SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ - ૧ १७७ ‘આત્મકત્વ નિશ્ચયતા' શબ્દ સ્પષ્ટતા માટે લખાયા લાગે છે. આત્મા સ્વયં એક જ છે. દેહ તેનાથી જુદો છે. તેનું નિશ્ચયપણું તે નિશ્ચયતા. ‘આત્માના એકત્વનું નિશ્ચયપણું' અર્થ કરી શકાય. વિવેકનો જ્યારે આધ્યાત્મિક અર્થ ખરી પડે છે અને બધું આત્મમય જ બને છે. श्लोक १५ / ४ ( यथा योधैः પુનિત તથા I) પાપ માટે અપુણ્ય શબ્દ વાપર્યો. આપણી પરંપરા પ્રમાણે અશિષ્ટ ભાવને વ્યક્ત કરે તેવો શબ્દ ન વા૫૨વો. ‘પાપ’ માટે ‘અપુણ્ય’ શબ્દ વાપર્યો. ઉર્જિત એટલે પુણ્ય અને પાપમાંથી ઉત્પન્ન થયેલ ફળ. (ઉર્જિત ઉત્પન્ન કરેલું) કરીએ છીએ ત્યારે બધું જ નિર્જીવ, નિર્વીર્ય ‘ઉપચરાય છે’ તેનું ગુજરાતી ‘આરોપાય છે' કરીએ ત્યારે મૂળ શબ્દનો અર્થ બદલાઈ જાય છે. ‘આરોપાય છે' એટલે ‘ઉપજાવેલું છે' એવી અર્થચ્છાયા મનમાં બેસે, પણ અહીં ‘કહેવાય છે', ‘ગણાય છે' એવો અર્થ છે. = આ શ્લોકમાં જે વાત છે તે વાત મૂળ ‘આચારાંગ’ની છે. ‘અધ્યાત્મસાર’માં ‘યથા મૃત્યુ નૃત યોષં...' શ્લોક આ અર્થવાળો જ છે. = भृत्य દાસ, નોકર, ભરણપોષણ કરવા લાયક એવો કોશનો અર્થ છે. અહીં મૃત્યુ એટલે સૈનિક અર્થ લેવાનો છે. òોજ ૧/૬ (કૃચ્છન્ન પરમાન્... નિવ્રુતિ ) ‘બીજા રહિયા જે’ જેવી ગુજરાતી ભાષા ત્યારે બોલાતી હશે. અત્યારની ગુજરાતી પ્રમાણે ‘રહિયા' શબ્દની જરૂ૨ નથી. સંગ = રાગ. ‘સંગ ન ધરે’ = રાગ ન રાખે. અહીં સંન્યાસીની, ત્યાગીની ઋદ્ધિમાં ધન-દોલત-સંપત્તિ નહીં પણ યશ, માન, પ્રતિષ્ઠા, કીર્તિ વગેરે સમજવા જોઈએ. ‘પરમભાવગ્રાહક નયસંમત શુદ્ધ ચૈતન્યભાવ’માં ‘પરમભાવગ્રાહક' એટલે ‘શુદ્ધ ભાવોને ગ્રહણ કરનાર'. પરમ એટલે શુદ્ધ. ગ્રાહક એટલે ગ્રહણ કરનાર. Jain Education International તેઓ નયસંમત વાત લખે છે, નયની અપેક્ષાએ રજૂઆત કરે છે તેથી તેમની વાત વધારે ચોક્કસ બને છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004567
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri, Malti K Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2007
Total Pages240
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy