृते तस्माद् वीतरागः पुरस्कृतः । पुरस्कृते पुनस्तस्मिन् नियमात् सर्वसिद्धयः ।। ४ ।। बा०- शास्त्रे क० शास्त्रइ । पुरस्कृते क० आगलि कर्यइ थकइ । तस्मात् क० ते कारणथी । वीतराग भगवान् । पुरस्कृतः क० आगलि करिउ । शास्त्रउपयोग कर्ता सांभरइ ज । पुरस्कृते ० आग कई । पुनः क० वली । तस्मिन् क० ते वीतरागइ । नियमात् क० निश्चइ । सर्वसिद्धयः क० सर्वसिद्ध थाइ ॥४ उक्तं च " “ अस्मिन् हृदयस्थे सति हृदयस्थस्तत्त्वतो मुनीन्द्र इति । हृदयस्थिते च तस्मिन् नियमात् सर्वार्थसंसिद्धिः ।। " षोडश २, श्लो. १४ અર્થ : તે કારણથી શાસ્ત્રને આગળ કર્યું એટલે વીતરાગ ભગવાનને આગળ કર્યા. શાસ્ત્રના ઉપયોગે તેના કર્તા સાંભરે જ. વળી તે વીતરાગને આગળ કર્યા એટલે નિશ્ચયથી સર્વ સિદ્ધિઓ થાય. ૪ કહ્યું છે કે, “તીર્થંકરપ્રણીત આગમ હૃદયમાં હોય ત્યારે પરમાર્થથી તીર્થકંર ભગવંત હૃદયમાં હોય છે અને જ્યારે તીર્થંકર ભગવંત હૃદયમાં હોય ત્યારે અવશ્ય સર્વ અર્થની सिद्धि थाय छे." 999 षोडश २, श्लो १४ अदृष्टार्थेऽनुधावंतः शास्त्रदीपं विना जडा: । प्राप्नुवंति परं खेदं प्रस्खलंतः पदे पदे ।। ५ ।। बा०- अदृष्टार्थे क० अणदीठइ अर्थई । अनुधावंत: पाछलि दोडता । शास्त्रदीपं विना क० शास्त्रइरूपीआ दीवा विना । जडाः क० मूर्ख । प्राप्नुवंति क० पांमइ छइ । परं खेदं क उत्कृष्ट खेद प्रति । प्रस्क (स्ख) लंत: क० आखडी पडता । पदे पदे क० पगलइ पगलई । ५. અર્થ : જડ એટલે મૂર્ખ મનુષ્યો શાસ્ત્રરૂપ દીવા વિના અદૃષ્ટ એટલે નહીં જોયેલા વિષય(અર્થ)ની પાછળ દોડતાં (અને) પગલે પગલે આખડી પડતાં ખૂબ ખેદ પામે છે.પ १. 1, 8, 11 आगल; 4, 5, 7 आगलइ । २. 1, 5, 6, 7, 8, 11 कर्यइ; 3 कर्य; 2 करिइ; 4 कर्याइ । ३ 6, 7, 8 सिद्धिः । ४. 2 अर्थ; 3 अर्थि; 1 अथें । ५. 1, 4, 5, 7, 8, 9, 11 डगलइ; 2 डगलॅ डगलें। ६. 2, 11 भां नीयेनुं सजाए। छे : “चिंतामणि परीसौतेनेयं भवति समरासीपतिः सैवेहयोगिमाता निर्वाणफलप्रदाप्रोक्ता ।” षोडशांके Page #133 -------------------------------------------------------------------------- ________________ ११२ शुद्धाद्यपि शास्त्राज्ञानिरपेक्षस्य नो हितम् । भौतहंतुर्यथा तस्य पदस्पर्शनिवारणम् ।। ६ । बा० - शुद्धोंछाद्यपि क० बेतालीस दोषरहित आहारगवेषणादिक पणि । शास्त्राज्ञानिरपेक्षस्य क० शास्त्राज्ञानी अपेक्षारहित आपमतीनइ । नो हितं क० हितकारक नहि । भौतहंतुः क० भौतमतीनो हणनार जे शबर तेहनइ । यथा क० जिम । तस्य तेहनुं । पदस्पर्शनिवारणं क० पग फरसवानुं वारवुं । 'जीवता भौतनो स्पर्श न करवो' ए आज्ञा तत् समीपस्थ मयूरपिच्छार्थी शबरइ जिम तेहनइ मारी तेहनी पगास्पर्शी मयूरपिच्छ लेता आज्ञा पाली, तिम आपमतीनइ शास्त्राज्ञा विना बाह्याचार परिपालन जाणवुं । ६. ज्ञानसार અર્થ : શાસ્ત્ર-આજ્ઞાની અપેક્ષારહિત સ્વેચ્છાચારીને (આપમતિને) બેંતાલીસ દોષરહિત આહારગવેષણાદિક (શુદ્ધ ભિક્ષા) પણ હિતકારક નથી, જેમ ભૌતમતીને હણનાર શબને ભૌતમતીના પગે સ્પર્શ કરવાનું નિવારણ કરવું હિતકારક નથી. ‘જીવતા ભૌતનો સ્પર્શ ન કરવો' એ આજ્ઞા તેની પાસે રહેલા મયૂરપિચ્છના અર્થી શબરે જેમ તેને મારી તેના પગને સ્પર્ધા વિના મયૂરપિચ્છ લેતાં પાળી ( તે જેમ દંભ છે) તેમ આપમતીને શાસ્ત્રાજ્ઞા વિના બાહ્યાચાર પરિપાલન જાણવું. ૬ - अज्ञानाहिमहामंत्रं' स्वाच्छंद्यज्चरलंघनम् । धर्मारामसुधाकुल्यां शास्त्रमाहुर्महर्षयः ।। ७ ।। बा०- अज्ञान क० मिथ्याज्ञान ते रूप जे । अहि क० सर्प तेह दमवानो । महामंत्र क० मोटो मंत्र । स्वाच्छंद्य क० इच्छाचारीपणुं ते रूप जे । ज्वर ताव तेहनुं । लंघन क० पाचन शमन । धर्माराम क० धर्मरूप वाडी तेहनइ विषइ । साधुकुल्यां क० अमृत वुं । शास्त्रं क० शास्त्र प्रति । आहुः क० कहइ छइ । महर्षयः क० मोटा ऋषीश्वर । ७ અર્થ : મહર્ષિઓ (મોટા ઋષીશ્વરો) શાસ્ત્રને મિથ્યાજ્ઞાનરૂપ સર્પને દમવાનો મહામંત્ર, ઇચ્છાચારીપણા(સ્વચ્છંદતા)રૂપ તાવનું પાચન અને શમન કરવામાં લંઘન રૂપ અને ધર્મરૂપ વાડી માટે અમૃતની નીકરૂપ કહે છે. ૭ १. 1, 4, 5, 9, 11 महामंत्र 7 महामंत्रः । २. 1, 4, 5, 6, 7, 9, 11 धर्माराम 3 धर्म्माराम ३. 4, 5, 7 मिथ्याज्ञानी । ४. 4, 5, 7 पावन; 2 पाच शमन 6 'शमन' शब्६ नथी । ५. 2, 4, 5, 7, 8, 9, 11 निक Page #134 -------------------------------------------------------------------------- ________________ शास्त्राष्टकम ११३ शास्त्रोक्तााचारकर्ता च शास्त्रज्ञः शास्त्रदेशकः । शास्त्रैकदृग् महायोगी प्राप्नोति परमं पदम् ।। ८ ।। शास्त्राष्टकम् ।। २४ ।। बा०- शास्त्रोक्ताचारकर्ता क० शास्त्रइ कहिउं जे आचार तेहनो करणहार । च पुनः । शास्त्रज्ञः क० शास्त्रनो जाणहार । शास्त्रदेशक: क० शास्त्रनो प्ररूपनार। शास्त्रैकदृग् क० शास्त्रनइ विषइ एक अद्वितीय दृष्टि छइ जेहनी एहवो । महायोगी क० मोटो योगी । प्राप्नोति क० पामइ। परमं पदं क० परमपद जे मोक्ष ते प्रति । ८ शास्राष्टक संपूर्ण थयु. । ।। २४ ।। અર્થ : શાસ્ત્રમાં જે આચાર કહ્યો તેનો કરનાર (તેનું પાલન કરનાર), વળી શાસ્ત્રનો જાણકાર, શાસ્ત્રનો પ્રરૂપનાર (ઉપદેશક), શાસ્ત્ર વિષે જેની એક અદ્વિતીય દૃષ્ટિ છે તેવો મોટો યોગી પરમપદ મોક્ષ પામે છે. ૮ शस्त्राष्ट संपू[ थयु. ॥ २४ ॥ १. 1 पामइ मोक्ष प्रति; 2 पांमइ परम पद मोक्षपद जे ते प्रतइं । . Page #135 -------------------------------------------------------------------------- ________________ ११४ ज्ञानसार २५. परिग्रहाष्टकम् न परावर्तते राशेर्वक्रतां जातु नोज्झति । परिग्रहग्रहः कोऽयं विडंबितजगत्त्रयः ।। १ ।। बा०- न परावर्तते क० न पलटाइ । राशेः क० राशि थकी । वक्रतां क० वक्रपणा प्रति। जातु क० कदाचित् । नोज्झति क० न छांडई । परिग्रहग्रहः कः परिग्रहरूपिओ ग्रह । कोऽयं क० कोण, केहवो छई? विडंबित क० विडब्युं छइ । जगत्रय क० वणिजग जेणइ एहवो । सर्व ग्रहथी ए ग्रह बलीओ, एहनो चार कुणि न जाण्यो । १ અર્થ : જે રાશિથી પાછો ફરતો નથી (પલટાતો નથી), ક્યારેય પણ વક્રપણું છોડતો નથી, જેણે ત્રણે જગતને પીવું (વિડંબું) છે એવો આ પરિગ્રહરૂપ ગ્રહ કોણ छ? सर्व अडथी. २१॥ पणियो छ, अनी ति (या२.) मो. 0 नथी.. १. परिग्रहग्रहावेशाद् दुर्भाषितरजाकिराम् । श्रूयंते विकृता: किं न प्रलापा लिंगिनामपि ।। २ ।। बा०- परिग्रहग्रहावेशात् क० परिग्रहरूपिआ ग्रहना अंतप्रवेश थकी। दुर्भाषितरजःकिराः क० उत्सूत्ररूप धूलिनई माथइ नांखइ, एहवाना । श्रूयंते क० सांभलीइ छइ । विकृताः क० गहिलछाइना विकारवंत । किं न क० स्यु नहि, अपितु सांभलीइ छई । प्रलापा: क० असंबद्ध वचन । लिंगिनामपि क० जैन वेषधारीने पणि, बीजानुं स्युं कहवू? २. અર્થ : પરિગ્રહરૂપ ગ્રહના અંતઃપ્રવેશ થવાથી ઉત્સુત્રરૂપ (દુર્વચનરૂપ) ધૂળને માથે નાખે એવા જૈનાદિ વેષધારીઓના ઘેલછાના વિકારવંત અસંબદ્ધ વચનો શું નથી સંભળાતાં ? સંભળાય છે, તો બીજાનું તો શું કહેવું? ૨. १. 2, 4, 5, 6, 7, 9, 11 परिग्रहः। २. 2 कदाइं । ३. 1, 4, 5, 7 छोडइ; 8 छांडे। ४. 1, 6 'केहवो छइ' श६. नथी. । ५. 1, 4, 5, 6, 7 त्रिण; 2 त्रण। ६. 1, 4, 5, 7 एह । ७. 1, 2, 4, 5, 6, 7, 9, 11 किराम्; 3 किराः । ८. 6 ‘उत्सूत्ररूप धूलिनइ' शो मा पा७१ छ. । ९. 1 'गहिलछाइना विकारवंत स्यु नहि अपितु सांभलीइ छइ" शो नथी.. Page #136 -------------------------------------------------------------------------- ________________ ११५ परिग्रहाष्टकम् यस्त्यक्त्वा तृणवद् बाह्यमांतरं च परिग्रहम् ।। उदास्ते तत्पदांभोजं पर्युपास्ते जगत्त्रयी ।। ३ ।। बा०- यः क० जे । त्यक्त्वा क० छांडीनई । तृणवत् क० तृणानी परि । बाह्य का बाहिरलो। आंतरं क० अंतरंग जे । [च क० पुनः]। परिग्रहं क० धनधान्यादि मिथ्यात्वादि ते प्रतिं । उदास्ते क० उदासीन थइ रहइ । तत्पदांभोज क० तेहना चरणकमल प्रतिं । पर्युपास्ते क० सेवइ छइ । जगत्त्रयी क० त्रणि जग । ३. અર્થ : જે તૃણની જેમ બાહ્ય અને અંતરંગ, એટલે કે ધનધાન્યાદિ અને મિથ્યાત્વાદિ પરિગ્રહ છોડીને ઉદાસીન થઈ રહે છે તેનાં ચરણકમળ ત્રણ જગત સેવે છે. ૩. चित्तेऽन्तर्ग्रथगहने बहिर्निग्रंथता वृथा । त्यागात्कंचुकमात्रस्य भुजगो न हि निर्विषः ।। ४ ।। बा०- चित्तेऽन्तग्रंथगहने क० अंतरंग परिग्रहगहन गंभीर चित्त थकइ । बहिनिपॅथता क० बाहिरलुं निग्रंथपणुं । वृथा क० फोक' । दृष्टांत कहइ छइ । त्यागात् क० त्याग थकी। कंचुकमात्रस्य कांचली मात्रना । भुजग क० सर्प। न क० नहि। ही(हि) निश्चितं । निर्विषः विषरहित । ४. અર્થ : અંતરંગ પરિગ્રહથી ગહન-ગંભીર (વ્યાકુળ) ચિત્તમાં બાહ્ય નિગ્રંથપણું મિથ્યા (5) छ. (२॥ भाटे) दृष्टांत हे छ : मात्र यजीना त्याथी ४२५२ (निश्यित५९) સર્પ વિષરહિત થતો નથી. ૪ त्यक्ते परिग्रहे साधो: प्रयाति सकलं रजः । पालित्यागे क्षणादेव सरसः सलिलं यथा ।। ५ ।। बाo- त्यक्ते क० छांडइ । परिग्रहे क० परिग्रहइ । साधोः क० साधु चारित्रियानुं । प्रयाति क० जाइ । सकलं क० सघलुं । रज: क० पाप । पालित्यागे क० पालिनइ विभागई। क्षणादेव क० क्षण एकमाहिं ज । सरस: क० सरोवरनुं । सलिलं क० पाणी । यथा क० जिम सघलु जाइ, ए दृष्टांत । ५ . १. 1, 2, 5, 10, 11 छांडीनइ; 3 छाडीनइ; 4 छांडानइ; 6, 7, 8, 9 छांडीने । २. 1, 2, 4, 5, 6, 7, 11 परिग्रहगहन; 3 परिग्रहन । ३. 1 'फोक' २०६ नथी. । ४. 1 त्यागथी । ५. 6 न थाइ निश्चइं । ६. 2 इमं अंतरंग परिग्रहत्याग विना निग्रंथपणुं नही । ७. 2, 6 छांडइं; 3 छांडे छांडे । ८. 1 विभागें; 6 भागई। ९. 6 क्षणमांहिं ज Page #137 -------------------------------------------------------------------------- ________________ ११६ ज्ञानसार અર્થ : જેમ પાળનો નાશ થવાથી સરોવરનું સઘળું પાણી ક્ષણવારમાં જ ચાલ્યું જાય છે, તેમ પરિગ્રહનો ત્યાગ કરવાથી ચારિત્રવાળા સાધુનું સઘળું પાપ ચાલ્યું જાય छ. ५ त्यक्तपुत्रकलत्रस्य मूर्खामुक्तस्य योगिनः । चिन्मात्रप्रतिबद्धस्य का पुद्गलनियंत्रणा ।। ६ ।। बा०- त्यक्त क० छांडिआ छई। पुत्र क० बेटा । कलत्र क० स्त्री, उपलक्षणथी सर्व बंधन जेणइ एहवा । मूर्खामुक्तस्य क० मूर्छाथी मुंकाणो एहवानइ । योगिन: क० योगीनइ । चिन्मात्र क० ज्ञानमात्र तेहनइ विषइ । प्रतिबद्ध क० आसक्त तेहनइ । का पुद्गलनियंत्रणा क० कुंण पुद्गलनी बांधणी? ६. અર્થ : પુત્ર, સ્ત્રી એટલે કે ઉપલક્ષણથી સર્વ બંધન જેણે છોડ્યાં છે એવા, મુર્છાથી મુક્ત એવા, ચિન્માત્ર એટલે કે જ્ઞાનમાત્રના વિષયમાં આસક્ત એવા યોગીને પુલનું બંધન શું હોય ? તુ चिन्मात्रदीपको गच्छेत् निर्वातस्थानसन्निभैः । निःपरिग्रहतास्थैर्य धर्मोपकरणैरपि ।। ७ ।। बा०- चिन्मात्रदीप क० ज्ञानमात्रनो दीवो ज अप्रमत्त साधु ते । गच्छेत् क० पुहचइ । निर्वातस्थान क० निवायुठांम तेहनी । संनिषा तेणे । नि:परिग्रहतापणुं तेहगें । स्थैर्य क० थिरपणुं ते प्रतिं । धर्मोपकरणैरपि क० धर्म-उपकरणइ करीनइ पणि । एतलइ ज्ञानदीपकनइ तैल सरिखइ युक्ताहारइ जिम आधार छइ तिम, निर्वातस्थान सरखइ धर्मोपकरणइ पणि आधार छइ इम जाणवू, पणि स्वमत पक्षपात न करवो । ७ चिन्मात्र परिणामी अप्रमत साधुनइ चतुर्दश उपगरण धरवापणि न घटइ, जे माटि तेहy ग्रहण-धारणादि मूर्छा विना न होई अनइं युक्ताहारादिक तो अनाहार भावना रूप ज्ञाननुं ज १. 4, 5, 7, 11 मूर्छा। २. 1, 4, 5, 6, 7, 11 प्रतिबद्धस्य; 3 प्रतिबंधस्य। ३. 6 छांडिआ छई; 3 छाडीनइ; 1, 4, 5, 7 छांडई। ४. 1 जेणइ जे एहवानइ; 2, 4, 5, 6, 7, 11 जेणई एहवानई । ५. 4, 5, 7 ज्ञानीमात्रनो । ६. 1, 2 साधु ते; 3 साधुने । ७. 1 तेहनइ सरिखा तेहनइ; 2, 4, 5, 6, 7,8, 11 तेहनिई संनिभ क० सरिखा तेणे । ८. 1 स्थिरपणुं 2 प्रेमें थिरपणुं । ९. 2, 11 स्वमत पक्षपात न करवो; 3 स्वमत; 6 'आधार छइ इम जाणवु पणि स्वमत पक्षपात न करवो' माटमा शो नथी । १०. 2 चिन्मात्र परिणामी; 3 चिन्मात्र परिणामा । ११. 1 मूर्छादि ना होइ; 4, 5 मूर्छाविना होइ Page #138 -------------------------------------------------------------------------- ________________ परिग्रहाष्टकम् ११७ साधन छइ। तेहनो असंभव साधुनइ नथी.- एहवो दिगंबर कहइ छइ । तेहनइ प्रतिबंदीइ दूषवानइं अभिप्राइ ग्रंथकार कहइ छई। ७ । અર્થ : જ્ઞાનમાત્રરૂપ (જ્ઞાનમાત્રનો) દીવો એવો જે અપ્રમત્ત સાધુ તે પવનરહિત સ્થાન (નિવાયુઠામ, નિર્વાતસ્થાન) સમાન ધર્મના ઉપકરણો વડે પણ નિષ્પરિગ્રહતાની સ્થિરતાએ પહોંચે છે. એટલે કે જ્ઞાનદીપકને તેલ સમાન યુક્તાહારે જેમ આધાર છે તેમ નિર્વાસસ્થાન સરખા ધર્મોપકરણો વડે પણ આધાર છે એમ જાણવું, પણ સ્વમત ५क्षपात न ४२वो. ७. ચિન્માત્ર પરિણામવાળા અપ્રમત્ત સાધુને ચૌદ ઉપકરણો (વસ્ત્રપાત્રાદિ) ધારણ કરવા પણ ન ઘટે, કારણ કે તેના ગ્રહણ-ધારણાદિ મૂછ વિના ન હોય. અને યુક્તાહારાદિક તો અનાહાર ભાવનારૂપ જ્ઞાનનું જ સાધન છે, તેનો અસંભવ સાધુને નથી એવું દિગંબરો કહે છે. તેને પ્રતિબંધીને તેનો દોષ ચીંધવા માટે(દૂષવા)ના અભિપ્રાયે ગ્રંથકાર કહે છે. मूर्छाच्छन्नधियां सर्वं जगदेव परिग्रहः ।। मूळ्या रहितानां तु जगदेवापरिग्रहः ।। ८ ।। परिग्रहाष्टकम् ।। २५ ।। बा०- मूर्छाच्छन्नधियां क० मूर्छाइं छाई बुद्धि छइ जेहनी एहवा पुरुषनइ । सर्वं क० सघलुं। जगदेव क० जग ज । परिग्रह क० परिग्रह छइ। मूर्छया क० मूर्छाइ । रहितानां तु क० रहितनइ तो। जगदेव क० सारु जग। अपरिग्रहः कः परिग्रह नथी। ८. ५"तम्हा किमत्थि वत्थु गंथोऽगंथो व सव्वहा लोए । गंथाऽगंथो व मओ मुच्छाऽमुच्छाहिं निच्छयओ ।। वत्थाइ तेण जं जं संजमसाहणमरागदोसस्स । तं तमपरिग्गहो ञ्चिय परिग्गहो जं तदुवधाई ।।" विशेषावश्यभाष्य, . 3०७५-७६ परिग्रहाष्टकम् ।। २५ ।। १. 6, 7 Hi 20 माj सपा नथी; 8 भi ॥ सा! पछी श्लो. ७ मानो पहला पदनो पर्याय छे ओम सयुं छ. । २. 1, 4, 5, 6, 7, 11 मूर्च्छया; 3 मूर्छाया। ३. 2, 11 मां 'छाई' श०६ नथी.। ४ 1 मां 'ज' नथी. ५. 6 भi मामु भवत२९ नथी Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ज्ञानसार અર્થ : મૂછથી છાઈ છે બુદ્ધિ જેની એવા પુરુષને સઘળું જગત જ પરિગ્રહ છે. (અ) મૂછથી રહિતને તો સારું જગ પરિગ્રહ નથી. (અપરિગ્રહ છે). ૮ ‘વિશેષાવશ્યક’ માં જણાવ્યું છે કે, “તેથી લોકમાં એવી કઈ વસ્તુ છે કે જેને સર્વથા પરિગ્રહ અથવા અપરિગ્રહરૂપ કહેવાય ? માટે નિશ્ચયષ્ટિથી મૂર્છાથી પરિગ્રહ અને અમૂર્છાથી અપરિગ્રહ કહેલો છે. તેથી રાગદ્વેષરહિત આત્માને સંયમના સાધનભૂત વસ્ત્રાદિ અપરિગ્રહરૂપ છે અને જે કાંઈ સંયમનો ઉપઘાત કરનાર છે, તે પરિગ્રહ છે.” એ પરિગ્રહનું અષ્ટક સંપૂર્ણ થયું. | ૨૫ // Page #140 -------------------------------------------------------------------------- ________________ अनुभवाष्टकम् २६. अनुभवाष्टकम् संध्येव दिनरात्रिभ्यां केवलश्रुतयोः पृथक् । बुधैरनुभवो दृष्टः केवलार्कारुणोदयः ।। १ || बा०- संध्या क० सांझ । इव यथा । दिनरात्रिभ्यां क० दिवसरात्रि थकी जूइ हुइ तिम। केवलश्रुतयोः क० केवलज्ञान- श्रुतज्ञानना प्रकाशथी | पृथक् क० भिन्न । बुधैः क० पंडित । अनुभव क० अनुभवबोध' । दृष्टः क० दीठो । केहवो ? केवल क० केवलज्ञान ते रूप जे । अर्क सूर्य तेहना । अरुणोदय एतलइ मतिश्रुतोत्तरभावी केवलथी अव्यवहित पूर्वभावी प्रकाश ते अनुभव, प्रतिभापरं नाम । १. ११९ અર્થ : સાંજ જેમ દિવસ (અને) રાત્રિથી જુદી છે તેમ કેવલજ્ઞરૂપ સૂર્યના અરુણોદયરૂપ અનુભવબોધને પંડિતોએ કેવલજ્ઞાન (અને) શ્રુતજ્ઞાનની અપેક્ષાએ ભિન્ન માન્યો છે. મતિ-શ્રુતજ્ઞાન પછી આવતા એવા અને કેવલજ્ઞાનની તરત જ પહેલાં પ્રગટતા (અવ્યવહિત) પ્રકાશને અનુભવ કહે છે, જેને પ્રતિભા (એટલે કે પ્રાતિભજ્ઞાન) પણ કહે છે. ૧ व्यापारः सर्वशास्त्राणां दिग्प्रदर्शन एव हि । पारं तु प्रापयत्येोऽनुभवो भववारिधेः ।। २ ।। बा०- व्यापारः क० उपायप्रवर्तन । सर्वशास्त्राणां क० सघलाई शास्त्रनो । दिग्प्रदर्शन एव क० दिसि दिखाडवानइ ज काजिं । ही (हि) निश्चितं । पारं तु क० पार प्रतिं तो । प्रापयति पमाडइ । एकः क० एक । अनुभवः क० अनुभव । भववारिधेः क० संसारसमुद्रनो । २. अर्थ : जरेजर सघणा शास्त्रोनो व्यापार ( उपाय - प्रवर्तन, उद्यम ) हिशा जाडवाने માટે જ છે, સંસારસમુદ્રનો પા૨ે તો પમાડે છે એક અનુભવ. ૨ ९. 2 ना प्रकाशथी; 3 ना शकाशथी 1, 4, 5, 7, 10 ना शंकाशथी; 8 केवल ज्ञानना संकासथी। २. 2, 6 अनुभवबोध; 3 अनुभवयोयोध; 1, 4, 5, 7, 11 अनुभवयोध । ३. 1 केवलज्ञान सूर्यना । ४. 2, 11 प्रकाश ते अनुभव; 3 प्रकाशने अनुभवे । ५. 2 मां नीये यार सीटीना सजाएरामां 'अनुभव' विषे छुट छ । ६ 2 सघलाई 8, 9 सघले । ७. 1 'तो' नथी. Page #141 -------------------------------------------------------------------------- ________________ ज्ञानसार १२० अतीन्द्रियं परं ब्रह्म विशुद्धानुभवं विना । शास्त्रयुक्तिशतेनापि न गम्यं यद् बुधा जगुः ।। ३ ।। बा०- अतींद्रियं क० इंद्रियनइ अगोचर । परं ब्रह्म क० सर्वोपाधिरहित शुद्ध ब्रह्म । विशुद्धानुभवं विना क० विशेष शुद्ध अनुभव पाखइ । शास्त्रयुक्तिशतेनापि शास्त्रनी युक्तिनइ सइगमे पणि । न गम्यं क० गम्य नहि । यत् जे माटि । बुधा क० पंडित । जगुः क० कहता हुआ। ३. અર્થ : ઇંદ્રિયને અગોચર સર્વોપાધિરહિત શુદ્ધ બ્રહ્મ વિશેષ શુદ્ધ અનુભવ સિવાય શાસ્ત્રની સેંકડો યુક્તિઓ વડે પણ જાણી શકાય તેમ નથી, એવું પંડિતો કહે છે. ૩. ज्ञायेरन हेतुवादेन पदार्था यद्यतींद्रियाः । कालेनैतावता प्राज्ञैः कृतः स्यात् तेषु निश्चयः ।। ४ ।। बा०- ज्ञायेरन् क० करतलामलकनी परिं जांणीइ । हेतुवादेन क० युक्तिशास्त्रइ करीनइ । पदार्थाः क० पदार्थ। यदि क० जो । अतींद्रियाः क० इंद्रियागोचर धर्मास्तिकायादिक तो ! कालेनैतावता क० एटलइ काले । प्राज्ञैः क० पंडिते । कृतः स्यात् क० करिउं होई । तेषु क० अतींद्रिय पदार्थोनें विषे । निश्चयः क० असंदिग्ध अभ्रांत ज्ञान । आत्मा पणि अतेंद्रिय पदार्थ छइ । तेहना पर्याय पणि अतेंद्रिय। ते माटि तत्तद्व्यक्ति नियत मोक्षोपायपरिज्ञाननइं अर्थिं सामर्थ्ययोगरूप अनुभवप्रमाण अवश्य मानवू ए भाव । ४. અર્થ : જો યુક્તિશાસ્ત્ર કરીને ઇંદ્રિયોને અગોચર ધર્માસ્તિકાયાદિક પદાર્થોને હાથમાં રહેલ આંબળાની જેમ જાણી શકાય (તો) આટલા કાળે પંડિતોએ અતીન્દ્રિય પદાર્થોને વિષે અસંદિગ્ધ અને અભ્રાંત નિર્ણય કર્યો હોત. આત્મા પણ અતીંદ્રિય પદાર્થ છે. તેના પર્યાય પણ અતીન્દ્રિય છે. તે માટે તે તે વ્યક્તિને નિયત મોક્ષના ઉપાયનું પરિજ્ઞાન થવા માટે સામર્થ્યયોગરૂપ અનુભવ પ્રમાણ અવશ્ય માનવું એ ભાવ છે. ૪ १. 6 जे माटि; 3 यस्मात् । २. 2, 9 'कहता' श६ नथी. । ३. 2, 6, 8 पदार्थ; 3 पदार्था । ४. 1, 4, 5, 6, 7, 8, 9, 11 नो । ५. 2, 4, 5, 6, 11 पंडिते; 3 पंडित । ६. 1, 2, 4, 5, 6, 7, 11 करिउं होइ; 3 करि होइ। ७. 1, 6, 9 मा मामी ६४रो “आत्मा पणि.... ए भाव" नथी. Page #142 -------------------------------------------------------------------------- ________________ अनुभवाष्टकम् केषां न कल्पनादव शास्त्रक्षीरान्नगाहिनी । विरलास्तद्रसास्वादविदोऽनुभवजिह्वया ।। ५ । बा०- केषां क० केहोनई । न क० नहि । कल्पनादर्वी क० कल्पनारूप चाटूडी । शास्त्र रूप जे । क्षीरान क० परमान्न । गाहिनी क० अवगाहनारी सर्वनी एहवी । विरला क० थोडा । तद्रसास्वादविदः क० ते शास्त्र - परमान्ननो जे रसास्वाद क० रहस्यचर्वणा तेहतणा जाण । स्यइ करी ? अनुभवजिह्वया क० अनुभवरूप जीभ करी । एतावता शास्त्रज्ञान ते बाह्य, अनुभव ते अंतरंग इम जावो । ५. अर्थ : डोनी अल्पना३प याटुडी (यभयो ) शास्त्र३५ ४ श्रीराम (परमान्न) छे तेमां પ્રવેશ કરનારી (અવગાહનારી) નથી ? અર્થાત્ સર્વની એવી છે. (સર્વની કલ્પના શાસ્ત્રરૂપ ક્ષીરાન્તમાં પ્રવેશ કરે છે.) પણ થોડાક વિરલા જ તે શાસ્ત્રરૂપ પરમાત્રનો રસાસ્વાદ એટલે કે રહસ્યચર્વણાને અનુભવરૂપ જીભ વડે જાણનારા છે. એટલે શાસ્ત્રજ્ઞાન તે બાહ્ય છે અને અનુભવ તે અતરંગ છે એમ જાણવું. ૫ १२१ पश्यतु ब्रह्म निर्द्वद्वं निर्द्वद्वानुभवं विना । कथं लिपिमयी दृष्टिर्वाङ्मयी वा मनोमयी ।। ६ ।। बा०- पश्यतु क० देखो । ब्रह्म क० आत्मस्वरूप प्रतिं । निर्द्वद्व क० द्वंद्वहित । न ० द्वंद्व । अनुभव क० अपरोक्षसाक्षात्कार ते । विना ते पाखइ । कथं क० किम । लिपिमयी क० संज्ञाक्षरमय । दृष्टि क० दृष्टि ।' वाङ्मयी क० व्यंजनाक्षरमयी । वा अथवा । मनोमयी क० लब्ध्याक्षरमय । एटलइ शास्त्रदृष्टिं ब्रह्म न जणाई", चर्मदृष्टइ तो न जणाइ ज, केवलदृष्टिं जणाइ । १२ ६. અર્થ : નિર્દેદુ એટલે કે ચંદ્ર(ક્લેશ કે વિરોધ) રહિત આત્મસ્વરૂપ (કે તત્ત્વસ્વરૂપ બ્રહ્મ)ને દ્વન્દ્વરહિત એવા અપરોક્ષ સાક્ષાત્કાર (પ્રત્યક્ષ અનુભવ) વગર લિપીમયી એટલે १. 1 केहोनइ 3 कहिनई; 2, 8, 9 कहीनें । २. 2, 11 अपरोक्षानुभव । ३. 2 मां नीये यार सीटीमा 'अनुभव' विषे मोटा जे हुए। ठेवुं सजाए छे । ४. 1, 6 लिपीमयी । ५. 8, 9 तत्त्वस्वरूप; 11 आत्मास्वरूप। ६. 2, 4, 5, 6, 7, 8, 9, 11 निर्द्वद्वरहित। ७. 1, 2, 4, 5, 6, 7, 11 अपरोक्षसाक्षात्कार ते; 3, 8, 9, 10 अपरोक्षसा । ८. 2, 11 दृष्टि क० दृष्टि शब्दो छ । ९. 1, 2, 4, 5, 6, 7, 8, 9, 11 व्यंजनाक्षरमय । १०. 1, 6, 8, 9, 10 लब्ध्याक्षरमय; 2, 4, 5, 7, 11 लब्धक्षरमय; 3 लब्धाक्षरमयी । ११. 1, 4, 5 जांणई; 7 जाणे; 9 जाणि । १२. 2 केवलदृष्टि जणाइ ज Page #143 -------------------------------------------------------------------------- ________________ १२२ ज्ञानसार સંજ્ઞાક્ષરમય, વાલ્મી એટલે વ્યંજનાક્ષરમય અથવા મનોમયી એટલે લધ્યક્ષરમય (અર્થના પરિજ્ઞાનરૂપ) દૃષ્ટિ કેમ દેખે ? એટલે શાસ્ત્રષ્ટિએ બ્રહ્મ ન જણાય, ચર્મદૃષ્ટિએ તો ન જ જણાય, (માત્ર) કેવલદૃષ્ટિએ જ જણાય. ૬ न सुषुप्तिरमोहत्वान्नापि च स्वापजागरौ । कल्पनाशिल्पविश्रांतेस्तुर्यैवानुभवो दशा ।। ७ ।। बा०- न सुषुप्तिः क० सुषुप्ति दशा नथी, स्या कारणथी? अमोहत्वात् क० मोहरहितपणा मांटि, सुषुप्ति तो निर्विकल्प छइ, पणि समोह छइ । नापि च वली नहि । स्वापजागरौ क० स्वप्नदशा-जाग्रद्दशा, स्या कारणथी ? कल्पना ना जे सिल्प क० कारीगरी तेहनी । विश्रांति क० विशमवू तेहथी । स्वप्न-जाग्रद्दशा तो कल्पना छइ । तुयैव क. चोथी ज । अनुभव क० अनुभव । दशा क० अवस्था छै । ७ અર્થ : [અનુભવ મોહરહિત હોવાથી સુષુપ્તિ દશા નથી, કારણ કે, સુષુપ્તિ તો નિર્વિકલ્પ છે પણ સમહ (મોહસહિત) છે. વળી તે સ્વપ્નદશા કે જાગૃતદશા પણ નથી. ક્યા કારણથી? કારણ કે તેમાં કલ્પનાની કારીગરીની વિશ્રાંતિ છે (અભાવ છે), જ્યારે સ્વપ્ન અને જાગ્રતદશા તો કલ્પનારૂપ છે. માટે અનુભવ એ તુર્યા એટલે ચોથી અવસ્થા જ છે. ૭ अधिगत्याखिलं शब्दब्रह्म शास्त्रदृशा मुनिः । स्वसंवेद्यं परं ब्रह्मानुभवेनाधिगच्छति ।। ८ ।। अनुभवाष्टकम् ।। २६ ।। बा०- अधिगत्य क० जांणीनइ । अखिलं क० सघलुं । शब्दब्रह्म क० शब्दब्रह्म । शास्त्रदृशा क० शास्त्रदृष्टि करी । मुनिः क० साधु । स्वसंवेद्यं क० स्वप्रकाश अन्यनिरपेक्ष । परं ब्रह्म क० परम ब्रह्म । अनुभवेन क० अनुभवइ । अधिगच्छति क० जाणइ । ८ ए अनुभवाष्टक संपूर्ण थयुं ।। २६।। અર્થ : સાધુ શાસ્ત્રદૃષ્ટિથી સઘળું શબ્દબ્રહ્મ જાણીને અનુભવથી સ્વયંપ્રકાશ એવા અર્થાત્ અન્ય નિરપેક્ષ પરબ્રહ્મને (પરમાત્માને) જાણે છે. ૮ એ અનુભવઅષ્ટક સંપૂર્ણ થયું. ૨૬. १. 1 कारीगर तेहगें । २. 2 शब्दरूप ब्रह्म । ३. 2, 4, 5, 7 पर ब्रह्म । ४. 4, 5, 7 जाणीइं; 6 करी जांणइं; 9 जाणे Page #144 -------------------------------------------------------------------------- ________________ योगाष्टकम् १२३ २७ योगाष्टकम् मोक्षेण योजनाद् योग: सर्वोऽप्याचार इष्यते । विशिष्य स्थानवर्णार्थालंबनैकाग्र्यगोचरः ।। १ ।। बाo- मोक्षेण क० मोक्ष साथइ । योजनात् क० आत्मानइ योजवा थको । योग: क० योगः शब्दार्थः । सर्वोऽपि क० सघलाइ । आचारः क० आचार । इष्यते क० वांछीइ । विशिष्य क० सामान्य शब्द विशेषपर करताई' । स्थान क० मुद्रा । वर्ण क० अक्षर । अर्थ क० वर्णवाच्य । आलंबन कायोत्सर्गादिकनुं । एकाग्र्य क० सिद्धस्मरण ए पांचनइ । गोचर क० विषय जे आचार ते योग कहिइ । १ गाथा : “ठाणुन्नत्थालंबणरहिओ तंतंम्मि पंचहा एसो । दुगमित्थ कम्मजोगो तहा तियं नाणजोगोउ ।।" ___-योगविशि' . २ અર્થ : મોક્ષની સાથે આત્માને જોડવાથી થતો બધોય આચાર ‘યોગ' શબ્દનો અર્થ हेवाय. 'योग' में सामान्य शहने विशेष द्वार। (ोड पाडीने) सभमे तो (१) स्थान मे.टवे. मुद्रा (२मासन वणे३), (२) [ भेटवे ते ते वाय शन। १२, (3) तेनो अर्थ भेटले. [ [भा॥३५ शनी 424 अर्थ, (४) मातजन भेटले. કાયોત્સર્ગ આદિ માનસિક આલંબન અને (૫) એકાગ્ય એટલે એકાગ્રપણું, જેમ કે સિદ્ધસ્મરણ- એ પાંચેય વિષયને લગતો જે આચાર તે “યોગ” કહેવાય. ૧ था - “ (१) स्थान (आसन वगै३), (२) [ (२०६), (3) अर्थ, (४) આલંબન અને (૫) આલંબનરહિત નિર્વિકલ્પ સમાધિ એ પાંચ પ્રકારનો યોગ શાસ્ત્રમાં કહેલો છે. આમાં પહેલા બે કર્મયોગ છે અને પછીના ત્રણ જ્ઞાનયોગ છે.” ॥था १. 1, 4, 5, 6, 7,11 विशेषपर करताइ; 3 विशेषपर करनाइ; 2 विशेष प्रकार। २. 6 Hi नथी ५९॥ “मुद्रा-योगमुद्रा 1, जिनमुद्रा २, मुक्ताशुक्ति मुद्रा ३" मे समाए। छे. Page #145 -------------------------------------------------------------------------- ________________ १२४ ज्ञानसार कर्मयोगं द्वयं तत्र ज्ञानयोगं त्रयं विदुः । विरतेष्वेष नियमाद् बीजमात्रं परेष्वपि ।। २ ।। बा०- कर्मयोगं क० क्रियायोग । द्वयं क० बे। तत्र क० ते पांच योगमांहिं । ज्ञानयोगं क० ज्ञानरूप योगः(ग) । त्रयं क० त्रण्य । विदुः जाणइ छइ । विरतेषु क० विरतमांहि । एष क० ए योग पांच प्रकारइ । नियमात् क० निश्चइ। बीजमात्रं क० केवल बीजरूप। परेष्वपि क० बीजाइ मार्गानुसारी प्रमुखमां । २ । અર્થ : તે પાંચ યોગમાં (પહેલા) બે કર્મયોગ (ક્રિયાયોગ) છે અને બીજા ત્રણ જ્ઞાનયોગ છે એમ [જ્ઞાની પુરુષો] જાણે છે. આ પાંચ પ્રકારનો યોગ વિરતિવંતમાં નિશ્ચયથી હોય છે, બીજા માર્ગાનુસારી પ્રમુખમાં કેવળ બીજરૂપ હોય છે. ૨ कृपानिर्वेदसंवेग प्रशमोत्पत्तिकारिणः । भेदा: प्रत्येकमत्रेच्छाप्रवृत्तिस्थिरसिद्धयः ।। ३ ।। बा०- कृपा क० अनुकंपा । निर्वेद क० भवत्रास। संवेग क० मोक्षेच्छा। प्रशम क० उपशम तेहनी । उत्पत्तिना । करण कारणशील। भेदा क० भेद । प्रत्येकं एक एक प्रति । अत्र क० इहां । इच्छाप्रवृत्तिस्थिरसिद्धि ए चार एवं पांच ते चार गुणा करता वीस भेद थाई । ३. અર્થ : અહીં સ્થાન વગેરે પ્રત્યેક પાંચેય યોગના ઇચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ એ ચાર ભેદો છે. તે અનુક્રમે કૃપા એટલે અનુકંપા, નિર્વેદ એટલે ભવત્રાસ (સંસારનો ભય), સંવેગ એટલે મોક્ષની ઇચ્છા અને પ્રશમ એટલે ઉપશમની ઉત્પત્તિ માટે કારણભૂત છે. આ સ્થાનાદિ પાંચને ચાર ભેદ વડે ગુણતા વીશ ભેદ થાય.૩ इच्छा तद्वत्कथाप्रीतिः प्रवृत्तिः पालनं परम् । स्थैर्य बाधकभीहानि: सिद्धिरन्यार्थसाधनम् ।। ४ ।। बा०- इच्छा योग ते । तद्वत् क० ते योगवंत तेहनी । कथा क० वार्ता ते सांभलतां। प्रीति उपजै ते । प्रवृत्ति योग ते ते कहिइ जे । पालन क० पालवू । परं क० यत्नातिशय १. 1, 2, 4, 5, 7, 8, 9, 11 कर्मयोग। २. 1, 4, 5, 7, 8, 11 ज्ञानयोग। ३. 1 बड़; 6 बि; 9 बे छ । ४. 1 त्रण्य; 3 त्रिण्य; 2 त्रणि; 8 त्रिण; 9 त्रण । ५. 1, 4, 5, 7, 11.. कारणं । ६. 2 अनुभव। ७. 1 मोक्षनी इच्छा । ८.1 'उपशम' श६ नथी..। ९. 1.5.7 'इच्छा' श नथी.. Page #146 -------------------------------------------------------------------------- ________________ योगाष्टकम् १२५ शुभोपार्य । स्थैर्यं क० थिरयोग ते जे । बाधक क० अतीचार तेनी। भी क० भय तेहनी। हानि जिहां अतीचार लागइ ज नहि । सिद्धि योग ते कहीइ जेहथी । अन्यार्थसाधनं क० परार्थनुं साधन थाइ, तत्संग वैरत्याग इत्यादि । ४ ।। અર્થ : તે યોગવંત(યોગી)ની કથા વાર્તા સાંભળતાં પ્રીતિ ઊપજે તે ઇચ્છાયોગ, અતિશય (અધિક) યત્નથી શુભ ઉપાયોનું પાલન કરવું તે પ્રવૃત્તિયોગ, અસંગને કારણે અતિચારના ભયની હાનિ એટલે કે જ્યાં અતિચાર લાગે જ નહિ તે સ્થિરતાયોગ અને તેના સંગથી વેરનો ત્યાગ થાય વગેરે પરાર્થનું સાધન થાય તે સિદ્ધિયોગ हेवाय.४ अर्थालंबनयोश्चैत्यवंदनादौ विभावनम् । श्रेयसे योगिनः स्थानवर्णयोर्यत्न एव च ।। ५ ।। बा०- अर्थालंबनयोः क० अर्थ अनई आलंबन ए बे योगर्नु । चैत्यवंदनादौ क० चैत्यवंदनादि क्रियामांहि । विभावनं क० पुनः पुनः स्मरण । श्रेयसे क० हितनइ अर्थिं । योगिनः क० योगीनइ। स्थानवर्णयो क० स्थान वर्ण बे नो । यत्न एव च क० उद्यम तेह ज हितकारी । ५. અર્થ : ચૈત્યવંદન આદિ ક્રિયામાં અર્થ અને આલંબનનું પુનઃ પુનઃ સ્મરણ (વિભાવન કરવું) અને સ્થાન તથા વર્ણ એ બેનો ઉદ્યમ જ યોગી માટે હિતકારી છે. ૫ आलंबनमिह ज्ञेयं द्विविधं रूप्यरूपि च । अरूपिगुणसायुज्ययोगोऽनालंबनः परः ।। ६ ।। बा०- आलंबन क० आलंबन । इह क० इहां । ज्ञेयं क० जाणवू । द्विविधं क० बे प्रकारे - एक रूपी, बीजुं अरूपि । च पुनः । अरूपिगुण क० सिद्धस्वरूप तेहगें। सायुज्य क० तादात्म्य भावतप ते । योग क० आलंबननाम ईषद् अवलंबन मात्र ते । अनालंबन कहीइं"। परः क० उत्कृष्टो। १. 6 ‘यत्नातिशय शुभोपाय' शो नथी. । २. 1 असंगपणइ अतीचार लागइ नहीं; 2, 4, 5, 6, 7, 11 असंगपणी अतीचार लागे ज नहीं। ३. 1 सिद्ध । ४. 2 जेहनी, 6 तेहथी। ५. 1, 2 तत्संवेगे। ६. 1 अर्थ अनइ; 3 अर्थनइ। ७. 1 पुनः पुनः स्मरण ते विभावन कहीइ। ८. नोंद : प्रत. नं. 3 भां मा ५छीन। છઠ્ઠા શ્લોકના બાલાવબોધથી છેક કૃતિના અંત સુધી બાલાવબોધના અક્ષરો ઝીણા છે. કદાચ લહિયા हा डोय ओम सागे छ. । ९. 1, 4, 5, 7... योगेनालंबन; 8...योगानालंबनः। १०. 2 आलंबननामइ इषदालंबनमा; 4, 5, 7 आलबंन नामेइ थइ। ११. 1 'तेहy भावतप ते योग आलंबन नामइ Page #147 -------------------------------------------------------------------------- ________________ १२६ ज्ञानसार "तत्राप्रतिष्ठित: खलु यतः प्रवृत्तश्च तत्त्वतस्तत्र । सर्वोत्तमानुजः खलु तेनानालंबनो गीतः ।।१।।" -'पोश' १७, ed.८ निरालंबन योग ते धारावाही प्रशांतवाहिता नाम चित्त, तेहनइं स्मरणनी यत्नना अपेक्षाइं स्वरसथी ज ते चित्त सदृश धाराइं प्रवर्तई छई ए जाणवू । ६ અર્થ : અહીંયાં આલંબન બે પ્રકારે જાણવું – એક રૂપી અને બીજું અરૂપી. અરૂપીના ગુણના એટલે કે સિદ્ધસ્વરૂપના તાદાભ્ય (ભાવતપરૂ૫) યોગમાં ઈષદુ (થોડુંક, નામમાત્ર) અવલંબન હોવાથી તે ઉત્કૃષ્ટ અનાલંબન યોગ કહેવાય છે. “જ્યાં સુધી પરમાત્મતત્ત્વનું દર્શન થાય ત્યાં સુધી ‘પરમાત્મતત્ત્વના દર્શનની અસંગભાવે ઇચ્છારૂપ' અનાલંબન-યોગ છે. તે પરમાત્મતત્ત્વમાં સ્થિરતારહિત છે, તેથી જ ધ્યાન દ્વારા પરમાત્મદર્શનમાં પ્રવૃત્તિ થાય છે. તેથી યોગનિરોધરૂપ સર્વોત્તમ યોગનો પૂર્વભાવી અનાલંબનયોગ डेतो छ.” (पोडश: १७, eो. ) નિરાલંબન યોગ તે ધારાવાહી પ્રશાંતવાહિતારૂપ ચિત્ત છે. તેમાં સ્મરણના યત્ન(પ્રયત્ન)ની અપેક્ષાએ સ્વરસથી જ તે ચિત્ત સદશ ધારાએ પ્રવર્તે છે તે જાણવું. प्रीतिभक्तिवचोऽसंगैः स्थानाद्यपि चतुर्विधम् । तस्मादयोगयोगाप्तेर्मोक्षयोगः क्रमाद्भवेत् ।। ७ ।। बा०- प्रीति-भक्ति-वचन-असंग भेदई । स्थानादिक वीस पणि। चतुर्विधं क० चार प्रकार। तस्मात् क० ते सकल योगथी । अयोग नाम जे । योग जे शैलेसी तेहनी । आप्ति क० प्राप्ति तेहथी । मोक्षयोग ते । क्रमात् क० अनुक्रमई । भवेत् क० होइं । ७ ६“यत्रादरोऽस्ति परमः प्रीतिश्च हितोदया भवति कर्तुः। शेषत्यागेन करोति यच्च तत्प्रीत्यनुष्ठानम्।।१।। १. 11 स्मरणनी यत्नना; 2, 10 नयन्नती; 3 स्मरणनी नयत्तता । २. 6 मां 'तत्राप्रतिष्टित: अ सो अने ५छीनुं समाए। नथी; 1, 4, 7 भां निरालंबन.... जाणवू मे ३४२ नथी. । ३ 4, 5, 7... संगे: । ४. 1, 4, 5, 7, 11 ...योगाप्तमोक्षयोगः । ५. 1, 4, 5, 7 सकल योग। ६ 6 भा 'पोऽशन म सोडो नथी. Page #148 -------------------------------------------------------------------------- ________________ १२७ योगाष्टकम् गौरवविशेषयोगाद् बुद्धिगतो यद्विशुद्धतरयोगम् । क्रिययेतर तुल्यमपि ज्ञेयं तद्भक्त्यनुष्ठानम् ।।२।। अत्यंतवल्लभा खलु पत्नी तद्वद्धिता च जननीति । तुल्यमपि कृत्यमनयोतिं स्यात् प्रीतिभक्तिगतम् ।।३।। वचनात्मिका प्रवृत्तिः सर्वत्रोचित्ययोगतो या तु । वचनानुष्ठानमिदं चारित्रवतो नियोगेन ।।४।। यत्त्वभ्यासातिशयात् सात्मीभूतमिव चेष्टते सद्भिः । तदसंगानुष्टानं भवति त्वेतत् तदेवैधात् ।।५।। चक्रभ्रमणं दंडात् तदभावे चैव यत्परं भवति । वचनासंगानुष्ठानयोस्तु तज्ज्ञापकं ज्ञेयम् ।।६।। अभ्युदयफले चाद्ये निःश्रेयससाधने तथा चरमे । एतदनुष्ठानानां विज्ञेये इह गतापाये ।।७।।" 'षोडश:'-१०, दो. 3-८ અર્થ : પ્રીતિ, ભક્તિ, વચન, અસંગ એ ભેદના સ્થાનાદિક વીશ યોગ પણ ચાર પ્રકારે છે. તે સકલ યોગથી અયોગ નામે જે શૈલશીયોગની પ્રાપ્તિ થાય તેનાથી અનુક્રમે મોક્ષયોગ પ્રાપ્ત થાય છે. ૭ પ્રીતિ અનુષ્ઠાન-“જેમાં અધિક આદર હોય, જેમાં સિર્વના હિતનો ઉદય કરનાર કર્તાની પ્રીતિ-રુચિ હોય અને બાકીના પ્રયોજનનો ત્યાગ કરીને જેને એકનિષ્ઠાથી કરે તે પ્રીતિ અનુષ્ઠાન કહેવાય છે. ૧ - ભક્તિ અનુષ્ઠાન - “વિશેષ ગૌરવના યોગે બુદ્ધિમાન પુરુષનું વધારે વિશુદ્ધ યોગવાળું, ક્રિયા વડે અન્યના (એટલે કે અગાઉના પ્રીતિ અનુષ્ઠાનના) જેવું હોવા છતાં તે ભક્તિ અનુષ્ઠાન જાણવું. ૨ પ્રીતિ અને ભક્તિ અનુષ્ઠાનની વિશેષતા - “[પુરુષને] પત્ની ખરેખર અત્યંત પ્રિય છે, તે જ રીતે હિતકારી માતા પણ અત્યંત પ્રિય છે; બન્નેના પાલનપોષણનું કાર્ય १. 2 योगं; 1, 4, 5, 7 योग; 3 योगः। २. 1, 2, 4, 5, 7, 8, 9, 11 क्रियतेतर । ३. 1, 4, 5, 7, 11 सात्मीभूतमिव; 3 सात्मीभूतामिव । ४. 2 त्वेतत् तदेवैधात्; 3 हि चैतत्त्वदेवविधम् ५. 1, 4, 5, 7 यत्पर Page #149 -------------------------------------------------------------------------- ________________ १२८ ज्ञानसार પણ સરખું છે, તો પણ પ્રીતિ અને ભક્તિની વિશેષતા દર્શાવવા આ ઉદાહરણ છે. પત્નીનું કાર્ય પ્રીતિથી અને માતાનું કાર્ય ભક્તિથી થાય છે, એ પ્રીતિ અને ભક્તિની વિશેષતા છે. ૩ વચન અનુષ્ઠાન – “બધાય વ્યાપારમાં ઉચિતપણે આગમને અનુસરીને પ્રવૃત્તિ કરવી તે વચન અનુષ્ઠાન છે. તે ચારિત્રવાળા સાધુને અવશ્ય હોય છે. ૪. અસંગ અનુષ્ઠાન “અત્યંત અભ્યાસથી ચંદનગંધના ન્યાયે સહજભાવે સત્પુરુષોથી જે ક્રિયા કરાય છે તે અસંગ અનુષ્ઠાન. તે આગમના સંસ્કારથી થાય છે. પ વચન અને અસંગ અનુષ્ઠાનની વિશેષતા- “[કુંભારના ચાકડામાં] દંડ વડે ચક્ર ફરે છે અને પછી દંડના પ્રયોગના અભાવે પણ ફરતું રહે છે તે વચનાનુષ્ઠાન અને અસંગાનુષ્ઠાનને જણાવનાર ઉદાહરણ છે. જેમ પ્રથમ દંડના યોગે ચક્ર ફરે છે અને પછી દંડના અભાવે સંસ્કારથી ફરે છે તેમ વચનાનુષ્ઠાન આગમના સંબંધથી પ્રવર્તે છે અને પછી આગમના સંસ્કાર-માત્રથી વચનની અપેક્ષા સિવાય સહજભાવે પ્રવૃત્તિ કરે છે તે અસંગાનુષ્ઠાન સમજવું. ૬ ચારે અનુષ્ઠાનોનું ફળ “પ્રથમના બે અનુષ્ઠાન (પ્રીતિ અને ભક્તિ) અભ્યુદયના કારણ છે અને વિઘ્ન વિનાનાં છેલ્લાં બે અનુષ્ઠાન (વચન અને અસંગ) મોક્ષનાં કારણ જાણવા.” ૭ (‘ષોડશક' ૧૦, શ્લો. ૩થી ૯) स्थानाद्ययोगिनस्तीर्थोच्छेदाद्यालंबनादपि । મૂત્રવાને મહાવોષ કૃત્યાચાર્યાઃ પ્રષક્ષતે || ૮|| યોઇમ્ || ૨૭ || बा०- स्थानाद्ययोगिनः क० स्थानादि अन्यतर योगरहितनई । तीर्थोच्छेदाद्यालंबनादपि Co जेहवा तेहवानई पणि सूत्र न भणावीइं, तीर्थनो उच्छेद थाई इत्यादि कारणथी पणि । सूत्रदाने क० चैत्यवंदनादि सूत्र' अध्यापनई । महादोषः क० मोटा दोष होई सूत्राशातनारूप। इत्याचार्याः क० एम हरिभद्रादिकसूरि । प्रचक्षते क० कहई छ । ८ ३“तित्थस्सुच्छेयाइ वि नालंबणमेत्थ जं स एमेव । सुत्तकिरियाइनासो एसो असमंजसविहाणो ।। १।। ૨. 6 મહાવોષઃ । ર્. 1, 2, 4, 5, 6, 7, 11 સૂત્રનÍા રૂ. 5, 6, 7 માં આ બે શ્લોકો નથી. Page #150 -------------------------------------------------------------------------- ________________ योगाष्टकम सो एस वंकओ च्चिय न य सयं मयमारियाणमविसेसो । एयं पि भावियव्वं इह तित्थुच्छेयभीरूहिं ।।२।।" -“યોગવિંશિકા', ગા. ૧૪-૧૫ યોનું પૂરું થયું | | ર૭T. અર્થ : સ્થાનાદિ અન્ય કોઈપણ યોગથી રહિત(પુરુષ)ને “તીર્થનો ઉચ્છેદ થશે' ઇત્યાદિ કારણથી પણ ચૈત્યવંદનાદિ સૂત્ર ભણાવવામાં સૂત્રની આશાતનારૂપ મોટો દોષ થાય છે એમ હરિભદ્રાદિ સૂરિઓ (આચાર્યો) કહે છે. “તીર્થનો ઉચ્છેદ થશે' ઇત્યાદિ કારણે પણ જેવાતેવાને સૂત્ર ન ભણાવીએ. ૮ “તીર્થનો ઉચ્છેદ થશે” વગેરે હિતુરૂપ] આલંબન આમાં લેવું ઠીક નથી, કારણ કે આ રીતે પણ અસમંજસ અર્થાત્ શાસ્ત્રવિરુદ્ધ વિધાન ચાલુ જ રહે છે, તેથી તે [માર્ગ] આ શાસ્ત્રોક્ત ક્રિયાના લોપરૂપ જ બની રહે છે. તે આ [અવિધિપૂર્વકના ઉપદેશનો માર્ગી વક્ર જ છે, એટલે કે અનિષ્ટ પરિણામ દેનાર છે. જે કોઈ પોતે મૃત્યુ પામે અને કોઈને મારવામાં આવે તે બે બાબત સરખી નથી. આ વાત તીર્થના ઉચ્છેદથી ડરવાવાળાઓએ વિચારવી જોઈએ.” એ યોગનું અષ્ટક પૂરું થયું. | ર૭ | Page #151 -------------------------------------------------------------------------- ________________ १३० ज्ञानसार २८ नियागाष्टकम् यः कर्म हुतवान् दीप्ते ब्रह्माग्नौ ध्यानधाय्यया । स निश्चितेन यागेन नियागप्रतिपत्तिमान् ।।१।। बा०- य: क० जे । कर्म क० कर्म प्रतिं । हुतवान् क० होमतो हवो । दीप्ते क० ज्वलतई । ब्रह्माग्नौ क० ब्रह्मरूप अग्निमांहिं। ध्यान रूप ध्यायाइं करीनइं । “ध्याया तु समिदाधीयते यया"। स: क० ते । निश्चितेन क० निर्धारित भावरूप जे । याग तेणइं करीनइं। नियागप्रतिपत्तिमान् क० नियागपडिवन्न कहिइं । एतलई द्रव्ययज्ञ ते याग, ब्रह्मयज्ञ ते नियाग । १ અર્થ : જે પ્રજ્વલિત બ્રહ્મરૂપ અગ્નિમાં ધ્યાનરૂપ ધાયાથી એટલે કે જે[8મંત્રીથી સમિધ હોમાય તે થકી કર્મને હોમે છે તે મુનિ) નિર્ધારિત ભાવરૂપ જે યાગ એટલે કે નિયાગને (ભાવયજ્ઞને) પ્રાપ્ત થયેલ છે. એટલે દ્રવ્યયજ્ઞ તે યાગ (યજ્ઞ) અને બ્રહ્મયજ્ઞ તે નિયાગ. ૧ पापध्वंसिनि निःकामे ज्ञानयज्ञे रतो भव । सावधैः कर्मयज्ञैः किं भूतिकामनयाऽविलैः ।।२।। बा०- पापध्वंसिनि क० पापनो विनाश करई एहवे । नि:कामे क० कामनारहित । ज्ञानयज्ञे क० ज्ञानरूप यज्ञनई विषइं । रत् क० आसक्त । भव क० था, हे वत्स । सावधैः क० पापसहितई। कर्मयज्ञैः क० ज्योतिष्टोमादिकें । किं क० स्युं थाई, अपितु न कांइं थाई, केहवे? भूतिकामनया क० ऐहिक सुखेच्छाई । आविलैः क० मइंले । “भूतिकामः पशुमालभेतेत्यादि श्रुतेः" । २ અર્થ : હે વત્સ પાપનો વિનાશ કરે એવા કામનારહિત જ્ઞાનરૂપ યજ્ઞને વિષે આસક્ત થા. ઐહિક સુખની ઇચ્છાવાળા, મલિન, પાપરહિત એવાં જ્યોતિષ્ટોમાદિક योथी | थाय? 6 न थाय. भूतिकाम: पशुमालभेत भेट 'समृद्धि नी मनावण ५शुने धेरे.' वगैरे श्रुति छ तेथी (भलिन). २ १. 1 हुयो; 2, 4, 5, 6, 7, 11 हुउ । २. 4, 5 ज्वलनइ; 8 ज्वलतें। ३. 1 समिदाधीयते यया; 2, 3 समिदाधीयते यथा; 7 Hi मा शो नथी. । ४. 1 द्रव्ययज्ञ ते नियाग । ५. 1, 2, 4, 5, 6, 7, 11 एहवइ । ६. 1 हे वत्स था; 9 थाई हे वत्स । ७. 1, 2, 4, 5, 6, 7, 11 'अपितु' २०६ नथी । ८. 2, 5, 6, 11 श्रुते; 9 श्रुतिः Page #152 -------------------------------------------------------------------------- ________________ १३१ नियागाष्टकम् वेदोक्तत्वान्मनःशुद्ध्या कर्मयज्ञोऽपि योगिनः । ब्रह्मयज्ञ इतीच्छंतः श्येनयागं त्यजति किम ।। ३ ।। बा०- वेदोक्तत्वात् क० वेदोक्तपणा माटइं । मन:शुद्ध्या क० मननी शुद्धिनइं द्वारिं । कर्मयज्ञोऽपि क० कर्मयज्ञ पणि । योगिनः क० ज्ञानयोगिनइं । ब्रह्मयज्ञ क० ब्रह्मयज्ञ थाई। इतीच्छंत: क० एहवं वांछता । श्येनयागं क० श्येनयाग प्रतिं । त्यजंति क० छांडई छइं । [किम् क०] स्युं । ३ __ “कोइक कहइ छ : प्रतिपदोक्त फलत्यागई वेदोक्तक्रियाइं सत्त्वशुद्धि द्वारई विविदिषासंपत्तिनइ अर्थई कर्मयज्ञ करिइं ते ब्रह्मयज्ञ २(?) होइं ते मत 'वेदानुवचनेन ब्राह्मणा विविदिषंति यज्ञेन दानेन तपसेत्यादि श्रुतेः' तेह मत दूषई छई ।" અર્થ : “વેદોક્તપણાને કારણે એટલે કે વેદમાં કહેલ હોવાથી મનની શુદ્ધિ દ્વારા જ્ઞાનયોગીને કર્મયજ્ઞ પણ બ્રહ્મયજ્ઞ થાય' એવું ઇચ્છતા શ્યનયાગને કેમ તજે છે? ૩ કોઈક કહે છે કે “પ્રતિપદોક્ત ફળના ત્યાગથી વેદોક્ત ક્રિયાએ સત્ત્વશુદ્ધિ દ્વારા વિવિદિષા (જ્ઞાન) સંપત્તિને માટે કર્મયજ્ઞ કરીએ તે બ્રહ્મયજ્ઞ હોય' તે મત અથવા 'वेदानुवचनेन ब्राह्मणा विविदिषन्ति यज्ञेन दानेन तपसा' भेटले “वेहन मद्देशथी. प्राम।। યજ્ઞ, દાન, તપ વડે જ્ઞાન માટે મથે છે.” વગેરે શ્રુતિ છે તેવા મતને અહીં દૂષિત બતાવે છે (તેનો દોષ બતાવે છે). ब्रह्मयज्ञः परं कर्म गृहस्थस्याधिकारिणः । पूजादि वीतरागस्य ज्ञानमेव तु योगिनः ।। ४ ।। बा०- ब्रह्मयज्ञः क० ब्रह्मयज्ञ । परं क० केवल । कर्म क० स्वरूपतः सावद्यानुष्ठानं । गृहस्थस्य क० गृहस्थनइं । अधिकारिण: क० न्यायार्जित-वित्तेश इत्याधुक्त स्वरूपनें । पूजादि क० पूजाप्रमुख । वीतरागस्य क० वीतरागर्नु । ज्ञानमेव तु क० सर्वोपाधिरहित शुद्ध ज्ञान तेह ज । योगिनः क० ज्ञानयोगीनइ ब्रह्मयज्ञ । ४ અર્થ : “ન્યાયથી અર્જિત કરેલા ધનવાળો' વગેરે ઉક્ત સ્વરૂપવાના અધિકારી ગૃહસ્થને કેવળ વીતરાગની પૂજા વગેરે ક્રિયા (એટલે કે સ્વરૂપથી સાવઘાનુષ્ઠાન કર્મ) બ્રહ્મયજ્ઞ છે અને જ્ઞાનયોગીને સર્વ ઉપાધિથી રહિત શુદ્ધ જ્ઞાન તે જ બ્રહ્મયજ્ઞ છે.૪ १. 1 द्वारई; 6, 8 द्वारें। २. 1 ब्रह्मयज्ञ ज। ३. 1 छाडइ स्युं । ४. 1, 2, 4, 5, 7,8, 11 कोई। ५. 1, 4, 5, 7, 8, 11 तेहनु। ६. 6, 9 मा मा अवत२९। नथी. । ७. 2, 11 सर्वोपाधिरहित; 3 सर्वोपाधि । ८. 1, 4, 5, 7 योगीनइ Page #153 -------------------------------------------------------------------------- ________________ १३२ भिन्नोद्देशेन विहितं कर्म कर्मक्षयाक्षमम् । क्लृप्तभिन्नाधिकारं च पुत्रेष्ट्यादिवदिष्यताम् ।। ५ ।। बा० - भिन्नोद्देशेन क० मोक्ष तदुपाय टाली बीजानइं उद्देशई । विहितं क० शास्त्रदेशित जे । कर्म क० अनुष्ठान । कर्मक्षय क० मोक्ष करवा । अक्षमं क० असमर्थ, वली केहवो । क्लृप्त क० कल्पिओ छ । भिन्नाधिकारं क० जूओ अधिकार जिहां । च पुनः । पुत्रेष्ट्यादिवत् क० पुष्ट्यादि यागनी परिं । इष्यतां क० वांछई, जिम ते विविदिषार्थ न थाई तिम अन्य याग । ५ 'श्येनेनाभिचरन्' यजेत' इहां यथाश्रुत फलत्यागइं जिम विविदिषार्थता न होई, तिम 'भूतिकामः पशुमालभेत' इत्यादिक ठामहं पणि यथाश्रुत फलत्यागई विविदिषार्थता न होई ए भावः । ५ ज्ञानसार અર્થ : મોક્ષનો ઉપાય ટાળીને તેના ઉપાય સિવાય બીજા ઉદ્દેશથી શાસ્ત્રમાં ઉપદેશેલ કર્મ (એટલે કે અનુષ્ઠાન) કર્મક્ષય (એટલે કે મોક્ષ) પ્રાપ્ત કરવા માટે અસમર્થ છે. વળી તે અનુષ્ઠાન કેવું છે? જેનો અધિકાર જુદો કલ્પેલો છે એવા પુત્રેષ્ટિ (પુત્રની પ્રાપ્તિ માટેના) યજ્ઞ વગેરેની જેમ તે જાણો. જેમ તે જ્ઞાન (વિવિદિષા) અર્થે ન થાય તેમ અન્ય યાગ પણ જાણો. ૫ ‘અભિચાર કર્મ કરનાર સ્પેનયાગ કરે' અહીં યથાશ્રુત અભિચારરૂપ ફળત્યાગની વિવિદિષાર્થતા ન હોય તેમ, ‘અભ્યુદયની ઇચ્છાવાળો પશુનો હોમ કરે' વગેરે સ્થળે પણ યથાશ્રુત ફળત્યાગની વિવિદિષાર્થતા ન હોય એ ભાવાર્થ છે. ब्रह्मार्पणमपि ब्रह्मयज्ञांतर्भावसाधनम् । ब्रह्माग्नौ कर्मणो युक्तं स्वकृतत्वस्मये हुते ।। ६ ।। बा०- ब्रह्मार्पणमपि क० ब्रह्मार्पण पणि थई । ब्रह्मयज्ञांतर्भावसाधनं क० कर्मयज्ञनां ब्रह्मयज्ञमांहिं अंतर्भावनुं कारण । ब्रह्माग्नौ क० ब्रह्मरूप अग्निमांहिं । कर्मणः क० कर्मनई । युक्तं क० युक्त । स्वकृतत्वस्मये क० स्वकृतत्वपणानई' अहंकारई । हुते क० होम्यई थकइं, नान्यथा । ६ “ब्रह्मार्पणं ब्रह्महविर्ब्रह्माग्नौ ब्रह्मणा हुतम् । ब्रह्मैव तेन गंतव्यं ब्रह्मकर्मसमाधिना ।।१।। १. 1, 4, 5, 6, 7, 11 क्लृप्तभिन्नाधिकारे । २. 1 शास्त्रादेसित; 2 शास्त्रदर्शीत । ३. 1 'अक्षमं क. असमर्थ वली केहवो' शब्दो नथी; 6 'वली केहवो' शब्दो नथी । ४. 1, 4, 5, 7, 11 श्येनोनाभिचरन् । ५. 6 માં આ અવતરણ નથી. 4 માં શ્લોક ૩ ની ઉપર અને 5, 7 માં શ્લોક ૪ ની ઉપર આ લખાણ छे. ६. 1, 2, 4, 5, 6, 7, 8, 9, 11 'थइ' शब्६ नथी । ७. 5, 7, 11 स्वकृतपणानई । ९. 6 ने 7 भां गीताना मा जे 1, 2, 4, 5, 6 युक्तुं । ८. 1, 2, 4, सोडो जने ते पछीनुं सजाए। नथी Page #154 -------------------------------------------------------------------------- ________________ १३३ नियागाष्टकम् कर्मण्यकर्म यः पश्येदकर्मणि च कर्म यः । સ વૃદ્ધ માન્ મનુષ્યષ સ યુક્ત: કૃત્નર્મન્ ારા” -“ગીતા” અ. ૪. ગ્લો. ૨૪ અને ૧૮ इत्यादि गीतोक्त निश्चयनइं सर्व साधननइं आत्म परताई जाणवू, पणि निरंजन ब्रह्मनइं कर्म तत्फलार्पण तथा कृतनइं एकांतइं अकृतत्वबुद्धि ते तो मिथ्यात्ववासना विलसित ज छई । ६. અર્થ : કર્મયજ્ઞને બ્રહ્મયજ્ઞમાં અંતર્ભાવનું કારણ (સાધન) જાણીને તે કર્મનું બ્રહ્માર્પણ (બ્રહ્મને અર્પણ કરવું તે) પણ યોગ્ય છે. બ્રહ્મરૂપ અગ્નિમાં સ્વકૃતત્વપણાનો એટલે કે “પોતે કરેલું છે' એવા કર્તાપણાના અહંકારનો હોમ કરવો યુક્ત છે. ૬ અર્પણ કરવાની ક્રિયા) બ્રહ્મ છે, હવિ (હોમવાની વસ્તુ) બ્રહ્મ છે, બ્રહ્મરૂપ અગ્નિમાં હવન કરનાર (કર્તા) પણ બ્રહ્મ છે, બ્રહ્મરૂપ કર્મમાં સમાધિવાળા તે પુરુષના દ્વારા પ્રાપ્ત કરવાનું પણ બ્રહ્મ જ છે. (“ગીતા', અધ્યાય ૪, શ્લો. ૨૪) જે કર્મમાં અકર્મ જુએ છે અને અકર્મમાં કર્મને જુએ છે તે આ લોકમાં (મનુષ્યોમાં) બુદ્ધિમાન છે, તે યોગી છે અને તે સંપૂર્ણ કર્મનો કર્તા છે.” (“ગીતા', અધ્યાય ૪, શ્લો. ૧૮) ઇત્યાદિ ગીતામાં કહેલ નિશ્ચયનયે સર્વ સાધનને આત્મપરાયણ જાણવું, પણ નિરંજન બ્રહ્મને કર્મ તત્કલાર્પણ તથા કૃતને એકાંતે અત્વબુદ્ધિ તે તો મિથ્યાત્વવાસના વિલસિત જ છે. ब्रह्मण्यर्पितसर्वस्वो ब्रह्मदृग् ब्रह्मसाधनः । ब्रह्मणा जुह्वदब्रह्म ब्रह्मणि ब्रह्मगुप्तिमान् ।। ७ ।। (સૂચના - શ્લો. ૭, ૮ સાથે વાંચવા.) बा०- ब्रह्मणि क० ब्रह्मनइ विषई । अर्पितसर्वस्वः क० आप्युं छई सर्वस्व जेणई एहएं। ब्रह्मदृग् क० ब्रह्मनइं ज विषइं दृष्टि के जेहनी । ब्रह्मसाधन: क० ब्रह्मरूप जे ज्ञान तेह ज साधन छे जेहनुं । ब्रह्मणा क० उपयोगरूप जे करणांश ब्रह्मइं । जुह्वत् क० होमतो । अब्रह्म क० अज्ञान प्रतिं । ब्रह्मणि क० आधारांश ब्रह्मइं । ब्रह्मगुप्तिमान् क० ब्रह्मचर्यनी गुप्ति छइं जेहनइं एहवो। ७ ૨. 1, 2, 4, 5, 11 ‘જીરુ' શબ્દ નથી. | ૨. 1, 4, 5, 6, 7, 8, 9, 11 તેનો રૂ. 2 બ્રહ્મરૂપને Page #155 -------------------------------------------------------------------------- ________________ १३४ ज्ञानसार અર્થ : જેણે બ્રહ્મને વિષે સર્વસ્વ અર્પણ કર્યું છે એવો, બ્રહ્મને જ વિષે જેની દૃષ્ટિ છે એવો, બ્રહ્મરૂપ જે જ્ઞાન છે તે જ જેનું સાધન છે એવો, ઉપયોગરૂપ જે કરણના અંશરૂપ બ્રહ્મ છે તેના વડે આધારના અંશરૂપ બ્રહ્મમાં અજ્ઞાનને હોમતો, બ્રહ્મચર્યરૂપ ગુપ્તિ છે જેને એવો, ૭ ब्रह्माध्ययननिष्ठावान् परब्रह्मसमाहितः । બ્રાહ્મળો વ્યિતે નામેનિયા-પ્રતિપત્તિમાન્ ।।૮।। નિયમ્ || ૨૮|| बा०- ब्रह्माध्ययन क० आचारांग प्रथम श्रुतस्कंध नवमाध्ययनं तेहनी । निष्ठा मर्यादा ते वंत ते । परब्रह्मसमाहितः क० परब्रह्मस्युं एकत्वपरिणत एहवो जे ब्राह्मण श्रमण, भिक्षु, निग्रंथ चार नाम धारी ते । लिप्यते क० लींपाई । न क० नहीं । अधैः क० पापई केहवो । नियागप्रतिपत्तिमान् ० नियागनी जे प्रतिपत्ति तद्वंत । ८ નિયાાષ્ટ સંપૂર્ણ થયું । ।। ૨૮ અર્થ : આચારાંગના પ્રથમ શ્રુતસ્કંધના નવ અધ્યયનની નિષ્ઠા એટલે કે મર્યાદાવાળો, પરબ્રહ્મ સાથે એકતાની પરિણતિવાળો, નિયાગની જે પ્રતિપત્તિ-પ્રાપ્તિ છે તેને પ્રાપ્ત થયેલો જે બ્રાહ્મણ, શ્રમણ, ભિક્ષુ અને નિગ્રંથ એ ચાર નામધારી છે તે પાપથી લેપાતો નથી. ૮ નિયાગનું અષ્ટક સંપૂર્ણ થયું. ॥ ૨૮॥ . 2 આવારાંગ; 3 માચાર । ર્. 2, 11 નવમાધ્યયન; 3 નવાધ્યયન । રૂ. 1, 7, 8, 9 મર્યાવાવંત । ૪. 2 નિયાળ નેની 、. 2 તદ્દત્ Page #156 -------------------------------------------------------------------------- ________________ भावपूजाष्टकम् २९ भावपूजाष्टकम् दयांभसा कृतस्नानः संतोषशुभवस्त्रभृत् । विवेकतिलकभ्राजी भावनापावनाशयः ।। १।। सो १२ साथे वायवा . ) (सूचना बा० - दयांभसा क० दयारूप जलई । कृतस्नान क० करिउ छई स्नान जेणई एहवो । संतोषशुभवस्त्रभृत् क० संतोषरूप उज्जवल वस्त्रनो धरना । विवेकतिलकभ्राजी क० विवेकरूप तिलक तेणई करी शोभतो । भावनापावनाशयः क० भावनाई करी पवित्र आशय छई जेहनो वो । स्नान-वस्त्र-तिलकई करी जे शोभता (शोभा) ते भावनारूप जाणवी । १ १३५ અર્થ : દયારૂપ જળથી જેણે સ્નાન કર્યું છે એવો, સંતોષરૂપ ઉજ્જ્વળ વસ્ત્રને ધારણ કરનાર, વિવેકરૂપ તિલકથી શોભતો, ભાવનાથી જેનો આશય પવિત્ર છે એવો [तु], (जेटले स्नान, वस्त्र, तिसस्थी के शोला छे ते भावना३प खेम भएावु.) १. भक्तिश्रद्धानघुसृणोन्मिश्रपाटीरज: ( ज ) द्रवै: । नवब्रह्मांगतो देवं शुद्धमात्मानमर्चयं ।। २ 11 बा०- भक्ति क० आराध्यताज्ञान । श्रद्धान् क० 'एस अट्ठे' एहवी सहा ते रूप जे। घुसृणोन्मिश्रपाटीरजद्रवैः क० केसरमिश्रित चंदनरस तेणें करी । नवब्रह्मांगतो क० नवविध ब्रह्मरूप अंगे । देवं क० देव जे । शुद्धमात्मानं क० शुद्ध आत्मा ते प्रतिं । अर्चय कo पूजी (ज) । इम भावपूजा थाई । २ અર્થ : ભક્તિ એટલે ‘આરાધન કરવાયોગ્ય છે' એવું (આરાધ્યતા) જ્ઞાન અને શ્રદ્ધાન એટલે ‘એ સત્યરૂપ છે' એવી શ્રદ્ધા (સદ્દહણા) તે રૂપ કેસરમિશ્રિત ચંદન૨સથી નવવિધ બ્રહ્મરૂપ (બ્રહ્મચર્યરૂપ) અંગે શુદ્ધ આત્મારૂપ દેવની પૂજા કર. આમ ભાવપૂજા थाय २ १. 1 धरणहार । २. 1, 2, 4, 5, 6, 7, 11 भावनारूप जाणवी 3 भावना । ३. 8, 9 मर्चय: ; 6 मां श्लो. २ पछी 'युग्मं' सजीने श्लो. १-२ साथै सेवानुं सूयवेस छे । ४. 1 सद्दणा । ५. 1 केसरमिश्रित पाटीर कहतां चंदनरस तेणई; 2 चंदनरसतेलतेणें । ६. 1 देवं प्रति Page #157 -------------------------------------------------------------------------- ________________ ज्ञानसार १३६ क्षमापुष्पस्रजं धर्मयुग्मक्षौमद्वयं तथा । ध्यानाभरणसारं च तदंगे विनिवेशय ।। ३ ।। बाo- क्षमापुष्पस्रजं क० क्षमारूप फूलनी माला प्रति तथा । धर्मयुग्मक्षौमद्वयं क० व्यवहारनिश्चयरूप द्विविध धर्मलक्षण जे उत्तम वस्त्रयुगल ते प्रति । तथा ध्यानाभरणसारं क० ध्यानरूप जे सारं आभरणं ते प्रति । च पुनः । तदंगे क० शुद्ध आत्मनई अंगई । विनिवेशय क० थापि, मानसभावई करी । ३ અર્થ : તે શુદ્ધ આત્માના અંગે ક્ષમારૂપ ફૂલની માળા, વ્યવહાર અને નિશ્ચયરૂપ દ્વિવિધ ધર્મલક્ષણરૂપ ઉત્તમ વસ્ત્રયુગલ અને ધ્યાનરૂપ આભરણ માનસભાવથી પહેરાવ.૩ मदस्थानभिदात्यागैर्लिखाग्रे चाष्टमंगलीम् ।। ज्ञानाग्नौ शुभसंकल्पकाकतुंडं च धूपय ।। ४ ।। बा०- मदस्थानभिदात्यागैः क० आठ मदस्थान जे तेहोनई त्याग प्रकारइं । लिख क० लिखि एटले विरचि । अग्रे क० आत्मा आगलिं । [च क० पुनः] अष्टमंगली क० आठ मंगल प्रति। ज्ञानाग्नौ क० ज्ञानरूप अग्निमांहिं । शुभसंकल्पकाकतुंडं क० शुभ संकल्पनारूप जे कृष्णागुरु ते प्रति। च पुनः। धूपय क० धूपि। एटलई शुद्धोपयोगरूप निर्विकल्प समाधि पूजा थाई । ४ અર્થ : આત્મા આગળ આઠ મદસ્થાનના પ્રકારોના ત્યાગથી આઠ મંગળ રચ અને જ્ઞાનરૂપ અગ્નિમાં શુભ સંકલ્પરૂપ કૃષ્ણાગરુનો ધૂપ કર, એટલે શુદ્ધ ઉપયોગરૂપ નિર્વિકલ્પ સમાધિરૂપ પૂજા થાય. ૪ प्रागधर्मलवणोत्तारं धर्मसंन्यासवह्निना । कुर्वन् पूरय सामर्थ्य-राजन्नीराजनाविधिम् ।। ५ ।। बा०- प्राग्धर्म क० औदयिक तथा क्षायोपशमिक धर्म ते रूप जे । लवण तेहनो जे । उत्तार ते प्रतिं । धर्मसंन्यास रूप । वह्नि तेणइं करी । कुर्वन् क० करतो । पूरय क० पूरि(रि)। सामर्थ्य क० सामर्थ्ययोग ते रूप । राजत् क० शोभा जे । नीराजनाविधि: क० आरती विधि ते प्रतिं । ५ १. 4, 5, 7, 11 विनिवेशयन् । २. 6 माला; 3 माल । ३. 1 'सार' २०६ नथी. । ४. 2 आभ्रण । ५. 2 आत्मानि अंगिई । ६. 2 मींगली; 6 मांगली; 9 मंगलि। ७. 6 धूपयं; 8, 9 धूपयः; 1, 4, 5, 7 धुपय । ८. 1 मदस्थाननइ; 4, 5, 7 मदस्थान जे तेहोइन 2 मदस्थान भेदि जे तेणेनइ; 6 मदस्थानना आठ भेद तेहीनें । ९. 1 विचइ; 2 चरचइ; 4, 5, 7 विचि । १०. 1, 2, 4, 5, 6, 7, 11 कल्पना । ११. 1, 4, 5, 7, 11 थाइ; 3 थई । १२. 1 उदय; 2,4,5,7,8,11 उदयिक । १३. 1 ते रूप लणना उत्तार । १४. 1,11 शोभती; 6 शोभतो Page #158 -------------------------------------------------------------------------- ________________ १३७ भावपूजाष्टकम् અર્થ : ધર્મસંન્યાસરૂપ અગ્નિથી પૂર્વના ઔદયિક અને ક્ષાયોપથમિક ધર્મરૂપ લવણ ઉતારતો સામર્થ્યયોગરૂપ શોભતી આરતીની વિધિ પૂરી કર. ૫ स्फुरन्मंगलदीपं च स्थापयानुभवं पुरः । योगनृत्यपरस्तौर्यत्रिकसंयमवान भव ।। ६ ।। बा०- स्फुरन्मगलदीपं क० स्फुरतो जे मंगल दीवो ते प्रतिं । च पुनः । स्थापय क० थापि। अनुभवं क० अनुभव प्रतिं । पुरः क० आगलि । योगनृत्यपरः क० संयमयोगरूप नाटय पूजा तत्पर थको । तौर्यत्रिक क० गीत-नृत्य -वाद्यत्रय सरखो जे । संयम ते वंत । [भव क०] था । "त्रयमेकत्र संयम” इति वचनात् एक विषय जे धारणा-ध्यान-समाधि ते संयम कहिई । भावनोपनीत ए पूर्जा हदयमां धरिइं । ६ અર્થ : અનુભવરૂપ હુરતા મંગળદીવાનું આગળ સ્થાપન કર (અને) સંયમયોગરૂપ નાટયપૂજામાં તત્પર થઈ ગીત, નૃત્ય, વાદ્ય એ ત્રણે[ની એકતા] બરાબર જણાતા [धा२५।-ध्यान-समाधिनी मता३५] संयमवाणो था. "त्रयमेकत्र संयम" मे क्यन छ, એટલે “એક વિષયમાં ધારણા, ધ્યાન, સમાધિ તે સંયમ કહેવાય', એ ભાવનાથી શોભતી પૂજા હૃદયમાં ધારણ કરીએ. ૯ उल्लसन्मनसः सत्यघंटां वादयतस्तव । भावपूजारतस्येत्थं करक्रोडे महोदयः ।। ७ ।। बाo- उल्लसन्मनसः क० उल्लसतुं छइ मन जेहनुं एहवानइं । सत्यघंटां क० साचरूप घंटा प्रतिं । वादयत: क० वजाडतानइं । तव क० तुझनइ । भावपूजारतस्य क० भावपूजामांहिं रातानइं । इत्थं क० ए प्रकारइं । करक्रोडे क० हस्तमध्यइं। महोदय: क० मोक्ष छइं । ७ અર્થ : ઉલ્લસતું મન છે જેનું એવા, સત્યરૂપ ઘંટ વગાડતાં, એ પ્રકારે ભાવપૂજામાં રત થયેલા તને હસ્તમધ્યે મોક્ષ છે. ૭ द्रव्यपूजोचिता भेदोपासना गृहमेधिनाम् । भावपूजा तु साधूनामभेदोपासनात्मिका ।। ८ ।। भावपूजाष्टकम् ।। २९ ।। १. 2 स्थापइं; 7 थापिं । २. 8 गीत्यनीत्य । ३. 1, 2, 4, 5, 6, 7, 11 ए पूजा; 3 पूजामां । ४.1 वादयत्स्तव । ५. 1, 2 घंटा; 3 घांट । ६. 4, 5, 7,11 एत्थं । ७. 1, 4, 5, 7, 11 द्रव्यपूजोचितो Page #159 -------------------------------------------------------------------------- ________________ ज्ञानसार १३८ बा०- द्रव्यपूजा क० पुष्पादिक पूजा । उचिता क० घटमान छइं । भेदोपासना क० भेदई सेवारूप। गृहमेधिनां क० गृहस्थनइ । भावपूजा तो। साधूनां क० साधुनइं ते उचित, केहवी छइं? अभेदोपासनात्मिका क० अभेद्सेवारूप । यद्यपि गृहीनइ पणि भावनोपनीत मानसी नाम भावपूजा होइ, तथापि कायिकी ते चारित्रकायनई जै होइ ए विशेष । ८ ए भावपूजाष्टक पूरुं थयुं । ।। २९ ।। अर्थ : गृहस्थोने सेव(6पासना)३५ पुष्पाहि द्रव्यपू मेथी ठयित छ (अने) સેવારૂપ ભાવપૂજા સાધુને અભેદરૂપે ઉચિત છે. જો કે ગૃહસ્થને પણ ભાવનાથી શોભતી માનસી ભાવપૂજા હોય છે તો પણ કાયિકી તે ચારિત્રકાયને જ હોય એ વિશેષ ૮. में भावपूष्ट पूर थयु. ॥ २८ ॥ १. 1, 4, 5, 7, 11 पुष्पादिक १; 2 पुष्पादिकें। २. 6 सेवनारूप। ३. 1, 2, 4, 5, 6, 7, 11 गृहीनई पणि; 3 गृहीनइं। ४. 2, 11 मानसीनाम; 8 मानसातीम; 3 मानसा नाम। ५. 4, 5, 7 कायिकीने। ६. 4, 5, 7 'ज' नथी. Page #160 -------------------------------------------------------------------------- ________________ ध्यानाष्टकम् १३९ ३० ध्यानाष्टकम् ध्याता ध्येयं तथा ध्यानं त्रयं यस्यैकतां गतम् । मुनेरनन्यचित्तस्य तस्य दुःखं न विद्यते ।। १ ।। बा०- ध्याता क० ध्यानार' । ध्येयं क० ध्यावा योग्य । तथा क० तिम । ध्यानं क० ध्यावं त्रयं क० ए त्रिण। यस्य क० जेहनइ। एकतां गतं क० एकपणा प्रतिं पाम्युं ध्यानइं स्वस्वरूप। मुनेः क० साधुनइं. केहवानइं ? अनन्यचित्तस्य क० नथी अन्य ठामि चित्त जेहनु एहवानइं । तस्य क० तेहनइं । दुःखं न विद्यते क० दुःख नथी । १ અર્થ : ધ્યાતા એટલે ધ્યાનના કરનાર (ધ્યાનાર), ધ્યેય એટલે ધ્યાવાયોગ્ય (જેનું ધ્યાન કરી શકાય તે) અને ધ્યાન એટલે ધ્યાવું એ ત્રણે જેનામાં એકતાને પામ્યા છે એટલે ધ્યાન[અવસ્થા]માં સ્વસ્વરૂપને પામેલ છે અને જેનું ચિત્ત અન્ય જગ્યાએ નથી मेवा साधुने हु: नथी. १. ध्यातांतरात्मा ध्येयस्तु परमात्मा प्रकीर्तितः । ध्यानं चैकाग्र्यसंवित्तिः समापत्तिस्तदेकता ।। २।। बाo- ध्याता क० ध्याननो करणहार । अंतरात्मा क० सम्यग्दर्शनपरिणतात्मा। ध्येयस्तु क० ध्यान करवायोग्य ते । परमात्मा क० सिद्ध भगवान् अथवा क्षीण घातिकर्म अरिहंत । प्रकीर्तितः क० कहिउ । ध्यानं क० ध्यान । च पुनः। एकाग्र(ग्र्य)संवित्तिः क० एकाग्र बुद्धि विजातीय प्रत्ययाव्यवहित सजातीय प्रत्यय ते ध्यान, ए योगाचार्य मत। समापत्तिः क० वक्ष्यमाण लक्षण समापत्ति ते । तदेकता क० तेहनी एकता । २ “जो जाणदि अरिहंते दव्वत्त-गुणत्त-पज्जवत्तेहिं । सो जाणदि अप्पाणं मोहो खलु जादि तस्स लयम् ।।१।।" 'अवयनसार'. स. १, रा. ८० १. 3 भने 9 भा भूलथी 'त्रयस्यैकतां' 418 छ. । २. 1 ध्याननो करणहार ध्यानार । ३. 1, 4, 5, 7, 11 त्रिण; 3 त्रिणि; 2 त्रणि; 6 त्रण्य; 8 त्रणे । ४. 4, 5, 7, 11 स्वरूप; 6 सुख स्वरूप । ५. 2 परिणतात्मा; 3 परिणामात्मा । ६. 1, 2, 4, 5, 7, 9, 11 वक्षमाण;। ७. 1, 4, 5, 7 जे समपत्ति; 2 जे समापत्ति । ८. 1, 2, 8, 10, 11 ते त्रणनी एकता; 6, 9 भi मा शो नथी. । ९. 1.2. 4. 5.7. 11 अरिहंते; 3 अरिहंतो Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ ज्ञानसार "जं थिरमज्झवसाणं तं झाणं जं चलं तयं चित्तम् ।। तं होज्जं भावणा वा अणुप्पेहा वा अहव चिंता ।।१।।" - ‘વિશેષાવશ્યક' “ધ્યાનશતક', ગા. ૨ અર્થ : ધ્યાતા એટલે ધ્યાનનો કરનાર અંતરાત્મા એટલે કે સમ્યગુદર્શન પરિણામવાળો આત્મા છે, ધ્યેય એટલે ધ્યાન કરવાયોગ્ય તે પરમાત્મા કે સિદ્ધ ભગવાન અથવા ક્ષીણ થયેલ ઘાતી કર્મયુક્ત અરિહંત કહ્યા છે, વળી ધ્યાન એટલે એકાગ્ર બુદ્ધિ– કે જે વિજાતીય પ્રત્યયથી અવ્યવહિત (અવરોધ ન પામેલો) સજાતીય પ્રત્યય (જ્ઞાન) છે એવો યોગાચાર્યનો મત છે. આ ત્રણની એકતા તે વક્ષ્યમાણ (આગળ કહેવામાં આવશે તે) લક્ષણવાન સમાપત્તિ છે. ૨ પ્રવચનસાર'માં કહ્યું છે કે, “જે અરિહંતને દ્રવ્ય, ગુણ, પર્યાયરૂપે જાણે છે તે આત્માને જાણે છે અને તેનો મોહ નાશ પામે છે.” વિશેષાવશ્યક'માં કહ્યું છે કે, “જે સ્થિર અધ્યવસાન (મન) છે તે ધ્યાન છે, જે ચલાયમાન (મન) છે તે ચિત્ત છે, તે ભાવના (ધ્યાનની અભ્યાસક્રયા) અનુપ્રેક્ષા (મનન) કે ચિંતનરૂપ હોય છે.” मणाविव प्रतिच्छाया समापत्तिः परात्मनः । क्षीणवृत्तौ भवेद ध्यानादंतरात्मनि निर्मले ।। ३ ।। बा०- समापत्ति - लक्षण कहई छई । मणौ क० रत्ननइं विषई । इव यथा । प्रतिच्छाया क० पडछांही ते । समापत्तिः कही । कुंणनी प्रतिछाया । परात्मन: क० परमात्मानी । क्षीणवृत्ती क० क्षीण छई वृत्ति घनमलरूप जेहनी तिहां । भवेत् क० होइं । ध्यानात् क० ध्यानथी केहनें विषई ? अंतरात्मानइं विषइं । निर्मले क० क्षीणवृत्ति माटि ज निर्मल तेहवई। ३ अन्यत्रोक्तम् "मणेरिवाभिजातस्य क्षीणवृत्तेरसंशयम् । तात्स्यात् तदंजनत्वाञ्च समापत्तिः प्रकीर्तिता।।" ૨. 6 સમપત્તિનું 3 સમાપત્તા ૨. 2 “સમપત્તિ ઋક્ષ વદ છઠું' આ વાક્ય નથી. I રૂ. 3 અને 10 સિવાય “વિષહું' શબ્દ નથી. | ૪. 6 ‘મુંબની પ્રતિષ્ઠાયા' શબ્દો નથી. / . હનં 3 દિનચું; 1, 4, 5 દડું | ૬. 2, 5, 7 માં આ લખાણ શ્લોક નં. ૨ સાથે છે. 1, 4, 11 માં આ લખાણ ક્યા શ્લોક સાથે છે તે સ્પષ્ટતા નથી. | ૭. 1, 4, 5 તાત્યાતિ; 6 તાશ્ચાત્તા Page #162 -------------------------------------------------------------------------- ________________ १४१ ध्यानाष्टकम् इहां ‘तात्स्या’ ते अंतरात्मानई विषई परमात्मगुणनो' संसर्गारोप' । 'तदंजनत्व' ते अंतरात्मानई विषई परमात्मानो अभेदारोप जाणवो । ए ध्यानफल समाधिरूप अति विशुद्ध छ । ३ અર્થ : સમાપત્તિનું લક્ષણ કહીએ છીએ. જેમ રત્નને વિષે પ્રતિબિંબ પડે તેમ ધ્યાનથી જેની ઘન(ખૂબ)મળરૂપ વૃત્તિ ક્ષીણ થઈ છે એવા અને તેથી જ નિર્મળ એવા અંતરાત્મામાં પરમાત્માની પ્રતિચ્છાયા પડે તેને સમાપત્તિ કહી છે. અન્યત્ર કહ્યું છે, “ઉત્તમ મણિની જેમ ક્ષીણ વૃત્તિ ધરાવનારને પરમાત્માના ગુણના સંસર્ગજન્ય આરોપથી અને પરમાત્માના અભેદ આરોપથી નિઃસંશય સમાપત્તિ કહી છે.” नहीं 'तात्स्या' खेटसे अंतरात्माना विषे परमात्माना गुलानो संसर्गारोप सम४वो जने'तदंजनत्व' ते अंतरात्माने विषे परमात्मानो अभेध्यारोप भएरावो से ध्याननुं ફળ સમાધિરૂપ અતિવિશુદ્ધ છે. ૩ आपत्तिश्च ततः पुण्यतीर्थकृत्कर्मबंधतः । तद्भावाभिमुखत्वेन संपत्तिश्च क्रमाद् भवेत् ।। ४ ।। बा०- आपत्तिः क० आपत्ति नामफल । च पुनः । ततः क० ते समापत्ति थी । पुण्यतीर्थकृत्कर्मबंधतः क० पुण्य प्रकृतिरूप जे तीर्थंकरनामकर्म तेहनो बंध थाई, एटलइं जिननामकर्मबंध आपत्ति जाणवी । तद्भाव क० तीर्थंकर थावुं तेहनुं जे । अभिमुखत्व क० दूकडापणुंळे तेणई। संपत्ति क० संपत्ति नामफल । च पुनः । क्रमात् क० अनुक्रमई । भवेत् क० होई । ४ અર્થ : અને ‘આપત્તિ' નામનું ધ્યાનફળ એ સમાપત્તિને કારણે પુણ્યપ્રકૃતિયુક્ત તીર્થકંરના નામકર્મના બંધથી અને ‘સંપત્તિ’ નામનું ધ્યાનફળ તે (એટલે કે તીર્થંકર) થવાના નજીકપણા(ટૂંકડાપણા)ને લીધે ક્રમિક રીતે થાય. ૪ इत्थं ध्यानफलाद् युक्तं विंशतिस्थानाकाद्यपि । कष्टमात्रं त्वभव्यानामपि नो दुर्लभं भवे ।। ५ । ७ बा० इत्थं क० इम । ध्यानफलाद क० त्रिविध ध्यानफलथी । युक्तं क० युक्त घटमान । विंशतिस्थानकाद्यपि क० वीसस्थानकतर्प प्रमुख पणि । कष्टमात्रं [तु] क० उक्त त्रिविध १. 2, 6, 11 तात्स्थ्य । 1, 8 तात्स्य २. 1, 4, 5, 7 परमात्मनइ गुणेनो । ३ 6 समारोप; 1 संसर्गारो। ४. 2 तेहना बंधथी । ५ 2 ढुंकडुंपणुं । ६. 1, 6, 7, 11 भवेत् । ७. 1, 4, 5, 6, 7 'युक्त' शब्द नथी, 2 घटमान शब्६ नथी । ८. 1, 4, 5, 7 वीश थानकतप Page #163 -------------------------------------------------------------------------- ________________ १४२ ज्ञानसार ध्यानफलरहित कष्ट तो । अभव्यानामपि क० अभव्यनइं पणि । नो दुर्लभं क० नहीं दुर्लभ । भवे क० संसारमाहि' । ५३ અર્થ : એમ ત્રિવિધ ધ્યાનફળથી વીસસ્થાનકતપ પ્રમુખ પણ ઘટે છે (યુક્ત છે, સંભવે છે). ઉક્ત ત્રિવિધ ધ્યાનફળરહિત કષ્ટ તો અભવ્યોને પણ સંસારમાં દુર્લભ નથી. ૫ जितेंद्रियस्य धीरस्य प्रशांतस्य स्थिरात्मनः । सुखासनस्य नाशा(सा)ग्रन्यस्तनेत्रस्य योगिनः ।। ६ ।। (सूयन। - cो ६, ७, ८ साथे पinal) बा०- जितेंद्रियस्य क० जीत्यां छइं इंद्रिय जेणई एहवानइं । धीरस्य क० सत्यवंतनइं । प्रशांतस्य कउपशमवंतनइं एतलइं, धीर शांत नवमरस नायकनइं" । स्थिरात्मनः क० थिर छइं आत्मा जेहनो एहवानइं । सुखासनस्य क० साधनथी सुखावह छई आत्मासन जेह, एहवानई। नाशा(सा)ग्रन्यस्तनेत्रस्य क० नासिकाना अग्रभागनई विषई थाप्यां छइ लोचन जेणई एहवानइं। योगिनः क० प्रवृत्तचक्र योगीनइं । ६ અર્થ ? જેણે ઇંદ્રિયોને જીતી છે એવા, સત્યવંત, ઉપશમવંત એટલે કે ધીર-શાંત નવમા(શાંત) રસના નાયક, સ્થિર છે આત્મા જેનો એવા જેનું આત્માસન સાધનથી સુખકારી (સુખાવહ) છે એવા, જેણે નાસિકાના અગ્રભાગમાં લોચન સ્થાપ્યા છે (નાક ઉપર દૃષ્ટિ સ્થિર કરી છે) એવા પ્રવૃત્તચક્ર યોગી, ક रुद्धबाह्यमनोवृत्तेर्धारणाधारया रयात् । प्रसन्नस्याप्रमत्तस्य चिदानंदसुधालिहः ।। ७।। बा०- रुद्धबाह्यमनोवृत्तेः क० रुंधी छई बाडेंद्रियनइं अनुसारिणी मननी वृत्ति जेणई एहवानई, स्यहं रुंधी छइं ? धारणा क० कोइक ध्येइं चित्तनुं थिरबंधन तेहनी । [धारया क०] धाराई। रयात् क० वेगथी। प्रसत्रस्य क० अकुलस(ष)चित्तनइं। अप्रमत्तस्य क० अप्रमादीनइं। विदानंदसुधालिह: क० ज्ञानआनन्दरूप जे अमृत तेहनइं चाटणइं एहवानई। ७ १. 2, 4, 5, 7, 11 भवेत्। २. 6 'संसारमांहि' श६ नथी; 1 होइ सांसारमाहि; 5, 7 माहि संसार। ३. 2, 11 भ म लोनु अवत२४॥ छ. । ४. 6 स्थितान्मनः। ५. 2 नायक कहिउं; 5, 7 नायकेन । ६. 2 साधनाथी Page #164 -------------------------------------------------------------------------- ________________ ध्यानाष्टकम् १४३ અર્થ : ધારણા એટલે કોઈક ધ્યેયમાં ચિત્તના સ્થિર બંધનની ધારા દ્વારા વેગથી જેણે બાહ્ય ઇંદ્રિયને અનુસરનારી મનની વૃત્તિને રોકી છે એવા, પ્રસન્ન એટલે અકલુષિત ચિત્તવાળા, અપ્રમાદી, જ્ઞાનના આનંદરૂપ અમૃતને ચાટનારા એવા, ૭ साम्राज्यमप्रतिद्वंद्वमंतरेववितन्वतः । ध्यानिनो नोपमा लोके सदेवमनुजेऽपि हि ।। ८ ।। ध्यानाष्टकम् ।। ३०।। बा०- साम्राज्यमप्रतिद्वंद्व क० विपक्षरहित मोटा राज्य प्रतिं । अंतरेव क० आत्माराममांहिं ज । वितवन्त: क० करनारनइं । ध्यानिनो क० ध्यानवंतनी । नोपमा क० नथी उपमा । लोके क० लोकमांहिं, लोके केहवो छई ? सदेवमनुजेऽपि क० देवमनुष्यसहित तिहां पणि । हि निश्चितं । ८ ए ध्यान, अष्टक संपूर्ण थयुं ।। ३० ।। અર્થ ? આત્મામાં જ વિપક્ષરહિત મોટા સામ્રાજ્યનો વિસ્તાર કરનાર, ધ્યાનવંતની हेव-मनुष्यसहित दोभ ५२५२ ५मा (मापी आय तम) नथी. ८ से ध्याननु अष्ट संपू[ थयुं. ॥ ३० ॥ १. 6 आत्मामांहिं। २. 5, 7 करतानई, 4 करतारनई । ३ 6 उपमा नथी । ४. 1 'लोक केहवा छइ' शो नथी । ५. 2 'तिहां पणि; 3 तिहां। ६. 6 'निश्चितं' श० नथी. Page #165 -------------------------------------------------------------------------- ________________ १४४ ३१. तपोष्टकम् ज्ञानमेव बुधा: प्राहुः कर्मणां तापनात् तपः । तदाभ्यंतरमेवेष्टं बाह्यं तदुपबृंहकम् ।। १ I बा०- ज्ञानमेव क० ज्ञान ज । बुधाः क० पंडित । प्राहु क० कहई छई । कर्मणां क० कर्म । तापनात् क० तपाडवाथी । तपः क० तप । तत् क० ते तप । आभ्यंतरमेव क० अंतरंग ज । इष्टं क० वांछिउं । बाह्यं क० बाह्य जे अनशनादिक, जे माटिं प्रायश्चित्तादि भेद ज्ञानविशेष छइं ते । तदुपबृहकं क० ते अंतरंग तपेनुं वधारनार होई तो ज इष्ट । १ ज्ञानसार અર્થ : કર્મને તપાવનાર હોવાથી જ્ઞાનને જ પંડિતો તપ કહે છે. તે તપ અંતરંગ જ વાંછિત (ઇષ્ટ) છે. અનશન આદિ બાહ્ય તપ કે જેને માટે પ્રાયશ્ચિત આદિ ભેદો જ્ઞાનવિશેષ છે તે આપ્યંતર તપને વધારનાર હોય તો જ ઇષ્ટ છે. ૧ आनुस्रोतसिकी वृत्तिर्बालानां सुखशीलता । प्रातिस्रोतसिकी वृत्तिर्ज्ञानिनां परमं तपः ।। २ 11 बा०- आनुस्त्रोतसिकी क० संसारप्रवाह पाछलि चाली आवी 'जणेण सद्धि होस्का (क्खा) मि' इत्यादि लक्षण । वृत्ति क० प्रवृत्ति । बालानां क० अज्ञानीनी । सुखशीलता क० सुखशीली आपणुं । प्रातिस्त्रोतसिकी क० साहमई पूरई चालवारूप । वृत्ति क० धर्मसंज्ञामूलप्रति । ज्ञानिनां ज्ञानवंतनई । परमं क० उत्कृष्ट उग्र मासक्षमणादि । तपः क० तप । ७ १० अत एव चतुर्ज्ञानी तीर्थंकर तद्भवसिद्धिगामी जाणता पणि तप आदरई छई । २ अर्थ : अज्ञानीखोनी संसारप्रवाह पाछण यासी खावती 'जणेण सद्धि होस्कामि' खेटले १. 1 कर्मनुं 2, 11 कर्मणां 4, 5, 7 कर्मणी । २. 1, 2, 4, 6, 11 तपाडवाथी; 3 तपवाथी; 5, 7 'तापनात् क० तपाडवाथी शब्दो नथी । ३. 1 'ते तप' शब्दो नथी; 2 'तप' शब्द नथी । ४. 1, 4, 5, 7 वांछित । ५. 1, 2, 4, 6, 7, 11 तपनुं 3 तपनो । ६. 2, 4, 5, 6, 7, 8, 9, 11 अज्ञाननी । ७. 1, 4, 5, 7 'उग्र' शब्द नथी । ८. 5, 7, 8 मासक्षमणादि; 3 मासक्षपणादि । ९. 4, 5, 6, 7, 8, 11 तद्भवसिद्धिगामी; 3 तद्भवसिद्धिगा । १०. 1 तद्भव.... आदरई छई' शब्दो नथी. 2 'चतुर्ज्ञानी.... आदरइ छइ' शब्दो नथी. Page #166 -------------------------------------------------------------------------- ________________ तपोष्टकम् કે “હું લોકોની સાથે હોઈશ' ઈત્યાદિ લક્ષણવાળી પ્રવાહાનુકૂળ પ્રવૃત્તિ તે સુખશાલિયાપણું છે. જ્ઞાનીઓની સામે પૂરે ચાલવારૂપ ધર્મસંજ્ઞામૂલક પ્રવૃત્તિ તે માસક્ષમણ આદિ ઉત્કૃષ્ટ તપ છે. એથી જ ચતુર્ગાની પુરુષ “તીર્થંકર પોતે તદ્ભવસિદ્ધિગામી (તેમાંથી અર્થાત્ તપમાંથી જન્મતી સિદ્ધિને પામનારા) છે” એમ જાણીને પણ તપ આદરે છે. ૨ धनार्थिनां यथा नास्ति शीततापादि दुःसहम् ।। तथा भवविरक्तानां तत्त्वज्ञानार्थिनामपि ।। ३ ।। बा०- धनार्थिनां क० धनना अर्थीनइं । यथा क० जिम । नास्ति क० नथी । शीततापादि क० ताढितापप्रमुख । दुःसहं क० दुखई खमाइं एहवं । तथा क० तिम। भवविरक्तानां क० संसारथी विरक्तनइं । तत्त्वज्ञानार्थिनामपि क० तत्त्वज्ञानना अर्थीनइं पणि शीततापादि कष्टसहनरूप तप दुःकर नथी । ३. અર્થ : જેમ ધનના અર્થીને ટાઢ, તાપ વગેરે દુઃસહ (એટલે દુઃખથી ખમાય એવું) નથી, તેમ સંસારથી વિરક્ત તત્ત્વજ્ઞાનના અર્થીને પણ શીતતાપાદિ કષ્ટ સહન કરવારૂપ તપ દુષ્કર નથી. ૩ सदुपायप्रवृत्तानामुपेयमधुरत्वतः । ज्ञानिनां नित्यमानंदवृद्धिरेव तपस्विनाम् ।। ४ ।। बाo- सदुपायप्रवृत्तानां क० भलई उपायई प्रवर्त्या तेहनइं । उपेय क० निरुपाधिकेच्छा विषय जे मोक्ष तेहD जे । मधुरत्व क० मीठापणुं तेहथी। ज्ञानिनां क० ज्ञानीनइं । नित्यं क० नित्यई ज वृद्धि होई । आनंदवृद्धिरेव क० आनंदनी वृद्धि हुई केहवानइं? तपस्विनां क० तपसीनइं तीव्र क्रियामांहि पणि मोक्षसाधनमनोरथिं आनंद ज होइं । ४ काव्यम:"रतेः समाधावरति: क्रियासु नात्यंततीव्रास्वपि योगिनां स्यात् । अनाकुला वह्निकणाशनेऽपि न किं सुधापानगुणाञ्चकोराः ।।" - 'वै२।२५५सता' १. 7 दुखें सहइं । २. 9 तिम ज । ३. 1 प्रवृr; 9 प्रवृत्या; 5, 7 प्रवर्तता । ४. 1, 4, 5, 6, 7, 8, 10 निरुपाधिकेच्छा; 3 निरुपाधिकेछा; 2 निरुपाधिके । ५. 1, 2, 4, 5, 7, 8, 9, 11 विषम; 6 विष । ६. 1, 4, 5, 7 मीठाईपणुं; 2 मोटापणुं । ७. 1 नित्ये ज आनंदवृद्धि होइ; 2, 4,5, 7 भां 'आनंदवृद्धि' क० आनंदनी वृद्धि हुई' शो ॥3॥ अव छ. । ८. 2, 6, 8, 9, 11 वह्निकणाशतेऽपि Page #167 -------------------------------------------------------------------------- ________________ १४६ ज्ञानसार અર્થ : અભિલા)ઉપાયમાં પ્રવૃત્ત થયેલા જ્ઞાનવંત તપસ્વીઓને નિરુપાધિક ઇચ્છાના વિષયરૂપ મોક્ષના સાધ્ય)ની મીઠાશથી નિત્ય આનંદની વૃદ્ધિ જ હોય છે. તીવ્ર (આકરી) ક્રિયામાં પણ મોક્ષના સાધનરૂપ મનોરથથી આનંદ જ હોય છે. ૪ 'वैशयस्यसता' भi ४९॥व्यु छ, “योगामाने समाधिमा रति-प्रीति डोवाथी અત્યંત તીવ્ર ક્રિયામાં પણ અરતિ-અપ્રીતિ થતી નથી. ચકોર પક્ષીઓ સુધાને પીવાના ગુણથી અગ્નિના કણને ખાવામાં પણ શું વ્યાકુલતારહિત હોતા નથી?” इत्थं च दुःखरूपत्वात् तपो व्यर्थमितीच्छताम् । बौद्धानां निहता बुद्धिर्बोद्धानंद परिक्षयात् ।। ५ ।।। बाo- इत्थं च क० पुनः इम ज' । दुःखरूपत्वात् क० दुःखभोगात्मक । तपः क० तप। व्यर्थ क० निष्फल ढोरना कष्टनी परिं । इतिइच्छतां क० इम वांछतानई । बौद्धानां क० बौद्धनी। निहता क० हणी। बुद्धि क० कल्पना-बुद्धि स्याथी? बौद्धानंदा(द)परिक्षयात् क० बुद्धिजनित जे अंतरंग' आनंद तेहनी धारा अखंड नथी [तेहथी] । ५ અર્થ : એ રીતે ઢોરના કષ્ટની જેમ દુઃખરૂપ હોવાથી તપ નિષ્ફળ છે એમ [સિદ્ધ કરવા] ઇચ્છતા બૌદ્ધોની બુદ્ધિ-કલ્પના કુંઠિત થયેલી (હણાયેલી) છે, કારણ કે તિપમાં] બુદ્ધિજનિત અંતરંગ આનંદની ધારા ખંડિત થતી નથી. ૫ यत्र ब्रह्म जिनार्चा च कषायाणां तथा हतिः ।। सानुबंधा जिनाज्ञा च तत्तपः शुद्धमिष्यते ।। ६ ।। बा०- यत्र क० जे तपमांहिं । ब्रह्म क० ब्रह्मचर्य वधइं । जिनार्चा क० जिहां भगवंतनी पूजा थाई । च पुनः । कषायाणां क० कषायना । तथा क० तिम। हति क० नाश होइं । सानुबंधा क० अनुबंधसहित । जिनाज्ञा क० वीतरागनी आज्ञा प्रवर्तई । च पुनः । तत्तप: क० ते तप । शुद्धमिष्यते क० शुद्ध वांछिई । ६ અર્થ : જે તપમાં બ્રહ્મચર્ય વધે છે, જ્યાં ભગવંતની પૂજા છે, કષાયનો નાશ છે અને અનુબંધસહિત વીતરાગની આજ્ઞા પ્રવર્તે છે તે તપ શુદ્ધ [માનવું] ઇષ્ટ છે. ૬ १. 1, 2 'ज' १०६ नथी । २. 6 दुखपणाथी । ३. 6 अंतरंग श०६ नथी. । ४. 1, 2, 4, 5, 6, 7, 11 हितः । ५. 2 शुद्धमिष्यति । ६. 1 'जिहां' नथी; 6 जेहां । ७. 2, 6 पछी 'तथा क. तिम' शो छ. । ८. 1, 2, 4, 5, 6, 7, 11 हित । ९. 2 भगवंतनी । १०. 2 पछी च पुनः शो छ.। ११. 1, 2, 4, 5, 7 वांछई; 9 वांछे छे Page #168 -------------------------------------------------------------------------- ________________ १४७ तपोष्टकम् तदेव हि तपः कार्यं दुनिं यत्र नो भवेत् ।। येन योगा न हीयंते क्षीयंते नेंद्रियाणि वा ।। ७ ।।। बा०- तदेव क० तेह ज । हि निश्चये । तप: क० तप । कार्यं क० करवो । दुर्थ्यानं क० मार्छ ध्यान । यत्र क० जिहां। नो भवेत् क० न थाइं । येन क० जेणई करी । योगा क० योग । न हीयंते क० हीन न पामइं । क्षीयंते क० क्षय पामइं । न क० नहीं । इंद्रियाणि क० इंद्रिय । वा अथवा । ७ गाथा - "सो उ तवो कायव्वो जेण मणो मंगुलं ण चिंतेइ । जेण ण इंद्रियहाणी जेण य जोगा न हायति ।।१।।" –याश અર્થ : નિશ્ચિત રીતે (ખરેખર) તે જ તપ કરવું કે જ્યાં માઠું ધ્યાન ન થાય, જેનાથી યોગો હીનતા ન પામે અથવા ઇંદ્રિયો ક્ષય ન પામે. ૭ ગાથા - “ જેથી મન માઠું ચિંતન ન કરે, જેથી ઇંદ્રિયોની હાનિ ન થાય અને યોગો ક્ષીણ ન થાય તે તપ કરવાયોગ્ય છે.” -'याश' मूलोत्तरगुणश्रेणिप्राज्यसाम्राज्यसिद्धये । बाह्यमाभ्यंतरं चेत्थं तपः कुर्यान्महामुनिः ।। ८ ।। तपोष्टकम् ।। ३१ ।। बा०- मूलोत्तरगुण क० मूलगुण उत्तरगुण तेहनी जे । श्रेणि' । प्राज्य क० घणुं जे । साम्राज्य क० प्रभुत्व तेहनी । सिद्धये क० सिद्धिनइं काजइं । बाह्यं क० बाहिरलुं । आभ्यंतरं क० अंतरंग । च पुनः । इत्थं क० इम । तपः क० तप प्रतिं । कुर्यात् क० करइं । महामुनिः क० महामुनीश्वर । ८ ए तपनु अष्टक पूरुं थयुं । ३१ અર્થ : મૂળગુણ અને ઉત્તરગુણની શ્રેણિ થકી ઘણાં સામ્રાજ્ય(એટલે કે પ્રભુત્વ)ની સિદ્ધિને માટે મહામુનીશ્વર એ પ્રમાણે બાહ્ય અને આત્યંતર તપ કરે. ૮ यो तपन भष्ट पूर थयु. ॥ ३१ ॥ १. 1 निश्चय; 5, 7 निश्चितं; 11 निश्चिये। २. 6, 9 Hi मा अवत२९१ नथी. । ३. 11 तपाष्टकं; 7 ए तपर्नु अष्टकं। ४. 6 मूलउत्तरगुण। ५. 1 ते जे श्रेणि; 9 तेहनी जो श्रेणि; 6 तेहनी जे श्रेणि तेणें करी। ६. 6 प्रभुत्व ठकुराई। ७. 2, 4, 5, 7, 9 सिद्धनें Page #169 -------------------------------------------------------------------------- ________________ १४८ ज्ञानसार ३२ सर्वनयाश्रयणाष्टकम् धावन्तोऽपि नया: सर्वे स्युर्भावे कृतविश्रमाः । चारित्रगुणलीन: स्यादिति सर्वनयाश्रितः ।। १ ।। बा०- धावंतोऽपि क० दोडता पणि । नया: क० नय नैगमादि । सर्वे क० सघला । स्युः क० थाइं । भावे क० भावमां । कृतविश्रमाः क० कर्या छई वीसामा जेणइं । चारित्र क० संयम तेहना । गुण जे वर्धमानपर्याय तेहनइ विषइं । लीन क० आसक्त। स्यात् क० थाइं । इति क० ए कारणइं । सर्वनयाश्रितः क० सर्वनयनई आश्रयो । १ गाथा“सव्वेसिपि नयाणं बहुविहवत्तव्वयं णिसामित्ता । तं सव्वणयविसुद्धं जं चरणगुणठ्ठिओ साहु" ।। - 'मनुयोगद्वार ५, २७७ અર્થ : પોતપોતાના મતનું સ્થાપન કરવામાં અગ્રેસર એવા બધા નૈગમાદિ સિાત] નયો ભાવવિશ્વમાં વિસામો કરનારા હોય છે. એ કારણે ચારિત્રના ગુણમાં લીન સાધુ સર્વ નયોનો આશ્રય લેનારો થાય. ૧ ગાથા - “બધા નયો પોતપોતાની બહુવિધ વક્તવ્યતા કહે છે. તેને સાંભળ્યા પછી સર્વગુણવિશુદ્ધ નયમાં સાધુ લીન થાય છે.” અનુયોગદ્વાર ૫, ૨૬૭ पृथगनया मिथः पक्षप्रतिपक्षकर्थिताः । समवृत्तिसुखास्वादी ज्ञानी सर्वनयाश्रितः ।। २ ।। बा०- पृथगनया क० जूजूआ सर्वनय ते । मिथ: क० माहोमांहिं । पक्षप्रतिपक्षमिव ('मिव' न १. 1, 4, 5, 7 दोडतो । २. 4, 5, 7 नयनेगमाहि; 6 नैगमादि नय; 11 नयनिगमादि। ३. 1 भावमांहिं; 6 सघला भावमां । ४. 1, 4, 5, 7, 11 को छै वीसमो; 2 कर्या छे वीसामो; 6 कह्यो छइ वीसामो । ५. 1 संयमना । ६. 1 सर्वनयाश्रित । ७. 7, 8 मां अवत२९॥ अधूरे छ.। ८. 4, 5, 7, 8 कर्थिनां Page #170 -------------------------------------------------------------------------- ________________ तपोष्टकम् १४९ हो ) क० वाद-प्रतिवाद तेणइं करी । कदर्थिता क० विडंबित छइं । समवृत्ति क० मध्यस्थपणुं तेहना। सुखनो । आस्वादी ज्ञानी क० ज्ञानवंत । सर्वनयनइं । आश्रित होइ । २ काव्यं “अन्योन्यपक्षप्रतिपक्षभावान् यथा परे मत्सरिण: प्रवादाः ।। नयानशेषानविशेषमिच्छन् न पक्षपाती समयस्तथा ते ।।१ ।।" अलिसिसर्वात मत्री', 'अन्ययोगव्यवछे द्वात्रिंशिst,' u. 30 અર્થ : જુદા જુદા સર્વ નય માંહોમાંહી (અંદરો અંદર) વાદ-પ્રતિવાદથી વિડંબિત (पारित, सीपात्र बनेस) छ. (५९) सभवृत्तिन। भेटले मध्यस्थ५९iनसुमनो આસ્વાદી (ચાખનાર, અનુભવનાર) જ્ઞાનવંત સર્વ નયને આશ્રિત હોય. ૨ પરસ્પર પક્ષ-પ્રતિપક્ષના સ્વરૂપથી અન્ય પ્રવાદો (હઠભર્યા વાદો) દ્વેષથી ભરેલા છે, પરંતુ સર્વ નયોને સમાનપણે ઇચ્છનાર તમારો સમય (સિદ્ધાંત) પક્ષપાતી નથી.” 'अन्ययोगव्यवछे द्वात्रिशि..', . 30 नाप्रमाणं प्रमाणं वा सर्वमप्यविशेषितम् । विशेषितं प्रमाणं स्यादिति सर्वनयज्ञता ।। ३ ।। बाo- नाप्रमाणं क० एकांति अप्रमाण नहीं । प्रमाणं क० प्रमाण एकांति नहीं ए जोडीइं। [वा क० अथवा] सर्वमपि क० सर्वइं वचन। अविशेषितं क० विशेषरहित जे माटिं अन्य समयस्स पणि सद्वचन विषय परिसोधई प्रमाण छई। उक्तं च - "तत्रापि न च द्वेषः कार्यविषयस्तु यत्नतो मृग्यः । तस्यापि न सद्वचनं सर्वं यत् प्रवचनादन्यत्" ('षोडश' १७, . १3) विशेषितं क० विषय-परिशोधक नययोजित । प्रमाणं स्यात् क० प्रमाण होइं ए उपलक्षण स्वसमयवचन पणि अननुयोगई विशेषित अप्रमाण होइं । १1 विडंबिडंत 5, 7 विडंबत । २. 6 आस्वादी चाखनार; 11 आस्वादा । ३. 6, 7, 8 भi मा अवत२१ नथी. 9 ॥ अवत२५। ५छ। 'इति वचनात्' शो छ. । ४. 1, 4, 5 सर्वनयज्ञाता । ५. 1 विरहित । ६. 1, 4, 5, 7, 11 भi | भवत२९। सही वय्ये छ; 2, 3, 8, 9 भi छटले छ; 6, 10 मां मा सवत२९। नथी. Page #171 -------------------------------------------------------------------------- ________________ १५० उक्तं च “अपरिच्छियसुयनिहस्स केवलमभिन्नसुत्तचारित्तस्स । सव्वुज्जमेण वि कयं अन्नाणतवे बहु पडई ।"" -‘ઉપદેશમાલા’, ગા. ૪૧૫ इति क० ए प्रकारइं । सर्वनयज्ञता क० सर्व नय जाणपणुं होई सर्व स्याद्वा एह ज कहई छ । ३ અર્થ : સર્વે વચનો (કે જે) વિશેષરહિત હોય તો તે એકાંતે (જાતે) અપ્રમાણ પણ નથી અથવા એકાંતે પ્રમાણ પણ નથી. અન્ય સિદ્ધાંતમાં (સમયમાં) પણ રહેલું સદચન તેના વિષયની કાળજીભરી તપાસથી (પરિશોધક) પ્રમાણ ઠરી શકે છે. ज्ञानसार કહ્યું છે,“ તેના વિષે (અન્ય શાસ્ત્રના વિષે) પણ દ્વેષ કરવા યોગ્ય નથી, પરંતુ તેના વિષયને પ્રયત્નથી વિચારવો. જે પ્રવચનથી ભિન્ન છે તેનું પણ બધું સચન નથી” “ષોડશક ૧૬, ગા ૧૩ વિશેષિત એટલે વિષયપરિશોધક નયથી યોજિત હોય તો તે પ્રમાણ છે. એ ઉપલક્ષણથી વિચારીએ તો સ્વસમય(સ્વસિદ્ધાંત)નું વચન પણ અનુયોગના અભાવથી (અર્થાત્ ચોક્કસ સંદર્ભજ્ઞાનના અભાવથી) વિશેષિત હોય તો તે અપ્રમાણ જ ગણાય. કહ્યું છે, “જેણે શ્રુત-સિદ્ધાંતનું રહસ્ય જાણ્યું નથી અને કેવળ સૂત્રના અક્ષરને અનુસરીને ચાલે છે, તેનું સર્વ ઉદ્યમ વડે પણ કરેલું ઘણું ક્રિયાનુષ્ઠાન અજ્ઞાન તપમાં આવે છે.” ‘ઉપદેશમાલા’, ગા. ૪૧૫ એ કારણે સર્વસ્યાદ્વાદયોજનાથી સર્વ નયોનું જાણપણું હોવું ઘટે, એ જ કહે છે.૩ लोके सर्वनयज्ञानां' ताटस्थ्यं वाऽप्यनुग्रहः । स्यात् पृथग्नयमूढानां स्मयार्तिर्वाऽतिविग्रहः ।। ४। ૨.1, 4, 5, 7, 11 માં “જેવજીમુાિળસુત્તરિસ્સ" આ પાઠ છે, બીજામાં નથી. 6 માં આ અવતરણ નથી. ॥ ૨. 1, 4, 5, 7 “તિ . . .....સ્વાદાયોનનાથી" એ લખાણ નથી. | રૂ. 1, 4, 5, 7 સર્વનયજ્ઞાનં। ૪. 1, 4, 5, 7 વાઽવ્યનુપ્રહ:; 3 વાઽષ્યનુપ્રદન્ Page #172 -------------------------------------------------------------------------- ________________ तपोष्टकम बा०- लोके क० लोकनई विषई । सर्वनयज्ञानां क; सर्व नयना जाणनइं । ताटस्थ्य क० तटस्थपणुं -समवृत्तिपणुं । वा अथवा । अपि समुच्चये । अनुग्रह(हः) क० व्यवहारदशाई उपकारबुद्धि । स्यात् क० हुइं । पृथगनयमूढानां क० जूइं जूई नयई मूढ थया तेहनइं । स्मयाति क० अहंकारनी पीडा । वा अथवा । अतिविग्रहः क० घणो क्लेश । ४ અર્થ : લોકના વિષે સર્વ નયના જાણનારને તટસ્થપણું એટલે કે સમવૃત્તિપણું અથવા વ્યવહારદશામાં ઉપકારબુદ્ધિ હોય અને જુદા જુદા નયમાં મૂઢ થયા હોય તેને અહંકારની પીડા અથવા ઘણો ક્લેશ હોય. ૪ श्रेयः सर्वनयज्ञानां विपुलं धर्मवादतः । शुष्कवादाद्विवादाञ्च परेषां तु विपर्ययः ।। ५ ।। बा०- श्रेयः क० कल्याण । सर्वनयज्ञानां क० सर्वनयना जाणनइं । विपुलं क० प्रचुर्। धर्मवादतः क० धर्मवादथी तत्त्वज्ञानार्थी पूछई, तत्त्वज्ञ कहें ते धर्मवाद । शुष्कवादात् क० सूकावादथी। विवादात् क० विवादथी । परेषां तु क० एकांत दृष्टीनइं । विपर्यय: क० अश्रेय ज होइं । ५ शुष्कवाद ते कहिइं जिहां कंठतालुशोष मात्र थाइ । विवाद ते जिहां परवादीना कार्यनी हाणि थाइं । ५ અર્થ સર્વનયના જાણનારનું, જેમાં તત્ત્વજ્ઞાનાર્થી પૂછે અને તત્ત્વજ્ઞ કહે તે ધર્મવાદથી પ્રચુર કલ્યાણ થાય છે. બીજા જે એકાંત દૃષ્ટિ છે તેમનું તો શુષ્કવાદ(સૂકાવાદ)થી અને વિવાદથી અકલ્યાણ જ થાય છે. શુષ્કવાદ તે કહીએ જેમાં કઠતાલુનો શોષમાત્ર થાય. વિવાદ એટલે જેનાથી પરવાદીના કાર્યની હાનિ થાય તે. ૫ प्रकाशितं जनानां यैर्मतं सर्वनयाश्रितम् । चित्ते परिणतं चेदं येषां तेभ्यो नमोनमः ।। ६ ।। बाo- प्रकाशितं क० प्रकाशित कर्यु । जनानां क० लोकनइं । यैः क० जेणइं पुरुषई। मतं क० प्रवचन । सर्वनयाश्रितं क० सर्व नयई आश्रित एतलइ स्याद्वादगर्भित । चित्ते क० १. 1 'तटस्थपणं' श६ नथी. । २. 1, 4, 5, 7, 11 बुद्धइ । ३. 1, 4, 5, 6, 7, 11 पीडा वा अथवा; 3 पीडा । ४. 1, 4, 5, 7 सर्वनयज्ञानं । ५. 1 तत्त्वज्ञानादि । ६. 1 कहै ते धर्म; 2 तत्त्व कहइं ते धर्मवाद। ७. 1, 2, 4, 5, 6, 7, 11 दृष्टीने तो । ८. 2, 11 परवादीना कार्यनी; 3 परवार्तानी कार्यनी। ९. 1, 4, 5, 6, 7, 8, 9, 11 कर्यु श०६ नथी 2 प्रकाशिउं । १०. 1 जेणिं पुरुषे । ११. 6 तेन पछी 'प्रवचन' श६ छ. Page #173 -------------------------------------------------------------------------- ________________ १५२ ज्ञानसार चित्तनई विषई । परिणतं क० परिणम्यउं । च पुनः । इदं क० ए सर्वनयाश्रित मतइं । येषां क० जेहनइं । तेभ्यः क० तेहनइं । नमोनमः क० नमस्कार वारंवार हो। ६ અર્થ : જે પુરુષોએ સર્વ નયોથી આશ્રિત એટલે સ્યાદ્વાદગર્ભિત પ્રવચન લોકોને (લોકો વચ્ચે) પ્રકાશિત કર્યું છે અને જેઓના ચિત્તને વિષે આ સર્વનયાશ્રિત મત પરિણમેલ છે તેઓને વારંવાર નમસ્કાર હો. ૬ निश्चये व्यवहारे च त्यक्त्वा ज्ञाने च कर्मणि । एकपाक्षिकविश्लेषमारूढाः शुद्धभूमिकाम् ।। ७ ।। (सूयना : सो. ७, ८ साथे वांयqा.) बा०- निश्चये क० निश्चयनयमांहिं । व्यवहारे क० व्यवहारनयमांहिं । च पुनः । त्यक्त्वा क० छांडीनइं । ज्ञाने क० ज्ञानपक्षमांहिं । च पुनः । कर्मणि क० क्रियापक्षनई विषई । एकपाक्षिकविश्लेषं क० एक पक्षगत जे भ्रमस्थान ते प्रसिद्ध प्रतिं । आरूढाः क० चढया । शुद्धभूमिकां क० ज्ञानपरिपाकरूप शुद्ध भूमि प्रति । ७ અર્થ : નિશ્ચયનયમાં અને વ્યવહારનયમાં તથા જ્ઞાનપક્ષમાં અને ક્રિયાપક્ષમાં, એકપક્ષગત જે ભ્રમસ્થાન છે તેને છોડીને, જ્ઞાનના પરિપાકરૂપ શુદ્ધ ભૂમિ ઉપર यता, ७ अमूढलक्षाः सर्वत्र पक्षपातविवर्जिताः। जयंति परमानंदमयाः सर्वनयाश्रयाः ।। ८ ।। सर्वनयाश्रयणाष्टकम् । ।।३२।। बा०- अमूढलक्षा: क० वेध्यं न भूलई एहवा । सर्वत्र क० सर्व भूमिकाई । पक्षपात क० कदाग्रह तेणइं । विवर्जिता क० रहित । जयंति क० सर्वोत्कर्षइं प्रवर्तई छइं । परमानंदमया परमानंदइं प्रचुर। सर्वनयाश्रयाः क० सघला नयाश्रय । ८ ए सर्वनयाश्रयणर्नु अष्टक, बत्रीसइं अष्टक संपूर्ण थयां । ।। ३२ ।। અર્થ : વેધ્ય (લક્ષ) ન ભૂલે એવા, સર્વ ભૂમિકામાં કદાગ્રહ(પક્ષપાત)રહિત, પરમાનંદથી પ્રચુર, સઘળો નયના આશ્રયભૂત (જ્ઞાની) સર્વોત્કર્ષથી પ્રવર્તે છે (જયવંતા વર્તે છે).૮ એ સર્વનયાશ્રયણનું અષ્ટક એટલે કે બત્રીસેય અષ્ટક સંપૂર્ણ થયા. ૫ ૩૨ || १. 1, 2, 4, 6, 11 तेहोनइ; 5, 7 तेहोने। २. 2 नमस्कार हुउ; 6 नमस्कार हो, वारंवार हो। ३. 1, 4, 5, 6, 7, 11 वेध्य; 3 वेध । ४. 1 कदाग्रहइंरहित । ५. 1, 4, 5, 6, 7, 11 सर्वोत्कर्षई प्रवर्तइ; 3 सर्वोत्कर्ष। ६. 6 सर्वनयाश्रयनुं । ७. 1 एटलइ बत्रीसमुं Page #174 -------------------------------------------------------------------------- ________________ चूलिका १५३ चूलिका हवई चूलिका । पूर्णो मग्न: स्थिरोऽमोहो ज्ञानी शांतो जितेंद्रियः । त्यागी क्रियापरस्तृप्तो निर्लेपो निःस्पृहो मुनिः ।। १ ।। (सूचना : <ो. १थी ४ साथे पांयवा.) बा०- पूर्ण क० पूरो १ अतएव । मग्नः क० ज्ञानमग्न उपरि प्लवमान नहीं २ अतएव। स्थिरः क० योग स्थिरतावंत ३ अतएव । अमोह क० मोहरहित ४ अतएव । ज्ञानी क० तत्त्वज्ञ': ५ अतएव । शांत: क० उपशमवंत ६ अतएव। जितेंद्रियः क० इंद्रिय जीत्यां छे जेणे एहवो ७ अतएव । त्यागी ५“बांधवधनेंद्रियसुखत्यागात् त्यक्तभयविग्रह: साधुः । त्यक्तात्मा निग्रंथः त्यक्ताहंकारममकारः।।" - 'प्रशभति', u. १७3 इत्यक्त लक्षण ८ अतएव । क्रियापर: क० वचन-क्रियोत्तीर्ण असंगक्रियानिष्ठ ९ अतएव। तृप्तः क० आत्मसंतुष्ट १० अतएव । निर्लेप: क० लेपरहित ११ अतएव । निःस्पृहः क० स्पृहारहित १२ अतएव । मुनिः क० भाव मौनवंत १३ अतएव । १ હવે ચૂલિકા. અર્થ : પૂર્ણ એટલે પૂરો (૧) એથી, મગ્ન એટલે જ્ઞાનમાં મગ્ન, ઉપર ઉપર તરતો नहि (२) मेथी, स्थिर भेटवे योग स्थिरतात (3) मेथी, समोर गेटवे मोडरित (४) मेथी, शनी भेटले. तत्त्वश. (५) मेथी, शांत भेटले 6५शमवंत. (७) मेथी, १. 2, 4, 5, 7, 11 मां १ थी 3२ नं१२ नथी; 1, 9 मां अधा छे. । २. 1, 4, 5, 7, 11 उपरि प्लवमान नहि; 3 उपिर वमा नहीं; 6 माशो नथी; 8 उरे वमा नही । ३. 2, 6 तत्त्वज्ञानी; 9 तत्त्वज्ञना पो उपशमवंत । ४. 1 इंद्री जीत्या छै; 11 इंद्री जीत्यां छै जेयाइं एहवो; 2, 4, 5 इंद्री जीत्यां छई जेणइ एहवो; 6 माशो नथी. । ५. 6 भi मा अवत२९। नथी. Page #175 -------------------------------------------------------------------------- ________________ १५४ ज्ञानसार भितेंद्रिय खेटसे भेलो इंद्रियोने कती छे खेवो (७) मेथी, त्यागी "बांधव, धन खने ઇંદ્રિયોના સુખનો ત્યાગ કરવાથી જેમણે ભય અને સંઘર્ષનો ત્યાગ કર્યો તેવા, ત્યાગી તથા અહંકા૨-મમકારનો ત્યાગ કરેલો એવા સાધુ નિગ્રંથ છે.” એમ કહેલા લક્ષણથી યુક્ત (८) मेथी, डियापरः भेटले (शास्त्रना) वयन अनुसार डियाथी उत्तीर्ण वर्धने असंगडियानिष्ठ (ए) मेथी, तृप्त भेटते आत्मसंतुष्ट (१०) मेथी, निर्लेप खेटले सेपरहित (११) मेथी, निःस्पृह खेटले स्पृहारहित ( १२ ) मेथी, मुनि खेटले भावभौनवंत ( 13 ) मेथी, १ विद्याविवेकसंपन्नो मध्यस्थो भयवर्जितः । अनात्मशंसकस्तत्त्वदृष्टिः सर्वसमृद्धिमान् ।। २ || बा० - विद्या संपन्न १४ अतएव । विवेक संपन्न १५ अतएव । मध्यस्थ: १६ अतएव । भयवर्जितः क० सर्व भयरहित १७ अतएव । अनात्मशंसकः क० आत्मश्लाधा न करई एहवो, अकीर्तिभयाभाव भावना एहवी' भावी छें जे पणि आत्मश्लाधा न करई १८ अतएव । तत्त्वदृष्टिः क० परमार्थदृष्टी छइं १९ अतएव । सर्वसमृद्धिमान क० घटमां प्रगटी छइं सर्व ऋद्धि जेहनइं एहवो २० । सर्वसमृद्धि थिरतानई ज अर्थई । २ अर्थ : विद्यासंपन्न (१४) मेथी, विवेऽसंपन्न ( 14 ) मेथी, मध्यस्थ ( १७ ) मेथी, ભયવર્જિત એટલે સર્વ ભયરહિત (૧૭) એથી, અનાત્મશંસક એટલે આત્મશ્લાધા ન કરે એવો, અકીર્તિ અને ભયના અભાવની ભાવના એવી ભાવી છે કે જે વાંછનાર पए। आत्मश्लाघा न ९२ (१८) मेथी, तत्त्वदृष्टि भेटले परमार्थदृष्टियुक्त (१८) मेथी, સર્વસમૃદ્ધિમાન એટલે જેના ઘટમાં સર્વ ઋદ્ધિ પ્રગટી છે એવો (૨૦) સર્વ સમૃદ્ધિની સ્થિરતાને જ અર્થે ૨ ध्याता कर्मविपाकानामुद्विग्नो भववारिधेः । लोकसंज्ञाविनिर्मुक्तः शास्त्रदृग् निःपरिग्रहः ।। ३ ।। बा०- ध्याता कर्मविपाकानां क० कर्मविपाकनो ध्यानार २१ अतएव । व्यवहारदश । उद्विग्नो भववारिधेः क० संसारसमुद्रथी भयभ्रांत २२ अतएव सिद्ध निवेद गुणई । लोकसंज्ञाविनिर्मुक्तः क० लोकसंज्ञाथी छूटो २३ अतएव । लोकोत्तरमार्ग प्राप्त छतो । शास्त्रमांहिं' दृष्टि छई जेहनी एहवो २४ अतएव । निःपरिग्रहः क० द्रव्य, भाव-परिग्रहरहित २५ अतएव । सिद्धनिः परिग्रहगुण पणई । ३ ९. 2, 11 भावना एहवी; 3 भावता एहवी 1, 4, 5, 7 भावना एहवा । २. 6 मां "एहवो अकीर्तिभयाभाव... आत्मश्लाघा न करई" खेट बजाए नथी । ३. 1, 2, 4, 5, 6, 7, 11 घटमांहिं; । ४. 8 समृद्धि । ५. 8 सिद्धतानें ज । ६. 1, 2, 4, 5, 6, 7, 11 अतएव व्यवहारदशाई; 3 अतएव दशाई व्यवहारदशाइं । ७. 2, 9, 11 सिद्धि निर्वेदगुणई; । ८. 1, 2, 4, 5, 6 शास्त्रमात्र Page #176 -------------------------------------------------------------------------- ________________ १५५ चूलिका અર્થ : કર્મવિપાકનો ધ્યાના૨ (૨૧) એથી, વ્યવહારદશાએ સંસારસમુદ્રથી ભયભ્રાંત (२२) मेथी, सिद्ध थयेला निर्वेध गुएरो सोऽसंज्ञाथी छूटो (२३) मेथी, सोडोत्तरमार्ग પ્રાપ્ત થવાથી જેની શાસ્ત્રમાં દૃષ્ટિ છે એવો (૨૪) એથી, નિષ્પરિગ્રહ એટલે દ્રવ્ય, ભાવ-પરિગ્રહરહિત હોય એવો (૨૫) એથી,સિદ્ધ થયેલા નિષ્પરિગ્રહ ગુણની અવસ્થાથી ૩ शुद्धानुभववान् योगी नियागप्रतिपत्तिमान् । भावार्चाध्यानतपसां भूमिः सर्वनयाश्रयः ।। ४ ।। बा०- शुद्धानुभववान् क० शुद्ध अनुभववंत २६ अतएव । योगी क० भावयोगसंपन्न २७ अतएव । नियागप्रतिपत्तिमान् क० नियाग मोक्ष प्रतिं पडिवजिउ २८ अतएव । भावार्चा क० भावपूजा तेहनी भूमि क० थान २९ तथा । ध्यान नी भूमि ३० तथा शुद्ध तपनी भूमि ३१ तथा [सर्वनयाश्रयः क०] सर्व विशुद्धि द्वारई सर्व नयनो आश्रय ३२ । ४ अर्थ : शुद्ध अनुभववंत (२५) मेथी, योगी भेटले लावयोग संपन्न (२७) मेथी, નિયાગ એટલે મોક્ષ તરફ આગળ વધેલો (મોક્ષાભિમુખ) (૨૮) એથી, ભાવપૂજાની भूमि सेटले स्थान (२८) तथा ध्याननी भूमि ( 30 ) तथा शुद्ध तपनी भूमि (३१) તથા સર્વ વિશુદ્ધિ દ્વારા સર્વ નયનો આશ્રય કરનાર (૩૨) હોય. ૪ स्पष्टं निष्टंकितं तत्वमष्टकैः प्रतिपन्नवान् । मुनिर्महोदयं ज्ञानसारं समधिगछति ।। ५ ।। बा०- स्पष्टं क० प्रगट । निष्टंकितं क० निर्धारिडं । तत्त्व क० तत्त्व प्रति । अष्टकैः क० बत्रीस अष्टके। प्रतिपन्नवान् क० पडिवजतो हुओ, जे । मुनिः क० साधु । महोदयं क० महा उदय छई जेहथी एहवो जे । ज्ञानसार ते प्रतिं । समधिगच्छति क० पामई । ५ ज्ञानसार ते शुद्ध चारित्र तथा परं मुक्ति । उक्तं च “सामाइअमाइअं सुअनाणं जाव बिंदुसाराओ । तस्स वि सारो चरणं सारो चरणस्स निव्वाणम् ।" १ -'सम्मतितर्ड' १. 1, 4, 5, 7 'शुद्ध' शब्द नथी । २. 4, 5, 7 भावयोगे संपन्न; 10 भावयोगिसंपन्न । ३. 1 नियाग प्रति पवजिउ 2 नियाग प्रति पडिवजिउ; 6 नियाग क. मोक्ष पडिवजि । 4, 5, 7 नियाग प्रति पडवाजेउ; 11 नियाग मोक्ष प्रतिं पडवजिउं । ४. 1 वारइ । ५. 1, 4, 5, 7 समाधिगच्छति । ६. 1, 2, 4, 5, 6, 7, 11 पडवजतो; 8 पडीवजतो । ७ 1, 2, 4, 5, 7 परम; 6 पर Page #177 -------------------------------------------------------------------------- ________________ १५६ ज्ञानसार अर्थ : मत्रीस अष्टो 43 प्रगट (स्पष्ट) निधरित (निश्चित ४२८1) तत्वने પામી ચૂકેલ સાધુ, જેનાથી મહા ઉદય થાય છે એવા જ્ઞાનસારને એટલે કે શુદ્ધ ચારિત્ર તથા પરમ મુક્તિને પામે છે. પણ युं छे , “सामायिथी भांडीने यौहमा पूर्व विंसार' सुधा श्रुतशान छ, તેનો સાર ચારિત્ર છે અને ચારિત્રનો સાર નિર્વાણ છે.” हिवइं सद्यःफलजातीय मुक्तिरूप देखाडइं छइं । निर्विकारं निराबाधं ज्ञानसारमुपेयुषाम् । विनिवृत्तपराशानां मोक्षोऽत्रैव महात्मनाम् ।। ६ ।। बा०- निर्विकारं क० विकाररहित । निराबाधं क० बाधारहित । ज्ञानसारं क० एहवा ज्ञानसार प्रतिं । उपेयुषां क० पामता हुआ तेहोनइं । विनिवृत्तपराशानां क० निवर्ती छई पर आशा जेहोनी । मोक्ष क० बंधनिवृत्ति । अत्रैव इह भवि ज । महात्मनाम् क० मोटो आत्मा छई जेहोनो तेहोनई । ६ અર્થ : હવે તત્કાળ ફળરૂપ પ્રકારવાળી (સદ્ય ફલજાતીય) મુક્તિનું રૂપ દેખાડે છે: વિકારરહિત, બાધારહિત એવા જ્ઞાનસારને પામતા અને જેની પર (બાહ્ય) વસ્તુની આશા નિવૃત્ત થઈ છે તેવા મહાત્માઓને આ જ ભવમાં બંધની નિવૃત્તિરૂપ મોક્ષ છે.’ चित्तमार्दीकृतं ज्ञानसारसारस्वतोर्मिभिः । नाप्नोति तीव्रमोहाग्निप्लोषशोषकदर्थनाम ।। ७ ।। बा०- चित्त क० मन । आर्टीकृतं क० आई करिउं, केणे ? ज्ञान, जे । सार ते रूप जे । सारस्वतोमिभिः क० सरस्वतीना कल्लोल तेणे करी । नाप्नोति क० न पामइं । तीव्र क० आकरो जे । मोहाग्नि क० मोहरूप जे अग्नि के वे(व)ह्निः तेहनो । प्लोषशोष क० बालवानो शोष' तेहनी । कदर्थना क० पीडा ते प्रति न पामइं२० । ७ १. 1, 4, 5, 7, 11 ज्ञानसारमुपेयिषां । २. 2 बाधारहित; 3 अबाधारहित । ३. 1, 4, 5, 7, 11 निविर्ती; 2, 6 निवर्ती; 8, 9 निवृत्ति; 3 निवृत्ती । ४. 2, 4, 5, 8, 9, 11 मोटा । ५. 1, 4, 5, 6, 7, 8 तेहोनइं; 3 तेहोइंनइं; 2 तेहनइं; 9 तेहोने । ६. 1, 4, 5, 6, 7, 11 प्लोषशोषकदर्थनाम्; 8 श्लेषशोककदर्थनाम: 3 श्लेषशोषकदर्थनाम् । ७. 1 कल्लोलइ करी; 2, 6 कल्लोल तेणई करी । ८. 1 आकरो मोहरूप अग्निनो; 6 आकरो मोहरूप वह्नि; 2 आकरो मोहरूप श्लेष क. आश्लेष; 4, 5, 7 'वह्नि' श६ नथी. | ९. 1 प्लोष कहतां दाहनुं शोषवू; 2 श्लेष क. आश्लेष। शोष क. शोषावQ; 4, 5, 7 प्लोषशोष क. दाहनुं शोषवू । १०. 1, 5, 7 पीडा प्रतिं न पामइं; 2 पीडा तेहनइं; 6 पीडा ते प्रति Page #178 -------------------------------------------------------------------------- ________________ चूलिका १५७ અર્થ : જ્ઞાનના સારરૂપ સરસ્વતીના કલ્લોલોએ કરી આર્ટ કરાયેલ મન આકરા મોહરૂપ અગ્નિથી થતા દાહના શોષની પીડાને પામતું નથી. ૭ अचिंत्या कापि साधूनां ज्ञानसारगरिष्ठता । गतिर्ययोर्ध्वमेव स्यादधःपात: कदापि न ।। ८ ।। बा०- अचिंत्या क० न चितवी शकीइं एहवी' । कापि क० कोइक । साधूनां क० साधुनी। ज्ञानसागर(सार)गरिष्ठता क० ज्ञानसारनी गुरुआई । गति क० गति । यया क० जेणीइं गुरुताई । उर्ध्वमेव क० उंची ज । स्यात् क० होइं । अध:पात क० हेतुं पडवू । कदापि न क० कहीइं न होइं। ___ अकरणनियमथी बीजी गुरुताईई ऊर्धगति न होइं, अधोगति होइं, ते माटई ज्ञानगुरुता अचिंत्य कही । ८ અર્થ : સાધુની જ્ઞાનસારજન્ય ગુરુતા (ગૌરવ, મહત્ત્વ) કંઈક ન ચિંતવી શકીએ એવી છે – એવી ગુરુતા કે જેનાથી ઊંચી જ ગતિ હોય, હેઠા પડવું ક્યારેય ન હોય. અકરણ નિયમથી, બીજી ગુરુતાથી ઊર્ધ્વગતિ ન હોય, અધોગતિ હોય. તે માટે ज्ञानगुरुता 'मर्थित्य' 381. ८ क्लेशक्षयो हि मंडूकचूर्णतुल्यः क्रियाकृतः । दग्धतचूर्णसदृशो ज्ञानसारकृतः पुनः ।। ९ ।। बाo- क्लेशक्षय: क० क्लेशनो नाश । हि निश्चितं । मंडूकचूर्णतुल्यः क० डेडकाना चूर्ण सरिखो, जिम मंडूकचूर्ण मेघवृष्टिं फिरी मंडूक निपाइंतिम क्रियाथी क्लेश नाठो"ते कारणयोगनई फिरी पइंदा थाइं । क्रियाकृतः क्रियानो कर्यो । दग्ध क० बाल्युं जे । तचूर्ण क० मंडूकचूर्ण तेणइं। सदृश क० सरिखो । ज्ञानसारकृतः क० ज्ञानसारइं शुद्ध क्षयोपशम भावई कर्यो । पुन: क० वली। जिम दग्धमंडूकचूर्ण वृष्टि शतिं फरी मंडूक न करइं, तिम ज्ञानदग्ध कर्म फरी न पालवइं ए भावः। ९ १. 1, 2, 4, 5, 6, 7, 8, 9, 11 क्वापि; 3, 10 कापि। २. 1 स्यादध:पतिः। ३. 1, 2, 8, 9, 11 न चितवी सकीइं एहवा; 6 चितंवी सकीइं नहीं एहवी; 4, 5, 7 न चिंतवा सकीइ एहवा। ४. 1, 2, 4, 5, 7 'गुरुताई' २०६ नथी । ५. 2 हेठठं पडवउं । ६. 1, 2, 4, 5, 7 'बीजी गुरुताइ उगति ज हो ते माटई'। ७. 8 भां मा बीटी 'ज्ञानसारगरिष्ठता' पासे छ; 9 भां मालीटी 'क्वापि' पासे छे. 11 Hi मा सीटी नवमा सो पासे छे भने छत 'ज्ञानगुरुता अचिंत्य कही' शो नथी.। ८. 1 हि निश्चय । ९. 2, 6 मेघदृष्टिं । १०. 2, 4, 5, 6, 7, 11 मंडूक निपाई; 1 मेडूंक निपाइति 3, 8 मंडूकर्म पाइ; 9 मंडूकने तपाइ; 10 मंडूकने निपाइं । ११. 1, 9 नाठा । १२. 2, 4, 5, 7, 9 दृष्टि । १३. 2 दग्ध Page #179 -------------------------------------------------------------------------- ________________ ज्ञानसार १५८ અર્થ : ક્રિયાથી કરેલો (ક્રિયાનો કર્યો) ક્લેશનો નાશ નિશ્ચિત રીતે દેડકાનાં ચૂર્ણ સરખો છે. જેમ દેડકાનું ચૂર્ણ મેઘની વૃષ્ટિ થતા ફરીથી દેડકાને પેદા કરે તેમ ક્રિયાથી નાસેલો (દૂર ખસેલો) ક્લેશ કારણયોગે ફરી પેદા થાય, પણ જ્ઞાનસારથી એટલે શુદ્ધ ક્ષયોપશમ ભાવથી કરેલો (ક્લેશનો નાશ) બાળેલા દેડકાના ચૂર્ણ જેવો છે. જેમ બાળેલું દેડકાનું ચૂર્ણ સેંકડો વરસાદ પડે તો પણ ફરીથી દેડકા પેદા ન કરે, તેમ જ્ઞાનદગ્ધ કર્મ ફરીથી ન પોષાય (ન ભોગવવા પડે) એ ભાવ. ૯ ज्ञानपूतां परेऽप्याहुः क्रियां हेमघटोपमाम् । युक्तं तदपि तद्भावं न यद्भग्नापि सोज्झति ।। १० ।। बा०- ज्ञानपूतां क० ज्ञानइं करी पवित्र एहवी । परेऽपि क० सौगतादि पणि । आहुः क० कहई छई । क्रियां क० क्रिया प्रतिं । हेमघटोपमां क० सौवर्ण घट सरिखी। युक्तं क० घटमानं । तदपि क० ते परवचन पणि । तद्भावं क० ते क्रियाना भाव प्रति । न क० नहीं । यत् क० जे । भग्नापि क० पतित पणि । सोज्झति क० ते क्रिया छांडई छई । जे माटि ‘बंधेण न वोलइ कयावि' इति वचनात्। संज्ञाक्रियाथी बंध टल्यो ते फिरी न होई । १० અર્થ : સૌગત (બુદ્ધ) આદિ પણ જ્ઞાન કરીને પવિત્ર એવી ક્રિયાને સુવર્ણના ઘટ જેવી કહે છે, તે પરવચન પણ યુક્ત છે, કારણ કે તે પતિત થાય (ભગ્ન થાય) તો પણ ક્રિયાના ભાવને છોડતી નથી. સુવર્ણઘટ ભાંગે તો પણ સુવર્ણ ન જાય એવી જ્ઞાનપૂર્વકની ક્રિયા જાણવી. _ 'बंधेण न वोलइ कयावि' मेंटले " 43 अंत: डोटtsोटी सा५मने मोजा જતો નથી” એ વચનથી સંજ્ઞાક્રિયાથી બંધ ટળ્યો તે ફરી ન હોય ૧૦ क्रियाशून्यं च यद्ज्ञानं ज्ञानशून्या च यत् क्रिया । अनयोरंतरं ज्ञेयं भानुखद्योतयोरिव ।। ११ ।। १. 2 एहवा; 8 केहवी; 9 कहेवी; 11 एहवो । २. 1, 6 सौगतादिक । ३. 1 घडा सरिखी; 2 घट शरीखा; 4, 5, 7 घटि सिरिखा; 11 घट सिरिखी; 6 मां घट सिरिखी पछी मा अमाए। वाध्य छ : "सुवर्ण घट भंगइ पणि सुवर्ण न जाइं एहवी ज्ञानपूर्व क्रिया जाणवी"। ४. 4, 5, 7, 9 घटमां । ५. 1, 4, 5, 7 'तद्भावं क. ते क्रियाना भाव प्रति' शो नथी. । ६. 1 सोज्झति क. जिम दग्ध मडूं०; 2, 8 सोज्झति क. ते क्रिया छांडे छ। ७. 1, 4, 5, 6, 7 मां 'जे माटिं बंधेण... न होइ।' से वाध्य नथी. । ८. 1.4, 5, 6, 7, 11 यत् क्रिया; 3 या क्रियाः 8 या क्रीया Page #180 -------------------------------------------------------------------------- ________________ चूलिका बा०- क्रियाशून्यं क० क्रियारहित। च पुनः। यद्ज्ञानं क० जे ज्ञान। ज्ञानशून्या क० ज्ञानरहित । च पुनः । यत् क्रिया क० जे क्रिया । अनयोः क० ए बेनुं । अंतरं क० आंतरं। ज्ञेयं क० जाणवू । भानुखद्योतयोरिव क० सूर्य अनइ खजूआनी परिं ।। सूर्यनी परि क्रियाशून्य ज्ञान महाप्रकाश, खजूआनी परि ज्ञानशून्य क्रिया अल्पप्रकाश। ११ અર્થ : ક્રિયારહિત જે જ્ઞાન અને જ્ઞાનરહિત જે ક્રિયા એ બંનેનું અંતર સૂર્ય અને ખજુઆની જેમ જાણવું. સૂર્યની જેમ ક્રિયાશૂન્ય જ્ઞાન મહાપ્રકાશવાળું છે અને ખજૂઆની જેમ જ્ઞાનશૂન્ય ક્રિયા અલ્પપ્રકાશયુક્ત છે. ૧૧ चारित्रं विरति: पूर्णा ज्ञानस्योत्कर्ष एव हि ।। ज्ञानाद्वैतनये दृष्टिया तद्योगसिद्धये ।। १२ ।। बा०- चारित्रं क० चारित्र । विरतिः पूर्णा क० पूर्ण विरति ते । ज्ञानस्य क० ज्ञाननो जे । उत्कर्ष एव क० अतिशय ज । हि निश्चितं । ज्ञानाद्वैतनये क० केवल ज्ञाननयई । दृष्टिः क० नजरिं । देया क० देवी । तत् क० ते कारणथी । योगसिद्धये क० योगनी सिद्धिनई काजि।१२ અર્થ : પૂર્ણ વિરતિરૂપ ચારિત્ર નિશ્ચિત રીતે જ્ઞાનનો ઉત્કર્ષ (અતિશય) જ છે, તે કારણથી યોગની સિદ્ધિના કાજે કેવળ જ્ઞાનનયમાં જ દૃષ્ટિ દેવી. ૧૨ सिद्धिं सिद्धपुरे पुरंदरपुरस्पर्धावहे लब्धवाम्श्चिद्दीपोऽयमुदारसारमहसा दीपोत्सवे पर्वणि । एतद्भावनभावपावनमनश्चंचञ्चमत्कारिणाम् । तैस्तैर्दीपशतैः सुनिश्चयमतैर्नित्योऽस्तु दीपोत्सवः ।।१३।। बाo- सिद्धिं क० सिद्धि प्रतिं । सिद्धपुरे क० सिद्धपुर नगरई। सिद्धपुर केहQ छइं? पुरंदरपुरस्पर्धावहे क० इंद्रना नगरस्युं स्पर्धा मांडई एहवं तिहां । लब्धवान् क० पामतो हुओ। चिद्दीपोऽयं क० ए ग्रंथरूप ज्ञाननो दीवो । उदारसारमहसा क० स्फार मनोहर तेजई उपलक्षित। १. 2 च पुनः; 3 भय नथी । २. 1, 2 सूर्य परिं। ३. 4, 5, 7, 11 दृष्टिदेया । ४ 1, 2, 4, 5, 6, 7, 11 पूरी । ५. 1, 2, 4, 5, 6, 7 ज्ञाननो ज । ६. 1 निश्चय । ७. 11 केवलज्ञाननें । ८. 4, 5, 8, 9, 11 देवा । ९. 1 योगसिद्धिनइं । १०. 4, 5, 7 'मन' श०६ नथी. । ११. 4, 5, 6, 7, 11...... चमत्कारिणं । १२. 1, 2, 4, 5, 7, 8, 11 सिद्ध । १३. 2 सिद्धनगरई Page #181 -------------------------------------------------------------------------- ________________ ज्ञानसार १६० दीपोत्सवे पर्वणि क० दीवाली दिन पर्वनइं विषई। एतद्भावन क० ए ग्रंथनी जे चर्वणा तेहना। भाव जे रहस्य तेणई । पावन क० पवित्र जे । मन क० चित्त तिहां । चंचत् क० चमत्कार ते वंतनई। तै: तैः क० तेणे तेणे । दीपशतैः क० दीवानइं सइंगमे। सुनिश्चयमतैः क० भला निश्चयनयनें मते । नित्योऽस्तु क० नित्य थाउं । दीपोत्सव: क० भावदीवाली महोत्सव । १३ અર્થ : વિકસિત (સ્કાર) મનોહર તેજયુક્ત આ ગ્રંથરૂપ જ્ઞાનનો દીવો ઇંદ્રના નગરની સ્પર્ધા માંડી હોય તેવા સિદ્ધપુર નગરમાં દિવાળીના પર્વના દિવસે પૂર્ણ થયો (સિદ્ધિ પામ્યો). એ ગ્રંથની ચર્વણા એટલે કે ભાવનાના રહસ્યથી પવિત્ર થયેલા ચિત્ત (મન)માં થતા તે તે ભલા નિશ્ચયનયરૂપ સેંકડો દીવાઓ સાથે ચમત્કારવંત જીવોને નિત્ય ભાવદિવાળીનો મહોત્સવ થાવ. ૧૩ केषांचिद्विषयज्वरातुरमहो चित्तं परेषां विषावेगोदर्ककुतर्कमूर्छितमथान्येषां कुवैराग्यतः । लग्नालर्कमबोधकूपपतितं चास्ते परेषामपि, स्तोकानां तु विकारभाररहितं तद्ज्ञानसाराश्रितम् ।। १४ ।। बा०- केषांचित् क० केतलाएकनुं । विषयज्वरातुरं क० विषयरूप तावई आतुर छइं । अहो आश्चर्ये । चित्तं क० मन । परेषां क० परनुं । विषावेग क० विषनी त्वरा ते सरखो। उदर्क क० तत्काल फल छई जेहनुं एहवो जे । कुतर्क क० कुविचार तेणई करी । मूर्छितं क० मूर्छिउँ चितनइं । अथ अनंतर । अन्येषां क० अन्यनुं । कुवैराग्यत: क० दुःखगर्भ-मोहगर्भ वैराग्यथी । लग्नालर्क क० लागो छइं हडकायो कुतरो जेहनइं एहवं, कालांतरइ जेहनो माठो विपाक थाइं। अबोधकूपपतितं क० अज्ञानरूप कुआमांहिं पडिउं । च पुनः। आस्ते छइ । परेषामपि क० परर्नु पणि । स्तोकानां तु क० थोडा- तो। विकारभाररहितं क० विकारनइं भारइं रहित। तत् क० ते चित्त छइं । ज्ञानसाराश्रितम् क० ज्ञानसार प्रतिं आश्रित । १४ અર્થ : અહો ! કેટલાકનું મન વિષયરૂપ તાવથી આતુર (પીડિત) છે; બીજાનું (मन) विषना जावे। (त्व२१) स२ सने हेर्नु त ३१ छ वा कुतई (दुविया२) વડે મૂર્શિત થયેલું છે; વળી અન્યનું (મન) કુવૈરાગ્ય એટલે દુઃખગર્ભિત તથા મોહ १. 1 चमत्कारवंतनइ; 2 चमत्कारनइं विषई। २. 8 चित्तं क. चीत्त । ३. 1 एहवई कुतर्कइ मूच्छित छई। ४. 2 चित्त छ; 4, 5, 7 चित्त छइ; 1 'चित्त' श०६ नथी । ५. 9 जेहनो मोटो विपाक थाइं; 1 तेहनइ माठो ('विपाक थाई' शहो नथी) । ६. 1, 4, 5 आश्रित प्रति; 6 प्रति आश्रयु Page #182 -------------------------------------------------------------------------- ________________ चूलिका १६१ ગર્ભિત વૈરાગ્યને લીધે, જેને હડકાયો કૂતરો કરડ્યો છે એવું એટલે કે કાળાંતરે જેનો માઠો વિપાક થાય એવું છે, બીજાઓનું (મન) પણ અજ્ઞાનરૂપ કૂવામાં પડેલું છે, પરંતુ વિકારના ભારથી રહિત એવું થોડાકનું મન જ્ઞાનસારને આશ્રયે રહેલું છે. ૧૪ जातोद्रेकविवेकतोरणततो धावल्यमातन्वते हृद्रोहेसमयोचितः प्रसरति स्फीतश्च गीतध्वनिः । पूर्णानंदघनस्यं किं सहजया तद्भाग्यभंग्याऽभव चैतदग्रंथमिषात् करग्रहमहश्चित्रं चरित्रश्रियः ।। १५ ।। बा०- जात: क० थइ छई । उद्रेकविवेक क० आधिक्यइं विवेक ते रूप । तोरणततौ क० तोरणमाला जिहां । धावल्यं क० धवलपणुं । आतन्वते क० करइं छइं । हृद्गेहे क० हृदयरूपीआ घरमां तथा । समयोचितः क० अवसरोचित । प्रसरति क० प्रसरइं छइ । स्फीत: क० वधतो। च क० पुनः । गीतध्वनिः क० गीत शब्द हृद्यपद्यपरावर्तनारूप। पूर्ण क० संपूर्ण जे । आनंदप्रमोद तेणइं । धन क० व्याप्त जे सम्यग्दर्शन शुद्धात्मा तेहनइं । किं क० स्युं । सहजया क० स्वभावसिद्धइं । तत् क० ते कारणथी । भाग्यभंग्या क० भाग्यरचनाइं । अभवत् क० हुउं । न क० नहीं । एतद्ग्रंथमिषात् क० ए ग्रंथना मिशथी । करग्रहमहः क० पाणिग्रहण-महोत्सव। चित्रं क० विचित्र प्रकारें । चरित्रश्रियः क० चारित्रलक्ष्मीनो । १५ અર્થ : જ્યાં અધિકપણે વિવેકરૂપ તોરણની માળા રચાઈ છે, જ્યાં ધવલપણું વિસ્તારતા હૃદયરૂપી ઘરમાં અવસરોચિત વિસ્તૃત ગીતનો ધ્વનિ પ્રસરે છે ત્યાં સંપૂર્ણ આનંદપ્રમોદથી વ્યાપ્ત સમ્યગદર્શન શુદ્ધાત્માના (પૂર્ણાનંદઘનના) સ્વભાવસિદ્ધ ભાગ્યની રચનાથી, આ ગ્રંથની (રચનાના) નિમિત્તથી ચારિત્રરૂપ લક્ષ્મીની સાથે આશ્ચર્યકારી रीत (अवनवो) पाहिए।नो महोत्सव नथी थयो | ? (अर्थात् थयो छे.) १५. १. 1, 4, 5, 7, 9 .... ततो;। २. 3 भi "स्फीतश्च गीतध्वनिः पूर्णानंदघन" मेटा शो cो. १४ માં વચ્ચે લખાઈ ગયા છે અને તે અહીં નથી, તેનો ટબો પણ નથી. 8 અને 9 માં પણ શ્લોકમાં मा शो 3 पछी तेनो टो नथी.। ३. 4, 5, 7 करग्रहमहश्चित्रंश्चरित्रश्रयः; 8 करग्रहश्चित्तश्चरित्रश्रियः। ४. 6 घरमांहि; 9 'घरमां' श०६ नथी..। ५. 3, 8, 9 भi शो : तेनो टमो नथी.10 भi as છે પણ ટબો નથી. બાકીની પ્રતોમાં ટબો છે તે ઉપર લીધો છે. Page #183 -------------------------------------------------------------------------- ________________ १६२ ज्ञानसार भावस्तोमपवित्रगोमयरसैः सर्वत्र: लिप्तैव भूः संसिक्ता समतोदकैरथ पथि न्यस्ता विवेकस्रजः । अध्यात्मामृतपूर्णकामकलशश्चक्रेऽत्र शास्त्रे पुरः पूर्णानंदघने पुरं प्रविशति स्वीयं कृतं मंगलम् ।। १६ ।। इति श्री ज्ञानसार ग्रंथा संपूर्णः ।। श्रीः ।। बा०- भावस्तोम क० भावसमूह ते रूप जे । पवित्र गोमयरसैः क० कामधेनु छगण रस तेणे करी [सर्वत्रः] । लिप्तैव क० लींपी ज । भूः क० भूइ । संसिक्ता क० सिंची । समतोदकैः क० समता जलइं। अथ अनंतर। पथि क० मार्गइं । न्यस्ता क० थापी । विवेकस्रजः क० विवेकरूप फूलमाला । अध्यात्मरूप । अमृत पूर्ण जे । कामकलश क० कामकुंभ ते। चक्रे क० करिउं । अत्र शास्त्रे क० ए शास्त्रमाहिं। पुरः क० आगलि । पूर्णानंदघने क० सच्चिदानंदपूर्ण ब्रह्मस्वरूप शुद्धात्माई बत्रीस अधिकारे सर्व जीवई, अप्रमाद पुरं प्रविशति क० अप्रमादनगरई पइंसतइं। स्वीयं मंगलं कृतं क० पोतार्नु ज मंगलीक कीधुं"। १६ અર્થ : ભાવસમૂહરૂપ પવિત્ર કામધેનુ(ગાય)ને છાણના રસથી ભૂમિ લીંપી જ છે, વળી સમતારૂપ પાણીથી સર્વત્ર ભૂમિ સીંચી છે, માર્ગમાં વિવેકરૂપ ફૂલની માળા સ્થાપેલી છે, અધ્યાત્મરૂપ અમૃતથી પૂર્ણ કામકુંભ આગળ કર્યો છે એવા આ શાસ્ત્રમાં સચ્ચિદાનંદપૂર્ણ બ્રહ્મસ્વરૂપ શુદ્ધ આત્મા બત્રીસ અધિકાર વડે અપ્રમાદનગરમાં પ્રવેશે છે ત્યારે આ શાસ્ત્રમાં પોતાનો જ મંગલવિધિ કરાયો છે. ૧૬ गच्छे श्रीविजयादिदेवससुगुरोः स्वच्छे गुणानां गणैः प्रौढिं प्रौढिमधाम्नि जीतिवजयप्राज्ञाः परामैयरुः । तत्सातीर्थ्यभृतां नयादिविजयप्राज्ञोत्तमानां शिशो: श्रीमनन्यायविशारदस्य कृतिनामेषाकृतिः प्रीतये ।। १ ।। १. 4, 5, 6, 7 रसैः सिक्तैव भूः; 8 रसैः लिप्तै सर्वतः व भूः; 9 रसैः लिप्तैव भुं सर्वतः। २. 1 श्री यशोविजयकृत ज्ञानसारनामग्रंथः। ३. 1 श्रीरस्तु सदा; 4 समाप्तं । शुभं भवतु । कल्याणमस्तु । चीरं भूयात् । ४. 1 छाणरसें; 2 छगणरस सव(व)त: क. सघलइ । ५. 2, 9, 10 लिप्तैव; 3 सिक्तैव । ६. मी 3, 8, 9 भi 'लिप्तैवेति पाठः" शो छ. पाहीनी प्रतीभा नथी. । ७. 1, 2 अथ अनंतरं; 3 अथानंतरं । ८. 1, 4, 5, 7 मार्गनइ विषइ । ९. 1, 4, 5, 7 सर्व अपि जाति । १०. 8, 9 पेसते; । ११. 1 इति संपूर्णो ग्रंथः। 2 इति श्रीरस्तुः कल्याणमस्तु। 6 उ. श्री त्म(य)शोविजयगणिभिः कृत ज्ञानसार नामा ग्रंथः Page #184 -------------------------------------------------------------------------- ________________ चूलिका १६३ અર્થ : સદ્ગુરુ શ્રી વિજયદેવસૂરિના, ગુણોના સમૂહથી પવિત્ર અને પ્રૌઢતાના ધામ એવા, ગચ્છમાં જિતવિજય નામે પંડિત અત્યંત પ્રૌઢતા પામ્યા. તેમના ગુરુભાઈ નયવિજય પંડિતના શિષ્ય શ્રીમદ્ ન્યાયવિશારદ(ઉપાધ્યાય યશોવિજય)ની આ કૃતિ મહાભાગ્યવંત પુરુષોની પ્રીતિને માટે થાઓ. बालालालापानवद् बालबोधो, नायं किंतु न्यायमालासुधौधः । आस्वाद्यैनं दुरितशमनं मोहहालाहलाय(लस्य) વાતેથવિશાસ્ત્ર મવંતુ |૨ અર્થ : બાલિકાની લાળ ચાટવાની ક્રિયા જેવો [નીરસ] આ બાલાવબોધ નથી, પરંતુ ન્યાયમાલારૂપ અમૃતનો પ્રવાહ છે. [જિજ્ઞાસુઓ] દુરિત શમાવનાર એવા તેને ચાખીને મોહરૂપ હલાહલ ઝેરની જ્વાલા શાંત થવાથી વિશાલ બુદ્ધિવાળા થાઓ. ૨ आतन्वाना भारती भारती न स्तुल्यावेशा संस्कृते प्राकृते वा । शुक्ति सूक्तियुक्तिमुक्ताफलानां માણામે નૈવ રહેવોનુ: ચાત / રૂ II અર્થ : મ-રતી અર્થાત્ પ્રતિભા અને પ્રીતિ ઉત્પન્ન કરનારી, સંસ્કૃત અને પ્રાકૃતમાં સમાન આગ્રહવાળી, યુક્તિરૂપ મુક્તફળોની જન્મભૂમિ એવી છીપરૂપ અને સુંદર ઉક્તિવાળી અમારી વાણી છે. ભાષાનો ભેદ ખેદજનક થતો નથી જ. ૩ सूरजीतनयशांतिदासहन्मोदकारणविनोदतः कृतः आत्मबोधधृतविश्रमः श्रम: श्रीयशोविजयवाचकैरयम् ।। ४।। અર્થ : શ્રી યશોવિજય ઉપાધ્યાયે સુરજીતના પુત્ર શાંતિદાસના હૃદયમાં પ્રમોદ થવાના કારણરૂપ વિનોદઅર્થે આત્મજ્ઞાનથી વિશ્રાંતિ આપનાર આ શ્રમ કર્યો છે. ૪ પ્રત-રૂ इति श्री ज्ञानसारग्रंथटबार्थः संपूर्ण: ૨. 1, 2, 4, 5, 7, 11 નાય; 3 ન્યાયં | ૨. 1, 2, 4, 5, 7 માં અહીં ‘રિતામ' શબ્દો નથી; 3 માં છે. Page #185 -------------------------------------------------------------------------- ________________ ज्ञानसार लिपिकृतश्च संवत् १७६८ वर्षे चैत्र शुदि १५ गुरौ सकल २ पंडितसभाभामिनीभालस्थल तिलकायमान पंडित श्री यशोविजयगणि शि० पं० श्री जितविजयगणिशि० पं० श्री सौभाग्यविजयगणिभिः। सतीर्थ्यगा रूपविजयवाचनार्थमिति मंगलं। प्रत १ इति ।। संवत् १७६२ शाके १६२७ प्रवर्तमाने माघ मासि शुक्ल पक्षे त्रयोदशी तिर्थो भौमे। श्रीम पूर्णिमा पक्षे प्रधानशाखायां परमपूज्य चूडामणि श्री श्री प० श्री श्री महिमाप्रभसूरीश्वर चरणनी रजनि षेवि मुनिभावरत्नेनेदं पुस्तकं लिवीकृतं । शुंभ भवतु सदा । प्रत. २ लेख पाठकयो चिरंजीयात्: ।। श्रीरस्तुः । श्री कल्याणमस्तु । शुभं भुयात् । श्री ।। संवत १७६५ वर्षे आषाढ वदि २ दिन । स्वात्मार्थम् परार्थम् । छ । लेखकपाठकयोश्च । चिरनंदतु । ला(?)वन्नदतुः ।। यावञ्चंद्रार्कमितिः ।। श्री श्री । प्रत ४ ए संवत् १७७३ ना संवत्सरमां ए ग्रंथ लख्यो छे ।। मारगशीर सुदि ६ दाढे सुक्रवारे मोढ ब्राह्मण लखो छ। ग्रंथ ए संपूर्ण थयो छे ।। श्रीरस्तुः ।। संवत् १७७३ वर्षे मार्गशीर सुदि ६ भृगूदिने लीखीतं मोढज्ञातीयः समुद्भवः श्रीरस्तु ।। प्रत ५ संवत् १७७५ वर्षे पोस सुदि ११ दिने ए ग्रंथ लख्यो छे । सौम्यवारे श्रीपत्तनमध्ये चतुर्मासकानि अकरून् श्री गोडी पार्श्वनाथ प्रसादेन ग्रंथ ए संपूर्ण थयो छई । इदं ग्रंथ लिखनात् चिरंजीवी दीर्घायुषां भवतुं । ए ग्रंथ तपई यतीयें लख्यों छे । प्रथमा पोहरे । प्रत ६ ___सं. १८३१ ना वर्षे सकल पंडित ल० रत्नकुशल । श्री पालीताणा ग्रामे। प्रत ७ सं. १८७८ वर्षे आसो सुदि १० दिने पं.श्री रूपविजयगणि । पं. श्री मोहनविजयगणी तत् शिष्य पं. श्री प(पं.) राजविजयगणी तत् शिष्य पं रूपविजयगणी लि. । पाटण नगरे पोलिओ उपासरे चोमासु रह्या छे । . प्रत ८ इति श्री ज्ञानसारग्रंथ टबार्थ संपूर्णः। Page #186 -------------------------------------------------------------------------- ________________ १६५ चूलिका प्रत ९ संवत् १९२३ ना पोश सुदि १५ने वार गुरू । श्री राजनगर मध्येः। ल । __ श्री विजयवृद्ध शाका आणंद सुरि गच्छे । पं. मोहनविजयजी तत् शिष्य मु. खुसालविजय लीपीकृतं ।। श्री रस्तुः । ___ श्लोक २६२५ ग्रंथा ग्रंथमानं । श्री राजनगरे शु(सु)श्रावक पून्य प्रभावक सा० तिकम (१) दास वाचनार्थे । शुभं भवतुः । कल्याणमस्तुः । श्रीरस्तुः । कोई अक्षरनी खोट कानो-मात्रनी होइ तो सोधन करजो आत्मा । मिच्छाडूकडम् । प्रत १० ___लिपिकृतं संवत् १९६१ वर्षे ज्येष्ठ विदि अमावास्याः वणिग् वेलजी भारमल: कच्छ कोडाय ग्रामे धर्मशालायां वीर संवत् २४३१ संपूर्ण लिखितं ।। ___वैराग्यमेवाभयं कहतां वैराग्यवान् सत् पुरुषने कसाथी भय नथी नथी नथी नथी । प्रत ११ ।। श्री ।। Page #187 -------------------------------------------------------------------------- ________________ १६६ પરિશિષ્ટ ૧ “કેટલુંક વિશેષ” (નોંધ : “જ્ઞાનસાર”ના અમુક શ્લોકોના અર્થને સમજવા માટે પ.પૂ.આ.શ્રી વિજય પ્રદ્યુમ્નસૂરિજી મ.સા. સાથે જે ચર્ચા થઈ તેના પરિપાક રૂપે જે ટાંચણ કરેલ તે અહીં “કેટલુંક વિશેષ”એ રીતે પરિશિષ્ટમાં આપવામાં આવેલ છે.) ોજ ૨/૫ (પૂર્વì ચેન કૃપા... મનીષિનામ્ ।) ज्ञानसार ચાલુ શબ્દો ઉપાધ્યાયજીએ જે રીતે વાપર્યા છે તે રીતે સમજવા જોઈએ, તો જ તેમની વાત પકડાય. ‘કૃપણ’ એટલે સામાન્ય અર્થમાં ‘કંજૂસ' સમજીએ. અહીંયા ‘કૃપણ' એટલે “હીનસત્વ લોભી પુરુષ” એવો અર્થ કર્યો છે. બીજી રીતે તેનો અર્થ ‘સંસારના ૨સીયા જીવો' એમ કરી શકાય. સંસારી વ્યક્તિ જેનાથી ધરાય છે તે બધી સામગ્રી ભેગી કરવી તે ઉપાદાન. ‘ઉપાદાન’ શબ્દ અહીં ‘ઉપાદાન કારણ’ના (દા.ત. માટી ઘડાનું ઉપાદાન કારણ છે તેવા) અર્થમાં નથી. જે ઉપાદાન એટલે સામગ્રી કે પદાર્થો ભેગા કરવાથી સંસારી વ્યક્તિ (કૃપણ) ધરાય છે તે વસ્તુઓ (ઉપાદાન) તરફથી મોં પાછું વાળી લેવું તે પૂર્ણતા. ફરીથી આ જ વાત ‘પુર્વાહાંશે સ્જિત' માં કરી છે. શુદ્ધ જ્ઞાનાદિ પર્યાયની પૂર્ણતા વધ-ઘટ વગરની છે. પુદ્ગલના અંશમાં જે ઉણપ છે તે ત્યાં નથી. ‘કલ્પિત’ શબ્દથી સાપેક્ષતા સૂચવાય છે. મને જેમાં પૂર્ણતા લાગે તેમાં બીજાને ન પણ લાગે, આવું પુદ્ગલની બાબતમાં થાય. પુદ્ગલરૂપ અંશમાંથી નિપજતી ઓછાઈ (અપૂર્ણતા) અને સાપેક્ષતા શુદ્ધ જ્ઞાનાદિ પર્યાયની પૂર્ણતામાં જણાતી નથી. સંસારી વ્યક્તિ બહિર્મુખ છે અને અંતર્મુખ વ્યક્તિ જ પૂર્ણતાની નજીક છે અને તેને જ તેઓ ‘મનીષી' જણાવે છે. પૂર્ણતાનો જે આનંદ છે તેની જે સુધા (અમૃત) છે તેનાથી મનીષીની દૃષ્ટિ અંજાયેલ છે, લેપાયેલ છે. ત્યાં ચૈતન્યપૂર્ણતા છે, અરુણોદય જેવી તેજસ્વિતા છે. ો ૬/૨ (અનિચ્છન્ ર્મ વૈષમ્યું.... મોક્ષે ગમી શમી1) પૂ. ઉપાધ્યાયજી મહારાજની વિશિષ્ટ શૈલીનો ખ્યાલ આવે છે. યોગી શુદ્ધ દ્રવ્યાસ્તિક Page #188 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - ૧ १६७ નયની દૃષ્ટિથી સર્વ આત્માને અભિન્નપણે જુએ છે અને ત્યાં કર્મકૃત વર્ણાશ્રમના ભેદને ધ્યાનમાં રાખતા નથી. ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા'માં પણ આ વાત જણાવી છે કે પંડિતો બ્રાહ્મણ, ગાય, હાથી વગેરેમાં સમદર્શી હોય છે. આ વાત જણાવી ટબામાં જણાવે છે કે અહીં “એટલો વિશેષ છે કે ત્યાં ‘ભગવદ્ગીતા’માં એકાંતે અભેદ કહે છે, અહીં નયના ભેદે અભેદ કહે છે.” મતલબ કે ‘ગીતા'માં આત્માના અભેદની વાત છે, જ્યારે અહીં કર્મકૃત રીતે ભેદ અને શુદ્ધ દ્રવ્યાસ્તિકનયની રીતે અભેદની વાત છે. આમ જૈનદર્શન નયવાદથી વિચારીને જે અનેકાંતદૃષ્ટિએ પોતાની વાત રજૂ કરે છે એ તેની વિશેષતા છે. તે પછી ટબાના શબ્દો છે ‘નયવાસના તેઃ ન માર્ગાનુસરિખી છે' તેનો અર્થ પકડવા માટે તે શબ્દોના અર્થ અને ભાવને સમજવા પડે. ‘વાસના'નો સામાન્ય અર્થ ‘કામના’ છે. અહીં ‘વાસના’ શબ્દનો અર્થ ‘વિચારણા’ કે ‘ભાવના' એવો છે. ‘માર્ગાનુસારિણી’નો અર્થ ભગવંતની મોક્ષમાર્ગની પ્રરૂપણાને અનુસરતો જે માર્ગ છે તેને અનુસરનારી વિચારણા છે. આમ આ વાક્યનો અર્થ થશે, “નયની વિચારણાથી કરેલો અર્થ માર્ગાનુસારી એટલે કે ભગવંતના માર્ગને અનુસરનારો છે.” ‘યોગવાસિષ્ઠ’માં જણાવ્યું છે “शुभाशुभाभ्याम् मार्गाभ्याम् वहन्ती वासनासरित् । पौरुषेण प्रयत्नेन योजनीया शुभे पथि ।” અર્થાત્ “વાસના-ભાવના-વિચારણા રૂપી નદી ચિત્તમાં બે રીતે વહે છે. ૧. શુભ માર્ગમાં અને ૨. અશુભ માર્ગમાં. પ્રયત્ન કરીને પણ શુભ વિચારણામાં મનને જોડવું.” ‘યોગવાસિષ્ઠ’માં ‘વાસનાŕરત્' શબ્દ વાપરીને ‘વાસના એટલે ભાવના કે વિચારણા રૂપી નદી' એવો અર્થ કર્યો છે. ો ૮/૬ (જ્ઞાનાચારાયોપીટા:.... ન વા ક્રિયા ।) આ શ્લોકમાં પરમાત્માની કૃપા-પ્રસાદના સ્વીકારની વાત છે. આનંદઘનજી ચોથા અભિનંદનસ્વામીના સ્તવનની છેલ્લી કડીમાં જણાવે છે, “દર્શન દુર્લભ સુલભ કૃપા થકી.” અહીં પાંચે આચાર શું શું પ્રાપ્ત કરવા માટે આચરવા તે દર્શાવ્યું છે અને તે પ્રાપ્ત થાય ત્યાં સુધી પ્રસાદ-કૃપાની વાત છે. (૧) કેવલજ્ઞાન માટે જ્ઞાનાચાર, (૨) Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ज्ञानसार સાયિક સમ્યક્વરૂપ શુદ્ધ પદ માટે દર્શનાચાર, (૩) ચારિત્ર માટે ચારિત્રાચાર, (૪) શુક્લધ્યાન માટે તપાચાર અને (૫) સર્વ આચારની શુદ્ધિ માટે વર્યાચારની સેવા કરવી. તપાચારની આચારતા શબ્દ તેમની વિશેષતા છે. “તપના આચારને પાળવો.” તે ક્યાં સુધી ? ચરમ (અંતિમ) શુક્લધ્યાન થાય ત્યાં સુધી. તપ શુક્લધ્યાનની પ્રાપ્તિ માટે કરવું જોઈએ તે સંકલ્પ અગત્યનો છે. દરેક આચારથી જે પ્રાપ્ત કરવાનું છે તે મેળવવાના સંકલ્પપૂર્વક કોઈપણ ક્રિયા કરવી જોઈએ. સંકલ્પ વગર કોઈપણ ક્રિયા કરીએ તો તે ફળે નહીં. અને અંતે તો આ જ્ઞાનાચાર વગેરે પાંચેય આચારો પોતપોતાના પદની પ્રાપ્તિ થાય ત્યાં સુધી જ ઇચ્છવાના છે. અંતે સર્વોચ્ચ અવસ્થમાં તો વિકલ્પ પણ નથી રહેતા અને ક્રિયા પણ રહેતી નથી. સ્ટોક ૮/૭ (યોગાસંચાલતસ્થાપી... પરોવત્તyપપદ્યતે ) આ શ્લોકમાં “સંન્યાસ' શબ્દ રૂઢ અર્થ કરતા જુદા અર્થમાં વપરાયેલ છે. સંન્યાસ એટલે સંસાર છોડવો, ત્યાગ કરવો, સંન્યાસી થવું તે રૂઢ અર્થ છે. અહીંયા સંન્યાસ એટલે રોધ કરવો (અટકાવવું) તે અર્થ છે. મન-વચન-કાયાના યોગોને સંયમિત કર્યા તે યોગ. તેને પણ છોડવાની વાત છે. - ધર્મસંન્યાસ એટલે સગુણ બ્રહ્મની અવસ્થા અને અરિહંત પદની પ્રાપ્તિ. ધર્મસંન્યાસમાં જે યોગો, જે સંયમ છે તેનો પણ ત્યાગ થાય તે યોગસંન્યાસ અને તે સિદ્ધ પદ છે, તે નિર્ગુણ બ્રહ્મની અવસ્થા છે. ધર્મસંન્યાસT(૪)ન્યાસ શબ્દનો અર્થ છે ધર્મસંન્યાસના ત્યાગથી. બીજો “સંન્યાસ” શબ્દ છે તે ‘ત્યાગ'ના અર્થમાં છે. જે યોગો છે તેને પણ છોડવાની વાત છે. તે જ રીતે ટબામાં ‘વો સંન્યાત: ત્યા' શબ્દનો ટબો છે “યો સંન્યાસથી સંન્યાસનો ત્યા', તેનો અર્થ એમ કરી શકાય કે યોગસંન્યાસ શરૂ થાય ત્યાંથી સંન્યાસનો પણ ત્યાગ કરવાનો છે. ઉપાધ્યાયજી મહારાજની શૈલી સૂત્રાત્મક છે. તેથી તેને સમજવા માટે મથામણ કરવી પડે છે. પણ મથામણને પરિણામે તે શબ્દોની અર્થ વહનતા અને તેમની રજૂઆતના ઊંડાણનો ખ્યાલ આવે છે. Page #190 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - ૧ श्लोक ११/४ (लिप्तता ज्ञानसंपात... सर्वोपयुज्यते।) સાધક ધ્યાનમાર્ગે આગળ વધવા માટે સાધના કરે ત્યારે ક્યારેક તે ધ્યાનમાંથી ચલિત થઈને વ્યવહારદશામાં આવે છે. તેની જ્ઞાન-ધ્યાનની ધારા ખંડિત થાય છે. ધારારૂઢ એટલે શ્રીમદ્ ભગવદ્ ગીતા'માં જેને આરારુક્ષુ કહ્યો છે તે સાધક. તે ધ્યાન ઉપર આરોહણ કરી રહ્યો છે ત્યારે તેની ખંડિત થયેલી ધારાના પુનઃસંધાન માટે ક્રિયાનું આલંબન જરૂરી છે. પણ આ ક્રિયાથી તેને કર્મબંધ નહીં થાય, કારણ કે તે ક્રિયામાં તેની સાધકદશાને કારણે તેના રાગ-દ્વેષ કે મોહ ભળશે નહીં. જે ધ્યાનારૂઢ છે, ધ્યાનમાં સ્થિર થઈ ગયો છે તેના માટે તો આવશ્યકદિ ક્રિયાઓ જરૂરી નથી. આ શ્લોકમાં “સંપાત”, “ધારારૂઢ”, “ધ્યાનારૂઢ” “પ્રતિઘાત', ‘વ્યુત્થાનદશા' વગેરે શબ્દો વાપર્યા છે તે યોગશાસ્ત્રના પારિભાષિક શબ્દો છે, જે ઉપાધ્યાયજી મહારાજના તે વિષયના ગહન જ્ઞાનનું ઇંગિત કરે જ છે. સંપાતમાં પાત' એટલે પડવું. અહીંયા સંપાત એટલે “જ્ઞાનની ધારા તૂટે તેથી પડવું.' તેમાંથી ઊઠવું તે વ્યુત્થાન. ધારારૂઢ એટલે ધ્યાનની ધારા ઉપર આરૂઢ, એટલે કે સાધક દશા (આરુરુક્ષુ). ધ્યાનારૂઢ એટલે ધ્યાન પર આરૂઢ - એટલે કે ઉચ્ચ અવસ્થાએ પહોંચેલ. સાધકને ધ્યાનાવસ્થામાં સાંસારિક વિચાર દાખલ થાય ત્યારે તેણે અશુચિ, એકત્વ, અનિત્ય વગેરે છમાંથી યોગ્ય ભાવનાનું આલંબન લેવું જોઈએ, તો તે પાછો વ્યવહારદશામાંથી ઊંચો ઊઠીને ધ્યાનધારામાં આવી શકે. શુદ્ધાત્મ-ધ્યાનધારા છૂટી જાય ત્યારે, એટલે કે પડતાને રોકવા માટે ક્રિયા જરૂરી છે. આ ક્રિયામાં પૌલિક, ધાર્મિક બધી જ ક્રિયા આવે. જ્ઞાન શબ્દ જ્ઞાનદશા, જ્ઞાતાદૃષ્ટાભાવ કે ધ્યાનનું સૂચન કરે છે. ૧૧/૧માં “જ્ઞાનસિદ્ધ” એવો શબ્દ વાપર્યો છે. નિર્લેપજ્ઞાનમગ્ન જ્ઞાનસિદ્ધ છે. જે જ્ઞાનસિદ્ધ છે તેને જ્ઞાન સિદ્ધ થઈ ગયું છે, એટલે કે તે આત્મજ્ઞાનવાન છે. આકાશ જેમ ચિત્ર કે રંગોથી લેખાતું નથી તેમ જ્ઞાનસિદ્ધ કર્મથી લપાતો નથી. સંપાતમાં સમુ ઉપસર્ગ છે. પાત એટલે પડવું. અગિયારમે ગુણઠાણેથી ચોથે ગુણઠાણે આવ્યો તે સંપાત. યોગશાસ્ત્રની પરિભાષામાં રજૂઆત છે. સાધકનું ધ્યાન ચાલુ છે. જે અનુભવગમ્ય છે તે ધ્યાનગમ્ય છે. ધ્યાનાંતરિકા એટલે બે ધ્યાન વચ્ચેનો Page #191 -------------------------------------------------------------------------- ________________ १७० ज्ञानसार સંબંધ. આ ગાળામાં સાધક ૧૨ ભાવનાઓનો આશ્રય લે. અનિત્ય, અશરણ વગેરેમાંથી જે જરૂરી હોય તે ભાવનાના આશ્રયથી તેને બળ મળે. ધ્યાનનો પડ્યો વધારે ના પડે તે માટે ક્રિયા કરે. સાધક આવશ્યકાદિ (સામાયિક વગેરે છે આવશ્યક) ક્રિયા કરે તો પણ તે લપાતો નથી. આત્મધ્યાનની ધારા માટે ઉપનિષદમાં તૈલધારા શબ્દ છે. તે સ્મૃતિનું વિશેષણ છે. શ્વાસની જેમ આ ધારા સતત રહે છે. અન્ય અર્થો – આ શ્લોકનો અર્થ પકડવા માટે અન્ય પૂ. ગુરુભગવંતો પાસેથી જે જવાબો પ્રાપ્ત થયા તે નીચે મુજબ છે. ૧. પ.પૂ. આચાર્ય શ્રી યશોવિજયસૂરિ સ્ટિસના શ્લોકનો અર્થ આવો સંભવે છે. છઠ્ઠા ગુણસ્થાનકે રહેલ કોઈ સાધકે અનાસક્તિની દિશામાં મોટી હરણફાળ ભરેલી છે. આવો “અલિપ્ત' સાધક પણ આવશ્યકાદિ અને જ્ઞાનાચારાદિ ક્રિયાઓ કરશે. આ ક્રિયાઓ એની અલિપ્તતાની અનુભૂતિને તીવ્ર બનાવશે. લિપ્તદશાના જ્ઞાનને આવતું રોકશે. હું રાગ-દ્વેષાદિથી (કર્માદિથી) લિપ્ત છું આવો ખ્યાલ કદાચ આવી જાય તો આ ક્રિયા એ ખ્યાલને રોકી અલિપ્તદશાની અનુભૂતિને વધુ ઝંકૃત કરશે. આવશ્યકાદિ ક્રિયાઓ એ અગાઉ રાગ-દ્વેષાદિને આવતાં રોકવા અથવા પ્રમાદથી થયેલ રાગ-દ્વેષાદિને ભૂંસવા ઉપયોજાતી હતી, તે હવે અલિપ્તદશાની અનુભૂતિની ક્ષણોમાં એ અનુભૂતિને તીવ્ર બનાવવા માટે ઉપયોજાશે. ૨. ૫. પૂ. ઉપાધ્યાય શ્રી ભુવનચંદ્રવિજયજી સંપાતા = આવી પડવું, ઓચીંતું બનવું વગેરે. પ્રતિઘાત = પ્રતિકાર, નિવારણ. લિપ્તતાજ્ઞાન = “હું લિપ્ત છું' એવા પ્રકારનું જ્ઞાન. જ્ઞાની પોતાના જ્ઞાનબળથી જ કર્મબંધથી અસ્પષ્ટ રહી શકે છે. ખાતાં-પીતાં પણ તેને નિર્જરા હોય. જો આમ હોય તો પછી એને “ક્રિયાની શી જરૂર ? એવા પ્રશ્નનો અહીં બહુ જ સંગત ઉત્તર અપાયો છે. આ જવાબ ક્રિયાજડ લોકોને સમજવામાં આવે એવો નથી. જ્ઞાનીને ક્રિયાની જરૂર નથી એવું માનીને નીતિ-નિયમથી પરવારી બેસનારા કૃતક જ્ઞાનીઓને રૂચે એવો પણ નથી. Page #192 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - ૧ ૧૭૧ નિર્લેપ જ્ઞાનની સ્થિતિએ પહોંચનાર પણ ક્રિયાનો ઉપયોગ કરે છે. “લિપ્ત છું” એવું જ્ઞાન ક્યારેક હૃદયમાં (સ્કૃતિનો તાર તૂટી જવાથી) સ્થાન લઈ લે ત્યારે તેના પ્રતિકાર અર્થે જ કેવળ નિર્લેપ જ્ઞાનીને પણ સર્વ પ્રકારની ક્રિયા ઉપયોગી બને છે. લિપ્તતા આવી હોય તો તેને દૂર કરવા અને આવતી અટકાવવા – એમ બંને હેતુથી ક્રિયા ખપ લાગે છે. અહીં ક્રિયા એટલે આવશ્યકાદિ અથવા તપ-જપાદિ જ ન સમજવા. “જે કાંઈ આત્મલક્ષ્મ-જ્ઞાનોપયોગની શુદ્ધિ અર્થે કરાય તે ક્રિયા” એવો વિશાળ અર્થ લેવો ઘટે. દા. ત. જાગૃતિ મંદ પડતી લાગે તો સત્સંગમાં રહે, શ્લોકપદ-મંત્રાદિનું રટણ કરે, નિમિત્તોથી દૂર રહે, સ્વાધ્યાય, વ્રતાદિ બધું આમાં આવી જાય. પ.પૂ. આ. ભ. શ્રીકલાપૂર્ણસૂરિજી અર્થ - “આત્મા નિર્લેપ છે” એવા નિર્લેપજ્ઞાનની ધારામાં મગ્ન થયેલા યોગીને આવશ્યકાદિ સર્વ ક્રિયાઓ કેવળ “આત્મા કર્મબદ્ધ છે' એવા લિપ્તપણાના જ્ઞાનના (સંપાત) આગમનનું નિવારણ કરવા માટે ઉપયોગી છે. | વિવેચન - “મારો આત્મા અલિપ્ત છે એવા ભાવનાજ્ઞાનથી ભાવિત બનેલા યોગીને કર્મબંધની કોઈ સંભાવના ન હોવાથી આવશ્યકાદિ અનુષ્ઠાનોની શી આવશ્યકતા છે? આ પ્રશ્નના સમાધાનમાં અહીં ગ્રંથકારશ્રી જણાવે છે કે નિર્વિકલ્પ ધ્યાનદશામાં આરૂઢ થયેલ યોગીને તે સમયે આવશ્યકાદિ ક્રિયાની જરૂર નથી, પરંતુ તે સમાધિદશામાંથી ખસી વ્યુત્થાનદશામાં આવે છે ત્યારે યોગીને ‘હું કર્મથી બદ્ધ” છું એવી લિપ્તદષ્ટિના વિચારોથી અટકાવવા આવશ્યકાદિ અનુષ્ઠાનો મહાન ઉપયોગી છે. તેમજ વિશુદ્ધ ધ્યાનના અખ્ખલિત પ્રવાહથી પડતા બચાવવા માટે પણ આ આવશ્યકાદિ અનુષ્ઠાનો પરમ ઉપકારી બને છે. (૧) આવશ્યક ક્રિયાને બાહ્યભાવ કે વ્યવહારમાત્ર માની મૂકી દેવામાં આવે કે તેમાં શિથિલતા આવે તો આત્મધ્યાનથી ભ્રષ્ટ બની, આત્મા રાગાદિ વિભાવના વમળમાં અટવાઈ જાય છે, કારણ કે ધ્યાનની ટોચ કક્ષાએ પહોંચેલા યોગીને પણ પતનની સંભાવના હોય છે. તે સમયે આ આવશ્યક ક્રિયાઓ રક્ષણની ગરજ સારે છે. એટલા માટે દરેક સાધકે પોતાની ભૂમિકાને ઉચિત ક્રિયાઓ તરફ જરાપણ બેદરકારી રાખવી ન જોઈએ. (૨) “મારો આત્મા કર્મબદ્ધ નથી આવા અલિપ્ત જ્ઞાનનો ધારાબદ્ધ પ્રવાહ નિર્વિકલ્પ સમાધિમાં ચાલતો હોય છે. તે સમયે આવશ્યકાદિ ક્રિયાની જરૂર રહેતી Page #193 -------------------------------------------------------------------------- ________________ ज्ञानसार १७२ નથી. છતાં જ્ઞાનધારાના અવરોહ (ઓટ) વખતે જો તેનું (આવશ્યક ક્રિયાનું) આલંબન લેવામાં ન આવે તો નિરાલંબન ધ્યાનની ધારા તૂટી જાય છે. પરમાનંદની અનુભૂતિમાં અંતરાય ઉભો થાય છે. આ કારણથી એક વિશુદ્ધ આત્મસ્વરૂપમાં તન્મય સાધકને અંતરંગ ક્રિયા (સ્વભાવ-રમણતારૂપ ક્રિયા) જ પરમ વિશુદ્ધિને ઉત્પન્ન કરવામાં મદદ કરી શકે છે. પ.પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરિજી ‘નિર્લેપપણાના જ્ઞાનમાં મગ્ન થયેલા આત્માને આવશ્યકાદિ સર્વ ક્રિયાઓ લિપ્તપણાના જ્ઞાનના આગમનના નિવારણ માટે ફક્ત ઉપયોગી થાય છે.' અહીં પ્રશ્ન કરવામાં આવે છે, જે નિર્લેપ જ્ઞાનમગ્ન છે તેને તો કોઈ ક્રિયા કરવાની રહેતી નથી, કારણ કે જે કોઈ ક્રિયાઓ છે તે બધી નિર્લેપતાના જ્ઞાન માટે જ છે. જો તે નિર્લેપ થઈ જ ગયેલ છે તો પછી એમને ક્રિયાની શી જરૂર? એનો ઉત્તર એ છે કે, નિર્લેપ જ્ઞાનવાળા આત્મા પણ પ્રારંભિક કક્ષાના, મધ્યમ કક્ષાના તથા ઉત્કૃષ્ટ કક્ષાના હોય છે. તેમાં પ્રારંભિક કક્ષાના જ્ઞાનવાળા આત્માને ‘હું કર્મના લેપથી લેપાયેલો છું એ મુજબનું લિપ્તતાનું જ્ઞાન ન થઈ જાય તેને રોકવા માટે એમને પણ ક્રિયાની આવશ્યકતા છે જ. શ્લોકમાં આવેલ “સમ્માત' શબ્દ થોડો અઘરો લાગે છે, પણ તેનો અર્થ આગમન છે અને “પ્રતિઘાતનો અર્થ નિવારણ કે નાશ કરવામાં આવ્યો છે. એટલે નિર્લેપ જ્ઞાનમગ્ન આત્માની પણ જે અલગ અલગ કક્ષાઓ છે તેમાં સાધનાકાળમાં વર્તમાન એવો સાધક નિર્લેપ જ્ઞાનનો અભ્યાસી તો છે જ, પણ તે પ્રાથમિક છે. તેને લિપ્તતાના જ્ઞાનના આગમનની શક્યતા છે, તેને રોકવા માટે ક્રિયા જરૂરી છે. પૂ. કીર્તિચંદ્રવિજયજી – તીથલ હું નિર્લેપ (લેપરહિત) આત્મદ્રવ્ય છું એવા જ્ઞાનમાં મગ્ન વ્યક્તિને કેવળ (વચ્ચે વચ્ચે) લિપ્તતાનું “હું કર્મથી લેપાયેલો છું તે જ્ઞાન આવી પડે છે. ત્યારે એ ભ્રમાત્મક) જ્ઞાનથી તે મૂળ સ્થિતિમાંથી પડે છે. તે સમયે એને પડતો રોકવા માટે બધી ક્રિયા જરૂરી છે. સ્ક્રોઇ ૨/૬ (ટિમો નિશ્ચનાત્મી.... વિવાન્ પિયા દશા) ત્રિા: કહેતાં “લીંપાણો.” લેપાયો કહેવા માટે તે સમયે “લીંપાણી' વપરાતું હશે. Page #194 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - ૧ १७३ તેના ટબામાં છેલ્લું વાક્ય સરળતાથી શ્લોકના અર્થને, તેના ભાવને સમજાવી જાય છે. “લેપ ટાળવા અભ્યાસને અવલંબે છે.” તેનો અર્થ થાય કે જેણે લેપ ટાળવો હોય તેણે અભ્યાસ કરવો જોઈએ, અભ્યાસનો અહીં અર્થ છે, પુનઃ પુનઃ કરવું તે, ફરી ફરીને કરવું તે. લેપદશામાંથી નિર્લેપ થવા માટે વારંવારનો પ્રયત્ન જરૂરી છે. વારંવાર ક્રિયા કરવાથી ક્રિયાવાન શુદ્ધ થાય છે. જ્ઞાનસારમાં ક્યાંક ક્યાંક જે ભાષામાં અર્થ લખ્યો છે તેમાં શબ્દના મૂળ અર્થ (વાચ્યાર્થીને બદલે તેના તાત્પર્યાર્થીને પકડવાનો છે. “સાંજના સમયે ગાયો દોહવાતી હતી ત્યારે” એમ જ્યારે શબ્દો બોલાય છે ત્યારે સમયને નિશ્ચિત કરવા માટે લગભગ સૂર્યાસ્ત વેળાએ' એવું સૂચવવા “ગાયો દોહવાતી હોય ત્યારે એમ કહેવાય છે. અહીં શબ્દથી જે તાત્પર્યાર્થ સૂચવાય છે તે અગત્યનો છે. તે જ રીતે આ શ્લોકમાં પણ લેપ ટાળવા અભ્યાસનો આધાર લે છે એનો તાત્પર્યાર્થ એ છે કે કર્મથી લેપાવાનું ટાળવા માટે અભ્યાસ કરે છે, એટલે કે ફરીફરીને ક્રિયા કરે છે. જે જ્ઞાની છે તે તો અલિપ્ત જ છે. તે જે ક્રિયા કરે છે તેમાં રાગ, દ્વેષ, મોહ, મમતા ભળેલા નથી એટલે તેને માટે તો અલિપ્ત દૃષ્ટિ સ્વાભાવિક છે. તે જે ક્રિયા કરે છે તે તેને ચોંટતી નથી એટલે તે અલિપ્ત રહે છે. આમ જ્ઞાની અલિપ્તદષ્ટિથી અને ક્રિયાવાન લિપ્તદષ્ટિથી શુદ્ધ થાય છે. વક શરૂ/૨ (મતે ય નત્તિત્ત્વ.... સત્ત્વવ વ ) બીજી લીટી છે ‘સર્વત્વમેવ તન્મોનું મૌનું સખ્યત્વે વા !' તેનો અર્થ છે “સમ્યકત્વ તે જ મૌન, મૌન તે જ સમ્યત્વ. અહીંયા “ગત-પ્રત્યાગત' સૂત્ર છે. ગત એટલે ગયું, પ્રત્યાગત એટલે પાછું ફર્યું. સમ્યક્તનો અર્થ મૌન કર્યો અને મૌનનો અર્થ પાછો સમ્યકત્વ જ કર્યો. હવે સમ્યકત્વ શું છે? તો તે સમ્યજ્ઞાન છે. અર્થાત્ જે સમ્યગુજ્ઞાન છે તે મૌન છે અને મૌન છે તે જ સમ્યગુજ્ઞાન છે. મત પર્વ કહીને જણાવે છે કે “બધા શબ્દો ક્રિયાવચન એવો એવંભૂતનયનો અભિપ્રાય છે.” એટલે કે તમે જે શબ્દ વાપરો તેને અનુરૂપ ક્રિયા થતી હોય ત્યારે તે શબ્દ બરોબર ગણાય દા. ત. સિંહાસન ઉપર બેઠેલ હોય ત્યારે જ તે રાજા કહેવાય, સિંહાસન ઉપરથી ઉતરે તે પછી રાજા ન કહેવાય. તે જ રીતે જ્યારે Page #195 -------------------------------------------------------------------------- ________________ १७४ ज्ञानसार સાધક મુનિભાવમાં હોય એટલે કે મૌન હોય ત્યારે જ તે મુનિ કહેવાય, અન્યથા ન કહેવાય. યોગીનું મૌન કેવું હોય? તો શ્લો. ૧૩/૩ માં જણાવ્યું છે કે પુદ્ગલથી નિવૃત્તિ તે મૌન, તે જ ચારિત્ર. આ તો ખૂબ આગળની કક્ષા છે. પરની અંદર અકર્તૃત્વ તે મૌન છે. જો ૧/૨ (આત્માઽડત્મત્યેવ... શ્તા મુને ) આ શ્લોકમાં આત્મા વિષે નિશ્ચયનયની જ વાત છે. આત્મા આત્મામાં આત્માને આત્મા વડે જ જાણે છે તે જ તેનું જ્ઞાન, તે જ તેનું દર્શન, તે જ તેનું ચારિત્ર છે. જ્ઞાન-દર્શન-ચારિત્રની એકતા–ત્રણેનો અભેદ મુનિને છે. ‘એકતા એટલે અભેદપરિણતિ' આ ખૂબ ઊંડો અર્થ કાઢીને બહુ મોટી વાત કરી છે. ખૂબ ઊંચી અવસ્થાની વાત છે અને તેને યોગશાસ્ત્રનો સાક્ષી પાઠ આપીને દઢ કરે છે. પોતાની વાત રજૂ કરતાં ‘સમયપ્રાકૃત’નું અવતરણ આપે છે અને તે આપતાં પહેલાં તેનો અર્થ જણાવે છે. “જે સાધક કેવળ આત્માને જાણે છે તે અભેદનયથી શ્રુતકેવલી છે. જે સાધક શ્રુત વડે માત્ર શબ્દો દ્વારા જ આત્માને જાણે છે તેને આત્માનો અનુભવ ક૨વાનો તો બાકી જ રહે છે તેથી તેવા સાધક ભેદનયથી શ્રુતકેવલી કહેવાય.” ‘આત્મા દ્વિવિધ પરિજ્ઞાએ એકત્વપૃથકપરિણત સ્વદ્રવ્યને જાણે' આ યોગશાસ્ત્રની ભાષા છે. ‘એકત્વપૃથકપરિણત' એ શુક્લધ્યાનના ચાર પાયા પૈકીનો એક પાયો છે. ‘એકત્વ’ એટલે એકલા આત્માને, ‘પૃથક' એટલે સર્વ પુદ્ગલથી જુદો, ‘પરિણત' એટલે એ ભાવથી ‘પરિણત', ‘સ્વદ્રવ્ય એટલે આત્મા. “એકલો આત્મા સર્વ પુદ્ગલથી જુદો અને એ ભાવથી પરિણત આત્મા.” એવો અર્થ થાય. ોજ રૂ/રૂ (ચારિત્રમાત્મવરળાવ્.. ઝિયાનવે ) સમગ્ર ‘જ્ઞાનસાર' કૃતિમાં ઉપાધ્યાયજી મહારાજ જ્ઞાનને જ મુખ્ય ગણે છે. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ, અભયદેવસૂરિ, ઉમાસ્વાતીજી વગેરે દર્શનને મહત્વનું ગણીને દર્શન, જ્ઞાન, ચારિત્ર એમ કહીને પ્રથમ સ્થાન દર્શનને આપે છે. તેઓ - Page #196 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - ૧ १७५ “આગમવાદી' તરીકે ઓળખાય છે. જ્યારે સિદ્ધર્ષિ મહારાજ, સિદ્ધસેન દિવાકરજી, ઉપાધ્યાયજી મ. જેવા જ્ઞાનવાદીઓ જ્ઞાનને મહત્વનું ગણે છે અને જ્ઞાન તથા દર્શનને એક જ ગણે છે. પૂ. હરિભદ્રસૂરિજી “અષ્ટક પ્રકરણમાં જે વિચારણા રજૂ કરે છે તેના કરતાં આગળ વધીને ઉપાધ્યાયજી મહારાજ તો સાધનમાં સાધ્યનો ઉપચાર કરે છે. પહેલાં તો ચારિત્ર'ની સીધીસટ સમજૂતી આપે છે કે, આત્માને વિષે જ ચાલવું અને પુદ્ગલથી નિવૃત્તિ એટલે જ ચારિત્ર. હવે જ્ઞાનને મુખ્ય કરે છે અને જ્ઞાનમાં ક્રિયા આવી જ જાય છે તેમ જણાવે છે. જ્ઞાન એ આંબો છે અને ક્રિયા તે કેરી છે. આંબાનું ફળ કેરી. આંબો કહીએ તેમાં કેરી આવી જ જાય. તે જ રીતે જ્ઞાનનું ફળ ક્રિયા, એટલે જ્ઞાન કહીએ તેમાં ક્રિયા આવી જ જાય. તેઓ જ્ઞાનની અંતર્ગત જ ક્રિયાનો સમાવેશ કરે છે. હિંસા કરવી તે પાપ' આ જો જ્ઞાન હોય તો હિંસાનો ત્યાગ કરવો તે “ક્રિયા” આ જ્ઞાનની અંદર પડેલી જ છે. સાધન (ક્રિયા)માં જ સાધ્ય(જ્ઞાન)નો ઉપચાર કરીને જ્ઞાન અને ક્રિયાને અભિન્ન ગણે છે. સાધ્ય તે જ્ઞાન, ફળ તે ક્રિયા. ખરેખર તો તેમનો મત જ્ઞાનાદ્વૈતનયનો છે. એટલે જ્ઞાન, દર્શન, ચારિત્રમાં અંતે તો જ્ઞાન જ રહે છે. વ્યાવૃત્તિનય એટલે કોઈ પણ બાબતને સમજાવવા માટે તે શું શું નથી એવી નકારાત્મક વાત પહેલાં કરવી છે. દા.ત. સફેદ રંગ તે લાલ નથી, કાળો નથી, પીળો નથી વગેરે અને આ રીતે બાદબાકી કર્યા પછી તેનું મૂળ સ્વરૂપ સ્પષ્ટ કરે તે વ્યાવૃત્તિનય. (વ્યાવૃત્તિ = ત્યાગ, છોડી દેવું તે, નય = વિચાર) સ્કોર શરૂ/૮ (ચોતિર્મથીવ લીપી... મૌનમનુત્તરમ્ | તેમાં આવતું અવતરણ “વિવે.) ન્યાયમાં પાંચ પ્રકારના અન્યથાસિદ્ધ કારણો વર્ણવ્યા છે. આ કારણો વિના પણ કાર્ય થાય નહીં. પ્રત્યક્ષ રીતે તો ઉપાદાનકારણ (માટી), નિમિત્તકારણ (કુંભાર) વગેરે જોઈએ જ. પણ પરોક્ષ રીતે આ અન્યથાસિદ્ધ કારણો જોઈએ. તેમાં ૧ આકાશ, ૨. ગધેડો, ૩. કુંભકારના પિતા વગેરે પાંચ કારણો વર્ણવ્યા છે તેની અહીં વાત છે. વિત એટલે આકાશ. ઘડો ઉત્પન્ન થાય તેમાં આકાશ હોવું જોઈએ. આકાશ ઘડાની ઉત્પત્તિમાં કારક બને છે તે ન્યાયે મૌનીની સર્વ ક્રિયામાં જ્ઞાન હાજર છે, અર્થાત્ મૌનીની બધી ક્રિયા જ્ઞાનમય હોય છે. Page #197 -------------------------------------------------------------------------- ________________ ज्ञानसार १७६ ઋોજ ૨૪/૫ (યઃ નાવા.. પર: શુચિ: I) ‘વંદેળ ન વો વિ' એટલે “કદાપિ બંધમાં જતો નથી.” વંધે એટલે બંધ. ન વો એટલે ન ઓળંગે. વયવ એટલે કદાપિ. અમુક અવસ્થાએ પહોંચેલ સાધક કદાચ કોઈ કારણથી પડે તો પણ સાવ નીચે તો ન જ પડે. તે પડવાની અમુક મર્યાદા સુધી જ પડે. જે સમ્યગ્દષ્ટિ થાય છે તેને ઉત્કૃષ્ટ બંધારૂપ મેલ ફરીથી ન લાગે. સ્ટોક ૨૪/૮ (વિદતિમિરä. દિ જિન ) નયવનિકા એટલે “નયની દૃષ્ટિએ વચનોનો વિન્યાસ.” વિન્યાસ એટલે સ્થાપના. સાદી ભાષામાં તેને “નય ઘટાડવો” એટલે કે “નય ઘટાવવો” એમ કહેવાય. નયની દૃષ્ટિએ વચનોની સ્થાપના કરવી તે નવચનિકા. ઉપાધ્યાયજી સિદ્ધસેન દિવાકરજીના ગ્રંથોના તથા ‘વિશેષાવશ્યક ભાષ્ય'ના ગહન અભ્યાસી હતા. અવિદ્યાનું અંધારું ચાલ્યું જાય ત્યારે અને વિદ્યારૂપી અંજન આંક્યું હોય ત્યારે જ્ઞાની પોતાના અંતરાત્મામાં જ પરમાત્માને જુએ છે. આ ક્યારે જુએ? સમાધિદશામાં જ તે શક્ય છે. વ ૨૫/૨ (હાત્મારા વિશો. ) સમયસાર'નું અવતરણ છે. તેમાં “વંધધ' શબ્દ છે. તેમાં ‘વંધwહા' પાઠ પણ મળે છે. ડભોઈના ભંડારની “સમયસાર'ની બારમા સૈકા પહેલાની તાડપત્રીય પ્રત છે, તેમાં “' ની જગ્યાએ બધે “ઘ' લખેલો છે. દા. ત. “મહાવીર' ના બદલે “અધવીર'. બારમા સૈકા પહેલા “દ' ના બદલે “ઘ' લખાતો. શક્ય છે કે વિક્રમના બારમા સૈકા આસપાસ બિહાર તરફના પ્રદેશમાં “હ'ના સ્થાને “ધનો ઉચ્ચાર પ્રચલિત હોય. કુંદકુંદાચાર્ય રચિત “સમયસાર' એ શુદ્ધ નિશ્ચયનયનો ગ્રંથ છે, જ્યારે “જ્ઞાનસાર'માં નિશ્ચયનયની સાથે સાથે વ્યવહારનય પણ છે, તેથી તે જીવનની શૈલીનો પણ નિર્દેશ કરે છે. ર અને પ ના પ્રયોગમાં ‘ર' નો પ્રયોગ જૂનો છે અને ' પાછળથી આવ્યો. તે જ રીતે ‘માવતી'માં ‘તા'નો પ્રયોગ જૂનો છે, પછી “મવા ' આવ્યું તેમાં ‘ગા' નો પ્રયોગ પાછળનો છે. Page #198 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - ૧ १७७ ‘આત્મકત્વ નિશ્ચયતા' શબ્દ સ્પષ્ટતા માટે લખાયા લાગે છે. આત્મા સ્વયં એક જ છે. દેહ તેનાથી જુદો છે. તેનું નિશ્ચયપણું તે નિશ્ચયતા. ‘આત્માના એકત્વનું નિશ્ચયપણું' અર્થ કરી શકાય. વિવેકનો જ્યારે આધ્યાત્મિક અર્થ ખરી પડે છે અને બધું આત્મમય જ બને છે. श्लोक १५ / ४ ( यथा योधैः પુનિત તથા I) પાપ માટે અપુણ્ય શબ્દ વાપર્યો. આપણી પરંપરા પ્રમાણે અશિષ્ટ ભાવને વ્યક્ત કરે તેવો શબ્દ ન વા૫૨વો. ‘પાપ’ માટે ‘અપુણ્ય’ શબ્દ વાપર્યો. ઉર્જિત એટલે પુણ્ય અને પાપમાંથી ઉત્પન્ન થયેલ ફળ. (ઉર્જિત ઉત્પન્ન કરેલું) કરીએ છીએ ત્યારે બધું જ નિર્જીવ, નિર્વીર્ય ‘ઉપચરાય છે’ તેનું ગુજરાતી ‘આરોપાય છે' કરીએ ત્યારે મૂળ શબ્દનો અર્થ બદલાઈ જાય છે. ‘આરોપાય છે' એટલે ‘ઉપજાવેલું છે' એવી અર્થચ્છાયા મનમાં બેસે, પણ અહીં ‘કહેવાય છે', ‘ગણાય છે' એવો અર્થ છે. = આ શ્લોકમાં જે વાત છે તે વાત મૂળ ‘આચારાંગ’ની છે. ‘અધ્યાત્મસાર’માં ‘યથા મૃત્યુ નૃત યોષં...' શ્લોક આ અર્થવાળો જ છે. = भृत्य દાસ, નોકર, ભરણપોષણ કરવા લાયક એવો કોશનો અર્થ છે. અહીં મૃત્યુ એટલે સૈનિક અર્થ લેવાનો છે. òોજ ૧/૬ (કૃચ્છન્ન પરમાન્... નિવ્રુતિ ) ‘બીજા રહિયા જે’ જેવી ગુજરાતી ભાષા ત્યારે બોલાતી હશે. અત્યારની ગુજરાતી પ્રમાણે ‘રહિયા' શબ્દની જરૂ૨ નથી. સંગ = રાગ. ‘સંગ ન ધરે’ = રાગ ન રાખે. અહીં સંન્યાસીની, ત્યાગીની ઋદ્ધિમાં ધન-દોલત-સંપત્તિ નહીં પણ યશ, માન, પ્રતિષ્ઠા, કીર્તિ વગેરે સમજવા જોઈએ. ‘પરમભાવગ્રાહક નયસંમત શુદ્ધ ચૈતન્યભાવ’માં ‘પરમભાવગ્રાહક' એટલે ‘શુદ્ધ ભાવોને ગ્રહણ કરનાર'. પરમ એટલે શુદ્ધ. ગ્રાહક એટલે ગ્રહણ કરનાર. તેઓ નયસંમત વાત લખે છે, નયની અપેક્ષાએ રજૂઆત કરે છે તેથી તેમની વાત વધારે ચોક્કસ બને છે. Page #199 -------------------------------------------------------------------------- ________________ १७८ ज्ञानसार ો /૭ (ગાત્મચેવાત્મનઃ સુર્યા.. નડમરૂનાન્ ) આરોગ્યની વાત કરીએ તો, તાવ સમયે નહાવાથી વિષમજ્વર થાય છે. તાવ આવ્યો હોય ત્યારે નહાવું ન જોઈએ. “જડમજ્જન'માં ‘ડ' નો “લ” કરીને અહીં જલમર્જન” શબ્દ મૂકીને શ્લેષ કર્યો છે. અવિવેકરૂપ જ્વર(તાવ)નું ઔષધ શું ? પહેલા તો અવિવેકરૂપ તાવનું કારણ જાણવું પડે. પુદ્ગલમાં મગ્ન થવાથી અવિવેકવર પેદા થાય તો તે તાવને દૂર કરવા માટે પુદ્ગલ સાથેનું મગ્નપણું દૂર કરીને આત્મા સાથે સંબંધ સ્થાપિત કરવો પડે અને આત્મા, આત્માને, આત્માથી, આત્મા માટે, આત્મામાં, આત્મા વિષે જાણે એટલે કે આત્માના છ કારકો સાથે સંગતિ કરે તો અવિવેકરૂપ તાવ જતો રહે. આમ ષકારકસંગતિ તે અવિવેકનું ઔષધ છે. આત્માના આ છે કારકો ટબામાં સમજાવ્યા છે. (૧) આત્મા સ્વંત્રપણે જાણવાની ક્રિયા કરે છે, માટે આત્મા કર્તા છે. (૨) જ્ઞાનાનુવિદ્ધ એટલે જ્ઞાનથી અનુવિદ્ધ = વીંધાયેલું. જે નિર્વત્યે વિકાર્ય બને તે કર્મ બને. (૩) સાધક એટલે કાર્યની સિદ્ધિ કરાવનાર. સાધકતમ એટલે તેની ઉચ્ચતમ કક્ષા. એટલે જેના વિના કાર્યની સિદ્ધિ ન થાય તે સાધકતમ. એક વસ્તુમાં એકાગ્ર થવા માટે સાધકતમ હોવાથી આત્માને કરણ કહ્યું. (૪) પોતે જ શુભ પરિણામો આપવા યોગ્ય છે એટલે કે દાતા બની શકે તેમ છે એટલે સંપ્રદાન છે. (૫) પૂર્વપૂર્વના એટલે પહેલાના જ્ઞાનપર્યાયથી ઉત્તરોત્તર એટલે પછીના જ્ઞાનપર્યાય સારા છે, વિશુદ્ધ છે તેથી અપાદાન છે (‘થી' આવ્યું એટલે પંચમી વિભક્તિ) જૈન પરંપરા પ્રમાણે જ્ઞાનપર્યાય ઉત્તરોત્તર વિશુદ્ધ થાય છે (૬) કટક (કડું), કુંડલ (બુટ્ટી) વગેરેનો સામાન્ય આધાર જેમ સોનું છે તેમ આત્મા વિશેષ પર્યાયોનો આધાર છે, માટે અધિકરણકારક (આધાર) પણ બને છે. આ અભેદે ષકારક સંગતિનું વ્યાખ્યાન કર્યું (વખાણી). નય પંડિતે અન્ય રીતે (અન્ય નયોથી) પણ વ્યાખ્યાન કરવું, વિસ્તાર કરવો.” Page #200 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - ૧ १७९ વખાણી = વ્યાખ્યા કરી. વખાણવી = વ્યાખ્યા કરવી, વિસ્તાર કરવો. પર્યાય = ટૂંકા ટૂંકા અર્થો લખવા તે. મૂળ શબ્દ ટબો છે. તેનું સંસ્કૃત “સ્તબુક' કર્યું છે. “બાલાવબોધ' શબ્દ પછી આવ્યો. “ટીકા’ શબ્દ જૈન પરિભાષાનો છે, તેના માટે જૈન પરિભાષામાં “વ્યાખ્યા” શબ્દ પણ છે. બીજી પરંપરાઓમાં “વૃત્તિ', “વિવરણ” વગેરે શબ્દો વપરાય છે. પંજિકા– શબ્દના અર્થ આપવા તે. | દાર્શનિક બાબતોને ભાષામાં મૂકવા જતા ભાષાની મર્યાદા આવી જાય છે અને પોતાને પણ તકલીફ પડે છે તે આવા શ્લોકો દ્વારા ખ્યાલ આવે છે. સંસ્કૃત ભાષામાં રજૂ કરેલી વાતને ગુજરાતીમાં રજૂ કરવામાં ક્યારેક મૂળ ભાવ ખંડિત થાય છે. ટબાનો અનુવાદ કરવામાં આપણને પણ આ મુશ્કેલી નડે જ છે. જ ૨૫/૮ (સંયમાá.. મત | શરાણ = સરાણ. “સરાણ” શબ્દ ગુજરાતીમાં પણ વપરાય છે. “સરાણે ન ચડ્યું' = પાટે ન ચડ્યું. સરાણ' ઉપરથી “સરાણિયો' (જે સરાણ ચલાવે તે) શબ્દ આવ્યો. ઉલ્ગણ = સતેજ. ધૃતિ = વૈર્ય, સંતોષ. પૈર્ય તે તીક્ષ્ણ ધાર છે. તે કર્મશત્રુને છેદવા માટે સમર્થ છે. ઉત્તરોત્તર ગુજરાતી ભાષા શુદ્ધ થતી ગઈ છે. “કહેતા હવા” કે “કર્યું થયું પ્રયોગો તે સમયે વપરાતા હશે, હવે નથી વપરાતા. શ્નો ૬/૨ (સ્થીયતામનું... વાવાપમ્ ) કાંકરી માટે “કાકરી” શબ્દ પ્રયોગ અત્યારે પણ પાલનપુર બાજુ વપરાય છે. ચપલાઈ = ચપળતા. તેમાં ચંચળતા ભળે ત્યારે “ચાંપલાઈ અર્થ થાય છે ત્યારે નિષેધાત્મક અર્થ બને છે. ઓલંભો કે ઉલંભો શબ્દ “ઉપાલંભ' ઉપરથી આવ્યો. બનાસકાંઠામાં તે વપરાય છે. આયુર્વેદમાં “ઓળંભો શબ્દ વેર ઘાલ્ય” એ અર્થમાં જુદી રીતે જ વપરાય છે. ગાંઠ ક્યાંક થઈ હોય અને તેનું વેર બીજે ઘાલ્યું હોય Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ જો ૨૬/રૂ (નવેષુ સ્વાર્થસÒપુ... મહામુનિ:) સર્વનય સપ્રતિપક્ષ છે' નો અર્થ એ છે કે “દરેક નય સાપેક્ષ છે. કોઈપણ નય તેની અમુક અપેક્ષાએ જ હોય છે.” જે એકનયપક્ષપાતી છે તે અદૃષ્ટસિદ્ધાંત કહિઇં' નો અર્થ એ થાય કે જે વ્યક્તિ એકનયપક્ષપાતી છે તેણે શાસ્ત્રોને ઓળખ્યા નથી. અદૃષ્ટસિદ્ધાંત એટલે જેણે શાસ્ત્રોને જોયા-જાણ્યા નથી તે. પોતાનો મત એવા આગ્રહપૂર્વક રજૂ કરે છે કે ‘બીજા નયથી તે મત જુદો પણ હોઈ શકે' તે વાત તેવી વ્યક્તિ સહેલાઈથી સ્વીકારી શકતી નથી. પોતે જે વાત કરી તે બીજા નયથી જુદી પણ હોઈ શકે તે સ્વીકારવું અઘરું છે. ઇતિ।) श्लोक (१६/४) (स्वस्वकर्मकृतावेशाः **** ज्ञानसार આવેશ = ‘આગ્રહ' અર્થ કર્યો છે. ‘પોતે માનવું' એ અર્થમાં આગ્રહ છે. અત્યારે આપણે આવેશમાં આવવું, ઝનૂન દાખવવું એવા કંઈક અર્થમાં ‘આવેશ’ શબ્દ વાપરીએ છીએ. श्लोक १६ / ५ ( मढनः स्याद् ભાવને ) વ્યવ્ર = આસક્ત એવો અર્થ કર્યો છે. ‘વ્યગ્ર’ એટલે ‘રોકાયેલું' અને ‘આસક્ત’ એટલે પણ રોકાયેલું એવો અર્થ કરી શકાય. શ્લોકના અંતે તારવણી આપી કે ૫૨ વિષે મન રોકાયેલું રહે તે ચિંતા કરવા જેવી બાબત છે, આત્માના વિષયમાં મન રહે તે સમાધિસ્વરૂપ ગણાય તેવી બાબત છે. પારકી પંચાત કર્યા વગર આત્મધ્યાનમાં મગ્ન રહેવું સાધકને શોભે. જોજ ૬/૬ (વિમન્ના ગત્તિ પંથાન... અક્ષયા) બ્રહ્મ = ‘સર્વ પ્રપંચબોધવિશિષ્ટ કેવલજ્ઞાન' અર્થ કર્યો. અહીં ‘પ્રપંચ’ વિસ્તાર (દા.ત. ‘પંચાનન' માં ‘પંચ' શબ્દ છે તેનો અર્થ ‘વિસ્તૃત’ એવો થાય છે. ‘આનન’ એટલે મોઢું. ‘ખૂબ વિસ્તૃત છે મોઢું જેનું તે' એટલે કે ‘સિંહ' એવો ‘પંચાનન' નો અર્થ થાય છે.) વોધ = જ્ઞાન. અહીંયા “સર્વ જે વિસ્તૃત (ફેલાયેલું ) જ્ઞાન છે તે સર્વથી વિશિષ્ટ એવું જ્ઞાન તે કેવલજ્ઞાન” એવો અર્થ થાય. અપુનર્બંધક પહેલું ગુણઠાણું, સામાન્યમાં સામાન્ય. = Page #202 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - ૧ ૧૮૧ સમ્યગુરષ્ટી – ચોથું ગુણઠાણું, પૂર્ણ સ્પષ્ટ દૃષ્ટિ. જિનકલ્પ – તે કશું જ ન રાખે. વસ્ત્ર, દાંડો કોઈ ઉપકરણ ન રાખે અને જંગલમાં રહીને ધ્યાન જ કરે. વિકલ્પ – તે વ્યવહાર રાખે. દાંડો, વસ્ત્ર ઉપકરણમાં રાખે, સમાજની વચ્ચે રહે. ઋોવા ૨૭/૨ (નાસ્તિ પાપેક્ષા... તાનમ્ I) ‘હિં ન - “શું ન હોય ?' અર્થાતુ હોય જ.” ભારપૂર્વક દર્શાવવા માટે નકારનો ઉપયોગ કર્યો છે. ‘મયબ્રતિષ્ક્રાંતિસંતાનવાનવમ્' ભ્રાંતિ એટલે ભ્રમણા. ભ્રાંતિમાં કંઈક અંશે ભય આવી જાય. કેટલાક કલ્પિત ભયનું પણ કષ્ટ હોય છે. ભય આવશે તેની ભ્રાંતિથી કષ્ટ થાય છે. કૃત્તિ = ખેદ, કષ્ટ. સંતાન = શ્રેણિ, પરંપરા. તાનવમ્ તનુપણું, ઓછાપણું. ઘટવાપણું. જ્યાં જ્યાં અપેક્ષા છે ત્યાં ત્યાં ભય છે. જેને બીજા કશાની અપેક્ષા નથી તેને ભય આવશે તેની ભ્રાંતિથી થતા કષ્ટની પરંપરા ઓછી થાય છે.” એમ કહેવાનો પાવ છે. જેને પરની અપેક્ષા નથી' એમ કહીને “જે કેહવું છઈ' એમ કહીને તેઓ જે વાત કરવા ગયા છે તેમાં સરળતા આવવાને બદલે ક્લિષ્ટતા આવી ગઈ છે. ‘આત્મસ્વપવમવંત' આ શબ્દો ‘માવત મિના' ને સમજાવવા માટે લખ્યા છે. “સ્વભાવનું અદ્વૈત છે ત્યાં જનાર' એટલે કોણ? તે કેવો હોય? તે “આત્મસ્વભાવલાભવંત” હોય. તેને પારકાની અપેક્ષા હોતી નથી. જે આત્માના સ્વભાવમાં જ મગ્ન છે, સ્વભાવ એટલે આત્માના શુદ્ધ સ્વભાવ સાથે જે અદ્વૈત ધરાવે છે, શુદ્ધ આત્મભાવમાં જે નિમગ્ન રહે છે તેને ભયના ભ્રમથી જન્મતા ખેદતી અલ્પતા હોય છે. ો શ૭/૨ (ભવોન... વિશિષ્યતેતા) ભવસૌખ્ય = સંસારનું સુખ. સંસારના સુખે શું થાય ? કંઈ ન થાય. મૂપિયટનસ્મના' = ઘણા પ્રકારના ભયરૂપી અંગારાની રાખરૂપ. Page #203 -------------------------------------------------------------------------- ________________ ज्ञानसार વિશિષ્યતે = સર્વાધિક. આ અર્થ સારો કર્યો છે. સંસારસુખ કરતાં તો ભયરહિત જ્ઞાનસુખ જ સર્વાધિક છે. १८२ श्लोक १७/८ (चित्ते परिणतं... कुतो भयम् ।) અસમર્થ બળહીન બનવું તે. બીજો પાઠભેદ મળે છે અસમર્થ સમાસ – અનિયમિત રીતે, અવિધિસર બનેલો સમાસ. ભય ત્યાં કાર્ય કરવા સમર્થ બનતો નથી એટલે ‘અસમર્થ' શબ્દ વાપર્યો. ‘ચારિત્ર’ નું ગુજરાતી પણ ‘ચારિત્ર' જ રાખ્યું. ‘ભય’ ની સામે ‘ચારિત્ર’ છે. ‘અશ્રુતોમયમ્’ ના બે અર્થ ભગવાનદાસ હરખચંદના પુસ્તકમાં આપ્યા છે. તે બંને અહીં લઈ શકાય તેમ છે. ૧. ‘જેનાથી કોઈને ભય નથી તે' અને ૨. જેને કોઈથી ભય નથી તે.' સાધુ પોતે કોઈને ભય પમાડવા માટે પણ અશક્ત છે અને તેની પાસે ભય બળહીન બની જાય છે. ોજ ૧૯/૨ (ભ્રમવાટી...મુઘાશવાI) = ‘ભ્રમવાડી’ તો ભ્રમ જ અભિપ્રેત છે. પણ ભ્રમવાડી સામાન્ય પ્રયોગ છે. ઝાંઝવાના જળની જેમ ‘ભ્રમની વાડી' શબ્દપ્રયોગ છે. ખરેખર – ‘તત્ત્વજ્ઞાન’ કહીને તત્ત્વજ્ઞાનીના અર્થમાં તત્ત્વજ્ઞાન શબ્દ વાપર્યો છે. ‘મૃચ્છકટિક’માં પણ ‘પાપી'ના અર્થમાં “પાપ” શબ્દનો ઉપયોગ ‘અપાપેનમિયા...' શ્લોકમાં થયેલ છે. ‘ચંદ્રાસનન્નતાપ્રત્યયન્યાય' પ્રમાણે ચંદ્રનો પ્રકાશ સીધો નથી આવતો. તેની જે છાયા પડે તેને ચંદ્રનો પ્રકાશ માની લે તે ‘ચંદ્રાસન્નતાપ્રત્યયન્યાય.' બહિદૃષ્ટિ પ્રકાશ ગૌણ છે, મુખ્ય તો તત્ત્વદૃષ્ટિ જ છે. ો ૧૯/૪ (બ્રાહ્યણે.... પિરોવી 1) ‘વિમૂત્રપિતરોવરી’ = વિષ્ટા અને મૂત્રની હાંડલી. અહીંયા શબ્દનો વાચ્યાર્થ નહીં પણ ધ્વન્યર્થ સમજવાનો છે. ' Page #204 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - ૧ १८३ ઉપદેશ આપવા માટે ક્યારેક આવી ભાષા વપરાય છે. “પરાયા પૈસા વિષ્ટાસમાન છે.” એમ જ્યારે કહેવાય ત્યારે “પૈસો ખરેખર વિષ્ટા જેવો છે' એવું સમજવાનું નથી. પરાયો પૈસો એટલે અનીતિનો પૈસો. તે ન જ લેવો જોઈએ તે સમજાવવા માટે તેની સરખામણી વિષ્ટા સાથે કરી. તે જ રીતે અહીં “વિષ્ટા-મૂત્રની હાંડલી” શબ્દ વપરાયો છે તેનો ધ્વન્યર્થ લેવાનો છે. સામાન્ય રીતે પુરુષવર્ગને સ્ત્રીવર્ગ પ્રત્યે આકર્ષણ હોય છે. મોહરાજાના વર્ચસ્વથી સંસાર ચાલે છે. પરંતુ પુરુષનો જે અતિ મોહ છે તેને તોડવા માટે આવી ભાષા વાપરી છે. બાકી તેમના મત પ્રમાણે નારી તો વંદનીય જ છે. તેનો તેમણે પસંગે પ્રસંગે મહિમા જ ગાયો છે, પણ સામાન્ય વર્ગને તત્ત્વદૃષ્ટિ તરફ વાળવા માટે, બાહ્ય દૃષ્ટિનો ભ્રમ તોડવા માટે આ રીતે રજૂઆત કરી છે. વ ૨૦૩ (વિસ્તારિતીજ્ઞાન...વિં પુનઃા) ‘ક્રિયજ્ઞાન' શબ્દની સરસ સમજૂતી આપી છે. “ક્રિયા” એટલે “યોગપરિણતિ' અને “જ્ઞાન” એટલે ઉપયોગપરિણતિ'. પરિણતિ એટલે જે પરિપક્વ થઈને આચારમાં પરિણમી છે તે. સ્કોલ ૨૧૩ (નાતિવતિર્થ ... વિાંતર: 1 ) કેટલીક વખત રંક વ્યક્તિ પણ કર્મના ઉદયના કારણે રાજા બની જાય છે. તેનામાં કોઈ ઉત્તમ ચતુરાઈ હોતી નથી. ચાણક્યના સમયમાં આવી રીતે કર્મના ઉદયને કારણે નંદ રાજા થઈ ગયેલ. આ નંદ રાજાએ ચાણક્યનું અપમાન કર્યું ત્યારે ચાણક્ય પ્રતિજ્ઞા કરી હતી કે જ્યાં સુધી આ અપમાનનો બદલો ન લઉં ત્યાં સુધી મારે શિખા ન બાંધવી. તે યોગ્ય સાથીદારની શોધમાં હતો ત્યારે તેને સાથીદાર મળે છે. તે ઘાસ કાઢતી વખતે માત્ર ઉપર ઉપરથી કાઢતો ન હતો, પણ મૂળમાંથી કાઢતો હતો. ો ૨૨/રુ (અરોન.. છપસં. ) વડવાનલ એટલે દરિયામાં કે પાણીમાં જે આગ લાગે તે. દાવાનલ એટલે જંગલમાં આગ લાગે તે. બે ઝાડના ઘર્ષણથી શરૂ થયેલી આગ જંગલમાં ફેલાય છે. Page #205 -------------------------------------------------------------------------- ________________ १८४ ज्ञानसार સ્નેહ = પાણી અને રાગ એમ બે અર્થ છે. આ રાગ વડવાનલ માટે ઇંધણનું કામ કરે છે. રરૂ/૨ (પ્રાત: પ... ઢોકોત્તર સ્થિતિ:I) સાધક સંસારરૂપ અટવી તરી જાય ત્યારે છછું ગુણઠાણું આવે છે. છઠ્ઠા ગુણઠાણે પહોંચ્યા પછી સંસારના સુખ-દુઃખ તેને સ્પર્શતા નથી. સંસારના નિર્ગુણ સ્વરૂપની તેને પ્રાપ્તિ થઈ જાય છે. સંસાર ઈયત્તામાં મોટો છે, ગુણવત્તામાં મોટો છે પણ તે બધું આ સાધકને સ્પર્શતું નથી. તે જળકમળવત્ રહી શકે છે. સ્ટોર રરૂ/ર (થા ચિંતામાં ર... બનારંગ. ) આ શ્લોકમાં હરા' અવ્યય દ્વારા ઘણું બધું કહી દીધું છે. જે પરિસ્થિતિ છે તે યથાતથ મૂકી દીધી છે. વ ૨૪/૧ (વર્મચક્ષુમૃતા. શાસ્ત્રક્ષs:ો) “સમયસાર'નું અવતરણ આપ્યું છે. “સમયસાર' તે દિગંબર ગ્રંથ છે. દિગંબરોના ગ્રંથમાંથી પણ ઉત્તમ તત્ત્વ સીધું જ લઈ લીધું છે. “જ્ઞાનસાર'માં સીધી સમન્વયની રીતે રજૂઆત કરીને તેઓએ આપણા ઉપર મોટો ઉપકાર કર્યો છે. ો ૨૪/૭ (શુદ્ધોછાપ.. સ્પર્શનિવારણ) શુદ્ધછીપ માં શુદ્ધ + કંઇ + મરી + પ શબ્દ છે. ઉંછ એટલે કણિયા ભેગા કરવા તે. કંદોઈ દિવસ દરમ્યાન પડીકા વાળીને જે વેચાણ કરે તે દરમ્યાન જે કંઈ થોડુંઘણું નીચે પડે તે ભૂખ્યા માણસો ભેગું કરીને લઈ લે. તેમાં ગ્રાહક કે માલિક કોઈ ના ન પાડે. જેમ ધૂળધોયાનો ધંધો સોનીની દુકાનના કચરાને ભેગો કરી તેમાંથી સોનાની ઝીણી ૨જ ભેગી કરવાનો છે તેમ ઉછ એટલે નીચે પડેલા મીઠાઈ-ફરસાણના ઝીણા કણને ભેગા કરવા તે. સાધુની ગોચરી આ પ્રકારની છે. સાધુ ગૃહસ્થોના વધારે ઘરોમાં ફરીને ગૃહસ્થને તકલીફ ન પડે તે રીતે ગોચરી લે તે ઇષ્ટ છે. કેટલાક સાધુઓ ગોચરીના નિયમોનું પાલન કરે છે પણ શાસ્ત્રજ્ઞાનું પાલન કરવામાં શિથીલ છે, સ્વછંદ છે. વ્યક્તિ ઘણી વખત સ્થળને પકડી રાખે છે અને સૂક્ષ્મનું પાલન કરતી નથી. આ બાબતને સમજાવવા માટે ભૌતમતીનું દૃષ્ટાંત આપે છે. Page #206 -------------------------------------------------------------------------- ________________ १८५ પરિશિષ્ટ - ૧ આપમતી એટલે સ્વચ્છંદ વ્યક્તિ. શબર રાજા રાણી સાથે બહાર નીકળે છે ત્યારે એક ઝૂંપડીમાં ભીલોના રાજાને સિંહાસન પર બેઠેલા જુએ છે. તે સિંહાસન ઉપર મોરપિચ્છનું છત્ર હતું તે જોઈને રાણીએ તે છત્ર માંગ્યું. તે ભીલોનો રાજા ભૌત નામના સંપ્રદાયના ગુરુ હતા, જે ભૌતમતી નામે ઓળખાતા હતા. શબર રાજાએ તે છત્ર લેવા માટે માણસો મોકલ્યા, ત્યારે શબરના સાગરિતોને લડવા આવવા માટે જણાવ્યું. તે સમયે રાજાએ પોતાના માણસોને જણાવ્યું કે, “તે ગુરુ છે અને ગુરુના પગ પૂજ્ય છે એટલે તેમના પગનો સ્પર્શ કર્યા વગર મોરપિચ્છ મેળવવું.” રાજાના માણસોએ રાજાની આજ્ઞાનું પાલન કર્યું ખરું, પણ કેવી રીતે? ભૌત રાજાના ચરણને સ્પર્શ તો ન કર્યો, પણ તેને મારીને મોરપિચ્છનું છત્ર મેળવી લીધું. આમ પગને સ્પર્શ કરવા કરતાં પણ મોટી ભૂલ તેને મારવાની કરી. કહેવાનું એ છે કે ‘તમે સ્થળને પકડી રાખો અને સૂક્ષ્મનું પાલન ન કરો' તે વ્યાજબી નથી. હો ર/૧ (ન પરાવર્તતે .... ત્રણ: I) જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ જે નવ ગ્રહ હોય છે તે ૧. એક રાશિમાંથી બીજી રાશિમાં જાય છે, ૨. તે ક્યારેક વક્રી થાય છે અને પછી વક્રતા છોડે પણ છે, ૩. તે વ્યક્તિને નડે છે. પરિગ્રહરૂપી ગ્રહમાં આ ત્રણે બાબતો વિપરિત છે. ૧. પરિગ્રહરૂપી ગ્રહ રાશિ બદલતો નથી. ૨. તે સદાય વક્રી જ રહે છે, ક્યારેય સારો થતો નથી અને ૩. તે કોઈ એકને નહીં પણ બધાંને નડે છે. લંગની રીતે પોતે આ વાત રજૂ કરી છે. ચાર એટલે ગતિ. ‘બલિઓ' = બળિયો = બળવાન. “બલિઓ' શબ્દ ત્યારે બળવાનના અર્થમાં વપરાતો હશે. શ્લો. ૨૭/૩ “વિના” માટે “પાખે’ શબ્દ આજે પણ ક્યાંક ક્યાંક બોલાય છે. Page #207 -------------------------------------------------------------------------- ________________ १८६ श्लोक २६ / ६ ( पश्यतु ब्रह्म મનોમથી ૫) લિપિમયી એટલે સંજ્ઞાક્ષરો. (સ્વર + વ્યંજન) ... વાંડ્મયી એટલે વ્યંજનાક્ષરમયી. વાક્યનો આપણે લૌકિક દૃષ્ટિએ જે અર્થ કરીએ છીએ તે. મનોમયી એટલે લબ્બક્ષ૨મયી. લબ્બક્ષર એટલે લક્ષ્યગત અર્થ. પોતાને જે લબ્ધિ એટલે કે ઉપલબ્ધિ થઈ છે, જ્ઞાન-ધ્યાન દ્વારા મનમાં જે અર્થ થયા અને પોતે ક્હયા તે મનોમયી. ज्ञानसार મનોમયીનો અર્થ પોતીકો છે. પોતાને અનુભૂતિ થઈ તે પછીની વાત છે. પોતે જે બોલે છે તે શાસ્ત્ર બને છે. હરિભદ્રસૂરિની આ કક્ષા હતી કે તે બોલે તે શાસ્ત્ર બની જતું. પોતે આનંદઘનને મળ્યા તે નક્કી. પણ તે મળ્યા પછી આ વાણી આવી તેમ નથી. તેમનું પોત જ અધ્યાત્મનું હતું. બત્રીસ બત્રીસીમાં છેલ્લે પોતાના માટે ઉપાધ્યાયજી ‘પરમાનંદ’ શબ્દ વાપરે છે. श्लोक २७/१ (मोक्षेण ોચર: 1) વિશિષ્ય = સામાન્ય શબ્દનો વિશેષ અર્થ એટલે કે અસાધારણ અર્થ. હરિભદ્રસૂરિએ યોગવિંશિકાની બીજી ગાથામાં જે વર્ણવ્યું છે તેના પરની વૃત્તિમાં ઉપાધ્યાયજી વિસ્તારથી આ વાત સમજાવે છે. આ શ્લોકમાં તે વાત ખૂબ ટૂંકમાં ૨જૂ ક૨ીછે. ોજ ૨૮/૬ ( બ્રહ્માર્પામપિ... ુતે ) આ શ્લોકમાં ‘ગીતા'ના બે શ્લોકો અવતરણમાં આપ્યા છે. પોતે નયના ખાં હતા અને નવ્યન્યાયની પરિભાષામાં પોતાનો પ્રતિભાવ લખ્યો છે એટલે તે સમજવા માટે પ્રયત્ન કરવો પડે છે. ‘ગીતા'ના ચોથા અધ્યાયના ચોવીસમા શ્લોકનો વિચાર અને ‘ગીતા’ના ચોથા અધ્યાયના અઢારમા શ્લોકના વિચાર છે તેનાથી જુદો પોતાનો મત દર્શાવે છે. ‘ગીતા' અને વેદાંતમાં નિશ્ચયનયનું માહાત્મ્ય છે, વ્યવહારનયને જરૂરી નથી માનતા. ઉપાધ્યાયજી મહારાજ નિશ્ચય અને વ્યવહાર બંનેને પોતપોતાના સ્થાને સ્વીકારે છે. (૧) અર્પણ કરવાની ક્રિયા, હોમવાની વસ્તુ, હોમનાર વગેરે બધું જ બ્રહ્મ છે Page #208 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - ૧ १८७ તે માન્ય છે. સર્વ સાધનોને આત્મ૫૨ક જાણવા જોઈએ. આત્માને જાણવા માટેના તે સાધનો છે. અહીં વ્યવહારથી નહીં પણ નિશ્ચયથી આત્માને બ્રહ્મરૂપે જાણવાની વાત છે, તે તેમને સ્વીકાર્ય છે. પણ (૨) નિરંજન બ્રહ્મને કર્મનું ફળ અર્પણ કરવાની વાતનો તેઓ સ્વીકાર નથી કરતા. જે નિરંજન બ્રહ્મ છે તેને મન-વચન-કાયા નથી અને તેને કોઈ કર્મ ક૨વાનું નથી. એટલે આ મતને તેઓ મિથ્યાત્વવાસનાથી વિલસિત માને છે. તે જ રીતે ‘ગીતા'માં જે કહ્યું છે કે (૩) ‘કૃતને એકાંતે અમૃતત્વબુદ્ધિ હોય છે' તેના બદલે પોતે એમ માને છે કે કૃતને ક્યારેક અકૃતત્વબુદ્ધિ હોય છે, ક્યારેક નથી પણ હોતી. ‘ગીતા’માં જે વાત એકાંતે કરી છે તે પોતે અનેકાંતથી માને છે. એટલે ‘ગીતા'ના મતને તેઓ મિથ્યાત્વવાસનાવિલસિત ગણાવે છે, કારણ કે ત્યાં એકાંતે વાતની રજૂઆત થઈ છે. તેઓ અનેકાંતે કોઈપણ બાબતને સમજવાનો પ્રયત્ન કરે છે અને તે તેમની ખાસ વિશેષતા છે. આ કાળમાં તો આટલી ઝીણવટથી વાતને રજૂ કરનારા કોઈ નથી. નિર્માંતર્દષ્ટિ એ તેમની આગવી વિશેષતા છે. નિશ્ચયને જાળવીને વ્યવહાર કરવો તે અઘરું છે, પણ જરૂરી તો છે જ. સંકલ્પ વગ૨ ક્રિયા કરો તો તે ફળે નહીં એમ તેઓએ જણાવ્યું. અહીં માત્ર સંકલ્પ નહીં પણ શુભ સંકલ્પ જરૂરી છે. સંકલ્પ અશુદ્ધ હોય, તુચ્છ હોય, અલ્પફળદાયી હોય, તો તે ઝાઝો ફાયદો ન કરે. આત્મપરતાó = આત્મપરક = આત્મા માટેના સાધન તરીકે. મારવાડમાં હજી બોલચાલમાં ‘પરતાઇં' શબ્દ કે તેની છાયા વપરાય છે. श्लोक ३० / ४ ( आपत्तिश्च માર્ મવેત્ ।) આપત્તિ = આફદ, આપદા, મુશ્કેલી, આવી પડવું વગેરે અર્થો છે. આપત્તિ ‘પ્રાપ્તિ’ અર્થ પણ છે. (આવી પડવું એ અર્થમાં) અહીં આ અર્થ અભિપ્રેત છે. = સંપત્તિ સારી રીતે આવી પડવું. વિવિધ ગ્રંથોમાં ‘પ્રાપ્તિ'ના અર્થમાં આપત્તિ શબ્દ વપરાયેલ છે. ોજ ૩૦/૬ (ખિતંદ્રિયમ્ય... યોનિઃ ।) = Page #209 -------------------------------------------------------------------------- ________________ ज्ञानसार ૧૮૮ સુખાસન એટલે આત્માસન. “સાધનાથી સુખાવહ છ6 આત્માસન જેહનું એ રીતે શબ્દો છે. પોતાની એટલે કે આત્માની જે સાધના છે તે સાધના સુખપૂર્વક થઈ શકે તેવું સાધન તે સુખાસન યોગી = પ્રવૃત્તચક્ર યોગી. આ તેમનો વિશિષ્ટ અર્થ છે. ો રૂ8/૪ (સદુપાય.. તપસ્વિનામૂ ) આકરી ક્રિયા કે તપને જે લોકો દુ:ખરૂપ માને છે તે મતનો જવાબ આ શ્લોકમાં આપે છે. ઋોવા રૂર/૧ (થાવત્તોડપિ. સર્વનાશ્રિત:) જાવંત = “દોડતા' એમ તેઓએ અર્થ લખ્યો. પણ અહીં શબ્દાર્થ ન લેતાં લક્ષ્યાર્થ લેવાનો છે. “દોડવું' તે અર્થ યોગ્ય નથી. “પોતપોતાના મતનું સ્થાપન કરવામાં અગ્રેસર એવા બધા નો ભાવવિશ્વમાં વિસામો કરનારા હોય છે.” - આ રીતે સમજવું. બધા નયો પોતપોતાની બહવિધ વક્તવ્યતા કહે છે. તેને સાંભળ્યા પછી સર્વગુણવિશુદ્ધનયમાં સાધુ લીન થાય છે.” - આ રીતે અર્થ લેવો. ચારિત્ર શું છે ? બધાં ઇંદ્રિયોના ગુણોથી વિરમી જવું તે ચારિત્ર છે. વેશ વગેરે તો તેને માટેના સાધન છે. બાહ્ય જગતથી સર્વથા વિરમી જવું તે ચારિત્ર છે. શ્નો રૂર/રૂ (નાપ્રમા... સર્વનયતા ) કોઈપણ પ્રમાણ વિશેષિત હોવું જોઈએ. “વિશેષિત' છે એટલે “ચાત્ છે', અમુક અપેક્ષાએ છે. “ચાત્ કૃતિ પ્રમાણમ્ I’ સર્વપ વિશેષતખ્તો તેમણે લખ્યા પ્રમાણે એકાંતે અર્થ કરવો. શ્લોકનો ભાવાર્થ એ છે કે, એકાંતે કોઈ ચીજ અપ્રમાણ નથી, એકાંતે કોઈ ચીજ પ્રમાણ નથી, પણ સ્યાદ્વાદમુદ્રાથી વિશેષિત હોય તે પ્રમાણ કહેવાય છે. એમાં જ સર્વનયજ્ઞતા આવે છે.” Page #210 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - ૨ १८९ પરિશિષ્ટ - ૨ પૂર્ણતા અષ્ટક - ૧ પદ્યાનુવાદ શ્રી ચંદ્રપ્રભુ જિન સ્તવન ચંદ્રપ્રભુ જિન આઠમા રે, પામ્યા પૂર્ણ સ્વભાવ, - જિનવર ધ્યાવો. પૂર્ણતા મુજ પ્રગટ થવા રે, છો નિમિત્ત નિઃપાવ. જિ૦ ૧ બાવો બાવો રે, ભવિક જિન બાવો. પ્રભુ ધ્યાતાં દુઃખ પલાય જિ0 પર ઉપાધિની પૂર્ણતા રે, જાચિત મંડવ તેહ, જિ0 જાત્યરત્ન સંપૂર્ણતા રે, પૂર્ણતા શુભ દેહ. જિ૦ ૨ કલ્પનાથી જે અતાત્ત્વિકી રે, પૂર્ણતા ઉદધિકલ્લોલ જિ0 ચિદાનંદઘન પૂર્ણતા રે, તિમિત સમુદ્રને તોલ. જિ૦ ૩ પૂર્યમાન હાનિ લહે રે, અસંપૂર્ણ પૂરાય, જિ0 પૂર્ણાનંદ સ્વભાવ છે રે, જગ અદ્ભુતનો દાય. જિ0 પૂર્ણાનંદ નિણંદને રે, અવલંબે ધરી નેહ, જિ0 ઉત્તમ પૂર્ણતા તે લો રે, પવવિજય કહે એહ. જિ૦ ૪ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ज्ञानसार પરિશિષ્ટ - ૩ સ્થિરતા અષ્ટક પદ્યાનુવાદ શ્રી સુવિધિનાથ જિન સ્તવન. સુવિધિ જિનેસર સાહિબા રે, મનમોહના રે લાલ. સેવો થઇ થિર થોભ રે, જગસોહના રે લાલ. સેવા નવિ હોય અન્યથા રે, મ૦ હોયે અસ્થિરતાએ ક્ષોભ. જગ૦ ૧ પ્રભુ સેવા અંબુદ ઘટા રે મ0, ચઢી આવી ચિત્તમાંહિ રે, જગ0 અથિર પવન જબ ઉલટે રે મ0, તબ જાયેં વિલઈ ત્યાંહિ રે, જગ ૨ પુચલા શ્રેયકરી નહી રે મ0, જિમ સિદ્ધાંત મઝાર રે. જગ0 અથિરતા તિમ ચિત્તથીરે મ0, ચિત્ર વચન આકાર રે, જગ૦ ૩ અંતઃકરણે અથિરપણું રે, મ0, જો ન ઉધયું મહાશલ્ય રે, જગ0. તો શો દોષ સેવ તણો રે મ0, નવિ આપે ગુણ દિલ્લ રે, જગ0 ૪ તિણે સિદ્ધમાં પણ વાંછીઓ રે મ0, થિરતા રૂપ ચરિત્ત રે, જગ0 જ્ઞાન દર્શન અભેદથી રે મ0, રત્નત્રયી ઈમ ઉત્ત રે, જગ0 ૫ સુવિધિ જિન સિદ્ધિ વર્યા રે મ0, ઉત્તમ ગુણ અનુપ રે, જગ0 પદ્મવિજય તસ સૈવથી રે મ૦, થાર્યો નિજ ગુણ ભૂપ રે, જગ ૬ Page #212 -------------------------------------------------------------------------- ________________ શબ્દકોશ ૧૧૧ શબ્દકોશ શબ્દ પછીનો અંક અષ્ટક નંબર | શ્લોક નંબર સૂચવે છે. એટલે તાત્પર્ય કહતાં એતાવતા જાત્યરત્ન મંડન ૧૨ ૧/૨ ભગવાન ૧૩ ૧/૩ ૧પ ૧/૫ ૧/૫ ભાવવું જ્ઞાનદષ્ટિ કૃપણ ઉપાદાન અવસ્થિત ઉપેક્ષાઈ હુરરૂપ કલ્પિત અનુપાદાન ઉપચય આપણ અનવચ્છિન્ન નિરપેક્ષ જાચું રતન આભરણ શુદ્ધ સ્વભાવ આત્મા વિચારવું પૂર્ણતા જ્ઞાનની દૃષ્ટિ હિનસત્ત્વ લોભી પુરુષ ભેગું કરવું, ગ્રહણ કરવું, લેવું વધ-ઘટ વિનાની અંતર્મુખતાથી તેજસ્વી સાપેક્ષ, કોઈને લાગે અને કોઈને ન પણ લાગે ત્યાગ, ગ્રહણ ન કરવું સંગ્રહ, ગ્રહણ કરવું સ્વત્વ, પોતે, પોતાની જાત અમર્યાદિત સ્વાધીન પ્રત્યાહરીને, નિજ નિજ વિષયસંચારથી પાછા વાળીને પ્રપંચરહિત શુદ્ધ આત્મજ્યોતિ જ્ઞાન ટાળીને અનેરા અર્થ-રૂપ-રસાદિક ૧/૧ ૧૭ ૧/૭ પ્રત્યાહત્ય ર/૧ પરબ્રહ્મ વિષયાંતર Page #213 -------------------------------------------------------------------------- ________________ ज्ञानसार ૨/૨ જિહાં મન દોડવું મગ્ન સાક્ષી १९२ સંચાર રાતો સાખી કર્તાર अवशिष्यते સ્વભાવસુખ બ્લથા ૨/૪ ૨/૪ કર્તા થાકતું રહઇ છઈ સહજાનંદ શિથિલ દેદીપ્યમાન ચિત્તસુખલાભલક્ષણ સુખ ઉપશમ તાઢિમ હોય स्फार તેજોલેશ્યા शर्म શમ ૨/૫ શૈત્ય ૩, ૧ ચિત્ત ૩/૧ ૩૧ ૩/૧ [19 3/ ૨ હસ્ય સ્વાંત ઠામ-ઠામિ ગામિ-ગામિ નિધાન દેખાડસ્પઇ विनश्येत ચિત્રા ગોપના पुंश्चला કિસી શલ્ય अंगागिताम् પુહતી ઉદીરસિ વિઘટર્સે ૩/૩ - ૩૩ ઠેરઠેર ગામેગામ ખજાનો દેખાડશે વિણસઇ, વિનાશ પામે ચિત્ર-વિચિત્ર, વિવિધ પ્રકાર ગોપવણી અસતી સ્ત્રી કાંઈ સાલ ચંદનગંધની પરિ એકીભાવ પ્રતિ પ્રાપ્ત થયેલ પ્રેરીશ, ઉત્પન્ન કરીશ વિખેરી નાખશે ૩/૩ ૩/૪ ૩/૫ ૩પ Page #214 -------------------------------------------------------------------------- ________________ શબ્દકોશ १९३ હવાઇ કુંણનો જીપનાર ભાજઇ છ6 વ્યવસ્થિત शुद्धात्मद्रव्यमेव ઉલ્મણ એકાક્ષ-વિકલાક્ષાદિ ४/४ ૪૪ ૪/૪ પાડા પાડા રહિયો થકો અધિષ્ઠઇં થાપિઉં છ કોમલામંત્રણે ૪/૫ ૪/૬ ૪/૮ નિતરાં કહેવાય કોનો જીતનાર ભાંગે છે અવસ્થિત, રૂપે રહેલ શુદ્ધ નિજ સત્તા વ્યવસ્થિત આત્મદ્રવ્ય જ આકરું એકેન્દ્રિય-વિલેન્દ્રિય આદિ (વિકલેન્દ્રિય એટલે બેથી પાંચ ઇંદ્રિયયુક્ત) પોળે પળે રહેતો હોવા છતાં આશ્રય કરે છે સ્થાપ્યો છે કોમળ આમંત્રણથી, હળવેથી, પ્રેમથી અતિશય ભાવના કરાય ઘણું ભણવાનો પોપટપાઠ વાસના ધંધ, ધંધો સુધી પોતાના જ શુદ્ધ જ્ઞાન-દર્શન-ચારિત્રગુણ પોતાના જ શુદ્ધ અર્થપર્યાય અને વ્યંજનપર્યાય રહસ્યજ્ઞાન વિષયપ્રતિભાસદલ-વિકલ આત્મપરિણામવંત શાસ્ત્રબંધઈ કરી ત્યારે જરા-મરણહરણ રસાયન ભાવિયઇ ઘણાઇ ભણીઇ શુકપાઠ સંસ્કાર ध्यांध्य તાઇ સ્વગુણ સ્વપર્યાય મુષ્ટિજ્ઞાન ગ્રંથિભેદ तंत्रयंत्रणैः તિવાર રસાયન પક Page #215 -------------------------------------------------------------------------- ________________ ज्ञानसार પ૮ १९४ એશ્વર્ય નયવાસના આરુરુક્ષુ વિકાર જ્ઞાન ધ્યાન ) તપ ક/પ શીલ ) ૬પ સમ્યકત્વ સ્વયંભૂસ્મરણ સમતા રસ ઠાકુરપણું નયની સાપેક્ષતા આરોહવા વાંછતો ચિત્તનો અન્યથા ભાવ તત્ત્વબોધ સજાતીય પરિણામધારા ઇચ્છાનિરોધલક્ષણ બાર પ્રકાર બ્રહ્મચર્ય તત્ત્વશ્રદ્ધાન અર્ધરજુપ્રમાણ છેહલો સમુદ્ર ઉપશમરસ સર્પ બળે છે. ઠાકુરપણું દેદીપ્યમાન પરાક્રમ પ્રતિ મૂઝિ = મૂંઝવણ લાલસા 9 ( ) (o उरग બલઈ o ) ૬૮ ૭/૧ ૭/ર સામ્રાજ્ય स्फारपौरुषम् મૂચ્છ તૃષ્ણા થાણે सरित्सहस्र ક્યારા હજાર ગમેં નદી તેણીઇ = હજારો બાજુની નદીઓથી સમ્યક્ શ્રદ્ધાનિ કરી ઉપરાઠો, વિમુખ આજુબાજુ આદિ-અંતરહિત આગળ આગળ ઝાંઝવાના પાણી સીહ = સિંહ નિર્વિકલ્પ ધ્યાન अंतरात्मना पराङ्मुख અરોપરો અનાદિ નિધન આગલિ આગલિ ઝાંઝુઆના પાણી હર્યક્ષ સમાધિ - ૭/૫ ૭/૬ ૭/૮ ૮ Page #216 -------------------------------------------------------------------------- ________________ શબ્દકોશ રિ शुद्धोपयोग ધૃતિ મોકલામણ કરો अनियतात्मा શીલાદિબંધુ शिक्षासात्म्य આત્મતત્ત્વપ્રકાશ તેતલા કાલ તાઇં નાવઈ ક્રિયા વિગમઈ અભ્રરહિત જ્ઞાની ક્રિયાપરઃ શાંત ગતિ સ્વાનુકૂલ વાંછનાર પાપદુગંછા સંભારવઈ કરી સત્ ક્રિયા ક્રિયા जिनानाम् અસંગ ક્રિયા आनंदपिच्छला સ્વગુણ ૭૨ ૮ ૮/૧ ૮/૧ ૮/૧ ૮/૨ ૮૨ ૮૫ ૮/૫ ૮૫ ૮૫, ૮૬ ૮/૬ ૮/૭ ૮/૮ ૯/૧ ૯/૧ ૯/૧ ૯|૨ ૯/૩ ૯૪ ૯/૫ ૯/૫ ૯/૫ ૯|s 6/9 ૯/૮ ૯૮ ૧૦૨ પહિલો રાગદ્વેષરહિત શુદ્ધાત્મજ્ઞાન આત્મરતિ મોકલો અનિશ્ચિત પર્યાય શીલ, સત્ય, દમ, સંતોષ આદિ બાંધવો ગ્રહણશિક્ષા અને આસેવના શિક્ષારૂપ શિક્ષાક્રયના સમ્યક્ પરિણામ શુદ્ધાત્મ સ્વરૂપનો સંશય વિપર્યાસરહિત બોધ તેટલા કાળ સુધી = પહેલો ન આવે પરિસ્પંદાદિક ક્રિયા અભાવે વાદળારહિત સમ્યક્ જ્ઞાનવંત ક્રિયાના વિષયમાં તત્પર ઉપશમવંત ચરણવિહાર ક્રિયા પોતાના સ્વભાવકાયની ઇચ્છનાર પાપનો તિરસ્કાર સંભારવા ભલી ક્રિયા તપ-સંયમ અનુગત ક્રિયા કેવલીને નિર્વિકલ્પ સમાધિલક્ષણ અસંગક્રિયા સ્વાભાવિક આનંદ-અમૃત ૨સથી આર્દ્ર પોતાના જ્ઞાન-દર્શન-ચારિત્રગુણ १९५ Page #217 -------------------------------------------------------------------------- ________________ ज्ञानसार ૧૦/૨ ૧૦/૩ ૧૦૪ इत्वरी અતીન્દ્રિય आभिमानिकी ભ્રાંતિશૂન્ય તૃપ્તિ જ્ઞાનિક ઉપચય આસ્યા गोरसात् ઓડગાર નિરંજન लिप्यते ૧૦/૪ ૧૦/૫ ૧૦/૫ ૧૦/૫ ૧૦૬ ૧૦૧ ૧૦૭ ૧૦/૮ ૧૧/૩ ચિત્રવ્યોમ સંપાતા મગ્ન ધ્યાના રૂઢ ભાવનાજ્ઞાન सहैव उन्मीलनम् ૧૧/૩ ૧૧/૪ ૧૧/૪ ૧૧/૪ ૧૧/૫ ૧૧/૭ ૧૧/૮ ૧૧૮ ૧૨/૧ ૧૨/૨ ૧૨/૨ ૧૨/૩ ૧૨/૪ ૧૨/૪ ૧૨/૫ થોડા કાલની ઇંદ્રિયને અગોચર, કેવલ અનુભવગમ્ય અભિમાનસિદ્ધ એટલે માની લીધેલી મિથ્યાજ્ઞાનરહિત સમ્યક્રષ્ટિ તૃપ્તિ, ઉપચયલક્ષણ અભ્રાંત જ્ઞાનવંતને સંગ્રહ, ગ્રહણ કરવું આશા વાણીના રસથી ઓડકાર અંજનરહિત, કર્મમલિનતારૂપ અંજનરહિત લિંપાઈ સંક્રમાદિ ઉપચયઇ = સંક્રમણ વગેરે ઉમેરાથી લેપાય ચિત્રામણું આકાશ વ્યુત્થાનદશાઈ વ્યવહારભાવનાથી આવવું ધારારૂઢ ધ્યાન ઉપર આરૂઢ તત્ત્વજ્ઞાન સાથિ જ ઉઘાડવઈ = સાથે જ ઊઘડતા નિર્મલ ટંકોત્કીર્ણ જ્ઞાનરૂપ આત્માની પ્રભુતાથી પૂરો લાલચિવંત પુરુષે માત્રારહિત જ્ઞાનનો પાત્ર-ભાજન જે સાધુ મુંઝાવું વાંછા આત્મવિરુદ્ધ પુગલની રતિ આકડાનું રૂ આત્મશ્વર્યસંપન્ન स्पृहावहै: અમાત્ર જ્ઞાનપાત્ર મૂચ્છ સ્પૃહા અનાત્મરતિ અર્કટૂલ Page #218 -------------------------------------------------------------------------- ________________ શબ્દકોશ १९७ જાતિગુણ ગૌરવ મૌન ૧૨/૬ ૧૨/૧ ૧૩/૧ ૧૩૨ ૧૩/૨ આત્મા ૧૩/ર શુદ્ધ એકતા आत्मानम् જ્ઞપ્તિ રુચિ વિવરીનિ જ્ઞાન દર્શન આત્મચરણ વ્યાવૃત્તિનય ૧૩/૨ ૧૩/૨ ૧૩/૨ ૧૩/૩ ૧૩/૩ ૧૩/૩ ૧૩૩ ૧૩/૩ જાતિકુલસંપન્નતા ગુરુઆઈ, મોટાઈ મુનિભાવ જ્ઞાતા કર્મોપાધિરહિત અભેદપરિણતિ એકત્વપૃથપરિણત સ્વદ્રવ્ય પ્રત જ્ઞાન શ્રદ્ધા વિવરણ કરીને બોધસ્વરૂપ સમ્યક્ત જિનોક્ત ભાવ શ્રદ્ધારૂપ આત્માને વિષે જ ચાલવું, પુદ્ગલથી નિવૃત્તિ તેહથી વ્યાવૃત્તિ = ત્યાગ, છોડી દેવું તે, ભેદ; નય = વિચાર, વ્યાવૃત્તિનય = ભેદનય જ્ઞાનફેલા જૂઠી સદુહણા શુદ્ધાત્મા લાભફલ રાગ-દ્વેષ-મોહનિવૃત્તિ સમકિત કરેણ સંસારની વિકલતા = આતુરતા, બાવરાપણું વચનનો અનુચ્ચારરૂપ મૌન પ્રવૃત્તિરોધ પુદ્ગલમાત્રમાંહિ અવ્યાપારરૂપ યોગનું મૌન આત્મભિન્ન પસંયોગ અપવિત્ર નવ દ્વારઈ વહતું શરીર સાધ્ય અતાવિકી શ્રદ્ધા ફિલ દોષનિવૃત્તિ દર્શન કણયર ભવોન્માદ વાગનુચ્ચાર મોન ૧૩/૩ ૧૩/૪ ૧૩/૪ ૧૩/૫ ૧૩/પ ૧૩/૫ ૧૩/૬ ૧૩/૬ ૧૩/૭ ૧૩/૭ ૧૩૭ ૧૪/૧ ૧૪/૧ મૌન થતિમોન અનિત્ય અશુચિ Page #219 -------------------------------------------------------------------------- ________________ १९८ ज्ञानसार અનાત્મા નિત્ય અનિત્ય ૧૪/૧ ૧૪૨ આત્મભિન્ન પુલાદિ પદાર્થ સદા અચલિત સ્વરૂપ અધ્રુવ = અસ્થિર ૧૪૨ છલ ૧૪/૨ ૧૪૩ છિદ્ર ચંચલ ૧૪/૩ તરલ અદભૂધી અભ્રવત્ દારુણ અંતરાત્મા કમલજ ગેહ આત્મબોધ પાશ અસંક્રમ વિદ્યા પરમાત્મા બાહ્યાત્મા અંતરાત્મા નયવચનિકા વિવેક મિશ્રતા કુબૂરતા ૧૪/૩ ૧૪/૪ ૧૪/૫ ૧૪/૫ ૧૪૬ ૧૪૬ ૧૪/૬ ૧૪/૭ ૧૪૮ ૧૪૮ ૧૪૮ ૧૪૮ ૧૪/૮ ૧૫/૧ ૧પ/૩ ૧૫૩ ૧૫/૪ ૧૫/૪ ૧૫/૪ ૧૫/૪ ૧૫/૫ ૧૫/૬ પુષ્ટ છ6 બુદ્ધિ જેહની એવો આભલાની પરે કહિછ ન લેં, ભયકારી સમ્યક્તભાવિત આત્મા પાપથી ઉપનો એહવો જે ઘરે આત્મા એહવું જ્ઞાન બંધન, ગાળિયો અસંકરણ, અમિશ્રણ, અન્યરૂપે પલટાઈ ન જવું તત્ત્વબુદ્ધિ ઉત્કૃષ્ટ જ્ઞાનવંત કેવલાત્મા મિથ્યાજ્ઞાની સમ્યગ્ દૃષ્ટિ નય દૃષ્ટિએ કરાયેલું વિધાન જીવના ભેદજ્ઞાન શબલતા કાબરચીતરાપણું સૈનિક પુણ્યાપુણ્યફલવિલસિત પાપ ઉપચરાય છે, કહેવાય છે વિપર્યાસ પરમભાવગ્રાહક (પરમ = શુદ્ધ, ભાવ = ભાવો, મૃત્ય ઉર્જિત અપુણ્ય ઉપચરિઈ ભ્રમ परमान् भावान् Page #220 -------------------------------------------------------------------------- ________________ શબ્દકોશ બીજા રહિયા જે સંગ છાય • જ્ઞાનાનુવિદ્વ મજ્જન સાધકતમ વખાણી વખાણવી પર્યાય ઉત્ખણ શાણ ધૃતિ મધ્યસ્થ અંતરાત્મા ચપલાઈ ઉપાલંભ કાકરી કદર્શના તિવાર ́ કિંવારઈં મોઘ આપઆપણિ અદૃષ્ટ સિદ્ધાંત સપ્રતિપક્ષ ૧૫/૬ ૧૫૬ ૧૫/૭ ૧૫/૭ ૧૫/૭ ૧૫/૭ ૧૫/૭ ૧૫/૭ ૧૫/૭ ૧૫/૮ ૧૫૮ ૧૫/૮ ૧૭/૧ ૧૬/૧ ૧૭/૧ ૧૬/૧ ૧૬/૧ ૧૬ ૨ ૧૬/૩ ૧૭/૩ ૧૩/૩ ૧૬/૩ ૧૬/૩ ૧૬૩ १९९ ગ્રાહક = ગ્રહણ કરનાર) શુદ્ધ ભાવોને ગ્રહણ કરનાર. બીજા જે રાગ છાયા જ્ઞાનથી વિંધાયેલ નહાવું સાધક એટલે કાર્યની સિદ્ધિ કરાવનાર, સાધકતમ એટલે તેની ઉચ્ચતમ કક્ષા, જેના વિના કાર્યની સિદ્ધિ ન થાય તે સાધકતમ વ્યાખ્યા કરી વ્યાખ્યા કરવી, વિસ્તાર કરવો, વર્ણવવું ટૂંકા ટૂંકા અર્થો લખવા તે ઉત્કટ, સતેજ શરાણિ, સરાણ સંતોષ રાગદ્વેષ બે પાસે મુકીને વિચિં રહઇ (વચ્ચે રહીને) શુદ્ધ અંતરંગ પરિણામ ચપળતા ઓલંભો, ઠપકો કાંકરી ખંડન, નિંદા, ઉપહાસ ત્યારે ક્યારે નિઃફલ, નકામા પોતપોતાના જેણે શાસ્ત્રોને જોયા નથી તે, સિદ્ધાંતનો અજ્ઞાની; અદૃષ્ટ = જેણે જોયું નથી તે, સિદ્ધાંત= શાસ્ત્રો સાપેક્ષ Page #221 -------------------------------------------------------------------------- ________________ ज्ञानसार આવેશ સ્વસ્વકર્મ એ વિશેષ વ્યગ્ર ૧૬/૪ ૧/૪ ૧૬૫ ૧૬૫ ૧૬/૬ બ્રહ્મ જૂઆ જૂઓ છાંડવો સ્વાગમ પાલો સ્વભાવાતગામિ ૧૬ ૧૬૭ ૧૬૭ ૧/૮ ૧૭/૧ किं न ૧૭/૧ આગ્રહ આપઆપણાં કર્મ તાત્પર્ય એ છે, આટલું અગત્યનું છે. આસક્ત, રોકાયેલું, પ્રવર્તેલું સર્વ પ્રપંચબોધવિશિષ્ટ કેવલજ્ઞાન (પ્રપંચ = વિસ્તાર, બોધ = જ્ઞાન) જુદા જુદા છોડવો પોતાના સિદ્ધાંત ચારો સ્વભાવનું જે અદ્વૈત તિહાં જાનાર એટલે કેવલ આત્મ- સ્વભાવ-લાભવંત મ્યું ન હોઈ, અપિતુ હોઈ ખેદ સંસારસુખ સર્વાધિક આરોપવું, થાપવું મોહસેના મહા મતવાલો હાથી મોરણિ આત્મજ્ઞાનરૂપ દૃષ્ટિ વીંટાવું ચંદનની જુદીજુદી જાતોમાંની શ્રેષ્ઠ જાત જ્ઞાનસન્નાહ, જ્ઞાનરૂપ બખ્તર (સ + નહુ, ન = સજવું, સરખી રીતે સજવું, સજ્જ કરવું) પરાજય ૧૭/૧ ૧૭/૨ क्लांति ભવસૌખ્ય विशिष्यते आरोग्यम् ૧૭/૨ '૧૭/૩ मोहचमूं ૧૭/૪ नागराट મયૂરી જ્ઞાનદૃષ્ટિ ૧૭/૪ ૧૭/૫ ૧૭/૫ ૧૭/૫ वेष्टनम् ૧૭/૫ બાવનાચંદન જ્ઞાનવર્મ ૧૭ ભંગ ૧૭/૬ ध्रुव ક્રીડા ૧૭૬ ૧૭/૭ અર્કટૂલું આકડાનું રૂ ( તે ખૂબ જ પોચું હોય) Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ શબ્દકોશ અખંડ અસમર્થ અસમર્થ સમાસ अकुतोभय ૧૭/૮ ૧૭૮ ૧૭૮ ૧૭૮ મૂલાડાં કેહા पुण्यानि શ્રેમદ્રુમ બોલઈ स्वोत्कर्षज्वर લાવાય ઉત્કર્ષ ચિદાનંદઘન કુણ તુલ્યપણઈ અશુદ્ધ ઉત્કર્ષ મહામુનિ શુદ્ધનયઈ ભાવિયા ૧૮૨ ૧૮ર ૧૮/૨ ૧૮/૨ ૧૮૩ ૧૮/૪ ૧૮/૫ ૧૮/૫ ૧૮/૫ ૧૮/૫ ૧૮/૬ ૧૮/૬ ૧૮/૧ ૧૮/ અખંડિત બળહીન બનવું તે અવિધિસર (અનિયમિત રીતે) બનેલો સમાસ નથી કોઈનઈ ભય જેહથી = કોઈને જેનાથી ભય નથી તે (બીજો અર્થ - જેને કોઈથી ભય નથી તે) મૂળિયાં કયા ? પોતઈ સુકૃત કર્યા હોઈ તે કલ્યાણવૃક્ષ બોળઈ = ડુબાડે સ્વાભિમાન તાવ લવણિમા અતિશય અભિમાન જ્ઞાનાનંદઈ પૂર્ણ કોણ, કયો સમાનપણે અવિશુદ્ધ વિભાવપર્યાય અભિમાન સર્વનયપરિણત સાધુ થા અપકૃષ્ટ સમુદ્ર इरित પંપોટા વિણસાડઈ છઈ ૧૮/૬ ૧૮૬ ૧૮/૭ ૧૮/૭ ૧૮/૭ ૧૮/૭ શુદ્ધ નયની દૃષ્ટિથી વિચારેલા તુચ્છ મુદ્રા = મર્યાદા સહિત પ્રેરિત પરપોટા બગાડે છે (વિ + નનું પ્રેરક - વિનાશ પમાડવું) (વણસાડે = વણસા) ગયા છઈ = ગળી ગયા છે = નાશ પામી ગયા છે. ગલિત ૧૮/૮ Page #223 -------------------------------------------------------------------------- ________________ २०२ વિફરે ઉત્કર્ષ અપકર્ષ અનલ્પ નિરપેક્ષ અનવચ્છિન્ન અનંત रूपे રૂપવતી नीरूपे अरूपिणी ભ્રમવાટી ભ્રમછાયા અભ્રાંત તત્ત્વજ્ઞાન अंतर्नीत સુધાસાર લાવણ્ય પુણ્ય भस्मना केशलोचेन चित्साम्राज्येन પ્રચાર मुद्रितेषु अवभासते ૧૮૨૮ ૧૮૮ ૧૮૨૮ ૧૮૨૮ ૧૮૮ ૧૮૬૮ ૧૯ ૧ ૧૯/૧ ૧૯ ૧ ૧૯૧ ૧૯ ૨ ૧૯ ૨ ૧૯ ૨ ૧૯/૨ ૧૯/૩ ૧૯૪ ૧૯૫ ૧૯૫ ૧૯૪૭ ૧૯/૭ ૧૯૦૭ ૨૦૦૧ ૨૦૦૧ ૨૦૧ રહિત અધિકતા, હીનતા અન્ + અલ્પ = ઘણી અપેક્ષારહિત દેશમાનરહિત કાલમાનરહિત રૂપનઈ વિષઈ એતોઁ પુદ્ગલનઈ વિષઈ રૂપવંત પૌદ્ગલિક રૂપરહિત રૂપવતી નથી ભરમની વાડી (‘ઝાંઝવાના જળ’ની જેમ ‘ભ્રમવાડી’ પ્રયોગ છે. તેનાથી ભય જ અભિપ્રેત છે.) વિપર્યાસ શક્તિયુક્ત છાયા ભ્રમરહિત તત્ત્વજ્ઞાની આત્મા તેહ આરામ, ઇમ આત્મામાં અવતાર્યું થયું= ‘આત્મા તે જ આરામ' એમ આત્મામાં અવતારેલ હોય તો અમૃતસાર લવણમા પવિત્ર ડીલઈ રાખ ભૂંસવઈ કરી શરીરે રાખ ભૂંસવાથી કેશ લુંચવઈ કરી વાળનો લોચ કરવાથી જ્ઞાનની પ્રભુતાઈં કરી મહાંત જાણઈ જ્ઞાનની પ્રભુતાએ કરીને મહાત્માને જાણે વિષયસંચાર મુંદઈ થકઈ અનુભવઈ ભાસઈ છઈ = - ज्ञानसार = બંધ થવાથી, રોકવાથી = અનુભવાય છે. Page #224 -------------------------------------------------------------------------- ________________ શબ્દકોશ સમાધિ સમતો વાસવશ્રી ક્રિયા ૨૦૨ ૨૦/૨ ૨૦/૨ ૨૦/૩ ૨૦/૩ ૨૦/૩ निवारयन् વિવેક વિજ્ઞાન ચર્મછત્ર ૨૦૩ મહાવૃષ્ટિ ૨૦/૩ નવબ્રહ્મ ૨૦/૪ નિષ્ઠા ૨૦૪ નાગલોકનો સ્વામી ૨૦/૪ ક્ષમાં ૨૦/૪ ૨૦/૫ વિરતિ ૨૦/૫ જ્ઞપ્તિ ૨૦૫ જ્ઞાન દર્શન ૨૦/૬ बाह्या ૨૦/૭ સિદ્ધયોગ ૨૦૮ ૨૧૧ વિસ્મિત ૨૧/૧ કર્મવિપાક भ्रूभंगमात्रेण २०३ ધ્યાતા-ધ્યાન-ધ્યેય ત્રણનો એક જ ભાવ મધ્યસ્થ-પરિણતિ ઇંદ્રની લક્ષ્મી યોગપરિણતિ ઉપયોગપરિણતિ ચર્મરત્ન, છત્રરત્ન વારતો થકો = રોકતો કુવાસનારૂપ મોટી વૃષ્ટિ નવ જે બ્રહ્મચર્યાધ્યયન ભાવના તે રૂપ સ્થિતિ ઉરગપતિ = શેષનાગ તિતિક્ષા = સહિષ્ણુતા સદસદ્ નિર્ણય ચારિત્રકલા જ્ઞાનકલા વિશેષ બોધ સામાન્ય બોધ બાહ્ય પ્રપંચગોચર સૃષ્ટિ સિદ્ધયોગી સાધુ દીણો વિસ્મયવંત કર્મના શુભાશુભ પરિણામ મચકારા માત્રઈ = ભ્રમરના પલકારા માત્રથી છાયું દિશમંડલ = દિશામંડલ કિહાંઈ સરખી નહિ = ક્યાંયથી સરખી નહીં ઉપશમશ્રેણિ, અગ્યારમા ગુણઠાણા સુધી ચૌદપૂર્વી ૨૦/૬ દીન ૨૧/૧ ૨૧/૨ ૨૧/૩ દિગંતર વિષમા પ્રશમશ્રેણિ શ્રુતકેવલિ ૨૧/૩ ર૧/૪ ૨૧/૫ ૨૧/૫ Page #225 -------------------------------------------------------------------------- ________________ २०४ अर्वाग् श्रांतेव છેહડા છલ अन्विष्य ચિદાનંદ કર્મવિપાક ગંભીર વ્યસન દુર્ગમા તૃષ્ણા સ્મરોર્વાગ્નિ સ્નેહેંધન મત્સર દ્રોહ उत्पातसंकटे ઉદ્વિગ્ન કહણઈ ઉજમાલ ઉપસર્ગ આવ્યઈ થકઈ સમાધિ લોકસંજ્ઞા લંઘન લોકોત્તર વર: બદરીફલ ૨૧/૬ ૨૧૬ ૨૧૬ ૨૧/૭ ૨૧/૭ ૨૧/૮ ૨૧/૮ ૨૨/૧ ૨૨૧ ૨૨/૧ ૨૨/૨ ૨૨/૩ ૨૨/૩ ૨૨૨૪ ૨૨૪ ૨૨૨૪ ૨૨/૫ ૨૨૨૬ ૨૨/૦ ૨૨/૭ ૨૨૨૮ ૨૩૧ ૨૩/૧ ૨૩/૧ ૨૩૨૨ ૨૩૨૨ ઉરી એતલી નજીક ઓરી એટલે નજીક થાકીની પિર થાકેલાની જેમ છેડા છિદ્ર, અંત૨મર્મ ગવેષીનઈ શોધીને જ્ઞાનાનંદ કર્મના શુભાશુભ પરિણામ અગાધ = સંકટ દુષિં જઈ સકિઈ એહવા વિષયાભિલાષ = કંદર્પરૂપ વડવાનલ સ્નેહરૂપ ઇંધન, જલ તે ઇંધન ગુણમાંહિ રોષ દ્વિષી દ્વેષી = ઉત્પાતના સંકડામાંહિ ઉત્પાતના સંકટમાં ભયભીત કહેવાથી તત્પર મૂર્ખ બોરનઈ મૂલઈ ઉપસર્ગો આવ્યા હોવા છતાં નિર્વિકલ્પ ઉપાય લોકઈ કર્યું તેહ જ કરવું, શાસ્ત્રાર્થ ન વિચારવો, એહવી મતિ ઉલ્લંઘન લોકાતીત માર્ગ ज्ञानसार = બોરના મૂલે Page #226 -------------------------------------------------------------------------- ________________ શબ્દકોશ २०५ जहाति ર૩/૨ સદ્ધર્મ ૨૩૨ ૨૩૩ ૨૩/૪ ૨૩/૪ ૨૩/૫ ૨૩/૫ ૨૩/૬ છાંડઈ છઈ = છોડે છે ભલા ધર્મ મહા ઋષીશ્વર આલંબીનઈ, આશ્રીનઈ = આલંબન લઈને કિવારઈ પણિ = ક્યારેય પણ થોડા મહામુનિ आलंब्य कदाचन स्तोका स्वात्मसाधका નિચું હિડવું મર્મઘાત આપણાંખિલું સદ્ધર્મ परब्रह्म समाधिमान् સાધુ चर्मचक्षुर्भूतः सर्वतश्चक्षुषः ૨૩૬ ૨૩૭ ૨૩૭ ૨૩૮ ૨૩૮ ૨૪/૧ ૨૪/૧ પોતાના આત્માના અર્થના સાધનાર ધીમું ચાલવું મર્મનું હણાવું આત્માની સાક્ષીએ સાચો ધર્મ પરબ્રહ્મલય સમાધિવંત સાધુ ચારિત્રિઓ ચામડાની આંખિના ધરણહાર સર્વ પ્રદેશઈ કેવલોપયોગરૂપ આંખિ છઈ જેહને એહવા (જેને સર્વ પ્રદેશ કેવલોપયોગરૂપ આંખ છે એવા) સાધુ ચારિત્રિયા નવા નવા રૂપાંતર પામતા એતલઈ કેવલજ્ઞાન મૂલ ભગવાન આગળ કર્યું મૂર્ખ અન્નના વધ્યાઘટ્યા દાણા શાસ્ત્ર આજ્ઞાની અપેક્ષારહિત આપમતી પગને સ્પર્શ ન કરવો પગ અસ્પર્શીને, પગને અડ્યા વગર મિથ્યાજ્ઞાન साधवः ૨૪/૧ વિપરિણમતા ૨૪ર. વીતરાગનું ૨૪૩ વીતરાગ ૨૪/૪ આગલિ કરિઉ ૨૪/૪ ૨૪/૫ ઉચ્છ (ઉંછ) ૨૪/૬ શાસ્ત્રાજ્ઞાનિરપેક્ષ ૨૪/ પગ ફરસવાનું વાળું ૨૪/૬ पगास्पर्शी ૨૪૬ અજ્ઞાન ૨૪/૭ Page #227 -------------------------------------------------------------------------- ________________ ज्ञानसार २०६ લંઘન ધર્મારામ સુધાકુલ્યા महर्षयः કરણહાર परमं पदम् शास्त्रैकटग् ૨૪/૭ ૨૪૭ ૨૪૭ ૨૪/૭ ૨૪/૮ ૨૪/૮ ૨૪૮ પાચન-શમન ધર્મરૂપ વાડી અમૃતનીક મોટા ઋષીશ્વર કરનાર પરમપદ જે મોક્ષ શાસ્ત્રનઈ વિષઈ એક અદ્વિતીય દૃષ્ટિ છઈ જેહની એહવો ૨૫/૧ ૨૫/૧ ૨૫/૧ ૨૫/૧ ન છાંડઈ વિખ્યું છઈ ચાર બલીઓ ગહિલછાઈ પ્રલાપ लिङ्गिनामपि છાંડીનઈ પરિગ્રહ વિડત્તથીદને ૨૫/૨ ૨૫/૨ ૨૫/૨ ૨૫/૩ ૨૫/૩ ૨૫/૪ છોડતો નથી પડ્યું છે ગતિ બળિયો, બળવાન ઘેલછા અસંબદ્ધ વચન જૈન વેષધારીઓ પણ છોડીને ધનધાન્યાદિ મિથ્યાત્વાદિ અંતરંગ પરિગ્રહગહન ગંભીર ચિત્ત થકઈ = અંતરંગ પરિગ્રહથી ગહન ગંભીર ચિત્તમાં બાહ્ય સાધુ ચારિત્રિયા પાલિનઈ વિભાગઈ = પાળનો વિભાગ તૂટવાથી જ્ઞાનમાત્ર આસક્ત જ્ઞાનમાત્રનો દીવો નિવાયુ ઠાંમ = પવનરહિત સ્થાન ઉપસ્થિતિ દૂષણ દેવાના અભિપ્રાય = દોષ ચીંધવા માટે ૨૫/૧ બાહિરલું ૨૫/૪ साधो ૨૫/૫ पालित्यागे ૨૫/૫ ચિન્માત્ર પ્રતિબદ્ધ ૨૫/૬ ચિન્માત્રદીપ ૨૫/૭ નિર્વાતસ્થાન ૨૫/૭ સંનિષા ૨૫/૭ દૂષવાનઇ અભિપ્રાઈ ૨૫/૭ Page #228 -------------------------------------------------------------------------- ________________ શબ્દકોશ ૨૦૧૭ જુદી અનુભવ અવ્યવહિત અરુણોદય ૨૬/૧ ૨૬/૧ ૨૬/૧ ૨૬૧ ૨૯૨ અરુણોદય વ્યાપાર પરં બ્રહ્મ વિના સઈગમે કહતા હુઆ ज्ञायेरन् ૨૬૩ ૨૬૩ ૨૬૩ ૨૬૩ ૨૬/૪ અનુભવબોધ તરતનું, લાગવું, અનંતર, વચમાં વ્યવધાન વિનાનું મતિકૃતોત્તરભાવી કેવલથી અવ્યવહિત પૂર્વભાવી પ્રકાશ તે અનુભવ = મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન પછી આવતા અને કેવલજ્ઞાનની તરત જ પહેલાં આવતો પ્રકાશ તે અનુભવ પ્રતિભાપર નામ = પ્રતિભજ્ઞાન તે બીજું નામ ઉપાય = પ્રવર્તન સર્વોપાધિરહિત શુદ્ધ બ્રહ્મ પાખઈ સેંકડો કહે છે કરતલામલકની પરિં જાણીઈ, હસ્તામલકવત્ (હાથમાં રહેલ આંબળાની જેમ) ઇંદ્રિય અગોચર ધર્માસ્તિકાયાદિક અસંદિગ્ધ અભ્રાંત જ્ઞાન પરમાત્ર પ્રવેશ કરનારી, જોનારી રહસ્યચર્વણા આત્મસ્વરૂપ અપરોક્ષ સાક્ષાત્કાર સંજ્ઞાક્ષરમય વ્યંજનાક્ષરમય લધ્યાક્ષમય કારીગરી વિશમવું સ્વપ્રકાશ અનિરપેક્ષ અતીન્દ્રિય નિશ્ચય ક્ષીરાત્ર અવગાહનારી ૨૬/૪ ૨૬/૪ ૨૯૫ ૨૬/૫ ૨૩/૫ ૨૩૬ ૨૯૬ ૨૬૬ રસાસ્વાદ બ્રહ્મ અનુભવ લિપિમયી વાડુમયી મનોમયી શિલ્પ વિશ્રાંતિ સ્વસંવેદ્ય ૨૧૬ ૨૯૭ ૨૩૭ ૨૩૮ Page #229 -------------------------------------------------------------------------- ________________ ज्ञानसार ૨૭/૧ ૨૭/૧ એકાઢે ૨૭૩ २०८ विशिष्य ૨૭/૧ ૨૭/૧ અર્થ આલંબન ૨૭/૧ કૃપા નિર્વેદ ૨૭/૩ સંવેગ ૨૭૩ પ્રથમ ૨૭૩ શૈર્ય ૨૭/૪ બાધક ૨૭/૪ વિભાવન ૨૭/૫ અરૂપિગુણ ૨૭/૬ સાપુજ્ય ૨૭૬ ઈષદ્ અયોગનામયોગ સૂત્રદાન આચાર્યા निश्चितेन ૨૮/૧ નિયામાં પ્રતિત્તિમાન્ ૨૮/૧ સામાન્ય શબ્દ વિશેષપર કરતાઈ મુદ્રા વર્ણવાચ્ય કાયોત્સર્ગ આદિનું સિદ્ધસ્મરણ અનુકંપા ભવત્રાસ મોક્ષેચ્છા ઉપશમ થિરયોગ અતિચાર પુનઃ પુનઃ સ્મરણ સિદ્ધ સ્વરૂપ તાદાત્મ ભાવતા જરાક, થોડુંક શૈલેષી (યોગ) ચૈત્યવંદનાદિ સૂત્ર અધ્યાપનઇ હરિભદ્રાદિક સૂરિ નિર્ધારિત ભાવરૂપ નિયાગપવિન્ન કહિઈ = નિયાગને પ્રાપ્ત થયેલ કહેવાય. યાગ = યજ્ઞ નિયાગ પાપસહિત જ્યોતિષ્ટોમ આદિ મઈલે = મેલા, મલિન વધેરવું જ્ઞાન ૨૭/૬ ર૭/૮ ૨૭/૮ દ્રવ્યયજ્ઞ ૨૮/૧ બ્રહાયજ્ઞ ૨૮/૧ સાવદ્ય કર્મયજ્ઞ आविलैः आलभेत् વિવિદિષા ૨૮/૨ ૨૮૨ ૨૮૨ ૨૮/૨ ૨૮૩ Page #230 -------------------------------------------------------------------------- ________________ २०९ શબ્દકોશ દૂષંઈ અધિકારિ ૨૮/૩ ૨૮/૪ જ્ઞાન યોગી ૨૮/૪ ૨૮/૪ ૨૮/૪ કર્મ ૨૮/૫ અક્ષમ भिन्नोद्देशेन ૨૮/૫ ૨૮/પ દૂષિત, દોષયુક્ત ન્યાયાર્જિત વિન્નેથ ઇત્યાઘુક્ત સ્વરૂપને ન્યાયી અર્જિત કરેલ ધનવાળો વગેરે ઉક્ત સ્વરૂપવાળા સર્વોપાધિરહિત શુદ્ધજ્ઞાન જ્ઞાનયોગી સ્વરૂપતઃ સાવદ્ય અનુષ્ઠાન અનુષ્ઠાન અસમર્થ મોક્ષ તદુપાય ટાલી બીજનઈ ઉદ્દેશઈ = મોક્ષનો ઉપાય ટાળીને બીજા ઉદ્દેશથી શાસ્ત્રદેશિત જુદો સ્વકૃતત્વપણાનઈ અહંકારઈ = પોતે કરેલું છે એવા કર્તાપણાના અહંકારનો હોમ કરવો આત્મપરક, આત્મા માટેના સાધન તરીકે વિહિત જુઓ स्वकृतत्वस्मये ૨૮/૫ ૨૮/૫ ૨૮/૬ હોમ્યઈ થકઈ આત્મ પરતા અબ્રહ્મ અજ્ઞાન બ્રહ્મ બ્રહ્મરૂપ જ્ઞાન ભક્તિ આરાધ્યતા જ્ઞાન સદણા કાકતુંડ ૨૮/૬ ૨૮/ડ ૨૮/૭ ૨૮/૭ ૨૯/૨ ૨૯૨ ૨૯૪ ૨૯/૫ ૨૯/૫ ૨૯/૫ ૨૯૬ પ્રાગ્ધર્મ राजत् नीराजनाविधि શ્રદ્ધા કૃષ્ણાગરુ (એક પ્રકારનો ધૂપ) ઔદયિક તથા ક્ષાયોપશમિક ધર્મ શોભતા આરતીવિધિ સંયમ યોગરૂપ નાટ્યપૂજા તત્પર થકો = સંયમ યોગરૂપ નાટ્યપૂજામાં તત્પર થઈ ગીત-નૃત્ય-વાદ્ય ત્રય સરખો ભાવના + ઉપનીત ધારણ કરેલું શોભતું योगनृत्यपरः तौर्यत्रिक ભાવનોપતિત ૨૯૬ ૨૯/૬ Page #231 -------------------------------------------------------------------------- ________________ ज्ञानसार २१० સાચરૂપ ઘંટા વજાડતા તુઝનઈ महोदयः ૨૯૭ ૨૯૭ ૨૯૭ ૨૯/૭ ધ્યાતા ધ્યાન ધ્યેય ધ્યાતા અંતરાત્મા પરમાત્મા एकाग्र्यसंवित्ति ૩૦/૧ ૩૦/૧ ૩૦/૧ ૩૦/૨ ૩૦/૨ ૩૦૨ ૩૦/૨ વસ્થમાણ લક્ષણ પ્રતિચ્છાયા ક્ષણવૃત્તો ૩૦/૨ ૩૦૩ ૩૦૩ સત્યરૂપ ઘંટ વગાડતા તને મોક્ષ છ6 ધ્યાનાર ધ્યાવું ધ્યાવા યોગ્ય ધ્યાનનો કરણહાર સમ્યગ્દર્શન પરિણતાત્મા સિદ્ધ ભગવાન, ક્ષીણ ઘાતિકર્મ અરિહંત એકાગ્ર બુદ્ધિ, વિજાતીય પ્રત્યય અવ્યવહિત સજાતીય પ્રત્યય તે ધ્યાન એ યોગાચાર્ય મત જેનું લક્ષણ કહેવામાં આવશે તે પડછાડી ક્ષીણ છઈ વૃત્તિ ઘનમલ રૂપ જેહની તિહાં = જેની ઘન (ખૂબ) મળરૂપ વૃત્તિ ક્ષીણ થઈ છે તે ક્ષીણવૃત્તિ માટેિ જ નિર્મલ આપત્તિ નામફલ, પ્રાપ્તિ, આવી પડવું સંપત્તિનામફલ સારી રીતે આવી પડવું. નજીકપણું ઉપશમ, ધીર, શાંત, નવમરસ નાયક સાધનથી સુખાવહ છઈ આત્માસન જેહનું એહવાનઈ પ્રવૃત્તચક્ર યોગીને કોઈક પ્લેઇં ચિત્તનું થિરબંધન = કોઈક ધ્યેયમાં ચિત્તનું સ્થિરબંધન અકલુષ ચિત્ત તપાડવાથી બાહ્ય જે અનશન આદિક ૩૦/૩ નિર્મલ આપત્તિ સંપત્તિ ટૂકડાપણું પ્રશાંત सुखासनस्य योगिनः ૩૦/૪ ૩૦/૪ ૩૦/૪ ૩૦૬ ૩૦૬ ૩૦/૬ ૩૦/૭ ધારણા પ્રસન્ન तापनात् ૩૦૭ ૩૧/૧ ૩૧/૧ બાહ્ય Page #232 -------------------------------------------------------------------------- ________________ શબ્દકોશ २११ बालानाम् परमं तपं દુઃસહ મધુરત્વ વ્યર્થ બ્રહ્મ દુર્ગાન સામ્રાજ્ય બાહ્ય ચારિત્ર ગુણ લીન જૂજૂઆ कदर्थिता સમવૃત્તિ અવિશેષિત તટસ્થપણું અનુગ્રહ જૂઈ જૂઈ ધર્મવાદ શુષ્કવાદ વિવાદ ૩૧/૨ ૩૧/૨ ૩૧/૩ ૩૧/૪ ૩૧/૫ ૩૧/૬ ૩૧૭ ૩૧/૮ ૩૧/૮ ૩૨/૧ ૩૨/૧ ૩૨/૧ ૩૨/૨ ૩૨/૨ ૩૨/૨ ૩૨/૩ અજ્ઞાનીની ઉત્કૃષ્ટ ઉગ્ર માસક્ષમણાદિ તપ દુ:ખઈ ખમાઈ એહવું મીઠાપણું નિષ્ફળ ઢોરના કષ્ટની પરિ બ્રહ્મચર્ય માઠું ધ્યાન પ્રભુત્વ બહિરલું સંયમ જે વર્ધમાન પર્યાય તેહનઇ વિષ6 આસક્ત જુદા જુદા વિડંબિત છઈ મધ્યસ્થપણું વિશેષરહિત સમવૃત્તિપણું વ્યવહારદશાઇ ઉપકારબુદ્ધિ જુદા જુદા તત્ત્વજ્ઞાનાર્થી પૂછશું તત્ત્વજ્ઞ કહે તે જિહાં કંઠતાલુશોષ માત્ર થાઈ જિહાં પરવાદીના કાર્યની હાણિ થાઈ પ્રવચન સર્વનયઇ આશ્રિત એતલઈ સ્યાદ્વાદગર્ભિત જ્ઞાનપરિપાકરૂપ શુદ્ધ ભૂમિ વેધ, લક્ષ્ય રહિત ઉપરિ પ્લવમાન (તરતો) નહિ ૩૨/૪ ૩૨/૪ ૩૨/૪ ૩૨/૫ મત સર્વનયાશ્રિત શુદ્ધભૂમિકા ૩૨/૫ ૩૨/૫ ૩૨/૬ ૩૨/૩ ૩૨/૭ ૩૨/૮ ૩૨૮ વેધ્ય વિવર્જિત મગ્ન ૨./૧ Page #233 -------------------------------------------------------------------------- ________________ ज्ञानसार २१२ જ્ઞાની क्रियापरः મુનિ તૃપ્ત તત્ત્વદૃષ્ટિ સર્વસમૃદ્ધિમાન هو هو هو هو هو هو નિષ્પરિગ્રહ ચૂ.૩ ૧/૪ ನ್ ನ್ ನ್ ચૂં./ ચૂં./ તત્ત્વજ્ઞ વચન ક્રિયોત્તીર્ણ અસંગ ક્રિયાનિષ્ઠ ભાવમૌન આત્મસંતુષ્ટ પરમાર્થદૃષ્ટિ ઘટમાં પ્રગટી છઈ સર્વ ઋદ્ધિ જેહનઇ એવો દ્રવ્યભાવ-પરિગ્રહરહિત અએવ સિદ્ધનિપરિગ્રહગુણ પણઇ ભાવયોગસંપન્ન પ્રતિવજિત = આગળ વધેલો, ની તરફ ગયેલો શુદ્ધ ચારિત્ર, પરમ મુક્તિ બંધનિવૃત્તિ ઈહ ભવિ જ કોણે પીડા ગુરુઆઈ દેડકા ઉત્પન્ન થાય બાલ્યુ = બાળ્યું છતાં તે ક્રિયાના ભાવ પ્રતિ આંતરું અતિશય એ ગ્રંથરૂપ જ્ઞાનનો દીવો રહસ્ય ભાવદિવાલી મહોત્સવ વિષની ત્વરા તત્કાલ ફલ છછે જેહનું એડવો ચૂ.૭ ચૂ. ૭ ચૂ. ૮ ચૂ.૯ યોગી પડિવજિઉં જ્ઞાનસાર મોક્ષ अत्रैव કેણે કદર્થના ગરિષ્ઠતા મંડૂક નિપાઈ દગ્ધ શતિ તદ્ભાવ અંતર ઉત્કર્ષ यिद्दीपोऽयम् ભાવ દીપોત્સવ વિષાવેગ ઉદક ನ್ ನ್ ચૂ.૯ ચૂ. ૯ ચૂ.૧૦ ચૂ/૧૧ ચૂ.૧૨. ચૂ.૧૩ ચૂ.૧૩ ચૂ./૧૩ ચૂ.૧૪ ચૂ.૧૪ Page #234 -------------------------------------------------------------------------- ________________ શબ્દકોશ કુતર્ક કુવૈરાગ્ય ઉદ્દે કવિવેક ગીતધ્વનિ પૂર્ણ આનંદઘન ચૂ./૧૪ ચૂ.૧૪ ચૂ.૧૫ ચૂ.૧૫ ચૂ.૧૫ २१३ કુવિચાર દુ:ખગર્ભ, મોહગર્ભ વૈરાગ્યથી આધિકછે વિવેક તે રૂપ ગીત શબ્દ હૃદ્યપદ્યપરાવર્તતારૂપ સંપૂર્ણ જે પ્રમોદ તેણઈ વ્યાપ્ત જે સમ્યક્ દર્શન શુદ્ધાત્મા તેહનઈ પાણિગ્રહણ મહોત્સવ વિચિત્ર પ્રકારે ચારિત્રલક્ષ્મીનો કામધેનુ છગણ (છાણ) રસ ચૂ/૧૫ करग्रहमहः ચિત્ર चरित्र श्रियः ગોમપરસ ચૂ..૧૫ ચૂ.૧૫ ચૂ.૧૬ Page #235 -------------------------------------------------------------------------- ________________ २१४ ज्ञानसार જ્ઞાનસાર ગ્રન્થના શ્લોકોનો અકારાદિ ક્રમ (અંહી દર્શાવેલા અંકો અનુક્રમે અષ્ટક, શ્લોક અને પૃષ્ઠક્રમાંક સૂચવે છે. यूमिड- गण चू. सं हावी छ.) अंतर्गतं महाशल्यम् ३-४ ।। २४ आनुस्रोतसिकी वृत्तिः ३१-२।। २५३ अचिन्त्या कापि साधूनां -चू. ८।। २७६ आपत्तिश्च ततः पुण्य ३०-४।। २४७ अज्ञानाहिमहामंत्रं २४-७।। २०० आरुरुक्षुर्मुनिर्योगम् ६-३।। ४७ अतीन्द्रियं परं ब्रह्म २६-३।। २१२ आरूढाः प्रशमश्रेणिं २१-५ ।। १७४ अदृष्टार्थेऽनुधावंत: २४-५ ।। १९८ आलंबनमिह ज्ञेयं २७-६।। २२३ अधिगत्याखिलं शब्द २६-८।। २१७ आलंबिता हिताय स्युः १८-३।। १४८ अनारोपसुखं मोह ४-७ ।। ३५ इच्छन्न परमान् भावान् १५-६।। १२५ अनिच्छन् कर्मवैषम्यम् ६-२।। ४६ इच्छा तद्वत्कथाप्रीति: २७-४ ।। २२१ अपूर्णः पूर्णतामेति १-६ ।। ७ इत्थं च दुःखरूपत्वात् तपो ३१-५ ।। २५६ अमूढलक्षाः सर्वत्र ३२-८।। २६८ इत्थं ध्यानफलाद् युक्तं ३०-५।। २४८ अर्थालंबनयोश्चैत्य २७-५ ।। २२२ इष्टकाद्यपि हि स्वर्णम् १५-५ ।। १२४ अर्वाक् सर्वापि सामग्री २१-६।। १७५ उच्चत्वदृष्टिदोषोत्थ १८-४।। १४९ अलिप्तो निश्चयेनात्मा ११-६।। ९१ उदीरयिष्यसि स्वांतात् ३-७।। २७ अवास्तवी विकल्पैः स्यात् १-३ ।। ४ उल्लसन्मनसः सत्य २९-७।। २४२ अविद्यातिमिरध्वंसे १४-८ ।। ११९ एकं ब्रह्मास्त्रमादाय १७-४ ।। १४१ असावचरमावर्ते २१-७।। १७६ ऐंद्रश्रीसुखमग्नेन १-१ ।।१ अस्ति चेद् ग्रंथिभिद्ज्ञानम् ५-६।। ४२ कर्म जीवं च संश्लिष्टम् १५-१।। १२० अस्थिरे हृदये चित्रा ३-३।। २३ कर्मयोग द्वयं तत्र २७-२।। २१९ अहं ममेति मंत्रोऽयं ४-१।। २९ कांता मे समतैवैका ८-३।। ६३ आत्मन्येवात्मनः कुर्यात् १५-७ ।। १२७ कृतमोहास्त्रवैफल्यं १७-६।। १४३ आत्मबोधो नवः पाशो १४-६।। ११७ कृपानिर्वेदसंवेग २७-३।। २२० आत्मसाक्षिकसद्धर्म २३-७।। १९२ कृष्णे पक्षे परिक्षीणे १-८।। ९ आत्मानं विषयैः पाशैः ७-४।। ५६ केषां न कल्पनादर्वी २६-५ ।। २१४ आत्माऽऽत्मन्येव यच्छुद्धं १३-२।। १०४ | केषांचिद्विषयज्वरातुरमहो- -चू. १४ । २८२ Page #236 -------------------------------------------------------------------------- ________________ २१५ અકારાદિ ક્રમ क्रियाविरहितं हंत ९-२।। ७० क्रियाशून्यं च यज्झानं -चू. ११ ।। २७९ क्लेशक्षयो हि मंडूक -चू. ९।। २७७ क्षमापुष्पाजं धर्म २९-३।। २३८ क्षायोपशमिके भावे ९-६।। ७४ क्षोभं गच्छन्समुद्रोऽपि १८-७।। १५२ गजाश्वर्भूपभवनं १९-६।। १५९ गर्जद्ज्ञानगजोत्तुंगरंग ६-८।। ५२ गिरिमृत्स्नां धनं पश्यन् ७-५ ।। ५७ गुणवद्बहुमानादेः ९-५।। ७३ गुणवृद्धयै ततः कुर्यात् ९-७।। ७५ गुणैर्यदि न पूर्णोऽसि १८-१।। १४६ गुरुत्वं स्वस्य नोदेति ८-५।। ६५ गौरवं पौरवंद्यत्वात् १२-६।। ९९ ग्रामारामादि मोहाय १९-३।। १५६ चर्मचक्षुर्भृत: सर्वे २४-१।। १९४ चारित्रं विरतिः पूर्णा -चू. १२।। २८० चारित्रं स्थिरतारूपमे ३-८।। २८ चारित्रमात्मचरणाद् १३-३।। १०६ चित्तमार्दीकृतं ज्ञान चू. ७।। २७५ चित्ते परिणतं यस्य १७-८।। १४५ चित्तेऽन्तर्ग्रथगहने २५-४।। २०५ चिन्मात्रदीपको गच्छेत् २५-७।। २०८ छिंदंति ज्ञानदात्रेण १२-३।। ९६ जागर्ति ज्ञानदृष्टिश्चेत् १-४।। ५ जातिचातुर्यहीनोऽपि २१-३।। १७२ जातोद्रेकविवेकतोरणततौ -चू. १५ । २८४ जितेंद्रियस्य धीरस्य ३०-६।। २४९ ज्ञानक्रियासमावेशः ११-७ ।। ९२ ज्ञानदर्शनचंद्रार्क २०-६।। १६७ ज्ञानदुग्धं विनश्येत ३-२।। २२ ज्ञानध्यानतपः शील ६-५।। ४९ ज्ञानपूतां परेऽप्याहुः -चू. १०।। २७८ ज्ञानमग्नस्य यच्छर्म २-६।। १८ ज्ञानमेव बुधाः प्राहुः ३१-१।। २५२ ज्ञानाचारादयोऽपि ८-६।। ६६ ज्ञानी क्रियापरः शांतो ९-१।। ६९ ज्ञानी तस्माद् भवांभोधेः २२-५ ।। १८२ ज्ञायेरन् हेतुवादेन २६-४।। २१३ ज्योतिर्मयीव दीपस्य १३-८।। १११ तथा यतो न शुद्धात्म १३-५ ।। १०८ तदेव हि तपः कार्य ३१-७।। २५८ तपाश्रुतादिना मत्तः ११-५ ।। ९० तरंगतरलां लक्ष्मीम् १४-३।। ११४ तूलवल्लघवो मूढा १७-७।। १४४ तेजोलेश्याविवृद्धिर्या २-५ ।। १५ तैलपात्रधरो यद्वद् २२-६।। १८३ त्यक्तपत्रकलत्रस्य २५-६।। २०७ त्यक्ते परिग्रहे साधोः २५-५ ।। २०६ दयांभसा कृतस्नानः २९-१।। २३६ दुःखं प्राप्य न दीन: स्यात् २१-१।। १७० दुर्बुद्धिमत्सरद्रोहै: २२-४।। १८१ देहात्माद्यविवेकोऽयम् १५-२।। १२१ द्रव्यपूजोचिता भेद २९-८ ।। २४३ धनार्थिनां यथा नास्ति ३१-३।। २५४ धर्मास्त्याज्या: सुसंगोत्था: ८-४।। ६४ Page #237 -------------------------------------------------------------------------- ________________ २१६ धावन्तोऽपि नया: सर्वे ३२ - १ ।। २६० ध्याता कर्मविपाकानाम् - चू. ३ ।। २७१ ध्याता ध्येयं तथा ध्यानं ३० - १ ।। २४४ ध्यातांतरात्मा ध्येयस्तु ३० - २ ।। २४५ ध्यानवृष्टेर्दयानद्याः ६-४ ।। ४८ न गोप्यं क्वापि नारोप्यम् १७-३ ।। १४० न परावर्तते राशेः २५- १ । । २०२ न विकाराय विश्वस्य १९-८ ।। १६१ न सुषुप्तिरमोहत्वात् २६-७।। २१६ नयेषु स्वार्थसत्येषु १६-३ ।। १३२ नवब्रह्मसुधाकुंड २० - ४ ।। १६५ नाप्रमाणं प्रमाणं वा ३२-३ ।। २६२ नाहं पुद्गलभावानाम् ११ - २ ।। ८७ निःकाशनीया विदुषा १२ - ४ ।। ९७ नित्यशुच्यात्मताख्यातिः १४ - १ । । ११२ निरपेक्षानवच्छिन्न १८-८ ।। १५३ निर्मलं स्फटिकस्येव ४-६ ।। ३४ निर्वाणपदमप्येकं ५-२ ।। ३८ निर्विकारं निराबाधं चू. ६ ।। २७४ निश्चये व्यवहारे च ३२-७ ।। २६७ पतंगभृंगमीनेभ ७-७ ।। ५९ परब्रह्मणि मग्नस्य २-४ ।। १४ परस्पृहा महादुःखम् १२-८ ।। १०१ परस्वत्वकृतोन्माथा १-७ ।। ८ परिग्रहग्रहावेशाद् २५ - २ ।। २०३ पश्यतु ब्रह्म निर्द्वद्वं २६-६ ।। २१५ पश्यन्नेव परद्रव्य ४-४ ।। ३२ पातालकलशा यत्र २२ - २।। १७९ पापध्वंसिनि निःकामे २८- २ ।। २२८ पीत्वा ज्ञानामृतं भुक्त्वा १० - १ ।। ७७ पीयूषमसमुद्रोत्थम् ५-८ ।। ४४ पुद्गलैः पुद्गलास्तृप्तिम् १० - ५ ।। ८१ पुरःपुरःस्फुरत्तृष्णा ७-६ ।। ५८ ज्ञानसार पुरः स्थितानिवोर्ध्वाधः २४- २ । । १९५ पूर्णता या परोपाधेः १-२ ।। ३ पूर्णो मग्नः स्थिरोऽमोहो - चू. १ ।। २६९ पूर्यन्ते येन कृपणा: १-५ ।। ६ पृथग्नया मिथ: पक्षप्रतिपक्ष ३२-२ ।। २६१ प्रकाशितं जनानां यैः ३२-६ ।। २६६ प्रत्याहृत्येंद्रियव्यूहं २ - १ ।। ११ प्राग्धर्मलवणोत्तारं २९-५ ।। २४० प्राप्तः षष्ठं गुणस्थानम् २३-१ ।। १८६ प्रीतिभक्तिवचोसंगै: २७-७ ।। २२४ बाह्यदृष्टिप्रचारेषु २० - १ ।। १६२ बाह्यदृष्टे : सुधासार १९ - ४ ।। १५७ बाह्यभावं पुरस्कृत्य ९-४।। ७२ बिभेषि यदि संसारात् ७-१ ।। ५३ ब्रह्मण्यर्पितसर्वस्वो २८-७ ।। २३४ ब्रह्मयज्ञः परं कर्म २८ - ४ ।। २३० ब्रह्माध्ययननिष्ठावान् २८-८ ।। २३५ ब्रह्मार्पणमपि ब्रह्मयज्ञ २८-६ ।। २३२ भक्तिश्रद्धानघुसृणोन् २९-२ ।। २३७ भवसौख्येन किं भूरि १७- २ ।। १३९ भस्मना केशलोचेन १९-७ ।। १६० भावस्तोमपवित्रगोमयरसै: - चू. १६ ।। २८६ भिन्नोद्देशेन विहितं २८-५ ।। २३१ Page #238 -------------------------------------------------------------------------- ________________ २१७ અકારાદિ ક્રમ भूःशय्या भैक्षमशनम् १२-७।। १०० भ्रमवाटी बहिर्दृष्टि १९-२।। १५५ मज्जत्यज्ञः किलाज्ञाने ५-१।। ३७ मणाविव प्रतिच्छाया ३०-३।। २४६ मदस्थानभिदात्याग: २९-४।। २३९ मधुराज्यमहाशाका १०-६।। ८२ मध्यस्थया दृशा सर्वेष्वषु १६-८।। १३७ मनः स्याद् व्यापृतं यावत् १६-५।। १३४ मनोवत्सो युक्तिगवीम् १६-२।। १३१ मन्यते यो जगत्तत्त्वम् १३-१।। १०२ मयूरी ज्ञानदृष्टिश्चेत् १७-५ ।। १४२ मिथोयुक्तपदार्थानाम् १४-७।। ११८ मिथ्यात्वशैलपक्षच्छिद् ५-७।। ४३ मुनिरध्यात्मकैलाशे २०-५।। १६६ मूर्छाच्छन्नधियां सर्वं २५-८ ।। २०९ मूलोत्तरगुणश्रेणि ३१-८ ।। २५९ मोक्षेण योजनाद् योगः २७-१।। २१८ यः कर्म हुतवान् दीप्ते २८-१।। २२७ यः पश्येन्नित्यमात्मानम् १४-२।। ११३ यः स्नात्वा समताकुंडे १४-५।। ११६ यतः प्रवृत्तिर्न मणौ १३-४।। १०७ यत्र ब्रह्म जिनार्चा च ३१-६।। २५७ यथा चिंतामणिं दत्ते २३-२।। १८७ यथा योधैः कृतं युद्धम् १५-४।। १२३ यथा शोफस्य पुष्टत्वम् १३-६।। १०९ यश्चिद्दर्पणविन्यस्त ४-८।। ३६ यस्त्यक्त्वा तृणवद् बाह्यम् २५-३।। २०४ यस्य गंभीरमध्यस्य २२-१।। १७८ यस्य ज्ञानसुधासिंधु २-२ ।। १२ यस्य दृष्टिः कृपावृष्टिः २-८ ।। २० यस्य नास्ति परापेक्षा १७-१।। १३८ या शांतैकरसास्वादाद् १०-३।। ७९ या सृष्टिब्रह्मणो बाह्या २०-७।। १६८ युष्माकं संगमोऽनादिः ८-२।। ६२ येषां भ्रूभंगमात्रेण २१-२।। १७१ यो न मुह्यति लग्नेषु ४-३।। ३१ योगसंन्यासतस्त्यागी ८-७।। ६७ रत्नस्त्रिभिः पवित्रा या २०-८।। १६९ रुद्धबाह्यमनोवृत्ते: ३०-७।। २५० रूपे रूपवती दृष्टिः १९-१।। १५४ लावण्यलहरीपुण्यं १९-५ ।। १५८ लिप्तता ज्ञानसंपात ११-४।। ८९ लिप्यते पुद्गलस्कंधो ११-३।। ८८ लोकमालम्ब्य कर्तव्यं २३-४ ।। १८९ लोकसंज्ञामहानद्याम् २३-३।। १८८ लोकसंज्ञाहता हंत २३-६।। १९१ लोकसंज्ञोज्झितः साधुः २३-८।। १९३ लोके सर्वनयज्ञानाम् ३२-४ ।। २६४ वचोऽनुष्ठनतोऽसंग ९-८।। ७६ वत्स किं चंचलस्वांतो ३-१।। २१ वस्तुतस्तु गुणैः पूर्णम् ८-८।। ६८ वादांश्च प्रतिवादांश्च ५-४।। ४० विकल्पचषकैरात्मा ४-५ ।। ३३ विकल्पविषयोत्तीर्णः ६-१।। ४५ विद्याविवेकसंपन्नो -चू. २।। २७० | विभित्रा अपि पंथानः १६-६।। १३५ Page #239 -------------------------------------------------------------------------- ________________ २१८ ज्ञानसार विवेकद्वीपहर्यक्षेः ७-८।। ६० विषं विषस्य वह्नश्च २२-७।। १८४ विषमा कर्मण: सृष्टि २१-४।। १७३ विषयोर्मिविषोद्गारः १०-७।। ८४ विस्तारितक्रियाज्ञान २०-३।। १६४ वृद्धास्तृष्णाजलापूर्णैः ७-२।। ५४ वेदोक्तत्वान्मनःशद्ध्या २८-३।। २२९ व्यापारः सर्वशास्त्राणाम् २६-२।। २११ शमशैत्यपुषो यस्य २-७।। १९ शमसूक्तसुधासिक्तम् ६-७।। ५१ शरीररूपलावण्य १८-५ ।। १५० शासनात् त्राणशक्तेश्च २४-३।। १९६ शास्त्रे पुरस्कृते तस्माद् २४-४ ।। १९७ शास्त्रोक्ताचारकर्ता च २४-८।। २०१ शुचीन्यप्यशुचीकर्तुम् १४-४ ।। ११५ शुद्धा: प्रत्यात्मसाम्येन १८-६।। १५१ शुद्धात्मद्रव्यमेवाहम् ४-२।। ३० शुद्धानुभववान् योगी -चू. ४ ।। २७२ शुद्धेऽपि व्योम्नि तिमिराद् १५-३।। १२२ शुद्धोंछाद्यपि शास्त्राज्ञा २४-६ ।। १९९ श्रेया सर्वनयज्ञानां ३२-५ ।। २६५ श्रेयोद्रुमस्य मूलानि १८-२।। १४७ श्रेयोर्थिनो हि भूयांसो २३-५।। १९० संयतात्मा श्रये शुद्ध ८-१।। ६१ संयमास्त्रं विवेकेन १५-८।। १२९ संयोजितकरैः के के १२-२।। ९५ संसारे निवसन् स्वार्थ ११-१।। ८६ संसारे स्वप्नन्मिथ्या १०-४ ।। ८० सज्ञानं यदनुष्ठानम् ११-८।। ९३ सदुपायप्रवृत्तानाम् ३१-४।। २५५ सन्थ्येव दिनरात्रिभ्यां २६-१।। २१० समाधिर्नंदनं धैर्यं २०-२।। १६३ सरित्सहस्रदुष्पुर ७-३।। ५५ साम्यं बिभर्ति यः कर्म २१-८।। १७७ साम्राज्यमप्रतिद्वंद्वम् ३०-८।। २५१ सिद्धिं सिद्धपुरे पुरंदरपुर -चू. १३ ।। २८१ सुखिनो विषयातृप्ता १०-८।। ८५ सुलभं वागनुच्चार १३-७।। ११० स्थानाद्ययोगिनस्तीर्थः २७-८।। २२६ स्थिरता वाङ्मनःकायैः ३-५ ।। २५ स्थीयतामनुपालंभम् १६-१।। १३० स्थैर्यं भवभयादेव २२-८।। १८५ स्थैर्यरत्नप्रदीपश्चेद् ३-६।। २६ स्पष्टं निष्टंकितं तत्त्वम्-चू. ५ ।। २७३ स्पृहावंतो विलोक्यंते १२-५ ।। ९८ स्फुरन्मंगलदीपं च २९-६ ।। २४१ स्मरौर्वाग्निचलत्यंति २२-३।। १८० स्वगुणैरेव तृप्तिश्चत् १०-२।। ७८ स्वद्रव्यगुणपर्याय चर्या ५-५ ।। ४१ स्वभावलाभसंस्कार ५-३।। ३९ स्वभावलाभात् किमपि १२-१।। ९४ स्वभावसुखमग्नस्य २-३ ।। १३ स्वयंभूरमणस्पर्धिवर्धिष्णुसमतारसः ६-६।५० स्वस्वकर्मकृतावेशा: १६-४।। १३३ स्वागमं रागमात्रेण १६-७ ।। १३६ स्वानुकूलां क्रियाम् ९-३ ।। ७१ Page #240 -------------------------------------------------------------------------- ________________ KIRIT GRAPHICS; 079-25352602