SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ज्ञानसार ६ અર્થ : પરદ્રવ્યમાં પોતાપણું કરી વ્યાકુળભાવ કરનારા રાજાઓ પણ પરની અપેક્ષાએ પોતાનામાં ન્યૂનતા (ઓછાઈ) જોવાના સ્વભાવવાળા છે. આત્મદ્રવ્યના સ્વત્વનું જે સુખ છે તે નિરપેક્ષ, અનવચ્છિન્ન (સ્વાધીન અને અમર્યાદિત) આનંદથી પૂર્ણ છે, તેને ઇન્દ્ર ( ना वैभव ) उरतां पए न्यूनता (खोछाई ) नथी. स्वभावसु सर्वने सरभुं छे, त्यां કોઈથી અધિકતા કે ઓછાઈ નથી. ૭ ( नोंध : अनुष्टुप छंधना या सोमा 'अपि' शब्द सेवाय तेम न हतो, पा શ્લોકના ભાવને સમજવા માટે જરૂરી હતો તેથી તે શબ્દ બહારથી લેવો તેમ બાલાવબોધમાં કર્તા જણાવે છે.) कृष्ण पक्षे परिक्षीणे शुक्ले च समुदंचति । सकलाध्यक्षा पूर्णानंदविधो कला ।। ८ ।। पूर्णाताष्टकम् ।। १ ।। बा०- कृष्णे पक्षे क० कृष्णपक्ष । परिक्षीणे क० क्षय प्राप्त थकई । शुक्ले च क० शुक्लपक्ष । समुदंचति क० वधतई थकडं । द्योतते क० शोभई छई । सकलाध्यक्षा क० सर्वनई प्रत्यक्ष । पूर्णानंद रूप जे। विधु क० चंद्रमा तेहनी । कला । चंद्रपक्षइं कृष्णपक्ष अंधारो पखवाडो, शुक्लपक्ष अजूआलो पखवाडो, कला षोडश भाग । पूर्णानंदपक्ष कृष्णपक्ष अर्धपुद्गलथी अधिक संसारपरिभ्रमणशक्ति, शुक्लपक्ष अर्धपुद्गलाभ्यंतर संसार, कला चैतन्यपर्यायरूप जाणवी । "जेसिमवड्ढो पुग्गलपरि अट्टो सेसओ अ संसारो । " ते सुक्कपक्खिआ खलु, अवरे पुण कण्हपक्खिआ [ भणिया ] ।। ' " " जो जो किरिआवाई सो भव्वो णियमा सुक्क पक्खिआ । अंतो पुग्गल परिअट्टस्सु सिज्झइ ।।' ए दशाश्रुत [स्कंध] चूर्णि अनुसारें पुद्गलपरावर्त थाकतां संसार ते कृष्णपक्ष, तेहनइ मध्यई शुक्लपक्ष जाणवो । ८ ए पूर्णताष्टकनो अर्थ कहिओ ।। १ ।। અર્થ : કૃષ્ણપક્ષનો ક્ષય થતાં અને શુક્લપક્ષની વૃદ્ધિ થતાં સર્વને પ્રત્યક્ષ એવી પૂર્ણાનંદરૂપ ચંદ્રમાની કલા શોભે છે. १. 1 पाम्यइ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004567
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri, Malti K Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2007
Total Pages240
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy