SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ६० जो सुदणाणं सव्वं जाणदि सुदकेवली तमाहु जिणा । गाणं अप्पा सव्वं जम्हा सुदकेवली तम्हा ।। २ ।।” —‘સમયસાર', ગા. ૯, ૧૦ અર્થ : જ્ઞાતા એવો આત્મા (કર્તા) આત્મસ્વભાવરૂપ આધારને વિષે (એટલે આત્મામાં) શુદ્ધ એટલે કર્મોપાધિરહિત (ક્રિયાની અપેક્ષાએ કર્મભૂત) આત્માને, (કરણભૂત) આત્માથી જાણે છે. આત્મા દ્વિવિધ પરિજ્ઞા (એટલે જ્ઞરિજ્ઞા અને પ્રત્યાખ્યાનપરિજ્ઞા) વડે એકત્વપૃથક્પરિણત સ્વદ્રવ્યરૂપ આત્માને જાણે છે. તે આ રત્નત્રયમાં (એટલે જ્ઞાન, દર્શન, ચારિત્રમાં) મુનિને જ્ઞાન, રુચિ (એટલે શ્રદ્ધા) અને આચરણની એકતા (એટલે કે અભેદપરિણતિ) છે. ૨ કહ્યું છે, “મોહનો ત્યાગ કરીને જે આત્મા આત્મામાં આત્મા વડે આત્માને જાણે છે, તે જ તેનું ચારિત્ર, તે જ તેનું જ્ઞાન અને તે જ તેનું દર્શન છે.” ‘યોગશાસ્ત્ર', પ્રકાશ-૪, ગાથા ૨ એથી જે શ્રુત વડે (શ્રુતજ્ઞાનથી) કેવળ આત્માને જાણે તે અભેદનયની અપેક્ષાએ તથા જે કેવળ સંપૂર્ણ શ્રુતને જાણે તે ભેદનયથી શ્રુતકેવલી છે. ‘સમયપ્રાભૂત’માં કહ્યું છે : “જે શ્રુતજ્ઞાન વડે કેવળ શુદ્ધ આત્માને જાણે છે તેને લોકમાં પ્રકાશ કરનારા ઋષિઓ ‘શ્રુતકેવલી' કહે છે. ज्ञानसार “જે સર્વ શ્રુતજ્ઞાનને જાણે છે તેને જિનો ‘શ્રુતકેવલી' કહે છે, કારણ કે આત્મા સર્વ જ્ઞાનરૂપ છે તેથી તે શ્રુતકેવલી કહેવાય છે.” एह ज अर्थ नयभेदें विवरीनिं देखाडे छे । Jain Education International चारित्रमात्मचरणाद् ज्ञानं वा दर्शनं मुने: । शुद्धज्ञाननये साध्यंक्रियालाभात् क्रियानये ।। ३ ।। સમયસાર, ગાથા ૯, ૧૦ . પ્રત નં. 1 અને 6 માં આ ગાથાઓ નથી. બાકીની પ્રતોમાં આડી અવળી છે. । ૨. 2, 5, 6, 7, 9, 11 સાધ્ય; ૩ સાધ્યું For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004567
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri, Malti K Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2007
Total Pages240
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy