SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ चूलिका १६३ અર્થ : સદ્ગુરુ શ્રી વિજયદેવસૂરિના, ગુણોના સમૂહથી પવિત્ર અને પ્રૌઢતાના ધામ એવા, ગચ્છમાં જિતવિજય નામે પંડિત અત્યંત પ્રૌઢતા પામ્યા. તેમના ગુરુભાઈ નયવિજય પંડિતના શિષ્ય શ્રીમદ્ ન્યાયવિશારદ(ઉપાધ્યાય યશોવિજય)ની આ કૃતિ મહાભાગ્યવંત પુરુષોની પ્રીતિને માટે થાઓ. बालालालापानवद् बालबोधो, नायं किंतु न्यायमालासुधौधः । आस्वाद्यैनं दुरितशमनं मोहहालाहलाय(लस्य) વાતેથવિશાસ્ત્ર મવંતુ |૨ અર્થ : બાલિકાની લાળ ચાટવાની ક્રિયા જેવો [નીરસ] આ બાલાવબોધ નથી, પરંતુ ન્યાયમાલારૂપ અમૃતનો પ્રવાહ છે. [જિજ્ઞાસુઓ] દુરિત શમાવનાર એવા તેને ચાખીને મોહરૂપ હલાહલ ઝેરની જ્વાલા શાંત થવાથી વિશાલ બુદ્ધિવાળા થાઓ. ૨ आतन्वाना भारती भारती न स्तुल्यावेशा संस्कृते प्राकृते वा । शुक्ति सूक्तियुक्तिमुक्ताफलानां માણામે નૈવ રહેવોનુ: ચાત / રૂ II અર્થ : મ-રતી અર્થાત્ પ્રતિભા અને પ્રીતિ ઉત્પન્ન કરનારી, સંસ્કૃત અને પ્રાકૃતમાં સમાન આગ્રહવાળી, યુક્તિરૂપ મુક્તફળોની જન્મભૂમિ એવી છીપરૂપ અને સુંદર ઉક્તિવાળી અમારી વાણી છે. ભાષાનો ભેદ ખેદજનક થતો નથી જ. ૩ सूरजीतनयशांतिदासहन्मोदकारणविनोदतः कृतः आत्मबोधधृतविश्रमः श्रम: श्रीयशोविजयवाचकैरयम् ।। ४।। અર્થ : શ્રી યશોવિજય ઉપાધ્યાયે સુરજીતના પુત્ર શાંતિદાસના હૃદયમાં પ્રમોદ થવાના કારણરૂપ વિનોદઅર્થે આત્મજ્ઞાનથી વિશ્રાંતિ આપનાર આ શ્રમ કર્યો છે. ૪ પ્રત-રૂ इति श्री ज्ञानसारग्रंथटबार्थः संपूर्ण: ૨. 1, 2, 4, 5, 7, 11 નાય; 3 ન્યાયં | ૨. 1, 2, 4, 5, 7 માં અહીં ‘રિતામ' શબ્દો નથી; 3 માં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004567
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri, Malti K Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2007
Total Pages240
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy